________________
( १३६) लोकप्रकाश।
[सर्ग ३ सम् ज्वलयन्ति यतिं यत्संविग्नं सर्वपापविरतमपि ।
तस्मात् संज्वलना इत्यप्रशमकरा निरुच्यन्ते ॥ ४२० ॥ अन्यत्रापि उक्तम्
शब्दादीन् विषयान्प्राप्य संज्वलन्ति यतो मुहुः । तत: संज्वलनाह्वानं चतुर्थानामिहोच्यते ॥ ४२१ ॥ स्युः प्रत्येकं चतुर्भेदा भेदाः संज्वलनादयः। एवं षोडशधैकैकश्चतुःषष्टिविधा इति ॥ ४२२ ॥ यथा कदाचिच्छिष्टोऽपि क्रोधादेर्याति दुष्टताम् ।
एवं संज्वलनोऽप्येति क्वाप्यनन्तानुबन्धिताम् ॥ ४२३ ॥ एवं सर्वेष्वपि भाव्यं ॥
तत एवोपपद्येतानन्तानुबन्धिभाविनी ।
कृष्णादेर्दुगतिर्नूनं क्षीणानन्तानुबन्धिनः ॥ ४२४ ॥ एवं च वर्षावस्थायिमानस्य श्रीबाहुबलिनो मुने ।
कैवल्यहेतुश्चारित्रं ज्ञेयं संज्वलनोचितम् ॥ ४२५ ॥
(૪) કેટલાક કષાય વળી સર્વ પાપકર્યોથી વિરકત સંવિગ્ન મુનિને પણ સમ” એટલે સારી રીતે “જળાવે છે”—ઉત્તેજિત કરે છે. એવા કષાયોને પ્રકાર તે “સંજવલન” वाय छे. ४२०. અન્યત્ર પણ કહ્યું છે કે
શબ્દ” વગેરે વિષયોને લઈને જે વારંવાર સંજવલિત–ઉદ્દીપ્ત થાય છે એવા ચોથા प्रधान पायाने ' वसन' छ.४२१.
એ ચારે પ્રકારમાંના પ્રત્યેક પ્રકારને વળી ચાર ચાર ઉપપ્રકાર છે. એટલે ચાર પ્રકારના से (७५) ४२ था. मने वणी पाय 'यार', मेटले सना (४ायना ) ४२ यास प्रहार थया. ४२२.
જેવી રીતે કોઈ શિષ્ટ માણસ પણ કદાચિત ક્રોધને લઈને અશિષ્ટ-દુષ્ટ થઈ જાય છે તેવી રીતે સંજ્વલન કષાય) પણ કોઈ વખતે અનન્તાનુબન્ધિ થઈ પડે છે. ૪ર૩.
(सेप्रमाणे सर्व पाये। विषे सभा.)
અને એમ હોવાથી જ, અનન્તાનુબન્ધિ ક્ષીણ થઈ ગયેલાં છે જેનાં એવા કૃષ્ણ વગેરેની અનન્તાનુબધિથી થનારી દુર્ગતિ ઘટી શકે છે. ૪૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org