________________
( २८४) लोकप्रकाश ।
[ सर्ग ३ गुणस्थानस्यास्य प्रोक्ता स्थितिरेक क्षणं लघुः । अनुत्तरेषु बजतः सा ज्ञेया जीवितक्षयात् ॥ १२१२ ॥ ___ कुर्यादुपशमणिमुत्कर्षादेकजन्मनि। द्वौ वारौ चतुरो वारांश्चांगी संसारमावसन् ॥ १२१३ ॥ श्रेणिरेकैवैकभवे भवेत् सिद्धान्तिनां मते । क्षपकोपशमश्रेण्योः कर्मग्रन्थमते पुनः ॥ १२१४ ॥ कृतैकोपशमश्रेणिः क्षपकश्रेणिमाश्रयेत् । भवे तत्र द्वि:कृतोपशमश्रेणिस्तु नैव ताम् ॥ १२१५ ॥ युग्मम् ॥
इति कर्मग्रन्थलघुवृत्तौ ॥ इति एकादशम् ॥
क्षीणाः कषाया यस्य स्युः स स्यात्क्षीणकषायकः । वीतरागः छद्मस्थश्च गुणस्थानं यदस्य तत् ॥ १२१६ ॥ क्षीणकषायछद्मस्थवीतरागाह्वयं भवेत् । गुणस्थानं केवलित्वदंगाधिगमगोपुरम् ॥ १२१७ ॥ युग्मम् ॥
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્યતઃ એક ક્ષણની છે કેમકે અનુત્તરદેવને વિષે જતાં પ્રાણીના જીવિતને ક્ષય થાય છે. ૧૨૧૨.
એક ભવમાં પ્રાણી ઉત્કૃષ્ટત: બે વખત ઉપશમણિ કરે અને સર્વભવમાં મળીને ચાર वमत छरे. १२१3.
સિદ્ધાંતને મતે એક જન્મમાં “ક્ષપક” અને “ઉપશમક ” એ બેમાંથી એક જ શ્રેણિ થાય. પણ કર્મગ્રંથની લઘુવૃત્તિમાં તે એમ કહ્યું છે કે-એક “ઉપશામક શ્રેણિ જેણે કરેલી હોય તે થપકણિએ જાય પરંતુ એ ભવમાં ઉપશમશ્રેણિએ બે વખત ગયો હોય તે ક્ષપકશ્રેણિ ४२ न. १२१४-१२१५.
આ પ્રમાણે અગ્યારમું ગુણસ્થાન સમજવું.
ક્ષીણ થયા છે કષાય જેના એ ક્ષીણકષાય. એ છઘસ્થ વીતરાગ હોય. એનું ગુણસ્થાન ક્ષીણકષાયછવાસ્થવીતરાગ’ નામનું છે. એ જાણે કેવળીપણારૂપી નગરને ઓળખાવનારો દરવાજે હોય એવું છે. ૧૨૧૬-૧૨૧૭.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org