________________
(२६०)
लोकप्रकाश ।
[ सर्ग। अनन्तगुणितास्तेभ्यो मता; केवलदर्शनाः । अचक्षुर्दर्शनास्तेभ्योऽप्यनन्तगुणिताधिकाः ॥ १०६७ ॥ ___ कालश्चक्षुर्दर्शनस्य जघन्योऽन्तर्मुहूर्त्तकम् । सातिरेकं पयोराशिसहस्रं परमः पुनः ॥ १०६८ ॥ श्रचक्षुर्दर्शनस्यासावभव्यापेक्षया भवेत् । अनाद्यन्तोऽनादिसान्तो भव्यानां सिद्धियायिनाम् ॥ १०६९ ॥ जघन्येनैकसमय: स्यात्कालोऽवधिदर्शने । उत्कर्षतो द्विःषट्पष्टिर्धियः साधिका मताः ॥ १०७० ॥ ___ ज्येष्टो नन्ववधिज्ञानकाल: षट्षष्टिवार्धयः ।
अवधेर्दर्शने तर्हि यथोक्तो घटते कथम् ॥ १०७१ ॥ अत्रोच्यते-अवधौ च विभंगे चावधिदर्शनमास्थितम् ।।
ततो द्वाभ्यां सहभावाद्युक्तः सोऽवधिदर्शने ॥ १०७२ ॥ अत्र बहु वक्तव्यम् । तत्तु प्रज्ञापनाष्टादशपदवृत्तितः अवसेयम् ॥
એથી અનન્તગણુ કેવળદર્શનવાળા છે. અને એથી પણ અચક્ષુદર્શનવાળાઓ मनन्त छ. १०६७.
- ચક્ષુદર્શનનો જઘન્ય કાળ અત્તમુહૂર્ત છે, અને ઉત્કૃતઃ કાળ સહસ્ત્ર-સાગરોપમથી अधि: छ. १०६८.
અચક્ષુદર્શનને ઉત્કૃષ્ટ કાળ અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે, અને મોક્ષે જનારા सव्यानी अपेक्षा अनाहिसान्त छ. १०६६.
અવધિદર્શનને કાળ જઘન્યત: એક સમય છે; અને ઉત્કૃષ્ટત: એકસો બત્રીશ સાગરોપમથી अधि: छ. १०७०.
અહિ' એવો પ્રશ્ન ઉઠે છે કે અવધિજ્ઞાનની સ્થિતિ જ્યારે ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ છે. ત્યારે અવધિદર્શનની એક બત્રીશ સાગરોપમની સ્થિતિ કેમ સંભવિત હોય ? ૧૦૭૧.
એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે –
અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ બેઉમાં અવધિદર્શન રહેલ છે. માટે તે બેઉની સાથે સહભાવ હોવાથી અવધિ દર્શનને ૧૩૨ (૬૬+૬૬) સાગરોપમન સ્થિતિકાળ યુક્ત છે. ૧૦૭૨.
આ સંબંધમાં કહેવાનું તો બહુ છે પરંતુ તે પ્રજ્ઞાપના સૂત્રની અઢારમા પદની ટીકાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org