________________
( २१२) लोकप्रकाश ।
[सर्ग ३ तथा आयुर्वेदो धनुर्वेदो गान्धवं चार्थशास्त्रकम् ।
चतुर्भिरेतैः संयुक्ताः स्युरष्टादश ताः पुनः॥ ८०७ ॥ अपूर्णदशपूर्वान्तमपि सम्यकश्रुतं भवेत् । मिथ्यात्विभिः संगृहीतं मिथ्याश्रुतं विपर्ययात् ॥ ८०८ ॥
द्रव्यक्षेत्रकालभावैः सायन्तं भवति श्रुतम् । अनाद्यपर्यवसितमपि ज्ञेयं तथैव च ॥ ८०९ ॥ एकं पुरुषमाश्रित्य साद्यन्तं भवति श्रुतम् । अनाद्यपर्यवसितं भूयसस्तान् प्रतीत्य च ॥ ८१० ॥ भवान्तरं गतस्याशु पुंसो यन्नश्यति श्रुतम् ।
कस्यचित्तद्भव एव मिथ्यात्वगमनादिभिः ॥ ८११ ॥ तदुक्तं विशेषावश्यके
चउदसपुवी मणुप्रो देवत्ते तं न संभरइ सव्वम् ॥
देसंमि होइ भयणा सहाणभावे वि भयणाओ॥१॥ देशे पुनरेकादशांगलक्षणे इति कल्पचूर्णिः ॥ स्वस्थानभावे इति मनुष्यभवेऽपि तिष्टतः भजना ॥ છે. તથા આયુર્વેદ, ધનુર્વેદ,ગાન્ધર્વ અને અર્થશાસ્ત્ર-આ ચાર એની ભેગી ગણીએ તો અઢાર विद्यासाडवाय. ८०५-८०७.
દશ પૂર્વ” સંપૂર્ણ ન કર્યા હોય એવું સમ્યકુશ્રુત પણ જે “મિચ્યદષ્ટિ'ને હોય તો તે विपर्ययन सीधे मिथ्याश्रुत थाय छ-उवाय. ८०८.
શ્રત “સાદિસાંત” પણ હોય, તેમ અનાદિઅનંત પણ હોય. જેવા દ્રવ્ય ક્ષેત્રકાળભાવ. એક ५३पने माश्रयीने 'साहिसान्त' (सायन्त) ४उपाय-डाय छ; अनेने माश्रयाने 'मानामिन' (मनायन्त) डाय छे. ८०८-८१०.
એનું કારણ એમ કે કઈ કઈ પુરૂષ અન્ય જન્મ ધારણ કરે છે ત્યારે એનું શ્રુત મિથ્યાત્વપ્રાપ્તિ વગેરે કારણોને લઈને તે જ ભવમાં નષ્ટ થાય છે. ૮૧૧
વિશેષ આવશ્યકસૂત્રમાં એના માટે એમ કહ્યું છે કે ચાદપૂર્વધારીને દેવતાના જન્મમાં એ સર્વ (ચિદ પૂર્વે ) સ્મરણમાં રહેતાં નથી, એની વિસ્મૃતિ થઈ જાય છે. અપભાગનું સ્વસ્થાનભાવમાં કંઈક સ્મરણ રહે અથવા ન પણ રહે.
“અ૫ ભાગ એટલે અગ્યાર અંગ જ, બીજું નહિ.” એમ કપચુર્ણિમાં કહ્યું છે. स्वस्थानलावभाटभनुष्यना सभांडवा छतi.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org