________________
( ४३०) लोकप्रकाश।
[ सर्ग ६ इति भेदाः ॥ १॥
विकलाक्षवदुक्तानि स्थानान्येषां जिनेश्वरैः ।
तत्तत्स्थानविशेषस्तु स्वयं भाव्यो विवेकिभिः ॥ १०९ ॥ इति स्थानानि ॥ २ ॥
पंच पर्याप्तयोऽमीषां पर्याप्तिं मानसीं विना । संमूर्छिमानामन्येषां पुनरेता भवन्ति षट् ॥ ११ ॥ असंज्ञिनोऽमनस्का यत्प्रवर्त्तन्तेऽशनादिषु । श्राहारसंज्ञा सा ज्ञेया पर्याप्तिनं तु मानसी ॥ १११ ॥ अथवाल्पं मनोद्रव्यं वर्ततेऽसंज्ञिनामपि । प्रवर्त्तन्ते निवर्तन्ते तेऽपीष्टानिष्टयोस्ततः ॥ ११२ ॥
संमूर्छिमानां प्राणाः स्युनवान्येषां च ते दश । इति पर्याप्तयः ॥ ३॥
लचाश्चतस्रो योनीनामेषां सामान्यतः स्मृताः ॥ ११३ ॥
સંમૂર્ણિમ અને ગર્ભજ-એ પ્રત્યેકના વળી પર્યાપ્ત” અને “અપર્યાપ્ત” એમ બે ભેદ છે. એવી રીતે પંચેન્દ્રિયતિર્યંચાના ચાર પ્રકાર થયા. ૧૦૮. એ પ્રમાણે, શ્લોક ૬૨ થી છેક ૧૦૮ સુધીમાં પંચેન્દ્રિયતિર્યંચના ભેદ સમજાવ્યા.
वे अमना ‘स्थान'. ( द्वा२ २ ० ). એમનાં સ્થાન વિકલેન્દ્રિય જીવોની જેવાં કહ્યાં છે. તે તે સ્થાનવિશેષ બુદ્ધિમાનોએ स्वयं सभ देवां. १०८.
वे भनी पति विषे. ( २ 3g). એ જીવમાં જે સંમૂછિમ છે એને મનપર્યામિ શિવાયની પાંચ પર્યાપ્તિ છે અને જે ગર્ભજ છે એએને છ પયોતિ છે. ૧૧૦.
સંજ્ઞા કે મન એકવાનું ન હોવા છતાં પણ એઓની આહાર આદિને વિષે પ્રવૃત્તિ છે એ એની આહારસંજ્ઞાને લીધે સમજવું. એ કંઈ મન:પર્યાપ્તિ ન કહેવાય. અથવા તે અસંક્ષિઓને પણ અ૮૫ મનોદ્રવ્ય હોય છે એને લીધે, એઓ ઇષ્ટકાર્યને વિષે પ્રવૃત્ત થાય છે અને અનિષ્ટ કાયથકી પાછા હઠે છે. વળી સંમૂછિમને પ્રાણ નવ હોય છે, અને ગર્ભને शडाय छे. १११-११३.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org