________________
(૨૬) સ્ટોરા
। सर्ग ३ एवं अप्परिवडिए सम्मत्ते देवमणुअजम्मेसु ।
अन्नयरसेढिवजं एगभवेणं च सव्वाइं ॥ ६८७ ॥ इति महाभास्यसूत्रवृत्त्यादिषु ॥
सम्यक्त्वं च श्रुतं चेति देशतः सर्वतोऽपि च । विरती इति निर्दिष्टं सामायिकचतुष्टयम् ॥ १ ॥ चारित्रस्याष्ट समयान् प्रतिपत्तिनिरन्तरम् । शेषत्रयस्य चावल्यसंख्येयांशमितान् क्षणान् ॥ २ ॥ उत्कर्षेण प्रतिपत्तिकाल एष निरन्तरः। जघन्यतो द्वौ समयौ चतुर्णामपि कीर्तितः ॥ ३॥ द्वादशपंचदशाहोरात्रास्तृतीयतुर्ययोः । श्राद्ययोः सप्त विरहो ज्येष्टोऽन्यश्च क्षणत्रयम् ॥ ४ ॥ सम्यक्त्वं देशविरतिं चाप्नोत्युत्कर्षतोऽसुमान् ।
क्षेत्रपल्योपमासंख्यभागक्षणमितान् भवान् ॥ ५॥ ઓછી થયે, પ્રાણી, શ્રાવક એટલે દેશવિરતિ થાય અને તેમાંથી, ચારિત્ર, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ–એ પ્રત્યેક, અનુક્રમે સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી થયે, પ્રાપ્ત થાય છે. (૧).
એવી રીતે દેવ અને મનુષ્યના ભવોમાં, સમ્યકત્વથી જીવ ભ્રષ્ટ ન થયો હોય તો, બેમાંથી એક શ્રેણ વિના, એક ભવમાં, સર્વ પામે છે. ૬૮૭.
એવી રીતનો મહાભાષ્યસૂત્રની વૃત્તિ વગેરેમાં ઉલ્લેખ છે. હવે સમ્યકત્વસામાયિક વિષે કંઈક –
સમ્યત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકઆ પ્રમાણે સામાયિકના ચાર ભેદ કહ્યા છે. (૧). - ચારિત્ર એટલે સર્વ વિરતિ સામાયિકનો નિરન્તર પ્રતિપત્તિકાળ આઠ સમયનો છે. શેષ ત્રણ સામાયિકન, એક આવળને અસંખ્યાત ભાગ છે. એ કાળ ઉત્કૃષ્ટપણે જાણ. જઘન્યપણે તો ચારે સામાયિકાનો (પ્રતિપત્તિકાળ) બે સમાને કહ્યો છે. (૨-૩).
ત્રીજા અને ચોથા સામાયિકનો વિરહકાળ ઉત્કૃષ્ટપણે બાર અને પંદર અહોરાત્રીને છે; અને પહેલા બે સામાયિકને સાત અહોરાત્રી છે. જઘન્ય ત્રણ સમાન છે. (૪).
પ્રાણી, ઉત્કૃષ્ટપણે સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા ભવસુધી પ્રાપ્ત કરે છે, સર્વવિરતિસામાયિક એટલે ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org