________________
(४४० ) लोकप्रकाश ।
[ सर्ग ६ इति अनन्तराप्तिः समयेसिद्धिश्च ॥ १५॥ १६ ॥
लेश्यात्रितयमायं स्यात् संमूर्छिमशरीरिणाम् ।
गर्भजानां यथायोगं लेश्याः षडपि कीर्तिताः ॥ १७ ॥ इति लेश्याः ॥ १७ ॥
षडप्याहारककुभो द्वयानामन्त्यमेव च। सांमूर्छानां संहननमन्येषामखिलान्यपि ॥ १७१ ॥
अत्र च जीवाभिगमाभिप्रायेण संमूर्छिमपंचाक्षतिरश्चामेव एकं संहननं संस्थानं च स्यात् । षष्टकर्मग्रन्थाभिप्रायेण तु षडपि तानि स्युः। इति अर्थतः संग्रहणीबृहद्वृत्तौ ।। इति आहारदिक् संहननं च ॥ १८ ॥ १९ ॥
सर्वे कषायाः संज्ञाश्च निखिलानीन्द्रियाणि च ।
द्वयानां संमूर्छिमाः स्युरसंज्ञिनः परेन्यथा ॥ १७२ ।। इति कषायसंज्ञेन्द्रियसंज्ञिताः ॥ २०-२३ ॥
संमूर्छिमेषु तिर्यतु स्त्री पुमांश्च न सम्भवेत् । केवलं क्लीबवेदास्ते केवलज्ञानिभिर्मताः ॥ १७३ ॥ समनामा भूछि।' डाय असाने पडसी वेश्या डाय. - Ma'ने योगानुसार छ येवेश्या डाय. १७०.
સંમૂર્ણિમ તેમજ ગર્ભજ-બેઉ પ્રકારના પંચેન્દ્રિયતિર્યંચાને “આહાર” દિશિનો હોય છે.
સંમૂછિમને છેલ્લે-છેવટું સંઘયણ હોય છે. ગર્ભજને છે કે સંઘયણ હોય છે. ૧૭૧.
જવાભિગમસૂત્રને અભિપ્રાયે સામૂઈિમ તિર્યંચાને એક છેલ્લે જ સંઘયણ અને સંસ્થાન હોય છે. છઠ્ઠા કર્મગ્રંથને મત તો એ છે કે હોય છે. એ ભાવાર્થનું સંગ્રહણીસૂત્રની બૃહફવૃત્તિમાં કહ્યું છે.
સંમૂર્ણિમ તેમ જ ગર્ભ જ-બેઉ પ્રકારના પંચેન્દ્રિયતિર્યંચાને સઘળા કષાય, સર્વ સંજ્ઞાઓ અને સમસ્ત ઈન્દ્રિયો હોય છે. વળી સંમૂઈિમ અસંસી હોય છે ત્યારે ગર્ભ જ सज्ञी डाय छे. १७२.
मना वह विष. ( २ २४ भु). સંક્રાઈમ તિર્યંચામાં સ્ત્રી કે પુરૂષ હોતા નથી. એઓ નપુસકદી જ હોય છે એમ કેવળજ્ઞાનીઓ કહી ગયા છે. ૧૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org