________________
(४३६) लोकप्रकाश ।
[सर्ग ६ अंगुलेन मिता; केचित्तत्पृथक्त्वांगकाः परे । केचित्क्रमाद्वर्धमानाः सहस्रयोजनोन्मिताः ॥ १४५ ॥ गर्भजानां खचराणां धनुःपृथक्त्वमेव तत् । अंगुलासंख्यांशमानं सर्वेषां तज्जघन्यतः ॥ १४६ ॥ वैक्रियं योजनशतपृथक्त्वप्रमितं गुरु ।
प्रारम्भेऽगुलसंख्यांशमानं तत्स्याजघन्यतः ॥ १४७ ॥ इति देहमानम् ॥ ११ ॥
श्राद्यास्त्रयः समुद्घाता; संमूर्छिमशरीरिणाम् ।
गर्भजानां तु पंचैते कैवल्याहारको विना ॥ १४८॥ इति समुद्घाताः ॥ १२ ॥
यान्ति संमूर्छिमा नूनं सर्वास्वपि गतिष्वमी । तत्रापि नरके यान्तो यान्त्यायनरकावधि ॥ १४९ ॥ एकेन्द्रियेषु सर्वेषु तथैव विकलेष्वपि ।
संख्यासंख्यायुर्युतेषु तिर्यक्षु मनुजेषु च ॥ १५०॥ કેટલાક પૃથકત્વ અંગુલ જેવડા છે, અને કેટલાક વધી વધીને અનુક્રમે એક હજાર એજન प्रमाण थाय छे. १४२-१४५..
“ગભર ખેચર’નું ઉત્કૃષ્ટ શરીરમાન પૃથકત્વ ધનુષ્યનું છે. સર્વેનું જઘન્ય શરીર એક અંગુલના અસંખ્યમા અંશ જેવડું છે. ૧૪૬.
પંચેન્દ્રિય તિર્યોનું વૈક્રિય શરીર ઉત્કૃષ્ટત: સૌ પૃથકત્ર યોજનાનું હોય; જે કે આરંભમાં તો એ જઘન્યત: એક અંગુલના અસંખ્યમા ભાગ જેટલું હોય છે, ૧૪૭.
हुवे अभना समुधात विषे. (बार १२ ).
સંમૂઈિમ પંચેન્દ્રિતિયાને પહેલા ત્રણે સમુદઘાત હોય છે. “ગર્ભજ” ને “કેવળી” तथा माडा२४' शिवायना पांय समुद्यात डाय छे. १४८.
हुवे सभनी गति' विषे. (वार १३भु).
સંમૂઈિમ પંચેન્દ્રિતિય સર્વ ગતિઓમાં જાય છે. એમાં પણ જો નરકમાં જાય તે पडसी न२४ सुधा काय छे. १४६.
એ સર્વ એકેન્દ્રિમાં અને વિકલેન્દ્રિમાં પણ જાય છે, તેમ જ વળી સંખ્યાત-- અસંખ્યાત-આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં પણ જાય છે. ૧૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org