________________
(१६२) लोकप्रकाश ।
[ सर्ग ३ रिष्टामघामाघवतीनारकाणां च युग्मिनाम् । नृणां तिरश्चां भावीनि दश तानि जघन्यत: ॥ ५५५ ॥ पंचाक्षेभ्योऽन्यत्र नैषामुत्पत्ति प्यनन्तरे । भवे मुक्तिस्तत एषां दशोक्तानि जघन्यतः ॥ ५५६ ॥ वाय्वग्निविकलाक्षाणां जघन्यतो भवन्ति षट् । क्ष्मादिजन्मान्तरितैषां मुक्तिर्नानन्तरं यतः॥ ५५७ ॥ ___ एकद्वित्रिचतुःपंचेन्द्रियाणां स्युरनुक्रमात् । द्रव्येन्द्रियाणि सन्त्येकं द्वे चत्वारि षडष्ट च ॥ ५५८ ॥ भविष्यन्ति न केषांचित्केषांचिदष्ट वा नव ।।
दश षोडश केषांचित्संख्यासंख्यान्यनन्तश: ॥ ५५९ ॥ भावना प्राग्वत् ॥
नारकस्य नारकत्वे भावतो द्रव्यतोऽपि च । तान्यतीतान्यनन्तानि सन्ति पंचाष्ट च स्फुटम् ॥ ५६० ।।
રિષ્ટા, મઘા, તથા માઘવતી નારકીના જીને, યુગલ જન્મેલાને, મનુષ્યને, અને તિયાને જાન્યત: દશ ઇન્દ્રિયો થવાની હોય છે. ૫૫૫.
એ સર્વ ને વળી, પંચેન્દ્રિય વિના અન્ય ગતિમાં ઉત્પન્ન થવાપણું હોતું નથી. તેમ એમને અનન્તર ભવમાં મોક્ષપ્રાપ્ત પણ નથી. તેથી એમની જઘન્ય દશ ઈન્દ્રિ ४ीछे. ५५६.
વાયુકાય, અગ્નિકાય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, રેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જઘન્ય છ ઇન્દ્રિય થાય છે. કેમકે એમની પૃથ્વીકાય આદિમાં જન્મ લીધા પછી જ, મેક્ષપ્રાતિ કહેલી છે. આંતરા વિના એમને મુક્તિ પ્રાપ્ત થતી નથી. પપ૭.
એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં પાંચ પ્રકારના છાને અનુક્રમે એક, બે, ચાર, છ અને આઠ દ્રવ્યેન્દ્રિયે હોય છે. પ૫૮.
વળી કેટલાકને તો એ (ઈન્દ્રિય) થવાની હોતી જ નથી. જ્યારે કેટલાકને આઠ નવ, દશ કે સેળ અને ઘણને વળી સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત પણ થવાની હોય છે. ૫૫૯.
આમાં ભાવના પૂર્વની પેઠે સમજવી.
નારકીના જાને નારકીપણામાં પાંચ ભાવેન્દ્રિો અને આઠ દ્રવ્યેન્દ્રિયે અનન્તવાર અનીત થયેલી હોય છે, જ્યારે એકવાર નરકમાં જનારા કેટલાક પ્રાણીઓને એ ઈન્દ્રિય થવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org