________________
(३९२) - लोकप्रकाश ।
[ सर्ग ५ भवांश्च तादृशान् कांश्चित् कुर्यादन्तर्मुहूर्तकान् । तैर्लध्वन्तर्मुहूर्तश्च स्याद् गुर्वन्तर्मुहूर्तकम् ॥ २४९ ॥ अन्तर्मुहर्तमानाश्च सर्वा एता जघन्यतः ।
प्ररूपिताः श्रुते कायस्थितयः पुरुषोत्तमैः ॥ २५० ॥ इति कायस्थितिः ॥ ८॥
औदारिकं सतैजसकार्मणमेतद्वपुस्त्रयं ह्येषाम् ।
मरुतां च वैक्रियाय चतुष्टयं संभवेद्वपुषाम् ॥ २५१ ॥ इति देहाः ॥ ९ ॥
मसूरचन्द्रसंस्थानं वादराणां भुवां वपुः । जलानां स्तिबुकाकारं सूच्योघाकृति तेजसाम् ॥ २५२ ॥ मरुतां तद् ध्वाजाकारं दैधानामपि भूरुहाम् ।
स्युः शरीराण्यनियतसंस्थानानीति तद्विदः ॥ २५३ ॥ इति संस्थानम् ॥ १०॥
असंख्येयोऽङ्गुलस्यांशः क्षमादीनां देहसंमितिः।
जघन्यादुत्कर्षतश्च स एव हि महान् भवेत् ॥ २५४ ॥ આ સર્વ કાયસ્થિતિ જ્ઞાનીઓએ અનમુહૂર્તની કહી છે તે જઘન્યતઃ એટલે ઓછામાં ઓછી सटमी छे ओम समर. २४८-२५०.
लवे मेमना विष. (6)
पृथ्वीय वगेरेने हेड कोट शरी२ ३ छ: (१) मोहारि, (२) तेस मने (3) કાર્મણ. વાયુકાયને ચાર શીર છે. આ કહ્યાં એ ત્રણ અને (૪) વેકે, ૨૫૧.
હવે એમનાં સંસ્થાન વિષે. (૧૦)
બાદર પૃથ્વીકાય જેનું શરીર મસૂર અને ચંદ્રમાના આકારનું છે. અપકાનું તિબુકના આકારનું, અગ્નિકનું સોયના સમૂહના આકારનું અને વાઉકાયનું ધ્વજાના આકારનું છે. વળી બેઉ પ્રકારનાં વનસ્પતિકાયનાં શરીરને આકાર અચોકસ છે-એમ એના तशे। छ. २५२-२५३.
. हवे अमना मानविणे. (११).
પૃથ્વી, અ... અને તેજ કાયનું દેહમાન “જઘન્ય એક અંગુલના અસંખ્યમાં ભાગ જેટલું છે; અને “ઉત્કૃષ્ટ” પણ એટલું જ છે, પણ તોયે જઘન્યની અપેક્ષાએ મ્હોટું છે. ૨૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org