________________
द्रव्यलोक ] पयोप्तिना प्रकार ।
(६७) एवमुच्छ्वासलब्धि: स्यात्साध्या तन्नामकर्मणः । साध्यमुच्छ्वासपर्याप्तेस्तस्या व्यापारणं पुन: ॥ २६ ॥ सतीमप्युच्छ्वासलब्धिमुच्छ्वासनामकर्मजाम् । व्यापारयितुमीश: स्यात्तत्पर्याप्त्यैव नान्यथा ॥ २७ ॥ सतीमपि शरक्षेपशक्ति नैव भटोऽपि हि ।। विना चापादानशक्ति सफलीकर्तुमीश्वरः ॥ २८ ॥
भाषाहं दलमादाय गीस्त्वं नीत्वावलम्ब्य च । यया शक्त्या त्यजेत्प्राणी भाषापर्याप्तिरित्यसौ ॥ २९ ॥ दलं लात्वा मनोयोग्यं तत्तां नीत्वावलम्ब्य च । यया मननशक्तः स्यान्मनःपर्याप्तिरत्र सा ॥३०॥
नियन्ते येऽप्यपर्याप्ताः पर्याप्तित्रयमादिमम् । पूर्णीकृत्यैव न पुनरन्यथा सम्भवेन्मृतिः ॥ ३१ ॥
લીધે દેહનામકર્મ અને પર્યામિનામકર્મ (બેઉ) ભિન્ન છે. ૨૪-૨૫. એ જ પ્રમાણે ઉશ્વાસ લબ્ધિ પણ “ઉચ્છવાસનામકર્મ ” થી સાધ્ય થાય છે. અને એ લવિશ્વનો ‘ વ્યાપાર” ઉછવાસપર્યાપ્તિથી થાય છે. ૨૬. આમ ઉચ્છવાસલબ્ધિ જે કે “ ઉપરવાસનામકર્મ થી થયેલી જ છે તો યે એને વ્યાપૃત કરવાને તે “ઉવા પર્યાપ્તિ” જ જોઈએ, બીજું નહિં. ૨૭. કારણકે ( દષ્ટાન્ત તરીકે લ્યો કે ) એક સુભટમાં તીર ફેંકવાની શકિત તે છે; પરન્તુ તે છતાં, અપાદાન શક્તિ એટલે એ તીરને પહેલાં જ ગ્રહણ કરવાની શક્તિ જોઇએ એ શક્તિ ન હોય તો એ સુભટનું એ કાર્ય સફળ ન જ થાય. ૨૮.
'धातु' माथी लापाने योग्य ''सोने चयन ३] परिणभावी मने मी , रेशति प्राए मेन (पा) भू को शठित भाषा५याति' वाय. २८.
( એજ આહારમાંથી પરિણમેલી ધાતુમાંથી વળી ) મનને યોગ્ય “દળ” લઈ એને એ રૂપે પરિણુમાવી, અવલંબી પ્રાણી મનન કરવાને શકિતમાન થાય છે. આ શકિતનું નામ “મन:५यापित.' 30
પ્રાણી મૃત્યુ પામે એ હમેશાં ઉપર વર્ણવેલી “છ” એ પતિ પૂરી કરીને જ મૃત્યુ પામે એમ તો ન જ કહેવાય. પણ એણે પહેલી ત્રણ પર્યાતિ તો પૂર્ણ કરેલી જ હોય; તે પછી જ મૃત્યુ સંભવે. ૩૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org