SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (१३४) लोकप्रकाश । सर्ग ३ कषं संसारकान्तारमयन्ते यान्ति यैर्जनाः। . ते कषायाः क्रोधमानमायालोमा इति श्रुताः ॥ ४०९ ॥ तत्र च क्रोधोऽप्रीत्यात्मको मानोन्येऽस्विोत्कर्षलक्षणः । मायान्यवंचनारूपा लोभस्तृष्णाभिगृध्नुता ॥ ४१० ॥ चत्वारोऽन्तर्भवन्त्येते उभयोझैषरागयोः। आदिमौ द्वौ भवेद्द्वेषो रागः स्यादन्तिमौ च तौ ॥ ४११ ।। केचिच्च स्वपक्षपातरूपत्वान्मानोऽपि राग एव यत् । ततस्त्रयात्मको रागो द्वेषः क्रोधस्तु केवलम् ॥ ४१२ ॥ चत्वारोऽपि चतुर्भेदाः स्युस्तेऽनन्तानुबन्धिनः । अप्रत्याख्यानकाः प्रत्याख्याना: संज्वलना इति ॥ ४१३ ॥ एतलक्षणानि च श्रीहेमचन्द्रसूरिभिरित्थमूचिरे पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष जन्मानन्तानुबन्धिकः ॥ ४११ ॥ हवे वीशमा २-४षाय' विषे. नवीधे, मनुष्यने ४५' सटोसिसाशवी'मा 'माय' भेटले 'वागमन' કરવું પડે–ભટકવું પડે-જન્મમરણના ફેરા ખાવા પડે, એનું નામ કષય, કષાય. એવા पाय यार छ-(१) डोध, (२) भान, (3) माया भने (४) सोला. ४०८. એમાં ક્રોધ નિહાત્મક છે. એટલે કે કોધ થાય એટલે નેહ-પ્રેમ જતો રહે છે. અન્યની ઈર્ષ્યા કરવી અને પોતાનો ઉત્કર્ષ બતાવવો એ માનનું લક્ષણ છે. અન્યજનોને છેતરવા એનું નામ માયા. અને તૃષ્ણાની અતિશયતા એ લેભ. ૪૧૦. એ ચારે કષાયોને વળી, દ્વેષ અને રાગ-એ બે કષામાં સમાવેશ કરાય: પહેલા બેને ष'भो भने छहाना शग'i.४११. seli.qी, पाताने विष पक्षपात मे भान, महाभान'ने ५५ 'राग' માં અસ્તગત કરે છે. અને તે પરથી માન-માયા-અને-લેરાની ત્રિપુટીને “રાગ” કહે છે. અને तजोध'ने 'द्वेष' मागणे छे. ४१२. सयारे ४ायोनी जी यार यार से छे:-(१) अनन्तानुसन्धी, (२) अप्रत्याध्यानी, (3) प्रत्याध्यानी मने (४) सपसन. ४१३. એમનાં લક્ષણ શ્રી હેમચંદ્ર આચાર્યો આ પ્રમાણે કહ્યાં છે–સંજ્વલન કષાય) એક પક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy