________________
(२४०) लोकप्रकाश।
[सर्ग ३ अत्रोच्यते
एतान्याद्यज्ञानयुग्मेऽन्तर्भूतान्यखिलान्यपि । इन्द्रियार्थसन्निकर्षनिमित्तकतया किल ॥ ९५९ ॥ अप्रमाणानि वामूनि मिथ्यादर्शनयोगतः । असद्बोधव्यामृतेश्चोन्मत्तवाक्यप्रयोगवत् ॥ ९६० ॥
पंचानामप्यथैतेषां सहभावो विचार्यते ।
एक द्वे त्रीणि चत्वारि स्युः सहैकत्र देहिनि ॥ ९६१ ॥ तथाहि-प्राप्तं निसर्गसम्यक्त्वं येन स्यात्तस्य केवलम् ।
मतिज्ञानमनवाप्तश्रुतस्यापि शरीरिणः ॥ ९६२ ॥ अत एव मतिर्यत्र श्रुतं तत्र न निश्चितम् ।
श्रुतं यत्र मतिर्ज्ञानं तत्र निश्चितमेव हि ॥ ९६३ ॥ अयं तत्वार्थवृत्याद्यभिप्रायः ॥ नन्दीसूत्रादौ तु
जत्थ मइनाणं तत्थ सुअनाणं । जत्थ सुअनाणं तत्थ मइनाणं । इत्युक्तम् ॥
એ પ્રશ્નનું સમાધાન નીચે કહીએ છીએ–
એ સર્વ પ્રમાણે પહેલા બે પ્રમાણમાં સમાઈ જાય છે. કારણકે એમને “ઈન્દ્રિય અને અર્થ ? જેવું નિકટપણું છે. અથવા તો મિથ્યાદર્શનના ચગથી, અસત્ બાધના વ્યાપારને લીધે, ઉન્મત્તની વાચાળતાની જેમ, એ સર્વ અપ્રમાણ છે. ૫૯-૬૦.
હવે એ પાંચ જ્ઞાનેના સહભાવ કે એકત્રવાસ વિષે વિચાર કરીએ. કેમકે એમનામાંના એક, બે, ત્રણ કે ચાર સુદ્ધાં એકસાથે એક જ પ્રાણીમાં હોઈ શકે છે. ૯૬૧.
જે પ્રાણુને નિસર્ગતઃ સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોય છે તેને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ Bण भतिज्ञान तोडाय छे. 24. ५२था मतिः यत्र श्रुतं तत्र (न्या भति-भुद्धि डाय त्यां श्रुत હાય) એ વાત નિશ્ચિત નથી. જોકે “જ્યાં શ્રુત હોય ત્યાં મતિજ્ઞાન હેય’ એ વાત નિશ્ચળ છે. ८१२-८६3.
એ તત્વાર્થવૃત્તિ આદિને અભિપ્રાય છે.
નંદીસૂત્ર” વગેરેમાં તો “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે” એમ કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org