________________
(५०३)
द्रव्यलोक
• भवसंवेध ' प्रकरण । यथा संज्ञी नरस्तिर्यगुत्पन्नो नरके क्वचित् । ततो मृतो मनुष्ये वा तिरश्चि वा ततः पुनः ॥ ५॥ तत्रैव नरके भयो मत्र्ये तिरश्चि वेति सः। भवानष्टौ समापूर्य नवमे च भवे ततः ॥ ६ ॥ अवश्यमन्यपर्यायं नरस्तिर्यगवाप्नुयात् । वक्ष्यमाणेष्वपि बुधैः कार्येवं भावना स्वयम् ।। ७॥ विशेषकम् ।। तथैव भवनेशेषु ज्योतिष्कव्यंतरेष्वपि । तिर्यग्नरौ किलाष्टासु सौधर्मप्रभृतियुषु ॥ ८ ॥ भवानष्टौ पूरयतो भवौ द्वौ च जघन्यतः । इमौ पूरयतः प्रोक्तनारकेषु सुरेषु च ॥ ९ ॥ युग्मम् ॥
जघन्यायुष्टया माघवत्यामुत्पाद्यमानकः ।
तिर्यग् ज्येष्टायुरन्यो वा भवान् सप्तैव पूरयेत् ॥ १० ॥ तथाहि । संज्ञी पंचेन्द्रियस्तिर्यक् पूर्वकोव्यायुरन्वितः ।
जघन्यायुष्टयोत्पन्नः सप्तम्यां नरकावनौ ॥ ११ ॥
જેવી રીતે કે કોઈ સંજ્ઞી મનુષ્ય અથવા તિર્યંચ કઈ નરકને વિષે ઉત્પન્ન થઈને ત્યાંથી મૃત્યુ પામી મનુષ્યની અથવા તિર્યંચની ગતિમાં જાય , અને ત્યાંથી પુન: તેજ નરકમાં આવી કરીને મનષ્ય અથવા તિર્યંચની ગતિ પ્રાપ્ત કરે. એવી રીતે આઠ ભવો પૂરીને પછી નવમે ભવે તે મનુષ્ય કે તિર્યંચ અન્ય પોયને પામે છે. વાક્યમાણુ ભાવસંવેધોમાં પણ વિદ્વાનોએ એવીજ રીતે પોતાની મેળેજ ભાવના જાણી લેવી. પ-૭.
એવીજ રીતે ભવનપતિમાં, જાતિમાં અને વ્યન્તરમાં તથા સાધમ વગેરે આઠ દેવલોકમાં, તિર્યંચ અને મનુષ્ય આઠ ભવ પુરે છે, અને પૂર્વોકત નરકગતિ અને દેવગતિમાં धन्य से पूरे. ८-८
વળી જઘન્ય આયુષ્યત્વથી માઘવતી નરકમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ કે બીજે પ્રાણી ઉત્કૃષ્ટ આયુષ્ય કરીને સાહત થાય તો સાતજ ભવ પૂરે છે. ૧૦
ते २मा प्रमाणे:----
કોટિપૂર્વના આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિ તિર્યંચ સાતમી નરકમાં જઘન્ય આયખપણાએ કરીને ઉપન્ન થઈ, ત્યાંથી નીકળી નિયચમાં આવે તથા ત્યાંથી પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org