________________
[ सर्ग ३
( २०६)
लोकप्रकाश। तत्राक्षरं त्रिधा संज्ञाव्यंजनलब्धिभेदतः। तत्र संज्ञाक्षरमेता लिपयोऽष्टादशोदिताः ॥ ७७९ ॥
तथाहि
हंसलिवी भूअलिवी जख्खा तह रख्खसीय बोधव्वा। उड्डी जवणी तुरकी कीरा दविडी य सिंधविश्रा ॥ १ ॥ मालविणी नडि नागरी लाडलिवी पारसीय बोधव्वा । तह अनिमित्तीअलिवी चाणक्की मूलदेवी य ॥२॥
अकारादिहकारान्तं भवति व्यंजनाक्षरम् । अज्ञानात्मकमप्येतद् द्वयं स्यात् श्रुतकारणम् ॥ ७८० ॥ ततः श्रुतज्ञानतया प्रज्ञप्तं परमर्षिभिः । लब्ध्यक्षरं त्वक्षरोपलब्धिरर्थावबोधिका ॥ ७८१ ॥ तच लब्ध्यक्षरं षोढा यत् श्रोत्रादिभिरिन्द्रियैः । बोधोऽक्षरानुविद्धं स्याच्छब्दार्थालोचनात्मकः ॥ ७८२ ॥
આ ઐદ ભેદ પ્રાય: વ્યક્ત છે તથાપિ એમના સંબંધમાં કંઈક કહીએ.
પહેલું અક્ષરદ્યુત ત્રણ પ્રકારનું છે. સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ. એમાં સંજ્ઞાક્ષર છે એ આ અઢાર લિપિરૂપ છે –
(१) सलिपि, (२) भूतलिपि, ( 3 ) यक्षसिपि, (४) राक्षसीलिपि, (५) 6डीलिपि, (६) यवनीलिपि, (७) तुविपि, (८) 8लिपि, (८) द्राविलिपि, (१०) सिंधीसिपि, (११) भावीसिपि, (१२) नापि, ( १3) नागरीलिपि, (१४) दाटलिपि, (१५) पासीसिपि, (१६) अनियभितलिपि, (१७) यायलिपि अने ( १८ ) भूnalaपि. ( १-२ )
આ કારથી તે હું કાર સુધી વ્યંજનાક્ષર છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર બેઊ છે તો અજ્ઞાનાત્મક, તોયે શ્રુતજ્ઞાનના કારણરૂપ છે. અને એટલા માટે પૂર્વાચાર્યોએ એમને શ્રુતજ્ઞાન तरी माव्या छ. ७८०.
હવે અર્થને બોધ કરાવનારી જે અક્ષરોની ઉપલબ્ધિ એ ત્રીજું લધ્યક્ષર (श्रुतज्ञान) ७८१.
આ લબેધ્યક્ષ શ્રુતજ્ઞાન છ પ્રકારનું છે; કેમકે અક્ષરને અનુબદ્ધપણે શબ્દાર્થ સમજવા રૂપ બોધ શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિય અને છઠું મન એમ છવાનાં વડે થાય છે. જેમકે દેવદત્તનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org