________________
द्रव्यलोक ) 'अक्षरश्रुत' अने 'अनक्षरश्रुत'। (२०७)
यथा शब्दश्रवणतो रूपदर्शनतोऽथवा ।
देवदत्तोयमित्येवंरूपो बोधो भवेदिह ॥ ७८३ ॥ एवं शेषेन्द्रियभावना कार्या ॥
तैरक्षरैरभिलाप्यभावानां प्रतिपादकम् ।
अक्षरश्रुतमुद्दिष्टमनक्षरश्रुतं परम् ॥ ७८४ ।। तथोक्तम्-ऊससि नीससि निच्छुटं खासियं च छीअं च ।
निस्संघियमणुसारं अणख्खरं छेलियाइयं ॥ ७८५ ॥ अयं भावः-कामितवेडितायं यन्मामाव्हयति वक्ति वा ।
इत्याद्यन्याशयग्राहि तत्स्यात् श्रुतमनक्षरम् ॥ ७८६ ॥ इह च शिरःकम्पनादिचेष्टानां पराभिप्रायज्ञानहेतुत्वे सत्यपि श्रव. णाभावान्न श्रुतत्वम् । तदुक्तं विशेषावश्यकसूत्रवृत्तौ
रुटीइतं सुअं सुच्चइत्ति । चेठा न सुच्चइ कयावित्ति ॥ શબ્દ સાંભળવાથી અથવા એનું રૂપ જેવાથી ‘એ દેવદત્ત છે” એમ બોધ-જ્ઞાન થાય છે. ७८२-७८3.
આ પ્રમાણે બીજી ઇન્દ્રિયની પણ ભાવના કરવી.
આમ સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એ ત્રણે અક્ષરેવડે વાણીગણ્ય પદાથોને प्रतिपादन ४२ना३ ज्ञान-ये अक्षरश्रुत वाय छे; मातीनुसनक्षरश्रुत उपाय छे. ७८४.
એ વિષયે એમ કહ્યું છે કે
श्वास सेवा, नि:श्वास भूयो, उघ२ मावी, थु, ना छी४, २१ ४२वी, यपटरी गावी-बगेरे मनक्षश्रुतज्ञान छ. ७८५.
એનો ભાવાર્થ આ પ્રમાણે છે –
કોઈ વ્યક્તિ મને બોલાવે છે અથવા મને કંઈ કહે છે ઈત્યાદિ અન્યના આશય સમજાबना३, मारामावा-सपास ४२॥ त्याहिज्ञान मनक्षश्रुतज्ञान उडवाय. ७८६.
અહિં મસ્તક ધુણાવવું આદિ ચેષ્ટાઓ જો કે પારકા અભિપ્રાય જાણવામાં હેતુભૂત છે તો પણ એ ચેષ્ટાઓ કંઈ શ્રવણે પડતી નથી–સંભળાતી નથી. એથી એમનામાં શ્રુતત્વ નથી.
વિશેષાવશ્યક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – રૂટિત એટલે શબ્દ-અવાજ, તે શ્રુતત્વનો સૂચક છે; ચેષ્ટા કદાપિ એ સૂચવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org