________________
द्रव्यलोक ] 'इन्द्रिय ' नुं स्वरूप ।
(१४५) श्रोत्राक्षिघ्राणरसनस्पर्शनानीति पंचधा । तान्येकैकं द्विभेदं तद् द्रव्यभावविभेदतः ॥ ४६७ ॥ तत्र निवृत्तिरूपं स्यात्तथोपकरणात्मकम् । द्रव्येन्द्रियमिति द्वेधा तत्र निर्वृत्तिराकृतिः ॥ ४६८ ॥ सापि बाह्यान्तरंगा च बाह्या तु स्फुटमीक्ष्यते । प्रतिजाति पृथग्रूपा श्रोत्रपर्पटिकादिका ॥ ४६९ ॥ नानात्वान्नोपदेष्टुं सा शक्या नियतरूपतः । नानाकृतीनीन्द्रियाणि यतो वाजिनरादिषु ॥ ४७० ॥
अभ्यन्तरा तु निर्वृत्तिः समाना सर्वजातिषु।
उक्तं संस्थाननैयत्यमेनामेवाधिकृत्य च ॥ ४७१ ॥ तथाहि । श्रोत्रं कदम्बपुष्पाभमांसैकगोलकात्मकम् ।
मसूरधान्यतूल्या स्याञ्चक्षुषोऽन्तर्गताकृतिः ॥ ४७२ ॥ अतिमुक्तकपुष्पाभ घ्राणं च काहलाकृति । जिव्हा तुरप्राकारा स्यात् स्पर्शनं विविधाकृति ॥ ४७३ ॥ पाये धन्द्रियामा प्रत्येछन। (१) द्रव्य अने. (२) माव-भोले छे. सभा qua 'द्रव्येन्द्रिय' ना पाछ। (१) निवृत्ति३५ अने (२) प्रवृत्ति३५-सेभ मे २ . ४९७-४६८.
निवृत्ति भेटले'माति' समवी. मी आकृति ५९४ (१) पाह्य, मने (२) अन्तરંગ-એમ બે પ્રકારની છે. બાહ્ય આકૃતિનાં તો પ્રત્યેક જાતિએ (કર્ણાદિક) ભિન્નભિન્ન રૂપ
ફુટપણે જણાય છે. પણ એમ હોવાથી, અર્થાત્ વિવિધરૂપ હોવાથી, એનું એક ચેકસ રૂપ કહી શકાતું નથી. દષ્ટાન્ત તરીકે જોશો તો માલમ પડશે કે મનુષ્યની અને અશ્વિની ઇન્દ્રિयोना मा२ हा हा छ. ४९८-४७०.
(૨) અન્તરંગ આકૃતિ તો સર્વ જાતિઓની સરખી જ હોય છે. આ અન્તરંગ આકૃત્તિપરથી જ, એમનાં “સંસ્થાન” નીચે પ્રમાણે નિશ્ચયપૂર્વક કહીએ છીએ:
કણેન્દ્રિય કદમ્બના પુષ્પ જેવા માંસના એક ગોળારૂપ છે. ચક્ષુરિન્દ્રિય મસુર નામના ધાન્ય જેવી છે. નાસિકા અતિમુક્તક પુષ્પ જેવી અને કાલ નામના વાજિત્રના આકારની છે. જીહા ક્ષર-અબ્રાના આકારની છે. અને સ્પર્શેન્દ્રિય અનેક આકારની છે. ४७१-७3.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org