________________
(७६)
लोकप्रकाश ।
[ सर्ग ३ क्षीयतेऽध्यवसानाद्यैर्यैः स्वोत्थैः स्वस्य जीवितम् ।
परैश्च विषशस्त्राद्यैस्ते स्युः सर्वेऽप्युपक्रमाः ॥ ७४ ॥ यदाहुः-अज्झवसाणनिमित्ते आहारे वेयणापराघाए । फासे आणापाणू सत्तविहं जिज्झए बाउं ॥ ७५ ॥
त्रिधा तत्राध्यवसानं रागस्नेहभयोद्भवम् । व्यापादयन्ति रोगाद्या अप्यत्यन्तविकल्पिताः ॥७६ ॥ यथा प्रपालिकाया युवानमनुरागतः ।
पश्यन्त्याः क्षीणमायुर्यकामस्यान्त्या दशा मृतिः ॥ ७७॥ यतः-चिंते दडुमिच्छइ दीहं नीलप्तइ तह जरे दाहे ।
भत्तरोयण मुच्छा उम्माय न याणई मरणं ॥७८॥
कस्याश्चित् सार्थवाह्याश्च विदेशादागते प्रिये । मित्रैः स्नेहपरीक्षार्थ विपन्ने कथितेऽथ सा ॥७९॥
ઉપક્રમ એટલે શું? આપણા પિતાથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયે વગેરે, તથા બીજા એ પ્રેરેલા વિષ શસ્ત્ર વગેરે જે આયુષ્યનો નાશ કરનારા છે તે સર્વ “ઉપક્રમ” કહેવાય. ૭૪.
કહ્યું છે કે અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસએ સાત પ્રકારે આયુષ્ય નષ્ટ થાય છે. ૭૫.
मध्यवसाय ३ ४२ ४ा छ: (१) mथी थयेटी, (२) स्नेहथी थये। मन (3) ભયથી થયેલ. અત્યન્ત સંકલ્પવિકલ્પયુક્ત રાગ વગેરે પણ મૃત્યુના કારણ બને છે, ૭૬.
દૃષ્ટાન્ત તરિકે –એક યુવાન પુરૂષને વિષે “રાગને લીધે આસકત થયેલી એક સ્ત્રી મૃત્યુ પામે છે. કેમકે કામની દશ દશા ગણાવી છે એમાં છેલ્લી દશા મૃત્યુ છે. ૭૭.
(१) यिन्तवन २९, (२) स्नेहुना मानिने नवा २७, (3) नि:श्वास भूयो, (४) ४१२ यढवा, (५) हाड थयो, (६) लोशन५२ २३थि थवी, (७) भू मावी, (८) उन्माद थयो, () मानतुं २, (१०) भृत्यु--24॥ ४॥ भनी ४शा छ ७८.
કઈ સાર્થવાહ પરદેશથી ઘેર આવતો હતે. એ અવસરે એના મિત્રોએ, એના ઘેર પાંચા પહેલાં એની સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા માટે તેણીને જઈને ખબર આપ્યા કે એને સ્વામી મૃત્યુ પામે છે. એ સાંભળતાં જ એ સ્ત્રી પતિ પ્રેમને લીધે મૃત્યુ પામી. સાર્થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org