________________
द्रव्यलोक ] एओनुं प्रमाण, अल्पबहुत्व वगेरे।
(४२१) इति योगाः ॥ ३१ ॥
एकस्मिन् प्रतरे सूच्योऽङ्गुलसंख्यांशकायति । तावन्तो द्वित्रिचतुरिन्द्रियाः पर्याप्तकाः पृथक् ॥ ५३ ॥ एकस्मिन् प्रतरे सूच्योकुलासंख्यांशकायति ।
अपर्याप्ता द्वित्रिचतुरक्षास्तावन्त ईरिता ॥ ५४ ॥ उक्तं च-पजत्तापजत्ता बितिचउ अस्सन्निणो अवहरंति ।
अंगुलसंखासंखप्पएसभइयं पुढो पयरं ॥ ५५ ॥ इति मानम् ॥ ३२ ॥
सर्वस्तोकाः चतुरक्षाः पर्याप्ता: परिकीर्तिताः । पर्याप्तद्वीन्द्रियास्तेभ्योऽधिकास्तेभ्यस्त्रिखास्तथा ॥ ५६ ॥ असंख्येयगुणास्तेभ्योऽपर्याप्तचतुरिन्द्रियाः।
त्रिद्वीन्द्रिया अपर्याप्तास्ततोऽधिकाधिकाः क्रमात् ॥ ५७ ॥ इति अल्पबहुत्वम् ॥ ३३ ॥
मेमना 'मान' सेटले प्रमाण विष. ( 3२ ). એક અંગુલના સંખ્યામાં ભાગ જેટલી લંબાઈવાળા એક પ્રતરની અંદર જેટલી સૂચિઓ હોય તેટલા પૃથક્ પૃથ પર્યાપ્ત, બેઈન્દ્રિય જી, ત્રેઈન્દ્રિય છે અને ચઉરિન્દ્રિય જી હાય. વળી, એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી લંબાઈવાળા એક પ્રતરની અંદર જેટલી સૂચિ હોય તેટલા પૃથ પૃથક અપર્યાપ્ત બેઈન્દ્રિય છે, ત્રેઈન્દ્રિય જીવો અને ચઉરિન્દ્રિય હોય. પ૩-૫૪.
छ :અંગુલના સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશથી ભરેલા પૃથ પૃથ પ્રતરને પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત બેઈન્દ્રિય જી, ત્રેઈન્દ્રિય જીવો, ચતુરિન્દ્રિય જી, તથા સંજ્ઞી પંચેન્દ્રિય अवडरेछ. ५५.
समान २६५५ ' विषे. ( 33 ). પર્યાપ્ત ચઉરિન્દ્રિયો સર્વથી છેડા છે, એનાથી ઝાઝા પર્યાપ્ત બેઈન્દ્રિયો છે અને એનાથી પણ ઝાઝા પર્યાપ્ત ઈન્દ્રિય છે. પ૬.
એથી અસંખ્યગણુ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયો છે, એથી અધિક અપર્યાપ્ત ઈન્દ્રિ અને એથી વિશેષ અપર્યાપ્ત બેઈન્દ્રિયે છે. પ૭.
वे मेमना हिपेक्षी ममत्व' विषे. ( ३४ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org