________________
(३९४) लोकप्रकाश ।
[ सर्ग ५ मूले कन्दे खंधे तया य साले पवालपत्ते य ।
सत्तसु वि धणुपुहतं अंगुलजो पुप्फफलबीए ॥ २६२ ॥ इति भगवती शतक २१ वृत्तौ तत्सूत्रेऽपि ॥
सालि कल अयसि वंसे इख्खु दभ्भे श्र अभ्भ तुलसी य ।
अढे ते दसवग्गा असीति पुण होंति उद्देसा ॥ २६३ ॥ एकैकस्मिन् वर्गे मूलादयो दशदशोदेशका इत्यर्थः ॥
सर्वेऽमी शालिवज्ज्येष्ठामिहापेक्ष्यावगाहनाम् ।
शाल्यादयोऽमी सर्वेऽब्दपृथक्त्वपरमायुषः ॥ २६४ ।। किंच। ताले गठ्ठि य बहुबीयगा य गुच्छा य गुम्मवल्ली य ।
छ दसवग्गा एए सहि पुण होंति उद्देसा ॥ २६५ ॥ तालादीनां ज्येष्टावगाहना मूलकंदकिशलेषु । चापपृथक्त्वं पत्रेऽप्येवं कुसुमे तु करपृथक्त्वं सा ॥ २६६ ।। स्कन्धशाखात्वचासु स्यात् गव्यूतानां पृथक्त्वकम् ।
अंगुलानां पृथक्त्वं च सा भवेत्फलबीजयोः ॥ २६७ ॥ ભગવતીસૂત્રને વિષે અને એના એકવીશમા શતકની વૃત્તિમાં પણ કહ્યું છે કે:--
भूज, ४, २४५, त्वया, सास, प्रवास अने पत्र-सातनी ससाना पृथत्वधनुप्यनी छ; अने पुष्प, ३॥ अने मानी थरमसानी छे. २६२.
વળી શાળ, કળ, અતસી, વાંસ, ઈક્ષુ, દર્ભ, અન્જ અને તુળસી–એ આઠને દશે ગુણ વાથી એંશી આવે-એ એંશી “ ઉદેશ’ થયા, એનો અર્થ એ કે અકેક વર્ગની અંદર મૂકી वगेरे ४२६२ ७द्देश डाय छे. २६३.
એ સર્વ અહિં ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ શાળ સમાન છે. અને આ શાળ વગેરે सर्वेनुकृष्टत: पृथत्पवर्षानु आयुष्य छे. २६४.
વળી તાડ, ગંઠી, બહુબીજ, ગુચ્છ, ગુમ અને વલ્લી–એ છ દશવડે વર્ણિત કરવાથી मर्थात् मेमने ६ गुणवाथी स18 sद्देश थाय छे. २६६.
આ તાડ વગેરેનાં મૂળ, કંદ અને કિસલયની અવગાહના ઉત્કૃષ્ટત: પૃથકત્વધનુષ્યની છે; પત્રોની અવગાહના પણ એ જ પ્રમાણે છે. પણ પુષ્પની પૃથકકરપ્રમાણ છે. ૨૬૬.
એમના સ્કંધ, શાખા અને ત્વચાની અવગાહના પૃથકત્વગવ્યુતપ્રમાણ છે; અને ફળ તથા બીજની અવગાહના પૃથકત્વઅંગુલ છે. ર૬૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org