________________
द्रव्यलोक ]
ए बेउना ' भेद ' अने ' उपभेद' । सूक्ष्मातापल्यवाद्धिभ्यामाभ्यां मीयन्त आर्हतः।। अायूंषि नारकादीनां कर्मकायस्थिती तथा ॥ १०४ ।। एतेषामेव वार्डीनां दशभिः कोटिकोटिभिः । उत्सर्पिणी भवेदेका तावत्येवावसर्पिणी ॥ १०५॥ एकादिसप्तान्तवस्त्ररूढकेशाग्रराशिभिः । भृतादुक्तप्रकारेण पल्यात्पूर्वोक्तमानतः ॥ १०६ ॥ तत्तद्वालाग्रसंस्पृष्टखप्रदेशापकर्षणे । समये समये तस्मिन् प्राप्ते नि:शेषतां तथा ॥ १०७ ॥ कालचक्रैरसंख्यातैर्मितं तत्क्षेत्रनामकम् । बादरं जायते पल्योपममेवं जिनैर्मतम् ॥१०८॥ त्रिभिर्विशेषकम् ॥ कोटाकोटयो दशैषां च बादरं क्षेत्रसागरम्। सुबोधतायै सूक्ष्मस्य कृतमेतन्निरूपणम् ॥ १०९ ॥ . छिन्नरसंख्यशः प्राग्वत् केशाग्रैः पल्यतो भृतात् । समये समये चैकः खप्रदेशोऽपकृष्यते ॥ ११०॥
જેને નારકી આદિનાં આયુષ્ય તથા કર્મોની સ્થિતિ તથા પૃથ્વી આદિ જીવની કાયસ્થિતિ વગેરે (જીવનકાળ) આ “સૂક્ષમ અદ્ધા” પલ્યોપમ અને સાગરોપમ વડે માપે છે. ૧૦૪.
એવા દશકટાકેટિ સાગરોપમના કાળને એક “ઉત્સર્પિણ”—એવું નામ આપેલું છે. मे 'असपि ' पY मेडी छे. १०५.
આમ પલ્યોપમ અને સાગરોપમના ત્રણ પ્રકારમાંથી “ઉદ્ધાર” અને “અદ્ધા” વિષે સમજુતિ આપી હવે ત્રીજા પ્રકાર “ ક્ષેત્ર” વિષે કહે છે –
મસ્તક પર ઉગેલા એકથી સાત દિવસના વાળ પૂર્વોકત માનવાળા કુવામાં પૂર્વોકત રીતે જ ભરી પછી એમને સ્પશીને રહેલા આકાશ પ્રદેશનું સમયે સમયે આકર્ષણ કરવું. એમ કરતાં કુ ખાલી થતાં જે અસંખ્યાત કાળચકો વીતે છે તેને જિનપ્રભુએ બાદર ક્ષેત્ર પલ્યોપમ કહ્યું છે. એવા “ દશ કટાર્કટિ ” પલ્યોપમ થાય ત્યારે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે. વળી પૂર્વની રીતે જ અસંખ્યાત ટુકડા કરેલા કેશાગ્રો એવાજ કુવામાં ભરી પછી એ કેશાોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org