Page #1
--------------------------------------------------------------------------
________________ મા રિતીક 16) 101 | - ભાષાંતર છે કથા જ માલિકી બીજી નવી કમાણી કરી લીધી કાઢવું કરજો શ્રી જેને મેં પ્રસારક સભા,
Page #2
--------------------------------------------------------------------------
________________ महोपाध्याय श्री ज्ञानसागरगणि - વિન્દ્રિત - સુપાત્રદાનમહિમા વર્ણનાત્મક, ધન્યકુમાર ચરિત્ર -- ભાષાંતર. | - (અંતર્ગત–શ્રી શાલિભદ્ર ચરિત્ર) ભાષાંતર કર્તા.. સ્વ. કાપડિયા રતિલાલ ગીરધરલાલ, બી. એ. लब्भइ तिलोयलच्छी, लब्भइ सव्वंपि कामियं मुक्खं / इक्कंचिय नवि लब्भइ, सुपत्तदाणं जगप्पहाणं // 1 // . છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. જ વિ. સં. 1978. ઈ. સ. 1922. વીર સં. 2448. S23 ભાવનગર–ધી “શારદાવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં શા, મલાલ લશ્કરભાઈએ છાપ્યું. * કિંમત રૂ. 2-8-0
Page #3
--------------------------------------------------------------------------
________________ છે ) હs है येशीलं परिशीलयंति ललितं ते संति भूयस्तरा-2 स्तप्यते ननु ये सुदुस्तरतपस्ते संति चानेकशः। ते संति प्रचुराश्च भासुरतरं ये भावमाविभ्रते ये दानं वितरंति भूरि करिवत्ते केचिदेवावनौ // 1 // બજેઓ મનહર શિયળ પાળે છે તેવા પૃથ્વી ઉછે પર ઘણું હોય છે, વળી આકરી તપસ્યા કરનારા પણ અનેક હોય છે, તદુપરાંત જે ઉજવળ દેદીપ્યમાન ભાવને ધારણ કરી શકે તેવા પણ ઘણા હેય છે, પરંતુ હસ્તીની માફક જે દાનને વિસ્તાર કરી શકે તેવા તે આ પૃથ્વીમાં વિરલા જ હોય છે.” શ્રી કસ્તૂરી પ્રકરણ de SASASNAM@SAS@SASA ASAsas:asasas
Page #4
--------------------------------------------------------------------------
________________ શિs પ્રસ્તાવના. चारित्रं चिनुते धिनोति विनयं ज्ञानं नयत्युन्नतिं, पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यागमम् / पुण्यं कंदलयत्यघं दलयति स्वर्ग ददाति क्रमात् / निर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् // 1 // પાત્રને મુખ્ય કરીને આપેલું પવિત્ર દ્રવ્ય (સુપાત્રદાન) ચારિત્રની વૃદ્ધિ કરે છે, વિનયને વધારે છે, જ્ઞાનની ઉન્નતિ કરે છે, પ્રશમ રસનું પિષણ કરે છે, તપને પ્રબળ કરે છે, આગમને ઉલાસ કરે છે, પુન્યને ઉગાડે છે, પાપને વિનાશ કરે છે, સ્વર્ગને આપે છે અને અનુક્રમે નિર્વાણુલમીને વિસ્તારે છે (આપે છે.) સિંદુર પ્રકર. 77 આ દુનિયામાં સર્વ મંગળામાં ધર્મ મુખ્ય મંગળરૂપ છે. સ્વર્ગ અને મેક્ષ પર્વતની સવ અદ્ધિ અને સાંસારિક-ઐહિક ભેગપગ પણ ધર્મથી જ મળી શકે છે. મહાત્મા હેમચંદ્રાચાર્ય સત્ય કહે છે કે-“ખરે ધર્મ માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરૂની પેઠે આત્મામાં ઉચ્ચ ગુણેને આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે સુખને મહા હમ્પ છે, શત્રુ રૂપ સંકટમાં ‘વમ છે, શિતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ઘમરે છે અને પાપને 1 મહેલ, 2 બખતર. ઉણતા.
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના. મમ પ્રગટ કરનાર છે. આ જગતમાં ધર્મથી સર્વ પ્રકારની અદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેનાથી મનુષ્ય ચક્રવર્તી, નરેંદ્ર, દેવેંદ્ર થાય છે અને ધર્મ સર્વોત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરાવે છે. દુર્ગતિમાં પડતા જંતુઓને ધારણ કરી રાખે તે ધર્મ કહેવાય છે.” આવા શ્રેષ્ઠ ધર્મની આરાધના કરવી તેજ સંસારમાં મનુષ્યભવ પામ્યાને ખરે હા છે. અન્ય પશુઓ તિર્ય-પક્ષીઓ વિગેરેથી મનુષ્યને ખાસ હક આ ધર્મરૂપી બક્ષીશદ્વારા વિશેષ મળેલ છે, તેથી જ મનુષ્ય ભવની ઉત્કૃષ્ટતા છે અને ધારેલી સર્વ સિદ્ધિ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ધમને આરાધવા માટે–તેને સંપૂર્ણપણે આવિર્ભાવ થાય તે માટે શાસ્ત્રકારે ચાર દ્વારે બતાવેલા છે અને દરેક કથાનુગ આ ચારમાંથી કોઈપણ એક દ્વારની પુષ્ટિ નિમિત્તેજ લખવામાં આવેલ હોય છે. મા ચાર દ્વારે તે (1) દાન, (2) શીલ, (3) તપ, અને (4) ભાવ છે. મનમાં કઈપણ જાતના બદલાની આશા રાખ્યા વગર આપણી પાસે જે કાંઈ હોય તે શુદ્ધ ભાવે ગ્ય જીવને આપવું તે દાન, એહિક ભેગોપભેગની વૃદ્ધિ ઓછી કરવી અને આત્મરમણુતા શીખવી, ઉચ્ચ સદ્ગુણો કેળવવા, બને તેટલે સ્વીસંગ અને સર્વથા પરસ્ત્રીસંગ તજ તે શીલ, આત્મા સાથે ચોટેલ કર્મ પરમાણુઓને બાળી નાખવા માટે-વિખેરી નાખવા માટે મનમાં જરાપણ ગ્લાનિ પામ્યા વગર–મનમાં જરા પણ દુહવાયા વગર યથાશક્તિ બાર પ્રકારની વર્ણવેલી તપસ્યામાંથી કઈ પણ પ્રકારની તપસ્યા કરવી તે તપ, અને ધર્મકરણીમાં તત્પરતા રાખી મનને ખુલ્લું નહિ મૂકતાં, ઇંદ્ધિને વશ નહિ થતાં એક આન્નતિમાં અને ધર્મોચરણમાં જ ધ્યાન રાખવું–મનને તે સમયે રખડવા નહિ દેતાં - એકીકરણમાં મગ્ન થતા શીખવવું તે ભાવ. - આ ધર્મના ચારે પ્રકારની વ્યાખ્યાઓ બહુ મેટી છે. અનેક ગ્રંથકારે આ વિસ્તારથી તેના ઉપર ચર્ચા કરી છે. આ ચાર પ્રકારના ધર્મોમાં દાનધર્મ મુખ્ય છે, પ્રથમ પંક્તિએ છે, સવથી શ્રેષ્ઠ છે, ખાસ આદરણીય છે, યથાશક્તિ સર્વ આદરી 1 શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રીષ શલાકા પુરૂષ ચરિત્ર. 51 1 લું.
Page #6
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાક્તા. શકે તેવે છે અને મનુષ્યને આત્મોન્નતિ કરાવવામાં ખાસ સાધનભૂત છે. લોભ કે જે સંસારી જીવને માટે શત્રુ છે, તેને હણુંતેિને દૂર કરી યથાશક્તિ આપવું તે દાન છે. અન્ય ધર્મો શીલ, તપ અને ભાવ તે એક જ વ્યક્તિથી (પિતાથી) બને તેવા અને એકને જ (પિતાને જ) ઉપકારક થાય તેવા છે. જે શીલા આચરે, તપસ્યા કરે અને શુદ્ધ ભાવ રાખે તેને જ તેને લાભ મળે છે, અને આ દાન તે બેવડું ફળદાયી થાય છે. દેનાર અને લેનાર બંનેને આનંદજનક, લાભદાયી, હર્ષ કરાવનાર અને તૃપ્તિ અનાર આ દાનગુણ છે. દાનના પાંચ પ્રકાર જૈન શાસ્ત્રકારોએ વર્ણવેલા છે. (1) અભયદાન, (2) સુપાત્રદાન, (3) અનુકંપાદાન, (4) ઉચિતદાન, (5) કીત્તિદાન. આ પાંચ પ્રકારે સમજવા લાયક અને સમજીને અમલમાં મૂકવા લાયક છે. કઈ પણ જીવને વધ કરવો નહિ-હિંસા કરવી નહિ, કોઈનો આત્મા દુભાવ નહિ, કેઈને કલેશ થાય તેવું બોલવું નહિ કે કરવું નહિ, કોઈના જીવને અશાતા થાય તેવું વર્તન રાખવું નહિ–આ સર્વ અભયદાનના પ્રકાર છે. માણસે પોતાનું વર્તન જ એવી રીતનું રાખવું કે અન્ય મનુષ્યને તેને જોઈને પ્રીતિ થાય, પ્રેમ ઉપજે, આહાદ થાય અને ભય માત્રને-કેઈપણ જાતની શંકાને નાશ થાય તે અભયદાન છે. આ દાન બહુ ઉત્તમ છે અને સર્વોત્કૃષ્ટ ફળ આપનાર છે. બીજું દાન સુપાત્રદાન છે. ગ્ય સમયે શુદ્ધ પાત્રને જોઈને તેની ધર્મસાધનાની વૃદ્ધિ માટે-તેની જીવનયાત્રાના નિર્વાહ નિમિત્તે જે જે વસ્તુઓની તેને અપેક્ષા હોય તે સવ વસ્તુઓ તમને આ પવી અને તેની ધર્મકરણીમાં સહાયભૂત થવું તે સુપાત્રદાન છે. આ સુપાત્રદાન પણ બહુ ઉત્કૃષ્ટ દાન છે અને સર્વ પ્રકારની હિક રદ્ધિ સિદ્ધિ, ઉચ્ચ પ્રકારના ભોગપભોગ અને છેવટે સત્કૃિષ્ટ સુખ મેક્ષ આ દાનથી પામી શકાય છે. ત્રીજું દાન . અનુકંપાદાન છે. દીન, ક્ષીણ, દુઃખીને દેખીને, કેઈ નિરાધારને દેખીને, કોઈ અપંગને દેખીને, કઈ ક્ષીણ સંપત્તિવાળાને દેખીને, કોઈ અન્ય વસ્તુના અથને દેખીને તેના ઉપરદયા લાવી-કરૂણ
Page #7
--------------------------------------------------------------------------
________________ પ્રતાના લાવી મન દયાવડે પીગળવાથી તેમને જોઈતી વસ્તુઓ આપવી અનુપાદાન છે. આ દાન પણ ઉત્તમ ફળ આપનાર છે. આ પણ સગાંસંબંધીઓને, અન્ય સ્વજન વગરને દુઃખી દેખીને અથવા ફરજ સમજીને તેઓને જે કાંઈ આપવું તે ઉચિત દાન છે. અને જગમાં યશ ફેલાય, આબરૂ વધે, રાજ્યદરબારમાં કીતિ ગવાય, સરકાર તરફથી પદવી મળે તેવી આકાંક્ષાથી અને થવા તે લેકે વાહ-વાહ બોલે, સંબંધીઓ જય જય કરે તેને વા ઐહિક ઈરાદાથી કીતિપટહ વગડાવવા માટે-યશને વિસ્તાર થાય તે માટે જે કાંઈ આપવું તે કિતિદાન છે. આ છેલા દાનનું આ લોકમાં યશ મળે તેટલા પૂરતું જ ફળ છે. આ પાંચે દાનમાં પ્રથમના બે દાને સર્વથી ઉત્કૃષ્ટ, પરમ સુખ આપનારા અને ખાસ આદરવા લાયક છે. દાનના આ સિવાય બીજી રીતે ત્રણ ભેદ પણ પાડવામાં આવેલ છે. તે (1) જ્ઞાનદાન, (2) અભયદાન અને ( 3 ) ધર્મોપગ્રહદાન છે. ધર્મને નહિ જાણનારને ધર્મ પમાડે, તેને ઉપદેશ આપ, અભ્યાસના ઈછકને અભ્યાસ કરાવ, તત્રિમિત જોઈતી સામગ્રીઓ એકઠી કરી આપવી તે બધા જ્ઞાનદાનના ભેદ છે. આ દાનથી જીવ હિતાહિત સમજી શકે છે, કરવા લાયક આદરી શકે છે અને હેય વસ્તુને ત્યાગ કરી શકે છે. મન, વચન અને કાયાથી કંઈને વધ કર નહિ, કઈને કરવાનું કહેવું નહિ, અને કરનારની અનુમોદના કરવી નહિ, વળી કેઈ જીવને દુઃખ આપવું નહિ, કેઈને કલેશ કરાવે નહિ, તે અભયદાન છે. દરેક પ્રાણીને રાજ્યપ્રાપ્તિ કરતાં પણ જીવિતવ્ય વધારે વહાલું હોય છે. કેઈ મરવાને ખુશી હેતું નથી, તેથી વન એવું રાખવું કે જેથી કોઈ જીવનું મૃત્યુ થાય નહિ તે અભયદાન છે. મર કહેવું તેમાં પણ હિંસા છે, કેઈને ત્રાસ ઉપજાવ, મન દુભાય તેમ વર્તવું તે પણ હિંસા છે. ત્રીજું ધર્મોપગ્રહદાન તે યોગ્ય સમયે સારા પાત્રને ધમકરણમાં સહાય થાય તે માટે જોઈતી વસ્તુઓ આપવી તે ધર્મોપગ્રહદાન છે. સુપાત્રદાન અને ધર્મોપગ્રહદાન બને એ
Page #8
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના: કજ છે. બીજા પણ દાનનાં અનેક પ્રકારે છે, પણ અને ખાસ કરીને સુપાત્રદાનને જ અધિકાર હોવાથી તે સંબંધી જ ચર્ચા કરવાની ધારણા રાખી છે. સુપાત્રદાન તે યોગ્ય પાત્ર જોઈને આપવું તે દાન છે. તે માટે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય લખે છે કે “આ દાનના દાયકશુદ્ધ, ગ્રાહક શુદ્ધ, દેય શુદ્ધ, કાળ શુદ્ધ અને ભાવ શુદ્ધ એવા પાંચ પ્રકાર છે. તેમાં વ્યાપાર્જિત દ્રવ્યવાળે, સારી બુદ્ધિવાળે, આશંસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પશ્ચાત્તાપ નહિ કરનારે દાન આ પિ તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું - એમ માનનારે તે શુદ્ધ દાયક છે. સાવદ્ય વેગથી વિરકત, ત્રણ ગૈરવથી વજિત, ત્રણ ગુપ્તિ ધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષથી વર્જિત, નગર, નિવાસસ્થાન, શરીર, ઉપકરણાદિમાં મમતા રહિત, અઢાર હજાર શીલના ભેદને ધારણ કરનાર, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને ધારનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિવાળા, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં સ્થિતિ કરનાર, જીતેન્દ્રિય, કુક્ષી સંબળ, હમેશાં સત્યનુસાર જુદી જુદી તપસ્યા કરનાર,. અખંડિતપણે સંયમને પાળનાર, નવ વાડથી શુદ્ધ બ્રહ્મચર્યને પાળનાર–આવા શુદ્ધ ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દેષથી રહિત અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય અને વસ્ત્ર, પાત્ર તથા શયન માટે સંથારાદિનું જે દાન તે દેશુદ્ધ દાન કહેવાય છે. યોગ્ય કાળવખત બરાબર હોય ત્યારે યોગ્ય પાત્રને દાન દેવું તે કાળક્રુહ દાન કહેવાય છે અને કોઈ પણ જાતની ભાવી કામના, ઈચ્છા કે 1 રસ ગારવ, ઋદ્ધિ ગારવ, સાતા ગારવ, 2 મન ગુમિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. 3 ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ. એષણ સમિતિ, આવનનિપણ સમિતિ, પરિકોપનિકા સમિતિ. 4 ઉદરપૂર્તિ જેટલો જ આહાર કરનાર-ભાતું સાથે નહિ રાખનાર.
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના વાંચ્છા વગર દાન આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિ વગર દેહ રહેતા નથી, તેથી હમેશાં ધર્મોપગ્રહઘન આપવું. " સુપાત્રદાનને ખરેખરે રહસ્યાર્થી આ લાંબું વાક્ય સમજાવે છે. સુ પાત્રને તેની ધર્મક્રિયાની શુદ્ધતા જળવાઈ રહે તે માટે ગ્ય સમયે દાન આપવાથી તેનાથી ધમકરણ સારી રીતે થઈ શકે છે, અને તે ધર્મધ્યાનમાં કાળ નિર્ગમાવે છે તેથી દેનારને પરમ લાભ મળે છે. આ દાનમાં ચતુર્ભગી પણ ગોઠવવામાં આવેલ છે. દાતા શુદ્ધ અને લેનાર શુદ્ધ, દાતા શુદ્ધ અને લેનાર અશુદ્ધ, દાતા અને * શુદ્ધ અને લેનાર શુદ્ધ, દાતા અને લેનાર બંને અશુદ્ધ. પ્રથમ તે દાતાએ ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરેલું હોવું જોઈએ. તેને વ્યવસાય પાપમય ન હોય, અપ્રમાણિક ન હોય, નીતિ વિરૂદ્ધ ન હોય, પાપવૃદ્ધિ કરાવનાર ન હોય, કેઈની ઉપર ઈર્ષ્યા સંયુક્ત ન હોય. શાસ્ત્રકાર તે દરેક જીવને ચાયથી જ રહેવાની, જીવન ચલાવવાની, વ્યવહાર સાચવવાની અને વ્યાપારાદિ કરવાની ખાસ ભલામણ કરે છે તેવા ન્યાય રહિતપણે જેનું દ્રવ્ય શુદ્ધ રીતે ઉપાજન કરેલ ન હોય તેને શાસ્ત્રકાર ગણત્રીમાંથી જ બાદ કરે છે. ન્યાચોપાર્જિત દ્રવ્ય તે તો શુદ્ધ માર્ગે ચાલવા ઈચ્છનારનું પ્રથમ લક્ષણ છે. આવું દ્રવ્ય મેળવવું તે ખાસ કર્તવ્ય મનાય છે. આવી રીતે દિવ્ય ઉપાઈ તે દ્રવ્યમાંથી શુદ્ધ આહારાદિ નીપજાવી, ઉપરોક્ત લક્ષણવાળા નિમહારાજ કે સાવીને ગય સમયે દાન આપવું તે ઉત્તમોત્તમ છે, પરમ મંગળ રૂપ છે, સર્વ સિદ્ધિ આપનાર છે અને પ્રાંતે મોક્ષમાર્ગે દોરી જનાર છે. આવાં સુપાત્રને સંયમ નિર્વાહાથે જે જે વસ્તુઓની જરૂર છે તે તે શાત સવ વસ્તુઓ તેમને આપવી તે ઉત્તમ દાન છે. આ વસ્તુઓમાં ખાસ કરીને વસ, પાત્ર, ખાવાનાં પદાર્થો, રહેવાનું સ્થળ, શુદ્ધ જળ તથા સંથારો વિગેરે છે. તેમંને કંચન અને કામિનીને તે ત્યાગજ હોય છે, તેથી તે વસ્તુઓના સંબંધમાં વિચાર કરવાને નથી. તે પાત્રોને ધર્મને નિર્વાહ થાય તે માટે જ જોઈતી જરૂરની વ
Page #10
--------------------------------------------------------------------------
________________ હસતાવાદ. આ ધી સે ચુદાર્મ છે. તેઓ ઉગMામી થાય, થઈ ચ, ચાથિી બ્રાઈ દઈ જાઈ લૈવી વસ્તુઓ છેધર્મ આવી નહિ તેમ અપાવી પણ નહિં તેમાં કોઈ તેવી જ તુ અત્યંતી હોય તો તેની અનુમોદના કર્દ પણ કરવી નહિ. સુપત્રદાનનો મહિમા ઘણો છે, જેનશામાં તે બહું વિસ્તારથી ચથી કરવામાં આવી છે, તે માટે ઘણાં પુસ્તક લખવામાં આવેલ છે અને સુપાત્રદાનથી મોક્ષપ્રાપ્તિ કરનાર અનેક દૃષ્ટાંતે જેમશાસ્ત્રમાં મોજુદ છે. * * ઉyટે રીતે મહા શુદ્ધ ભાવથી સુપાત્રદાન આપવા માટે સુપ્રસિદ્ધ થયેલ પવિત્રાત્મા ધન્યકુંભાર અને શાલિભદ્રના ચરિત્રનું વર્ણન કરનાર આ થે આ સુપાત્રદાનનો મહિમાંથીજ ભરપૂર છે. સુપાત્રદાન શું? તેની જરૂરીઆત કેટલી? કેણ પાત્ર શુદ્ધ દેન કેવી રીતે દેવાય? દાન દેવાનું શું ફળ પિગે વિસ્તારથી ચંચવા માટે આ ગ્રંથને બસ પ્રયાસ છે અને તેનું ગુર જરગિરામાં ભાષાંતર વાંચક બંધુઓને અને બહેનેને ખાસ તું પિચેગી થશે તેમ ધારી પ્રગટ કરતાં અમને બહુ આનંદ થાય છે. આ ગ્રંથ મૂળ આ સેમસુદર્શ સુરિના શિષ્ય શ્રી જિનીતિસૂરએ પદ્યમ “શ્રી દાનકહદ્રમ” ના નામથી લખેલ છે, તે ‘ઉ૫ર વિસ્તારથી લખવામાં આવેલ છે. જિનકિતિ સૂરિને પદ્ય મયે તે ગ્રંથે પહોખા વર્ચવાલકે છે; પણ કાણમાં છે, વળી તેનું પદ્ય પણ કાંઈક કઠિન છે, તેથી અહિપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિના શિષ્ય હર્ષસાગર ગણિ, તેમના શિષ્યના શિષ્ય શ્રી જ્ઞાનસાગર ગણિએ આ ગદ્યમય ગ્રંથ લખ્યો છે. આ મૂળ ગ્રંથની " ભાષા બહુ સાદી, સરલ અને મીઠી છે. વારંવાર વાંચવાની ઈ છા થાય અને અનેક વાર વીચા છતાં તૃપ્તિ ન થાય તેવી સું. દર અને સરલે ભાષામાં આ ગ્રંથ લખેલ છે. ઉકત પ્રાંત ' કહે છે તેમે આ ગ્રંથ તેમણે પંડિત અંબર વિનેને માટે - હિ, પણ સાંમેર્યું ને ધશવનો બળજી માટેજ બનાવેલ છે, અને બાળવૃદ્ધ દરÉ છે. સંરક્ત પૈડું ભર્લ હોય તે પણું આ ગ્રંથ વાંચી શકે તેમ છે. સ્થળે સ્થળે માટી મેટીક‘થાઓ ગઠધી છે, તેં બહુ કર્યું. અને વારસો અનાદ ઉપ _* *
Page #11
--------------------------------------------------------------------------
________________ . , આ પ્રસ્તાવના. જાવે તેવી છે. આ કથાના પ્રસંગો સાથે જે જે સ્થળે જરૂરીઆત લાગી છે તે તે સ્થળે સામાન્ય લૅક દ્વારા અને ઉપદેશના વચને દ્વારા સંસારની અનિત્યતા, કૃપણપણાના દેવ, દાનને મહિમા વિગેરે બધ તેઓએ પ્રસંગનુસાર લખ્યો છે. ઉપદેશની ભાષા અને વિચારે પણ મનહર અને રસમય કર્તાએ ગોઠવ્યા છે, વાંચનારને આખા ગ્રંથમાં કઈ પણ વિભાગ કંટાને આપે તે અથવા વાંચતાં નિરસ લાગે તે લખેલજ નથી. ગ્રંથ શરૂ કર્યા પછી પૂર્ણ થાય ત્યારેજ ગ્રંથ વાંચવાને વિચાર અટકે છે, અને એકવાર વાંચ્યા પછી વારંવાર વાંચવાનું વિચાર રહ્યા કરે છે. આ ગ્રંથના કર્તાએ નવ પલ્લવ ( વિભાગ ) ગોઠ વ્યા છે, અને દરેક પલ્લવમાં જુદી જુદી બાબતે ગઠવી છે. દરેક પલ્લવમાં જુદા જુદા વિષયે કેવી રીતે ગોઠવ્યા છે, તે આ સાથે લખેલી વિસ્તારવાળી અનુક્રમણિકા વાંચવાથી સમજી શકાય તેમ છે. સં. ૧૯૭૪-૭૫માં પં. ચતુરવિજયજી મહારાજે સપરિવાર ભાવનગરમાં ચોમાસું કર્યું હતું. તેમના શિષ્યરત્ન મુનિ ચિત્તવિજયજીએ વ્યાખ્યાનમાં સૂયગડાંગ સૂત્રની સાથે બીજા વ્યાખ્યાનમાં આ ગ્રંથ વાંચો શરૂ કર્યો હતો. ગ્રંથ વંચાતાં દરેક સાંભળ નારને તે બહુજ આલ્હાદકારક, સાંભળવા લાયક અને અનુકરણ કરવા લાયક લાગ્યું હતું, તેથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી આ ઉપયોગી મોટા ગ્રંથનું ભાષાંતર કરીને છપાવવાને નિર્ણય કરવામાં આવ્યા હતા. સભા તરફથી આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કાર્ય મુંબઈમાં અભ્યાસ કરતા બંધુ કાપડિયા રતિલાલ ગીરધરલાલ બી. એ. ને સોંપવામાં આવ્યું હતું. આ ગ્રંથના કેટલાક ભાગનું ભાષાંતર કર્યા પછી તે બંધુ અચાનક કાળના કર ઝપાટામાં સપડાઈ ગયા, તેથી મને આ ગ્રંથનું ભાષાંતર પૂર્ણ કરવાની સભાના અગ્રેસરે તરફથી ફરમાશ થઈ અને તદનુસાર આ ગ્રંથ સંપૂર્ણપણે ભાષાંતર કરીને બહાર પાડવામાં આવેલ છે. આ ગ્રંથ બાળકને, સ્ત્રીઓને, વૃદ્ધોને અને સામાન્ય અભ્યાસીને પણ વાંચવા લાયક હોવાથી ગ્રંથના ભાષાંતરની ભાષા
Page #12
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના. બહુ સાદી અને સરલ રાખવામાં આવી છે, તેમજ દરેક વાંચનારને આનંદ ઉપજે અને વાંચતાં કંટાળો ન આવે તેટલા માટે ખાસ મોટા ટાઈપમાં છપાવીને આ બુક બહાર પાડવામાં આવેલ છે: જે બંધુને આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું તે બંધુના સ્મારક તરીકે જ આ ગ્રંથ બહાર પાડવામાં આવ્યું છે તે કુદરતની વિચિત્રતા–દૈવની અજાયબીને એક ખેલ છે. આ બંધુને જન્મ અત્રેના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય શા. આણંદજી પુરૂષોત્તમના કુટુંબમાં તેમના પુત્ર શા. ગીરધરલાલ આણંદજીને ઘેર સંવત 151 ની સાલમાં થયેલ હતું. બાળપણથીજ તદ્દન સરલ સ્વભાવને, ધર્મચુસ્ત, ભદ્રક પરિણામી, સર્વનું કાર્ય કરવામાં તત્પર, સર્વને સહાય કરવા ઈચ્છનાર એવા એવા અનેક ઉત્તમ ગુણ ધરાવનાર આ બંધુ હતું, છેવટ સુધી તે અભ્યાસ કરતો હતો. તેને ધાર્મિક અભ્યાસ પણ બહુ સુંદર હતું, ધમ ઉપર દ્રઢ શ્રદ્ધા હતી અને પ્રતિદિન નવસ્મરણનું પઠન કરવામાં તલ્લીન હતું. તેને સ્વભાવ હસમુખ અને ઉદાર હતે. કેઈકજ વખત ગમગીની તેને સ્પર્શી શકતી, બાકી આનંદ અને કાર્યતત્પરતા તે તેના સ્વાભાવિક ગુણ હતા. બાળપણમાં અભ્યાસ કરશે કે નહિ? તેવી મંદ બુદ્ધિ દેખાડનાર આ બંધુ ક્રમે ક્રમે અભ્યાસમાં અને વય સાથે બુદ્ધિમાં વૃદ્ધિ પામ્યું અને બી, એ. સુધીની એક પણ પરીક્ષામાં તેણે નાસીપાસી મેળવી નહતી, સતત બધી પરીક્ષાઓ પસાર કરી હતી, પ્રાંતે એલ, એલ, બી. ની પરીક્ષાના બે દિવસ ગયા પછી ત્રીજે દિવસે તેના શરીરમાં વરે પ્રવેશ કર્યો, પરીક્ષા અધુરી રહી, તાવ ન્યુમનીઆના (કાળ જવરના રૂપમાં ફેરવાઈ ગયા, અને અચાનક ચાર દિવસના વ્યાધિમાં સં. 1975 ના કાર્તિક સુદિ 1 મે નવા વર્ષના પ્રથમ દિવસેજ રાત્રે સાડા દશ વાગે મુંબઈમાં સર્વને જેના સપાટામાં અવશ્ય આવવાનું છે તેવા ક્રૂર કાળના સપાટામાં સપડાઈ ગયે. આ ખેદકારક સમાચારે ઘણાના હૃદય દુહવ્યા, ઘણાને અશ્રુ - ડાવ્યા અને ઘણાનાં મન સંસાર ઉપસ્થી ઉતિ કરાવ્યા. આવો ભોળોનિષ્કપટી, સરલ હદયી, એકાંત આનંદ કરાવનાર, સર્વદા
Page #13
--------------------------------------------------------------------------
________________ પ્રતાના - - - નામ - છે, જે અન્યને સહાય કરવા ઈરનાર, શરછ હૃદયકા મનુષ્ય સુત જયમાં થયેલા અકાળ મૃત્યુએ ઘણાને ખેદ કરાવશે.આ સંસારની અનિયતા સસાવાને આ પ્રસંસ gય વિધારવા ઉપરાંત સંસારગૃદ્ધિ પછી કરાણનાર, સાંસારિક ઉપાધિઓમાં લીનતા ઘટાડનાર નીવડે છે. અને જે સ્થળે જવાનું જ છે, અને જ્યાં ગયા પછી કદિ પણ પાછું આવવાનું નથી તેને માટે ખેદ કરશે નકામે છે. વળી સંસારમાં આપણું મનાતી સર્વ વસ્તુઓને ત્યાગ કર્યા વગર પણ છુટકો નથી; તેથી આવા પ્રસંગે મનુષ્યને શક સાથે વૈરાગ્ય તરફ પણ દેરે છે. ત્રણાનુબંધ સંબંધ પૂરો થતાં કે ઈ પણ અહીં રહેતું નથી, રહી શકતું નથી. આ બંધુ આ સભાને સભાસદ નહોતે, પણ ભવિષ્યમાં સભાને એક ઉત્તમ સહચક થાય તે સંભવ હતો. શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફ સંપૂર્ણ લાગણી ધરાવનાર, તેના કાર્યમાં સહાયતા અપવા તત્પર થનાર, અને બાળપણથી જ સભાના કાર્યમાં ઉત્સાહ દેખાડનાર આ બંધુના મૃત્યુથી આ પુસ્તક પ્રગટ કરનાર સભાએ પણ એક ઉત્તમ ઉપ ગી ભાવી ભાસદ ગુમાવ્યું છે. સભા તરફથી પ્રગટ થતાં માસિક “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માં તેની ટુંક નેધ તે વ ખતે લેવામાં આવી હતી. આ બંધનું જીવન શાંત હતું, સ્વભાવ સરલ હતા. ભાષા મીઠી હતી, ચહેરે આનંદદાયી હતો અને હૃદય બીજાને આકર્ષે તેવું હતું. જીવનને અંતે મૃત્યુ તે સર્વને આવવાનું જ છે, પણ જે થોડું ઘણું જીવાય તે શાંતિથી, અન્યને સહાયક થઇને, પોતાના જીવનની મીઠી સુવાસ અન્યમાં ફેલાવીને છતાય તે તે જીવન સાર્થક છે. આ બંધુનું જીવન જાણનાર દરેકતે બંધુના સ્વાત્રથી હંમેશાં તેના તરફ આકર્ષાયેલા રહેતા હતા. લાગભગ વીશ, દિવસ પછી તે બંધુની ધર્મપત્ની સૈ૦ ચંપા પણ એક મરંણ તૃરીકે બાળકને જન્મ આપી તરતજ પતિની પાછળ હુ વ્યથાથી વીંધાયેલી ચલતી થઈ હતી. જે બાળક પોતાના ગુરુ હતું તેને જન્મ આપવા સુધીજ રાહ જિતેણે પ્રાણ પ્રતિ પાછળ મત્યુનું શરણ થાકાર આ વિડ્યારશાલ માણને તે આ બનાવ એક સંત કરી રાખેલ : + * R. . - - -
Page #14
--------------------------------------------------------------------------
________________ કાનન નનન + ન = = = = = તે જ * * *_* * * * * ર કરે , બનાવન લાગુત હતા. પતિ પાછળ તરતજ પત્નીનું મૃત્યુ, અને તે પાનું શરીર રાખેલ પણ આપી દીધા પછી ચાર. કલાકેજ થાય તે દરેકને આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવું છે. દેવની વિચિત્ર ગતિ છે, મનુષ્યનું ધાર્યું કાંઈ પણ બની શકતું નથી, મનુષ્ય ધારે કાંઈ ત્યારે શૈવ કોઈ વિચિત્રજ નિપજાવે છે. કમશાસ્ત્રના અભ્યાસી જૈનભાઈએ આ બાબત સારી રીતે સમજતા હોવાથી આવાં દૃષ્ટાંતથી પ્રસંગોપાત વિશેષ વૈરાગ્ય ભાવજ ધારણ કરે છે. નકવર વહુને વિશેષ શોક કરવાથી પ્રાંતે દુઃખી થવાનેજ પ્રસંગ આવે છે. આવા યુવાન દંપતીનું મરણ તેના કુટુંબને અને તેનું વૃત્તાંત જણનાર સર્વ બંધુઓને વૈરાગ્ય તસ્ફ પ્રેરે છે. મરણ દશા સમજાવે છે, સંસારગૃદ્ધિ ઓછી કરવાનું સૂચવે છે અને ધર્મમાં તલાલીનતા વધારવા પ્રેરે છે. આ આખી બુકનું ભાષાંતર બરાબર તપાસી, સુધારી આપી તથા સાધંત આખો ગ્રંથ શુદ્ધ કરી મુદ્દે તપાસી સંપૂર્ણ કાળજીથી છપાવી બહાર પાડવામાં સહાયભૂત થનારા અમારા વડીલ માનનીય વાવૃદ્ધ કાકા શા કુંવરજી આણંદજીનો ખાસ આભાર માન્યા વગર મારાથી રહી શકાતું નથી. શ્રી જૈન ધર્મ પ્રસાકે સભા તરફથી બહાર પડતા બધા ઉપયોગી પુસ્તકે તેમનાજ ઉત્સાહ, તેમની જ મહેનત અને તેમની જ ખંતનું સુપરિણામ છે. . " કેટલીએક ઉપગી બાબતે જણાવતાં તેમજ બંધુનેહના આવેશમાં ખેંચાતાં આ પ્રસ્તાવના જરા લાંબી થઈ છે તેને માટે ક્ષમા ઈચ્છું છું. આ આ ગ્રંથ શાંતિથી વાંચવા, વાંચીને વિચાર કરવા, તે પ્રમાણે અનુસરવા અને સુપાત્રદાનમાં ખાસ કરીને વધારે અને વધારે ઉદ્યમવંત થવા દરેક વાંચક બંધુ તથા હેનને આગ્રહ કરી આ ભાષાંતરમાં રહી ગયેલા છે માટે ક્ષમા યાચી આ પ્રસ્તાવને સમાપ્ત કરવામાં આવે છે. . ( ભાવનગર ) ચૈત્ર શુકલ પંચમી કાપડિયા નેમચંદ ગીરધરલાલ. is : ભાષાંતર, સંપૂર્ણ કરનાર.
Page #15
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના. . " હતી પ્રગટકર્તાની પ્રસ્તાવના. સુપાત્રદાન ઉપર બહુ પ્રસિદ્ધિ પામેલા શ્રી ધન્યકુમાર અને શાલિભદ્રના ચરિત્રનું ભાષાંતર પ્રગટ કરતાં અમને બહુ આનંદ થાય છે. દરેક બંધુ તથા બહેનને આ ગ્રંથ ખાસ ઉપયેગી અને વાંચવા લાયક છે; તે ગ્રંથને આસ્વાદ એટલે મીઠે અને મધુર છે કે એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી અંત પયત વાંચ્યા વગર મનને શાંતિ થાય તેમ નથી. મૂળ ગ્રંથ પણ ખાસ વાંચવા લાયક સુંદર ભાષામાં લખાયેલ છે. સુપાત્રદાનની પ્રસિદ્ધિ જૈનકેમમાં જાણીતી છે. આ બાબતમાં વિશેષ વિવેચન ભાષાંતરકારે પ્રસ્તાવનામાં લખેલ હેવાથી અને તેને વિશેષ ઉલલેખ કરતા નથી. લગભગ છ હજાર ઉપરાંત શ્લોકના પ્રમાણુવાળા આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કાર્ય સભા તરફથી સદ્ગત બંધુ રતિલાલ ગીરધરલાલ બી. એ.ને સોંપવામાં આવ્યું હતું. તે બંધુને સભાના કાર્ય માટે ઉત્સાહ બહુ હતું અને તેની ભાષા પણ બહુ મીઠી અને સાદી હતી. તેણે કરેલ ભાષાંતરને વિભાગ વાંચવાથી તેના કરેલ ભાષાંતરની ભાષાની મીઠાશ વાંચક તરતજ સમજી શકશે. તે બંધુ અચાનક ઝેરી તાવના ઝપાટામાં સપડાઈ જવાથી તે કાય તે બંધુના મોટા ભાઈ નેમચંદ ગીરધરલાલને પૂર્ણ કરવા માટે સોંપવામાં આવ્યું હતું. આ બંધુઓએ ભાષાંતર માટે જે ઉત્સાહ દેખાડ્યો છે તે માટે તે બંને બંધુઓને ખાસ આભાર માનવામાં આવે છે. આ બુક સ્વર્ગસ્થ બંધુ રતિલાલ ગીરધરલાલના સ્મારક
Page #16
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના તરીકે બહાર પાડવામાં આવે છે. ભાષાંતર કરનારનાજ સ્મારક તરીકે તેજ ગ્રંથ બહાર પાડવામાં આવે તે વિધિને–કુદરતને અજાયબ ખેલ છે અને આ ખેલ પાસે દરેકને નમન કરવું પડે છે. તે બંધુના સ્મારક તરીકે બહાર પાડવાના આ ગ્રંથમાં શેઠ આણંદજી પુરૂષોત્તમની મુંબઈમાં ચાલતી શા. ચુનીલાલ કુંવરજીના નામની પેઢીના ભાગીઆ ઠા. ગોવિંદ ગેપાળજીએ તે બંધુના સ્મારક તરીકે તેની સ્વર્ગસ્થ પત્નીને સેપેલ રૂ. 500) ની રકમ તથા આ સભાના વાવૃદ્ધ લાઈફ મેમ્બર શેઠ ગીરધરલાલ આણંદજી તરફથી પણ સ્વ. પુત્રના સ્મરણાર્થે રૂ. 500) ની રકમ મળી કુલ રૂ.૧૦૦૦) અંકે એક હજાર સભાને આપવામાં આવ્યા છે. સભાની મેનેજીગ કમીટીએ તે રકમ સ્વીકારી છે અને આ બુકના ખર્ચમાંથી તે રકમ બાદ કરીને. આ ગ્રંથની ખાસ ઓછી કિંમત રાખવામાં આવી છે. આવી ઉદાર સહાય આપનાર તે બને બંધુઓને સભા તરફથી ખાસ આભાર માનવામાં આવે છે. સ્નેહી જનનું ખરું સ્મરણ જ્ઞાનદાનથીજ રાખી શકાય છે. આ ગ્રંથ ઘણુ મનુષ્યને બોધક, ઉપદેશક તથા અનુકરણ કરવા - લાયક થાય તેવું છે. આ સર્વ પુન્યકાર્યના ભાગી પણ આવી રીતે જ્ઞાનદાન કરનાર થઈ શકે છે, અને તેથી સર્વ બંધુઓને આવા ગ્રે ઓછી કિંમતે વાંચવા મળી શકે છે. પ્રાંતે સર્વ બંધુઓને સાર્થાત આ ગ્રંથ વાંચી જવા વિજ્ઞપ્તિ કરી સુપાત્રદાનમાં સર્વદા તત્પર રહેવાની વારંવાર સૂચના કરી આ ટુંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ચૈત્ર શુદિ પંચમી ) શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. 1978 ભાવનગર.
Page #17
--------------------------------------------------------------------------
________________ અપરણ પત્રિકા. છે. તા. પ ગ્રંથી૫ણુનેહાંજળિ. - - * * * - તે કે વહાલાં સ્નેહળ બધું તિલાલ તમા ઉમદા સ્વભાવ, તમારું ભેળું-નિષ્કપટી, ઉપકારક હૃદય, છે - તમારી અંદાની હસમુખી સુકા વિગેરે તમારા ઉત્તમ ગુણે માં છેસંભારતાં હૃદય દ્રવે છે અને તમારું સ્મરણ થઈ જાય છે. સારી છે છે. ધર્મપરાયણતા તથા હમેશાં ધાર્મિક ક્રિયામાં તત્પરતા અન્યને આ દષ્ટાંત લેવા લાયક તથા આદરણીય છે. ઇંગ્લીશ કેળવણી લીધા છે. છતાં પણ તમારું હૃદય તેમાંથી મળતા સારા સંસ્કારથીજ ભીંજાઆ ચેલું હતું, ધમની અશ્રદ્ધા તમારા હૃદયમાં પ્રવેશી શકી નહોતી. આ આ વળી તમારી કુટુંબ-વત્સલતા, બંધુઓ ઉપર પ્રેમ વિગેરે યાદ આવતાં તમારી બેટ વારંવાર અમને યાદ આવ્યા કરે છે. બંધુ ! છે. તમે જ્યાં હશે ત્યાં તમે શુભ સંસ્કારી અને ધર્મપરાયણ હતા છે તેથી સુખમાં -આનંદમાં જ મગ્ન હશે. સ્નેહભાવે જે કાર્યકર ર તમે કરવા ધાર્યું હતું તેમજ કાર્ય પૂર્ણ કરી તમારા રે શબ્દમાં જ તમારા સ્મરણાર્થે બહાર પાડી તમારા51; તરફની અમારી અલ્પાંશે ફરજ બજાવી એમ અમે ગણીએ છીએ. વહાલા બંધુ ! જે સ્થળે તમે છે ત્યાં અમારા તરફની છે દુઃખની લાગણીથી ભરેલી આ અલમ ક નેહાંજળિ સ્વીકારે છે એથી . ડી અમારી દુઃખગર્ભિત વિનંતિ છે. - અમે છીએ તમારા દુઃખી બંધુઓ મૌક્તિક અને નેમચંદ.
Page #18
--------------------------------------------------------------------------
________________ સ્વ. રતિલાલ ગીરધરલાલ કાપડિયા, બી. એ. જન્મ સં. 1951 ]. [ મૃત્યુ સં. 1975. Krishna Press Bombay 2.
Page #19
--------------------------------------------------------------------------
_
Page #20
--------------------------------------------------------------------------
________________ ળિયાનુમણિકા. I ' W વિષયાનુક્રમણિકા. 14 ર૭ જ 46 પ્રથમ પલ્લવ પૃષ્ટ, 1-56 દાન મહિમા. સાધુદાનની તાત્કાલિક સફળતા. દાન નહિ દેનારની થતી અશુભ ગતિ. ધન્યકુમારની કથાને પ્રારંભ. ધન્યકુમારને જન્મ. * 36 ધન્યકુમારનું કળાકુશળપણું તથા ધનવૃદ્ધિ. *** 39 ધન્યકુમારના ભાઈઓની ઈર્ષ્યા. *** 41 ધન્યકુમારની વ્યાપારકુશળતા. ધન્યકુમારની પ્રશંસા. * 51 દ્વિતીય પલ્લવ– પૃષ્ટ 56-69 ધન્યકુમારની વિશેષ વ્યાપારકુશળતા. * 57 ઈષ્ય ઉપર પ્રિયંકરની કથા કહીને ધનસારે ઈર્ષ્યાળુ પુત્રને આપેલે બેધ. તૃતીય પલ્લવ પૃષ્ટ 70-89 ધન્યકુમારને પલંગને વ્યાપાર, થયેલી ધનવૃદ્ધિ. 71 રૂદ્રાચાર્યના ચાર શિષ્યનું વર્ણન. ક્ષણિકવાદી મતનું નિરસન. સેમિલમુનિએ રાજાને કરેલ બેધ. ધનસારે ઈર્ષ્યા નિવારવા પુત્રને આપેલ બેધ. *
Page #21
--------------------------------------------------------------------------
________________ 111 18 વિષયાનુક્રમણિકા. ચતુર્થ પલ્લવ પૃષ્ટ 90-177 ધન્યકુમારે કરેલે માટીને વ્યાપાર-તેમાં થયેલ લાભ. 2 ધન્યકુમારને રાજાએ આપેલ માન. ધન્યકુમારનું પરદેશ ગમન. હળ ખેડતાં પ્રગટ થયેલ નિધાન. - 106 ઉજજયિનમાં સરોવરમાં રહેલા થાંભલાને બાંધેલી ગાંડ. 110 ધન્યકુમારને મળેલ મંત્રીપદ. દુઃખી થઈને રખડતા પિતાના કુટુંબને ઘેર લાવવું. 112 ધન્યકુમારનું બીજીવાર પરદેશ ગમન. - 117 ગંગાતીરે ધન્યકુમારને મળેલ બેધ. એક સુંદર કથાનક. 119 ધન્યકુમારે કરેલ પરસ્ત્રીગમનને ત્યાગ. .. 167 ગંગાદેવીએ કરેલી પ્રાર્થના-ધન્યકુમારને અડગ નિશ્ચય. 170 ધન્યકુમારે ગંગાદેવીને કરેલો ઉપદેશ. . 172 ગંગાદેવીએ પ્રસન્ન થઈને આપેલ ચિંતામણિ રત્ન. 176 પંચમ પહલવ | પૃષ્ઠ 178-216 ધન્યકુમારના આગમનથી પલ્લવિત થઈ ગયેલી સુકી વાડી. 180 ધન્યકુમારનું કુસુમશ્રી સાથે પાણિગ્રહણ - - 183 ચંડબોત રાજાની શ્રેણિક રાજા પર ચઢાઈ અને અભયકુમારે કેળવેલી કળા. 185 ગણિકાએ ધર્મના મહાના નીચે અભયકુમાર સાથે કરેલી છેતરપીં. - 192 રાજગૃહીમાં હાથીનું તેફાન-ધન્યકુમારે તેને વશ કરી દેખાડેલ શૈર્ય. - 201 શ્રેણિકપુત્રી સામગ્રી સાથે લગ્ન. ... 203 શાલિભદ્રને પૂર્વ ભવ-શાલિભદ્રને જન્મ. ... ગોભદ્રકીને ધૂર્ત પાસેથી છોડાવવા–તેની પુત્રી - સુભદ્રા સાથે ધન્યના લw. શાલિદ્ધને ગભદ્ર દેવ તરફથી મળતી તેત્રીશ પેટીએ. 215 - 201 204
Page #22
--------------------------------------------------------------------------
________________ - - - - . . - 223 - 235 વિષયાકુકમણિકા. પણ પાવ– પષ્ટ 217-8 ધન્યકુમારના ભાઇઓનું પુનરાગમન-ગૃહપ્રવેશ. * 218 બંધુઓની ઈર્ષ્યાથી ધન્યકુમારનું ત્રીજીવાર પરદેશ ગમન. 221 કૌશાંબીમાં શતાનિક રાજાના મણિની ધન્યકુમારે કરેલી પરીક્ષા. રાજપુત્રી સભાગ્યમંજરી સાથે લગ્ન. . ર૨૫ ધન્યપુર વસાવી તે ગામમાં રહેવાસ, સરેવર દાવવાનું શરૂ કરેલ કાર્ય, કુટુંબીઓનું આગમન. .... 227 ધન્યકુમારને ખેદકામ કરતાં કુટુંબીઓની થયેલી ઓળખાણ. ધનસારની પુત્રવધુઓને છાશ લેવા આવવાનું કથન. 242 સુભદ્રાને ધન્યકુમારે રાજદ્વારમાં આપેલી ઓળખાણ... 250 ધનસારને થયેલ ધન્યકુમારની ઓળખાણ .... 264 શતાનિકરાજા સાથે ધન્યકુમારની લડાઈ. અ. 270 ધન્યકુમારની ભાભી સાથે ઓળખાણ-સર્વનું મિલન. ર૭૬ સપ્તમ પલ્લવ | પૃષ્ટ 280-376 સર્વ સંપત્તિ ભાઈઓને સેંપી ધન્યકુમારનું ચોથીવાર પરદેશ પ્રયાણ. * 280 ગીતકળામાં ધન્યકુમારની કુશળતા, તે પ્રગટ કરીને ગીતકળા સાથે કરેલ લગ્ન. 1. 282 પ્રશ્નોના ઉત્તરે આપી મંત્રી પુત્રી સરસ્વતી સાથે કરેલ લગ્ન. 285 ભૂમિમાં સ્થાપેલ કળશને અર્થ ઉકેલી લમીવતી સાથે કરેલ લગ્ન. * 29 લક્ષમી સરસવતીને સંવાદ. (વિસ્તૃત) * કટ ધનકમને પ્રગટ કરી સાચા ધનકર્મીની પુત્રી ગુણમાલિની સાથે લગ્ન. રાજગૃહી તરફ ગમન-સર્વને મેળાપ. 308 ૩ળા - 376
Page #23
--------------------------------------------------------------------------
________________ 377 396 જિલશાબુજાણિી અહમ પહેલા પૃષ્ટ 3 9 ચંડત ને અભયકુમારને સાગ-ચંડમતનાં ચાર રને. અભયકુમારે પ્રગટ કરેલ વિષરહસ્ય. * 381 વાસવદત્તા અને ઉદાયને વશ કરેલ હાથી, અભયકુમારનું બુદ્ધિકૌશલ્ય. - 391 અભયકુમારે બુદ્ધિ કેશલ્યથી શાંત કરેલ અગ્નિ તથા મહામારીને ઉપદ્રવ. અભયકુમારની મુક્તિ. . . .. 398 શ્રેણિક મહારાજાએ ધન્યકુમારની કરેલી પ્રશંસા. 402 ચંડઅદ્યતને પકી જવા અભયકુમારે કેળવેલી કળા. 415 - ચંડઅદ્યતનું અભયકુમારની કળાથી પકડાવું. ધનસારને અધિકાર. * 451 ત્રણે ભાઈઓની આપત્તિ, રાજગૃહી ગમન, સર્વને મેળાપ.૪૫૮ ઈર્ષાળુ ભાઈઓને દ્રવ્ય લેતાં અધિષ્ઠાયિક દેવે કરેલ છે. 461 મુનિ મહારાજને દાન ઉપર સુંદર ઉપદેશ. .... 465 ધન તથા રાજ્યની અસારતાને ઉપદેશ. . . 472 ધનદત્ત-સુચિવોદ-શ્રીદેવ-ભગદેવ-સંચયશીલનાં દાંતે. 474 ધન્યકુમાર તથા તેના ભાઈઓને પૂર્વ ભવ. ... 518 ધનસાર તથા ધન્યના ભાઈઓએ લીધેલી દીક્ષા. * 528 438 નવમ પલવ | પૃષ્ઠ પર૯-૯૦૮ શાલિભદ્રની અદ્ધિ-રત્નકંબળની ખરીદી. ~ પ૩૦ શ્રેણિકને ભદ્રામાતાએ ઘેર આવવાનું કરેલ આમંત્રણ. 541 શ્રેણિકનું શાલિભદ્રને ઘેર ગમન-ગભદ્રદેવે કરેલી ભા. 548
Page #24
--------------------------------------------------------------------------
________________ 559 * 263 "પિમુંદમઠ. શ્રેણિકને કરિયાણું માની તે ખરીદવાની શાલિભદ્રે માતાને કરેલી સૂચના. . . . . પપ૩ શાલિભદ્રને ખેદ અને વૈરાગ્ય. . મહાવીર ભગવંતની દેશના. ... ... પ૬૦ ધર્મદત્ત તથા દેવશર્મા દ્વિજની કથા. ~ શાલિભદ્રને સંવેગ રંગ-હમેશાં એકેક સ્ત્રીને કરવા માંડેલ ત્યાગ. - 662 ધન્યકુમારને શાલિભદ્રના સંવેગની પડેલી ખબર–તેને ત્વરિત ઉત્સાહ. 670 ધન્યકુમારે પનીઓ સહિત દીક્ષા લેવાને કરેલે નિર્ણય. 673 ભદ્રામાતા તથા ધન્યકુમારને સંવાદ. ... શાલિભદ્ર તથા ધન્યકુમારે લીધેલ ચારિત્ર. ... 681 શાલિભદ્ર તથા ધન્યકુમારની તપસ્યા અને પારણું. 683 શાલિભદ્ર તથા ધન્યકુમારે અંગીકાર કરેલ અનશન. 687 ? ભદ્રામાતાને ખેદ અને અભયકુમારે આપેલ બેધ... 689 બંનેનું મૃત્યુ અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગમન... દ૯૪ બંનેની ચાર અનુત્તર બાબતે. શાલિભદ્રનાં ચાર આશ્ચર્યો. - 696 શાલિભદ્રથી ધન્યની અધિકતાનાં કારણે. ધન્યકુમારનાં ચરિત્રનાં પાંચ આશ્ચર્યો. ગ્રંથકર્તાની લઘુતા-બાળવૃદ્ધાદિને ઉપયોગી થાય તેવી કરેલી ગ્રંથરચના. 706 પંચદશ શ્રી દાનપદ પૂજા. * 676 * 65 700 . . 708
Page #25
--------------------------------------------------------------------------
________________ 22 વિસ્તૃત અનુક્રમણિકા. વિસ્તૃત અનુક્રમણિકા પ્રથમ પલ્લવ–આદીશ્વર સ્તુતિ, દશ દુર્લભ વસ્તુઓ, ધર્મનું દુર્લભપણું, તે આરાધવાના ચાર પ્રકાર, દાન, શીલ, તપ અને ભાવ, દાનધર્મની શ્રેષ્ઠતા, અન્ય ધર્મોને દાનમાં સમાસ, દાનની મહત્વતા, સુપાત્રદાનની શ્રેષ્ઠતા, પુન્યાનુબંધી પુન્ય ઉપર ગુણસાગર શ્રેષ્ઠીનું વૃત્તાંત, ગુણસાગરે આપેલ સુપાત્રદાન, તેને ઉલ્લાસ, ધન વગર જમાઈને પણ આદર સત્કાર થતું નથી, ગુણસાગર તથા તેની પત્નીની ધન માટે ઈચ્છા, સાધુદાનનું તાત્કાળિક ફળ, પાપાનુબંધી પુન્ય ઉપર વિશ્વભૂતિની કથા, વિશ્વભૂતિને ધનપ્રાપ્તિ, તેને લેભી સ્વભાવ, દેવભદ્ર શેઠની ઉદારતા, તેને ભેગપભેગ, વિશ્વભૂતિની તેણે કરેલી ભકિત, ધનને ચળ સ્વભાવ, દાનમાં ઉપગથીજ તે ટકે છે, લક્ષ્મીદેવીનું આગમન, તેણે કરેલે વિશ્વભૂતિને બેધ, રાજાના લેલી કોઠારીની કથા, દાન દેવા જતાં વિશ્વભૂતિને થયેલે અંતરાય, ધન્યકુમારની કથાને પ્રારંભ, પ્રતિષ્ઠાનપુરમાં રહેનાર ધનસાર શ્રેષ્ઠી, તેમને ત્રણ પુત્રો તથા તે પુત્રની ત્રણ વધુઓ, ધનસાર શ્રેષ્ઠોની ધર્મ ક્રિયા, ધન્યકુમારને જન્મ, નાળ દાટવા જતાં પ્રગટ થયેલ નિધાન, ધન્યકુમારની સર્વ કળાઓમાં પ્રવિણતા, વ્યાપારમાં તેની કુશળતા, તેના જન્મથી ધનમારના ઘરમાં થયેલી વૃદ્ધિ, ત્રણે મેટા ભાઈઓની ઈર્ષ્યા, તેનું વર્ણન, ધન્યકુમારની ધનસારે કરેલી પ્રશંસા, ચારે પુત્રની ત્રણ-ત્રણસે ના મહેર આપી કરેલી પરીક્ષા, ધન્યકુમારે કરેલો કરિયાણાને વ્યાપાર, થયેલી ધનવૃદ્ધિ, સગા સંબંધીઓને આપેલું જમણ, ધન્યકુમારની ભાભીઓએ કરેલી તેની પ્રશંસા, ગુણ ઉપરના રાગ અને દ્વેષ માટે યામલ મુનિની કથા. પાના 1 થી 56.
Page #26
--------------------------------------------------------------------------
________________ વિસ્તૃત અનુક્રમણિકા. દ્વિતીય પલ્લવ-ધન્યના ભાઈઓની વધતી જતી ઈર્ષ્યા, ધન્યકુમારની ફરી વ્યાપારમાં પરીક્ષા, ઘેટાની હોડમાં થયેલ ધનવૃદ્ધિ, ઈર્ષ્યા ઉપર પંકપ્રિયની કથા, તેની અતિશય ઈર્ષ્યાળુ ટેવ, રાજાની સ્ત્રીની કરેલી ઈર્ષ્યા, કુંભમાં અંતે તેનું થયેલું મૃત્યુ, ધનસારની પુત્રીને શિખામણ. પાના 56 થી 9 તૃતીય પલ્લવ–ધન્યકુમારના ભાઈઓની ઈર્ષ્યા, ધન્યકુમારે કરેલો પલંગને વ્યાપાર, અભક્ષ્યાદિ ખાઈને પુષ્ટ થતા - અને જેઈ મૃત્યુથી કરાતી તેની હાંસી, ધન્યકુમારને પલંગમાંથી મળેલ રત્નાદિ અમૂલ્ય કવ્ય, ઈર્ષ્યા ઉપર રૂદ્રાચાર્યની કથા, રૂદ્રાચાર્યના ચાર શિષ્યાનું વર્ણન, બંધુદત્ત મુનિએ કરેલ વાદ, ક્ષણિક મતની સ્થાપના, શિષ્યના જયથી ગુરૂની ઈર્ષ્યા, સેમિલમુનિએ સાકેતપુરના રાજાને કરેલ બેધ, સેમિલમુનિની પ્રશંસા, ગુરૂની ઈર્ષ્યા, તેની થયેલી દુર્ગતિ, ધનસારે પુત્રને કરેલે બેધ, ઈર્ષ્યાને દુર્ગુણ ત્યજવાની જરૂર. પાના 70 થી 89 ચતુર્થ પલ્લવ-સમુદ્રકાંઠે આવેલા વહાણે, વ્યાપારીઓને માલ ખરીદવાને હુકમ, તેણે કરેલી તેજમતુરી માટેની ખરીદી, તેમાં મળેલ અતિશય લાભ, રાજાએ ધન્યકુમારને બેલાવવા, ધન્યકુમારની પ્રશંસા, રાજાએ દેખાડેલી કૃપા, મોટા ભાઈએને ઈર્ષ્યા, ધન્યકુમારને નાશ કરવાને પ્રપંચ, ભેજાઈઓએ કહી દીધેલ ગુપ્ત ભેદ, પરદેશગમનના લાભ, ધન્યકુમારનું પરદેશગમન, એક ખેતરમાં લીધેલ વિશ્રામ, હળ ખેઠતાં પ્રાપ્ત થયેલું નિધાન, ધન્યકુમારનું નિર્લોભીપણું, નિધાનને ત્યાગ, ખેડુતે વસાવેલ ધન્ય ગામ, નદીના પ્રવાહમાં ખેંચાઈને આવેલા શબ પાસેથી પ્રાપ્ત થયેલ રત્ન, ઉજજયિનીમાં આગમન, તેણે બાંધી આપેલ સરવર વચ્ચે રહેલ થાંભલાને ગાંઠ, ધન્યકુમારને આપેલ મંત્રીપદ, તેનું રઝળતું થયેલું કુટુંબ, કુટુંબને ઘેર લાવવું, ધનની અસારતા, કુટુંબને આપેલી લક્ષ્મીના નાશનું વર્ણન, તેના ભાઈઓની ફરીથી ઈર્ષ્યા, ફરીથી ધન્યનું પરદેશગમન, ગંગાકાંઠે થયેલે મુનિસગ, તેમને ઉપદેશ, વિષયમાં આસ
Page #27
--------------------------------------------------------------------------
________________ . વિસ્તૃત અનુક્રમણિકા. ક્તિ કરવાથી થતી હાનિ, પાંચ ઇદ્રિથી ઉપજતું દુઃખ, તેના ઉપર સુનંદા અને રૂપાસેનની આકર્ષક કથા, સુનંદાને પુરૂ ષષ, કુળવંતી સ્ત્રીઓ વ્યવહાર કે સુંદર ચલાવે છે?, સુનંદાને વૈરાગ્ય, રૂપસેન તરફ સુનંદાનું આકર્ષણ, સુનંદાનું રૂપાસેનને આહવાન, કૌમુદી મહોત્સત્વને ત્યાગ કરી બંને પ્રેમીઓએ મળવાને કરેલો સંક૯પ, મહેલ પછવાડે બંધાવેલ દેરડું, રૂપસેનને બદલે એક જુગટીઆનું ચ આવવું, તેની સાથે અંધારામાં ભેગવેલ વિષયસુખ, રૂપસેનપર પડેલી ભીંત, તેનું દટાઈને થયેલ મૃત્યુ, સુનંદાની કુક્ષિમાં તેનું પુત્રપણે ઉત્પન્ન થવું, તેણે કરાવેલ ગર્ભપાત, સુનંદાના લમ, રૂપસેનને સપવતાર, સુનંદા તરફ મોહ, અંતે થયેલ મૃત્યુ, ચોથા ભવમાં તેનું કાગડા થવું, સુનંદા પાછળ મેહ અને મૃત્યુ, પાંચમા ભાવમાં હંસ થવું, સુનંદા તરફ આકર્ષણ અને મૃત્યુ, છઠ્ઠા ભાવમાં હરણ થવું, સુનંદા તરફ મોહ અને મૃત્યુ, તેનું રંધાયેલ માંસ, જ્ઞાની મુનિનું આગમન, તેમણે કહી દેખાડેલ પૂર્વ ભવનું વૃત્તાંત, કર્મની ગતિની વિચિત્રતા, સુનંદાએ લીધેલી દીક્ષા, તેને થયેલા અવધિજ્ઞાન, સાતમા ભાવમાં રૂપસેનનું હાથી થવું, તેને ત્રાસ, સુનંદાનું તત્ર ગમન, હાથીને બેધ, લેકને થયેલ આશ્ચર્ય, હસ્તીએ આરાધેલ ધર્મ, ધયકુમારે કરેલ પરીસેવનને ત્યાગ, ગંગાને કાંઠે કરેલે રાત્રીનિવાસ, ગંગાદેવીએ ભંગ માટે કરેલી ધન્યની પ્રાર્થના, ધન્યકુમારને દ્રઢ પ્રત્યુત્તર, કામગથી પ્રાપ્ત થતાં દુઃખનું વર્ણન, ધન્યકુમારને ગંગાદેવીને ઉપદેશ, તેણે કરેલી ધન્યકુમારની પ્રશંસા અને આપેલ ચિંતામણિ રત્ન, ધન્યકુમારનું રાજગૃહી તરફ ગમન. પાના 90 થી 177 પંચમ પલ્લવ-રાજગૃહીનું વર્ણન, રાજા શ્રેણિક અને ને મંત્રીશ્વર અભયકુમાર, કુસુમપાળ શ્રેણીના ઉદ્યાનમાં ધન્યકુમારનું આગમન, શુષ્ક ઉદ્યાનનું પલવિત થવું, કુસુમપાળે કરેલું ધન્યકુમારનું સ્વાગત, કુસુમશ્રી સાથે લગ્ન, ચંપ્રત રાજાએ રાજગૃહીને લેલે ઘેરે, અભયકુમારે કેળવેલી કળા,
Page #28
--------------------------------------------------------------------------
________________ 21 , વિસ્તૃત અનુક્રમણિકા. ચંડપ્રદ્યોતના લશ્કરમાં પાડેલું ભંગાણુ, તેનું પલાયન, શ્રેણિકે તેનું સર્વસ્વ લુંટી લેવું, ઉજજયિની પહોંચ્યા પછી રહસ્યનું ફેટન, ચંડપ્રદ્યોતને ક્રોધ, એક ગણિકાએ અભયકુમારને પકડી લાવવાની કરેલી પ્રતિજ્ઞા, તેણે કરેલ ધર્મને અભ્યાસ, રાજગૃહીમાં તેનું ગમન, ધર્મના છળથી તેણે કરેલી અભયકુમારની છે. તરપી, અભયકુમારને ઉજજયિની લઈ જવું, અભયકુમારની ગેરહાજરીમાં એક હાથીએ કરેલ રાજગૃહીમાં તોફાન, રાજાએ કરાવેલી ઉદ્ઘોષણા, ધન્યકુમારનું પડહ છબવું, ધન્યકુમારનું હસ્તીને વશ કરી આલાનખંભે બાંધવું, શ્રેણિકપુત્રી સમશ્રી સાથે થયેલાં લગ્ન, શાલિભદ્રનું વૃત્તાંત, તેના પૂર્વભવનું વર્ણન, ખીર ખાવાની તીવ્ર ઈચ્છા, પાડેશીઓની સહાયથી તૈયાર કરેલી ખીર, મુનિનું માસખમણને પારણે આગમન, શુદ્ધ ભાવથી તેણે વહે રાવી દીધેલ ખીર, દાનધમની પ્રશંસા, રાત્રે થયેલ વિશેચિકા અને મૃત્યુ, ગભદ્ર શ્રેણીની પત્ની ભદ્રાની કુક્ષિમાં ઉત્પન્ન થવું, શાલિભદ્રને જન્મ, બત્રીશ કન્યા સાથે પરણવું, ગભદ્ર શ્રેણી સાથે એક ધૂતારાએ વાપરેલી ધૂતકળા, ભદ્રશેઠની મુંઝવણ, ધન્યકુમારે તે ધૂને યુક્તિદ્વારા કરેલે નીકાલ, રાજા શ્રેષ્ઠી તથા નગરજનની પ્રસન્નતા, શ્રેષ્ઠી પુત્રી સુભદ્રા સાથે થયેલ લગ્ન, ગોભદ્ર શ્રેષ્ઠીએ લીધેલ ચારિત્ર, દેવપણે ઉત્પન્ન થવું, શાલિભદ્રપરના પ્રેમથી હમેશાં તેત્રીશ પેટીઓનું ઉતારવું, મુનિદાનનું અત્યત્તમ ફળ. પાના 178 થી 216. ષષ્ઠ પલવ-રાજગૃહીમાં બંધુઓ તથા માતાપિતાનું દરિદ્ર અવસ્થામાં આગમન, ધનના નાશનું વર્ણન, ઉત્સવથી કરાવેલ ગૃહપ્રવેશ. બંધુઓને સત્કાર, તેમણે કરેલી ઈષ્યો, ત્રીજીવાર પરદેશ ગમનને નિર્ણય, ચિંતામણિ રત્ન સાથે પરદેશ ગમન, કેશાબીમાં આવવું, શતાનિક રાજાના મણિની પરીક્ષા, રાજપુત્રી સૌભાગ્યમંજરી સાથે લગ્ન, ધન્યપૂર વસાવવું, તે નગરનું વર્ણન, સરેવરનું ખેદકામ, તેના બંધુઓની લક્ષમીને નાશ, તેમનું રાજઅહી છોડવું, સુભદ્રાને સાથે આવવાને આગ્રહ, તેઓનું ધન્યપુરમાં
Page #29
--------------------------------------------------------------------------
________________ વિસ્તૃત અનુક્રમણિકા, આગમન, સરેવર ખોદવાના કાર્યમાં જોડાવું, ધન્યકુમારનું સરોવર જેવા આવવું, કુટુંબીઓની થયેલી પિછાન, ધનસારને સત્કાર, સારી સારી વસ્તુઓ આપી તેની વધારેલી કીતિ, પુત્રવધુઓને છાશ લેવા મોકલવાનું ધન્યનું કહેણ, સુભદ્રાને સારી છાશ તથા ખાદ્ય પદાર્થો આપવાની ધન્યકુમારની સૂચના, ધનસારે કરેલ સુભદ્રાના વખાણું, ત્રણે વહુરૂઓની ઈર્ષ્યા, સુભદ્રાએ સભા મંજરી પાસે કહેલ પિતાનું કથાનક, ધન્યકુમારનું ત્યાં આવવું, સુભદ્રાના પતિવ્રત્યની પરીક્ષા, તેની કસોટી અને ઓળખાણ, સુભદ્રા ન આવવાથી ધનસારની મુંઝવણ, વહુરૂઓના વાગબાણ, ધનસારનું ત્યાંના વ્યાપારીઓ પાસે ગમન, તેઓનું એકઠા થઈ ધન્યકુમાર પાસે જવું, તેઓનું અતિથી કરેલ વિસર્જન, ધનસારનું રાજ્ય દ્વારમાં ગમન, પુત્રની ઓળખાણ, પિતાપુત્રને ભેટે, માતાનું આગમન અને ઓળખાણ, ત્રણે ભાઈઓનું આગમન અને ઓળખાણ, ભેજાઈઓનું આગમન, જવાબ નહિ મળવાથી શતાનિક રાજા પાસે જવું, રાજાને આદેશ અને લડાઈ શતાનિકના સૈન્યની હાર, મંત્રીઓએ કરેલ મંત્ર, તેમનું ધન્યકુમાર પાસે ગમન, તેમણે પ્રગટ કરેલ રહસ્ય, ભાભીઓને મેળાપ, સ્ત્રીઓને વિશ્વાસ ન કરવા સંબંધી ધન્યકુમારના ઉદ્ગારે, દાનરૂપી કલ્પવૃક્ષની લીલાને વિસ્તાર. પાના 217 થી 279. સપ્તમ પલ્લવ-ભાઈઓની ઈર્ષ્યા, રાજ્યલક્ષમી સેંપી પરદેશ જવાને ધન્યકુમારે કરેલ વિચાર, લક્ષ્મીપુર તરફ પ્રયાણ, જિતારિ રાજા, તેની ગીતકળા નામે પુત્રી, ગીતકળામાં તેની પ્રવિણતા, તેણે કરેલી પ્રતિજ્ઞા, ધન્યકુમારે પ્રગટ કરેલી ગતકળા, હરણના ટેળાને ગામ વચ્ચે લાવીને દેખાડેલી અદભુતતા, ગીતકળા સાથે લગ્ન, પ્રશ્નો પૂછીને મંત્રીપુત્રી સરસ્વતી સાથે કરેલ લગ્ન, પત્રમવું શ્રેષ્ઠીને પુત્રોને ઉપદેશ, મેહ મમત્વના ત્યાગ સંબંધી બેધ, ધન હોય ત્યાં સુધી જ સર્વને પ્રેમ, અનર્થકારી ધનની અતિશય ઈચ્છા, તેણે કરેલા દ્રવ્યના ચાર ભાગ, સંજ્ઞા દ્વારા ભમિમાં ક્ષેપન, ધન્યકુમારે પ્રગટ કરેલ ચારે કળશને
Page #30
--------------------------------------------------------------------------
________________ - 27. વિસ્તૃત અનુક્રમણિકા. પ્રગટાર્થ, લક્ષ્મીવતી સાથે લગ્ન, ધનકર્મા શ્રેણી, તેની અત્યંત કૃપણુતા, ચારણના સમાજનું આગમન, એક ચારણે ધનકર્મા પાસેથી ધન લેવાની કરેલી પ્રતિજ્ઞા, ધનકર્મા પાસે આગમન, આવતી કાલના વાયદા, ચારણે કરેલી દેવીની આરાધના, તેની પાસેથી રૂપાપરાવતની વિદ્યાની પ્રાપ્તિ, ધનકર્મોનું બહારગામ જવું, તેના રૂપમાં ચારણને ગૃહપ્રવેશ, તેણે કરેલ અનગલ દ્રવ્યવ્યય, પુત્રને ઉપદેશ, કૃપણુતાના ત્યાગને મળેલ બોધ, લક્ષ્મીની અસ્થિરતા, લક્ષ્મી સરસ્વતીને સંવાદ, બેમાંથી કેણ અધિક, સરસવ તીનું ગામમાં ગમન, તેણે વ્યાખ્યાન દ્વારા કરેલું આકર્ષણ, લક્ષ્મી દેવીનું આગમન, સેનાનાં પાત્ર દેખાડી તેણે પાડેલ સરસ્વતીના વ્યાખ્યાનમાં ભંગાણ, સુવર્ણપાત્ર માટે શ્રેષ્ઠીના ગૃહમાં દેડાડ, લ મીએ કરેલી . પરીક્ષા, ધન લેવા માટે ગામના લોકોની દેવાદેડ, સરસ્વતીને ત્યાગ, અજ્ઞાનથી અંધ થયેલ જગતમાં લકમીની મહત્વતા, લક્ષ્મીથી થતાં દુખે, તે છતાં તેને ન તજવું, તે બંનેએ સુવર્ણની પાટ વિકુવી એક કુંજમાં કરેલે પ્રવેશ, રાજાના બે સેવકનું સુવર્ણની પાટ પાસે આવવું, બંનેનું મૃત્યુ, નગ્ન તપસ્વીનું આગમન, છ ચોરેને પ્રવેશ, તપસ્વીને વધ, સેનને લાવ, તેણે તૈયાર કરેલ વિષમિશ્રિત માદક, સનીને વિશ્વાસ નહિ કરવા ઉપર દષ્ટાંત, એની તથા છ એરેનું મૃત્યુ, લક્ષ્મી માટે કરાતાં અનેક પ્રયત્ન, લક્ષ્મીનું મેટું દૂષણ, સુખના દર્શન ને દુખગર્તામાં પાસન, સુપાત્રદાનની શ્રેષ્ઠતા, ફૂટ ધનકર્માએ શરૂ કરેલ દ્રવ્યને ઉપગ તથા દ્રવ્યને વ્યય, રાજાને તેણે કરેલી ભેટ, તેના યશને વિસ્તાર, મૂળ ધનકર્માને આ વાતની પડેલી ખબર, તેને ઉત્પાત, તેનું ગૃહે ગમન, ગૃહદ્વાર પાસે થયેલ અટકાયત, મહાજનનું વચ્ચે પડવું, નિર્ણય થઈ ન શક્યાથી રાજ દરબારમાં ફરિયાદ, રાજાએ કરાવેલ પડહાદુષણ, ધન્યકુમારે પડહનું છબવું, તેણે કરેલ સત્ય ધનકર્માની પરીક્ષા, ફૂટ ધનકર્માનું પ્રગટ થવું, તેણે કહેલી સવિસ્તર હકીકત, ધનકમની પુત્રી ગુણમાલિની સાથે ધન્યકુમારના લગ્ન, રાજગૃહી તરફ ગમન, આ પત્નીઓને મેળાપ અને આનંદ. પાના 280 થી 376
Page #31
--------------------------------------------------------------------------
________________ વિસ્તૃત અનુક્રમણિકા. અષ્ટમ પાવ–અભયકુમારનું વૃત્તાંત, ચંડપતનાં ચાર અમૂલ્ય રત્ન, લેહજંઘ દૂત, તેને હમેશને સે ગાઉને પ્રવાસ, ભરૂચના લોકેને ત્રાસ, તેમણે આપેલા વિષમિશ્રિત મોદક, અભયકુમારે તેનું પ્રગટ કરેલ રહસ્ય, પ્રદ્યોતરાજાની પુત્રી વાસવદત્તા, સંગીતકળા શીખવાને તેને ઈરાદે, બેટા હાથીના બહાનાથી ઉદયનને પકડી વાસવદત્તાને શીખવવા લાવ, તેણે પડદે રહીને શરૂ કરેલ શિક્ષણ, બંનેના રહસ્યનું પ્રગટન, વાસવદત્તા તથા ઉદાયન વચ્ચે પ્રેમ, તેમણે ભગવેલ આનંદ, ઉદાયને અનલગિરિ હાથીને વશ કર, હાથી ઉપર બેસી ઉદાયન તથા વાસવદત્તાનું ભાગી જવું, તેમનાં લગ્ન, અવંતીમાં અશ્વિને ઉપદ્રવ, અભયકુમારે પ્રગટ કરેલ બુદ્ધિશલ્ય, મહામારીના ઉપદ્રવની શાંતિ, અભયકુમારે કરેલી વિચિત્ર માગણી, રાજગૃહી જવાની આપવી પડેલી રજા, અભયકુમારની ચંડઅદ્યતને પકડી જવા માટે પ્રતિજ્ઞા, ધન્યકુમાર તથા અભયકુમારને પરિચય, ધન્યકુમારની પ્રશંસા, ધન્ય તથા અભયને પ્રેમ સંબંધ, બે વેશ્યા તથા એક ખેટા ગાંડા કરેલ પ્રદ્યોત સાથે વ્યવહારીના રૂપે અભયકુમારનું અવંતી તરફ ગમન, અભયચંદ્ર શ્રેષ્ઠીના ભાઈની ઘેલછા, ગામમાં તેણે કરેલી ધમાલ, લોકેની પ્રતીતિ, વેશ્યાના રૂપમાં ચંડપ્રદ્યતનું ભાવું, તેની તપાસ, ચંડપ્રદ્યોતે મળવા આવવાને આપેલ સમય, તેનું શ્રેષ્ઠીને ઘેર ગમન, તેને પકડી પિતાના ગાંડા ભાઈ તરીકે લઈ જવું, રાજગૃહીમાં ગમન, ચંડપ્રદ્યોતને સત્કાર, ધન્યકુમાર તથા પ્રદ્યોતરાજાની વાતચિત, ચંડપ્રદ્યોતનું અવંતી તરફ ગમન, ધનસારને અધિકાર, કૌશાંબીમાં ભાઈઓની દુર્દશા, વિપત્તિ ઉપર વિપત્તિ, અશ્વિથી સર્વસ્વને નાશ, રાજગૃહી તરફ ગમન, ધાન્ય વેચવા રાજગૃહીમાં જવું, ધન્યકુમારે તેમને દેખવા, સર્વને ફરીથી મેળાપ, ભાઈઓની ઈષ્ય, ભંડારીને સરખે ભાગે દ્રવ્ય વહેંચી આપવાને હુકમ, અધિષ્ઠાયિક દેવનું આગમન, તેણે કરેલે દ્રવ્ય લેતાં અટકાવ અને બેધ, ભાઈઓને થયેલા પ્રતિબંધ, સર્વનું હૃદયપૂર્વક મિલન,
Page #32
--------------------------------------------------------------------------
________________ વિસ્તૃત અનુક્રમણિકા. 29 ધર્મઘોષસૂરિનું આગમન, ઉપદેશ શ્રવણ, દાન મહિમા. ધનદત્તની કથા, કેરલકુમાર, દશ દુર્લભ વસ્તુઓ, ધનમાં દુઃખ, ધનથી સેવાતા દે, લક્ષ્મી અને ખળ પુરૂષની સરખામણી, રાજ્યનાં દુખો, તેમાં કરાતું ધૂર્તપણું, રાજા પાસે ખુશામતીઆઓનું જોર, શુચિદ શ્રીદેવની કથા, અત્યંત શૌચ ધરાવનાર શુચિદ, માતંગેનું લક્ષ્મી સાથે આગમન, શુચિદે લક્ષમીને કરેલે તીરસ્કાર, લફમીએ કરેલો તેને ત્યાગ, શુચિહનું પરદેશ ગમન, માતંગન મેળાપ, તેને મળેલી લક્ષ્મી પ્રાપ્તિની વિદ્યા, એક પદનું ભૂલી જવું, શુચિદનું પુનર્ગમન, કામદ પટ્ટ આપ, તેનું લુંટાઈ જવું, ફરીથી માતંગે આપેલ કામઘટ, હર્ષોત્કર્ષમાં નાચ કરતા કામઘટનું કુટી જવું, શાચ કરનારને ત્યાં પણ લક્ષ્મીની અસ્થિરતા, શ્રીદેવનું લક્ષમીપૂજન, લક્ષ્મીનું તેને ઘેરથી ગમન, ભગદેવની વધેલી લક્ષ્મી, ભગદેવની પત્ની જોગવતી, તેને લક્ષમી વાપરવાને ઉપદેશ, ભગદેવનું મુનિરાજ પાસે જવું, વિશાલપુરમાં દુર્ગાપતાકા પાસે મુનિરાજના કથનથી દાનનું ફળ જાણવા ભેગદેવનું ગમન, સંચયશીલ શેઠને ઘેર રહેવાસ, સંચયશીલની કૃપણુતા, પુત્ર જન્મની વધામણમાં ખર્ચ કરવાની મનાઈ, પત્નીની ધન ખર્ચવાની ઈચ્છા, તેથી થયેલું શ્રેષ્ઠીનું મૃત્યુ, નાગિલાને ઘેર જન્મ, પુત્રનું પાડેલ ધનદત્ત નામ, ધનદત્તને જાતિસ્મરણ, તેને દાન દેવાને ઉપદેશ, મુનિરાજનું આગમન, તેણે કહેલ ધનદત્તને પૂર્વ વૃત્તાંત, દુર્ગાપતાકાને દાન દેવાથી શ્રેષ્ઠીને ઘેર જન્મ, દુગતપતાકાને મરથ અને તેણે આપેલ દાન, વિશુચિકાથી તેનું મૃત્યુ, ભગદેવને થયેલ બેધ, ધનદત્તને શિખામણ. સંચયશીલ તથા ભેગદેવ સંબંધી લક્ષ્મીની વાતચિત, બંનેનાં દુઃખે, લક્ષ્મી ચપળા છે તે સત્ય છે, ભગદેવને વૈરાગ્ય, સ્વગૃહે ગમન, પત્ની સહિત તેણે લીધેલી દીક્ષા, ધન વગરના શ્રીદેવની હાંસી, ધન ન દેનાર અને ન ભેગવનારની દુઃસ્થિતિ, કેરલકુમારે ગ્રહણ કરેલ શ્રાવક ધર્મ અને દીક્ષા, ધનથી વધતું જતું રૌદ્રધ્યાન, ધન્યકુમારાદિને પૂર્વભવ, ધયકુમારે પૂર્વભવમાં
Page #33
--------------------------------------------------------------------------
________________ 30 - -- - વિસ્તૃત અનુક્રમણિકા. આપેલ ખીરનું મુનિરાજને દાન, તે દાનનું અનુમેદન, ધન્યના ભાઈઓ તે પૂર્વભવના પાડોશીઓ, મુનિને દાન દીધા પછી થયેલ વિચારણું અને પશ્વાત્તાપ તેથી આ ભવમાં સુખમાં આવેલ વિન્ન, ધનસાર તેમની પત્ની તથા ભાઈઓએ ગ્રહણ કરેલ દીક્ષા, દાનનું ફળ. પાના 377 થી 28. નવમ પલવ-રાજગૃહીમાં રત્નકંબળના વ્યાપારીઓનું આવવું, શ્રેણિકે તે લેવાની પાડેલી ના, તેનું ભદ્રા માતા પાસે ગમન, ભદ્રાએ માગેલ બત્રીશ રત્નકંબળ, વ્યાપારીઓને થયેલ આશ્ચર્ય, શાલિભદ્રની અમાપ્ય ઋદ્ધિનું વર્ણન, રત્નકબળનાં બળે ટુકડા અને નિર્માલ્ય કુઈમાં લેપન, ચિલણાને રત્નકંબળ માટે આગ્રહ, શાલિભદ્રની માતા પાસે રત્નકંબળની કરાવેલી માગણી, નિર્માલ્ય કુઈમાં નાખી દેવાયાની હકીકત સાંભળીને રાજાને થચેલ આશ્ચર્ય, શાલિભદ્રને રાજદરબારમાં આવવાનું આમંત્રણ, ભદ્રાએ કરેલું તેની સ્થિતિનું વર્ણન, શ્રેણિક રાજાને પોતાને ઘેર પધારવાનું આમંત્રણ, ધન્યકુમારનું લીલાશાલીપણું, શ્રેણિકનું શાલિભદ્રને ઘેર ગમન, ગભદ્રદેવે કરેલાં સુંદર દેખા, શાલિન ભદ્રના મહેલની અદ્દભુતતા, માળે માળે સુંદર રચના, ચોથે માળે તેઓનું બેસવું, શાલિભદ્રને નીચે આવવાનું કથન, શ્રેણિક કોણ?, શ્રેણિક કરિયાણું ખરીદવા માતાને સૂચના, માતાએ પ્રગટ કરેલ તેનું સ્વામીત્વ, માતાની આજ્ઞા અનુલંઘનીય હોવાથી શાલિભદ્રનું શ્રેણિક પાસે આવવું, રાજાએ કરેલ સત્કાર, ભદ્રામાતાએ શ્રેણિક રાજાને કરેલે સત્કાર, રાજાની વીંટીનું ગુમ થવું, નિર્માલ્ય કુઈની અમૂલ્ય વસ્તુઓ, શાલિભદ્રને થયેલ ખેદ, દેવદુંદુભીનું શ્રવણ, મહાવીર ભગવંત પાસે ગમન, પ્રભુએ આપેલ દેશના, વિષયગૃદ્ધિને ચિતાર, કર્માના સ્વરૂપ ઉપર ધર્મદત્તની કથા, સંસારની અસારતા, રાજપુત્ર ચંદ્રવળ, શુગાલીના શબ્દથી મેળવેલ સુવર્ણપુરૂષ, રાજસભામાં એક તાપસ વેષધારીનું આગમન, તેનું અપૂર્વ કથન, શ્રીપતિ શ્રેણીને ધમરાધનથી થયેલ ધર્મદત્ત પુત્ર, મિથ્યાત્વ નહિ આચરવા માટે દેવશર્મા દ્વિજની કથા, હિંસાકર્મથી
Page #34
--------------------------------------------------------------------------
________________ વિસ્તૃત અનુક્રમણિકા. 31 દેવશર્માનું તિય ગુયે નિત્વ, ધર્મદત્તને જન્મ, બહોતેર કળાને અભ્યાસ, શ્રીદેવી સાથે લગ્ન, ધર્મદત્તનું વાંચનકાર્યમાં એકાગ્રપણું, અન્ય કાર્ય કે વિષપભેગની બેદરકારી, જુગારીઓને સેંપાવું, તેઓએ મેળવેલી કળા, ગાયનરસિક બનાવી અંતે વેશ્યાલંપટ બનાવ, કામ પતાકા સાથે ચેગ, કામ પતાકાના હાવભાવ, તેની સાથે વિષયલંપટપણું, ધનની ખુવારી, કુટુંબ તરફ બેદરકારી, માબાપનું મૃત્યુ, સર્વસ્વને નાશ, વેશ્યાએ કરેલ તિરસ્કાર, * સ્વગૃહે ગમન, કુળવંતી સ્ત્રીએ કરેલ સત્કાર અને આપેલ ધન, ધન મેળવવા સમુદ્રમાને પ્રયાણ, વહાણનું ભાંગવું, સમુદ્રમાંથી નીકળી વૃક્ષ નીચે કરેલ શયન, રાક્ષસના પંજામાં સપડાવું, ધનસાગરની પુત્રીને મેળાપ, તેણે કરેલ પૂર્વ કથન, ધર્મદત્ત સાથે લગ્ન કરવાને વિચાર, સમુદ્રમાં વહાણ ભાંગતાં ડુબેલું કુટુંબ, ધર્મદત્ત તથા તે કન્યાના લગ્નને તેજ દિવસ, તેમનાં થયેલાં ગાંધર્વ લગ્ન, રાક્ષસનું મૃત્યુ, વનમાં ગમન, ધનવતીનું હરણ, વિદ્યાસિદ્ધ ગીને સંગ, જીવદયાને તેણે દેખાડેલ મિથ્યાડળ, સુવર્ણપુરૂષની સાધના માટે તૈયારી, લેગીની છેતરપીંધ, ગીને યજ્ઞકુંડમાં નાખ, તેને થઈ ગયેલ સુવર્ણપુરૂષ, અરિ શાંત પાડવા માટે પાણી લેવા જતાં સુવર્ણ પુરૂષની ચોરી, રાજકુમાર ચંદ્રધવલનું તેની પ્રાપ્તિ માટે વનમાં જવું, તેનું નિર્ભયત્વ, રાત્રે એક મંદિરમાં દેવીઓને નાચ, ધર્મદત્તની પ્રિયાની મળેલી શેધ, દેવીને તુષ્ટ કરી પાછી લીધેલી ધર્મદત્તની પ્રિયા, સુવણપુરૂષની પ્રસિદ્ધિ, ધર્મદત્તે થોડું લેવું અને ચંદ્રવળને સર્વ આપવું, ધર્મદત્તને વ્યાપાર, સેળ કરેડ દ્રવ્યની પ્રાપ્તિ, સ્વગૃહે ગમન, તેને સત્કાર, ચંદ્રઘવળ અને ધર્મદત્તને પ્રેમસંબંધ, ગુરૂમહારાજની પધરામણી, ધર્મદત્તના સાસરે લીધેલી દીક્ષા, તેમણે કહેલ પૂર્વ વૃત્તાંત, ધનવતીની માતાનું વાંદરી થવું, વાંદરીએ ગુરૂ ઉપદેશથી આરાધેલ ધર્મ, ચંદ્રવળ તથા ધર્મદત્તનાં પૂર્વ ભવ, સામાયિકને ભાવ, સાધુને દાન દેતાં કરેલ ભાવની મંદતા, તેથી પ્રાપ્ત થયેલ પરિમિત લહમી, પુત્રને દાનમાં ઉલ્લાસ, તેથી
Page #35
--------------------------------------------------------------------------
________________ વિસ્તૃત અનુક્રમણિકા. તેણે મેળવેલ અપરિમિત ધન, બંનેની દીક્ષા લેવાની ઈચ્છા, વીરધવળનું વૃત્તાંત, રાજ્ય તેને સોંપવાનો નિર્ણય, સર્વેએ લીધેલ ચારિત્ર, સંસારની અસારતા, ભગવંતે સમજાવેલા ચારે ગતિનાં દુખે, શાલિભદ્રને સંગરંગ, તેણે કરવા માંડેલ ત્યાગ, માતા તથા પુત્રને સંલાપ, માતાને થયેલ દુઃખ, સંયમની ઉગ્રતા, સુખી છથી તે પળાવાની મુશ્કેલી, ધીમે ધીમે ત્યાગ કરવાને નિર્ણય, પ્રતિદિન ત્યજાતી એકેક પ્રિયા, ધન્યકુમારે સુભદ્રા પાસેથી સાંભળેલી તે હકીકત, “સત્વવંત પુરૂષે સવર ત્યાગ કરે છે એમ ધન્યકુમારે કહેવું, “કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે એમ તેની પ્રિયાઓનું કહેવું, ધન્યકુમારને ઉત્તેજિત થયેલો વૈરાગ્ય, પત્નીએની સંમતિથી તેમાં થયેલ વૃદ્ધિ, સર્વેએ સાથે દીક્ષા લેવાને કરેલે નિર્ણય, ધન્યકુમાર તથા ભદ્રામાતા વચ્ચે વાતચિત, પુત્રનાં લગ્ન મહોત્સવ તે સેંકડે વખત કર્યા, દીક્ષા અપાવવી તેજ બરે મહોત્સવ, કઈ વખત નહી કરેલ મહોત્સવ કરવા ધન્યને આગ્રહ, શ્રેણિક અભયકુમારાદિ સર્વેએ કરેલી પ્રશંસા, ધન્યકુમાર તથા શાલિભદ્ર લીધેલ ચારિત્ર, ભગવંતને તેમણે કરેલી વિજ્ઞપ્તિ, બાર વરસના વિહારમાં તેમણે કરેલી અદ્દભુત તપસ્યા, ભદ્રાને ત્યાં પારણુ માટે આવવું, તેણે બંનેને ન ઓળખવા, શાલિભદ્રની પૂર્વ ભવની માતાએ દહીંથી કરાવેલ પારણું, પ્રભુએ કરેલ તેની શંકાનું નિવારણ, તેમને વધતે જતે વૈરાગ્યરંગ, બંનેએ ગ્રહણ કરેલ પાદપેગમ અનસન, ભદ્રા માતાનું આગમન અને તેને ખેદ, અક્ષયકુમારે ભદ્રા માતાને કરેલ ઉપદેશ, બંને મુનિઓનું મૃત્યુ અને સર્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ, ભાવી મોક્ષસુખ, બંનેના ચરિત્રની તુલના, બંનેની ચાર અનુત્તર વાતે, સાધુને દીધેલ અનુત્તર ખીરનું દાન, તેમને અનુત્તર તપ, બંનેને અનુત્તર વૈરાગ્ય, શાલિભદ્રનાં ચાર આશ્ચર્યો, નરભવમાં સ્વર્ગના ભેગે, શ્રેણિકની કરિયાણા રૂપે સમજણ, નિર્માલ્ય કુઈમાં વસ્ત્રાભરણાદિનું ક્ષેપન, રાજાનાં માનની અપેક્ષા, ધન્યકુમારની વિશેષતાનાં કારણે, નાલ માટે ભૂમિ છતાં નિધિનું પ્રગટ થવું, વ્યાપારમાં અનભિન્ન
Page #36
--------------------------------------------------------------------------
________________ આ વિસ્તૃત અનુક્રમણિકા. છતાં અતુલ દ્રવ્યની પ્રાપ્તિ, હોઠમાં જીત, મૃતકના ખાટલામાંથી પણ મળેલ લાભ, ક્ષેત્ર ખેડતાં નિધિની પ્રાપ્તિ, તેજમતુરીની પિછાણ, સૂકી વાડીનું પલ્લવિત થવું, મણિની પરીક્ષા, તેમના ચરિત્રનાં પાંચ આશ્ચર્યો, ગીતકળામાં પ્રવીણતા, હરણના ટેળાને ગામમાં લાવવું, મોટા ભાઈઓની ઈર્ષ્યા છતાં ધન્યમાં ઈષ્યને તદન અભાવ, ભાઇઓ તરફ ચાર વખત દેખાડેલે ઉદાર ભાવ, સ્વરૂન્યથી પ્રાપ્ત કરેલ દ્રવ્ય ઉપર એકદમ વૈરાગ્ય અને તેને ત્યાગ, તેમનું અદ્વિતીય ધૈર્ય, સ્વયં ઉત્પન્ન થયેલ વૈરાગ્ય, અને સર્વત્ર સ્વને તક્ષણેજ ત્યાગ, ગ્રંથકર્તાની લઘુતા, બાળ વૃદ્ધ માટે ખાસ ઉપયોગી આ ગ્રંથ, છેલ્લું મંગળ અને પ્રશસ્તિ, દાનપદની પૂજા. પાના પર૯ થી 708.
Page #37
--------------------------------------------------------------------------
________________ 34 અંતગત કથાઓની અનુક્રમણિકા. અંતગત કથાઓની અનુક્રમણિકા, વિષય - નંબર પૃષ્ઠ. 0 0 - 8 99. 6 - 121 308 - 343 1 પુન્યાનુબંધી પુન્ય ઉપર ગુણસાર શ્રેષ્ઠીનું વૃત્તાંત. 4 પાપાનુબંધી પુન્ય ઉપર વિશ્વભૂતિની કથા. રાજાના લોભી કોઠારીની કથા. ગુણ પરના રાગ અને દ્વેષ ઉપર યામલ મુનિનુ દષ્ટાંત. પર ઈર્ષ્યા ઉપર પંકપ્રિયની કથા. ઈર્ષ્યા ઉપર રૂદ્રાચાર્યની કથા. વિષયાસક્તિ ઉપર સુનંદા તથા રૂપસેનની કથા. લક્ષમી-સરસ્વતીને સંવાદ સોનીને વિશ્વાસ નહિ કરવા ઉપર કથા 10 ધનદત્તની કથા. 467 સુચિદ અને શ્રીદેવની કથા. 474 12 ભોગદેવ અને ભગવતીની કથા. 13 સંચયશીલ શ્રેણીના સેવક દુર્ગાપતાકાનું વૃત્તાંત. 489 14 ધન્યકુમારાદિકના પૂર્વભવની કથા. 15 કર્મના વિપાક ઉપર ધર્મદત્તની કથા. પ૬૩ 16 મિથ્યાત્વારાધન ઉપર દેવશર્મા બ્રિજની કથા. 17 ધનસાગરને વૃત્તાંત 18 ધર્મદત્ત તથા ચંદ્રવળને પૂર્વભવને વત્તાંત. 19 વીરવળનું વૃત્તાંત. 653 11 488 518 A 638
Page #38
--------------------------------------------------------------------------
________________ 000000000000000000000007ed સુપાત્રદાન મહિમા ગર્ભિત ધન્યકુમાર ચરિત્રા ભાષાંતર. હું (અંતર્ગત શ્રી શાલિભદ્ર ચરિત્ર.) 0000008 040000000 000000000000000000000000
Page #39
--------------------------------------------------------------------------
________________ बुरे फलं तत्त्वविचारणं च, देहस्य सारं वृतधारणं च / अर्थस्य सारं किल पात्रदान, वाचः फलं प्रीतिकरं नराणाम् // સુભાષિત. दाणं सुभग्गकर, दाणं आरुग्गकारणं परमं / दाणं भोगनिहाणं, दाणं ठाणं गुणगणाणं॥ પ્રાચીન, થિર નહિ ધન રાખે, તેમ નાંખે ન જાયે, ઈણિ પરે ધન જોતાં, એક ગત્યા જણાયે, ઈહ સુગુણ સુપાત્રે, જેહ દે ભક્તિભાવે, નિધિ કિમ ધન આગે, સાથ તેહીજ આવે. 1 -- , નળ બળિ હરિચંદા, ભોજ જે જે ગવાયે, પ્રહ સમય સદા તે, દાન કરે પસાયે; - 'ઈમ હૃદય વિમાસી, સર્વથા દાન દીજે, કન સફળ કરી, જન્મને લાહ લીજે. સૂતયુક્તાવાળી કર્ક કરતા તેભ હેત કર્યું ન દાનરે છે દાન શિવ સુખદાય, દાન મેં દારિદ્ર જાય, ઘર નવ નિધિ થાય, માને રાય રાનરે; દાન દે ચિત્ત લાય, દાને ધન વૃદ્ધિ થાય, જેમેં વાદ્ય કૃપા પાય, હેત વૃદ્ધિ માનરે; દેખે હે સુમુખ જિન, પ્રતિલાવ્યે મહા મુન, , કમર સુબાહુ તિન રૂપકે નિધાન; ભણે મુનિ બાળચંદ, સુણે હે ભવિક વંશ, કહેલું કરત લેભ, દેત કયું ન દાનરે. બાળચંદ બત્રીશી. 28
Page #40
--------------------------------------------------------------------------
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર. . " જગતને ધ્યાન કરવા યોગ્ય નાભિરાજાના પુત્ર - શ્રી ઋષભદેવવામી તમારું કલ્યાણ કે તેમણે - ર પ્રણીત કરેલી ધર્મ-કર્મની રચના જ્યવંત છે કલ્યાણ તથા લક્ષ્મીરૂપ સુખ આપવાવાળા યુગાદિ .. ભગવાનને નમસ્કાર કરીને ધન્યકુમારનું ચરિત્ર ગદ્યમાં લખીશ. ન્યકર્તા શરૂઆતમાં મંગળ માટે શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિરૂપે આશીર્વાદ આપે છે કે તે નાભિરાજાના પુત્ર તમારૂં મંગળ વિસ્તારો. કષભદેવ ભગવાન સ્વર્ગ–મૃત્યુ–પાતાળરૂપી ત્રણ જગતને ધ્યાન કરવાને ગ્ય છે. તેમણે કરેલી ધર્મ-કર્મની રચના આ લેક તથા પલેક સાધનારી હેઈને સર્વથી શ્રેષપણે વર્તે છે. આ પ્રમાણે ઈષ્ટદેવતાના મરણરૂપ આશીર્વાદ મંગળ કરીને સર્વ ઈષ્ટ વસ્તુને સાધનાર ધર્મનું વિભાગ સાથે વિવેચન કરે છે આ અગાધ સંસારરૂપી અરણ્યમાં ભમતાં પ્રાણુને ચુલકાદિ 1 ચુāગ, પાશગ વિગેરે મનુષ્ય ભવની દુર્લભતાને સૂચવનારા 10 દષ્ટાતે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. દશની માફક મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે તેમાં પણ આર્ય દેશ, સારૂં કુળ, દીર્ઘ આયુષ્ય, તંદુરસ્તી તથા સુંદરતાની પ્રાપ્તિ તેથી પણ વધારે દુર્લભ છે, અને સર્વથી દુર્લભ શ્રી જૈન ધર્મ પાળવાની વૃત્તિ થવી તે છે. આ સંસારમાં શ્રી સર્વજ્ઞભાષિત ધર્મ પરમ મંગળ કરનાર અને સર્વ દુઃખને હણનાર છે. દાન, શિયળ, તપ અને ભાવના એ પ્રમાણે ધર્મના ચાર વિભાગ છે. એ ચારે ભેદોમાં દાનધમ સર્વથી શ્રેષ્ઠ છે; કારણ કે ધર્મના ચારે ભેદોમાં તે અંતરંગપણે સમાયેલ છે. લૌકિક અથવા લેકોત્તર સર્વમાં દાનધર્મ શ્રેષ્ઠ છે. શ્રીમાન તીર્થકર ભગવાન પહેલાં દાન દઈ પછીજ વ્રત અંગીકાર કરે છે. શિયળ ધર્મમાં દાન આ રીતે સમાય છે-બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવાથી મનુષ્ય હરહંમેશ અસંખ્ય બેઈદ્રિય, નવ લાખ સંમૂર્ણિમ પંચેંદ્રિય તથા નવ લાખ ગર્ભજ ચંદ્રિયને અભયદાન આપે છે. વળી શિયળ ગર્ભદુઃખના નાશનું કારણ હોઈ પિતાના જીવને પણ અભયદાન આપે છે. તપ ધર્મમાં પણ દાન સમાય છે. રસેઈ છકાયને વિરાધવાથી જ પકવી શકાય છે. ઉપવાસ વિગેરે તપ કરવાથી તે જીવને પણ અભયદાન મળે છે. ભાવધર્મમાં તે દાનને પ્રભાવ સૌથી વધારે વર્તે છે કારણ કે પરમ દયાથી જીવ તથા અજીવને ન મારવાની પરિગતિ થવી તેનું નામ જ ભાવ, તેમાં તે અભયદાન આવી જાય છે. મુનિરાજ હંમેશા દેશનાદાન તથા જ્ઞાનદાન દીએ છે. ઉત્કૃષ્ટપણે અભયદાન તથા સુપાત્રદાન દેવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન થઈ શકે છે. લૌકિકમાં પણ દાન સર્વ ઠેકાણે સફળ થાય છે. સુપાત્રને અપાયેલ દાન મહાપુણ્યનું કારણ, અન્યને વાત્સલ્યથી 1 કેત્તર-ધાર્મિક પ્રસંગમાં.
Page #42
--------------------------------------------------------------------------
________________ . ધન્યકુમાર ચરિત્ર. 3 અપાયેલ દાન દયાને પિષનારૂં, રાજાને આપવામાં આવેલ દાન સન્માન તથા મેટાઈ બક્ષનારૂં, નેકર ચાકરને આપવામાં આવેલ દાન તેમની ભક્તિ આકર્ષણ કરનારૂં, સગા સંબંધીને આપવામાં આવેલ દાન પ્રેમ વધારનારૂં તેમજ દુર્જનને આપવામાં આવેલ દાન તેમને અનુકૂળ કરનારૂં બને છે. ધર્મશાસ્ત્રમાં પણ દાન ધર્મનું ફળ આ પ્રમાણે કહ્યું છે - विभवो वैभवं भोगा, महिमाऽथ महोदयः। दानपुण्यस्य कल्पद्रोरनल्पोऽयं फलोदयः // “રાજયઋદ્ધિ, પૈસે, સુરૂપ વિગેરેની ઈચ્છાનુસાર ભેગવટે તેનું નામ વૈભવ, મનોવાંછિત શબ્દ-૩૫–રસ–ગંધ તથા પર્શની પ્રાપ્તિ તેનું નામ ભેગ; દેશ પરદેશમાં કીર્તિ ફેલાવવી તેનું નામ મહિમા તથા ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેનું નામ મહદય; આ ચારે વૈભવ–ભેગ–મહિમા તથા મહોદય) ઉપર જણાવેલ દાનપુણ્યરૂપી ક૯પવૃક્ષના ફળ સમજવા.” આગમમાં વર્ણવેલ શુદ્ધ દાનના સેવન સિવાય વૈભવ વિગેરની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વના ઉદયથી અથવા પેટા જ્ઞાનની શ્રદ્ધાથી અજ્ઞાનકષ્ટ સહન કરનાર તપસ્વી પાપાનુબન્ધિ પુણ્ય કદાચ બધે, પરંતુ તે ઉદયમાં આવતાં સુપાત્રદાન આપવાની વૃત્તિ થતી નથી, અને જે આગમમાં વર્ણવેલ વિધિ પ્રમાણે સહજ પણ સુપાત્રદાન શ્રદ્ધાથી આપે છે, તે તે પુણ્યાનુબન્ધિ પુણ્ય ઉપાર્જન કરે છે અને તે ઉદયમાં આવતાં દાન આપવાની વૃત્તિ થાય છે. કદાચ આગલા કોઈ પાપ કમને ઉદય થતાં તેનું ધન નાશ પામે, તે પણ દાન આપવાની મતિ કદિ જતી રહેતી નથી અને આવી રીતે પાપના ઉદય સમયે થયેલી દાન આપવાની વૃત્તિ
Page #43
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. તરત જ ફળ આપનારી થાય છે. તેના ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દ્રષ્ટાંત કહે છે. પુણ્યાનુબંધિપુણ્ય ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દષ્ટાંત. એક મોટા શહેરને વિષે ગુણસાર નામનો શ્રેષ્ટિ રહેતો હતો, તે બહુજ લક્ષ્મીવાન, તેજસ્વી તથા કોઈથી ગાંજે ન જાય તે હતું. એક દિવસ તેને સવારના પહેરમાં એક સારા ગુરૂ સાથે ભેટે થયે. તેણે તેમને નમસ્કાર કર્યા. દયાર્દ્ર તે મુનિએ ધર્મલાભ દઈને જીવ–અજીવ વિગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પ્રકાશિત કરતાં ધર્મને તેના ગૂઢ રહસ્ય સહિત ઉપદેશ કર્યો. તેણે પણ ઘણાજ રસથી તથા ઉત્સાહથી તેને પિતાના હૃદયમાં ધારણ કર્યો. અસાધારણ સંગથી રાજી રાજી થઈ સમ્યક્ત્વ સાથે ગૃહસ્થ ધર્મ તેણે અંગીકાર કર્યો. ત્યારપછી હંમેશાં તે એકાંતરે ઉપવાસ, પ્રસંગ પ્રાપ્ત થતાં સુપાત્રે દાન તથા અન્ય નિયમ અંગીકાર કરવા લાગે. આમ કેટલાક દિવસ વ્યતીત થતાં ગુરૂસંગના પ્રભાવે તે ધર્મકરણમાં કુશળ થઈ ગયે; અને વધતા જતા અધ્યવસાયે તે ધર્મ પાળવા લાગ્યો. - કેટલેક સમય વીત્યા પછી પૂર્વના કોઈ પાપકર્મના ઉદયથી તેની લક્ષ્મી નાશ પામી, તે પણ ધર્મપ્રતિ પોતાનો આગ્રહ તેણે છોડ્યો નહીં. કેઈ નિકાચિત પાપના ઉદયથી અત્યંત ગરીબ થઈ જવાને લીધે તે બહુજ મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવવા લાગે. “ધન જતાં સહાય કરવા કણ ઉભું રહે છે?' એક વખત તેની સ્ત્રીએ કહ્યું કે “હે સ્વામી! આપણું સર્વ નાશ પામ્યું, ધન સિવાય કઈ મદદ પણ કરતું નથી. ગરીબ અવસ્થામાં પૈસા કોણ આપે? માટે તમે મારા પિતાને ઘરે જાઓ. મારી ઉપરની
Page #44
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. અતિશય મમતાને લઈને તમારાં દર્શન થતાં જ તે તમને ધન આપશે, એટલે પછી આપણે આપણે નિર્વાહ સુખે સુખે ચલાવશું તે સિવાય બીજો કોઈ ઉપાય મને દેખાતું નથી. સ્ત્રીના હંમેશના આવા આગ્રહથી પીગળી જઈને એક દિવસ તેણે કહ્યું કે પ્રિયે! દુઃખી અવસ્થામાં સાસરાને ત્યાં જવું એગ્ય તે નથી, પરંતુ ત્યારે ઘણે આગ્રહ છે તે કાલે સવારે જઈશ.” તેણીએ વિચાર્યું કે “અઢી દિવસને રસ્તો છે તેમાં એક દિવસ તે ઉપવાસ આવશે.” એટલે બીજા દિવસ માટે પારણાને ગ્ય સાથે, તથા ગોળને કકડો એક કથળીમાં નાંખીને તેણીએ તેને આપે. હવે સવારના પહોરમાં ભેજનકરીને શ્રેષ્ટિ પ્રવાસે નીકળી પડ્યા સાજે એક ગામમાં રાત્રિ ગાળી, બીજે દિવસે સવારના ઉપવાસનું પચ્ચખાણ કરી આગળ ચાલ્યા. સાંજ પડતાં પાછા એક ગામમાં રાત ગાળી, ત્રીજે દિવસે મધ્યાન્હ સમયે એક નદીના કિનારે પારણું કરવા બેઠા. તેવખતે વિચાર કરવા લાગ્યા કે ખરેખર તે જીને જ ધન્ય છે કે જેઓ મુનિને દાન આપ્યા સિવાય ભજન કરતા નથી. પાપના ઉદયથી મને અત્યારે તે એગ કયાંથી પ્રાપ્ત થાય? પરંતુ કદાચ તે વેગ થઈ જાય તો તે મારા અહેભાગ્ય ગણી શકાય.” આમ વિચારતે ચારે દિશા તરફ દષ્ટિ ફેરવે છે, તેવામાં મહિનાના ઉપવાસવાળા એક મુનિ મહારાજ પારણા માટે ગામમાં ગયેલા તેમને શુદ્ધ જળ તે મળ્યું હતું પરંતુ દોષની આશંકાથી તેમણે આહાર લીધે નહોતે. એકલા જળ લઈને આવતા હતા. તે મુનિરાજને જોઈને જેમ ચંદ્રને જોતાં ચકેરને આનંદ થાય તે આનંદ તેને થે. તેણે વિચાર્યું કે અહે મારા ભાગ્ય હજુ તે તેજ કરે છે એમ જણાય છે. હવે જે આ મુનિરાજ મારા
Page #45
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. સાથવાને સ્વીકાર કરે તે તે હારા જે ભાગ્યશાળી બીજો કોઈ નહીં. આ પ્રમાણે વિચારતા ઘણુંજ આનંદભેર મુનિની સન્મુખ આવી નમસ્કાર કરીને શેઠ બોલ્યા કે હે દયાના સમુદ્ર! આપના પુનીત પગલાં આ બાજુ પ્રેરે અને મારા ઉપર કૃપા કરીને મારી જેવા રંકને ઉદ્ધાર કરે. હે મુનિરાજ! આ આહાર દોષરહિત છે તેને આપ સ્વીકાર કરે. પુલકિત અંગે તથા ગણદિત કંઠે વિનંતિ કરીને મુનિરાજને તે પિતાને રથળે લઈ આવે. મુનિએ પણ ત્રિવિધ દેષથી રહિત આહાર જઈને પિતાનું પાત્ર ધર્યું. તે સમયે આ અશક્ય વાત બનવાથી ચંદ્ર ઉદય થતાં સમુદ્રમાં જેમ ઉલ્લાસ આવે છે તેમ શેઠના ભાવમાં પણ ઉલ્લાસ વૃદ્ધિ પાપે. તે વિચાર કરવા લાગે કે “શું આ તે વખ છે કે સાચી વાત છે? પાપના ઉદયને પ્રસંગે ભવસમુદ્રમાં ડુબતાં મને આવા મુનિરાજરૂપ સફરી વહાણને ભેટે કયાંથી થયે?” આવી રીતે વિચાર કરી પિતાની પાસેને બધે આહાર મુનિરાજને વહેરાવી નમસ્કાર કરીને તે બોલ્યા કે “મહારાજ ! દયાના સમુદ્ર ! આપે મારી જેવા રંક ઉપર મેટી કૃપા કરી અને મને ભવસમુદ્રથી તાર્યો, જગતને શરણ કરવા ગ્ય આપના દર્શનથી ભારે જન્મ સફળ થશે. આ પ્રમાણે રસ્તુતિ કરી સાત આઠ પગલાં સુધી તેમને વળાવી પાછો પિતાની જગ્યાએ આવી વસ્ત્રાદિ લઈને રસ્તે પડ્યો. રસ્તામાં પિતાના ધ્યાનમાં મગ્ન થઈ ગયેલ તે વિચારવા લાગે કે “અહો! આજે મારે શુભ દિવસ છે ધન્ય છે તે ઘડીને કે જ્યારે આવા મુનિના મને દર્શન થયા અને મને અપૂર્વ લાભ મને ખરેખર ! કામધેનુ પિતાની મેળે મારે આંગણે આવી, અચાનક ચિંતામણિ રત્ન મને પ્રાપ્ત થયું, મારે મનુષ્ય જન્મ
Page #46
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. સફળ થયે, આજ તે મેં અવિનશ્વર ભાતું બાંધ્યું. આજથી મારી દ્રવ્ય તથા ભાવ દરિદ્રતા નાશ પામી તેમજ મને લેકેત્તર લાભ પ્રાપ્ત થશે. આવા વિચાર તથા ભાવમાં લીન થઈ ગયેલ શ્રેષ્ટિ સુધા તૃષા સર્વ ભૂલી ગયે. આપેલ દાનના વિચારમાં જ લીન થઈ ગયેલ તે ક્ષણે ક્ષણે રોમાંચિત થતે અનુક્રમે પિતાના સાસરાને ગામ પહોંચ્યું. હવે ગામના દરવાજામાં દાખલ થતાં તેને મંદ શુકન થયા. તે જોઈને શેડ મનમાં વિચારવા લાગ્યા કે “શ્રીથી પ્રેરાઈને હું અહિં આવ્યો તે ખરી પરંતુ મારૂં ધારેલું કામ પાર પડે તેમ લાગતું નથી. પરંતુ હવે વચ્ચે નકામી ચિંતા કરવાથી શું સરવાનું હતું ?" આ પ્રમાણે વિચાર કરતાં મધ્ય ચેકમાં આવ્યું એટલે હાટપર ઉભેલાં તેના સાસરા તથા સાળાઓએ તેને જે. તેને જોઈને તેઓ અરસપરસ ઘુસપુસ કરવા મંડ્યા કે “જુઓ છે કે, આ દરિદ્રતાની મૂર્તિ, ખાલી ઘડા જેવા જમાઈરાજ પધાર્યા છે, પરંતુ આપણે તેને મેટું જ ન દેખાડવું. જો દેખાડયું તે જરૂર ગળે પડીને દ્રવ્ય માગશે. ભાઈસાહેબ નિર્ધન થઈ ગયા છે એટલે પછી નિધનને લાજ શરમ શેની હોય ? કહ્યું છે કે “ધન જતાં તેજ, લજજા, બુદ્ધિ, માન સર્વ જાય છે. આ તુચ્છ મતિવાળા શ્રેષ્ટિએ અગ્ય વ્યાપાર કરીને તથા ફક્ત કાનને સાંભળવાથી જ આનંદ આપતી કીતિને માટે દાનપુન્ય કરીને પિતાનું ધન સર્વ વાપરી નાખ્યું છે, ઘરના નિર્વાહની ચિન્તા બિલકુલ કરી જ નથી. હવે પિતાની પાસે કાંઈ ન રહેતાં આપણી પાછળ લાગે છે. શું અહિં તે કુબેર ભંડારીના ભંડાર ભર્યા છે? કે શું તે આપણને આપી રાખેલ ધન ભલી
Page #47
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. ગયા છે કે આપણને સમજાવવા અહીં આવ્યા છે ? આપણે જે કાંઈપણ અત્યારે આપશું તે ખાવા પીવામાં વાપરી નાંખી વળી પાછા આવશે. “જમાઈ તથા જમનું પેટ કેઈથી પૂરાયું જ નથી, સર્વસ્વ આપી દ્યો તે પણ તેઓને તૃપ્તિ થવાની નહિં, માટે એમને મેટું જ ન દેખાડવું તેથી જેવા આવ્યા છે તેવા પાછા ચાલ્યા જશે.” આ પ્રમાણે અરસપરસ નિર્ણય કરી અવળું મેટું કરીને તેઓ ઉભા રહ્યા. ગુણસાર પણ ચતુર હોવાથી બધું સમજી ગયે; તેણે મનમાં વિચાર્યું કે “સ્ત્રીના વચનને આદર આપી અહિં આવે તે મેં ઠીક ન કર્યું. નિર્ધનમાં તથા શબમાં કાંઈ પણ તફાવત નથી એવું નીતિવાક્ય જાણવા છતાં મેં અહિં આવવાનું સાહસ કર્યું તેમાં મેં મારી મૂર્ખતા જ બતાવી આપી છે. સાસરાને ઘરે માનભ્રષ્ટ થવું તે મનુષ્યને સર્વથી વધારે દુઃખકર્તા છે પરંતુ હવે શું કરવું ? ભાવી બનવાનું હતું તે બન્યું. પૂર્વકર્મને ઉદય આજ હશે.” આમ વિચારીને નીચું મેટું રાખી તે સાસરાના ઘરમાં ગયે. હવે સાસુએ પણ જમાઇને એવી અવસ્થામાં જોઇને બહુ આદરસત્કાર કર્યો નહિ. સામાન્ય વહેવારૂ રીતિએ ફક્ત પૂછયું કે ", અમારી પુત્રી તે કુશળ છે શેઠ દ્વારમંડપમાં ઉભા ઉભા વિચાર કરવા લાગ્યા કે “અગાઉ પૈસાદાર સ્થિતિમાં હું અહીં આવતા હતા ત્યારે આ મારા સગા સંબંધીઓ ભેગાં થઈને એક બે ગાઉ સામે આવી મળી ભેટીને મોટા ઠાઠમાઠ સાથે મને ઘરે લઈ જતા હતા અને મારી સેવા કરવા દર પળે તૈયાર રહેતા હતા. આજે પણ હું તે તેને તેજ છું. પરંતુ
Page #48
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પવિ. મારા આવ્યાના સમાચાર પણ કઈ પૂછતું નથી. જિનેશ્વર ભગવાને સાચું જ કહ્યું છે કે “સર્વ સગાં વહાલાં સ્વાર્થનાજ સંબંધીઓ છે. સ્વાર્થ રહિત તે એક ગુરૂમહારાજજ છે. ઉકરડા જેવા આ સંસારમાં સુગંધની આશા ક્યાંથી હોય ? પરંતુ જે કર્મને ઉદય હોય તે પ્રમાણેજ બને છે. અશુભ કર્મના ઉદય સમયે ચિન્તા કરવી તે મૂર્ખ માણસનું કામ છે. બન્ધ સમયે ચિન્તા રાખનાર માણસજ પિતાને સ્વાર્થ સાચે સાધે છે, માટે અત્યારે તે મુંગા મુંગા સર્વ જોયા કરવું. આ પ્રમાણે મન સ્થિર કરી ભૂપે હતું, છતાં મુંગે જ બેસી રહ્યો. સાંજના જયારે રસોઈ તૈયાર થઈ ત્યારે સાસરાએ કહ્યું કે–“ઉઠે, ભજન કરે.' એટલે જમીને પાછો ત્યાંજ આવીને બેઠે. રાત્રિના લગભગ નવ વાગે સાસરાએ દુકાનેથી આવી એક ઘડી માત્ર પાસે ઉભા રહી પૂછયું-“હે શ્રેષ્ટિ ! આપ અત્રે શા કારણસર પધાર્યા છે , તેણે કહ્યું કે “આપને મળવા માટે. સાસરાએ પૂછયું કે–“કેટલાક દિવસ રહેવા વિચાર છે ? શ્રેષ્ટિએ જવાબ આપે કે–“સવારનાજ જઈશ.” સાસરાએ કહ્યું કે– એમજ છે તે બે ઘડી રાત બાકી રહે કે તરતજ ઉઠીને પધારજે, કારણકે હાલ ઉન્હાળાને સમય વર્તે છે. જવામાં અસુર થશે તે તમે અતિશય તાપથી નાહક હેરાન થશે માટે રાત્રિના શાંત સમયે જ આપ ચાલજે.” આ પ્રમાણે વાત કરીને સસરાજી તે પિતાના શયનગૃહમાં ચાલ્યા ગયા. ગુણસારે વિચાર્યું કે મેં અહિ આવી નાહક મારું પાણી ગુમાવ્યું, માટે હવે તે જેમ જલદી જવાય તેમ સારું.' આ પ્રમાણે આખી રાત પશ્ચાત્તાપમાં ગાળી બે ઘડી રાત બાકી રહી ' એટલે ઉઠીને તૈયાર થયે. તૈયાર થઈને તે બે કે– કોઈ
Page #49
--------------------------------------------------------------------------
________________ 10 ધન્યકુમાર ચરિત્ર. જાગે છે કે? હું જાઉં છું.” તે વખતે ઘરમાં પણ કઈ જાગતું હશે તેણે જવાબ દીધે–બહુ સારૂં, પધારે.” આ પ્રમાણે જવાબ સાંભળી ગુણસાર વિદાય થયે. હવે રસ્તામાં આગળ ચાલતાં જ્યાં સૂર્યોદય થ અને હાથની રેખાઓ દેખાવા લાગી ત્યાં આગળ બેટી થઈ પંચપરમેષ્ટિનું મરણ કરી, ઉપવાસનું પચ્ચખાણ કર્યું, ચઉદ નિયમ ધાર્યા અને જિનેશ્વર ભગવાનનાં સ્તવન કિર્તન કરતે આગળ ચાલ્યું. અનુક્રમે જે સ્થળે સાધુને દાન આપ્યું હતું તે સ્થળે નદીને કિનારે તે આવી પહોંચ્યા. ત્યાં તે વિચાર કરવા લાગે કે, “અહે! આ સ્થાન કલ્યાણમય લાભ આપનારૂં છે, આ રથાને મેં મેક્ષના કારણભૂત સુપાત્રદાન આપ્યું હતું. એ પ્રસંગ ફરી ક્યારે પ્રાપ્ત થશે?' આ પ્રમાણે ગદ્ગદિત કંઠે વિચાર કરતા તે રોમાંચિત થયે, અને શ્વસુરગૃહે થયેલ અપમાનાદિ સર્વ દુઃખ ભૂલી ગયો. “સમસ્ત ગુણને હણનાર એવા પાપનો નાશ કરનાર મુનિદાન મેં આ સ્થળે આપ્યું હતું, માટે મારે તે મારી પત્નીને ઉપકાર માનવાનો છે. આ પ્રમાણે ક્ષણ વાર ઉભે રહી કરેલ પુન્યની અનુમોદના કરતો હતો, તેવામાં તેને વિચાર આવે કે “અહિં આવતાં તથા પાછા જતાં મને ત્રણ ચાર દિવસ થયા, ઘરે રૂપિયા કે અડધા રૂપિયાનું પણ દેવું થયું હશે તે તે હું કઈ રીતે આપીશ ! માટે આ નદીની અંદર પાંચ રંગના, ગોળ, સુંદર આકારના, ઘસવાથી સુંવાળા થયેલા મોટા મેટા કાંકરાઓ છે, અને તેમાં કેટલાક તે લગભગ શેર શેર વજનના હેવાથી, તે બે ત્રણ ચાર શેરનું વજન કરવાને ગ્ય છે, માટે એ પત્થરના ગેળા હું લઈ જાઉં. એક
Page #50
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 11 (બજાર) માં તળવા માટે વેપારી તે વેચાતા લેશે, અને કદાચ ઘરમાં રહેશે તે પણ સાધુદાનનું મરણ આપનારા બનશે.” આ પ્રમાણે વિચાર કરીને પિતાની પાસેની કથળીમાં તે ભર્યા અને તેનું મહેડું બાંધી લઈ તે કેથળી માથે મૂકી આગળ ચાલ્ય. સાંજના અગાઉ રહેલ સ્થાને રાત ગાળી આગળ ચાલ્યું. અનુક્રમે શ્રધા તૃષાથી પીડાતે એક ઘડી દિવસ બાકી રહ્યો તે સમયે ઘરે પહોંચી ગયે. આ સમયે તેની સ્ત્રી આંગણામાં ઉભેલી હતી. પતિને પેલી ભરેલ કોથળી સાથે આવતા જોઈને તે વિચારવા લાગી કે, “અહો! મારા સ્વામીનાથ ધનનું પિટકું લઈને આવ્યા તે ખરા; મારા પિતાએ રેકડું ધન એટલું બધું આપ્યું જણાય છે કે તે તેમનાથી બરાબર ઉપાડી પણ શકાતું નથી. આમ વિચારતી આગળ આવી પતિના માથા ઉપરથી પિટકું પોતે ઉપાડી લીધું.” ધનના ભારની અટકળ કરતાં પતિને કહેવા લાગી કે હે નાથ ! ધન જતાં આપની બુદ્ધિ પણ ગઈ કે શું ? મારા પિતાને ત્યાંથી અઢળક ધન મજુરની જેમ તમે પોતે જ શા માટે ઉપાડી લાવ્યા? શરમ પણ ન આવી ? એકાદ રૂપિયે ખરચીને મજુર શા માટે ન કર્યો ? પણ તેમાં તમે શું કરે ? દુઃખી સ્થિતિમાં બુદ્ધિ હંમેશાં પલટાઈ જ જાય છે. આટલા દિવસ નકામાં ગાળી નાખ્યા, જે પહેલાંથી મારૂં કહ્યું કર્યું હેત તે આટલું દુઃખ પણ શેષવું ન પડત.” શ્રેષ્ટિએ તે મુંગા મુંગા સર્વ સાંભળ્યા કર્યું અને વિચાર્યું કે–જે સાચી વાત કહીશ તે આ નિરાશ થઈ જશે, માટે ભજન કરીને પછી ગ્ય પ્રસંગે સર્વ વાત કહીશ.” સ્ત્રીએ તે કથળી પેટીમાં મૂકી અને બાજુમાં રહેતા એક વાણિયાને ઘરે
Page #51
--------------------------------------------------------------------------
________________ 12 ધન્યકુમાર ચરિત્ર. જઈ કહ્યું કે–હિ શેઠ ! ભેજનની શ્રેષ્ઠ સામગ્રી અને તમે આપે. મારા સ્વામી મારા પિતાને ઘરે જઈ ઘણું ધન લાવ્યા છે, માટે સવારના તમારા જે પૈસા થશે તે આપી દઈશ.” વાણિયે સર્વ સામગ્રી તેને આપી, એટલે ઘરે જઈને તેણે ભજન તૈયાર કર્યું. શેઠ પણ નાનાદિ કરીને ભોજન કરવા બેઠા. હવે શેઠાણીએ ભજન પિરસીને શેઠને કહ્યું કે “હે સ્વામી ! તમે હવે નિરાંતે જમે, હું મારા બાપુએ તમને શું દીધું તે જે. શ્રેષ્ટિએ વિચાર્યું કે—કેથળી જોઈને એ નિરાશ થઈ જશે અને મારું ભેજન પણ વિરસ થઈ જશે. એટલે તેણે સ્ત્રીને બેલાવીને કહ્યું કે–પ્રિયે! હમણાં તો તું પણ ભેજન કરી લે, જમ્યા પછી તને બધું દેખાડીશ.” તેણુએ કહ્યું કે-મને કાંઈ એટલી બધી ભૂખ લાગી નથી, માટે હું તે હમણા જ જોઈશ અને પછી જમીશ.” વારંવાર ન પાડવા છતાં સ્ત્રીને હઠ વારી ન શકાય તે હોય છે. તદનુસાર તે તે જોવા ગઈ. આ બાજુ શ્રેષ્ટિને ચિંતા થવા લાગી કે–“હમણાં જ તે ફરિયાદ કરતી આવશે.' આ બાજુ શેઠાણી કેથળીનું છેડી જુએ છે તે દિશાઓને પિતાના તેજથી ઝળહળાવી મૂકે તેવા અસાધારણ કિંમતના રત્ન તેણીએ દીઠા. તે જોઈ આશ્ચર્યચકિત થઈ જઈ પતિને કહેવા લાગી કે–“નાથ ! જુઓ ! જુઓ ! મારા બાપની ઉદારતા ! મેં પહેલાથી જ તમને કહ્યું હતું કે તમે જાઓ, જાઓ ! તમારા જવાની જ છેટી હતી. ત્યાં ગયા પછી તે તમારે કંઈ માગવું પણ પડયું નહિ હોય. જે દિવસે તમે ગયા તે દિવસે જ મારા પિતાએ રસ્તેથી કોથળી ભરીને તમને આપી લાગે છે. આ બધું સાંભળીને શ્રેષિ જમતાં જમતાં વિચારવા લાગ્યો કે આ
Page #52
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 13 - ---- - ---- -- - બિચારી રત્ન તથા પત્થરના તફાવતને શું સમજે? પાંચ રંગના પત્થરે જોઈને તેને તેમાં રત્નનો ભ્રમ થયે લાગે છે.' સ્ત્રીએ પોતાના પિતાના વારંવાર વખાણ કરવા માંડ્યા, તેથી શ્રેષિએ કહ્યું કે નાહકે ફુલાય છે શા માટે ? તારા બાપે જે દાન દીધું છે, તે તે એક મારૂં મન જ જાણે છે તું પણ હવે પછી જાણશ, માટે હાલ તે મુંગી રહે. આ પ્રમાણે સાંભળી તેણી વિચારવા લાગી કે “અહો ! મારા પતિ ખરેખર નિષ્ફરજ લાગે છે; આટલું બધું ધન મળવા છતાં તેના મનમાં જરા પણ ગુણ વસતે નથી. આ પ્રમાણે વિચાર કરી પાછો વિવાદ કરવા લાગી કે–“સ્વામી ! આવાં અમૂલ્ય રત્ન વગર માગે આપ્યા છતાં, “તારા બાપે શું આપ્યું ?' એમ આપ કેમ બેલે છે ? આટલું બધું તે કંઈ રાજા પ્રસન્ન થયે હોય તે પણ આપી ન શકે, પણ તેમાં કહેવત છે તે સત્ય છે કે “જમાઈ તથા જમને કદિ સંતોષ થતેજ નથી.” જુઓ તે ખરા, આ રનેએ પિતાની કાંતિથી ઘરની જમીનને ભાતભાતના રંગથી રંગી નાખી છે.” આટલું કહેવા છતાં શ્રેષ્ઠિના મનમાં કાંઈ વરયું નહિ. તે વિચારવા લાગ્યું કે આનું ભેળપણું તે જુઓ. નાહકની બોલબેલ કર્યા કરે છે. આ પ્રમાણે સ્ત્રીના વારંવાર કહેવાથી શ્રેષ્ટિ ભોજન કરતાં કરતાં ઉઠી પત્ની પાસે જઈને બે કે–“અરે મૂર્બિ! નાહક શા માટે ફેલાય છે? તારા બાપે આપેલાં રત્નો ક્યાં છે? તેના પ્રકાશથી તારા બાપની ઉદારતા કેવી છે તે તને બતાવુ " તેણીએ કહ્યું કે–“આવો આ ઓરડામાં બેટી બૂમે શું પાડે છે? રત્નેએ પિતાની કાંતિથી આખા ઘરને ઝળહળાવી મૂક્યું છે. આ પ્રમાણે
Page #53
--------------------------------------------------------------------------
________________ 14 ધન્યકુમાર ચરિત્ર. બેલી પતિને હાથ પકડી તેને ઓરડામાં લઈ ગઈ. હવે શેઠાણને વારે આવ્યું. તેણે પતિને ત્યાં લઈ જઈને કહ્યું કે “જુઓ ! જુઓ ! કહે હવે! આપણા બેમાં કેણ અજ્ઞ!” શ્રેષ્ટિ જુએ છે તે રત્નએ પિતાની કાંતિથી ઘરને રંગી દીધું હતું. શ્રેષ્ટિ વિચારવા લાગ્યા કે–અહીં આવાં અગાઉ કદિ નહીં જોયેલાં રને કયાંથી? આ તે શું સ્વમ છે કે સાચી વાત છે? મેં તે કથળીમાં પથરી નાંખ્યા હતા અને આ તે જગતમાં રહેલા શ્રેષ્ઠ રત્નો દેખાય છે!” આ પ્રમાણે ઘડી બે ઘડી વિચાર કરતાં શ્રેષ્ઠિને પોતે આપેલ સાધુદાનનું મરણ થયું, એટલે તેનું રહસ્ય તે સમજે. પછી તેણે સ્ત્રીને કહ્યું કે–પ્રિયે ! આ કાંઈ તારા બાપને મહિમા નથી, પણ બીજાજ કઈને મહિમા છે. આ સર્વતે મુનિદાનને પ્રભાવ છે. હે પ્રિયે! તેં કોથળીમાં ભાતું નાખી આપ્યું હતું તે લઈને હું ચાલ્યું અને મુનિરાજને વેગ મળતાં તેને આપ્યું' આ પ્રમાણે પાછી ફરવા સુધીનો વૃત્તાન્ત પિતાની સ્ત્રીને તેણે નિવેદન કર્યો. છેવટે કહ્યું કે–હે મુદ્દે ! હે સ્ત્રી ! જેવા તે દિવસે ઉપવાસના પારણાને સમયે મુનિદર્શન થતાં મારા ભાવ ઊલસાયમાન થયા હતા તેવા મારા આખા જન્મમાં તે કરતાં પણ વધારે સબળ નિમિત્ત ઉપસ્થિત થવા છતાં થયા નહોતા. તે અનુભવ તે હું, મારૂં મન અથવા તે એક શ્રી જિનેશ્વર ભગવાન જ જાણે છે. બે ત્રણ વાર જો આવા ભાવ આવે તે મેક્ષપ્રાપ્તિ પણ દુર્લભ ન રહે. અહે પ્રિયે ! વારંવાર ઇચ્છા થાય છે કે એવો દિવસ ફરીને ક્યારે આવશે?' આ પ્રમાણે પતિનાં વચને સાંભળીને તેણી અતિશય આનંદ તથા ધર્મધ પામી, અને ધર્મરત્ન પ્રાપ્ત થતાં સર્વ
Page #54
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 15 સાંસારિક સુખ તથા ધર્મ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્રેષ્ટિ તથા તેની સ્ત્રી છેવટ સુધી ધર્મનું આરાધન કરી શ્રી જૈનશાસનની ઉન્નતિ કરી શાંતપણે મરણ પામી ચેથા દેવલેકે મિત્રદેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી એવી વિદહમાં અવતરી પરમપદને પામશે. ઇતિ ગુણસાર શ્રેષ્ટિ કથા. આ પ્રમાણે આગમમાં વર્ણવેલ વિધિ અનુસાર ધર્મનું આરાધન કરનારને આ ભવ તથા પરભવમાં પ્રબળ પુણ્યના ઉદયથી ધર્મ કરવાની ઈચ્છા અખંડ રહે છે. કર્મની ગતિ વિચિત્ર હોવાથી કદાચ પાપકર્મ ઉદયમાં આવતાં સાંસારિક સુખ નાશ પામે છે, પરંતુ ધર્મ કરવાની ઇચ્છા તે નાશ પામતી જ નથી. તે તે ઉલટી વધ્યાંજ કરે છે. અને મિથ્યા શ્રદ્ધાથી અથવા નિચાણું વિગેરે કરવાથી વિરાધેલ ધર્મ પ્રવૃત્તિ કર્મની નિર્જરાને માટે : થતી નથી, તેથી તે પાપાનુબલ્પિ પુણ્યને બંધ થાય છે. તે ઉદયમાં આવતાં વિષય કષાય પ્રબળ થાય છે અને ધર્મ કરવાની ઈચ્છા તે થતી જ નથી. તે માણસ જેમ જેમ નવાં પાપ કરતે જાય છે તેમ તેમ પૂર્વના પાપાનુબન્ધિ પુણ્યથી લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થાય છે. અને કોઈ વખત સત્સંગ વિગેરેથી ધર્મ કરવાની ઈચ્છા થાય છે તે પણ ધર્મ કરી શકતા નથી, અંતરાય કર્મના વેગથી ઉલટ દુઃખમાં પડે છે અને તે દુઃખથી પેદા થયેલી દાનાદિ ધર્મ કરવાની ઈચ્છી નાશ પામે છે. જે પાછી ધર્મ આચરવાની ઈચ્છા કરે છે તે તે દુઃખ નાશ પામે છે. આ પ્રમાણે પૂર્વે ધર્મ વિરાધનાર માણસનું પુન્ય, પાપની વૃદ્ધિ કરનારૂં જ બને છે તે ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણનું દષ્ટાંત કહે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. પાપાનુબધિ પુણ્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા. એક મોટા શહેરને વિષે વિશ્વભૂતિ નામને બ્રાહ્મણ રહેતે હતું. તેને આગલા ભવે સંચિત કરેલ અજ્ઞાનકષ્ટરૂપ લૌકિક ધર્મના ફળ તરીકે પાપાનુબલ્પિ પુણ્યના ઉદયથી જે જે ધંધે કરે તેમાં ભારે તડાકે પડતું હતું. પાંચ રૂપિયાને નફે ધાર્યો હોય તેમાં પચ્ચીસ રૂપિયાને નફે આવીને ઉભો રહે. વધારે તે શું પણ જ્યાં ખેટ જશે એમ ધાર્યું હોય ત્યાં પણ લાભ થાય. આ પ્રમાણે ધંધો કરતાં તે લાખ રૂપિયાને ધણી થયે, પરંતુ પ્રકૃતિથી જ તે બહુ લેબી હેઈ કોઈને કોણી કેડી સરખી પણ આપતે નહિ. અરે ! દાનની વાત માત્રથી પણ તે ગુસ્સે થતું. ઘરે પણ ધાન્ય સંધુ અને હલકું જેનેજ લાવતે અને હલકી કિંમતના તથા જાડાં કપડાં પહેરતે, હંમેશાં તેલજ ખાતે, ઘી તે ફક્ત કોઈ મેટા દિવસેજ લાવતે અને તે વખતે પણ સહેજ જ વાપરતા. પિતાના છોકરાઓ ભેજન કરતાં હોય ત્યારે કેળિયા ગણતે. તેને ચાર છોકરા હતા. તેમને પણ હમેશાં પિતાની હકુમત નીચે જ રાખતે, તેમને કેઈને સહેજ પણ સત્તા આપતે નહિ; પિતાનું કહેલું કામ કરવાને તેમને હુકમ હતે. જો તેમાં કાંઈ વધારે ઓછું કરે તે ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતે. મળી શકે તેવી એક કોડી માટે પણ તે માથું ફેડીને લીધે છુટકે કરતે, તેટલું પણ તે જવા દેતે નહિ. સવારના પહોરમાં તેનું નામ પણ કઈ લેતું નહિ. આ કંજુસનો રાજા હજારનો વેપાર કરતો અને વ્યાજે પૈસા ધીરતે. હવે તેજ શહેરમાં દેવભદ્ર નામનો એક શેઠ રહેતું હતું. તે શેઠને વિશ્વભૂતિએ હજાર રૂપિયા વ્યાજે ધીરેલા હતા. કેટલેક
Page #56
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલવ. 17 સમય ગયા પછી એક દિવસ પાછલી રાતના તે બ્રાહ્મણ ઘણા લેભથી ઉંઘ ઉડી જવાને લીધે પિતાના વ્યાપારના વિચારે કરતે સતે ઉજાગર કરતો પડ્યો હતે. તેવામાં દેવભદ્ર શેઠને આપેલા પિતાના પૈસા અચાનક તેને યાદ આવ્યા તેણે વિચાર્યું કે-અરે! દેવભદ્ર શેઠને ઘરે હજાર રૂપિયા મેં મૂક્યા છે અને ઘણું સમય થયા છતાં હજુ મેં તેમની સાથે ખાતાની ચેખવટ કરી નથી; ચડેલ વ્યાજ પણ લઈ આવ્યું નથી, માટે આજે સવારે તેને ઘર જરૂર જઈશ, અને ચડેલ વ્યાજનો લેખ કરાવી લઈ, તે દ્રવ્ય મૂળ દ્રવ્યમાં ભેળવી બીજી લેખપત્રી કરાવી લઇ, ઘરે આવીને પછી જ બીજા કાર્યમાં ગુંથાઈશ.” આ પ્રમાણે પિતાના લેભી મનની મુંઝવણમાં જાગતાં જાગતાં જ તેણે આખી રાત પસાર કરી. સવાર પડતાંજ કપડાં પહેરી એક પાસે થઈને આગળ ચાલ્યું. હવે તે ચેકમાં બેઠેલા વેપારીઓ એક બીજાને કામે લાગી ઘુસપુસ કરવા લાગ્યા કે-“અરે ભાઈ ! આમ અ, તમને કાંઈક કૌતુક બતાવું. બીજાએ કહ્યું-વળી શું કૌતુક છે?” પહેલાએ કહ્યું કે–જુઓ પેલે ગરીબ કંગાળ જે દેખાતે બ્રાહ્મણ જાય છે, બેલે જઈએ ! તેની પાસે કેટલું ધન હશે?” અજા —એ બીચારા પાસે વળી શું ધન હશે? ભીખ માંગીને બિચારો પેટ ભરત હશે ! પૈસાદારના હેડાનું તેજ તે કઈ ઢાંકયું રહેતું હશે?” દુકાનદાર—(હસીને) “અરે ભાઈ! એની પાસે કેટલાય લાખ રૂપિયા છે, પરંતુ સારા પ્રસંગમાં પણ તેનું નામે કઈ લેતું નથી, એ લેભીનો તે રાજા છે.” - આ પ્રમાણે તેની વાત સાંભળી માથું ધુણાવતે તે અજાણ 3
Page #57
--------------------------------------------------------------------------
________________ 18 ધન્યકુમાર ચરિત્ર. માણસ વિચારવા લાગ્યું કે–અહે! અઢળક ધનના સ્વામી આ બ્રાહ્મણનું સ્વરૂપ તે જુઓ ! ધનને તે શું કરશે? ધિક્કાર છે તેના અવતારને ! બિચારો પામેલ મનુષ્ય ભવ હારી જાય છે. આયુષ્ય પૂર્ણ થતાં ભાઈસાહેબ વિદાય થઈ જશે. ધન તે અહિંજ પડયું રહેશે. ધન કેઈની સાથે ગયું નથી, જતું નથી અને જવાનું પણ નથી.” આ પ્રમાણે દુકાને દુકાને તે બ્રાહ્મણને જોઈ લેકે વાતે કરતા હતા. નગર બહુ મોટું હોવાથી મનમાં વિચાર કરતે કરતે તે બ્રાહ્મણ દેવભદ્ર શેઠને ઘરે પહોંચે. ઘરને દરવાજે ઉભેલ દ્વારપાળેએ તેને રોક્યો. તેમણે કહ્યું કે–“અરે બ્રાહ્મણ! અહિં ઉભે રહે, હું મારા શેઠને પહેલા જણાવું. આ પ્રમાણે કહી શેઠ પાસે 'જઈને તેણે કહ્યું કે- “સ્વામી! એક ગરીબ બ્રાહ્મણ આપને મળવા માગે છે.” શેઠ–કઈ દાન માગવા માટે આશા રાખીને આવ્યું હશે, તેને આવવા દે. શક્તિ છતાં માગનારને પાછો વાળે તે મેટું પાપ છે, તેથી શક્તિ અનુસાર તેને આપશું, તે બિચારાને પાછો વાળીશ નહિ; જા બેલાવ.' સ્વામીનો હુકમ મળતાં દ્વારપાળે બ્રાહ્મણને કહ્યું કે અંદર જાઓ.” તે બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગ્યો કે આ માટે અમીર તે જુઓ કે રાજદ્વારની માફક મને દ્વારમાંથી જ તે રોકે છે. વળી આ સેવકો બારણે ઉભા ઉભા શું કામના છે? શેઠ તે નકામો પૈસે ઉડાવે છે. આહ તે શું કાંઈ ચોરને ભય છે અથવા તે શું કાંઈ ધાડબાડ પડે તેમ છે કે આ બધાને અહિં ઉભા રાખ્યા છે? આ પ્રમાણે અગ્ય રીતે પૈસા ઉડાવવાથી આ શેઠ થોડા દિવ
Page #58
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પવિ. 19 સમાં ચેકસ ગરીબ થઈ જશે એમ લાગે છે.” આ પ્રમાણે વિચારતે તે બ્રાહ્મણ અંદર દાખલ થયે. તે ઘરના દરેક ચેકમાં ભાત ભાતની વિચિત્ર વેલાવાળી, કાંઈ કાંઈ અભુત કારિગરીવાળી અને ઘણાં જ મેંઘા રેશમી કપડાઓથી ગુંથેલી, ચંદ્રોદયથી સુશોભિત અને ખીલેલા ફુલ, કેદાર વિગેરેથી ચિત્ર વિચિત્ર દિસતી, દષ્ટિને આનંદ ઉત્પન્ન કરનારી શેત્રુંજી તથા ગાલીચાઓ પાથરેલા હતા. ઘણાંજ સુંવાળા તથા કે મળ અને શરીરના અવયવને ટેકે તથા આરામ આપે તેવા તકિયાઓથી ચારે બાજુની ભીંતેના મૂળ ભાગ સુંદર દેખાતા હો; ચારે બાજુની ભીંત ઉપર ચિત્ર વિચિત્ર સુર, અસુર, કિન્નર, વિદ્યાધર, હાથી, ઘડા, હંસ, સારસ, મોર, ચકેર, પારેવા, વનલતા વિગેરેના ચિ ચિતરેલા હતા અને જમીન સેના રૂપાના નડીઆ તથા પાનદાનીઓથી શોભતી હતી. આ સર્વ જોડ વિભૂતિ વિચાર કરવા લાગે કે–અહે ! આ તે કે સાધુપણાને ડેળ કરનાર તથા નકામા પિસા ઉડાવનારો છે. કેઈ તદન દિવાળી જેવો લાગે છે. આવી રીતે નિપ્રવેજન ધન ઉડાવવાથી તેના ઘરમાં લક્ષમી કેટલે વખત રહેવાની હતી? આ તે ચેડા જ વખતમાં પુષ્કળ ખર્ચ કરી ગરીબ થઈ જશે. લેકે ને પછી કઈ રીતે તે પૈસા ચુકવવાને હતે. આવી સુંદર વ્યવસ્થા તે રાજદ્વારમાં શેભે કે જયાં સ્વાભાવિક રીતે જ લક્ષ્મી તણાઈ અવે છે. સામાન્ય માણસને તે વાજબી સ્થળેજ પૈસા વાપર સારે. મારા ભાગ્યના ઉદય હશે કે મને આવી મતિ ઉત્પન્ન થઈ; માટે હવે તે આની પાસેથી મારૂં મૂળ ધન વ્યાજ સાથે લઈ બીજા કોઈ કરકસરથી રહેનારા માણસને ઘરે હું મુકીશ.'
Page #59
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. આ પ્રમાણે તે ઘરના બારણામાં ઉભે ઉભે વિચાર કરતા હતા, તેવામાં દેવભદ્ર શેઠે તેને દીઠે, એટલે શેઠે આસન ઉપરથી ઉઠી એકદમ સામે આવીને કહ્યું કે– મહારાજ ! આ ! આપના પગલાં આ બાજુ કરે ! આ આસનને આપ દીપા !" આ પ્રમાણે શિષ્ટાચાર કરી પિતાના આસનની પાસે તેને બેસાડ્યો. તે બ્રાહ્મણ ગુણ વિનાને તથા કંજુસ છતાં પૈસાવાળે હેવાથી આટલું માન પામ્યું. કહ્યું છે કે - सर्वत्र सेव्यते लोकैः, धनी च कृपणो यदि / स्वर्णाचलस्य परितो, भ्रमन्ति भास्करादयः / / ધનવાન માણસ કૃપણ હોય તે પણ લેકે તેની સેવા કરે છે. હિમાચળ સેનાને હોવાથી તેની આસપાસ સૂર્યાદિ ફરે છે, ‘જો કે હિમાચળ તેમને કશું આપતું નથી.” તે પછી ખુશી ખબર પૂછી શ્રેષિએ બ્રાહ્મણને આવવાનું કારણ પૂછતાં બ્રાહ્મણે કહ્યું કે “અગાઉ તમને પૈસા ધીર્યા છે, હમણાં મારે તેનું કામ પડ્યું છે માટે તે લેવા હું આવ્યો છું. મને મારા પૈસા વ્યાજ સાથે આપે.” શેઠે કહ્યું કે બહુ સારૂં, લેખું કરીને વ્યાજ સાથે તમારૂં સર્વ ધન ખુશીથી લઈ જાઓ.” આ પ્રમાણે કહી લેખું કરનારા પિતાના મુનિમને લાવીને કહ્યું કે આ મહારાજને તેમના ધનનું લેખું કરી વ્યાજ સાથે તેમના રૂપિયા દઈ ઘો. એમને હિસાબ બરાબર કરી આપશે. કડીની પણ ભૂલ થવાનદેશે, કારણકે આ બ્રાહ્મણને હું દેવા ગ્ય છું, લેવા ગ્ય નથી.” પછી મુનિમે ચંખી રીતે લેવું કરીને તે બ્રાહ્મણને વાંચી સંભળાવી તેની આગળ તેનું ધન મૂક્યું અને બ્રાહ્મણે તે લીધું. પછી શેઠે કહ્યું કે મહારાજ, હવે તે પાછો દિવસ પણ સહેજ
Page #60
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. . 21 ચતાં રાત પડી જશે. રાતને વખતે ધન સાથે લઈને જવું એ ચગ્ય નથી, માટે રાત તે અહિંજ રહે, સવાર થતાં આપ સુખેથી સીધાવજે. હાલ તે ઈચ્છાનુસાર ભેજનની સામગ્રીને વિકાર કરે અને અમારા ઘર નજીકના બગીચામાં રસેઈ કરીને અમને પાવન કરે.' શ્રેષ્ઠિની વાત સાંભળી બ્રાહ્મણ મનમાં રાજી થયે કેચાલે, ધન પણ મળ્યું ને ઈચ્છાનુસાર ભેજન પણ પ્રાપ્ત થયું. હવે સેવકે બ્રાહ્મણને બગીચામાં લઈ ગયા અને ત્યાં તેની ઇચ્છાથી પણ અધિક લેટ, ઘી, સાકર, દાળ, ચોખા, દુધ વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરીને આપી. બ્રાહ્મણનાહી ધોઈ ભેજન તૈયાર કરતે વિચારવા લાગ્યું કે મને એકલાને આટલી બધી સામગ્રી લાવીને આપી. આ પ્રમાણે વગર વિચાર્યો ખર્ચ કરે છે, તેથી થોડા સમયમાં જ તે ગરીબ થઈ જવાને માટે મેં જે ક્યું તે સારું જ કર્યું છે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેણે રસોઈ તૈયાર કરી અને પિતાની ઈચ્છા પ્રમાણે ભેજન કર્યું. પછી ચાર ઘડી રાત જતાં શ્રેષ્ટિ પાસે આવીને તે ઉભો રહ્યો. શેઠે પણ પિતાના સેવકોને હુકમ કરી દીધું કે–“ઘરના ઉપલા માળમાં મારા શયનગૃહમાં મારી બાજુમાં એક મેટે પલંગ તૈયાર કરી આ મહારાજને સુવાડે.” તેઓએ તે પ્રમાણે કર્યું, એટલે શેઠે બ્રાહ્મણને કહ્યું કે–“આપ દૂરથી આવતા હોવાથી થાકી ગયા હશે, માટે ઉપર જઈ આપ શાંતિથી નિદ્રા . મારે વખત થતાં હું સુવા આવીશ અને તે વખતે આપણા હૃદયની વાતો એકાંતમાં કરશું? બ્રાહ્મણ “બહુ સારૂ” એમ કહી ઉપર ગયે. ઉપર જઈ શયામાં બેઠે બેઠે ચારે બાજુ જેવા લાગે તે
Page #61
--------------------------------------------------------------------------
________________ 22 ધન્યકુમાર ચરિત્ર. શયનગૃહદેવના વિમાન સરખું જઇને ફરી પાછો તે વિચાર કરવા લાગે. પલંગ ઉપર ફુલથી ગુંથેલી જાળી નાખેલી હતી. તેજ ઉપર સોનેરી તાંતણાઓથી ગુંથેલી જાળી હતી. તેમાંથી ચંદ્રના ઉદય સમયને દેખાવ દિપી રહ્યો હતે. ભીંત ઉપર પુરૂષની જેવડા કાચ ચારે બાજુ શેભા આપતા હતા, અભરાઈઓમાં જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલાં આશ્ચર્યથી ચકિત કરી નાખે તેવા, રાજગૃહમાં પણ ન સંભવે તેવા, સુવર્ણ, રૂપું તથા લાકડાના અતિશય સુશિયારીથી બનાવેલા અને ચિત્તને ખુશખુશ કરી નાખે તેવાં રમકડાં દેખાતાં હતાં. ચારે બાજુએ કૃષ્ણગુરૂ, અમ્બર, મૃગમદ, તુરૂષ્ક વિગેરે ધૂપના સુંગધી દ્રવ્ય રૂપાના ધૂપિયામાં નાંખવાથી તેના ધૂમ્રવડે ઓરડે બહેક બહેક થઈ રહ્યો હતો, ચુઆ, ચન્દન, અત્તર વિગેરે વસ્ત્રો ઉપર લગાવેલ હોવાથી તેની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી. ત્યાં તરફ સેના રૂપાના ચંગેરિકાદિ વાસણે પડેલાં જોઈને તે બ્રાહ્મણના હૃદયમાં ભારે દુઃખ થવા લાગ્યું. તેને વિચાર આવે કે અહે આની મૂર્ખતા તે જુઓ! શા માટે નકામે આ પ્રમાણે હજારો રૂપિયાને વ્યય કરતે હશે આ બધી શોભા શા કામમાં આવવાની હતી, વેચાતી લેતાં ચીજના જે ભાવ બેસે છે તેને ચે ભાગ પણ પાછા વેચવા જતા હાથમાં આવતું નથી. ઘણા પૈસા ખરચતાં આ શેર ધૂપ મળે, તેને અગ્નિમાં નાખી રાખ કરવાથી હાથમાં શું આવે છે? આ ફુલના ઢગલા સવાર પડતાં નાખી દેવાને ગ્ય થઈ જશે. આ મેટા કાચ કેદની સાથે સહેજ પણ અથડાતાં કટકે કટકા થઈ જાય છે અને ત્યાર પછી તેની કાણી કેડી પણ કઈ આપતું નથી. મૂર્ખ માણસ હાથે કરીને પિતાના ધનને આમ નાશ કરે છે.'
Page #62
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પવિ. 23 આ પ્રમાણે બળતરા કરતાં ચેથા ભાગની રાત ગઈ એટલે શ્રેષ્ટિ સુવાને આવ્યા. બ્રાહ્મણને બેલા–મહારાજ ! હજુ પણ જાગો છો કે? નિદ્રા કેમ નથી આવતી?' બ્રાહ્મણે કહ્યું કેચિંતાથી.” શેઠે પૂછયું કે–“તમને વળી કેની ચિન્તા લાગી ?" બ્રાહ્મણે કહ્યું કે તમારી પ્રેષ્ઠિ કહેવળી મારી એવડી મટી ચિતા તમને શાથી થઈ પડી?” બ્રાહ્મણે કહ્યું-ધન નાશ કરનારા તમારા આચરણે જોઈને.” શ્રેષિએ પૂછયું કે મારા તેવા કયા આચરણે છે? બ્રાહ્મણે જવાબ આપે કે “તમે નકામે પૈસાને વ્યય કરે છે. આ ફુલે છે તે ફક્ત એક પહેરજ ભેગવવા રહેશે, પછી તે તેનકામા થઈ પડવાના, ઈત્યાદિ પહેલાં ચિંતવેલ સર્વ બાબત શ્રેષ્ઠિને કહી બતાવી અને વધારામાં કહ્યું કે– તમારે માટેજ મને ચિંતા થાય છે કે આમ પૈસા ઉડાવતાં તમારી શી સ્થિતિ થશે.” શ્રેષ્ટિ તેની વાત સાંભળી હસીને બોલ્યા કે-“મહારાજ ! તમારી જેવા વૃદ્ધ, શાસ્ત્રના જાણવાવાળા અને હેય ઉપદેયના જ્ઞાનવાળાને આ વિભ્રમ વળી કયાંથી થયે? જુઓ ! સાંભળો ! પૈસે આપણા આત્માના બળથી ટકે છે કે ધર્મના બળથી? જે આત્મબળથી ટકતું હોય તે આ સંસારમાં તે સર્વ મનુષ્ય ધનની ઈચ્છાવાળા છે અને ઘણા લોભી પણ છે. હંમેશા સાચવી સાચવીને ખર્ચ કરતાં પણ તેમના ઘરમાં લક્ષ્મી સ્થિર નિવાસ કરીને રહેતી હોય તેમ દેખાતું નથી. ધર્મબળથી મેળવેલી લક્ષ્મી ધર્મમાંજ વાપરવાથી ઉલટી વૃદ્ધિ પામે છે. જેમ જળથી ઉગેલ ઝાડ ફરીને જળ પાવાથી વધે છે, તેમ આગલા જન્મમાં કરેલ પુણ્યના બળથી પ્રાપ્ત થયેલ લક્ષ્મી ફરીફરીને પુણ્ય કરવાથી વધે છે. જેમ જળથી સિંચેલ વૃક્ષ તે અખંડ રહે છે અને
Page #63
--------------------------------------------------------------------------
________________ 24 ધન્યકુમાર ચરિત્ર. ફળે આવેલા હોય છે તે ઉપભેગમાં લેવાય છે, તેવી રીતે ભેગ વિગેરે ધર્મરૂપી વૃક્ષનાં ઉગેલાં ફળે છે. તેને ભેગવ્યા છતાં ધર્મ તે અખંડ રહે છે. વળી જેવી રીતે કુવાનું પાણી કાઢવા માંડીએ તે ખુટતું નથી, ઉલટું ન કાઢીએ તે તેની આવક બંધ થઈ જાય છે, તેવી જ રીતે ધર્મથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી દાનભેગમાં વાપરવાથી ક્ષય પામતી જ નથી–ઉલટી વધ્યા જ કરે છે. સર્વ દર્શન તથા શાસ્ત્રમાં એક સરખી વાતજ કહેલી છે. અમે શાસ્ત્ર બનાવનારથી કાંઈ વધારે હુંશિયાર નથી. તેથી તમારે ધર્મને મુખ્ય સમજે અને ભેગસુખને તે આનુષંગિક ફળરૂપ સમજવા. હે મહારાજ ખોટા વિચાર કરવા છોડી દઈ તમે ધર્મમાંજ લગ્નિ લગાડો કે જેથી તમારું કલ્યાણ થાય.” આ પ્રમાણે કહી શ્રેષ્ઠિ પિતાની શય્યામાં - સુતા અને તેમને તરતજ ઉંઘ આવી ગઈ. હવે બ્રાહ્મણ તે શંકામાં પડી ગયો, અને વિચાર્યું કે ધર્મ તથા પુણ્યથી લક્ષ્મી વધે છે તે તે ખરેખર સર્વ શાસ્ત્રથી સંમત છે, તેને પણ બેટું કેમ કહેવું? તેમજ વળી ખર્ચવા માંડે તે કુબેરના ભંડાર પણ ખાલી થઈ જાય તે પણ ખોટું કેમ સમજવું? આ પ્રમાણે વિચાર કરતાં અડધી રાત ગયે સતે એક સુંદર નવયૌવના સ્ત્રીને દ્વાર ઉઘાડીને ઘરમાં આવતી તેણે દીઠી. તેણીએ બધાં અલંકારે સજેલા હતા તથા તેનું રૂપ ખરેખર દિવ્ય હતું. તેણે વિચાર્યું કે–“અરે! આ શ્રેષ્ટિ મેઢે ધમ ધર્મના બણગાં ફુકે છે અને કામે તે આવા કરે છે! શું તે પરસ્ત્રીગમન કરતા હશે? આ કેઈ અગાઉથી સંકેત કરી રાખેલ પારકી સ્ત્રી જણાય છે. કારણ કે આની સ્ત્રીને તે હું ઓળખું છું, આ કાંઈ તે સ્ત્રી નથી, આ તે કિઈ પારકીજ સ્ત્રી છે. આ શેડ માસાહસ પક્ષી જે જણાય છે;
Page #64
--------------------------------------------------------------------------
________________ 25 તેના વચનમાં વિશ્વાસ કેમ રાખવો? પણ હવે જોઉં તે ખરે કે આ શામાટે આવી છે અને શું કરે છે? મારી મર્યાદા તે રાખે છે કે નહિ કે બન્ને જણા નિર્ણજ છે. ચાલ, કૌતુક જોઉં. બ્રાહ્મણ આ પ્રમાણે વિચારે છે તેવામાં પેલી સ્ત્રી તે શ્રેષ્ટિના પલંગની ચારે બાજુ ભમી અને તેના ઉત્તરીય વસ્ત્રને છેડો ધૂપિયામાં પડેલે જે એકદમ ઉપાડી લઈ, હાથવડે ચેળી બુઝવી નાખી તેને પલંગમાં સરખો ગોઠવી દીધો અને ધૂપિયાને દૂર, મુક્યું. આ પ્રમાણે બધું ઠીકઠાક કરીને ત્યાંથી પાછી વળી. બ્રાહ્મણે વિચાર્યું કે—કઈ કારણથી આવી તે ખરી, પરંતુ શ્રેષ્ટિને ઉઠાડ્યા નહિ. માત્ર પલંગની આસપાસ ફરે ફરી મને જોઈને શરમાણું કે શું? આમ વિચારતાં પિતાના પલંગ પાસે થઈને તેણું પસાર થતી હતી, એટલે તેણીના વસ્ત્રને છેડે પકડી લઈ તેણે પૂછયું કે- તું કોણ છે? શા માટે આવી છે? શામાટે જેવી આવી તેવી જ પાછી ચાલી જાય છે? શું મારે તને અંતરાય નડ્યો?” બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી રેષ સાથે તેણી બેલી કે–અરે મૂર્ખ શિરોમણિ! નપુંસકની માફક આવું ધડા વગરનું શું બોલે છે? આ પુણ્યશાળી શ્રેષ્ઠિના ઘરની હું લક્ષ્મી છું. શ્રેષ્ઠિની સંભાળ લેવાને માટે આવી હતી. દરમ્યાન તેના વસ્ત્રને છેડે ધૂપિયામાં સળગતે જોઈ મેં બુઝવી નાખે. તેમાં તને શી બળતરા થઈ પડી?” બ્રાહ્મણે કહ્યું કે તું મારા ઘરે પણ પુષ્કળ જથ્થામાં છે; તે પછી મારી સેવા શા માટે કરતી નથી? મારી શુદ્ધિ તે લેતી જ નથી, કેવળ આના ઉપરજ તારી આટલી બધી ભકિત શા માટે? લક્ષ્મીએ જવાબ દીધે કે-“હે નિર્ગુણના રાજા!આગલા જન્મમાં આગમમાં વર્ણવેલ વિધિથી, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક
Page #65
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. દાન પુણ્ય કરવાથી આ શેઠે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધેલ છે, તેથી હું આ શ્રેષ્ઠિની તે કામ કરનારી દાસી છું, અને વિવેક સિવાય કેવળ અજ્ઞાન કષ્ટ સહન કરનાર પાપાનુબન્ધિ પુણ્યવાળા તારી તે હું સ્વામિની છું. સમજ ! તું તે મારા દાસને પણ દાસ છે. નેકર ઉપર તે વળી ભક્તિ હતી હશેબ્રાહ્મણે કહ્યું કે-હે લક્ષ્મિ ! મારા તથા આનામાં આટલે બધે ભેદ તું શા માટે રાખે છે? આ તને શું આપી દે છે અને હું તારું શું લુંટી લઉં છું? 'અમારા બંનેમાં મનુષ્યત્વ એક સરખું હોવા છતાં તું આ ભેદ રાખે છે તે તેને ઘટતું નથી. વળી હું તે તને પ્રયાસ કરીને સાચવું છું અને આ શેઠ તે તને જેમ આવે તેમ જે તે સ્થાને ફગાવી દે છે. તે છતાં તું આના ઉપર પ્રેમ રાખે છે અને મારાથી મહેડું મરડે છે તેનું કારણ શું તે કહે.” આ વાત સાંભળીને લક્ષ્મીએ તેનું આ પ્રમાણે નિરાકરણ કર્યું કે અજ્ઞ પાછળ બુદ્ધિ બ્રાહ્મણ તું સાંભળ. શુદ્ધ શ્રદ્ધાવાન આ શેઠે વિનય, વિવેક, દયા, ન્યાય, હર્ષ, ઉલ્લાસ, ઉત્સાહ. તથા લાગણી ભેર, વિષગરલાદિ અનુષ્ઠાન રહિત તથા કોઈ જાતનું નિયાણું કર્યા વગર શ્રી જૈન ધર્મનું આરાધન કર્યું હતું, અને તેથી તેને આવા અતુલ્ય ફળની પ્રાપ્તિ થઈ છે. વળી આ ભવે દાન પુણ્યમાં હર હંમેશ પૈસાને વ્યય કરતો રહે છે, વધતી જતી ધર્મ કરવાની ઈચ્છા છોડતા નથી. જેમ સુગંધી પદાર્થો લગાડવાથી વસ્ત્રાદિ સુગંધી થવા તે તેનું આનુષંગિક ફળ છે, તેવી રીતે આ ભેગો તેણે અગાઉ કરેલ ધર્માનુષ્ઠાનના આનુષગિક ફળે છે. મને તેણે આગલા ભવમાં દૂષણ રહિત કરેલ ધર્મના પસાયથી પિતાની કરી લીધી છે. વળી આ ભવે દાન, પુણ્ય, વિનય,
Page #66
--------------------------------------------------------------------------
________________ 27 S પ્રથમ પલ્લવ. વિવેક, લજજા, દયા, સરળતા વિગેરે ગુણોથી તેના કાબુમાં આવેલ હું તેની સેવા ભક્તિ કરું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે - મોર્ચ મોનનારાચિ, તિરાશિઃ વિવા विभवो दानशक्तिश्च, सदाज्ञा तपसः फलम् / / ભેજય વસ્તુ, ભજનકરવાની શક્તિ, સુંદર સ્ત્રી તેમજ ભેગવવાની શક્તિ, પૈસે તેમજ દાન આપવાની શક્તિ તે આજ્ઞાપૂર્વક–આજ્ઞા પ્રમાણે કરેલા તપનું ફળ છે.” તે તે આગલા જન્મમાં કેવળ નિર્દયતા તથા નિકિતા પૂર્વક અજ્ઞાન કષ્ટ સહન કરી પાપાનુબધિ પુણ્ય ઉપાર્જન કર્યું છે. તેવા પુણ્યના ઉદય સમયે લક્ષ્મિ વિગેરે ભેગ સામગ્રી મળે છે, પણ પાપ કરવાની મતિજ થાય છે, કારણકે દોષ સહિત સહન કરેલા કષ્ટના ફળમાં દોષિત વૈભવજ પ્રાપ્ત થાય છે. તે પ્રાણી આ સંસારમાં લેભવૃત્તિથી હેરાન થતું, અસત્ય બોલતે અને પાપસ્થાનકે જ સદા સેવત હોવાથી પ્રાપ્ત લક્ષ્મીને કોઈને આવ્યા સિવાય અથવા ભેગવ્યા સિવાય નરકમાં જાય છે. કદાચ સત્સંગથી દાન આપવાની ઈચ્છા થાય, તે પણ તેને કોઈને કોઈ અંતરાય આવી પડે છે અને તેને પરિણામે ઉત્પન્ન થયેલી ઈચ્છા પણ નાશ પામે છે. તેના ઉપર એક વાત કહું તે સાંભળ એક શહેરમાં એક બહુજ લેબી, દયાશૂન્ય, ધનની બહુજ વાંછના કરતો તથા અધિકાર માટે ફડફડતે એક માણસ ઘણું કઈ સહન કરીને એક ધ્યાને ત્યાંના રાજાની સેવા કરતે હતે. ઘણા દિવસે રાજાએ જાણ્યું કે-આ માણસ મારી સેવા કરે છે, અને મારા માટે બહુ કષ્ટ સહન કરે છે માટે મારી સેવાના ફળરૂપ આને કંઈ અધિકાર માટે આપવા જોઈએ, પરંતુ આને શું અધિકાર
Page #67
--------------------------------------------------------------------------
________________ 28 ધન્યકુમાર ચરિત્ર. આપ ? પિતાની ચતુરાઈ તથા બુદ્ધિથી વિચાર કરતાં પિતાના મન સાથે રાજાએ નિર્ણય કર્યો કે આ સેવા કરવામાં તે ચતુર છે, પરંતુ લોભી અને નિર્દય છે, માટે અને તે કેડારીજ બના , કારણકે લેભી હેવાથી પૈસા જેમ આવે તેમ ઉડાવશે નહિ, તેમજ નિર્દય હેવાથી જેને આપવાનું હશે તેને પણ જલ્દી આપશે નહિ. માટે આને એ અધિકારજ આપ. આના જેવો એગ્ય બીજે કઈ જણાતું નથી. આમ વિચાર કરીને તેને કોઠારી બનાવ્યું. હવે તે રાજા જેને ધન આપવાનું કહેવરાવતે તેને ધન તે ન આપતો પણ ઉલટે મુશ્કેલીમાં નાંખતો અને તે લેકે રાજા પાસે તેના દેશ તથા અવર્ણવાદ બલવા જાય, તે રાજા ઉલટ તેમના ઉપર ગુસ્સે થતા. જે કે રાજા પાસે તે કેકારીના દોષ પ્રગટ કરવા આવતા તે રાજાની રેષ ભરેલી દષ્ટિ જોઇને મુંગાજ થઈ જતા અને કશું બેલતાજ નહિ; વળી તે કોઠારી કેટલાકને ડું આપી આખી રકમમાં સહી કરાવી લે. આમ બહુ સમય ચાલ્યું, તેથી રાજયના કારભારીઓ સર્વે તેના દુશ્મન થઈ ગયા. એક દિવસ રાજયાધિકારીઓને ઘરે ગાડીડા જોઈને તે કોઠારીએ વિચાર્યું કે - હું પણ એક અમલદારજ છું, માટે હું પણ એક ગાડી ખરીદી ભારે ઠાઠમાઠ સાથે બજારમાં ફરવા નીકળું.” આ પ્રમાણે વિચાર કરીને એક ઘોડાગાડીમાં બેસી ભારે ઠાઠમાઠથી તે બજારમાં ગયે. તેને જોડાગાડીમાં બેઠેલે જોઈને બધા અમલદારે ખેદ પામ્યા અને ગુસ્સે થયા. એક દિવસ બરાબર ટાંકણું સાંધી બધા અમલદારે ભેગા થઈ રાજાને કહેવા લાગ્યા કે–સાહેબ ! આ માણસ તે આપને ખજાને જેમ આવે તેમ ઉડાડે છે.” આ વાત સાંભળી રાજાએ
Page #68
--------------------------------------------------------------------------
________________ . પ્રથમ પલવ. (28 તેને બેલાવી પૂછયું કે-“શામાટે ફલાણાનું દ્રવ્ય હજુ તમે આપ્યું નથી ? એટલે કોઠારી તેના દે ઉઘાડવા લાગે કે–આતે બહુ ખાઈ જાય છે, તેને વળી દેવું શું? આવાં ખોટાં બહાનાં સાંભળી રાજા બે કે–આ માણસ તે જેને આપવાનું હોય તેને પણ આપતું નથી, માત્ર લેભ કરે છે. આ કેઈને પણ દાદ શું આપને હશે? દરેકને દુઃખી જ કરતે હશે.” તે વખતે બધા સભાસદેએ પણ હેરાન થયેલા હોવાથી સાક્ષી પૂરી, તેથી ગુસ્સે ભરાયેલા રાજાએ તેનું સર્વ જપ્ત કરી લઈને તેને દેશનિકાલ કર્યો.' આવી રીતે હે બ્રાહ્મણ! તેં પણ નિર્દયતા અને નિર્વિકાદિ દેષ સહિત કષ્ટથી તપ કરી કર્મપરિણામ રાજાની સેવા કરેલી હેવાથી તેણે તને લક્ષ્મીને (મારે) કોઠારી બનાવ્યું છે. માટે તું થન સાચવનાર હોવા છતાં જો દાન અથવા ભેગથી ધન ઉડાડીશ તે હું તથા કર્મપરિણામ રાજા ગુસ્સે થશું. આ પ્રમાણે માત્ર ધનને સાચવનાર તું મારો શો ઉપયોગ કરવાનું હતું? શ્રેષ્ટિ સાથે તારી તુલના શી રીતે થવાની થતી ?" - લક્ષ્મીનું આ પ્રમાણેનું બોલવું સાંભળી બ્રાહ્મણ બોલે કે હું સમજે, હવે મારે તને કેમ રિથર કરવી તેનું રહસ્ય સમજાયું.ભલે મારૂ પાપાનુબન્ધિ પુણ્ય છે, પરંતુ હું તે લક્ષ્મીને સ્વામી છું અને તે ક્ષય ન થાય ત્યાં સુધી તે તું મારે ઘરે છો; પછી મારે શી ચિન્તા ? આજ સવારે જ દાન ભેગ વિગેરેથી હું તને મારી દાસી બનાવી દઈશ.” લક્ષ્મી--“તારૂં મેટું તેજે !! મજુરોને ઉપાડવા આપેલ ધન નું પટલું મજુરનું થયું સાંભળ્યું છે કે? અરે મૂર્ખશિરે મણિ! આગલા જન્મમાં કરેલ શુદ્ધ ધર્મથી તથા અમારા અનુકૂળપણે
Page #69
--------------------------------------------------------------------------
________________ 30 ધન્યકુમાર ચરિત્ર. = 0 વર્તવાથીજ દાનભેગાદિ તું કરી શકે, તે સિવાય કરી શકે નહિ. સમજ હવે. જે કદાચ ઉદ્ધત થઈને તું દાન ભેગ વિગેરેમાં પસે વાપરવા જઇશ તે હું તારે નેવે અંગે ડામ દેવરાવીશ તે પણ ચક્કસ સમજજે.' * બ્રાહ્મણ—મેં ઉપાર્જન કરેલું ધન હું ખરચું તેમાં મને વારી રાખનાર કોણ છે? ઉલટી મારી કીતિરૂપ શોભામાં વધારો થશે.” લક્ષ્મી–આવી ઈચ્છા કદિ પણ ન કરે. કારણ કે કર્મપરિામ રાજાની આજ્ઞાનું ત્રણ જગતમાં કઈ ઉલ્લંઘન કરી શકતું નથી. જે ત્રણ જગતના આધાર તથા ત્રણ જગતને નાશ કે રક્ષણ કરવાને સમર્થ અને અનન્ત બળના સ્વામી શ્રી તીર્થંકર ભગવાન તે પણ કર્મરાજાને અનુકૂળ પ્રવૃત્તિજ કરે છે. તેઓ પણ ભેગને ઉદય હેય ત્યાં સુધી જ તેને ભેગવી કર્મપરિણામ રાજાની અનુકૂળતા પ્રમાણે દાન દીધા પછી વ્રત અંગીકાર કરે છે. માટે તું તે એવડે મોટે કેણ કે કર્મ પરિણામ રાજાને પ્રતિકૂળ થઈને દાનભેગ કરી શકવાને હતે? જે કરીશ તે ધ્યાન રાખજે કે હું તને ન અંગે ડામ દેવરાવીશ બ્રાહ્મણ–જા જા, તું તારું કામ કરે.” લક્ષ્મી—એમ છે! ત્યારે તું પણ દોડી પહોંચ અને તેને ઠીક લાગે તેમ કર.' આટલું બેલી લક્ષ્મી ચાલી ગઈ. હવે પલંગમાં સૂતે સૂતે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કેસવારે અમુક ધન લઈને આ શ્રેષ્ઠિ દાન તથા ભોગ કરે છે, તેથી પણ વધારે દાનભેગમાં ખરચવા માંડીશ. આના કરતાં પણ મારી પાસે વિશેષ ધન છે, તેથી દેશ દેશાન્તરમાં મારી કીર્તિ ફેલાય
Page #70
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 31 તેવું હવે તે હું કરીશ.” આમ વિચારમાં ને વિચારમાં બાકીની રાત્રિ પસાર થઈ ગઈ. સવારના શ્રેષ્ટિ પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ એક મજુર પાસે ઉપડાવી તે બજારમાં ગયે. ત્યાંથી ઘણા પૈસા ખરચીને સુંદર નવા કપડા વેચાતાં લઈ પહેર્યા તથા દ્રવ્ય ખરચીને આભૂપણે લઈ પિતાના શરીરને બરાબર શણગાર્યું વળી રસ્તામાં જતાં ગરીબ, વિકળ અથવા જે કઈ યાચક મળે તેને મુઠી ભરી ભરીને દાન આપવા લાગ્યો. માગણ પણ આશ્ચર્ય પામી બેલવા લાગ્યા કે–“ભારે નવાઇની વાત કે આજ તે વિશ્વભૂતિ બ્રાહ્મણ દાન આપવા નિકળી પડ્યો છે!” લેકે ટેળે મળી મળીને બેલવા લાગ્યા કે–અરે ભાઈ દડો દેડો ! તમને કૌતુક દેખાડું. જુઓ ! આજ તે વિશ્વભૂતિ મહારાજ દાન આપવા નિકળી પડ્યા છે.' આ પ્રમાણે દરેક મેટા રસ્તામાં લેકેના ટેળેટેળા મળી આશ્ચર્ય પામતા હતા, તેવામાં કઈ ઘણા પરિચયવાળા માણસે તે બ્રાહ્મણને પૂછયું કે–“અરે વિશ્વભૂતિ ! તને આજે શું થયું છે? કઈ દિવસ અગાઉન દીધેલ દાન દેવાની ઈચ્છા વળી ક્યાંથી થઈ આવી?” બ્રાહ્મણે કહ્યું કે ભાઈ! આટલા દિવસ તે મિથ્યા જ્ઞાન તથા ઉલટી સમજણમાં ગયા. હવે મને શાસ્ત્રનો પરિચય થતાં સાચું રહસ્ય સમજાયું. દાનભેગ સિવાય લક્ષ્મી નરકમાં લઈ જનારી તથા બંને લેકથી ભ્રષ્ટ કરનારી થાય છે, માટે હું દાન દઉં છું.' આ વાત કઈ માણસે આવીને બ્રાહ્મણના દીકરાઓને કહી “અરે ભાઈ! તમારા પિતા તે આજ બહુ દાન દેવા મંડ્યા છે! તેઓએ કહ્યું –બાઈ મશ્કરી કરે છે કે અમારા કોઈ પાપના
Page #71
--------------------------------------------------------------------------
________________ 32 ધન્યાકુમાર ચરિત્ર. ઉદયથી આ સંબંધથયો છે. કરવું પણ શું? દાન ભેગા કરવામાં આ સુંદર યુગ છતાં અમારે તે દરિદ્રતામાંજ રહેવું પડે છે. વળી વધારામાં તમે મશ્કરી કરીને શા સારૂં બળતાને વધારે બાળ છે?” તેઓએ કહ્યું કે –“ના, ના, અમે જઇનેજ આવીએ છીએ.' તેના આ પ્રમાણે કહી ગયા પછી તરતજ બીજા કેઈએ આવીને પણ તે પ્રમાણે જ કહ્યું, વળી તે પ્રમાણેજ ત્રીજા પાસેથી પણ સાંભળી પુત્રાદિ સર્વ પરિવાર ત્યાં આગળ જઈને જુએ છે તે પિતાના સાંભળવા પ્રમાણેને વૃત્તાંતજ બનતે જોઈ ચકિત થઈ ગયા. તેઓ તેના પિતા પાસે જઈ કહેવા લાગ્યા કે–બાપુ! નકામે ખરચ શા માટે કરે છે ?' બ્રાહ્મણે કહ્યું કે- હે પુત્ર! મેં હમણાજ જાણ્યું કે લક્ષ્મી નરકમાં લઈ જનારી છે, માટે ઈચ્છાનુસાર ભગ ભેગ તથા દાન આપે. આટલે વખત મેં નકામે ગાળે અને તમારા આનંદમાં પણ આડખીલી જે થયે; માટે હવે તે દ્રવ્ય લે અને તમારી ઈચ્છા પ્રમાણે સુખ ભેગે. આ પ્રમાણે બેલતાં મુઠીએ મુઠીએ બ્રાહ્મણને દાન દેતા જોઈને સર્વ સગાં સંબંધી તથા બીજા શહેરીઓએ વિચાર્યું કે–ચોક આના શરીરમાં ભૂત પેઠું છે અને તેને પરિણામે જ તે આમ ધડા વગરનું બોલે છે અને પિસે ઉડાવે છે, માટે આને ઘરે લઈ જઈ કાંઈક મંત્ર તંત્રાદિ કરીને સ્વસ્થ કરીએ.” છે ત્યાર પછી બધાં ભેળા થઈને તેને ઘરે લઈ ગયા. ત્યાં તે પિતાની સ્ત્રીને પણ તે પ્રમાણેજ કહેવા લાગ્યું કે અરે મૂખિં! - આ રંક વેશ તું કાઢી નાખને સુંદર વસ્ત્ર તથા ઘરેણાં પહેર: તેણી તે ચકિત જ થઈ ગઈ કે–આવું અસંબદ્ધ તે આ શું બેલી રહ્યા છે તે વખતે કોઈ ડાહ્યા માણસે આવીને કહ્યું કે
Page #72
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પવિ. 33 આને કયાંતો ભૂત વળગ્યું છે અથવા વાયુની વિકૃતિ થઈ છે, માટે આને છાનામાના નવ શળીઓ તપાવી નવ અંગે એકી સાથે ડામ દઈ ઘો એટલે તે સ્વસ્થ થઈ જશે અને તેમનહિ કરે તે તેની બુદ્ધિ ફરી જતાં મામલે હાથમાંથી વહ્યો જશે, માટે જલદી કરે.” - હવે છોકરાઓએ તે તેની સલાહ પ્રમાણે નવ શળીઓ તયાર કરી. પછી સગાંવહાલાએ તે બ્રાહ્મણને બરાબર પકડી રાખી એક સાથે નવે અંગે ડામ દઈ દીધા. પછી કેઈએ પૂછયું કે–આ પ્રમાણે કરવા છતાં જો ઠેકાણે ન આવે તે પછી શું કરવું? તેના જવાબમાં પેલાએ કહ્યું કે તે પછી બેડી નાંખી એક અંધારીઆ એરડામાં એકવીશ દીવસ સુધી ભૂખે ને તર રાખે અને તેના ઉપર પહેરે રાખે.” હવે પેલા બ્રાહ્મણે વિચાર્યું કે જે થવાનું હતું તે તે થયું. જે હજુ આવે ને આ હઠ ચાલુ રાખીશ, તે નાહક બેડીમાં પડીશ, દેવનું વચન મિથ્યા થતું જ નથી. આ પ્રમાણે વિચારી વાચાળતા છોડી દઈને તે ખેટી મૂછ ખાઈ ગયે. ચાર ઘડી તે પ્રમાણે જ રહીને જાણે અચાનક જાગે હોય તેમ પુત્રોને પૂછવા લાગે કે--“અરે છોકરાઓ ! આ બધા માણસે કેમ ભેગા થયા છે? મારી આંગળી તથા શરીર ઉપર આ ઘરેણાંઓ કયાંથી? છેકરાઓએ કહ્યું કે--પિતાજી! તમારામાં ભૂત અથવા તે વાને પ્રવેશ થયું હતું. બે હજાર રૂપિયા તે તમે નકામા ઉડાવી પણ નાંખ્યા. આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણે ખોટે હાહાર કરી મૂકો કે–અરે મેં શું કરી નાંખ્યું; આટલા બધા રૂપિયા પાછા ક્યાંથી મળશે?” આ પ્રમાણે તેને પશ્ચાત્તાપ કરતે જોઈને બધાએ વિચાર્યું કે–“હવે ઠેકાણે આવી ગયા!!” ત્યાર પછી તે બ્રાહ્મણે
Page #73
--------------------------------------------------------------------------
________________ 34 ધન્યકુમાર ચરિત્ર. પહેલાની માફકજ રહેવા માંડ્યું. | માટે દાન દેવું તે કાંઈ સુલભ નથી. જે પુણ્યાનુબંધી પુણ્ય કર્યું હોય તે જ તેના ઉદય સમયે દાન દેવાની ઈચ્છા થાય છે; નહિ તે થતી જ નથી. માટે ભવ્ય પુરૂષોએ સુપાત્રદાન દેવામાં આદરવાળા થવું કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જે માણસ ઉત્સાહપૂર્વક ઉદારતાથી સમસ્ત રાજ્યલક્ષ્મીના મૂળ કારણભૂત સુપાત્રદાન દે છે તેને ધન્ય છે. તે માણસ ધન્યકુમારની માફક જગતને પ્રશંસા કરવા ગ્ય સ્થાનને મેળવે છે. વળી જે સત્ત્વ વગરના માણસે દાન દઈને પાછળથી પશ્ચાત્તાપ કરે છે, તેઓ બીજા ભવમાં તે ધન્યકુમારના મેટા ભાઈઓની માફક દરિદ્રી થાય છે અને દુઃખ પામે છે. ધન્યકુમાર તથા તેના મોટાભાઈની કથાને પ્રારંભ. આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિષે કલ્યાણ લક્ષ્મી, ઋદ્ધિ, સિદ્ધિ તથા મહત્ત્વના એક સ્થાન જેવું શ્રી પ્રતિષ્ઠાનપુર' નામનું ભવ્ય શહેર હતું. તે શહેરની પાસેથી ગોદાવરી નામે નદી વહેતી હતી. કવિ કલ્પના કરે છે કે–ગોદાવરી નદીમાં સુવર્ણ તથા રત્ન પહેરીને ન્હાવા આવતી અને જળક્રીડા કરતી સ્ત્રીઓના કંઠમાંથી સરી પડતાં રત્ન પ્રવાહ મારફત તણાઈને દરિયામાં ભળી જતા હોવાથી જ દરિયાને લેકે રત્નાકર કહેતા હશે એમ હું ધારૂં છું.” એ શહેરને વિષે મહા કાન્તિ તથા ગુણેથી શોભતે જીતશત્રુ નામને રાજા રાજ્ય કરતે હતે. રાત્રુઓ બીકથી તથા મિત્રો 1 હાલ પૈઠ કહેવાય છે અને ત્યાંની પાઘડીએ વખણાય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 35 પ્રીતિથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાના તરવારરૂપી મેઘમાં મોટા મોટા રાજારૂપી પર્વતે ડુબી જતા હતા. પર્વત જેવા મેટા રાજાઓ તેના તેજરૂપ સમુદ્રમાં નિમગ્ન થઈ જતા હતા. જોકે તેને આ પ્રમાણે ચાર રૂપે જોતા હતા. વડિલ વર્ગ તેના વિનય વિગેરે ગુણેને લીધે તેને બાળક સમજતા, શત્રુઓ શર્યાદિ ગુણોથી તેનામાં સાક્ષાત યમના દર્શન કરતા, શહેરીઓ ન્યાયનિષ્ઠાદિ ગુણોને લઈને તેને રામ જે માનતા અને યુવાન સ્ત્રીઓ તેના અસાધારણ રૂપથી તેને કામદેવને અવતારજ સમજતી. - યશથી ઉજવળ એવા નગરવાસી જનેમાં પિતાના નામ સમાન ગુણવાળ ધનસાર નામે શ્રેષ્ટિ વસતિ હતે. તેની કીર્તિથી વ્યાપારીની માફક સ્પર્ધાથી જાણે દશે દિશાઓ છવાઈ રહી હતી. લજજા દયા વિગેરે ગુણયુક્ત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેના હૃદયને વિષે જગતના નાથ શ્રી જિનેશ્વર ભગવાન સદા સર્વદા વસેલા હતા. આ તે શ્રેષ્ટિ હમેશાં પ્રભુના ધ્યાનમાં લીન રહેતે હતે. તે શેઠને દાન, શિયળ વિગેરે ગુણેથી યુક્ત શીલવતી નામની સ્ત્રી હતી. તે પિતાના કુળની મર્યાદા જાળવી રાખી ઘરને ભારે વહન કરતી હતી. અસ્થી મજજાની જેમ તેનું હૃદય શ્રી જૈન ધર્મ પ્રતિ પ્રેમવાળું હતું. રૂપ સૌંદર્ય તથા નિર્મળ રવભાવમાં વર્ગની સુંદરીઓ પણ તેની પાસે હીસાબમાં નહાતી. એ પ્રમાણે સુખે ગૃહસ્થાશ્રમ ચલાવતાં તેમને ત્રણ પુત્ર થયા. તે ત્રણેના અનુક્રમે ધનદત્ત, ધનદેવ તથા ધનચન્દ્ર નામ પાડ્યા. આ ત્રણે દાન, માન તથા ભેગ વિગેરે ગુણયુક્ત હતા. તે ત્રણેને અનુક્રમે ધનથી, ધનદેવી તથા ધનચન્દ્રા નામની સ્ત્રીઓ સાથે
Page #75
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર પરણાવ્યા. તેઓ સુખમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. ધનસાર શેઠ પિતાના પુત્રોને સમર્થ જોઈને ઘરને ભાર તેમના ઉપર મૂકી ધર્મકરણીમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રી હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી તે બધા મૃતના સાર રૂપ શ્રી પંચપરમેષ્ટિ નમરકાર મંત્ર જાપ જપતા હતા. બન્ને વખત (સવારે ને સાંજે) પ્રતિક્રમણ તથા ત્રણે કાળ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિધિપૂર્વક કરતા હતા. દિવસ તથા રાત્રી મળીને સાતવાર ચૈત્યવંદન કરતું હતું અને દરવર્ષ તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સહિત કરતા હતા. યથાયોગ્ય અવસરે સુપાત્રદાન તથા અનુકંપાદાન આપી દાનધર્મનું પોષણ કરતા હતા. વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી દરરેજ શાસ્ત્ર શ્રવણ તથા ગુરૂસેવા કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન થઈ જઈને ગૃહસ્થધમને તે નિર્વાહ કરતા હતા. વધતી જતી લક્ષ્મીવાળા તથા ઈચ્છાનુસાર સાંસારિક સુખ ભગવતા તે દંપતીને ચૂંથો પુત્ર થશે. તે બાળકનું નાળ ઘટવા જમીન ખોદી ત્યારે તેની અંદરથી દ્રવ્ય ભરેલે ચરૂ નીકળી આવે. ધનસાર શેઠ તે નિધાન જોઈને વિચારવા લાગે કે-“આ બાળક કોઈ અસાધારણ પુણ્યશાળી જણાય છે, કારણ કે જન્મ થવાની સાથે જ તે અસાધારણ લાભનું કારણ થયે છે, માટે આ બાળકનું નામ ગુણનિષ્પન્ન ધન્યકુમાર રાખવું.'પાંચધાત્રીઓથી પિષાત એ ધન્યકુમાર બીજના ચંદ્રમાની જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં વૃદ્ધિ પામવા લાગે. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનેર બાંધવા લાગ્યું. એ પ્રમાણે આઠ વર્ષને થયે એટલે માતાપિતાએ શુભ દિવસે, શુભ શુકને મેટા મહેસૂવપૂર્વક તેને કળા શિખવાને માટે
Page #76
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 37 નિશાળે મૂક્યો. પૂર્વ પૂણ્યના પ્રભાવથી ધન્યકુમારે બહુજ સહેલાઈથી બધી કળા ગ્રહણ કરી, શિક્ષક તે ફક્ત સાક્ષીરૂપજ થયા. સર્વ શાસ્રરૂપી પર્વત પર ચડવામાં નિસરણ જેવું શબ્દશાસ્ત્ર તે તેણે હેડેજ કરી નાંખ્યું. પ્રમાણાદિ ન્યાય વિષયમાં તે સર્વથી હુશિયાર થઈ ગયે. શૃંગારરસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અર્થને જાણનારે થયો. કાવ્યકળામાં પોતાની બુદ્ધિથી પૂર્વ કવિઓના કરેલા કાવ્યમાં દેષ તથા ગુણે બતાવવા લાગ્યો. બુદ્ધિ નિર્મળ હેવાથી સાહિત્યના વિષયમાં અવસરચિત વાત કરતાં તે કદિ છેતરાતે નહિ. પુરાણ ગ્રંથમાં પણ તેની બુદ્ધિ ઝળકી નિકળવા લાગી. ગણિત શાસ્ત્ર બરાબર સમજેલ હોવાથી ગ્રહ તથા નક્ષત્રોની સમજુતિ તે બરાબર આપી શકતો હતો. કુશાગ્ર બુદ્ધિવાળો હોવાથી વાદવિવાદમાં જલદી જવાબ આપતા હતા. પ્રહેલિકા, અંતર્લીપિકા, બહિર્લીપિકા વિગેરે અલંકારશાસ્ત્ર તે બાળકની લીલા માફક તે જલદી સમજી ગયે. સમશ્યાઓનો તે તે સાંભળવા સાથે જ ઉત્તર આપતે. જુદી જુદી લિપિઓ વાંચવામાં તે કદિ ખલના પામતે નહિ. લીલાવતી વિગેરે સંખ્યા શાસ્ત્રોમાં તે અસાધારણ જ્ઞાનવાળા બ. વ્યાધિનું નિદાન કરવું, ચિકિત્સા કરવી તથા રોગનું મૂળ કારણ શોધી કાઢવું વિગેરે વૈદ્યક ક્રિયાઓમાં નિઘંટુ વિગેરે શાશ્નોના અભ્યાસથી તે પ્રખ્યાત થશે. સર્વ ઔષધના તથા યેગના પ્રગમાં તે આમ્નાયને સમજનાર થે. વાતે તથા મશ્કરી કરવામાં પોતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરતજ નિરૂત્તર કરી નાખત. રહસ્ય ન સમજી શકાય તેવા શ્લેકેનિરાકરણ તે ઝટ કરી નાંખતે (સમજાવી શક્તો). નાટ્ય ગ્રંથ રૂપ ' કસટી ઉપર પિતાની મતિરૂપ સુવર્ણ ઘસીને તેણે ઉઘોતિત
Page #77
--------------------------------------------------------------------------
________________ 38 ધન્યકુમાર ચરિત્ર. કર્યું હતું. અન્તર્ધાન વિગેરે વિદ્યાઓ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી. ઔષધિ, રસ, રસાયણ અને મણિ વિગેરેની પરીક્ષામાં તે જલદી ગુણ દોષ કહી શકતે. મંત્ર, તંત્ર, જંત્ર વિગેરે તે સંપૂર્ણ પણે શીખી ગયો હતે. ચૂડામણિ વિગેરે નિમિત્તશાસ્ત્રો જાણે પોતે બનાવેલા હોય તેમ અખલિતપણે બેલી જાતે. ઉત્તલ એવી ઇન્દ્રજાળ વિગેરે વિદ્યાઓનું રહસ્ય તે સહેલાઇથી સમજાવતા હતા. વસન્તરાજ વિગેરે શુકનશાસ્ત્રના અધ્યયનથી પિતાની દ્રષ્ટિએ કઈ પણ વસ્તુ પડતાં જ તેના ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનું જાણે પિતાને જ્ઞાન હોય તેવું વર્ણન કરતે હતે. સંગીત અને છંદશાસ્ત્ર વિગેરેને નિર્ણય અને સવર્ણ, માન, તાલ, માત્રાનુભાવ અને પ્રરતાર વિગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતું હતું. સુસ્વરનામકર્મના ઉદયથી સર્વ મનુષ્યને વશ કરી શકે તેવું ગીતગાન લય, મૂછ તથા રસપૂર્વક એવું કરતે કે તેનાથી આકર્ષાઇને વનમાંથી હાથી તથા હરણુઆઓ પણ વગર શંકાએ માણસેથી ભરપૂર નગરમાં ચાલ્યા આવતા હતા. હાથી, ઘોડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણેજ શિયાર થયે હતે. મલ્લયુદ્ધમાં તેનું રહસ્ય સમજી ગયે હોવાથી કળા અથવા બળથી સામા મલ્લને પરાજય કરવામાં તે કુશળ હતે. ધનુષ્ય વિગેરે શસ્ત્રવિદ્યાઓમાં પ્રવીણ થવાથી સામા દ્ધાને તે જલદીથી જીતી શકતે હતે. ચક્રવ્યુહ, ગરૂડ મૂહ, સાગરમૂહ વિગેરે સૈન્યની રચના કરવામાં તે એ કુશળ થઈ ગયો હતો કે સામે શત્રુ તેને પરાભવ જ કરી શકતે નહીં. ગાંધીના વ્યાપારમાં વિધવિધ કરિયાણાઓ ખરીદવામાં તથા વેચવામાં તે કુશળ થઈ ગયે હતે. ગંધ પરીક્ષામાં ઘણે ચતુર હોવાથી માવ ચીજો સુંઘવાથી જ અંદર શું શું છે તેની તે પરીક્ષા કરી શકો
Page #78
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 39 હતે. વસ્ત્રના વ્યાપારમાં તે અદૂષિત બુદ્ધિવાળો થયે હતે. મણિ તથા રત્નના વ્યાપારમાં તેના ગુણદોષને સમજનાર હોવાથી બધા વ્યાપારીઓ તેને પ્રમાણભૂત સમજતા હતા. સેના રૂપાના વ્યાપારીઓ તેના વખાણ કરતા હતા. મણિયારાના ધંધામાં જુદા જુદા દેશમાં નીપજેલી ચીજોના ગુણ દેષ સમજી જઈને તે લેવામાં તથા વેચવામાં પ્રવીણ થયો હતે. જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા રસ્તાઓ વિગેરેનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્ત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતો હતો. સમયને સમજી શકનાર હોવાથી તથા કયે વખતે શું લવું તેનું બરાબર જ્ઞાન હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડત. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ પૈર્યવાળ હતે. બધા દેવેની પૂજા કરવાના વિધિમાં પ્રવીણ હોવાથી અલ્પ સમયમાં તે સર્વ દેવને પ્રસન્ન કરી શકતો. બહુજ તેજસ્વી બુદ્ધિવાળા હોવાથી પ્રધાન તથા મંત્રોનું કામ કરવામાં રાજાની ઈચછા સમજી જતે તથા છળ તેમજ બળથી રાજયનું રક્ષણ કરો. વેગે વિગેરે ક્રિયામાં યમ, નિયમ, આસન વિગેરે ગિના અંગે તેના ભેદે સહિત સમજ. ઔત્પાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિથી શિક્ષિત માણસના મન પણ તે ખુશ કરી શકો. સર્વ નીતિ, રીતિ તે સમજો. વધારે શું કહેવું ? સર્વ વિજ્ઞાનશાસ્ત્રમાં પારંગત થઈ જવાથી સર્વ કળા, તેજ, યશ, વિવિધ ગુણ ને બુદ્ધિઓના પ્રિયમેલક તીર્થ જે તે બની ગયે. ગુણવડે બાળપણમાં પણ તે વૃદ્ધ જે શેભવા લાગે. અનુક્રમે બાળવયનું અતિક્રમણ કરી યુવતીઓને ક્રિડા કરવાના વન રૂપ યૌવન વયને તેણે પ્રાપ્ત કર્યું. તેના જન્મથી આર
Page #79
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. ભીને ધનસાર શ્રેષ્ઠિના ઘરમાં ચારે બાજુથી ધન ધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેને પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિ શાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારો માણસ પાસે ધન્યકુમારના વખાણ કરતે હતે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबांधवाः। कर्माऽन्ते दासभृत्यांश्च, पुत्रा नैव मृताः स्त्रियः // ગુરૂની પ્રત્યક્ષ સ્તુતિ કરવી, મિત્ર ને બાંધવની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિએ કરવી, પુત્રની તે કરવી જ નહીં અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.” આમ છતાં પણ શેઠ તે કહેતા કે–જે દિવસથી આ પુત્રને જન્મ થયે છે તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણે બધા શહેરવાસી જનોના ચિત્તને ચેરનારા છે. કોઈ નિપુણ માણસેથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. આગલા જન્મના કેઈ શુભ ભાગ્યના ઉદયથી મારે ઘરે કલ્પવૃક્ષને પુત્રરૂપે જન્મ થયે જણાય છે.” - આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધન્યકુમારના ગુણનું વર્ણન કરવા લાગે તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન કરી ન શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. આ પ્રમાણે બળતા હૃદયે કોપરૂપી અગ્નિમાં નેહરૂપી તેલનું બલિદાન કરીને પિતાના પિતા ધનસારને બોલાવીને તેઓ કહેવા લાગ્યા કે–બહેપિતાજી! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણ ભરીને જાણે સમુદ્રના મ હઈએ તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ,
Page #80
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 41 તેમજ વારંવાર દેશ પરદેશમાં રખડીએ છીએ, સાહસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂર ગાડાં સાથે ન વિધી શકાય તેવા અરણ્યમાં રખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકે સહન કરીએ છીએ, ઉન્હાળાના તડકામાં ખેતીને આરંભ કરાવીએ છીએ, તેમજ દારિદ્ર રૂપી કણને પીલી નાખવામાં ઘંટી જેવા અઘટ્ટો ફેરવીએ છીએ, બજારમાં દુકાને બેસીને વ્યાપાર કરીએ છીએ, અનેક વ્યાપારીઓને ઉધારે દ્રવ્ય અથવા કયિાણા દઈએ છીએ અને હમેશાં તેના લેખાં કરવાનું કષ્ટ સહન કરીએ છીએ. ત્યાર પછી પાછા તેમને ઘરે વારંવાર આંટા ખાઇને ઉઘરાણીએ કરીએ છીએ, ભાત ભાતની યુક્તિ પ્રયુક્તિથી ધન લાવી કુટુંબને નિર્વાહ કરીએ છીએ. વળી સામંત રાજા વિગેરેને ધીરેલ ધન કાંઈ કાંઈ કળાઓ કરીને પાછું મેળવીએ છીએ. રાજ્યદ્વારે ચતુરંગ સભામાં જુદા જુદા આશયથી કરાયેલ વિતર્કથી મુશ્કેલ પ્રશ્નોના હુશિયારીથી જવાબ દઈને અમે ચતુર માણસના મનને ખુશી કરીએ છીએ. જેવી રીતે મેટા મેટા મગરમચ્છથી તથા મોટા મોટા મેળાઓથી મુશ્કેલીથી તરી શકાય તેવી રેવાનદીને મોટા હાથીઓ તરી જાય તેવી રીતે દુર્જન નોથી, ખુશામતીઆઓથી અને પરવશપણાથી મુશ્કેલ એવી રાજસેવા પણ અમે કરીએ છીએ. આ પ્રમાણે અનેક ઉપાયે કરીને કેટિ ગમે ધન અમે પેદા કરીએ છીએ, છતાં એવા અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની વારંવાર પ્રશંસા કરે છે. પણ જુઓ, હજુ સુધી તે તે લજજાહીનરમત ગમત પણ છેડતી નથી, વ્યાપાર વિગેરે ઉધમ તે બાજુ ઉપર મૂકીએ, પરંતુ ઘરમાં સામાન્ય રીતે પિતાના વસ્ત્રાદિ પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતે 1 પાણી કાઢવાના રે.
Page #81
--------------------------------------------------------------------------
________________ 42 ધન્યકુમાર ચરિત્ર. નથી, લેખાં વિગેરે કરવામાં પણ ઉઘુક્ત થતું નથી, ઘરે આવેલ સારા માણસોને આદરસકાર આપતાં પણ હજુ આવડત નથી, તે પણ ધન્યકુમારની વારવાર વખાણ કરવાની તમારી અજ્ઞાનત અમને સમજી શકાતી નથી; વળી ઘરને ભાર સહન કરતાં એવા અમારી તમે નિદા કરે છે, પરંતુ જે માણસ સારા નરસાનું પારખું કરી શક્યું નથી તે બધે ઠેકાણે હસીને પાત્ર થાય છે. કહ્યું છે કે - काके कायॆमलौकिकं धवलिमा हंसे निसर्गस्थितिर्गाम्भिर्ये महदन्तरं वचसि यो भेदः स किं कथ्यते / एतावत्सु विशेषणेष्वपि सखे यत्रेदमालोक्यते, के काकाः खलु के च हंसशिशवो देशाय तस्मै नमः // કાગડામાં કૃષ્ણતા તે અલૌકિક છે હંસમાં ઉજવળતા છે તે સ્વાભાવિક છે. બંનેની ગંભીરતામાં મોટું અંતર છે, પરંતુ તેના વચનમાં જે ભેદ છે તેની તો વાત જ શી કરવી? આ પ્રમાણે વિશેષણ છતાં પણ કાગડે કણ ને હંસ કેણ, તેને જે ઓળખી શકતા નથી–તેના ગુણની પરીક્ષા કરી શકતા નથી, તે દેશને નમસ્કાર થાઓ.' | માટે હે પિતાજી! તમેજ અમને મોટા બનાવ્યા હતા અને હવે મોટા માણસ પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમે જ અમને નીચા બનાવે છે. જેવી રીતે ત્રાજવામાં એક પલાને ભારે કરીએ તે બીજું સ્વયમેવ હલકું થઈ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઇને તેને મેટે (ભારે) બનાવવાથી અમે હલકા બની જઈએ છીએ. પિતાજી! જેમ બધા વૃક્ષોમાં સરેવરનું પાણી એક સરખું પહેચે છે તેવી રીતે તમારે સ્નેહ પણ સર્વ પુત્રમાં
Page #82
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. એક સરખેજ હે જોઈએ. જેમ સર્વ મહાવ્રત વિધિપૂર્વક એક સરખાં પાળવાથી જ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમજ સર્વ પુત્રમાં એક સરખાજ ગુણની સ્થાપના કરવાથી સત્યાસત્યની પરીક્ષા કરી શકનાર માણસમાં પિતા શ્રેષ્ઠ ગણાય છે. વળી હે પિતાશ્રી! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાને નિષેધ કર્યો છે અને તે તે તમે કરે છે, માટે કહે કે જે વાતને શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે વાતને આદર કરવાથી કદિ પણ યશ મળી શકે ખરો ? માબાપે બહુ વખાણ કરીને તથા બહુ લાલનપાલન કરીને ઉછુંખળ બનાવી દીધેલે પુત્ર તે કુટુંબને ક્ષય કરનારે થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલે અગ્નિ શું લાકડાને નથી બાળ? વળી બાપુ ! તમે ધન્યકુમારમાં શી અધિકતા જઈ ને અમારામાં શી ઓછાશ જોઈ કે હમેશાં જાણે દેવતા હોય તેમ તેના વખાણ કર્યા જ કરે છે? હે તાત ! જ અરસપરસમાં નેહલતાને વધવા દેવાની તમારી ઈચ્છા હોય તે ધન્યકુમારના વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારંવાર ન ચેતાવશે અને અમારા બધા ઉપર એક સરખી દષ્ટિ રાખશે.” પુનાં આવાં શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રોને શાંત કરવા માટે પિતાએ કહ્યું કે–“હે પુત્ર! તમે ડોળા પાણીના ખાબોચીઆની જેવા મલિન આશયવાળા છે; તમારે સ્વચ્છ થવાને માટે મારી જેવાના વચનરૂપ કતક ફળની જરૂર છે. તેને ઉપયોગ કરે. હે પુત્રે ! હંસની માફક નિર્મળ બંને પક્ષવાળા મને સાચું ખોટું બોલવાની મૂર્ખાઈ કરતે તમે કદિ જે છે ખરો? ગવાળીઆથી માંડીને મોટા રાજા મહારાજાઓ સુધી સર્વ મનુષ્યમાં મારી તુલના શક્તિના વખાણ થાય છે અને તે
Page #83
--------------------------------------------------------------------------
________________ 44 ધન્યકુમાર ચરિત્ર. પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જે ગુણે હતા તેનાજ વખાણ કર્યા છે. જે ગુણવાન માણસના ગુણે ગાવામાં પણ મૌન ધારણ કરીએ તે તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને નિષ્ફળ કરવા જેવું છે. તેથી આ ગુણવાન પુત્રની નિષેધ કરાયેલી સ્તુતિ પણ હું કરું છું. અરે પુ! ધન્યકુમારના જન્મ પછી જેવી લક્ષ્મી આપણા ઘરમાં વધી છે તેવી પહેલાં નહતી; તેથી કરીને અન્વય તથા વ્યતિરેક બન્નેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું તે સમજું છું. હે પુત્ર ! જેમ ચંદ્રોદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવાનું, જેમ વસન્ત પુષ્પને આવવાનું, જેમ બીજ અંકુર ફુટવાનું, જેમ વર્ષાદ સુકાળનું તથા જેમ ધર્મ જયનું કારણ છે, તેમ આટલું પણ એકસ સમજજે કે આપણા ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ બન્યકુમાર સિવાય બીજું કાંઈજ નથી. જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને જેવી બુદ્ધિની નિમળતા ધન્યકુમારમાં દેખાય છે તેવી તેના સિવાય બીજે કઈ રળેિ ભાળી છે ? પુત્રો! જો તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તે હું આપું તેટલા ધનથી વ્યાપાર કરી પિતાના ભાગ્યની પરીક્ષા કરે. એક સરખો ઉદ્યમ એક સરખા ધનવડે કરવાથી પિતાના ભાગ્યાનુસાર ફળ મળે છે. “પૂરા ભરેલા સરેવરમાંથી પણ ઘડે તે પોતાના માપ પૂરતું જ પાણી લઈ શકે છે.' પછી જેમ દરદી વૈધે આપેલું પિતાને ગમતું ઓષધ ખુશીથી સ્વીકારી લે છે તે પ્રમાણે ત્રણે પુત્રોએ શ્રેષ્ટિનું કહેવું સ્વીકારી લીધું. શેઠે વ્યાપાર કરવાને માટે ચાર પુત્રોને ત્રણસો ત્રણસો સેનાના સિક્કા આપીને કહ્યું કે હે પુત્રો! આ સેનાના સિક્કાથી જુદે જુદે દિવસે વ્યાપાર કરીને પિતાના ભાગ્ય પ્રમાણે
Page #84
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ 5 મળેલ લાભથી આપણા કુટુંબને તમારે ભેજન આપવું.” - હવે પ્રથમ બે પુત્ર ત્રણ સેનાના સિક્કા લઈ વ્યાપાર કરવા ગયે; પરંતુ ઘણે પ્રયત્ન કર્યા છતાં પણ તેને સહેજસાજ લાભ મળે; કારણકે દરેક મનુષ્યને પિતાના કર્મના ઉદય અનુસારજ ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે મળતું નથી. પછી તેણે વ્યાપારથી મેળવેલા ધનથી સુધાને તેડવાને સમર્થ એવા વાલ તથા તેલ લાવીને કુટુંબને ભેજન કરાવ્યું. બીજે દિવસે બીજા ભાઈએ પોતે કમાયેલ ધનથી ચળા લાવી કુટુંબને જમાડ્યું. ત્રીજે દિવસે ત્રીજા ભાઇએ પોતે લાવેલ નફાથી જેમ તેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો. હવે ચોથે દિવસે પિતાએ કરેડે રૂપિયા કમાવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પણ ત્રણ સેનાના સિક્કા આપ્યા. પછી જેમ અષાડ મહિનાનું વાદળું જળ લેવાને માટે સમુદ્ર તરફ જાય છે, તેવી રીતે ધન્યકુમાર પિતાએ આપેલ સિક્કા લઈને ધન કમાવાને માટે બજાર તરફ ચાલ્યા. સારા શુકનથી પ્રેરાઈને ધન્યકુમાર એક મોટા પૈસાદાર ગૃહસ્થની દુકાને જઇને બેઠા. તે શેઠ પિતાના મિત્રે લખેલી નેકર સાથે આવેલી ચીઠી નોકરના હાથમાંથી લઈ છાને માને ઉઘાડીને મનમાં વાંચવા લાગે. તે પત્રમાં લખ્યું હતું કે “શ્રી પ્રતિષ્ઠાનપત્તન શહેરે, મહા શુભરથાને, પરમપ્રિય મિત્ર મહેશ્વર જેગ, સાર્થના સ્થાનથી તમારે સ્નેહી મિત્ર અમુક નામને વ્યાપારી નેહ તથા કુશળ સમાચાર પૂર્વક પ્રણામ સાથે કહેવરાવે છે કે–અહિં સર્વ કુશળ છે, તમારી કુશળતાના સમાચાર જરૂર મોકલતા રહેશો. હવે કામની વાત ઉપર આવીએ. મેઘ સમાન ફાયદાકારક એક સાર્થવાહ અગણિત કરિયાણાથી ભરેલા ગાડાંઓ
Page #85
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. સહિત તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે તે સ્થાન નેજ પાછા જવા માંગે છે. બંધે! દરિદ્રતાને નાશ કરવાને સમર્થ મેટા વ્યાપારીઓને યોગ્ય બહુ કરિયાણ તેની પાસે છે. ગમે તે કારણ છે, પરંતુ તે સાર્થવાહ સહેજસાજ લાભથી પણ પિતાના કરિયાણા વેચી પિતાને વતન જવા ઉત્સુક થઈ ગયેલ છે. માટે હે મિત્ર ! તમારે તે સાર્થવાહ પાસે જલદી આવીને તેના કરિયાણાનું સાટું કરી લેવાની જરૂર છે, તેથી તેમને તેમજ - ને ભારે લાભ થવાનો સંભવ છે. આ પ્રકારના ઘણા લેખો અગાઉ પણ મેં આપના તરફ લખી મોકલ્યા હતા, પરંતુ તમે એકને પણ જવાબ આપ્યો નથી. કદાચ હારે એક પણ પત્ર સોનાના નિધાનની જેમ તમારા હાથમાં આવ્યું નહિ હોય, માટે હવે તે 'જલદી આવજો.” આ પ્રમાણેને પત્ર વાંચી તેને અર્થ વિચારી અનાર્યની માફક સવારના પણ ભૂખે થઈ ગયેલે તે શેઠ વિચારવા લાગે કે–“ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાર્થવાહ નજદિકમાં આવ્યું છે, પરંતુ વ્યાપારમાં ગુંથાઈ ગયેલ બીજા અહીંના કઈ પણ વ્યાપારીને તેની ખબર નથી, માટે ઘરે જઈ ભજન કરી ચિત્ત સ્વસ્થ બનાવું ને પછી જાઉં, કારણકે ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ બુદ્ધિ બરાબર કામ આપે છે અને આ ખરિદી બુદ્ધિથીજ સારી રીતે થઈ શકે તેવી છે. માટે જમ્યા પછી જ ત્યાં જઈ સાર્થવાહને જ્યગોપાળ કરી એકલે હું જ તેની સર્વ ચીજો ખરિદી લઈશ. પછી વેચાતી લીધેલી એ ચીથી મને ભારે લાભ જરૂર થશે, કારણકે આ શહેરમાં કોઈની દુકાને એવી કરિથાણાની ચીજ નથી.” આ પ્રમાણે વિચાર કરીને શેઠ તે ઘરે
Page #86
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. ભજન કરવા ગયા; “દુનિયામાં આવી રીતે ભૂખ સર્વને વિન્નકર્તા થઈ પડે છે.' દરમિયાન તેની દુકાન ઉપર બેઠા બેઠા ચેખા ભેજપત્ર પર લખેલા તે પત્રના પ્રતિબિંબથી વંચાતા અક્ષરે છાનામાના પિતાની તીક્ષ્ણ બુદ્ધિથી ધન્યકુમારે વાંચી લીધા અને વિચાર કર્યો કે–આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તે જુઓ, એ પિતાને મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનું લખી જણાવે છે, છતાં આ લેખ વાંચી ભજન કરવા ગયો; વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘરેથી પાછો આવે તે પહેલાં તે સાર્થવાહ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજે મારા તાબામાં લઈ લઉં, કારણ કે દ્રવ્ય પ્રાપ્તિનું મૂળ કારણ ઉધમજ છે. આ પ્રમાણે વિચાર કરી પોતાને ઘરે જઈને સુંદર વસ્ત્રાલંકાર સજી ડેસ્વાર થઈ પિતાને યોગ્ય મિત્ર તથા ચાકરો લઈને તે તરતજ પેલા સાર્થવાહ પાસે જવા નીકળ્યો. તે અડધો માઈલ લગભગ ગયો હશે ત્યાં રસ્તામાં જ તે સાથે તથા સાર્થવાહને ભેટે થયો. પરસ્પર કુશળ સમાચાર પૂછયા પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વિગેરે પૂછી લીધી. સાર્થવાહ જેવી હતી તેવી સર્વ વાત કરી. - હવેધ મારે સાર્થવાહને તે ચીજ વેચાતી લેવાની પિતાની ઇચ્છા જણાવી. તે શેઠે પણ પિતાના હાથની સંજ્ઞાથી બીજા સાથેના વ્યાપારીઓ સાથે સેકસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કબુલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ તે સેજસેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું. પછી તે બધી ચીજોનું પાકું સાટું કરીને તે પોતાના
Page #87
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. તાબામાં લીધી. બધું ચેકસ થયા પછી તેની નિશાની તરીકે પિતાની મહેર તેના ઉપર કરી દઈને તે નિશ્ચિત્ત થયે. - પેલા શેઠજી પિતાના ઘરે ભજન કરીને સાથે સામા જવા માટે ઉત્સુક થઈ તૈયારી કરવા લાગ્યા. તેથી બીજા વ્યાપારી પણ સાથે આવેલ છે તેમ જાણીને ત્યાં જવાની ઈચ્છાથી તે શેઠની સાથે જ સાર્થને મળવા ચાલ્યા. માર્ગમાં જતાં સાથને અધ્યક્ષ સાથે સાથે જ તેમને મળે. અરસપરસ શિષ્ટાચારપૂર્વક પ્રણામ કરીને સુખ સમાચાર પૂછયા. પિલા શેઠજીએ સાથેના અધ્યક્ષને તેની ચીજ લેવાની પોતાની ઈચ્છા જણાવી. તે સાંભળી હસીને તે સાર્થવાહે બધા વ્યાપારીઓને કહ્યું કે તમારું કલ્યાણ થાઓ, પરંતુ હવે હું શું કરું? મેં હમણાજ મારી સર્વ વસ્તુઓ આ ધન્યકુમારને વેચી દીધી છે અને મેં તેને લેખ પણ લઈ લીધે છે, (બાનું પણ લીધું છે.) હવે બધું નક્કી થઈ ગયા પછી જે ફરી જાઉં તે તે મારી અપકીર્તિ જ થાય.” શેઠના મિત્ર પણ કહ્યું કે– મેં પહેલાંથી જ તમને ચીઠ્ઠી લખી મેકલી હતી, પરંતુ આળસુ થઈને તમે પ્રસંગને લાભ ન લીધે. હવે તેમાં મારે શો દોષ? હવે તે ધન્યકુમારને જ તમે હાથમાં લે. તેને મેગ્ય લાભ આપીને પણ જે આ ચીજો ખરીદી લેશે તે તમને માટે લાભ મળશે આ પ્રમાણેની વાત સાંભળી તે શેઠ ધન્યકુમાર પાસે જઈ કહેવા લાગ્યું કે– ભાગ્યશાળી! તમે ખરીદેલ ચીજો મને આપો અને નફાના એક લાખ સેનિયા ત્યે કે જેથી મારું અહિ આવવું સફળ થશે અને તમને વગર મહેનતે ધન મળશે. આ બધાં શેઠિયાઓની લાજ રાખો, કારણ કે તેમ કરવાથી તમને ધન તથા યશ બન્નેને લાભ મળશે, તેમજ વળી અમે તમારે
Page #88
--------------------------------------------------------------------------
________________ . પ્રથમ પલવ. ઉપકાર લાંબા વખત સુધી ભૂલશું નહિ. ધન્યકુમાર આમ રોકડા લાખ રૂપિયા મળવાથી પિતાની ઈચ્છા પાર પડેલી છતાં મીઠાં વચનથી આ પ્રમાણે કહેવા લાગ્યા કે–ખુશીથી આ ચીજો સ્વીકારે છે કે આ ચીજોથી મને તે ઘણે લાભ છે, પરંતુ ભલે તમારી ઈચ્છા છે તે લાખ સેનૈયાજ આપે. આપના જેવા વડીલનું વચન કેમ ઉથાપાય ? કુળવાન માણસને વડિલને વિનય જાળવે તેજ યોગ્ય છે. આ પ્રમાણે મીઠાં વચનથી તેમને રાજી કરી વેચાણનું ખત કરી આપી, લાખ સેનૈયા લઈને તે ઘેર આવ્યા. પિતાને પ્રણામ કરી તે ધન તેમની આગળ મૂકી દીધું, અને બનેલ વાત સર્વ કહી બતાવી. પછી હજારે સેનયા ખરચી ભજન સામગ્રી તૈયાર કરવા માંડી. રસોઇયાઓએ પણ જાતજાતની ચીજે મેળવીને તથા ઘણી જાતના મસાલા નાંખીને સરસ ભેજન તૈયાર કર્યું. પિતાની વીને પિતાપિતાને આસને જમવા બેસી ગયા. હવે સૌથી પહેલાં કુળની નાની બાલિકાઓ નારંગી સંતરા વિગેરે મીઠાં ફળ તથા ખજુર, દરાખ, આલુ વિગેરે મે પિરસી ગઈ. તે ફળ ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતાં એરજ રસ તથા સિને આનંદ ભેગવવા લાગ્યા ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા; પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા, ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા, તે સિવાય મધુર રસની ઇચ્છાવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતાં ગટક ગટક એવો અવાજ કરતા સફેદ પેંડા
Page #89
--------------------------------------------------------------------------
________________ પ૦ ધન્યકુમાર ચરિત્ર. પીરસવામાં આવ્યા; વળી ગંગા કિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મઠ બનાવેલે અને શરીરમાં ઉત્પન્ન થયેલ ગરમીને શાંત કરી નાંખતે શીખંડ પીરસાયે. આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહ ની આહાર પચાવવાની શક્તિની મન્દતાને નાશ કરનાર મીઠું હળદર તથા મરચાં વિગેરે દીપક ચીજો નાખીને બનાવેલી ઉની ઉની પૂરીઓ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વિગેરે પિરસાણ; ત્યાર પછી સુગંધી, ઉજવળ, સુકોમળ તથા સ્નિગ્ધ અને સારા ક્ષેત્રમાં ઉગેલા ખંડ અને કલમશાળી વિગેરે જાતના ચેખા, ખાવાની ઈચ્છા ઉદ્ધવ કરનાર મગ, તથા શહેરવાસી લેકીને ખુશ કરવા માટે પીળી તુવેરની 'દાળ પીરસવામાં આવી, તે સાથે બહુજ સુગંધી ઘી તથા અઢાર જાતના શાક દરેક ભાણામાં મૂકવામાં આવ્યા તે સિવાય જમનારના હાસ્ય જેવા ઉજળા કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીથી બધાં સગાં વહાલાંઓ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વને પાન સોપારી વિગેરે તાંબુળ આપવામાં આવ્યું. ત્યાર પછી સગાં વહાલાં તથા જ્ઞાતિનાં લેકે ધન્યકુમારના વખાણ કરતા કરતા પોતપોતાને ઘરે ગયા. હવે બાકી રહેલ દ્રવ્ય ખરચી નાંખી તેણે પિતાની ભાભીએના જાતજાતના ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અહાર, એક સેર, ત્રણ સેર, પાંચ સેર, સાત સેર તથા અઢાર સેરવાળાં હાર તથા બીજા કનકાવળી, રત્નાવલી અને મુક્તાવાળી વિગેરે કેડ, ડેક, કાન, હાથ વિગેરેમાં શોભે તેવા ઘરેણુ કરાવી તેમને આપ્યા. ભાભીઓ બહુ ખુશી થઈને પિતાના દિયરને કહેવા લાગી કે હે દિયરજી!
Page #90
--------------------------------------------------------------------------
________________ પ અમારા આગલા કોઈ પુણ્યથીજ તમારે જન્મ થયા લાગે છે. વાહ! કેવી અદ્ભુત તમારા ભાગ્યની રચના છે! કેવું અદ્ભુત. તમારું ભાગ્ય છે! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે? અને બધી બાબતમાં કુશળ હોવા છતાં તમારામાં નરમાશ કેટલી બધી છે! અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને છાજે તેવું છે !! હે દિયરજી! તમે દીર્ધાયુષી થાઓ, ખુબ આનંદ મે ળ, જય પ્રાપ્ત કરો, અમને પાળે, લાંબા વખત સુધી સગાં વહાલાને આનંદનું કરે. આ પ્રમાણે ભાભીઓ પિતાના દિયરના વખાણ કરવા લાગી. એ પ્રમાણે પિતાની સ્ત્રીઓથી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત વિગેરે ભાઈઓ તેની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે “હે પુત્ર! ગુણી માણસેના ગુણની અદેખાઈ કરવી તે ઉત્તમ પુરૂષને ગ્ય નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–આગની વાળામાં પિતાના શરીરને હેમી દેવું સારું, પરંતુ ગુણવાન પુરૂષની સહજ પણ અદેખાઈ કરવી તે સારી નહિ.' ભાગ્યહીન પુરૂષે પુણ્યશાળી પુરૂષની મહત્વતારૂપી અગ્નિથી વારંવાર બળતા પોતે તે રસ્તે જવાને અસમર્થ હેવાથી પગલે પગલે ખલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખી દુનિયા શેભે છે તેવા ગુણવાન પુરૂષ તે દૂર રહ્યા, પરંતુ જેઓમાં ગુણેની અનુમંદના કરવાની શક્તિ હોય છે તેવા પુરૂષે પણ ત્રણ જગતને વિષે પૂજાય છે. હે પુગે! ગુણેની અદેખાઈ કરવાથી તે પૂજ્ય હોય તે પણ પૂજવાને અયોગ્ય બને છે અને ગુણેની પ્રશંસા
Page #91
--------------------------------------------------------------------------
________________ પ૨ ધન્યકુમાર ચરિત્ર. કરનાર તેજ વિનાનો હેવા છતાં પૂજાવાને લાયક બને છે. ગુણ ઉપરના રાગ તથા ષ ઉપર બે મુનિઓનું દષ્ટાંત છે તે સાંભળો. ગુણના રાગ અને દ્વેષ ઉપર ચામલમુનિનું દષ્ટાંત. * પૂર્વે ઇન્દ્રિયને નિગ્રહ કરનાર, તપથી કૃશ થઈ ગયેલા શરીર વાળા, જ્ઞાનરૂપી સમુદ્ર તરી ગયેલા તથા ભવને ભય જેમને ઉત્પન્ન થયે છે તેવા એક મહામુનિ થઈ ગયેલ છે. એક વખત ઇર્યાસમિતિ પાળતા, કપટ રહિત મનવાળા અને હમેશાં પ્રમાદ રહિત એવા તે મુનિ ભિક્ષા માટે એક સ્ત્રીના ઘરમાં ગયા. તે સ્ત્રીના હાવભાવ, વિભ્રમ, કટાક્ષ વિગેરે વિલાસ જોયા છતાં અક્ષુબ્ધ મનવાળા તે મુનિએ કાચબાની માફક ઇન્દ્રિયે ગોપવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. પછી રાગ રહિત એવા તે મુનિ મહારાજા પિતાની ગંભીર વાણીથી કલ્પવૃક્ષ સમાન ધર્મલાભ આપીને યોગ્ય સ્થળે ઉભા રહ્યા. હવે ઘરમાંથી તે યુવાન સ્ત્રી ઋષિરાજને આવેલા જોઈને ધર્મબુદ્ધિથી નિષ્કપટપણે ભેજન હાથમાં લઈને બહાર આવી, તેટલામાં તે તે મુનિરાજ આહાર લીધા વગરજ અન્ય સ્થાને ચાલ્યા ગયા. તે શ્રદ્ધાવાન સ્ત્રી મુનિરાજ ગોચરી લીધા સિવાય ગયા તેથી બહુ નાસીપાસ થઈ અને પિતાના ભાગ્યની નિન્દાપૂર્વક ખેદ કરવા લાગી. થડાજ વખત પછી ત્યાં ભાગ્યેગે એક ગુણ ઉપર રાગવાળા છતાં ફક્ત મુનિષધારી સાધુના ગુણ રહિત મુનિ આવ્યા. પેલી શ્રાવિકા તેમને આવેલ જોઈને હાથમાં પહેરાવવા ગ્યચીજો લઈ વહેરાવવા આવી. મુનિએ પણ તે વસ્તુઓને સ્વીકાર કર્યો. હવે તે શ્રાવિકા પહેલા તથા બીજા સાધુ વચ્ચે આ તફાવત જોઈને બેલી - હે મુનિરાજ ! જે તમને ગુસ્સે ન ચડે તે એક
Page #92
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પવિ. 53 પ્રશ્ન પૂછવાની મહને ઇચ્છા થઇ છે તે પૂછું. વેષધારી સાધુએ કહ્યું કેહ નિર્મળ આશયવાળી સ્ત્રી ! જે ઈચ્છા હોય તે ખુશીથી પૂછે, કારણ કે હું રેષરૂપી દેષને શેષ કરનાર હોવાથી કેઈનું ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન સાંભળીને પણ સ્વભાવને ઠેકાણે રાખી શકું છું.” તે શ્રાવિકાએ કહ્યું કે–“તમારી પહેલાં એક તમારી જેવાજ સાધુ આવી ગયા, તે મેં આપવા માંડેલ શિક્ષા તરફ ફક્ત દષ્ટિ કરીને લીધા વિના પાછા ચાલ્યા ગયા. એક ક્ષણ પછી તમે આવ્યા અને તમે તે તે ભિક્ષાને સ્વીકાર કર્યો, માટે તમારા બન્ને વચ્ચે આવડા તફાવતનું કારણ શું? તે વેષધારી સાધુએ કહ્યું કે– હે સુજ્ઞ સ્ત્રી! તે સાધુ તે પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર, નવ ગુપ્તિધારી, મહા મુનિરાજ હતા; કઈ જાતની શરીરપરની મમતા વિનાના હેવાથી તે મુનિરાજ માત્ર આ દેહ ધર્મનું સાધન છે તેમ સમજી તેને ટકાવી રાખવાને જેવો તે લખો સુખે આહાર ગ્રહણ કરે છે, અને તે અંત, પ્રાંત તથા તુચ્છ આહાર પણ ઈંગાળ, ધૂમ્ર વિગેરે દેષથી રહિતપણે તેઓ વાપરે છે. અતિ સ્નિગ્ધ કે મિષ્ટ ખેરાક તે તેઓ લેતાજ નથી. વળી હેભાગ્યવાન સ્ત્રી ! તારા ઘરનું બારણું નીચું હોવાથી અંધારામાં ખેરાક કે છે તે બરાબર આંખથી ન દેખાય તેથી તે દયાળ મુનિરાજ આહાર લીધા વિના પાછા ગયા છે. ત્યારે તમે તે આહાર શા માટે ગૃહણ કર્યો ?' તેમ તે સ્ત્રીએ પૂછવાથી તેણે કહ્યું કે–“હે કલ્યાણિ! જે તેનું કારણ તારે સાંભળવું જ છે તે સાંભળ. પહેલાં તે ભિક્ષા મળવાનું સાધન હોવાથી આ વેષ મેં ફક્ત બહારથીજ રાખેલે હેવાથી હું એક વેષ ધારી - 1 ખાતાં આહારને વખાણ કે કવડો તે ઈગળ ને ધૂમ્રદેષ કહેવાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________ - ધન્યમાર ચરિત્ર. સાધુ છું, સાચે સાધુ નથી. હે સુન્દરિ! પ્રથમ આવી ગયેલ સાધુની ધીરજની શી વાત કરવી ? તે તે પ્રાણને પણ પૃહા કરે તેવા નથી. તેવા ગુણવાળાની પાસે હીનસત્વ અને શરીરની લાલનાપાલના કરવાની ઈચ્છાવાળો હું શી ગણત્રીમાં છું ? એક ફાળ માત્રથી હાથીને વધ કરનાર સિંહની પાસે શિયાળિયું તે શી બિસાતમાં? સૂર્યના તેજમાં આગિયાના પ્રકાશને તે શે હિસાબ? તે તે સર્વ ગુણરૂપી રત્નોથી શોભાયમાન સાચા મુનિરાજ છે અને હે ભદ્રે ! હું તે ચંચપુરૂષ [ ચાડિયા] ની જેવો ફક્ત નામધારી સાધુ બની વેષના આડંબરવડે ઉદરવૃત્તિ કરૂં છું, તેના અને મારામાં મેં તફાવત છે. આ પ્રમાણે કહીને તે સાધુ ગયા. પછી તે શ્રાવિકા વિચારવા લાગી કે, જીહાઈદ્રિયને કાબુમાં રાખી શકનાર આ બન્નેને ખરેખર ધન્ય છે. તેમાંથી એક ગુણને ભંડાર તથા બીજ ગુણની અનુમોદના કરનાર છે. બન્ને પ્રશંસાને ગ્ય છે. કહ્યું છે કે - नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी। गुणी च गुणरागी च, सरलो विरलो जनः / નિગુણી માણસ ગુણવાનને ઓળખી શકતા નથી, ગુણવાનું ઘણું ખરૂં અન્ય ગુણવાન પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે, ગુણવાતથા ગુણની અનુમંદના કરનાર સરલ માણસ દુનિયામાં કવચિતજ માલુમ પડે છે.' પ્રમાદથી મુગ્ધ બનેલા લેકે આ જગતમાં પગલે પગલે પોતાની સ્તુતિ તથા પારકાની નિન્દા કરે છે, પરંતુ પારકાની સુતિ તથા પિતાની નિન્દા કરનાર કેઈજ જોવામાં આવે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________ પ્રથમ પલ્લવ. 55 આ પ્રમાણે તે બન્નેના ગુણની અનુમોદના કરતી તે ઉભી હતી, તેવામાં સાધુનું નામ જેણે વગોવ્યું છે તે એક સાધુ ત્યાં જ ભિક્ષા માટે આવ્યો. તે ગુણવાને ઉપર એ રાખનાર, બીજાના છિદ્રોજ નિહાળનાર, અદેખાઈની આગથી બળી ગયેલ હૃદયવાળે તથા ફક્ત વેશધારી સાધુ હતું. તેને આવેલ જોઈને તે શ્રાવિકાએ ઘરમાંથી અન્ન વિગેરે લાવી તેને વહેરાવ્યા. પછી તેણુએ પહેલાની માફકજ સર્વ વાત નિવેદન કરી અને તે પ્રમાણે જ પૂછયું. એટલે તે સાધુએ ધૃષ્ટતાથી જવાબ આપે કે–“હે ભદ્ર! મેટાઈ મેળવવા ઇચ્છનાર તે બન્નેને હું બરાબર ઓળખી ગયે. તેમાં પહેલે સાધુ પ્રપંચી હોવાથી માયા કપટથી માણસના મન ખુશ કરે છે અને બીજે પિતાના દે કહેવાની કળામાં શિયાર હેવાથી મીઠા મીઠા વચન બેલી સુખે પિતાના પેટને ખાડો પૂરે છે. બીજાનાં વખાણ કરી પિતાની લઘુતા બતાવવા પ્રયાસ કરે છે, .. પરંતુ તે બને તે દંભના દરિયા જેવા છે, પરંતુ તે કલ્યાણિ! હુતે દૂરથી જ દંભને છોડી દેનાર, પ્રપંચ રહિત છું; જે મળે તે આહાર ગ્રહણ કરું છું, પરંતુ સરળ સ્વભાવને હવાથી વારંવાર દરેક ચીજમાં દોષ દેખાડવારૂપ કપટ ક્રિયામાં કુશળ થઈ કદા ગ્રહ કરતું નથી. હે ભદ્ર! બહાર શોભા દેખાડવા માટે પહેલાં મેં પણ લેકને રંજન કરનારી આ કપટકળોનો વારંવાર આશ્રય લીધે છે; કઈક સારા સારા માણસને છેતરી મારી મોટાઈ બતાવી મેં પેટ ભર્યું છે, પરંતુ હવે તે કળા છોડી દીધી છે અને તેમ હેવાથીજ આ લેકેની કપટકળા હું બરાબર સમજી ગયે છું. મેં તે તેવી ઠગાઈમાં કાંઈ સાર ભાળે નહિ, તેથી તેને છોડી સરળતા સ્વીકારી છે.” આમ કહી તે ચાલતો થયે.
Page #95
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. તેના ગયા પછી પેલી શ્રાવિકા મનમાં ગુસ્સે થઈ આ પ્રમાણે વિચારવા લાગી કે–અહે! ઇર્ષ્યાળુ એવો આ સાધુ કેવું ધડા વિનાનું બેલતે હો? ઇર્ષાયુક્ત તેનું બેસવું સાંભળવું તે પણ અગ્ય હતું. એકલી તેની નિગુણતાજ દુનિયામાં માતી નહતી. અહે! વિના કારણે તેનામાં કેટલી ઈર્ષ્યા હતી! ખરેખર પહેલાં મુનિ ગુણના ભંડાર જેવા હતા, બીજા મુન ગુણની અનુમેદના અને બીજાના ગુણાનુવાદ કરવામાં સે મેઢાવાળા હોય તેવા હતા. તેમજ પિતાના દેષ પ્રકટ કરવામાં પણ ચતુર હતા. તેથી તે બંને સારા આશયવાળા તેમજ જગતને પૂજવાને ગ્ય હતા. આ ત્રીજે સાધુ તે પાપી, દોષથી ભરેલે, ગુણુની ઈર્ષ્યા કરનાર તથા મેહું જેવાને પણ અગ્ય હતે.” જેવી રીતે તે શ્રાવિકાએ ગુણ વિનાના છતાં પણ ગુણની અનુમોદના કરનાર તેમજ ગુણવાળા બન્નેની પૂજા કરી પરંતુ ઈર્ષ્યાવાળા વૈષધારી સાધુને દૂરથી જ પડતા મૂક્યા તેમ તે પુત્ર! તમે પણ ઈર્ષા છોડી દઈને કલ્પવૃક્ષ સમાન ગુણેની અનુમોદના કરવાની શક્તિ મેળવે. આ પ્રમાણે સુંદર ગુણની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની વાર્તા સાંભળીને ત્રણ ભાઈઓ સિવાય બધા સગાં વહાલાઓ રાજી થયા. ઇતિ શ્રી જિનકીર્તિસૂરિ વિરચિત પધબંધ દાનકલ્પદ્રુમ ( શ્રી ધન્ય ચરિત્ર ) ની ઉપરથી રચેલા ગધબંધ ધન્ય ચરિત્રના પ્રથમ પલ્લવનું ગુજરાતી ભાષાંતર.
Page #96
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય પલવ. પ૦ દ્વિતીય પલ્લવ. વે તે મનરવી પગે પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! અમારા હૃદયમાં ઈષ્ય બલકુલ એજ નહિ, પરંતુ દેવની પણ બેટી પ્રશંસા કરે તે તે અમે સહન કરી શકવાના નહિ; તે પછી મનુષ્યની બેટી પ્રશંસાનું તે પૂછવું જ શું? હે પિતાજી! તમે વારંવાર ધન્યકુમારના વખાણ કરે છે, પણ તેણે તે છળપ્રપંચથી લેખ વાંચી લઈને વંચક માણસની માફક લક્ષ દ્રવ્ય મેળવ્યું છે. આવી રીતે મેળવેલ ધન તે કાકતાલીય જેવું ગણાય, તેમ કાંઈ નિરંતર ધન મળી શકે નહિ, અને વ્યવહાર તથા નીતિથી મેળવી શકાયેલું ધન તે હંમેશા તે પ્રમાણમાં મળ્યા જ કરે છે. તેથી આવા કવચિત મળે તેવા ધનને ડાહ્યા માણસે પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી.” ( આ પ્રમાણે પુત્રોનું યુક્તિપૂર્વક બેલવું સાંભળીને ધનસારે ફરી તે ચારે પુત્રોને ચોસઠ ચેસઠ સેનાના ભાષા આપ્યા. ત્રણે જણાએ તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા, અને ધન મેળવવાની ઈચ્છાથી પિતપિતાનું કળાકૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફે તે કરીને ઘરે પાછા આવ્યા, તે બધા બત્રીશ ભાષાથી પણ એ છે અથવા બહુ તે તેટલેજ લાભ કરી આવ્યા, પરંતુ ધન્યકુમારને કઈ પહોંચી શક્યું નહિ
Page #97
--------------------------------------------------------------------------
________________ 58 ધન્યકુમાર ચરિત્ર. પિતાને વારો આવતાં ધન્યકુમાર ચેસઠ સેનાના ભાષા લઈને વ્યાપાર કરવા માટે નિકળ્યા. કપૂર, સોનું, માણેક અને - કાપડ વિગેરેની બજારમાં ફરતાં અપશુકન થવાથી તે પાછા ફર્યા અને સહેજવાર બેટી થઈને શુકન જોતે આગળ ચાલ્યું, તે /પશુ ખરીદવાની બજારમાં તેને બહુ સારાં શુકન થયાં, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાંજ ધન્યકુમાર વ્યાપાર માટે ગયા. ત્યાં શાસ્ત્રમાં ખેલ લક્ષણવાળો એક ઘેટે જ, એટલે સારા લક્ષણવાળા તે ઘેટાને પાંચ ભાષા સેનું આપીને તેણે ખરીદી લીધે. પછી તે ત્યાંથી આગળ જતા હતા, તેવામાં તે ગામના રોજને પુત્ર એક લાખ રૂપિઆની હેડ કરતે ત્યાં આવી પહોંચે. બીજી પણ ઘેટાની લડાઈના રસિયા પોતપોતાના ઘેટા લઈને આસપાસ ઉભા હતા.જપુત્રની સાથેના માણસે રજકુમારને કહ્યું કે સ્વામિન ! આ સામેથી ધનસાર શ્રેષિના પુત્ર ઘટે ખરીહદને આવે છે, તેના બાપ ઘણુ પૈસાવાળા છે, તેથી તેને મીઠા શબ્દથી રીઝવી તેના ઘેટાની સાથે આપણા ઘેટાને સરત કરીને લડાવીએ અને તેની પાસેથી લાખ સેનૈયા મેળવીએ.” આ પ્રમાણે વિચાર કરી આગળ જઈ ધન્યકુમારને લાવીને રાજકુમારે કહ્યું કે—ધન્યકુમાર ! અમારા ઘેટાની સાથે તમારા ઘેટે યુદ્ધ કરવાને શક્તિમાન છે એમ જે તમને લાગતું હોય તે ચાલે, આપણે લખે સેનૈયાની હેડ કરી પરપર યુદ્ધ કરાવીએ. જે તમારે ઘેટે જીતશે તે મારે તમને લાખ સેનૈયા દેવા અને તે મારે ઘેટે જીતે તે તમારે મને લાખ સેનૈયા દેવા. બોલે છે કબુલ ? રાજકુમારનું આ પ્રમાણે બોલવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કેજો કે હારે ઘેટે બહારથી દુબળ લાગે છે, પરંતુ તે સારા
Page #98
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય પવિ. 59 લક્ષણવાળી હેવાથી જરૂર છતશે, માટે ચાલ, લક્ષ્મી ચાંડલ કરવા આવી છે, ત્યાં વળી હોડું જોવા ક્યાં જવું ? આ પ્રમાણે વિચાર કરીને રાજકુમારિને ઘેટા સાથે પોતાના ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયુક્ત ઘેટાને અંતે જ્ય થયે, તેથી લાખ સેનૈયા તેને મળ્યા. કહ્યું છે કે-જુગાર, યુદ્ધ લડાઈ તથા વાદવિવાદમાં હંમેશા ધર્મીને જ જય થાય છે.” રાજકુમાર વિચારવા લાગે કે-આના દુર્બળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે ? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલ તથા સેવં લક્ષણયુક્ત તે ઘેટે જે હું ખરીદી લઉં તે બીજા ઘણા ઘેટાઓને જીતી લાખ સેના હું મેળવી શકે. આ પ્રમાણે વિચારી તે ધન્યકુમારને કહેવા લાગે કે–તમારે ઘેટે તે અમારે લાયકને છે; તમારી જેવા મોટા શેઠીઆઓને આ પ્રમાણે પશુ પાળવા એ કાંઈ ઠીક નહીં. વળી ઘેટાની રમત પણ ક્ષત્રિયેનેજ શેભે, તમારી જેવા વ્યાપારીઓને શોભે નહિ; માટે આ મેંઢાંનુ તમને જે મૂલ્ય બેઠું હોય તે લઈને અથવા અમુક નફે લઈને મને વેચાતો આપે.” છે ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું કે આ મેંઢાને ખેલ વેપારીના પુત્રને ન ગણાય તે વાત સાચી છે, માટે મ્હારા કહ્યા પ્રમાણે જે મૂલ્ય આપે તે ભલે તેનેજ વેચી દઉં” આમ વિચારી સ્મિતપૂર્વક તેણે કહ્યું કે–કુમાર ! આ સર્વ લક્ષણવાળા મેં બહુ શેધર્યા પછી મને મળે છે, તેમજ વળી મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કઈ રીતે આપી દઉં ? પરંતુ સ્વામીનું વાક્ય પાછું ફેરવવું તે પણ એગ્ય નહિ, માટે હું કહું તેકિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ તમારા
Page #99
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. પાસેથી વધારે લેવું તે કાંઈ ઠીક નહિ. આજ સુધીમાં તેના ઉપર લગભગ એક લાખથી કાંઇક વિશેષ ખર્ચ થયે છે, પણ તમારે જુએ છે તે ફક્ત એક લાખ સેનૈયા આપીને ખુશીથી લઈ જાઓ.’ * રાજપુને ધન્યકુમારે માંગેલ કિસ્મત આપી ઘેટે ખરીદી લીધે. જયારે કઈ પણ ચીજ વેચવાની હોય છે ત્યારે વ્યાપારીઓ પિતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિસ્મત કરે છે અને ઘરાક પિતાની અતિશય ઈચ્છાને લીધે ગમે તેટલું દ્રવ્ય આપીને પણ લેવા તૈયાર થઈ જાય છે. A હવે ધન્યકુમાર પિતાને મળેલ નફે લઈને ઘરે ગયે. પહેલાં કરતાં બેવડે લાભ થવાથી તેની કીર્તિ તથા યશ વૃદ્ધિ પામ્યા. સગાંવહાલાં સંતોષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. “ઉગતા સૂર્યને દુનિયા આખી ક્યાં નથી નમતી ?' ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના મેટા ત્રણે ભાઈઓના મોડાં ઈર્ષ્યાથી કાળાં મસ જેવા થઈ ગયા. તે ત્રણેને તેના પિતા આ પ્રમાણે હિતવચન કહેવા લાગ્યા કે હે પુત્ર! સુજનતાના–સારાના વખાણ કરવા તે અભ્યદયની નિશાની છે અને દુર્જનતા–ઈર્ષ્યા પ્રમુખ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું ખોટું સમજનારા માણસે એ સુજનતાને અંગીકાર કરે ઘટે છે. મૂઢ માણસે બીજાને અભ્યદય જોઈ ન શકવાથીજ લેકમાં અપકીર્તિ પામે છે. ચંદ્રને દ્રોહ કરનાર રાહુને શું સમજુ લેકે ક્રૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસે મળે ન મળે તે તે કર્મ ઉપર આધાર રાખે છે. પૈસાદારની ઈચ્છા ફળતી નથી, પણ ભાગ્યે જ ફળે છે, માટે આવી રીતે દુઃખી થવાની હાંઈ જરૂર નથી. સાંભળે–
Page #100
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય પલ્લવ. मिलिते लोकलक्षेऽपि, येन लभ्यं लभेत सः। शरीरावयवाः सर्वे, भूष्यन्ते चिबुकं विना // છે “લાખ લેકે મળ્યા હોય તેમાંથી પણ જેને જે મળવાનું હેય તેને તે મળે છે. શરીરના બધા અવયવે શણગારવામાં આવે છે, પરંતુડાઢીને કેઈ ભાવ પણ પૂછતું નથી. માટે ભાગ્ય વિના વૃદ્ધ અનુભવી માણસને પણ સારી વસ્તુ મળતી નથી. જેમ Kદરિયાનું મન્થન કરતાં વિષ્ણુ વિગેરે દેવેને ચૌદ રત્ન મળ્યા અને વૃદ્ધ છતાં મહેશ્વર (શંકર)ન હાથમાં ઝેર આવ્યું. માટે જો માણસ કમનશીબજ હોય તે સારા કુળમાં ઉત્પન્ન થયાં છતાં પણ સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. અમૃતના પાણું ને ધૂળથી થયેલ કચરે પણ પગે લાગતાં શું તેને દૂર કરવામાં નથી આવત? વળી કહ્યું છે કે अपि रत्नाकरान्तःस्थै-र्भाग्योन्मानेन लभ्यते / पिबत्यौम्बुिधेरम्बु, ब्राह्मीवलयमध्यगम् // “રત્નની ખાણ જેવા સમુદ્રમાં રહેવા છતાં ભાગ્યાનુસાર સર્વને મળે છે. જુઓ ! બ્રાહ્મી નામની ઔષધિ તેના વલયના જ મધ્યમાં રહેલ જળને જ પી શકે છે, જે કે સમુદ્ર તે ઘણું મટે છે. અને વડવાનળ આખા સમુદ્રના જળનું શોષણ કરે છે. માટે હે પુત્રો! જેમ ઉંચે ચડેલાં વાદળાંની અદેખાઈ કરવા જતાં અષ્ટાપદના પિતાનાં હાડકાં ભાંગે છે, તેમ ઉચ્ચ ભાગ્યશાળી માણસ તરફની ઈર્ષ્યા પિતાને વિનાશ કરનારીજ થાય છે. જે માણસ અન્યની સ્તુતિ સાંભળીને અથવા ઉત્કર્ષ જઈને ઈર્ષ્યા કરવા મંડી જાય છે તે તે ભાગ્યહીન પંકપ્રિયની માફક દુઃખી થાય છે. - 1 એક જાતિનું વ્યાપદ વિશેષ. તેને પગ આઠ હોય છે. તે સિંહને મારી શકે છે.
Page #101
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. ઈર્ષ્યા ઉપર પંકપ્રિયની કથા. જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અધ્યા નામની નગરી હતી. તે પિતાના નામ પ્રમાણે શત્રુથી જીતી ન શકાય તેવી હતી. ત્યાં ઈવાકુવંશને જિતારી નામે રાજા રાજ્ય કરતા હતા. તે શહેરમાં પંકપ્રિય નામને એક ઉદાર, સર્વ માણસમાં શ્રેષ્ઠ અને પૈસાવાળે પરંતુ જરા વાંકી પ્રકૃતિને કુંભાર રહેતા હતા. તે ઈર્ષ્યાળુ હેવાથી બીજાના ગુણ સાંભળી શક્તિ નહિ. જેમ ખારાશથી સમુદ્રના અને કલંકથી ચંદ્રના ગુણે દુષિત થાય છે, તેમ આ એકજ દેષથી તેના બધા ગુણ દુષિત થતા હતા, (ઢંકાઈ જતા હતા.) જો કેઇના ઉત્કર્ષ અથવા અભ્યદયની વાત ભૂલેચૂકે તેના કાને આવતી તે ઉપાય ન થઈ શકે તેવી માથાની વેદના તેને થઈ આવતી. સગાંવહાલાં અથવા પારકા માણસેના ગુણ ગાતાં કઈ માણસને અટકાવવાની શક્તિ પિતાનામાં ન હોય તે પછી તે ઇર્ષાથી પિતાનું જ ભાથું કુટવા મંડી જતા. વળી પિતાને ઘરે થયેલ લગ્નસવ વિગેરેમાં કાંઈ વઘારે ન કર્યું હોય, છતાં પિતાનું સારૂં લાવવા બમણું તમણું વધારીને બોલવાની તેને ટેવ પડી હતી. શાસ્ત્રને અભ્યાસ ન કરેલ સંસારી માણસની આ તે પરંપરથી ઉતરી આવેલી ખેડ છે, કે તેઓ પોતાની વાતે વધારી વધારીને જ કહે છે. હવે કોપથી માથું કુટતા તે લોભીના કપાળમાં જખમની એક મેટી લાઈન પડી ગઈ હતી. તે ઈષ્યરૂપી વિષવલ્લીની કેમ જાણે પાંદડીઓ હોય તેવી લાગતી હતી ! આ પ્રમાણે ભાગ્યહીન માણસને કોપ પિતાજ ઘાત ક બને છે. તેનું કલ્યાણ ઇચ્છનારા તેના પુત્રેાએ વારંવાર યુક્તિપૂર્વક સમજાવ્યા છતાં તે લેભી પિતાની ખેડ છાડતે નહિ. જેઓ
Page #102
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય પલ્લવ નકામે હઠ લેનારા હોય છે, તેઓ ભલે તે હઠ પિતાને જ ઘાતક હેય તે પણ ત્યજતા નથી.” એકવાર આ વ્યાધિ અસાધ્ય જોઈને તેના પુત્રાએ તેને કહ્યું કે–બાપુ ! તમારે હવે તે માણસ રહિત જંગલમાં રહેવું તે વાતજ અમને ઠીક લાગે છે, કારણ કે ત્યાં જરા પણ ઈર્ષ્યા જાગૃત થવાનો સંભવ નથી. માટે જે તમારી ઈચ્છા હોય તે નિર્જન અરણ્યમાં એક ઝુંપડી બનાવીને તમને ત્યાં રાખીએ. પુત્રનું કહેવું પંકપ્રિયે હર્ષ સહિત વધાવી લીધું. પિતાના હિત માટે કહેવાયેલું પોતાને ગમતું વચન કેણ સ્વીકારતું નથી ? પછી પુત્રએ નિર્જન અરણ્યમાં એક સરોવરને કિનારે પશુઓના હુમલા ન થાય તે સ્થાને એક ઝુંપડું બાંધી આપી તેને ત્યાં રાખે. હવે પંકપ્રિય વનમાં રહીને કઈ પણ જાતના ઉપદ્રવ સિવાય સુખસમાધિમાં દિવસે પસાર કરવા લાગ્યું. ત્યાં તેની ઈર્ષાની જવાળાને ચેતવાને સંભવન હોવાથી તે આનંદથી રહી શકતા હતા. એકદા તે શહેરને રાજા શિકારને શોખીન હોવાથી નગરમાંથી મેટા રસાલા સહિત ગીચ વનમાં મૃગયા ખેલવાને માટે નીકળી પડ્યો. વનમાં એક હરણ હરણનું જોડું દેખી તેને મારવા તેણે ડો દેડા. દોડતા ઘડાને જોઈને તે જે ચેતી ગયું. એટલે તેણે ઉતાવળે નાસવા માંડ્યું. રાજાએ તેની પાછળ દોડતાં ઘણે રતે કાપી નાખ્યો. પેલું જેડલું તે કઈ પહાડની ખીણમાં થઈને અદશ્ય થઈ ગયું. નિષ્ફળ થયેલે રાજા જંગલમાં રખડતાં રખડતાં સૂર્યના તાપથી તર થતા શ્રમથી ભૂખ્યો થયેલ હોવાથી ક્ષુધાતૃષાથી પિડાતે અચાનક સરેવરના કિનારે પેલા ઝુંપડા પાસે આવી પહોંચે.
Page #103
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. પંકપ્રિયે પિતાના રાજાને ઓળખી પિતાની ઝુંપડીમાંથી બહાર નીકળી પુષ્પોથી સુવાસિત, સ્વાદિષ્ટ, ચેપ્યું અને ઠંડું પાણી લાવીને રાજાને પાયું. રાજા ઠંડુ પાણી પીને સ્વસ્થ થશે. પછી પંકપ્રિયે જાણે તૈયાર જ હોય તેમ ઝડપથી રસોઈ બનાવી નાંખી અને રાજાને જમાડ્યો. રાજા તરતની બનાવેલી રસોઈ જમી તાજો થઈ ગયે. પંકપ્રિય ઉપર તેને બહુજ પ્રેમ લાગી ગયે. ગમે તેવું ભેજન પણ ખરે સમયે તૈયાર કરીને જમાડનારની સેવા અમૂલ્ય થઈ પડે તેમાં શું આશ્ચર્ય જમ્યા પછી પ્રેમપૂર્વક રાજા પંકપ્રિયને પૂછવા લાગ્યો કેહે પંકપ્રિય! સાચું કહેજે, તું એકલે આવા નિર્જન અરણ્યમાં શા માટે રહે છે.? આ ગૃહસ્થ જેવો વેશ અને જંગલમાં નિવાસ એ બે વાત ભળે શી રીતે ? માટે અહિ રહેવાનું કારણ શું છે તે કહે.” પંકપ્રિયે કહ્યું કે–હે સ્વામિન! પ્રાણીઓ પિતાના દેશથી જ કષ્ટમાં પડે છે, તેમાં સંશય જેવું નથી. માણસે પિતાને યશ ગવરાવવાની ઈચ્છાએ ઘણીવાર અસંબદ્ધ બેલે છે, તેમજ ટા ફડાકા ભારી રેફ દેખાડે છે. તે સાંભળી શહેરમાં મને દુ:ખી કરનારી ઈર્ષ્યા થઈ આવે છે. માથાના દુ:ખાવાની માફક સહન ન થઈ શકે તેવી ઈર્ષ્યા અટકાવવાને હું સમર્થ ન હોવાથી મારૂં માથું કુટીકુટીને દુઃખી થતું હતું. તે જોઈને મ્હારા પુત્રોએ કહ્યું કે- બાપુ! બીજાના અભ્યદયની વાત સાંભળી શકતા ન હો તે મનુષ્યથી ભરપૂર શહેરમાં રહેવું તમને ઠીક નહિ પડે, માટે તમે જંગલમાં જઈને જ રહો. માણસે ન હોવાથી ત્યાં ઇર્ષ્યા થવાને સંભવ નહિ રહે. પુત્રોનું વચન ઠીક લાગવાથી મેં માન્ય કર્યું. એટલે તેઓએ ઝુંપડું બનાવી આપી, ખાવા પીવાની સામગ્રી
Page #104
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય પલ્લવ. વસાવીને મને અહિં રાખે છે. અહિ આનંદથી રહી શકું છું.” પંકપ્રિયના આવા શબ્દો સાંભળીને દયાને સમુદ્ર તે રાજા અસાધારણ પરાક્રમવા છતાં દિલગીર થયે. “બહુમત માણસે બીજાના દુઃખે સાંભળીને મનમાં દુઃખી થાય છે. પંકપ્રિયના દુઃખે દુઃખી થયેલે તે કૃતજ્ઞ રાજા મનમાં તેને ઉપકાર સંભારતો ચિતરવા લાગે કે “મારાથી બનશે તે હું આને ઉદ્ધાર જરૂર કરીશ. અરે ! જેણે માથેથી તણખલું ઉતાર્યું હોય તેને બદલે અતિ ઉપકાર કરવાથી પણ વાળ દુષ્કર છે, તે પછી આવા ઉપકાર કરનારને બદલે તે કેમજ વાળી શકાય ? શાસ્ત્રમાં સુ વર્ણ દાન, ગૃહદાન, કન્યાદાન, રત્નદાન વિગેરે ઘણું જાતના દાને કહ્યા છે, પરંતુ ખરે વખતે અન્નદાન આપનારની સાથે સરખાવતાં તે બધાં દાન તેના કરોડમા ભાગની તુલનામાં પણ આવતા નથી. કહ્યું છે કે - क्षुधालीवस्य जीवस्य, पंच नश्यन्त्यसंशयम् / सुवासनेन्द्रियबलं, धर्मकृत्यं रति स्मृतिः // “સારી વાસના (સારા વિચારે.), ઇન્દ્રિયનું બળ, ધર્મ કરવાની શક્તિ, બેગ ભેગવવાની શક્તિ તથા સ્મરણ શક્તિ એ પાંચે ભુખથી દુઃખી થયેલા માણસ પાસેથી નાશી જાય છે. માટે આના ઉપકારને બદલે વાળવાને અનર્ગળ પૈસે આપી હું મારી કૃતજ્ઞતા બતાવું. ગમે તેમ કરીને પણ આ ગણતે જરૂર પતાવી દેવું. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તેને કહ્યું કે–“ભાઈ ! તું સુખેથી મારી સાથે શહેરમાં આવ. હું આપું તે મહેલમાં રહી મારા આપેલ સુખભેગ ભેગવ. ત્યાં મારી પાસે રહેતાં
Page #105
--------------------------------------------------------------------------
________________ 16 ધન્યકુમાર ચરિત્ર. કઈ ડાહ્યો શહેરી પણ તારી પાસે કોઈના ઉત્કર્ષની વાત કરશે તે હું તેને ચેરના જેટલી શિક્ષા કરીશ. આમ વાત કરે છે તેટલામાં સામન્ત પ્રધાન વિગેરે ચતુરંગ સેના ત્યાં આવી પહોંચી. રાજાને જોઈને સર્વના હૃદયમાં આનંદ 9. રાજા પંકપ્રિયને પોતાના ઘડા ઉપર બેસાડી ચતુરંગ સેના સહિત શહેર તરફ ચાલ્યો. આગળ જતાં રાજા શહેરની બહારના ઉધાનમાં એક અતિ સુંદર કન્યાને બદરી વૃક્ષ ઉપરથી બેર વિણતી જોઇને તેને પૂછવા લાગ્યો કે “હે છોકરી! તું કેની પુત્રી છે ? તારું નામ શું ? તું કઈ જ્ઞાતિની કન્યા છે?” તેણીએ જવાબ દીધે કે–સ્વામી! હું ખખ્ખા નામની એક ખેડુતની છોકરી છું.' અમૃત જેવા મીઠા તે સુંદરીનાં વચને સાંભળી તેના રૂપ ઉપર મહી પડેલ રાજા મનમાં તેનું જ સ્મરણ કરતા પિતાના મહેલમાં ગયે. પછી મંત્રી મારફત તે વાત તેણીના પિતાને જણાવી તેના કુળને પિતાના કુળને ગ્ય બનાવી પોતે તે કન્યા સાથે પરણ્યો અને તેણીને પટ્ટરાણીપદે બેસાડી દીધી. “પિતાની પ્રિય વસ્તુ માટે મનુષ્ય પિતાથી બનતું સર્વ શું નથી કરતા?' આ બાજુ પકપ્રિય રાજાએ આપેલ સુખ વૈભવ નિઃશંકપણે ભેગવવા લાગ્ય.લક્ષ્મીનું ફળદાન અથવા ભેગજ છે. રાજાએ ગામમાં દાંડી ફેરવાવી દીધી કે–જે કઈ પણ માણસ પંકપ્રિય કુંભાર પાસે અસંબદ્ધ વાત (કોઈના વખાણ કે ડંફાસની વાત) બોલશે તે તેને ચારના જેવી સજા કરવામાં આવશે. માટે જે લવું હોય તેને પહેલાં બહુ વિચાર કર્યા પછી જ બલવું.” આ પ્રમાણે થવાથી પંકપ્રિય ત્યાં સુખે રહેવા લાગ્યો. આ પ્રમાણે
Page #106
--------------------------------------------------------------------------
________________ | દ્વિતીય પલ્લવ. રહેતાં એક વર્ષ પસાર થઈ ગયું. હવે ઉનાળાના દિવસની એક સાંજે રાજા પિતાની પત્ની તથા પંકપ્રિય સાથે ફરવા માટે શહેરની બહાર નીકળે. જુદી જુદી જાતનાં ઝાડનું નિરીક્ષણ કરતાં એક સ્થળે બેરનું ઝાડ જોઈને રાજાએ રાણીને પૂછયું કે–દેવી આ ઝાડનું નામ શું છે તે કહે.' સુખમાં ડુબી ગયેલ રાણી પિતાની આગલી અવસ્થા બીલકુલ ભૂલી ગઈ હતી. રાજલીલામાં મરત થયેલ તેણીએ કહ્યું કે“આ ઝાડનું નામ મને યાદ નથી, આપ કહે તેનું શું નામ હશે?” આ પ્રમાણેનું રાણીનું કહેવું સાંભળી પંકપ્રિય ઈર્ષ્યાથી મુઠી વાળીને પિતાનું માથું કુટવા મંડ્યો. રાજા તેની આવી રિથતિ જોઈને નેકરને પૂછવા લાગે કે–અરે ! પિતાનું મત હાથે કરીને માગી લેનારા કેણ માણસે મારી આજ્ઞાને ભંગ કરીને અને તેની ઈર્ષ્યાને પિષણ મળે તેવું વચન સંભળાવ્યું?' સેવકે એ જવાબ દીધે કે–હે સ્વામી ! તમારી આજ્ઞાને ભંગ હજુ સુધી તે કેઈએ કર્યો નથી.” રાજાએ આ ઉપરથી પંકપ્રિયને જ માથું કુટવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે જે ખખા કાલે બેર વીણતી હતી તે આજે આ બેરના ઝાડને પણ ઓળખતી નથી. હું આવી સાંભળી ન શકાય તેવી વાત સાંભળવા કરતાં પાછો જંગલમાં જઈને જ રહીશ.” આ ઉત્તર સાંભળી રાજાએ વિચાર્યું કે–“જે આપેલી સાહીબીથી ખખ્ખા પિતાની આગલી સ્થિતિ ભૂલી જઈને સુખમાં મગ્ન થઈ ન જાય તે પછી મારી પ્રસન્નતાનું વાસ્તવિક ફળ જ શું? મેઘ વર્ષતાં પૃથ્વી જે અંકુરાવાળી ન થાય તે પછી મેઘની મહત્વતા પણ શું? માટે આ બાબતમાં આનંદમાં નિમગ્ન થઈ
Page #107
--------------------------------------------------------------------------
________________ 68 ધન્યકુમાર ચરિત્ર. ગયેલ દેવી જરા પણ દંડને યેગ્ય નથી. આ પંકપ્રિયને વ્યાધિ અસાધ્ય છે, માટે તેને જવું હોય તે વનમાં જવા દે એજ ઠીક લાગે છે. તેનાં વચન માત્રથી જ કાંઈ રાણુ અપરાધી ગણાઇને તિરકારને ગ્ય બની ન શકે. આ પ્રમાણે વિચારીને રાજાએ પંકપ્રિયને જવા દીધો, એટલે તે ફરીને વનમાં સરેવરને કિનારે ઝુંપડી કરીને લાંબા વખત સુધી ત્યાં જ રહ્યો. હવે કેટલેક સમય એ રીતે વ્યતિત થતાં એક દિવસ રાત્રિના વાઘની ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. એટલે ભયથી ધ્રુજત, અંગને સંકોચ અને અન્ય સ્થળે જવાને અશક્ત પંકપ્રિય નરકમાં ઉત્પન્ન થવાની જગ્યા જેવી ઉકરડાની જમીનમાં કરી રાખેલ એક પત્થરની કુંભમાં જલદી દાખલ થઈ ગયે. મરણની બીકે જેમ તેમ પિતાના અંગે સંકેચી દઈને, જરા પણ સળસન્યા વગર તેમાં આખી રાત કાઢી, સવારના લાંબા પહેળા થઈ ન શકવાથી અકડાઈ ગયેલા પિતાના અંગો વાળને અશક્ય થઈ પડવાથી તે કુંભમાંથી બહાર જ નીકળી શક્યું નહે. અંગોપાંગ વાળવાની તથા છુટા કરવાની કોશિષમાં ભારે દુઃખ સુat કરતે બે ગાથા બે બાજુમાં લખીને તે ત્યાંજ મરણ પામે - પંકપ્રિય પાછો જંગલમાં જઇને રહ્યો છે તે વાત સાંભળીને તેના પુત્ર ત્યાં જઈ તેની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં તેઓએ તેનું શબ પથ્થરની કુંભમાં જોયું અને તેની લખેલી બે ગાથા વાંચી. તેમાં આ મતલબ હતી કે–વાઘના ભયથી કુંભમાં દાખલ થયેલે, ભૂખ્યો, બહાર નીકળવાને અસમર્થ તથા આdધ્યાનથી દુઃખી થતે હું મરણ પામ્યો છું. (1). આ ભવમાં બીજે ભવ પણ બગાડી નાખનાર તથા જેનું પરિણામ દુઃખમાંજ આવે
Page #108
--------------------------------------------------------------------------
________________ 68 દ્વિતીય પલવ. છે તેવા ઈષ્યરૂપી પાપથી હે પુત્રે ! તમે દૂર રહેજે. (2). આવી હિતને ઉપદેશ કરનારી, બનેલ વાતની સાક્ષીરૂપ તે બેગાથાઓ વાંચી, હૃદયમાં ધારણ કરીને પંકપ્રિયના પુત્ર નીતિ તથા ધર્મમાં તત્પર થયા. આ પ્રમાણે કથા કહીને ધનસાર પિતાના ત્રણ પુત્રોને શિખામણ આપવા લાગ્યા કે–“જુઓ, ઈષ્યદેષથી પંકપ્રિય કુંભાર આભવ તથા પરભવના રેષ દોષરૂપી ઝાડના ફળ જેવા હજારે દુઃખેને કે ભેગા થઈ પડ્યો માટે સકારણ અથવા નિષ્કારણ કરેલી ઈર્ષા સુખી કરેજ નહિ તે ધ્યાનમાં રાખજે.વધારે શું કર્યું? શરૂઆતથી ઈર્ષ્યાને આશજ હૃદયને બાળે છે અને ત્યાર પછી તેની ફેકટ ચિંતામાં આપણું શરીરની અંદર રહેલ રસધાતુઓ પણ બળે છે. કૌચા ઝાડનું આલિંગન કઈને સુખકર્તા થાય ખરૂં કે? તેથી તે અસહ્ય ખરજજ ઉત્પન્ન થાય.” માટે ફરી ફરીને કહું છું કે–“મહારા વહાલા પુત્રો ! જે પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખ દૂર કરવાની તમારી ઈચ્છા હોય તે ઈર્ષ્યાને બીલકુલ છેડી સગુણને જેવાને જ પ્રયાસ કરે. આમ બહુ પ્રકારે શિખામણ આપવાથી તેના પુત્ર ઉપર ઉપરથી સહેજ સરળતા દેખાડવા લાગ્યા. ઈતિ શ્રી જિનીતિસૂરિવિરચિત પદબંધ શ્રી દાનકદ્રમના ગદ્યબંધ શ્રી ધન્યચરિત્રના લક્ષદ્રય ઉપાર્જન નામના બીજા પલ્લવનું ગુજરાતી ભાષાંતર. સ્વક
Page #109
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. તૃતીય પલ્લવ. તો ય ક્તિપૂર્વક તથા હિત વચનોથી તે ત્રણે મોટા ભાઈઓને બોધ આપ્યા છતાં અદેખાઈની આગથી સળગી જતા હૃદયવાળા તેત્રણે મેટા ભાઈઓ જેમ મેઘની ધારાથી પર્વત ઉલટા કઠણ થાય છે તેમ વધારે વધારે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પિતાને કહેવા લાગ્યા કે–પિતાજી! તમે એકદમ અમને શિખામણ આપવા મંડી જાઓ છે, પરંતુ આપ જરા વિચાર તે કરે કે ધન્યકુમારે હેડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેની વ્યાપારની કુશળતા જણાય નહિ તેનું નામ તે જુગાર કહેવાય. અમે જુગારમાં આસક્ત ધન્યકુમારના વખાણ કેવી રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હતું તે અમે પણ તેની પ્રશંસા કરત. જુગારથી લાભ તે કવચિત્ જ થાય છે, પરંતુ ધનની હાનિ તે નિરંતર થાય છે. વળી આ ધંધે કુલીન માણસેને છાજે પણ નહિ. બિલના તીરની માફક કેઈક વાર નિશાન બરાબર લાગી જાય તેમાં શું વળ્યું? સાચી પરીક્ષા તે વ્યાપારથી થાય, આવી પ્રપંચાદિ ક્રિયાથી ન થાય.' પુત્રોનાં વક્રોક્તિ ગભિત આવાં વચને સાંભળીને પોતતાના ભાગ્ય અજમાવવાને ધનસારે ચારેને ફરીથી સે સે સેનાના માસા આપીને મેકલ્યા. તેમાંથી પેલા ત્રણ ભાઇઓ તે આગલા
Page #110
--------------------------------------------------------------------------
________________ - તૃતીય પલવ. 71 ભવના અન્તરાય કર્મના ઉદયથી સે માસાને વ્યાપારમાં મૂળ પંજી ? પણ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમાર વ્યાપાર કરવાને નીકળ્યા. સેનાબજાર તથા બીજી બજારમાં જતાં ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરે તેવા શુકન થયા નહિ. વળી આગળ ચાલ્યા. આવી રીતે બજાર ઉપર બજાર પસાર કરતાં છેવટાણની બજારમાં દાખલ થતાં તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી લઈને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયા. હવે વાત એમ બનેલી કે–તે ગામમાં ધનપ્રિય નામને શેઠ રહેતું હતું. તે માણસ એટલે કંજુસ હતું કે દાનને નામથી પણ તે ત્રસિ પામતે, એટલું જ નહિ પણ બીજ દાનેશ્વરી માણસોની પ્રશંસા સાંભળતાં પણ તેને તાપ ચડી આવો. તેની ગાંઠ છસઠ કરોડ જેટલું દ્રવ્ય છતાં તે લોભીને સરદાર જરી " પુરાણું હજાર ઠેકાણે ચીરાઈ ગયેલું તથા નેકર માણસની માફક બીજાનું ઉતરેલું વસ્ત્ર પહેરત. ને તે તે કઈ દિવસ પેટ ભરીને જતિ કે ન તે ખપી જવાની બીકે પૂરો પાણીથી સ્નાન કરતે. ચણા, કુર્મરા (ભમરા), વાલ, ચેળા વિગેરે માલ વિનાની તથા સેંધી વૃસ્તુઓ તે . અનર્ગળ લમીવાળો છતાં તેલથ મિતિ ભોજન ખાનારના કેળીઓ પણ દૂરથી તગણત, પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતો, ગૃહસ્થ છતાં તપસ્વીની માફક કંદ ફળ તથા મૂળને આહાર કરતે. પૈસા વાપરવા પડવાના ભયે દેહ ઉપાશ્રયે પણ જો નહિ. ભૂલેચૂકે પણ ગૂયન, નાચ અથવા સંગીત તરફ આસક્તિ રાખતે નહિ. ઘાર્સ તથા લાકડા ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે લેભી રાત્રિના
Page #111
--------------------------------------------------------------------------
________________ 72 ધન્યકુમાર ચરિત્ર. લગેટી મારીને જંગલમાં રખડી ઘાસ લાકડાં ભેગાં કરતે. ભિક્ષા દેવાને સમયે ભિખારીને જોતાંજ ઘરના બારણાને આગળ ચડાવી દેતે. કદાચ બરિણું ઉઘાડું રહી જવાથી ભૂલેચૂકે કઈ ભિક્ષુક આવી ચડતે તે તેને દાનને ઠેકાણે ગાળો દઈ, ગળેથી પકડીને કાઢી મૂકતે. ખરેખર! આ તે આશ્ચર્ય જેવીજ વાત છે કે ઘેર આવનારને પાંચ વિતું (માર, ગાળ, ધમકી, ગળહશે ને પાટુ) આપવા છતાં પણ લેકે તેને લેભીષ્ટ ગણતા !! પરંતુ બાપુ ! પુન્ય સિવાય યશ કાંઈ મળે છે ખરો કે? કદાચ સગાં વહાલાંની શરમે એક કેડી પણ વાપરવી પડતી, તે તેને સખ્ત જવાડી આવો. વધારે તો શું? પણ તેના દેખતાં બીજે કઈ દાન દે તો પણ તેના મતકમાં ભારે પીડા થઈ આવતી. પોતાનું ( ઘર તો દૂર રહ્યું પણ બીજા કેઈના ઘરે પણ લગ્નપ્રસંગે જે તે મિષ્ટાન્ન ખાતો તો રેગિષ્ટ માણસની માફક તે ગુણથી ઉણુ પણ ધનથી પૂરા શેઠના પેટમાં દુખેવા આવતું. કુલની માળા તથા ચંદનાદિ કાષ્ટના ઉપભેગને તે રેગની માફક પિતાથી દૂર જ રા ળના કુવાની માફક તેની સાથેને સંગ તથા વાત કરવાનું જ છોડી દીધું હતું. એક દિવસ તે લેભીએ વિચાર કર્યો કે “મારાં છોકરાઓ હવે જુવાન થયા છે, તેથી લાગે મળતાં તે ધન લઈ લેશે.” આમ વિચારી તેણે છાસઠ કરોડના મણિ ખરીદ ફર્યા. પછી એક મે પલંગ 'બનાવી તેના ચાર પાયા અને ઈસ તથા ઉપળાં કરાવી તેના દરેક અંગમાં અમૂલ્ય રત્ન ભર્યા પછી તેની ઉપર ડગળીઓ વાસી દઈ, લેપ કરી રને જોઈ ન શકાય તેમ સજજડ કરી દીધું.
Page #112
--------------------------------------------------------------------------
________________ તૃતીય પલ્લવ. છે કેઈને સાચા રહસ્યની ખબર ન પડે તે પલંગ તેણે તૈયાર કરી, નવી પરણેલ સ્ત્રી હોય તેમ તેની ઉપર તે આસક્ત થઈ ગયો. હવે તેણે કોઇને ઘરે જવાનું બંધ કરી દીધું. પિતાનું ભજન પણ તે ધરેજ કરતે. તે અજ્ઞાની માણસ પેલા ખાટલાને એક ઘડી પણ વિલે મૂકતા, રાતને દિવસ ત્યાં બેસીને તે તેની દીજ કર્યા કરતે લેભી માણસઆસક્તિને લીધે ધનને પિતાના પ્રાણથી પણ વધારે ગણે છે સમજતા નથી કે–સારી રીતે સાચવતાં પણ લક્ષ્મી કોઈની સાથે ગઈ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કોઈ વસ્તુ કોઈની સાથે ગઈ છે ખરી ? અભક્ષ્યાદિ ચી ખાઈને શરીરને પુષ્ટ કરવાની ઈચ્છાવાળા મનુષ્યને જોઈને મૃત્યુ હસતાં હસતાં કહે છે કે આ સંસારીની મૂર્ખતા તે જુઓ, પિતાના શરીર માટે આ મૂખ પછાડા મારે છે, પણ નથી જાણતે કે મૃત્યુ પાસે આવતાં શરીરને પિષ્ય હેય વા ન પડ્યું હોય તે સર્વ સરખું જ છે.” અનેક પાપ કરીને મેળવેલ ધન પૃથ્વીમાં દાટવા જનાર માણસને જોઈને પૃથ્વી હસે છે કે–આ બિચારે કેટલે ગમાર છે? મનમાં સમજે છે કે પ્રસંગ આવતાં આ ધન મારે ભેગવવા કામ લાગશે, પરંતુ મૂર્ખ નથી સમજો કે લક્ષ્મી તો ભાગ્યશાળીથી જ ભેગવી શકાય છે. ભવિષ્યના પેટમાં પેસી કોઈ નાથી પણ જણાયું છે ખરું કે લક્ષ્મી ની થશે? કર્મની ગતિ વિચિત્ર છે.” ઉપર પ્રમાણે પૃથ્વીની માફકજ કુલટા સ્ત્રી જારથી થયેલા પુત્રને રમાડતા પતિને જોઈને મનમાં હસે છે કે–આ મૂખ પતિ મનમાં ખુશી થાય છે કે હું મારા પિતાના પુત્રને રમાડું છું, પરંતુ તેને ખબર નથી કે તે કોનાથી પેદા થયે છે. પિતિ નપુંસક જે છતાં જાણે પિતાથી આ પુત્ર ઉત્પન્ન થયે હેય
Page #113
--------------------------------------------------------------------------
________________ 74 ધન્યકુમાર ચરિત્ર. તેમ માની ગર્વથી બડાઈ હાંકે છે. આ ઉપરથી સમજવાનું એટલું જ કે–પાપાનુબંધી પુણ્યવાળા માણસો પોતે કરેલ અન્તરાય કર્મ ઉદયમાં આવતાં પોતાની મેળવેલ વસ્તુ પણ ભોગવી શકતા નથી. દ્રાક્ષ ખાવાને અવસરે ઉલટી કાગડાની ચાંચ પાકે છે.” અનુક્રમે છેલ્લી અવસ્થાએ પહોંચવા છતાં તે લેભીના સરદારે લેભ છોડ્યો નહિ. તેને એક વખત સખ્ત રોગ થઈ આવ્યો. જવરથી પીડાતાં છતાં પૈસા ખરચવાની બીકે તે કંઈ ઔષધ કરતે નહિ. શરીરે પીડાતાં લેભીને મૃત્યુ સમયે પુત્રએ પૂછ્યું કે–બાપુ! ધન ક્યાં છે? જે કઈ ધર્મસ્થાનમાં વાવશો તે બીજા ભવમાં તેના ઇંક તે ફળ મળશે.” આવા સમયે પણ તે લેભી પુ તેના મ લાગે કે–“હે પુત્રો ! શુભ કાર્યમાં મેં ‘પહેલાં કરે રહ્યું પણ બને છે, તેથી મને મારા આગલા કાર્યથી ટકે મળે તો તો રગિજ ભાતું તમારી પાસે માગું છું અને તે તમારે શેઠના પટમાં છે એ તે પ્રમાણે કબુલ કરતાં તેણે કહ્યું કે- હે પુત્ર! . ગ મને એટલે પ્રિય છે કે મારે અગ્નિસંરકાર તેની સાથે જ તમારે કરે; આટલું ભાતું બસ થશે, માટે વધારેથી સર્યું. આ પ્રમાણે બોલતાં જાણે પિતાની પ્રિયા હેય તેમ તે પલંગને દ્રઢ આલિંગન કરેલ તે શેઠ છેલ્લા શ્વાસ લેવા લાગ્યું. હવે ભેંય પથારીએ નાખવાની ઇચ્છાવાળા તે પુત્રોએ તેને ઉપાડવા માંડ્યો. તે જેમ આત્મા પોતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છેડી શક્યું નથી તેમ તે લેભી તે ખાટલાથી છુટ થઈ શક્યો નહિ; એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યું કે હે પુત્ર ! તમને જો તમારા પિતા પ્રતિ પ્રેમ હોય તે તેમને પ્રાણથી
Page #114
--------------------------------------------------------------------------
________________ 75 તૃતીય પલ્લવ. પણ પ્રિય આ પલંગથી હમણા છુટા ન પાડશે.' માતાનાં વચ નથી પુત્રએ તેને ભેંય પથારીએ લીધે નહિ, જેથી પલંગમાં જ તે મરણ પામે. પછી પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્રો તેના શબને પલંગ સાથેજ રમશાનમાં લઈ ગયા અને ચિંતામાં તેને તે પલંગ સાથે મૂળે. અગ્નિસંસ્કાર કરવાની તૈયારીમાં હતા તેવામાં મેશાનના રખેવાળ ઢેડે આવી તે પલંગ માગવા લાગ્યા. છોકરાઓએ આપવાની ના પાડવાથી ચંડાળા સાથે મોટે કજીએ પઈ પડ્યો. તેઓ અગ્નિસરકાર કરવા દેવાની ના પાડવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર કજીઓ થતે જોઈને સગાંવહાલાંઓ તે લેભીઆના પુત્રોને અટકાવીને કહેવા લાગ્યા કે “ભાઈઓ ! ? " હ કરવામાં આપણે કદિ ફાવીએ નહિ. વળી મરે છે, પણ ન ડને પહેરા વિલ તથા વીંટેલ કપડાએ ચંડાળજ 911 ને લાગ્યું હવે પલંગ : . પણ તેને દઈ ઘો. સ્મશાન સુધી પલાળવેલ ધન પૃથ્વી વચન પણ પાળ્યું, હવે તેલેકે ભલે લઈ જાય.” સગાંવહાલાંઓની શિખામણથી તે પલંગ તેઓએ ટેડને આપી દીધું. ચાંડાળે તે પલંગ લઇને બજારમાં વેચવા આવ્યા. શહેરીઓ સર્વે આ . ' મૃતકને પલંગ છે એમ ધારી વેચાતો લેવાની ના પાડવા લાગ્યા. હુંશિયાર માણસે પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનારી માનીને અંદરના રહસ્યથી અજ્ઞાન હોવાને લીધે તે પલંગ વેચાતે લેવાની ના પાડી ચાલ્યા ગયા. આ સમયે ધન્યકુમાર પિતાના ભાગ્યની પરીક્ષા કરવાને માટે વ્યાપાર કરવા ત્યાંજ આવી ચડ્યા. આમ તેમ જોતાં તે પલંગ તેની દષ્ટિએ પડ્યો. લેપ રાળથી ઢાંકી દીધેલીતડો, અતિશય ભાર
Page #115
--------------------------------------------------------------------------
________________ 76 ધન્યકુમાર ચરિત્ર. તથા પાયા વિગેરેની જાડાઇ ઇત્યાદિ જોઇને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણી સેનાના સાત માસા આપી ધન્યકુમારે તે ખરીદ કર્યો. પછી મજુર પાસે તે પલંગ ઉપડાવી ઘરે લાવી ગુણવાન ધન્યકુમારે પિતા વિગેરે સર્વને તે દેખાડ્યો. પુત્ર પ્રતિના મહને લીધે પિતાએ કાંઈ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી સર્વ વહુએ તે પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઈ જતી હતી તેવામાં 2 ઉચે નીચે થવાથી તેના ભાગે છુટા પડી ગયા, એટલે તરતજ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષ્મી હેય તેમ રત્નની વૃષ્ટિએ ઘરને પૂરી દીધું. ( લાખ તથા કરોડના મૂલ્યના રને જોઇને સગાં-વ્હાલાઓ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા કે–અહો ! આ ધન્યકુમાર કે ભાગ્યશાળી તથા બુદ્ધિવાન છે ! ખરેખર આ પુત્ર તે કુળદીપક જાગે. તેણે ભિખારીઓને દોનથી, ઘરને ધનથી, ત્રણ જગતને વૈશથી, મિત્રને હર્ષથી તથા ભાઈઓને અદેખાઈથી ભરી દીધા આ પ્રમાણે વખાણ કરતા લેકે સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ કુદરતી અંધતાવાળા ઘુવડની જેવા તેના ત્રણ મેટા ભાઈઓ ઉપર તેની કોઈ અસર થઈ નહિ. સગાવ્હાલાઓ પાસેથી ધન્યકુમારના યશગાન સાંભળીને તે ત્રણે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. અદેખાઈથી જળતા તે પુત્રોને બોલાવી ધનસારે શિખામણ આપી કે– હે પુત્રો! ઈર્ષો છોડી દઈગુણને ગ્રહણ કરતાં શીખે. કહ્યું છે કે
Page #116
--------------------------------------------------------------------------
________________ તૃતીય પલ્લવ. पङ्कजान्यपि धार्यन्ते, गुणादानाजनैर्हदि / રાગાડપિ પસાથી ન લીજે જ II. કચરામાંથી ઉત્પન્ન થયા છતાં કમળ ગુણ (દેરાને લીધે શું હૃદય પર ધારણ કરવામાં આવતું નથી અને ચંદ્રમા જેવા રાત્રિના રાજા પણ પદ્મના દ્વેષી હોવાથી (પદ્મને રાતના સંકેચી નાખે છે તેથી) શું ક્ષય પામ્યા વિના રહે છે ખરા?' માટે જે માણસે ઈર્ષ્યાથી ગુણીના ગુણ ગાતા નથી તે શુદ્ર માણસે રૂદ્રાચાર્યની માફક પરભવમાં દુઃખી થાય છે. તેની કથા સાંભળે– રૂદ્રાચાર્યની કથા. આગલા સમયમાં અગણિત ગુણોથી સુશોભિત દેહવાળા, જ્ઞાની, હજારે સાધુના પરિવારવાળા તથા સાધુના પાંચે આચાર પાળવામાં ઉઘુક્ત રૂદ્ર નામના એક આચાર્ય થઈ ગયા. તેના ગ૭માં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા. તે ચારે દાન પ્રમુખ મૂર્તિમંત ઉજવળ ધર્મના ચારે ભેદે હૈય તેવા શેભતા હતા. તે ચારમાં પહેલા બન્ધદત્ત નામના મુનિ વાદલબ્ધિમાં બહુ હુંશિયાર હતા. પિતાના તથા પારકા ગ્રંથોના અભ્યાસી તે મુનિરાજ વિકટ તર્કને ઉકેલી શકવાની પિતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા. તેમને માટે પંડિત લેકે કલ્પના કરે છે કે–તે મુનિથી વાદમાં જીતાવાથીજ હલકા બનેલા ગુરૂ તથા ભાર્ગવ (શુક્ર) આકડાના તુલની જેમ આકાશમાં ભમે છે. તે મુનિ દેષરહિત તથા અલંકાર યુક્ત ગધ તથા પધ લખવામાં કવિત્વ શક્તિવાળા હતા. વર્ગના નિયમે ઉપર તેમને એટલે
Page #117
--------------------------------------------------------------------------
________________ 78 ધન્યકુમાર ચરિત્ર. બધે કાબુ આવી ગયું હતું કે નિરષ્ટવાદ તથા નિર્દન્તવાદમાં વાતો કરતાં એક વર્ષ સુધી પણ હારતા નહિ. બીજા શ્રી અરિહંત ભગવાનના શાસનરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન, માસક્ષપણુ વિગેરે દુષ્કર તપ કરવાવાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલી, મુક્તાવલી, લઘુ અને બૃહત્સિહનિષ્ક્રીડિત, આચામ્યવર્ધમાન, ભદ્ર, મહાભદ્ર વિગેરે ભિક્ષુપ્રતિમાદિ તપસ્યાઓ અનેક વખત કરી ચુક્યા હતા. આ પ્રમાણે તે શાસનને ઉઘાત કરવાવાળા મેટા તારવી હતા. નિમિત્ત કહેવામાં સર્વથી કુશળ, નિમિત્તશાસ્ત્રના આઠે અંગેથી જાણીતા હાથની ત્રણ રેખાની જેમ ભૂત, વર્તમાન તથા ભવિષ્યની બીનાઓ અમેઘ કહી શકનારા ત્રીજા સેમિલ નામના મુનિ હતા. તે સોમિલ મુનિ આઠ અંગ મળે અંતરિક્ષ વિધામાં આકાશમાં દેખાતી શુભ અશુભ સૂચવનારી ચેષ્ટાઓ સંબંધી, ભૂમિ વિદ્યામાં પૃથ્વીકંપ વિગેરે ક્યારે થશે તે સંબંધી, અંગવિદ્યામાં ડાબી જમણી આંખ વિગેરે ફરકવાના ફાયદા અથવા નુકશાન સંબંધી અથવા જે અંગને સ્પર્શ કરીને પ્રશ્ન પૂછવામાં આવે તેના ફળાફળ સંબંધી, સ્વરદયમાં સૂર્યનાડી કે ચંદ્રનાડી વહેવાની શી અસર થશે તે સંબંધી, ચુડામણિ વિધામાં આગલા જન્મના પાપ પુણ્ય સંબંધી, શુકનશાસ્ત્રમાં દુર્ગા વિગેરે પક્ષીના સ્વર, ગતિ તથા ચેષ્ટા સંબંધી, જોતિષ શાસ્ત્રમાં ગ્રહની ગતિ સંબંધી, સામુદ્રિક વિધામાં પુરૂષ સ્ત્રીના સારા ખરાબ લક્ષણે 1 એક બીજા હેઠ અડે નહીં તેવા શબ્દો વડે તેમજ દાંતને જીન્હા અડે નહીં તેવા શબ્દો વડે યાદ કરે છે. અર્થાત્ ઓષ્ઠસ્થાની કે દેવસ્થાની એક પણ અક્ષર બોલવામાં ન લાવ તે.
Page #118
--------------------------------------------------------------------------
________________ તૃતીય પલ્લવ. સંબંધી તથા ધમ ધ્વજ સિંહ વિગેરે આઠ આય સંબંધી અને સ્વમ શાસ્ત્રમાં શુભ અશુભ મ સંબંધી જ્ઞાનવાળા હતા. આ પ્રમાણે આઠ પ્રકારના નિમિત્ત શાસ્ત્રમાં તેનું કહેવું બરાબર સય પડતું, જેથી કરી તે રાજા તથા પ્રધાન વિગેરેને પણ બંધ કરી શકતા હતા. ચોથા કાલક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધર્મક કરીને ત્રણ જગતને કાંટા સમાન પ્રમાદ રૂપી ચારને વશ કર્યો ઇર્ષા સમિતિથી આગલી જમીન જોઈને ઉપગ પૂર્વક જાણે કે હતે. નરકના જીવને ઉદ્ધાર કરવાની ચિન્તાવાળા હોય તેમનીચું મોઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. બહુ કાળ પર્યત વિનય વિગેરે ઉપચારોથી મુખપાઠ કરેલ વિધા વહી જવાની જાણે બીક લાગતી હોય તેમ મે ઉઘાડીને તે બોલતાજ નહિ (ભાષા સમિતિ). બહાર અથવા અંદરની રજની શંકાથી જાણે હોય તેમ પૂજ્યા પ્રમાર્યા સિવાય ભાજન પ્રમુખ લેતા કે મૂકતા નહિ (ચતુર્થ સમિતિ). ધ્યાન રાખીને નિર્જીવ પવિત્ર જમીન ઉપર પગ મૂકતા (કાય ગુપ્તિ). સત્ય અને અસત્યાગ્રુષા બે ભંગવાળા અને મધુર નિપુણાદિ આઠ ગુણવાળા તેમજ જિનેશ્વરની આજ્ઞાથી અબાધિત સત્યવચનજ તે બોલતા (વચનગુપ્તિ).અને સભ્યશાસ્ત્રને અનુકૂળ મનેગપૂર્વક સર્વ આચારે તે આચરતા (મન ગુપ્તિ). ટુંકમાં પવિત્રતાની ખાણ જેવા તે મુનિ સર્વને પ્રસંશા કરવાને એગ્ય હતા. પાંચ સમિતિ તથા ત્રણ ગુતિ રૂપી આઠે પ્રવચન માતાઓની તે હંમેશા આરાધના કરતા. આવા તે કાલક મુનિ જૈન શાસનને દીપાવતા હતા. 1 આમાં ચૂડામણિ વિદ્યા ભળવાથી 9 થાય છે. 2 ત્રીજી ને પાંચમી સમિતિ અંતર્ગત સમજી લેવી.
Page #119
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્ય તે મુનિને પૂજા સત્કાર જ્યારે વિશેષ કરવા લાગ્યા ત્યારે તેને અપાતું માન જોઈ ન શકવાથી રૂદ્રાચાર્ય હૃદયમાં બળવા લાગ્યા. ઇર્ષ્યાળુ માણસ કોઈ માણસને ગુણેથી પૂજાતા તથા પ્રભા ફેલાવતા જોઈ શકતા નથી. ઉલટા તેનું અશુભ કરવાનો વિચાર કરે છે. પતંગિયાની માફક દીવાની શિખા સમાન ઝળહળતા કીર્તિવાન મનુષ્યને જોઈને પિતાના દેહનું બળીદાન કરીને પણ શું તેની શિખારૂપ કતિને ઝાંખી પાડવા દુર્જન માણસો પ્રયાસ નથી કરતા? કરે છે. એક વખત કુસુમપુરથી શ્રી સંઘે મેકલેલા બે મુનિ રૂદ્રાચાર્ય પાસે આવ્યા. રૂદ્રાચાર્યને નમીને ઉભા રહેતાં તેમણે તેમને આવવાનું કારણ પૂછ્યું. તેઓએ કહ્યું કે- સ્વામી ! એ દર્શનમાં નિપુણ ભિદુર નામને એક વાદી ગામેગામ બહુ વાદીઓને જીતીને હાલ પાટલીપુત્ર આવ્યું છે. તે તર્કવેત્તા બધે જય મળવાથી હવે જૈન મુનિઓને પણ જીતવાની ઈચ્છા રાખે છે. ઘણા લાકડાં બાળી શકવાથી અગ્નિ પત્થરને બાળવા પણ તૈયાર થઈ જાય છે. હાલ ત્યાં એવા કાઈ મુનિ નથી કે જે તેની સાથે વાદ કરીને તેને ઉઘાડે પાડે, માટે તે મિથ્યા તર્કવાદીને જીતવા માટે આપ ત્યાં જલ્દી પધારે, એવી શ્રી સંઘની આજ્ઞા છે. અને ઉલ્લંઘન ન કરી શકાય તે સંઘને હુકમ આપે જલ્દી બજાવે એવી અમારી વિનંતિ છે. આવેલ મુનિઓના મુખથી આ પ્રમાણેના સમાચાર સાંભળી વિધાના સાગર તે રૂદ્રાચાર્ય મુનિ પાટલીપુત્ર જવાને તૈયાર થઈ ગયા. પંડિતે, મલ્લે તથા રાજાએ પોતાના સામેના પક્ષને જીતવાની ઈચ્છાવાળા જોઈને તેને હરાવવાના પોતાના પ્રયાસમાં
Page #120
--------------------------------------------------------------------------
________________ તૃતીય પલ્લવ. વિલંબ કરે ખરા કે? નજ કરે. રૂદ્રાચાર્ય જવાને તૈયાર થયા તે વખતે છીંક વિગેરે અપશુકનેએ તેનું નિવારણ કર્યું, તેથી રૂદ્રાચાર્યે પ્રયાણ કર્યું નહિ. જ્ઞાનવાળા માણસે નિમિત્તાની સામે કદી પણ થતા નથી. (નિમિત્તોની અવગણના કરતા નથી.) પછી રૂદ્રાચાર્યે હુકમ કરવાથી બધુદત મુનિ પાટલીપુત્ર જવાને નિકળ્યા. સતત વિહાર કરતાં પાટલીપુત્ર પહોંચી સીધા તે રાજસભામાં ગયા. બંધુદત્ત મુનિનું આગમન સાંભળી કૌતુથી વાદ સાંભળવા માટે હજારો લેકે સભામાં આવ્યા. તે સભામાં ભાગ્યથી જ જેમના દર્શન થઈ શકે તેવા, તત્ત્વ સમજવામાં વિવકવાળા, બન્ને પક્ષના ગુણદોષથી જાણતા સભ્ય જન પણ મટી સંખ્યામાં હાજર હતા. ખેટા ન્યાયને દૂર કરી શકનાર, હોંશિયાર તથા ગુણની કદરવાળા રાજા ત્યાં સિંહાસન ઉપર બેઠા હતા. ચતુરંગી સભા મળતાં વાદ શરૂ થયો. પ્રથમ સૌગતમતને અવલંબીને ભિદુરવાદીએ ગર્વપૂર્વક આ પ્રમાણે જાળ રચી.તે બે કે જેનું અસ્તિત્વ છે (જે સત છે) તે સર્વ વસ્તુ ક્ષણિક છે, દિવાની જવાળાની માફક. છતા એવા સર્વ ભવો અસ્તિત્વ ધરાવે છે, તેથી તે ક્ષણિક છે.” આ પ્રમાણે પિતાને મત સ્થાપવાને ભિદુરવાદીએ પ્રતિજ્ઞા વિગેરે કરી લીધા પછી સ્યાદ્વાદમાં પ્રવીણ, બુદ્ધિના ભંડાર બધુદત્ત મુનિએ તેને આ પ્રમાણે ખાત્રી કરી આપે તે ઉત્તર આ કે–“જે અસ્તિત્વ ધરાવે છે તે બધું ક્ષણિક હોઈ શકે નહિ. કારણ કે–અમુક ચીજ અગાઉ જોયેલ હતી તે જ છે.” એવી ઐ ૧ન્યાય આપનાર (રાજા), સભ્ય (ન્યાય સમજનાર સાક્ષીઓ), વાદી ને પ્રતિવાદી.
Page #121
--------------------------------------------------------------------------
________________ 82 ધન્યકુમાર ચરિત્ર. “ના બળથી તેમજ સત્તા માત્રને બળથી ઉત્પન્ન થતા અવિનંવાદી (સાચી) પ્રત્યભિજ્ઞાને તમારું અનુમાન છેટું પાડે છે. તે એ શબ્દજ પૂર્વે અનુભવેલા સ્વરૂપને સંભારનાર હોવાથી આ ગલા અસ્તિત્વને સાક્ષીભૂત બને છે અને જે લાંબા સમયના અસ્તિત્વને પ્રશ્ન જ રહેતું ન હોય તે પછી “આજ તે” એવું જ્ઞાનજ સંભવી શકે નહિ.” આ ઉત્તર સાંભળી ભિદુરવાદીએ કહ્યું કે–આપણા આ વાળ કાપી નાંખ્યા પછી ફરીવાર ઉગે છે અને તે નવા આવેલા વાળમાં “તેજ આ’ એવું જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન જેમ વિસંવાદી છે, તેમજ ફરી વખત દેખાતા સ્થંભ, કુંભ, કમળ, સભા, રાજા અને ભવન આદિમાં “તેજ આ એવું જે જ્ઞાન થાય છે તે અન્યથા સિદ્ધ છે, પરંતુ આગલા અસ્તિત્વનું સાક્ષીભૂત નથી.” ( આ પ્રમાણેને તેને ઉત્તર નહિ પણ ઉત્તરાભાસ સાંભળી બધુદત્ત મુનિએ કહ્યું કે-“હે પ્રતિવાદીરાજ ! જેમ પ્રત્યક્ષ દિઠેલ પાણી મૃગજળમાં મિથ્યા હોય છે તેમ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતાં ઘટપટાદિ પણ શામાટે મિથ્યા નથી કહેવાતા ? આ પ્રમા ના તમારા ન્યાયથી તે પ્રત્યક્ષ દેખાતા સર્વ પદાર્થોમાં અપ્રમાણપણાને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી તમારા અનુમાનમાં પણ પ્રમાણપણું ઘટી શકશે નહિ, કારણ કે–તે અનુમાન પણ પ્રત્યક્ષ પૂર્વજ થાય છે અને તમારા કહેવા પ્રમાણે તે જે પ્રત્યક્ષ તે સર્વ અસત્ છે; વળી તમારા કહેવા પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણમાં નાશ પામનારી માનીએ તે પછી માને મારી નાખનાર મનુષ્ય પણ માતૃધાતી ન ગણાય, કારણકે જેનાથી તેને જન્મ એ હતું તે તે ક્ષણિક હેવાથી તેને તે ક્ષણમાં જ નાશ થઇ
Page #122
--------------------------------------------------------------------------
________________ તૃતીય પવિ. ગયે હતું અને જેને તેણે હમણ મારી તે તે કઈ બીજી જ હેવી જોઈએ એમ સિદ્ધ થાય. વળી સ્ત્રીને પિતાના પતિ જેવું અથવા પતિને પિતાની સ્ત્રી જેવું કાંઈ રહેજ નહિ, કારણકે સ્ત્રી પુરૂષના લગ્ન થયા તે ક્ષણે જ તેમને નાશ તે થઈ ચૂક્યો. જો આમ બને તે કઈ સ્ત્રીને પતિવ્રતા કહી શકાય નહિ, કારણ કે પિતાને પરિણીત પતિ તે તે ક્ષણેજ નાશ પામે છે. વળી જો તમારે મત સિદ્ધ થાય તે પછી વ્રતને લેનાર એક ને પાળનાર બીજો તથા તેડનાર વળી ત્રીજ ઠરે; કારણકે વ્રત લેનાર તે તેજ ક્ષણે નાશ પામ્ય, પછીની ક્ષણેમાં તે બીજાનું અસ્તિત્વ સિદ્ધ થયું, એટલે વ્રતના લેનારને વ્રતની વિરાધનાનું પાપ લાગશે નહીં. તેવી જ રીતે થાપણ મૂકનાર કેક અને પિસાને લેણદાર કેઈ બીજજ બને, કારણ કે આપનાર અને લેનાર તે તે ક્ષણેજ નાશ પામ્યા, ઘન પણ નાશ પામ્યું, તે પછી કેણુ કોને આપે અથવા કોણ કોની પાસે માગી શકે? વળી ભિક્ષા માગનાર કેઈ, લેનાર બીજો, ખાનાર ત્રીજો તથા પચાવનાર એજ બને. આવી રીતે તમારા મતથી તે દુનિયાની સર્વ વ્યવસ્થા ઉંધી વળી જવાનો સંભવ છે, માટે હે ભાઈ ! આત્માનું કલ્યાણ કરનાર શ્રી જૈન શાસનની ઉપાસના કરો.' આ પ્રમાણે બન્યુદર મુનિએ પોતાની ન્યાય બુદ્ધિથી પ્રતિવાદીને જીતી લીધે. ગામમાં જૈનેને જયે થયે, જૈનોને જય થ. એવી ઉોષણ પ્રવર્તી. રાજાએ બધુદત્ત મુનિને બહુમાન આપ્યું. અને તે જૈન ધર્મમાં આતાવાળે બળે. પછી બન્યુદત્ત મુનિ મોટા ઠાઠમાઠ સાથે આચાર્ય પાસે જવાને નીકળ્યા. કેટલેક દિવસે રૂદ્રાચાર્ય પાસે આવી પહોંચ્યા.
Page #123
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. ઉપાશ્રયમાં દાખલ થતાં જૈનધર્મમાં કુશળ માટે તેમની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા–“હે મુનિરાજ! તમે વાદીરૂપી ગરૂડ ઉપર સ્વારી કરનાર કૃષ્ણ જેવા, વાદીસમૂહને જીતનાર, છ ભાષારૂપી વેલેને મૂળ સરખા, પ્રતિવાદીના મસ્તકને શૂળ સરખા, વાદીરૂપી કંદને ઉખેડી નાખવામાં કેદાળી જેવા, વાદીઓને રાજા, વાદીરૂપી સમુદ્રને પીવામાં અગત્ય ઋષિ જેવા, વાદીરૂપી ગગનમાં સૂર્ય જેવા, વાદીરૂપી ગધુમને દળી નાખવામાં ઘંટી જેવા, વાદીઆના માનરૂપી વૃક્ષને તેડવામાં હાથી જેવા, વાણીમાં સરસ્વતી જેવા, બૃહપતિના પણ ગુરૂ જેવા, સરસ્વતીના ખજાના જેવા, ચૌદ વિદ્યાના ભૂષણ જેવા, સરસ્વતીના કંઠને આભરણ જેવા અને વાદીઓની વિજ્યલક્ષ્મીના એક શરણ જેવા ." બંધુદત્ત મુનિના વિજ્યને ઉષ કરનારાં આવાં વાકે સાંભળીને નીતિવાળા છતાં પણ રૂદ્રાચાર્ય મુનિના કાન જાણે વીંધાઈ ગયા હોય તેમ થયું અને તેમના મોઢા ઉપર ક્રોધની છાયા ફરી વળી. “જેમ પરાક્રમી કામદેવને જોઈને મહાદેવ જેવાને પણ અદેખાઈ થઈ હતી તેમ પિતાના સેવકને અધિક તેજવાળા જઇને મેટા માણસોમાં પણ વૈરાગ્નિ પ્રજવલિત થાય છે.' પછી સંઘ સહિત બધુદત મુનિએ ગુરૂને પ્રણામ તથા સ્તુતિ કર્યા છતાં રૂદ્રાચાર્ય મુનિ ઈર્ષ્યાથી કાંઈ બેલ્યા જ નહિ. “પાણીથી ભીંજવતા પણ ગરમ પર જવાળાઓ પ્રગટાવ્યા વગર રહી શકે ખરે કે બધુદત્તના ગુણની પ્રશંસા કરવાનું તે દૂર રહ્યું, પણ પાછા ફરવાના સમાચાર પણ રૂદ્રાચાર્યે તેને પૂછયા નહિ. “મેટા મોટા માણસે પણ ઈર્ષ્યા આવતાં વિકિરૂન્ય બની જાય છે.' મોટા મોટા જ્ઞાનીઓ પણ જેના તાબામાં આવતાં પલટી જાય છે
Page #124
--------------------------------------------------------------------------
________________ તૃતીય પલ્લવ. 85 તેવા કાર્યોને ધિક્કાર છે. જેમ ચક્ષુની ખેડવાળા મનુષ્ય પાસે બેઠેલાને પણ જોઈ શકતા નથી તેમ મલિન હૃદયવાળા માણસ પાસે આવેલા શિષ્યના પણ ગુણે જોઈ શકતા નથી. આ પ્રમાણે ગુરૂની બેદરકારીથી દિવસે દિવસે અભ્યાસ ઉપરથી બધુદત મુનિનું ચિત્ત ખસવા લાગ્યું. તેણે લગભગ અભ્યાસ એવી રીતે છોડી દીધું કે ક્રમે ક્રમે અભ્યાસની ગેરહાજરીમાં તે જડ જેવા બની ગયા. પાણીની પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડા, ફળ અને ફુલેને નાશ થઈ જાય તેમ ગુરૂ તરફના ઉત્સાહરૂપી જળસિંચન વિના બધુદત્ત મુનિના જ્ઞાનરૂપી પુષ્પો સુકાઇને ખરી જવા લાગ્યા. જ્ઞાન ક્રિયા બંનેમાં તે શિથિળ થઇ ગયા. એ સમયે સાકેતપુર નામના શહેરમાંકૃપનામને રાજા રાજ્ય કરતો હતો. તે જાણે સપને ભાઈ હોય તેમ દયાહીન, કૃપણ તથા કર હતે. મિથ્યાત્વીના શાસ્ત્રોનું શ્રવણ કરવાથી ભમી ગયેલ ચિત્તવાળે તે રાજા પાપ કરવાથી વિરામ પામતે નહિ. શીકાર વિગેરેમાં હિંસા કરે, જૂઠું બેલત, અદત્ત લેતો અને અબ્રહ્મચર્ય વિગેરે સર્વ મેટા પાપે તે હંમેશા આચરત. ભ્રષ્ટ બુદ્ધિવાળે તે રાજા પુરોહિતની પાસે અજમેધ, અશ્વમેધ, મનુષ્યમેધ, ગોમેધ વિગેરે યજ્ઞો કરાવતે અને બ્રાહ્મણને વિના સંકોચે સોનું, જમીન, મીઠું અને તલ વિગેરેનું દાન આપત. પર્વના દિવસેએ અભિમાનથી સેનાની ગાય બનાવીને તે ગોળ, તેલ સહિત બ્રાહ્મણને દક્ષિણામાં આપી દેતો. મિથ્યાત્વી બ્રાહ્મણ ગુરૂઓથી ખોટી વાસનામાં પ્રેરાયેલ તે દુષ્ટ જૈનમુનિઓને અનેક પ્રકારની પીડા કરતે. આ સર્વ કારણથી મુનિઓએ સંકેતપુર નગર સાપના ઘરની માફક તજી દીધું હતું.
Page #125
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ સોમીલ મુનિ રૂદ્રાચાર્ય પ્રત્યે કહેવા લાગ્યા કે—હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે તે હું નિમિત્તશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બંધ કરવા પ્રયાસ કરું.' ગુરૂએ તે દુષ્ટ રાજને બંધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. પછી દયાના સમુદ્ર તે સેમિલમુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીને ઘરે રહ્યા. તેજ દિવસે પિતે કરાવેલા નવા આવાસમાં બ્રાહ્મણોએ બતાવેલા ઘડિયા પ્રમાણે રાજા ગ્રહપ્રવેશની સર્વ તૈયારી કરાવતા હતા. નિમિત્તશાસ્ત્રમાં કુશળ સેમિલમુનિ પિતાના જ્ઞાનથી ભવિષ્યમાં થવાની અશુભ હકીકત જાણી લઈને પ્રધાનને કહેવા લાગ્યા કે– હે મંત્રીશ્વર ! તમારે રાજાને આજે તે મહેલમાં પ્રવેશ કરતા અટકાવવા, કારણકે અકાળે વિજળી પડવાથી તે મહેલ પડી જવાનું છે. આજે રાત્રિના વિજળી પડવાની છે અને તેનું નિવારણ કેઈથી થઈ શકે તેમ નથી. અવશ્ય બનવાના બનેવને પ્રતિકાર કેઈથી થઈ શકતો નથી. હું આ વાત તમને ખાત્રીપૂર્વક કહું છું જો વધારે ખાત્રી કરવી હોય તે આજ રાત્રિના રાજાએ સ્વમમાં મુર્તિમંત કાળ જે સર્પ જે હતું તે પૂછીને ખાત્રી કરજે અને જે હું કહું છું તે સત્ય માની તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજે.” . મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકિકતથી વાકેફ કર્યો. રાજા પણ છક્ક થઈ જઈને વિચારવા લાગે કે–અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાન ! રાત્રીના મેં જોયેલ સ્વમ તેમણે કઈ રીતે જાણું? એ વાત સાચી કહી છે, તેથી આજે પડવાની વિજળી સંબંધીની વાત પણ ચક્કસ સત્યજ હેવી જોઈએ, માટે
Page #126
--------------------------------------------------------------------------
________________ તૃતીય પલ્લવ. નવા મહેલમાં હું આજે તે પ્રવેશ નહિ જ કરૂં.' આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને મુહૂર્તનો સમય પાસે આવતાં રાજાએ ભયથી નવા મહેલમાં પ્રવેશ કરવાનું મુલતવી રાખ્યું. તેજ રાત્રિના વિજળી પડવાથી મહેલ પડી ગયે. મહેલ પડી જવાથી મુનિના જ્ઞાન માટે રાજાને ખાત્રી થઈ ગઈ. હવે જ તે સમજે કે જૈનધર્મ સિવાય બીજે કેઈ ઠેકાણે એવું સત્ય જ્ઞાન નથી.” - સવારે મિથ્યાજ્ઞાનરૂપી રાહુથી મુક્ત થયેલ તે રાજાએ તપસ્વી સમિલ મુનિને લાવ્યા અને પિતાના મસ્તકને મુગટ જમીને લગાડીને શુદ્ધ મન, વચન તથા કાયાથી નભરકાર કરી મુનિએ બતાવેલ જૈનધર્મને તેમણે સ્વીકાર કર્યો. ત્યારથી અરિહંત ધર્મને આરાધનાર તે બન્યું. રાજાએ જૈનધર્મને સ્વીકાર કરવાથી તેની ભારે ઉન્નતિ થઇ. તે વખતે ઘણા લેકેએ મિથ્યાત્વી ધર્મોને છોડી જૈનધર્મને સ્વીકાર કર્યો. હવે રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પિતાની ભક્તિ - પ્રદર્શિત કરવા સમિલ મુનિને દાન, માન, બાન, નાચ, વાદન, અમાત્ય વિગેરે સહિત રૂદ્રાચાર્ય ગુરૂ તરફ રવાને કર્યા. સેમિલ મુનિ સાથે ભક્તિથી ભરપૂર હૃદયવાળા લેકે પણ આવ્યા હતા. તેમણે તે મુનિને ભક્તિથી વિધિપૂર્વક દ્વાદશાવર્ત વંદનથી વાંધા તેમજ સાથે આવેલ અમાત્ય વિગેરે રાજપુરૂષએ તેમની ને અંગે પૂજા પ્રભાવના કરી. બધા લેકે સેમિલમુનિની પ્રશંસા ફરવા લાગ્યા તથા બહુમાનપૂર્વક મિથ્યાવાદીઓને નિરસન કરવાની વાત કરવા લાગ્યા. ફરી ફરી થતી મિલ મુનિની પ્રજાની વાત સાંભળીને રૂદ્રાચાર્ય હૃદયમાં ઈર્ષ્યાગ્નિથી બળવા લાગ્યા, પરંતુ લેકલજજાથી કાંઈ બોલી શક્યા નહિ; પણ જેમ જેમ
Page #127
--------------------------------------------------------------------------
________________ 88 ધન્યકુમાર ચરિત્ર. સેમિલર્ષિએ કરેલી શાસનની ઉન્નતિની વાત સાંભળવા લાગ્યા તેમ તેમ ઝાકળથી હણાયેલ કમળની માફક તેમનું મેટું પડી જવા લાગ્યું. મનમાં ઉઠેલ રેષાગ્નિથી આગમન સમાચાર પણ તેમણે સોમિલ મુનિને પૂછયા નહિ. પ્રભાકર વિગેરે ગચ્છના સારા સારા સાધુએ આ પ્રમાણે રૂદ્રાચાર્યની ઇર્ષ્યા તથા બેપરવાઈજોઈને પિતે ગ્ય છતાં વાજબી પ્રોત્સાહનને અભાવે હોંશ મરી જવાથી પિતાપિતાના ગુણેમાં શિથિળ થવા લાગ્યા. રૂદ્રાચાર્ય ગુણષથી કરેલ પાપથી તથા પાછળથી તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી ત્યાંથી મરીને દેવજાતિમાં ચાંડાળનું કામ કરનારા કિલિવષ જાતિના દેવમાં ઉત્પન્ન થયા. દેવસભામાં જવાની રજા તે તેમને મળે જ ક્યાંથી ? હલકી જાતિમાં તથા લાંબા આયુષ્યને લીધે અપમાનાદિ પુષ્કળ સહન કરતાં ત્યાંથી ચ્યવીને તે એક બ્રાહ્મણને ઘરે જન્મથી મુંગા પુત્રપણે ઉત્પન્ન થયા. આગલા પાના ઉદયથી રોગથી ભરેલા, દરિદ્રી અને અનેક દુઃખોથી હેરાન થતાં તે ત્યાંથી મરીને પછી ભવના ફેરામાં પડ્યા. અર્થાત અનેક ભવમાં પરિભ્રમણ કર્યું. માટે હે પુત્રો ! આગમે જાણવાવાળા, બધા ધર્મોના અભ્યાસી આચાર્યના ગુણવાળા રૂદ્રાચાર્ય જેવા પણ એક ઇષ્પદોષથી જો આટલું ઘેર દુઃખ પામ્યા તે પછી ધગધગતા અગ્નિના ગોળા જેવા તમારે તે શોઆશરે માટે સમજો ને ગુણના રાગી બનો.” પિતાનાં આ પ્રમાણેનાં હિતવચને સાંભળીને તે ત્રણે ભાઈઓ રાખડીથી ઢાંકેલા અગ્નિની માફક હૃદયમાં ઈર્ષ્યાથી ભરપૂર છતાં બહારથી શાંત હેવાને ડેળ કરતા કેટલાક દિવસ તે મુંગાજ રહ્યા. ધનસાર શ્રેષ્ઠિ પુત્રને પ્રતાપે કરેડોને માલિક .
Page #128
--------------------------------------------------------------------------
________________ તૃતીય પક્ષવ. 89 દુનીઆમાં મનુષ્યની ખરાબ સ્થિતિને હણવાને માટે કુબેરની માફક તેને જાણે કે જન્મ થયે હેય તેમ થયું. | મુની કહેલી બહુ ઉપદ્રને દૂર કરવાવાળી દ્વેષની વાત તથા ધન્યકુમારની માફક સર્વ ઈચ્છિત વસ્તુને આપવામાં કામધેનુ સમાન ગુણરાગની વાત સાંભળીને તે આભવ તથા પરભવમાં કલ્યાણકારી થાય તે તેને ઉપગ ડાહ્યા માણસેએ કરે, જેથી કરીને સંસારના દુઃખોથી ભરેલે દરિયે વિડ્યો વિના તરી શકાય. ઈતિ આચાર્યશ્રી જિનકીતસૂરિવિરચિત પદ્યબંધ શ્રી દાનકેલ્પદ્રુમ ઉપરથી કરેલ ગધબંધ શ્રી ધન્યકુમાર ચરિત્રના તૃતીય પલવનું ગુજરાતી ભાષાંતર. Y: -
Page #129
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. == = IS WITH 5 - SUBS: ચતુર્થ પલ્લવ. = = = = = ન્યકુમારના ત્રણે ભાઈઓ લેક્લજજાને લીધે પિતાના ચિત્તને અનુકૂળ થઈ તેની સાથે છેડે સમય તે. સારો સંબંધ રાખ્યો તથા અરસપરસ શિષ્ટાચાર * પ્રમાણે ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા. એક દિવસ પ્રતિષ્ઠાનપુરના રાજ્યની હદમાં આવેલા સમુદ્રના કાંઠાને બંદરે એક મોટું વહાણ પવનથી ખેંચાઈને આવી ચુડ્યું. તે વહાણને સ્વામી રરતામાં મરી ગયું હતું. ત્રહાણુના વેપારી ઉતારૂઓએ રાજા પાસે આવીને વિનંતિ કરીકે–વામી ! અમારા વહાણને માલીક રસ્તામાં જ મરણ પામે છે. તેને કોઈ સગાંવહાલાં નથી. માલીકી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ સઘળું દ્રવ્ય આપ કબજે કરો અને વહાણમાં જે કાંઈ અમારૂં હોય તેને ફડ કરી આપ અમને આપી ઘો. રાજાએ કરિયાણાની માલીકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પશાકવિગેરેથી નવાજી સહ સહુને માલ આપી દઈ વિસર્જન કર્યા. એટલે સર્વ વેપારીઓ મુસાફરીને એગ્ય ચીજો લઈને પોતપોતાને સ્થાનકે ગયા. Q ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદીમાગે શહેર તરફ લાવ્યા. રાજાના હુકમથી વહાણમાંની વેચવાની સર્વ ચીજો ખારવાઓએ નીચે
Page #130
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પીંવ. 91 ઉતારી. પછી બીજી જે જે ચીજો તેમાં હતી તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણને તળીઆમાંથી ખારી માટીથી ભરેલા હજારો લટકાઓ નિકળ્યા. રાજા વિગેરે સર્વ લેકે તે જોઈને મનમાં વિચારવા લાગ્યા કે–આ વહાણના માલીકના નગરમાં જરૂર આવી માટીની તાણ હેવી જોઈએ, તેથીજ કઈક ' બંદરમાંથી આ મીઠાથી ભરેલા લેટકાઓ લઇ લીધો જણાય છે.' 0 રાજાએ પ્રતિષ્ઠાનપુરના શેડીઆઓને બોલાવીને બધી વેચવાની ચીજ બતાવીને કહ્યું કે શેઠીઆઓ! આ વહાણની ચી તમને કેઈને ખોટ ન જાય તેવી રીતે વેપારીવર્ગમાં અપાતી કિંમત દઇને તમે લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુના ભાગ્ય પ્રમાણે લાભ મળશે. રજાનું કહેવું સાંભળીને વેપારીઓ અંદર અંદર વિચારવા લાગ્યા કે–“રાજાને વેચવાની આ સર્વ ચીજો બધા વેપારીઓને લાવીને વેંચી લઈએ, એટલે રાજાને આપવાની કિંમત સર્વે મળીને આપી દેય, એકથી કાંઇ એટલે બધે બેજો ઉપાડી શકાય નહિ, માટે આવતી કાલે બધા વિપારીઓને બોલાવી યોગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જશું.' આ પ્રમાણે વિચાર કરી રાજાને કહીને સહુ સહુને ઘેર ગયા. 0 પછી સવારના ફરી મળ્યા ત્યારે એક જણે કહ્યું કે- ધનસારને ઘરેથી કેઈ આવ્યું નથી, માટે તેને પણ આપણે આમંત્રશું કરવું જોઈએ. એટલે તેઓએ ધનસારને ઘરે બોલાવવા એક માણસને મેક. ધનસારે પિતાના ત્રણે મોટા પુત્રને જવાની Xઆજ્ઞા કરી એટલે હૃદયમાં ઈર્ષ્યાથી બળતા તેઓએ કહ્યું કેપિતાજી! અમને શા માટે મેકલે છે? આપના હુંશિયાર પુત્રને શા માટે એકલતા નથી? તેને મેકલે. એટલે ચીજ લેવામાં તેની
Page #131
--------------------------------------------------------------------------
________________ 92 ધન્યકુમાર ચરિત્ર. કેટલી પ્રવીણતા છે તે તે જણાય. તમે હંમેશા તેની પ્રશંસા કરે છે તે પરીક્ષા કરવાને આયેગ્ય અવસર મળી આવે છે, માટે આપ તેનેજ મેકલીને લાભ મેળવે.” પુત્રોનું વચન સ્વીકારીને Sધનસારે ધન્યકુમારને મેકલ્યા. Wપવિત્રતાને ભંડાર ધન્યકુમાર પિતાને હુકમ માથે ચડાવી પરિવાર સહિત સારા શુકનથી ઉત્સાહ પામીને ત્યાં ગયા. બધા વેપારીઓ પોતપોતાના ધંધાને યોગ્ય વસ્તુઓ છુટી પાડી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ઠ ધન્યકુમાર સર્વ ચીજો ઉપર 'આંખે ફેરવતા મુંગા મુંગા ઉભા રહ્યા. જયારે પેલા મીઠાથી ભરેલા લટકાઓ વહેંચવાનો વખત આવ્યે, ત્યારે તે લેવા માટે કોઈએ હાથ લંબાવ્યો નહિ. બધા ભેગા થઈને અંદર અંદર પુસપુસ વાતો કરવા લાગ્યા કે આ અજાણે ધન્યકુમાર ઠીક આવી ચડ્યો છે, તેથી તેનેજ આ પકડાવી દ્યો. એ બાળક હેવાથી તેને ઉપયોગી નિરૂપગી ચીજોનું જ્ઞાન નથી. આપણે વચનેની યુક્તિ કરીને બાળકને મેગ્ય વસ્તુ બાળકને જ આપવી. આમ વિચારીને તેમણે ધન્યને કહ્યું કે “ભાઈ ધન્યકુમાર ! તું લધુ વયમાં પહેલીજવાર વેપાર કરવા આવે છે, માટે મંગળ રૂપ આ માટીના લટકા લઈ જા; કારણ કે શરૂઆતમાં થોડી મહેનત આપે તેવી ચીજોમાં થોડું ધનજ રોકવું, પછી રહેતાં રહેતાં તેમાં ઉમેરો કરતાં જવું, એમ કરતાં કરતાં બુદ્ધિ ખીલતી જશે અને બુદ્ધિમાં વિશ્વમ થવાનો સંભવ પણ નહિ રહે. કહું છું કે–નાની શરૂઆત હંમેશા સુખકર્તા નિવડે છે. વળી એનું દ્રવ્ય પણ રાજને થોડું જ આપવું પડશે. લેણા પૈસા લેવામાં રાજા ઉતાવળ કરે છે, અને વસ્તુ તે ગ્ય સમયે વેચાય છે. તેથી
Page #132
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પહુવા જે દેવું બેડુંક હોય તે જલદી આપી શકાય છે. તારા પિતાશ્રી પણ આમ કરવાથી અમારા ઉપર ખુશી થશે કે-“મારા પુત્રને નાને 1 સમજીને તમે ડું દ્રવ્ય રેકાય તેજ વેપાર કરાવ્યું. માટે આ માટીના લટકા લઈને તારું કાર્ય સિદ્ધ કર. તારું કલ્યાણ થશે.” આ પ્રમાણે સાંભળી ધન્યકુમારે શિષ્ટાચાર પ્રમાણે જવાબ આપે કે-મોટા વડિલે તે આવા જ જોઈએ, આપ જેવા વૃદ્ધો તે બાળકોને હિતકારી શિખામણ આપે, આપના જેવા વડિલેની કૃપાથી હારા સર્વ મનોરથ પૂર્ણ થશે.” આ પ્રમાણે મિષ્ટ વાક્યોથી તેમને રાજી કરીને વિસર્જન કર્યા. પછી ધન્યકુમાર વિચારવા લાગે કે આ લોકોની સ્વાથપરાયણતા તથા દાંભિકતાની તે હદ થઈ. મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થઈ ગયા ! પરીક્ષા કરવામાં મૂઢ આ વેપારીઓ આ નકામી ચીજ છે એવી બુદ્ધિથી સર્વ લટકાઓ મારે માથે ઓઢાડી ગયા છે. સંસારમાં સ્વાર્થ વિના કોઈનું સગું નથી. મેં તે ગુરૂદેવની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યું છે.' આ પ્રમાણે વિચારી વસ્તુપરીક્ષામાં હુંશિયાર ધન્યકુમાર તે લટકાઓ લઈને ઘરે આવ્યા. અહીં ત્રણે મોટા ભાઈએ પિતા પાસે જઈને ધન્યકુમારની મુખતા માટે હસીને કહેવા લાગ્યા કે—“પિતાજી ! જુઓ, તમારા શાણા પુત્રની વેપાર કરવાની કુશળતા ! જુદા જુદા દેશની, વિચિત્ર પ્રભાવવાળી, મળી ન શકે તેવી, આ દેશમાં આગળ કદિ નહીં જોયેલી, ભારે મૂલ્યવાળી, આગળ સાંભળેલી પણ નજરે જોયેલી નહિ તેવી ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી, તેમાંથી જેઓ વેપારની લેવડ
Page #133
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. દેવડમાં કુશળ તથા ચીની ઉત્પત્તિ, ગુણ, મેળવણી વિગેરેથી જાણતા હતા તે બધાએ તે પિતાપિતાની ઇચ્છિત વસ્તુ પ'સંદ કરી લીધી અને તે વસ્તુ લઇને પિતાનું કામ કાઢી લીધું કે અને આપના માનીતા પુત્ર તે બીજાએ છોડી દીધેલા, કોઈએ છે પિતાના નહીં કરેલા, નાખી દેવાની ધુળ તથા મીઠાથી ભરેલા લેટકા વેચાતા લઈ આવ્યા. વળી આ મીઠું પણ એનું નથી, 3 મીઠાને વેપારી હોય તે તે પણ આને હાથ લગાડે નહિ. ભાઈ સાહેબે કેવળ ધુળથી ઘર ભર્યું. હવે મીઠાને નિકાસ પણ આપણે કેવી રીતે કરશું ? જે તેની જેવા અજ્ઞાન બાળકથી વેપાર કરીને ઘરને નિર્વાહ થઈ શક્યો હોત તે પછી હુંશિયાર માણસની સામું પણ કોણ જોત? ગુણવાનની પરીક્ષા તે અવસરેજ થાય છે. કાકાલીય ન્યાયથી કદાચ એક બે વાર મૂર્ખ કરેલ સાહસથી પાંસરું પડી જાય પણ તેટલા ઉપરથી પિતાજી! ખુશી ખુશી થે ઈ જઈને તેની પ્રશંસા કરી તેને ફુલાવે એ કાંઈ ઠીક ન કહેવાય. A પીઢ માણસને કરવા યોગ્ય કાર્યને અવસર પ્રાપ્ત થતાં તેજ પ્રશંસા લેકેને નિંદા કરવાના સાધનભૂત થઈ પડે છે. આ બા= ળકે મીઠું, ધુળ વિગેરે ખરીદી આપણા ઘરનું નાક કાપી ના / પ્યું. રાજાને દેવાનું દ્રવ્ય તે જલદી આપવું જ પડશે, અને આ 9) મીઠાની ખપતી તે જે દિવસ દુનિયામાં મીઠાની તાણ પડશે તે દિવસેજ થશે, સમજ્યા? લેકમાં કહેવત છે કે-લંકા લુંટવાને \પ્રસંગ આવ્યું ત્યારે ભાગ્યહીન માણસના હાથમાં ફક્ત અંગારાજ આવ્યા, માટે આપ તથા આપને પુત્ર મળીને વિચાર કરી જુઓ કે આ વેપારમાં લાભ કેટલે મળશે ? " પુત્રને આ પ્રમાણે હાસ્ય કરતાં જોઈને જરા શંકાશીલ મને
Page #134
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 95 ધનસારે ધન્યકુમારને પૂછયું કે,–“પુત્ર! વહાણમાં બીજી ઘણી ચીજ વેચવાની હતી, છતાં તું આ ધુળ તથા માટીથી ભરેલા લટકાઓ શા માટે લઈ આવ્યું ? પિતાનું વચન સાંભળી ધન્યકુમારે વિનયપૂર્વક ઉત્તર આપે કે–“પિતાજી ! આપના ચરણના પ્રતાપે દરિદ્રતા રૂપી વનને બાળી નાખનારી વસ્તુ મને હાથમાં આવી ગઈ છે. મોટા શેઠીઆઓ આ વસ્તુના પ્રભાવથી 'અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઇથી મારે, માથે ઓઢાડી દેવા તૈયાર થઈ ગયા.પણ મેં તે ગુરૂસેવાના પ્રતાપે આ વસ્તુને પ્રભાવ સમજી જઈને તેને સ્વીકાર કરી લીધે છે. હવે આપ તેને પ્રભાવ સાંભળે. આ માટી તમે સામાન્ય ન સમજતા, એન રેપર્શથી તે લદ્દે પણ સેનું બની જાય એવી આ માટી છે. આ તે પ્રાર્ધ પાષાણની ખાણમાંથી મળી આવતી, દુનિયાના દરિદ્રને હરનારી તેજમેરીકા નામની માટી છે. આમાંથી રતિ ભાર માટી લઈને આઠ પૂર્વ તાબાને તેની સામે એકરૂપ કરવાથી તાંબાનું સોનું બની જાય છે. આ પ્રમાણે કહીને તેજ વેળાએ ઉપર કહેલ ક્રિયા વડે તેણે તાંબા તથા લેઢાનું સેનું કરી બતાવ્યું. પછી એમ વારંવાર કરીને કરેડો રૂપીઆનું સનું બનાવ્યું, તેથી તેના માબાપ બહુ ખુશી થયા. માત્ર તેના મેટા ત્રણ ભાઈઓ શિવાય સર્વ પરિજન તેની પ્રશંસા કરવા લાગ્યા. માત્ર તેઓ હૃદયમાં ઈર્ષ્યાથી બળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ જોઈ ન શકવાથી એક ચાડિઆ માણસે રાજા પાસે જઈને કહ્યું કે સ્વામી ધનસારનો પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને ને જીવી કિંમત આપીને તેજમતરિકાથી ભરેલા ટકાએ લઈ ગયે છે,
Page #135
--------------------------------------------------------------------------
________________ 96 ઘન્યકુમાર ચરિત્ર અને તે વાત કોઈને કહેતે પણ નથી. તે તેજમતૃરિકા તે આ પની જેવાના કેડારમાં શોભે, માટે તે મંગાવી લઈને આપના કોઠારમાં ભરી દેશે તો જ તે ધુતારાને યોગ્ય શિક્ષા મળશે.” આ પ્રમાણેની તે ચાડિઆની વાત સાંભળીને નીતિપ્રિય રાજાએ વિચાર્યું કે-“મેં જ્યારે વહાણની ચીજો બધા મેટા વેપારીઓને આપી, ત્યારે કહ્યું હતું કે–જે કિંમત ગામમાં ઉપજતી હોય તે મૂલ્ય તમારે મને આપવું. હવે એવી રીતે મારે થુંક્યું ગળવું તે કાંઈ ગ્ય ન ગણાય, પણ આ વાત તે આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે, અતિ નિપુણ વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ બની / ગયેલા, જુદા જુદા દેશમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને , લેવડદેવડમાં પ્રવીણ, પાકી ઉમરના વેપારીઓ પાસે ધન્યકુમાર જે બાળક શી ગણતરીમાં? એનામાં હજુ પીઢતા શી હોય કે તે બિચારે આવા વર્ષના ખાધેલા મેટા વેપારીઓને છેતરી શકે? વળી આવા ચાડિઆ માણસેને વિશ્વાસ પણ શે? માટે આ વાત તે ઘન્યકુમારને બેલાવીને જ પૂછવી તે વધારે યોગ્ય છે.” ( આમ વિચારીને રાજાએ ધન્યમારને બોલાવા માટે માણસે 2 મેકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા કે મહારાજા 8 આપના પુત્ર ધન્યકુમારને બોલાવે છે. ધનસારે ચિંતાપૂર્વક પુત્રને કહ્યું કે–“રાજા તને બોલાવે છે. ધન્યકુમારે કહ્યું કે--“મહાભાગ્યની વાત, બહુ સારું થયું. મોટા ભાગ્ય હોય તે જ રાજાને મળવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેટલાંકને તે રાજાને મેળાપ કરવાને માટે - પ્રપંચો કરવા પડે છે અને મને તેરીએ પતેજ બેલા છે. Aઆપની કૃપાથી સર્વ સારાવાના થશે, આપે કાંઈ પણ શંકા લાવ'વાની જરૂર નથી. આ પ્રમાણે કહી વસ્ત્ર તથા અલંકાર સજીને
Page #136
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. સેવકો સાથે ધન્યકુમાર અસાધારણ ભેટ લઇને રાજા પાસે ગયા. ત્રણે મેટા ભાઇઓ રાજાના આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બોલવા લાગ્યા કે –“જોયું કીડી ભેગું કરે અને ભેરીંગ ભેગે' એવી જે લેકમાં કહેવત ચાલે છે તે કેવી સાચી પડી? આપણા ભાઇશ્રીએ કાળાધોળા કરીને અહિં હિંથી (ધન ભેગું કર્યું, પરંતુ હવે આગલુ પાછલું સર્વ દ્રવ્ય રાજજી એક સપાટ ઘસડી જશે. આના પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં બાપા તે ધન્યકુમારના ગુણજ ગાયા કરે છે.” (આ સાંભળી વચલે ભાઈ બેલી ઉઠ્યો કે કઈ આંધળે માથું ફેડ્યા વિના ઠેકાણે આવ્યું હોય તેવું સાંભળ્યું છે ખરું ? પિતાજી મેહમાં અંધ બની જઈને કશું સમજતા નથી, પણ કાંઈ નહિ, એ તે હવે બધું સમજાશે.” ( ધન્યકુમાર રાજસભામાં જઈને, રાજા પાસે ભેટ મૂકી, નમસ્કાર કરી તેમના હુકમથી એક આસન ઉપર બેઠા. રાજા પણ રૂપ, વય તથા ચતુરાઈથી ભરપૂર, ભાગ્યશાળી ધન્ય કુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા કે—હેધન્યકુમાર! સુખમાં તે છે ને? :/ધન્યકુમારે કહ્યું કે આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણ રાજાજ છે. માતા પિતા તે ફકત જન્મ આપનાર છે, પરંતુ બધા સંસારના સુખે તે રાજાને લઇનેજ મળે છે. મારા મહાભાગ્ય કે આજે આપ મહારાજે પોતે મટી કૃપા કરી મને સંભાર્યો. મારા સુખમાં સુખ ભળ્યું અને હવે તે તેમાં કાંઈ ન્યૂનતા પણ ન રહી.” ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દથી સંતુષ્ટ થઈ રાજાએ કહ્યું કે_ધન્ય! પેલા વહાણુમાંની વેચવાની ચીજોમાંથી તે કઈ બાગ લીધે કે નહિ ? તેણે જવાબ આપે છે–મહારાજ આપની 13
Page #137
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. જેવી મારા ઉપર કૃપા છે તે ભાગ પણ મને મળે છે. રાજાએ પૂછયું કે કેવી રીતે જવાબમાં ધન્યકુમારે મૂળથી માંડીને સર્વ બીના તેમની પાસે રજુ કરી. પછી વધારેમાં કહ્યું કે–“મહારાજ ! આ વસ્તુ તદન નકામી છે' એમ નિશ્ચય કરીને મને બાળક જાણી મારે માથે તેઓએ ઓઢાડી દીધી, કિંમત પણ તેઓએ જ નક્કી કરી આપી, મેં તે ગુરૂદેવની કૃપાથી તે ચીજ ઓળખી લઈને તેમણે આપેલું પ્રમાણ કરી સ્વીકારી લીધું. આવી રીતે વહાણમને ભાગ મને મળે છે. મારા ભાગમાં આવેલ તેજમત્રી મેટા જથ્થામાં હજુ પડી છે, તેને માટે આપ જે આજ્ઞા કરે તે મારે શિરસાવદ્ય છે.” ધન્યકુમારની આવી ન્યાયયુક્ત વાત સાંભળી, હસીને રાજા સભામાં બેઠેલા માણસને કહેવા લાગ્યા કે—“આ દુનિયામાં બીજાનું સુખ જોઈને થતી ઈર્ષ્યાનું બળ તે જુઓ ! પિતાના અજ્ઞાનથી વસ્તુના ગુણો સમજી ન શકવાથી અમુક ચીજમાં પોતાનું કાંઈ વળે તેમ નથી એમ સમજીને તે વેપારીઓએ કપટપૂર્વક તે ધન્યકુમારને ઓઢાડી દીધી. તે વખતે તેઓએ તે ચોક્કસ એમજ ધાર્યું હશે કે આવી ફેંકી દેવા ગ્ય વસ્તુ તે આ બાળક રવીકારે, જે તેને બાપ આવ્યો હેત તે કદી તેવી ચીજ લેત નહિ, ઠીક થયું કે ધનસારે આ બાળકને મેકલ્ય, માટે આપણે માથેથી ઉતરેલી વતુ બીજાના માથા ઉપર ભલે પડે ! આવી ખરાબ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડી દઈને પિતાની જાતને વિચક્ષણ માનતા તે વેપારીએ પિતપતાને મનગમતી ચીજ લઈ ગયા, તે સર્વેએ પોતાના સ્વાર્થને આગળ કરી જરા પણ દયાપૂર્વક વિચાર કર્યો જ નહીં. વિચક્ષણતાથી મુંગા રહેલ આ ધન્યકુમારને
Page #138
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પવિ. દુર્જનતાનો ખેલ જોતાં અચાનક પિતાને ઈષ્ટ વસ્તુ મળી ગઈ દુર્જન પાસે ઉઘાડી પાડેલ વાત પિતાનેજ દુઃખકર્તા થાય છે. એ વાક્ય સંભારીને બોલ્યા સિવાય તે ચીજ લઈને તે પોતાને ઘેર ગયા. ભાગ્યયેગે ધન્યકુમારને હાથ તે આ ચીજ અચાનક ચડી ' ગઈ છે તેમાં કાંઈ કેઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન માણસેએ જે હગ કરાવવા માટે કર્યું હતું તે સર્વ પિતાના ભાગ્યને લીધે ધન્યકુમારને સુખ કરનાર થઈ પડ્યું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઈર્ષ્યાળુ દુર્જન માણસે મને પણ ભંભેરવા ચૂક્યા નહિ, પરંતુ એવી અનીતિ કરવી એ મને બીલકુલ ઉચિત લાગતું નથી. કારણકે એનીતિથી આ ભવમાં રાજ્ય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં પડવું પડે છે. અગાઉથી તે નિપારીઓએ તેથી મેં જો આ તેજમતૂરી છે એમ જાણું હેત - તે તે આપવાની વૃત્તિ કદી પણ કરી ન હેત, માટે પિતાના ભાગ્યને ગે મેળવેલ ધન ભેગવવાને ગ્ય ધન્યકુમારજ છે. તથી હું પણ આજ્ઞા કરૂં છું કે- હે ધન્યકુમાર ! તું સુખેથી. તે ભગવ. ' આ પ્રમાણે સભાસમક્ષ કહીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી. ધન્યકુમારે ઉઠીને પ્રણામપૂર્વક કહ્યું કે–આપ મને હારાજની આ બાળક ઉપર મોટી કૃપા થઈ.” પછી તેના ગુણથી પ્રસન્ન થયેલ રાજા બધા સભાસદ - મુખ ફરીને તેની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે– સભાસદે ! આ ધન્યકુમારની બચપણમાં પણ વૃદ્ધને શોભાવે તેવી બુદ્ધિની પરિપકવતા તે જુઓ ! હમેશાં ચીજોની લેવડદેવડ કરવાવાળા, જુદા જુદા દેશોમાં ફરવાથી અનેક વસ્તુઓની ઉત્પત્તિ વિગેરે જ્ઞાનમાં કુશળ અને પકવ બુદ્ધિવાળા એવા મેટા વેપારીઓની
Page #139
--------------------------------------------------------------------------
________________ 100 ધન્યકુમાર ચરિત્ર. સમજમાં જે વાત ન આવી તે વાત પિતાની દક્ષતાથી ધન્યકુમાર સહજમાં સમજી ગયે. માટે આ ગામમાં રહેતા શહેરીઓમાં ધન્યકુમારજ પ્રશંસાને ગ્ય છે. એની જેવા માણસથી જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. આ પ્રમાણે બહુ વખાણ કરી, વસ્ત્ર તથા અલંકારથી તેને સત્કાર કરી વધારામાં કહ્યું કે હે ધન્ય! તારે આજથી હમેશાં રાજસભામાં આવવું. તારી જેવા સપુરૂષથી જ મારી સભાની શોભા છે.” પછી રાજાએ મંત્રી સામન્ત વિગેરેને હુકમ કરી દીધું કે મારી સભામાં તમારે સર્વેએ સાચા ખેટાને ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારને મત પૂછી કે તેની આશાને અનુકૂળ કાર્ય કરવું. આ પ્રમાણે કહ્યા પછી તેણે ધન્યકુમારને વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર સજીને, ધન્યકુમાર રાજોને પ્રણામ કરી, તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યા. ઢેલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વિગેરેને રાજાએ આજ્ઞા કરી દીધી કે–તમારે હમેશાં ધન્યકુમારને આડબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવું. પછી રાજાએ આજ્ઞા કરેલ ઠાઠમાઠ સહિત બજારમાં થઈ, ઘરે છે આવીને તેણે પિતાને નમસ્કાર કર્યા. પિતા તેને મળેલ રાજ્યમાનની વાત સાંભળી રાજી થયા. જ મેટા ભાઈઓ તે તેની ઈર્ષ્યાથી ગાંડા જેવા બની ગયા. આખા ગામમાં મેટા મેટા ન્યાય જાણવાવાળા વિદ્વાને તરફથી મળતા માનને લીધે, પુણ્યના તેજથી યશ તથા કીર્તિને પ્રભાવે તે મિત્રો ઉપરના અસાધારણ પ્રેમને લીધે તેના શત્રુઓ લગજગ કેઈજ રહ્યા નહિ. રાજની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન
Page #140
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 11 અમાત્યને પૂજવાને ગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં જાણે બીજો રાજાજ હોય તેવી પ્રશંસા થવા લાગી. 22 કેટલેક સમય વીત્યા બાદ એક દિવસ રાજાને પ્રણામ કરી, સમામાંથી ઉઠી દિવ્ય વસ્ત્ર તથા અલંકારથી સાત ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીત્રના નાદ સાથે રાજમાર્ગ ઓળંગી પિતાના ઘર તરફ આવતા હતાતે સમયે ભાતભાતના મણિ મેતીના ગુમણા વિગેરેથી સુશોભિત આસનવાળા વાહનમાં તે બેઠા હતા; 2 જુદા જુદા દેશથી આવેલ ભાટે આગળ ચાલી તેને યશ ગાય નદ્વારા ફેલાવી રહ્યા હતા, ચારે બાજુથી હજારો સામન્ત તથા શિઠીઆઓ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા, આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસોને તે દાન દેતા હતા, હાથી, ઘેડા તથા સુભટથી પરવરેલા હતા, જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલા અને રત્નના અલંકારથી સુશોભિત અનાહિત ઘડાઓ આગળ નાચ કરી રહ્યા હતા. આવી રીતે ઠાઠમાઠ સાથે આવતા ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ પિતપતાની અગાશીમાંથી આશ્ચર્યપૂર્વક દીઠા. આ સમયે લેકે બેલવા લાગ્યા કે “ભાઈઓ ! આગલા જન્મમાં કરેલાં પુણ્યનું ફળ તે જુઓ ! સહુથી નાને છતાં આ “બાળ ધન્યમાર વૃદ્ધોને પણ માન આપવાને યોગ્ય બન્યું છે માટે મેટાઈનું કારણ ઉમર નહિ, પરંતુ તેજજ છે. કહ્યું છે કેતેજસ્વી માણસની ઉંમર જેવાની જરૂર રહેતી નથી. નાને છતાં તેજસ્વી હોય તે તે પ્રશંસાને પાત્ર બને છે. કહ્યું છે કે - 1 જે અશ્વોપર કે બેસે નહીં એવા. (કેતલના)
Page #141
--------------------------------------------------------------------------
________________ 102 ધન્યકુમાર ચરિત્ર. हस्ती स्थूलतनुः म चाऽशवशः किं हस्तिमानोऽशो, दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः / वजेणापि हताः पतन्ति गिरयः किं वज्रमात्रो गिरिस्तेजो यस्य विराजते म बलवान् स्थूलेषु कः प्रत्ययः // 2 “હસ્તી મેટા શરીરવાળે છતાં અંકુશને વશ થાય છે, તેથી શું અંકુશ હસ્તી જેવડું હોય છે? નાને સરખો દી મહા અંધકારને નાશ કરે છે, તે અંધકાર તથા દી શું સરખા હેય છે? વા જેવી ચીજથી મેટા પર્વત પડી જાય છે, તે વા શું પર્વત ' જેવડું હોય છે? માટે જેનામાં તેજ હેય તે લધુ છતાં બળવાન છે, એમાં કદનું કારણ નથી. માટે જ ધન્યકુમાર નાને છતાં કુળને ઉિજાળનાર થે, ત્યારે તેના ત્રણ ભાઈઓ શરીર તથા વયમાં સ્થૂળ હોવા છતાં કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્યકુમારની કૃપાથી જ તેઓ પેટનું પૂરું કરે છે” શહેરીઓનાં આવાં વચને સાંભળીને હિમથી જેમ નવા અંકુરા બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા તે ત્રણે ભાઈઓ કરપણે વિચારવા લાગ્યા કે—ધન્યકુમાર જીવતું રહેશે ત્યાં સુધી આપણો ભાવ કઈ પૂછે તેમ લાગતું નથી. સૂર્ય પૂર્ણ જેસમાં ઝળહળતું હોય ત્યારે અથવા સૂર્યને ઉદય થતું હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરૂં? આ બાબતમાં આપણે ભાઈ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિને ઉવેખી મૂકવાથી તે આપણને દુઃખી કર્યા વિના રહે ખરે? માટે હવે તે દયાને એક બાજુએ મૂકીને જો આને નાશ કરશું તેજ આપણા તેજની કિંમત થશે. દી પણ વાટ. સ કરવાથી જ દીપી નિકળે છે. આ પ્રમાણે અંદર અંદર વિચાર
Page #142
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પાવ. 103. કરતાં તેઓ ધન્યકુમારને નાશ કરવાની બાજી ચવા લાગ્યા. તેમણે ગુપ્ત રાખવા માગેલ આ વિચાર કાંઈક બુદ્ધિની પ્રગલ્કતાથી તથા કાંઈક તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્યકુમારના જાણવામાં આવી ગયે. બુદ્ધિશાળી માણસે પાતાળમાં રહેલા ગારિત્તેિ, ઈશા માળેન | भ्रूनेत्राऽऽस्यविकारेण, लक्ष्यन्तेऽन्तर्गतं मनः // આકાર, નિશાની, ગતિ, ચણા, ભાષણ, ભવાં, આંખ અને મેટાના વિકારથી અંદરનું મન જાણી શકાય છે. વળી કહ્યું છે કે તિર્થ પશુના પિuતે, યાચના વનિનોવિતા | अनुक्तमप्यूहति पंडितो जनः, परेगितज्ञानफला हि बुद्धयः॥ ઉદીતિ અને તે પશુઓ પણ સમજી શકે છે. હાથી ઘોડા પણ પ્રેરણું કરવાથી ચાલે છે, પરંતુ પંડિત માણસે તે કહેવામાં ન આવેલ વાતે પણ સમજી શકે છે, કેમકે બીજાની ચેષ્ટા વિગેરે જોઈને તેનું મન સમજી શકવાની શક્તિ તેનું નામ જ બુદ્ધિ છે? ધન્યકુમારના ગુણેથી આકર્ષાયેલી તેની ભેજાઈઓએ પિતાના / પતિ પાસેથી સાંભળેલી વાત ધન્યકુમારને એકાંતમાં કહી. વધારેમાં તે કહેવા લાગી કે હદિયરજી! તમારે સાવધાનીથી રહેવું. અમારા સ્વામીઓ પોતાના ખરાબ સ્વભાવથી તથા અદેખાઈના દોષથી મૂઢ બની ગયા છે. કહ્યું છે કે સદ રોડ ર શ સપત તરફ રવાના __ मन्त्रेण शाम्यते सर्पः, खलः केन न शाम्यते // સપ ક્રૂર છે, તેમજ ખળ માણસ પણ દૂર છે, પરંતુ તે
Page #143
--------------------------------------------------------------------------
________________ 104 ધન્યાકુમાર ચરિત્ર. બેમાં ખળ વધારે દૂર છે, કારણકે તે મંત્રથી પણ શાંત થાય છે, પરંતુ ખળ માણસને શાંત કરવાને તે કોઈ ઉપાય નથી.” માટે તમારે તેમને વિશ્વાસ કરે નહિ. ભાભીઓનું કહેવું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે- ધિકાર હૈ તેવા પુરૂષને! કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કળથી દૂર રહેવાને બદલે પિતાના સગાં વહાલાંમાંજ ઉલટે કળહ પ્રદીપ્ત કરે છે. ગુણવાન હેવા છતાં મારા ત્રણે મેટા ભાઈઓ હું અહિં રહીશ * ત્યાં સુધી મારી હાજરી રૂપગથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી. કારણ ન હોય તે કાર્ય પણ ઉપસ્થિત ન થાય, માટે બધી રીતે જોતાં મારે હવે અહિ રહેવું યુક્ત નથી. કોઈ બીજા દેશમાં ચાલ્યો જાઉં. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે. કહ્યું છે કેदेशाटनं पंडितमित्रता च, वारांगनारा जसभाप्रवेशः अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पंच // 1 // તેમજ-દરે વિવિપરિd, જ્ઞાતે સન્નનવિશે आत्मानं च कल्यते, हिंड्यते तेन पृथ्व्याम् // 2 // મુસાફરી, પંડિત સાથે મિત્રતા, વેશ્યાને પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું અવલોકન એ પાંચ વાના ચતુરાઈનાં મૂળ કારણે છે. (1) દેશાટન કરવાથી ભાતભાતના ચરિત્રો જોવામાં આવે છે, સજજન દુર્જન માણસે વચ્ચે તફાવત સમજવામાં આવે છે, તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી પર્યટન કરવું. (2) કળામાં કુશળતા, ભાગ્ય, 1 ટીસ? વિવિ , નાળિજ્ઞરૂ સજા સુણ વિરોસો q 2 રઝિ, હિંહિ તે 'પુરુv I
Page #144
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 105 બળ તથા સ્થિરતા તથા બુદ્ધિને વૈભવ એ પગેને માટે દેશાંતર એ એક કસટી સ્થાન જેવું છે. ખરા ભાગ્યશાળી છે તે માણસેજ છે કે જેઓને મનને આહ્વાદિત કરે તેવા ખજાનાની માફક કૌતુકે પગલે પગલે જોવા મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “મનને ટુંકું કરી નાંખે તેવાં સંકટથાનને તે દૂરથી જ ત્યાગ કરે.” નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - , गजं हस्तसहस्रेण, शतहस्तेन वाजिनम् / - शृंगिणं दशहस्तेन, देशत्यागेन दुर्जनम् // હાથીથી હજાર હાથ છેટે રહેવું, ઘોડાથી સો હાથ છેટે રહેવું, શીંગડાવાળા અન્ય જનાવરેથી દશ હાથ છેટા રહેવું, અને દુર્જનથી પરદેશમાં જ ચાલ્યા જવું. ) આ પ્રમાણે મનમાં વિચાર કરીને રાત્રિના માળા તરફ જ. વાને પક્ષી આતુર બની જાય તેવી રીતે દેશ જેવાને ધન્યકુમાર પણ આતુર બની ગયે._ // આ સમયે તેમના એક સંબંધી શેઠિયાને ઘરે માટે ઉત્સવ હતા, તેથી તેના પિતા વિગેરે ઘરના માણસે આખો દિવસ ઉત્સવમાં ગુંથાયેલા હોવાથી, જવા આવવાની દડાદોડ તથા કામની ધમૂલથી થાક્યાપાક્યા રાત્રીના સુખેથી ઘોર નિદ્રામાં પડ્યા હતા. તેજ રાત્રીના જયારે બધા શહેરીઓ સુતા હતા ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સમરણ કરતો ઘરની બહાર નીકળી માળવે તરફ ચાલી નીકળે. લક્ષ્મીને ક્રિડા કરવાને ચગ્ય સ્થળ જેવા માળવા દેશમાં કરીને અનેક ગામડાં, શહેર તથા વને નિહાળતાં બપોર થતાં ધન્યકુમાર ભૂખ્યો થયે. (આ સમયે એક ખેતરમાં તે ભૂખ્યો
Page #145
--------------------------------------------------------------------------
________________ 106 ધન્યકુમાર ચરિત્ર. ભૂખ્યો એક વડલાના ઝાડ નીચે આરામ લેવા બેઠે. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતું હતું. તે દિવસ કોઈ પર્વને હોવાથી તે ખેડુતની સ્ત્રી ચેખા, દાળ અને લાપસી વિગેરે મિષ્ટાન્ન લઈને આવી. ભૂખ તથા તૃષાથી કરમાઈ ગયેલ, સુન્દર આકૃતિવાળા ધન્યકુમારને જોઈને તે ખેડુતે વિચાર્યું કે “અહે! આ સુંદર આકૃતિવાળો કેઈ સત્ય પુરૂષ જણાય છે. તાપથી કંટાળેલે તે અિહિં આરામ લે છે ચાલ તેને ભેજન માટે આમંત્રણ કરૂં.' આ પ્રમાણે વિચારી ધન્યકુમાર પાસે આવી તેણે તેને આદર સહિત ભજન માટે નિમંત્રણ કર્યું. શૂરવીર ધન્યકુમારે તે સાંભળીને કહ્યું કે “ભાઈ ! તું મારા મનની વાત સમજી ગયો તે ખરૂં, પરંતુ હું મરે હાથે કમાયેલ ચીજોને જ ઉપભેગ કરૂં છું સિંહ તથા સપુરૂષ બીજાની કમાણીનું ભેજન લેતા નથી. માટે જે તારી આજ્ઞા હેય તે હું થોડી વાર તારૂં ખેતર ખેડું, પછી તું જે ખાવા આપીશ તે હું અમૃત સમાન ગણીને સવીકારીશ; કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસ માટે પોતાના હાથની કમાણીજ ગૌરવ તથા માન આપનારી છે. ધન્યકુમારની આ માણેની વાત સાંભળીને ખેડુતે કહ્યું કે “હે સજજન ! જે મારી ઈચ્છા હેય તેમ કરે.' 0 ખેડુતને આ પ્રમાણે હુકમ મેળવીને ધન્યકુમાર પોતે ઉઠીને જે હળ ખેંચવા ગમે તે જમીનમાં રહેલ એક પત્થર ભાંગી જવાથી જમીનમાં દાટેલ અસંખ્ય ધનનો ચરૂ નિકળી આવ્યું. ભાગ્યશાળીને ઇચ્છા અનિચ્છાએ પણ લક્ષ્મી પિતાની મેળેજ આવીને ભેટે છે. માટે જ કહ્યું છે કે निरीहस्य निधानानि, प्रकाशयति काश्यपी /
Page #146
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 107. बालकस्य निजांगानि, न गोपयति कामिनी // જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ પોતાના અંગે છુપાવતી નથી, તેવી રીતે લેભ વિનાના પુરૂષની પાસે પૃથ્વી પ્રજાને છુપાવતી નથી–પ્રગટ કરે છે.” સેનાથી ભલે તે ખજાને જોઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે ‘તરત જ તે કાઢીને ખેડુતને સે . ખેડુતે કહ્યું કે–“હે સજજન પુરૂષ! તમે ભાગ્યશાળી હોવાથી જ આ અપરિમિત ખજાને પ્રગટ થયે છે, માટે તેને તમે જ સ્વીકાર કરે.' ધન્યકુમારે કહ્યું કે –“ભાઈ ! Qપારકું ધન કદિ ન લેવાને મેં નિયમ કર્યો છે. આ જમીન તમારી છે, માટે જેમ એગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરવાને તમેજ મુખતિયાર છે. આ કથનથી બહુજ આશ્ચર્ય પામી, ભક્તિથી ભરપૂર હૃદયે તે ખેડુતે ધન્યકુમારે કહ્યું કે–હિ ભાગ્યશાળી ! અન ળ ધન આપીને આજે તમે મારી ગરીબાઈને નાશ કર્યો છે, હિવે ભજન તે સ્વીકારે.' પછી તેના ઘણા આગ્રહથી ધન્યકુમારે તેની સ્ત્રીએ લાવેલ ભેજન કરી તેની રજા લીધી, અને આગળ ચાલી નીકળ્યો. “દુનિયાનું ભલું કરનાર સજજન પુરૂષો સૂર્યની માફક કદિ પણ એક સ્થળે રહેતાં નથી. આ ને ધન્યકુમાર ગયા પછી ખેડુત વિચારવા લાગ્યું કે-ધૂન્યકુમાર જેવા સારા માણસ પાસેથી મેળવેલું ધન જે હું નિઃશંકપણે ભેગુવિશ તે ઈર્ષ્યાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસે જાતજાતની વાત કરશે. અરસપરસ વાત કરતાં તે લેકેની વાત વાયુવેગે રો સુધી પણ પહોંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હેવાથી તે લેકેની વાત સાચી માની મને કેદમાં નાંખી આ સર્વ ધન કદાચ લઈ પણ લેશે,
Page #147
--------------------------------------------------------------------------
________________ 108 - - ધન્યકુમાર ચરિત્ર. અને હું નકામે દુઃખી થઈ જઈશ. માટે પહેલેથી જ બનેલ બીના રાજાને જણાવું અને પછી જ તેના હુકમ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં આરામ રહે. આ પ્રમાણે વિચાર કરી તે ખેડૂત રાજા પાસે જઈને બનેલ સર્વ બીના કહી બતાવી. ખેડુતની વાત સાંભળીને રાજા આશ્ચર્ય ચકિત થઈ જઈ તેને કહેવા લાગ્યું કે–“ભાઈ ! ખેતરમાંથી / અજાને નીકળે તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરૂઓ દાટેલા હોય છે. પરંતુ આવડો ખજાને મેળવી તે આવી રીતે છોડી દે તે તે ભારે આશ્ચર્યની વાત છે. *પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે તે આવા સત્પરૂથીજ સત્ય માની શકાય છે. ખરેખર, તારી સદ્ભાગ્ય કે આવા માણસના તને દર્શન થયાં, તેમજ તેમની મેમાનગતિ કરવાને પ્રસંગે પ્રાપ્ત થયે તેણે આપેલ પ્રસાદ તને મળે, તેથી પણ તને ધન્ય છે. જે તેની જેવા શ્રેષ્ઠ માણસે આ ખજાને તને અર્પણ કર્યો તે પછી હું પણ તે તનેજ આપું છું. એવા મેટા માણસને હુકમ કઈ પાછો ફેરવે ખરા કે? પરંતુ તે મહાપુરૂષનું નામ પ્રખ્યાત / થાય તેમ તારે કરવું. આ પ્રમાણે રાજાને હુકમ મેળવી તે ખેડુતે 'ધન્યકુમારની કીર્તિ ફેલાવવાને તે ખેતરની આસપાસ એક ગામ ( વસાવી તે ગામનું નામ ધન્ય પોડ્યું અને તે સમાચાર રાજાને જણાવ્યા(રાજાએ તે ગામની માલકી તે ખેડુતને આપી. પછી તે ખેડુત રાજાએ આપેલ પ્રામાધિપપણું પામીને સુખ માણત સતે ધન્યકુમારના ઉપકારને સદા સર્વદા સંભારવા લાગે. આ બાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અને અનેક શહેર, વિને નિહાળતાં તાપને અંતે હું જેમ માનસ સરોવર તરફ જાય
Page #148
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 108 તેમ દિવસ આથમવાને સમયે એક ગામ પાસે આવી પહોંચે. સાંજને સમયે નદીને તીરે નિશ્ચિત મને રેતીને હાથવડે સરખી કરીને જાણે ભેગ ભેગવવાને ગ્ય પલંગ હેય તેમ તેના ઉપર -નિઃશંકપણે બેઠો. પછી ધન્યકુમાર પિતાના હૃદયમાં શ્રી સિદ્ધચક્રરૂપ કમળનું સ્થાપન કરી અનાવૃત્તિ પૂર્વક અરિહંતાદિપદનું મનમાં ધ્યાન ધરી એક પહોર સુધી જાપ કરીને, ચોરાશી લાખ છવાયેનિમણે રહેલા જીવને ખમાવી, અઢારે પાપથાનક સિરાવી, ચાર શરણને સ્વીકાર કરી, શુભ ભાવના ભાવતે સુખે નિદ્રાધીન થે. પછી એક પહોર રાત બાકી રહેતાં તે પંચ પરમેષ્ટિને સંભારતે ઉડ્યો. ‘ઉત્તમ માણસેને નિદ્રા, કળહ, આહાર, ક્રોધ તથા કામ એ પાંચે દોષ બહુજ મંદ હોય છે. (આ સમયે શુભસૂચક શિયાળને શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આવે. પુણ્યશાળી મનુષ્યને પ્રાયે શુકને શુભ તથા. અનુકૂળજ થાય છે. ધન્યકુમારે એ શબ્દ સાંભળી, શુકન શાસ્ત્ર વિચાર કરીને નિશ્ચય કર્યો કે–દિવસને દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના કદનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.” તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં શિયાળ બોલી કે–જો કે ડાહ્યો પુરૂષ આ નદીના પ્રવાહમાં તણાતું શબ ખેંચી કાઢી તેની કેડે બાંધેલ રત્ન લે અને શબ મને ભક્ષણ કરવા આપે તે બહુ ઠીક થાય. શિયાળના શબ્દોને અથ વિચારો ધન્યકુમાર તરતજ ત્યાંથી ઉભે થેયે અને શિયાળના શબ્દને અનુસરતે તે નદી કિનારે ગયે. ધનાથ, ભેજનાર્થી તથા કૌતુક જોવાની ઈચ્છાવાળા માણસેએ આળસ રાખવું એ મૂર્ખાઈ છે. નદીકિનારે જઈને જોતાં તેના પુણ્યથી ખેંચાઈ )
Page #149
--------------------------------------------------------------------------
________________ 110 ધન્યકુમાર ચરિત્ર આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રને લઈને શબ તેણે શિયાળગીને આપી દીધું. શુકનને અનુસરવાથી ફાયદેજ થાય છે. પછી સુવાને સ્થળે જઈને બાકીની રાત તેણે દેવગુરૂની સ્તવના કરવામાં પસાર કરી. સવાર થતાં આગળ ચાલી નીકળે. અનુક્રમે ફરતાં ફરતાં સંસારની માફક દુર્ગમ વિંધ્યાદ્રિ ઓળંગી મુનિ જેમ મેક્ષમાં પહોંચે તેમ ધન્યકુમાર ઉજજૈયિની નગરીએ પહોંચ્યું. 2 આ સમયે ઉજજયિનીમાં પ્રત ના રાજા રાજ્ય કરતા હતું. તેના તાબામાં સાળ મેટા સામત રાઓ હતા. તે તરવાર ગ્રહણ કરતા કે તરતજ તેના શત્રુઓ થરથર કંપતા હતા. તે રાજા , બુદ્ધિમાં અભયકુમાર જેવા મંત્રીની પિતાને માથેથી રાજયને - ભાર હલ કરવાની ઇચ્છાએ શોધમાં હતા, તેની પરીક્ષા માટે તેણે ડાંડી ટીપાવીને જાહેર કર્યું હતું કે–જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના ગામની બહારના સરોવરની વચ્ચે આવેલ થાંભલાને કિનારે ઉભા ઉભા દેરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રી- પદ આપશે. આ વાત સાંભળીને ઘણા લેકે તે શુભલાને બાંધવાને ઉપાયચિંતવવા લાગ્યા, પરંતુ કેઇની બુદ્ધિચાલી શકી નહિ. 2 આ વાત બની હતી તે સમયે ધન્યકુમાર ત્યાં આવ્યું. તેણે ઉદઘોષણનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબુલ કર્યું. (રાજપુરૂષોએ રાજસભામાં પધારવાનું આમંત્રણ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવ સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યા. રાજાએ પણ તેનું રૂપ તથા તેજ જેઈને વિચાર કર્યો કે– “ચક્કસ આ ઉત્તમ પુરૂષ મારો હુકમ બજાવશે તેમ લાગે છે. મારે કરેલ પ્રયાસ ફળીભૂત થવાનો સંભવ લાગે છે.” આમ વિચારી
Page #150
--------------------------------------------------------------------------
________________ તે રહેલા છે. કુમાર જેના નિ (પહોંચ્યો. ત્યાં ચતુર્થ પલ્લવ 111 - રાજા ધન્યકુમારને કહેવા લાગે કે –“હે બુદ્ધિશાળી! મારી ઈચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવે, તેમજ લેકની જીજ્ઞાસા તૃપ્ત કરે.” (પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણા સાગના વૃક્ષે રહેલા છે એવા સરોવરના તીરે જઈ પહોંચ્યા. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષની સાથે દેરડાને એક છેડે બાંધે અને બીજા છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતો ફર્યો. પછી ઝાડ સાથે (બાંધે છેડે છેડી તેને આગળીઓ કરી તેમાં બીજો છેડો રે. પછી ગાળીઓ છુંટ મૂકી તેમાં પેરેલે છેડો ખેંચવા માંડ્યો, એટલે ગાળીઓ પાણીમાં પડ્યો. પછી જેમ જેમ બીજે છેડો ખેંચતે ગમે તેમ તેમ ગાળીઓ થાંભલા નજીક જતે ગયે. એમ કરતાં કરતાં ગાળીયાની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાણી. આ પ્રમાણે થાંભલે ગાંઠ બાંધીને તેણે રાજાના હુકમને અમલ કરી દીધે. * આ પ્રમાણેની તેની કળા જોઈને રાજા તથા શહેરીઓ તેના ગુણરૂપી દેરડાથી બંધાઈ જઈ તેની પ્રશંસા કરવા લાગ્યા કેઅહો કેવી આની બુદ્ધિ ! કે પ્રભાવ ! ન જોયેલ, ન સાંભળેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે.' પછી માણસો જેમ પ્રભાતમાં સૂર્યને અર્થ આપે છે તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. અજવાળીયું આવતાં ચંદ્રમા જેમ પૃથ્વીને પિતાના તેજથી ઝળહૂળાવી મૂકે છે તેવી રીતે ધન્યકુમાર રાજાને પ્રસાદ પ્રાપ્ત થતાં સમસ્ત જગતને પિતાની નીતિથી દીપાવવા લાગે. એ રીતે ધન્યકુમાર હંમેશાં વધારે ને
Page #151
--------------------------------------------------------------------------
________________ 112 ધન્યકુમાર ચરિત્ર. વધારે કીતિ તથા ધન મેળવતા ગયા અને મંત્રી તરીકેની પિતાની ફરજે પણ બજાવતા ગયા. એક દિવસ પોતાના મહેલની અટારીમાં ઉભા ઉભા તે બજારનું ઐશ્વર્ય નિહાળતા હતા, તેવામાં અમાસના ચંદ્રની માફક દુર્દવથી હણાયેલા, ધનહીન, દીન દશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલી કુટુંબ સાથે પિતાના પિતાને ત્યાં ભમતાં 2 તેણે જોયા. તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું ક–ખરેખર ! 'કર્મની ગતિ વિચિત્ર છે. કારણકે કરેડો સુવર્ણ યુક્ત ઘર છોડીને હજુ તે ચેડા સમય અગાઉજ હું અહિં આવ્યો છું, તે સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું છે જેથી આવી દશાએ પહોંચેલા મહારા કુટુંબને હું પ્રત્યેક્ષ જેઉં છું? કર્મથી કઈ છુટી શકતું નથી એ ચેકસ લાગે છે. કહ્યું છે કે - अघटितघटानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, यानि पुमान् नैव चिन्तयति / / ( “ન ધારેલ, ન વિચારેલ વાતે વિધિ બનાવે છે, અને સારી રીતે ગોઠવી રાખેલ બાજીને છિન્નભિન્ન કરી નાખે છે. આ સર્વ નસીબના જ ખેલે છે. મનુષ્યનો વિચાર તેમાં કાંઈ જ કામ લાગત નથી. કેમકે વિધિ એવું કરે છે, કે જે મનુષ્યના ચિંતવનમાં પણ આવી શકતું નથી.” ( આ પ્રમાણે વિચારી પોતાના કુટુંબને આદરપૂર્વક ઘરે લાવી પિતા તથા ભાઈઓને નમસ્કાર કરી સ્નાનની, વસૂની તથા ખાવાની સર્વ સગવડ કરી આપી. એગ્ય સમય મળતાં તેણે પૂછયું કે–પિતાજીધન, કીતિ તથા આરોગ્ય યુક્ત આપની આવી દશા કેવી રીતે થઇ? તે મને કહો. ધનસારે કહ્યું કે–“વત્સ !
Page #152
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 113 - જૈન શાસ્ત્રોને જાણકાર હોવા છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી પ્રશ્ન કેમ પૂછે છે? લક્ષ્મી વિગેરે વૈભવ કઈ મહારા મેળવ્યા મળ્યા ન હતા, તેથી મારે આધીન ન હતા, તે તે કર્મના ઉદયથી મળ્યા હતા એટલે તેને આધીન હતા. કર્મને ઉદય બે પ્રકારને હેય છે. પુદય તથા પાદિય. જયારે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે ઇચ્છીએ તેમજ અનિચ્છાએ પણ ધનસંપત્તિથી ઘર ભરાઈ જાય છે. તેમજ જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સંચી રાખેલું તથા સાચવેલું હોવા છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. માટે જ કહ્યું છે કે - कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् / / (કડો કલ્પ (વર્ષો જતાં પણ કરેલ કર્મોને નાશ થતે જ નથી; શુભ તથા અશુભ કર્મ ભેગવ્યે જ છુટકે થાય છે.” આમ હેવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધુ અનુકૂળ થતું હતું, પછી પાપ ઉદયમાં આવતાં સર્વ નાશ પામ્યું છે. વધારે શું કહું? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એક પણ જો માગ્યશાળી હોય તે તેના પુણ્ય આખું કુટુંબ સુખ અનુભવે છે, અને તે ચાલી જતાં પાછું તેજ કુટુંબ દુઃખી થઈ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મેંતે પ્રત્યક્ષ અનુભવી છે. કારણ કે વત્સ ! કળાવાન તથા ભાગ્યશાળી તું ઘરમાંથી ગેયે કે પછી થોડા સમયમાં જ કોઈ એક -ચાડિયા માણસના ઉશ્કેરવાથી રાજાએં પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઈ લીધું. કોઈકે ધન ચરે ચરી ગયા, કાંઈક આગમાં સળગી ગયું, કાંઇક પૈસા આવડત વગરના વ્યાપારમાં અવળા કર્યા, જમીનમાં દાટેલ 15
Page #153
--------------------------------------------------------------------------
________________ 114 ધન્યકુમાર ચરિત્ર. 'ખજાનાઓ દુષ્ટ દેવતાઓ હરી જવાથી માટીરૂપ બની ગયા, છેવટે એવી સ્થિતિ આવી પહેચી કે આવતી કાલે શું ખાવું તેના પણ સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનું અનાજ રહ્યું નહિ. આમ બનતાં કૃષ્ણપક્ષને ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હે ભાઈ ! ભારે કષ્ટ સહન કરી તેને શેધવા નીકન્યા. આગલા જન્મના કેઈ મહાભાગ્યના ઉદયે આજ તારા દર્શન થયા. તારા દર્શનથી તથા તારે અભ્યદય જેવાથી મારું સર્વ દુઃખ નાશ પામ્યું છે, અને મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.” * પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાર વિનય પૂર્વક બે કે–“હે તાત ! મારા મહાભાગ્યનો ઉદય થયે કે જેથી આજે આપના ચરણકમળના મને દર્શન થયા. રાજયમાન વિગેરેનું સાચું ફળ આજ મને મળ્યું. આજથી દુઃખની વાત ભૂલી જઈને સુખ તથા આનંદથી રહે. હું તે આપને હુકમ ઉઠાવનાર સેવક બનવાને યોગ્ય છું. આપે હવે બીલકુલ ચિંતા કરવી નહિ. આવી જ રીતે માતા, મોટા ભાઇઓ તથા ભેજાઈઓને ' સતેષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વિગેરે આપ્યા. સજજનેની આ રીતિ ખરેખર યુકિતયુક્ત છે. જેવી રીતે શુક્લ પક્ષને ચંદ્રમા શોભાને પામ્ય સતે કુમુદને પણ શેભાવે છે, (વિકવર કરે છે તેવી રીતે સર્વને અંતરથી ચાહતે ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખોથી પોષવા લાગે; પરંતુ અંધકારની માફક તામસ પ્રકૃતિવાળા મોટા ભાઈએથી સૂર્ય સમાન પ્રકાશવાળા ધન્યકુમારની કીર્તિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે–તામસી પ્રકૃતિવાળા માણસે દિવસથી બીતા અંધકારની
Page #154
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 115 જેમ પારકાનું તેજ સહન કરી શકતા નથી.” એકદા ધન્યકુમાર રાજ્યસભામાં જઈ રાજ્યનું સર્વ કામ કરી રાજાની રજા મળતાં સુખાસનમાં બેસી ઘરે આવતો હતો. તેની આસપાસ જાતજાતના છેડા, હાથી, પાયદળ વિગેરે ચાલતા હતા. જુદા જુદા દેશના ભાટચારણે અનેક પ્રકારના ગીતેથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢેલું શરણાઇ વિગેરે વાજી વાગી રહ્યા હતા. બજારમાં ધન્યકુમારની સ્તુતિ કરતાં લેકે કહેતા હતા કે-જુઓ ! મનુષ્ય ભવમાં પણ ધન્યકુમારમાં કેવું દેવતા જેવું તેજ છે! ઉદારતા, ધૈર્ય, ગાંભીર્ય, શૂરવીરતા, રૂપ વિગેરે ગુણેમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કોઈ દેખાતું નથી. " પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગને ઉદ્ધાર કરવાની ઇચ્છા પિતાના કુટુંબને પિષવાની બુદ્ધિ, કોઈ ઇષ્ટ અનિષ્ટ ગમે તેવું બેલે તે સહન કરી જવાની વૃત્તિ વિગેરે ગુણોથી યુક્ત હેવાથી ' ચાર ભાઈઓમાં સર્વથી નાને છતાં તે મોટો હોય એમ લાગે છે.' તે વખતે માણસના ટોળામાંથી એક જણ બહાર આવીને બોલી ઉઠ્યો કે “ભાઈ ! ગુણવાને માણસેની ઉમ્મર જાણવાની શી જરૂર હોય? કિપાકના ફળ જેવા મોટા ભાઇઓ પુણ્યના ભંડાર ધન્યકુમારના પ્રતાપેજ ઈચ્છિત સુખ ભોગવે છે. જયારે પ્રથમ અહિં તેઓ આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું રે આપણે તેને જોયા નહતા? હવે તે અભિમાનથી છલકાઈ જઈને તથા મોઢા ઉપર તિરરકાર તથા કટાક્ષની છાયા લાવીને સામી સલામ કરવા જેટલે વિવેક પણ તેઓમાં રહ્યો નથી. પરંતુ તેમાં શું વળ્યું ? તેમની વક્રતા ગુણના ભંડાર ધન્યકુમારના પ્રભાવેજ તેઓ ટકાવી શક્યા છે તેમાં કાંઈ તેમને પ્રભાવ ઓછો જ છે.”
Page #155
--------------------------------------------------------------------------
________________ 116 ધન્યકુમાર ચરિત્ર. Kઅહીં ત્રણે મોટા ભાઈઓ ધન્યકુમારના ગુણોનું વર્ણન સાંભવિનયવાસક વૃક્ષની પેઠે બળતાં (સુકાતાં લેભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા કે પિતાજી ! અમે સર્વ જુદા થવા માગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઈ ચ્છતા નથી, માટે અમને અમારો ભાગ વહેંચી આપો.' ધનસાર તેમનાં વચન સાંભળીને જરા હસીને કહેવા લાગે કે “પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છે, પરંતુ વિચાર કર્યો કે–ધન્યકુમારને મેં આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છે ? વળી આપણા ગામમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પિતડી ભેર નીકળી અને આવ્યાં અને સજજનતાવિવેક, ગૌરવ, કુદરતી પ્રેમ વિગેરે ગુણેથી તમારા દોષે ભૂલી જઇને ધન્યકુમારે ઈચ્છાનુસાર ધન તથા કપડાંઓથી તમારે સત્કાર કર્યો તે બધા દિવસે ભૂલી ગયા ?' પિતાને મુખેથી આવા શબ્દો સાંભળીને સૌજન્યતાના દુશમન તે મેટા છોકરાઓ ઘુવડની માફક કઠેર વચનથી કહેવા લાગ્યા કે પિતાજી ! તમે તે દષ્ટિરાગથી અંધ બની ગયા છે, તેથી તેને કાંઈ પણષ જોઈ શકતા નથી અને તેને ગુણને ભંડારજ સમજો છે. તે જે કાંઈ કરે છે તે બધું તમારા મનથી સારૂં જ જણાય છે, પરંતુ તેના ખરા કતું, તે અમેજ જાણીએ છીએ. નેહથી શૂન્ય ધન્યકુમારે નાસતી વખતે ચિરની માફક બહુ રને લઈ ગયો હતો. અહિં આવીને તે તૈથી રાજયા'ધિકારીઓને લાંચ આપીને મેટી પદવી મેળવી બેઠે છે. લક્ષ્મીથી શું નથી બની શક્યું ? બધા ગુણે સેનાને આશ્રયીને જ રહે છે. લક્ષ્મી હોવાથીજ ક્ષારપણાથી પીવાને અયોગ્ય પાણીવાળા સ'મુદ્રને પણ લેકે રત્નાકર તરીકે સંબંધે છે, બાપુ ! આપ આડાઈ 1 વાસાનું વૃક્ષ.
Page #156
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 117 મૂકીને અમને અમારે લક્ષ્મીને ભોગ આપી ઘો. સિત્ત્વવાળો ધન્યકુમાર આ પ્રમાણેના પિતા પુત્રના કળહનું મૂળ કારણ પિતાને સમજી લક્ષ્મીથી ભરેલ ઘર છોડીને ત્યાંથી નીકળી પડ્યો. પ્રયાણસમયે સારા શુકને પક્ષીઓના સ્વરે, સારા શબ્દ તથા શુભ ચેષ્ટા વિગેરેથી ઉત્સાહિત બની તેને વધાવી લઇને તે મગધદેશ તરફ ચાલી નીકળે. જુદા જુદા ગામ, નગર, વન, વાડી વિગેરે જેતે અને સિંહની માફક એકલે વિહરતે - તે નિર્ભયપણે આગળ ચા. Pઆગળ જતાં ગંગાતી અશોક વૃક્ષની નીચે શાન્ત તથા નિગ્રહ કરેલ ઈદ્રિયવાળા, સર્વ ગુણેના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અભૂત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મોરને અને સ્વામીના દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે તેમ હર્ષથી ભરપૂર હૃદચવાળો ધન્યકુમાર ચિતરવા લાગે કે–અહે ! મારા ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ધર વનની અંદર કે જ્યાં મનુષ્ય આવે પણ નહિ ત્યાં અણચિંતવ્યો ચિતારનથી પણ અધિક એવા મુનિરાજના મને દર્શન થયા. આજને દિવસ સફળ થયે. આજે કોઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉન્હાળાની ગરમીમાં તૃષાતુર થયેલા મુસાફરને જેને માનસ સરોવર મળે તેમ મને મુનિને મેળાપ થયો. મારાં ધન્ય ભાગ્ય કે જેથી આભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા છીપાવનાર મુનીશ્વરને વેગ મને પ્રાપ્ત છે. આ પ્રમાણે વિચારતાં રોમાંચિત થયેલે ધન્યકુમાર પાંચ અભિગમ જાળવવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ પંચાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યો કે“હે મુનીશ્વર ! આપના દશન
Page #157
--------------------------------------------------------------------------
________________ 118 ધન્યકુમાર ચરિત્ર. થવાથી મને યુગપ્રધાન ગૌતમ. સૌધર્મ, જ, પ્રભવ, સચ્યુંભવ વિગેરે સર્વના દર્શન થયા એમ હું માનું છું. વળી કે મુનિરાજ ! આપે ક્રોધને જીત્યો છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરલતા ! શા મૂર્તિમાન તપ ! આજ મારે જન્મ કૃતાર્થ થશે, એમ હું માનું છું.' આ પ્રમાણે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર મુનિની સામે અવગ્રહ જાળવીને બેઠે. મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળો જોઈ જૈન આગમનું કંઈક રહસ્ય સમજાવવા માટે કહેવા લાગ્યા કે હે ભવ્ય ! આ અગાધ સંસાર સમુદ્રમાં છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ગ-તે ચાર કારણેથી કર્મો બાંધી તેના ઉદયથી જુદી જુદી જાતિ, ' કુળ, સ્થાન તથા યોનિમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેઓને માથે હરહંમેશ જન્મ જરા, વ્યાધિ તથા મરણનાં દુઃખો ઉભાં જ રહે છે. ત્યાં મહારાજનું રાજય ચલાવનાર મિથ્યાદર્શન નામને તેને મંત્રી બધા જીવોને પિતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, વેગ, કષાય તથા વિપર્યાસરૂપી મદિરા પાઇ, મીઠી વાત કરીને ઉન્મત્ત બનાવે છે. તેઓ ઉન્મત્ત બનીને દેવ, ગુરૂ, ધર્મ, હિત, અહિત, કૃત્ય, અકૃત્ય, પિતાનું, પારકું, અલેક, પરલેક વિગેરેમાંથી કાંઈ પણ જાણવા ઈચ્છતા નથી. કેવળ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન સંજ્ઞામાં આસક્ત બની સંસાર વધારે છે. હવે જે વિષયે છે તે કષાયની સહાયતાથી મનુષ્ય પાસે શું શું કુકર્મ કરાવતા નથી? એનાથી સંસારી જન્મથી જ કેદના શિખવાડ્યા સિવાય પિતપોતાની શક્તિ અનુસાર વિષમાં આસક્ત બની જાય છે. આગમમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ખરાબ કહેલ છે -
Page #158
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 119 विषयाणां विषाणां च, दृश्यते महदन्तरम् / / उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि // “વિષય અને વિશ્વમાં ઘણે ફેર છે, કારણ કે વિષ તે તેના ખાનારને જ અસર કરે છે (મારે છે, પરંતુ વિષયો તે સ્મરણ (કરનારને પણ અસર કરવાને (મારવાને) પૂરતા શકિતવાન છે.” વિષયમાં વિષ કરતાં ફકત એકજ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર કરે છે ! જે રસનેંદ્રિયને આસકત છે, તેઓ વધારેમાં વધારે નવ આંગળની જીભલડીને તૃપ્ત કરવાને માટે નિયપણે એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના સર્વ જીવોની હિંસા કરે છે, જેથી કરીને તેન્દુલમજ્યની માફક અન્તર્મુહૂર્તમાં ભરીને સાતમી નરક સુધી જાય છે અને રાજગૃહીના લેકે ઉજાણી ગયે સતે પિતાના દુષ્કર્મના ઉદયથી કાંઇ પણ નહીં પામતા દ્રમકની જેમ ઈચ્છા પૂરી થયા સિવાય દુર્ગતિમાં જઈને ભારે કર્મના ફળ અનુભવતા સતા સંસાર પરિભ્રમણ કરે છે. ચક્ષુ ઇંદ્રિયને આસરક્ત પુરૂષ અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઇને ઉત્કૃષ્ટ રિથતિ અને રસવાળાં કર્મોનું બન્ધન કરીને અને ભવના ફેરામાં પડે છે. સેંદ્રિયને આસકત જીવે શ્રવણને જ સુખ તથા દુઃખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભટ માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે અને સહુમારાદિની જેમ દુર્ગતિરૂપી કુવામાં પડીને કલેશને પામે છે. કઈક છે અનુકૂળ ગધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે, અને મળથી મલીન થયેલા મુનિને તિરસ્કાર કરવાથી દુખ્યા રાજપત્નીની જેમ દુઃખ પામે છે, તથા સુગન્ધીમાં
Page #159
--------------------------------------------------------------------------
________________ 120 ધન્યકુમાર ચરિત્ર. આસક્ત ભમરાની માફક હેરાન થાય છે. અને સ્પર્શેન્દ્રિયને આસક્ત મનુષ્યની સ્થિતિ વિષે તે કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચે વિષયે એકત્ર થાય ત્યાં તે જીવ અને ઘર પાપ કરવાને તત્પર થાય છે. પરસ્ત્રીમાં આસક્ત છે અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે અને તેથી આલેકમાં રાજ્ય, પૈસે, યશ, ભેગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનન્ત કાળ સુધી નરક તથા નિગોદમાં બ્રભદત્ત ચક્રવર્તીની માફક પરિભ્રમણ કરે છે. આમાં એક આશ્ચર્યજનક બાબત તે એ છે કે “જે છે જે વિષ બહુજ આસક્તિથી સેવે છે તેજ વિષે અન્ય અન્ય શરીરમાં બીજા ભવમાં બીજ પરંપરાએ વૃદ્ધિ પામીને દશ ગણા, સે ગણા હજાર ગણા, લાખ ગણા, કરડ ગણા કે તેથી પણ વધારે ગણા પ્રતિકૂળ, સહન થઈ ન શકે તેવા, વર્ણવી અથવા કલ્પી પણ ન શકાય તેવાં દુઃખે દે છે. આ દુઃખનો ખ્યાલ કેવળી સિવાય બીજા કેઈને આવી શકતજ નથી. કેઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આવા વિષય સંબંધી જ્ઞાન છતાં કેટલાંએક માણસે તેની પાછળ દોડાદોડી કરી નાહક કલેશ પામે છે, તે મળતાં બહુ રાજી થાય છે અને ન મળે તે ચિંતામણિથી પણ અધિક મૂલ્યવાળે મનુષ્ય ભવ નિષ્ફળ . ગયો માને છે. નિર્દય કામરૂપ ચંડાળ પંડિતને પણ પીડા કરે છે, તે પછી અજ્ઞાનીને પડે તેમાં તે નવાઇજ શી? કારણ કે તેઓ તે વિષને સેવવામાંજ આસક્ત હોય છે. વિષયોને ગુલામ થયેલ મનુષ્ય ભવેની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી ? કારણ કે– કરે તેવું પામે” એ જગતને નિયમ છે. પરંતુ નવાઈ જેવું તે એ છે કે વિષયે ઉપભેગા કર્યા સિવાય
Page #160
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 121 - ફક્ત સમરણ માત્રથી પણ મનુષ્યને દુર્ગતિમાં ઘસડી જાય છે. આ બાબતમાં એક કથા કહું છું તે સાંભળ– સુનન્દા તથા રૂપસેનની કથા. પૃથ્વીભૂષણ નામના નગરમાં કનકાવજ નામને રાજા રાજ્ય કરતું હતું, તેને યશોમતી નામની રાણે હતી. તેઓને ગુણચંદ્ર તથા કીર્નિચંદ્ર નામના બે પુત્રો તથા રૂપ, યૌવનાદિ ગુણોથી ભરપૂર, ચોસઠ કળામાં પ્રવીણ સુનન્દા નામની પુત્રી હતી. તે બાળક હેવાથી કામને ઉદ્વવ હજુ તેને થયો નહોતે. એકવાર તે સખીઓ સાથે સાત માળવાળા મહેલની ઉપરની અટારી ઉપર ઉભી ઉભી નગરનું સ્વરૂપ નિહાળતી હતી. બહુજ ઉંચાણમાં રહેલી હોવાથી તેની દ્રષ્ટિ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. આ વખતે એક મોટા શેઠને ઘરે યુવાન, રૂપવાન તથા સુંદરતામાં દેવતાની સ્ત્રીને પણ ઝાંખી પાડી નાખે તેવી એક સ્ત્રી હતી. તેના વિનયાદિ ગુણે, મધુર વચને તથા દર્શન માત્રથી ક્રોધી માણસને ક્રોધ પણ ટકી શકતો નહિ. આવી ઉત્તમ સ્ત્રીને પતિ કઈ સાચું છેટું મ્હાનું કાઢીને તેને લાકડી વડે નિયપણે ભારતે હતો. તે સ્ત્રી પતિના પગમાં માથું ધરી મીઠા શબ્દોથી વિનવતી હતી કે- સ્વામી ! પ્રાણાધાર ! મેં કાંઈજ અપરાધ કર્યો નથી, કેઈ દુષ્ટ માણસના અસત્ય વચનોથી શા માટે આપ મને મારે છે? હું કુલીન કુટુંબની કન્યા છું. આપ મારી ઉપર મૂકવામાં આવતા ખેટા દેષની જરા તપાસ તે કરે? જે મારામાં દૂષણ પૂરવાર થાય તે પછી તમને ગ્ય લાગે તેમ કરજે. તે સિવાય મને નાહક મારવાથી આપના હાથમાં શું આવે છે? આવી
Page #161
--------------------------------------------------------------------------
________________ 122 ધન્યકુમાર ચરિત્ર. રીતે વિનયપૂર્વક પ્રણામ કરી, વારંવાર પ્રાર્થના કરતાં છતાં તે પુરૂષ તેને મારતે અટકે નહિ. આ સર્વ જઈને સુનન્દા પિતાની સખીને કહેવા લાગી કે– “સખિ ! તું આ પુરૂષની કૂરતા તે જો ! આવી રૂપ, યૌવન તથા ગુણયુક્ત સ્ત્રી ઉપર કાંઈક ખોટું આળ ચડાવી તે તેને ચંડાળની માફક મારે છે. જરા દયા પણ આવતી નથી. તેબિચારીને જોઈને મારું હૃદય ફાટી જાય છે, પરંતુ તે પુરૂષને પિતાની પ્રાણપ્રિય સ્ત્રી ઉપર લેશમાત્ર દયા આવતી નથી, માટે જ સ્ત્રીઓએ પુરૂષને આધીન રહેવું એ મેટું દુઃખ છે. પુરૂષ ઘરને નાયક છે એવી લેકેમાં કહેવાતી વાત તદન સાચી નથી, કારણકે પ્રિયા વિના ઘર હૈઈ શકે જ નહિ. સ્ત્રી વિનાને પુરૂષ મુસાફર જે જ કહેવાય છે. ચીજ ઘરને સાચા શણગાર છે. એક પેટ ભરવા જેટલો જ ઉપકાર કરવાથી સ્ત્રી આખી જીંદગી સુધી પુરૂષની આજ્ઞામાં રહે છે. સવારના ઉઠી હમેશાં પાણી ભરવા જાય છે, ઘરને વાળી ઝાડી સાફ રાખે છે, ઘરના ગાય વિગેરે પશુઓના છાણ વિગેરેની ગોઠવણ કરવાનું સર્વ કામ તે કરે છે પછી ઘઉં વિણવા, ખાંડવા, દળવા, દાળ ખાંડવી વિગેરે કામ કરે છે. રાંધવાની કળાથી સુંદર પકવાન્નો બનાવે છે. પતિ વિગેરેને ભેજન કરાવીને ત્યાર પછી જ પોતે ભેજન કરવા બેસે છે. આટલું કર્યા પછી પાછી એઠાં વાસણ ઉટકે છે. તે સિવાય ઘરે આવેલ પશુઓને સત્કાર કરે છે તથા સાસુ નવુંદની ગ્ય વિનય મર્યાદા સાચવે છે. જેની લાજ કાઢે છે. પોતાની મંદમંદ ગતિથી, ધીરૂં બેસવાથી તથા મિત કરવાથી પતિના ઘરની શોભા વધારે છે. ઘરે આવેલ મુનિ મહારાજની ભક્તિ કરીને તથા યોગ્ય આહાર વહેરાવીને પુણ્યમાં વૃદ્ધિ કરે છે. ગરીબ તથા
Page #162
--------------------------------------------------------------------------
________________ - ચતુર્થ પવિ. ૧ર૩ અપંગ પ્રાણુઓને તથા ભિખારીઓને દયાથી દાન આપી પતિના ચર તથા પુણ્યનું પોષણ કરે છે. ત્યાર પછી પાછી બીજા ટંકની રસોઈ કરવાના કામમાં રોકાય છે. આમ આખો દિવસ તે કામમાં ગુંથાયેલી જ રહે છે. આટલું કર્યા પછી વળી પતિને ખુશ કરવાને માટે સ્નાન કરી શણગાર સજે છે. સાંજના દી કરી ઘરને પ્રકાશિત કરે છે. શયનગૃહ શણગારી તથા શય્યા બિછાવી જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી જાગતી રહે છે, ભેગ સુખ દે છે, કુળની વૃદ્ધિ કરવાના સાધનરૂપ સંતતિ ઉત્પન્ન કરી આપે છે, સવારના પતિની પહેલાં ઉઠીને પાછી ઘરના કામમાં લાગી જાય છે. અતિશય દુઃખના વખતમાં જ્યારે માબાપ અને ભાઈ બહેન વિગેરે સગાંવહાલાંઓ દૂર ચાલ્યા જાય છે ત્યારે પણ સ્ત્રી પતિને તજીને જતી નથી. ઘણા વીર પુરૂષ જેવાએ પણ સ્ત્રીને તજી દીધાના દાખલા આપણે જોઈએ છીએ, પરંતુ કોઈ કુળવતી સ્ત્રીએ પતિને છેડી દીધું હોય તેવું કદિ પણ સાંભળ્યું છે ખરું? આ પ્રમાણે છતાં પ્રિયસખિ! આના બદલામાં પુરૂષ શું કરે છે? આખી જંદગી ગૃહસ્થાશ્રમમાં નિર્વાહ કરવા છતાં કઠેર હૃદયવાળા પુરૂષે આવી કમળથી પણ સુકમળ સ્ત્રીઓને નિયપણે મારે છે. વળી આ જગતમાં નિંદા કરવાને ગ્ય નિર્દય કામ કરનારા પુરૂષ જ જોવામાં આવે છે. દાખલા તરીકે બધા વ્યસનના બીજરૂપ જુગાર પુરૂષજ રમે છે, શિકારવડે વનમાં પશુઓને મારવામાં પણ પુરૂષો જ હોય છે, ઉગ્ર પાપ બાંધવાનું મૂળ સાધન અભક્ષ્યનું ભક્ષણ-તેમાં આસક્ત પણ પુરૂષ જ હોય છે, કારણ કે સ્ત્રીઓ તે તેઓનું લાવી આપેલું જ રાંધી આપે છે. ચેતનને વ્યગ્ર કરી નાખનાર, બુદ્ધિને મુંઝાવી દેનાર, મુશ્કેલીમાં મેળવેલા
Page #163
--------------------------------------------------------------------------
________________ 124 ધન્યકુમાર ચરિત્ર, અમૂલ્ય મનુષ્ય ભવને પણ હરાવી નાખનાર મદિરાપાન કરવામાં પણ પુરૂષજ મેખરે હોય છે; જાતિ, કુળ અને ધર્મની મર્યાદા નહીં ગણીને અનેક જાથી ભ્રષ્ટ થયેલી વિસ્થાને ઘરે જવામાં પુરૂષોજ પ્રધાન હોય છે. વળી વિનય વિગેરે ગુણોથી વિભૂષિત, પુત્રાથી ઘરની શોભામાં વૃદ્ધિ કરનાર, રૂપ યૌવન યુક્ત, પતિવ્રતમાં પરાયણ પિતાની સ્ત્રીને છોડીને, રાજ્યમય, ધમ ભય, આભવ પરભવ હારી જવાને ભય વિગેરે ભયે ઉત્પન્ન કરનાર પરસ્ત્રીને પુરૂષો જ સેવે છે. પ્રાણને નાશ કરનાર, દુર્ગતિમાં પાડનાર અને બધાને અનિષ્ટ એવા ઘર ગામવિગેરે લુંટવા તથા ચોરી કરવી વિગેરે કામે પણ પુરૂષ જ કરે છે. વળી પુરૂજ નિરપરાધી અને ઘાસ તથા જળ ઉપરજ નિર્વાહ કરનાર વનવાસી પશુઓની ફોગટ હિંસા કરે છે. વળી પરદેશ જઇ, ભારે દુઃખ સહન કરી, પારકી સેવા કરી, ઘણુંજ કરકસરથી પેટનું પૂરું કરી, પ્રાણની પણ પરવા ન કરી, સમુદ્ર ઓળંગી, બહુ કષ્ટ ધન ઉપાર્જન કરી, પિતાના ઘરે જઈ કુટુંબનું પિષણ કરવું, મળવું, વિવાહ કરવા વિગેરે મનેરથી પૂર્ણ મુસાફરોને ભાતભાતના મીઠા મીઠા શબ્દો વડે ગાળી નાખીને તેના ગળાં કરવાનું નિર્દય કામ પણ પુરૂષેથી જ બની શકે છે. વિષયલુબ્ધ પુરૂષ હજારે સ્ત્રીઓ પરણે છે, જ્યારે કુળવતી કન્યા પિતાને કમેં પ્રાપ્ત થયેલ પતિની સેવા કરીને ઘરને નિર્વાહ કરે છે, કદીપણ કુળની મર્યાદા છેડતી નથી. માટે હે સખિ! પુરુષને આધીન સ્ત્રીઓના જીવિતવ્યને ધિક્કાર છે. આ કારણથી હું તે લગ્ન કરીને સંકટમાં પડવા માગતી જ નથી. મેં કોલેજ પિતાજી તથા બાને વાત કરતાં સાંભળ્યા હતાં કે—હવે સુનદાના લગ્ન કરીએ, માટે તું બા પાસે જઈને કહેજે કે-હમણા સુનન્દા પરણશે
Page #164
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પીવ. 125 નહિ, માટે આપે જરા પણ ઉતાવળ કરવી નહિ.” આ પ્રમાણે સાંભળી સખીએ કહ્યું કે–“હે સખિ ! હજુ તું બાળક છે, પરંતુ યુવાવસ્થા પ્રાપ્ત થતાં સ્ત્રીનું જીવિતસર્વસ્વ સ્વામી જ છે. જુવાનીમાં પતિ વિનાની સ્ત્રીની કિંમત ધુળ કરતાં પણ ઓછી થાય છે. આ જગતમાં બે જાતના સુખ છે. એક પૌદ્ગલિક તથા બીજું આત્મિક. તેમાં પીણલિક સુખ બે જાતના-કારણ સુખ તથા સ્પર્શ સુખ. કારણ સુખ રૂપિયા વિગેરેથી તથા સ્પર્શ સુખ ખાન પાન વિગેરેથી મળે છે. પદ્ગલિક બંને સુખનું રહસ્ય સ્ત્રીઓને પુરૂષ તથા પુરૂષને સ્ત્રીઓ જ છે. ધન ધાન્ય વિગેરે ઈદ્રિને સુખ આપનારી ચીજોથી પૂર્ણ ઘર છતાં એક ફક્ત પતિના વિયેગથી વિધવા બનેલ સ્ત્રી અગ્નિમાં પ્રવેશ કરે છે, માટે જ અગ્નિ કરતાં પણ પતિવિરહનું દુઃખ અસહ્ય છે એમ કહેવાય છે. બંને સુખનું જીવન સમતાજ છે. તે સિવાય તપ, જપ, દાન વિગેરે સર્વ નકામા છે. વ્યવહારરાશિના જીવોએ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત પુશળપરાવર્તે પસાર કર્યા. એક એક જીવે અનેક દરમિયાન એવો એક પણ ધર્મ નહિ હોય કે જે ન કર્યો હોય, પરંતુ એક ફક્ત સમતા ન હોવાને પરિણામે તેનું ફળ તેને પૂરતું મળતું નથી. માટે હે સખિ! સાહસ કરીને તારે હાલ કાંઇજ બોલવું નહિ, જે વચન પાળવાની શક્તિ હોય તે વચનજ બોલવું. જ્યારે યુવાની આવશે ત્યારે તને ખબર પડશે. આગમમાં પણ બધા બતમાં બ્રહ્મચર્યવ્રત પાળવું સૌથી દુષ્કર કહ્યું છે. માટે હાલ તું જરા ધીરી થા; તું હજુ અજ્ઞાન છે, તેથી તારે ન બોલવું તેજ ઉચિત છે.” સુનન્દાએ કહ્યું કે–“તેં જે કહ્યું તે સર્વ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, પરંતુ હાલ તે મારી ઈચ્છા નથી, માટે તું
Page #165
--------------------------------------------------------------------------
________________ 126 ધન્યકુમાર ચરિત્ર. માતુશ્રી પાસે જઈને કહે કે, સુનન્દાના લગ્ન હલ કરશે નહિ, જયારે મારી ઈચ્છા થશે ત્યારે જણાવીશ. વળી મારા આવાસમાં કઈ પણ કામ માટે પુરૂષને મેકલશો નહિ; મારી સખી અથવા દાસી મારફત કહેવરાવવું હોય તે કહેવરાવજો.' - સખીએ માતા પાસે જઈ આ સંદેશે કહ્યો. માતાએ પૂછયું કે–આમ કહેવરાવવાનું કારણ શું?’ સખીએ કહ્યું કેકાંઇક કારણ મળવાથી તે લગ્ન સંબંધે બેપરવા બની જઈને ના કરશે, એમાં કાંઈ ચિન્તા કરવા જેવું નથી. માતાએ કહ્યું કે“ભલે, જેવી ઈચ્છા. સખીએ પાછી ફરીને સુનન્દાને સર્વ બાબત કહી. સુનન્દા તે સાંભળી રથ બની, સખીઓ સાથે પિતાના આવાસમાં સુખે વખત પસાર કરવા લાગી. આ સમયે તેજ શહેરમાં વસુદત્ત નામને એક દ્રવ્યવાન વિપારી રહેતું હતું. તેને ધર્મદત્ત, દેવદત્ત, જ્યસેન તથા રૂપસેન નામના ચાર દીકરા હતા. તે ચારે નિપુણ અસાધારણ રૂપવાળા, વેપારમાં કુશળ તથા અંગીકાર કરેલ કામ કરવામાં ચતુર હતા. તેઓમાં જે એ રૂપસેન નામનો પુત્ર હતા તે વાત્સાયનના કામશાસ્ત્રમાં પ્રવીણ, ચતુર પુરૂષમાં શ્રેષ્ઠ તથા મેટા ભાઈઓના પ્રેમનું પાત્ર હતું. એવું એક પણ કામ નહતું કે જે તે સહેલાઈથી કરી ન શકે. સુંદર વસ્ત્રોમાં સજિત થઇ, અશ્વ ઉપર અથવા ગાડીમાં બેસી અથવા કોઈવાર ચાલતાજ તે શહેરમાં, બજારમાં રાજમાર્ગમાં, વનમાં તથા વાડીઓમાં ગીત, નૃત્ય, વાજીત્ર તથા પુષ્પ વિગેરે અદભૂત ચીજો જેતે ઇચ્છાનુસાર સુખમાં કાળ નિર્વહન કરતે હતે. હમેશાં તેને કૌતુક જોવાની બહુ ટેવ હતી.
Page #166
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલવ 127 - આ બાજુ કેટલાક સમય પસાર થતાં સુનન્દા યૌવનમાં આવી. એકવાર સખીઓ સાથે પિતાના આવાસના સૌથી ઉપલા માળમાં તે આનન્દ કરતી હતી. સમય પણ કામને ઉદીપન થવાનું કારણ, આંબાને ખીલવનાર તથા શ્રમરાઓ પ્રમુખ લકરથી યુકત વસંતને હતા. આ સમયે કઈ ધનાઢ્ય માણસના ઘરના ઉપલા માળમાં સુગંધી જળ છાંટી સ્થળે સ્થળે પુષ્પની રચના કરેલી હતી. ઘનસાર, મૃગમદ તથા અંબર ભેળવી તૈયાર કરેલ ધૂપિયામાં બળતા ધૂપના ધુમાડાથી આખું ઘર સુગંધીથી બહેકી રહ્યું હતું. ચારે બાજુએ બહુ બહુ સુગંધી ફલેની જાળીઓ વડે પડદે બનાવ્યો હોય તેવું લાગતું હતું. ઉપરના ભાગમાં મુંમર તથા હાંડીઓથી યુકત ચંદ્રોદય બહુ સુશોભિત દેખાતું હતું, તેની નીચે ચિત્રવિચિત્ર સુંવાળા રૂના ઓશીકાવાળા અને દૂધ જેવા સફેદ ઓછોડવાળ સુંદર પલંગમાં બેઠેલા નાજુક તથા કાંતિવાન યુગલને પિતાના આવાસ ઉપરથી સુનંદાએ જોયું. તે બંનેએ સ્નાન કરી, અત્તર તથા ચંદનનું વિલેપન કરી, સુંદર વસ્ત્રાભૂષણે પહેર્યા હતા. જાણે નવા બંધાયેલ નેહના બંધનમાં તેઓ ગુંથાયા હોય તેવી રીતે એક બીજાના કંઠમાં હાથે વિટાળી દીધા હતા. અદ્દભૂત સુખ આપનાર તે શય્યાની આસપાસ દાસીઓને સમૂહ ઉભે રહીને તેમની સેવા કરી રહ્યો હતા. વિષયને ઉદ્દીપન કરનાર પંચમ રાગ વિગેરે ત્યાં ગવાઈ રહ્યા હતા, તેઓ અરસપરસ કટાક્ષ ફેંકી હાસ્ય તથા વિનોદ કરી રહ્યા હતા. આ બધું જોઇને જુવાનીમાં આવેલ હોવાથી કુદરતી જ સુનન્દાના શરીરમાં કામનું ઉદ્દીપન થયું. તે આ સર્વ એકી ટસે જોઈ રહી. જેમ જેમ જેવા લાગી તેમ તેમ તેના શરીરમાં કામની
Page #167
--------------------------------------------------------------------------
________________ 128 ધન્યકુમાર ચરિત્ર જવાળા વધારે વધારે જવલિત થવા લાગી. તે વિચારવા લાગી કે–જે મને આવું સુખ મળે તે કેવું સારું?” સાત્વિક ભાવને ઉદય થવાથી તે શરીરમાં જડ જેવી બની જઈને તે જેઇજ રહી અને વાત કરતી બંધ પડી ગઈ. મનવડે તેઓની અનુમોદના કસ્તી પુલકિત બની જઈને શૃંગારરસને અનુભવ કરવા માટે તે તૈયાર થઈ ગઈ. તેની સખીએ વિચાર્યું કે-આ સ્તબ્ધ બનીને શું જુએ છે ?' આ પ્રમાણે વિચારી પાસે આવી કમળ શબ્દથી પૂછયું કે– બહેન એકી ટસે શું જોઈ રહ્યા છે ?" આમ પૂછવા છતાં પણ તે બેલી નહિ. સખીએ ચતુરાઈથી તે જોતી હતી તે તરફ દૃષ્ટિ કરી, અને સર્વ વાત સમજી જઈને વિચાર્યું કે આ દમ્પતિને વિલાસ જોઈ યૌવનના ભાવને ઉદય થવાથી તેના ચિત્તમાં વિકૃતિ થઈ જણાય છે અને પિતાને પણ આવું સુખ કયારે મળશે તે સંબંધી ચિંતામાં પડી ગઈ લાગે છે. પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સખીને કહ્યું કે–“હે સખિ ! આ જે તું જુએ છે તે તને ગમે છે કે નહિ?” આમ બે ત્રણ વાર પૂછવાથી તેણી પણ જરા હસીને એક દીર્ધ નિ:શ્વાસ નાખી બેલી કે–“સખિ! મ્હારા ભાગ્યમાં આવું સુખ ક્યાંથી?” સખીએ કહ્યું કે– બહેન! આવા દીન વચન ન બેલ. હમણાજ માતા પાસે જઈ, તારે વિચાર જણાવીને, થોડા દિવસમાં તારા દુઃખને અંત લાવી તને સુખસાગરમાં મૂકી દઈશ, આમ મનમાં ને મનમાં શું બળતી હઈશ? બધાં સારાં વાના થશે. આ પ્રમાણે સાંભળી સુનન્દાબેલી કેસખિ હમણા મા પાસે કાંઈ વાત કરતી નહિ. મને આ વાતથી બહુ શરમ લાગે છે. ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી જણાવી દઈશું, હમણાં નહિ.”સખિએ કહ્યું કે બહેન!
Page #168
--------------------------------------------------------------------------
________________ 129 ચતુર્થ પવિ. અહિંથી હવે ચાલ. જેમ જેમ તું વધારે જોઈએ તેમ તેમ તારું દુઃખ વધતું જશે; માટે નીચલે માળે જઈ તારૂં દુઃખ ટાળવાને ઉપાય કરીએ.” આ પ્રમાણે કહી તેને હાથ પકડીને નીચે લાવીને બજાર તરફ પડતી બારી પાસે જઈ તેઓ બજાર તરફ જતાં ઉભા રહ્યા. હવે આ સમયે કૌતુક જોવાની ઇચ્છાથી રૂપસેન સાંજનું ભજન કરીને, બે ઘડી દિવસ બાકી રહ્યો એટલે સુંદર વસ્ત્રો પહેરી સુનન્દાના મહેલની આગળ એક પાનવાળાની દુકાને આવી ચડ્યો. તે માણસે પણ આદરપૂર્વક તેને ઉંચા આસન ઉપર બેસાડ્યો. ધનવાન માણસને સર્વ સ્થળે માન મળે છે.” તે પાનવાળાએ આપેલ સ્વાદિષ્ટ પાનનાં બીડાં ખાતે અને આશ્ચર્યકારક વસ્તુઓ જેતે રૂપસેન ત્યાં કેટલીક વાર બેઠો. આ સમયે સુનન્દાએ કામદેવને પણ હંફાવે તેવા રૂપવાળા રૂપાસેનને બારીમાંથી જોયો. અભૂત તથા નિગી કુમારને જોઈને તેનામાં અતિશય આસક્ત બની સખીને સુનન્દા કહેવા લાગી કે– હે સખિ! તે પાનવાળાની દુકાનમાં બેઠેલ પુરૂષ તરફ છે. તેનું રૂપ કેવું અભૂત છે? તે કે યુવાન લાગે છે? તેની આંખે કેવી સુંદર છે? વસ્ત્ર તથા અલંકાર સજવામાં તેણે કેવી ચતુરાઈ વાપરી છે? તેના મુખ, નેત્ર, હાથ વિગેરેના હાવભાવ કેવા સરસ છે? કેમ જાણે કામદેવજ અવતાર ધરીને આવ્યું ન હોય? આ પ્રમાણેની સર્વ સ્થિતિ જોઈને આ પુરૂષની સાથે હમણાં જ જોયેલ દંપતી જેવું પ્રેમસુખ ભેગવવાની મને અભિલાષા થાય છે.' સખી–( હસીને) “હે બહેન ! અગાઉ તે પુરૂષનું નામ લેતાં તારી આંખ લાલ લાલ થઈ જતી હતી અને હવે તું 17
Page #169
--------------------------------------------------------------------------
________________ f0 ધન્યકુમાર ચરિત્ર. આવા અપરિચિત મનુષ્યના દર્શન માત્રથી કેમ આતુર બની જાય છે? જોયું, “આગળ પાછળ વિચારીને બેલવું' એમ જે મેં કહ્યું હતું તે કેવું સાચું પડ્યું?” સુનન્દા–સખિ! મારૂં કહ્યું ભલે મારા મેઢામાં રહ્યું, હવે કૃપા કરીને દાઝયા ઉપર ડામ ન દે. હવે તે કોઈ પણ ઉપાયે મારો મોરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે.” સખી–“વામિનિ ! મારામાં એટલી કુશળતા છે કે તારા મને હમણાં જ પૂરાં કરૂં; પરંતુ પહેલાથી તેં જ પુરૂષોને લાવવાને નિષેધ કરીને મને રથ પૂર્ણ કરવામાં આડખીલી કરી દીધી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની સાથે પરિચય કરીને પછી તારે મને રથ પૂર્ણ થાય તેમ કરીશ. પ્રથમ દષ્ટિમિલન તે પ્રેમલતાના બીજ જેવું છે. તેને અરસપરસના દર્શન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારે આશય જણાવે તેવી એક લીંટી કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ તેના હાથમાં આપીશ. પછી જો તે ચતુર હશે તે તરતજ જવાબ દેશે, અને ચતુર નહીં હોય તે પછી મૂર્ણ સાથે સંગમાં શું લાભ ? શાસ્ત્રમાં કહ્યું છે કે–ભૂખંની સાથે આખી જીંદગી ગાળવી તેના કરતાં સજજનને એક ઘડી માત્રજ મળવું તે પણ વધારે ફાયદાકારક છે.” પછી સુનન્દાએ એક કાગળમાં પિતાને આશય જણાવતી કવિતાની એક લીંટી લખીને સખીને આપી. સખીએ કાંઈક હાનું કાઢી રૂપસેન પાસે જઈ તેને તે ચીઠી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી. તેમાં લખ્યું હતું કે– निरर्यकं जन्म गतं नलिन्याः , यया न दृष्टं तुहिनांशुकिंबम् /
Page #170
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલવ. જેણે ચંદ્ર નથી જોયે તેવી કમલિનીને અવતાર નિરર્થક ગયો. આ કાર્ધ વાંચીને પિતાની ચતુરાઈ દેખાડવા તેણે તેને ઉત્તર તેની નીચે લખીને તે ચીઠી પાછી આપી. સખીએ તે ચીઠી ઘરે આવી સુનન્દાને આપી. તેણીએ વાંચ્યું કે - उत्पत्तिरिन्दोरपि निष्फलैव, दृष्ट्वा विनिद्रा नलिनी न येन / જેણે કુમુદને વિકસિત કર્યું નથી અર્થાત જેને જોઇને નલિની વિકોવર થઈ નથી, તેવા ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે. આ પ્રમાણેને બરાબર જવાબ જોઈને તેને પ્રેમ અતિશય વૃદ્ધિ પામ્યું. કુમારીએ સખીને કહ્યું કે જેવું ધાર્યું હતું તેવાજ નિપુણ જણાય છે. હવે તું ત્યાં જઈ પ્રીતિલતાના બીજ જેવું આ બીડું તેને આપીને મારી વતી વિનંતિ કરે છે કે –“તમારે હમેશાં મને જરૂર દર્શન દેવા, નહિ ઘો ત્યાં સુધી હું ભેજન કરીશ નહિ, માટે તમારે જરૂર આવવું.” સખીએ ફરીને કુમાર પાસે જઈ આંખની ઈસારતથી તેને એકાંતમાં લાવીને કોઈ જાણે કે સાંભળે નહિ તેવી રીતે સમાચાર કહ્યા. તે પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તે બનાવ સાંભળીને કહેવા લાગે કે–હિસુંદર ભ્રમરવાળી સ્ત્રી !તે તે પુરૂષને ધિક્કારનારી છે, એમ વાત ચાલે છે, તે પછી મારા ઉપર તેને આ ગાઢ પ્રેમ કેમ સંભવી શકે?' તેણુએ કહ્યું કે–હિ શેઠજી! તમારા દર્શન માત્રથી જેમ પાણીમાં માછલી ડુબે તેમ તમારા પ્રેમમાં તે ડુબી ગઈ છે, અને તમારું ધ્યાન ધરતી સતી તેની તેજ વાતે કર્યા કરે છે. તે સિવાય તેને બીજું કાંઈ ભાન નથી. તેણીએ છેવટ એક વાર પણ તમારા દર્શન આપવાને કે મને આપે.
Page #171
--------------------------------------------------------------------------
________________ 132 ધન્યકુમાર ચરિત્ર. રૂપ, ધન, યૌવન તથા હશિયારીથી ગવેણ તે કુમાર સખીને શબ્દો સાંભળી પ્રેમપાશથી બંધાઈને ચિંતવવા લાગે કેસ્ત્રી પુરૂષના નામ માત્રથી ગુસ્સે થતી તે પિતાની મેળે જ મારા ઉપર આટલી આસક્ત થઈ છે. તે પછી તેને ત્યાગ તે કઈ રીતે કરી શકાય? અબળાની પ્રાર્થનાને બળથી કઈ રીતે તિરસ્કાર કરી શકાય? આ પ્રમાણે વિચારીને તેણીને કહ્યું કે હે સુડ્યું! જે તેણને ખરેખર મારા ઉપર આવો પ્રેમ છે, તે પછી મારે પણ તેના ઉપર સાચા ભાવથી પ્રીતિ રાખવી જોઈએ. જેટલી તેણીની આતુરતા છે, તેટલી જ મારી પણ છે તેમ સમજજો. આજથી હમેશાં છેવટ એકવાર તે જરૂર અહીં આવી જઈને હું દષ્ટિ મેળાપ કરીશ.” આ પ્રમાણે કહી પાનબીડાને સ્વીકાર કરી તેણે તે દાસીને કલ આપે. સખીએ કુમારનું વચન લઇને સુનન્દા પાસે જઈ સર્વ બીના કહી બતાવી. તે સાંભળી સુનન્દા હર્ષસાગરમાં ડોલવા લાગી. તે દિવસથી કુમાર હમેશાં ત્યાં આવી દષ્ટિમેળાપ કરવા લાગે; સુનન્દા પણ રાગરૂપી પત્થર ઉપર ઘસીને તી બનાવેલા કટાક્ષરૂપી તીરેથી કુમારના કમળ જેવા કોમળ શરીરને વ્યધા ઉપજાવવા લાગી. તે પણ મેહથી આમાંજ સર્વ સુખ સમાયેલું છે તેમ માનતે ગાઢ પ્રેમમાં રંગાઈ તેનું જ સ્મરણ કરતે દિવસે પસાર કરવા લાગે. થોડા દિવસ ગયા પછી કમુદિ મહત્સવનો દિવસ આવી પહોંચતાં રાજાએ આખા નગરમાં ઢેલ ટીપા કે– લેકે ! અમુક દિવસે શરદપુનમને મહત્સવ છે. તે દિવસે જેના શરીરમાં ખ, વ્યાધિ કે વૃદ્ધતા ન હૈય તેવા સર્વ લેકેએ નગરની બ
Page #172
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પવિ. 13 હાર દરેક વર્ષે જે જગ્યાએ મહત્સવ થાય છે, ત્યાં જરૂર આવવું. જે નહિ આવે તે રાજાની આજ્ઞાને દ્રોહ કરનાર ગણાશે.' આ પ્રમાણે દાંડી પીટાતી સાંભળી નગરવાસી જન મહેસવની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. સુનન્દા પણ પિતાના માણસે પાસેથી તે હકીકત સાંભળીને મનમાં વિચારવા લાગી કે–અહે! મારે મને રથ સફળ કરવાનો દિવસ પણ આવી લાગે છે. જો તે દિવસે મારા વલ્લભ સાથે મારે સંગ થાય તે કેવું સારું ? મહત્સવની વાત કરીને મેળાપને સમય આ પ્રમાણે જણાવી આવકે–તે દિવસ રાત્રિના કોઈ પણ મનુષ્ય નગરમાં હશે નહિ, તેથી તમે શરીરને રોગનું કારણ બતાવી ઘરે જ રહેજે પણ કાંઇક યુક્તિ કરીને ઘરે જ રહીશ. પછી રાત્રિ એક પહેર જેટલી જશે એટલે મારા રહેઠાણની પાછલી બારીમાંના નિર્જન સ્થાન તરફ એક મજબુત ગાંઠ સહિતનું દિરડું હું ટીંગાડીશ. તમારે તેનું આલંબન લઈને ઉપર ચડી આવી મારા આવાસને જરૂર પાવન કરે. બહુ દિવસ થયા મળવાને આતુર આપણે બંનેને સંગ એ રીતે થઈ શકશે. લાખ સેનિયાથી પણ દુર્લભ દિવસ તે છે માટે ભૂલતા નહિ. આ પ્રમાણેને સંકેત ચેકસ કરીને પાછી આવજે.' સખીએ ત્યાં જઈ રૂપસેનને તે સર્વ વાત કરીને સેકસ સંકેત કર્યો. તેણે પણ લાંબા સમયથી ઈચ્છલ સંગના નિર્ણયની વાત સાંભળી હર્ષથી રોમાંચિત થઈ તે વાત કબુલ રાખી. પછી તે પિતાને ઘરે ગયે. સખીએ કુંવરી પાસે જઈ સર્વ વાત કરી. સુનન્દા પણ તે વાતથી રાજી થઈ મનમાં મને રથમાળા ગું થવા લાગી. એ રીતે માંડ માંડ પાંચ દિવસ પસાર કર્યા.
Page #173
--------------------------------------------------------------------------
________________ 134 ધન્યકુમાર ચરિત્ર. મહૈત્સવને દિવસે રાજા પિતાના મંડળ સહિત ગામ બહારના ઉદ્યાનમાં ગયે. પ્રજાના સર્વ માણસે પણ ત્યાં આવી લાગ્યા. માતા જાતે પિતાની પુત્રી સુનન્દાને લઈ જવા આવી. સુનન્દા આગળથીજ કપાળ ઉપર ઔષધને લેપ કરી નીચું મોં કરીને પલંગ ઉપર પડી હતી. આવી સ્થિતિ જોઈને માતાએ સુનન્દાને પૂછયું કે–પુત્રિ ! તને શું વ્યાધિ થઈ આવ્યો છે ?' માતાનું કહેવું સાંભળીને તે માંદા માણસની માફક ધીમેથી બેલી કે “માજી ! આજે છ ઘડી દિવસ બાકી રહ્યો ત્યારથી મારા માથામાં વર્ણવી ન શકાય તેવું દુઃખ થવા લાગ્યું છે, તેથી મારાથી માથું પણ ઉંચું કરી શકાતું નથી. માતાએ કહ્યું કે–ત્યારે તો હું પણ ઉધાનમાં જવાનું માંડી વાળું છું, હું તારી પાસે જ (રહીશ.” સુનન્દાએ કહ્યું કે-“માજી! એ કાંઈ ઠીક નહિ દેખાય, કેમકે તમે રાજાની પટરાણી છે, તેમજ બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણાઓ છે, તેથી તમારા ગયા સિવાય દેવતા રાજી નહિ થાય. કદાચ તેમ થવાથી દેવને ભારે કેપ થતાં વિશ્વ પણ આવી પડે, માટે દાસદાસીઓ સાથે તમે તે જરૂર જાઓ અને સારી રીતે મહોત્સવ કરે. જે બે ચાર ઘડીમાં મારું માથું ઉતરી જશે તે હું પણ જરૂર આવીશ. મારી બે સખીઓને જ અહિં રહેવા દઈ બાકીના બધાને લઈને જજે, મારી ચિંતા ન કરશે, કારણ કે આવી રીતે માથું તો મને ઘણીવાર ચડી આવે છે અને એકાદ દિવસ રહીને પાછું ઉતરી જાય છે. માટે મારી ચિંતા ન કરતાં હર્ષથી ઈચ્છાનુસાર મહેત્સવ ન્હાણજો.” આમ કહી તેણે માતાને મેકલી દીધી. બે દાસીઓ સિવાય અન્ય સર્વે દાસદાસીઓ પણ પટરાણી સાથે ગયાં.
Page #174
--------------------------------------------------------------------------
________________ 135 ચતુર્થ પલ્લવ. સંકેત સમય પાસે આવતાં સુનન્દાએ પાછલી બારીમાંથી એક મજબુત દેરડાવાળી નીસરણી મૂકાવી. સખી ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યું કે નહિ?” તે જોતી સુનન્દાની શયા તથા બારીની વચ્ચે ભમવા લાગી. - આ સમયે તે શહેરમાં મહાલવ નામને એક મેટે જુગારી રહેતું હતું. તે હમેશાં ઘુતમાં જ પોતાને સમય વિતાવતે હતો. એક દિવસ ઇતના રસમાં ને રસમાં એટલું ધન હારી ગયા કે તેને માથે ભારે દેવું થયું. બીજા રમનારાઓ તેને પૈસા માટે મુંઝવવા લાગ્યા. મહાલવે વિચાર કર્યો કે આજ તે બહુ દેવું થઈ ગયું છે, એટલે હવે તે આપવું ક્યાંથી ? પણ વધે નહિ; આજ લાગ બહુ સરસ છે. આજે બાળથી માંડીને વૃદ્ધ પર્યત સર્વે મને હૈત્સવ માટે બહાર જશે, આખા શહેરમાં કોઈ રહેશે નહિ. હું અડધી રાતે ગામમાં પ્રવેશ કરી, કઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુકાનમાં દાખલ થઈ બીજી ચાવીઓથી તાળાં ઉઘાડી ધન ચેરી લઈને મારું દેવું પતાવી દઈશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આમ વિચારી તે ચિર પૈસા માટે રાતના ચૌટા અને શેરીઓમાં ફતે કર્મસંગે તેજ સંકેતરથાન પાસે આવી ચડ્યો. બારીની નીચે નિસરણી વિગેરે સંકેતનાં ચિહે જઇને તે દુષ્ટબુદ્ધિએ વિચાર્યું કે-“કોઈ સ્ત્રીએ કઈ યુવાન પુરૂષ સાથે સંકેત કર્યો હોય તેમ જણાય છે. તે હજુ આ નહિ હેય, માટે ચરમાં મેર એ ન્યાયે હું જ ત્યાં ચડી જાઉં. જોઈએ તે ખરા કે શું થાય છે?' આમ વિચારીને તેણે બારીની નીચે જઈને : નિસરણું આમતેમ હલાવવા માંડી; તેને ચાલતી જેઈ સખી દેવી આવી અને બારીની નીચે જોવા લાગી. ત્યાં પુરૂષને જોઈને તે
Page #175
--------------------------------------------------------------------------
________________ 136 * ધન્યમાર ચરિત્ર. સમજી કે- જરૂર રૂપસેન આવી લાગ્યા હશે.” આમ વિચારી તરતજ સુનન્દાને ખબર આપી દીધી કે–તમારા પ્રાણપ્રિય આવી લાગ્યા છે.” તેણુએ હર્ષથી કહ્યું કે-આપણા મહેલમાં તેને આવવા દે.' એટલે સખીએ તેને પૂછયું કે તમે આવ્યા?' પૂર્વે જવાબ આપે કે-“હા.” તે રૂપસેનજ હશે એવી ભ્રાન્તિથી સખીએ કહ્યું કે-“આપ અહિં પધારે અમારૂં આગણું પાવન કરે અને અમારા કુંવરી સાહેબના મનોરથ પૂર્ણ કરે.” આવાં આવકાયુક્ત વચને સાંભળી તે ધુતારાએ વિચાર્યું કે મેં ધાર્યું હતું તેમજ જણાય છે, માટે હવે તે નિઃશંક મને જ જવું. આમ વિચારી નિસરણ માર્ગો ઉપર ચડીને તેણે બારીમાં પગ મૂક્યો. એજ સમયે મહોત્સવ માટે ઉપવનમાં ગયેલ રાણીએ પુત્રી ઉપરના અસાધારણ પ્રેમથી પિતાની સખીઓને કહ્યું કે–તમે રાજયના માણસોને લઈને રાજમંદિરમાં જાઓ અને મારી પ્રા થી પણ મારી પુત્રીની તબિયતના સમાચાર પૂછી લાવીને મને કહે; તેમજ અમુક પેટીમાં પડેલ પૂજાને સામાન સાવચેતીથી કાઢી જલદી માણસ સાથે પાછા આવે.' રાણીએ મેકલેલ તે સખીઓને રાજમંદિરમાં દાખલ થતી દૂરથી જોઇને સુનન્દાએ વિચાર્યું આવે? ખેર, હવે રૂપસેનના આગમનની ખબર ન પડે એટલે પત્યું.' એમ વિચારી તેણીએ સખીઓ પાસે દી ઓલવાવી નાખે. દાસીએ તે ધુતારાને હાથથી અંધારામાં દેરી, સુનન્દાના પલંગમાંજ તેની સાથે સુવાડી દઈ કઈ બેલશે નહિ એમ કહી તે સખીઓના ટેળાંની સામે ગઈ. આવેલી દાસીઓએ પૂછયું કે-“સુનન્દા કયાં છે? તેણીની તબિયત કેવી છે? તે અમને
Page #176
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 137 જણ, તેમજ સુનન્દા કયાં સુતી છે તે અમને દેખાડે. આજે રાજમંદિરમાં અંધકાર કેમ જણાય છે ? આ પ્રમાણે સાંભળી સખિએ કહ્યું કે–“સુનન્દાનું માથું બહુ ચડી આવવાથી એવી પીડા થાય છે કે એવી શત્રુને પણ ન થાઓ. તેણીને જે પીડા થાય છે તે જોઈ પણ શકાય તેવી નથી. પલંગમાં તાપથી પીડાતાં તેણે કહ્યું કે—હું આ દિવાને તાપ સહન કરી શકતી નથી, માટે તેને ઓલવી નાખે.” તેથી મેં દવે ઓલવી નાંખ્યો છે. આ વાતને ઘડી અધઘડી થઈ અને હમણાં તેની આંખે જરા મળી છે, તેથી હાલ તેને તબિયતના સમાચાર પૂછાય તેમ નથી. હાલ તે તમે ઉંચે સ્વરે બોલશે પણ નહિ; વળી તેણુ સુખેથી નિદ્રા લે છે તેથી હાલ તે તેના ખંડમાં પણ આવશે નહિ. પિતાની મેળે તે જાગે ત્યારે સુખસમાચાર પૂછજો.” આ પ્રમાણે સાંભળીને એક દાસી બેલી કે–ચાલે આપણે રાણીના આવાસમાં જઈ આવીએ. તેણી નિરાંતે સુતી છે તે દરમિયાનમાં આપણે રાણીજીએ બતાવેલું કામ કરી આવી પાછા વળતાં સુનન્દાના સમાચાર પૂછતાં જશું.” આમ કહી તે સખીઓનું ટોળું રાણુના આવાસ તરફ વળ્યું. આ તરફ પેલે ધુતારે સુનન્દાની પથારીમાં પડ્યો પડ્યો હસ્તાદિકના સ્પર્શથી કામાતુર થઈ પહેલ વહેલાંજ સંગ કરવા લાગે. સુનન્દાએ વિચાર્યું કે “ઘણા દિવસથી આતુર થઈ રહેલ આ મારા પ્રિયતમને અટકાવવા પણ કઈ રીતે? ભલે તે પિતાની ઇચ્છા પૂર્ણ કરે, મારે વિરહાગ્નિ પણ શાંત થશે. વાતે વળી પ્રસંગ મળતાં કરીશું; કદાચ જે તે સખિઓ પાછી આવી પહોંચશે તે તેમને અંતરાય થશે.” આમ વિચારી તે કઈ બેલી નહિ. તે મજબુત કાયાવાળો ધુતારે ઈચ્છાનુસાર સુરતસુખ 18
Page #177
--------------------------------------------------------------------------
________________ 138 ધન્યકુમાર ચરિત્ર. ભેગવી નિવૃત્ત થયે. તે અરસામાં સખીઓને સમાચાર પૂછવાને દૂરથી પાછા ફરતા જોઇને સખિ દેડતી અંદર આવી કહેવા લાગી કે–તમે તમારા વલ્લભને હમણાં તે તરતજ જવા ધો. તેણીએ પેલા ધૂર્તને કહ્યું કે–કરવું? આપણે કમને જ દોષ, આટલા દિવસે ઇચ્છિત સમાગમ થયા છતાં એક વાત પણ છુટથી થઈ શકી નહિ, હાલ તે આપ એકદમ ચાલ્યા જાઓ. ફરી ભાગ્યને વેગ થતાં જયારે મળીશું ત્યારે મનમાં રહેલી વાત કરીશું.' ધૂર્તે વિચાર્યું કે-“હવે રહેવાથી લાભ પણ શું છે? ન ઓળખાવું એજ ઠીક છે. એમ વિચારી સુરતક્રીડા કરતાં પડી ગયેલા હાર વિગેરે ઘરેણાં લઈને તેજ માર્ગે તે ઉતરી ગયે. મનમાં ખુશી થત તે વિચારવા લાગે કે–આજ સારા શુકન સાથે હું નિકળે હઈશ, કારણ કે રાજકુમારી સાથે સુરતસુખ પ્રાપ્ત થયું અને વળી ધન પણ મળ્યું.' આમ વિચારતે ને રાજી થતે તે પોતાને સ્થાનકે ગયા. સુનાની પ્રિયસખી નિસરણી વિગેરે સંતાડી દઈ સુખન્હાના પગ દાબવા લાગી. એટલામાં દીવા સાથે સખીઓનું ટોળું આવી પહેચ્યું અને સુનન્દાને રાણીએ પૂછાવેલ સુખ સમાચાર પૂછયા. સુનન્દા પિતાના અંગે સંકેચતી ધીમેથી બેલી કે– સખિઓ ! પહેલાં તે મને બહુ વેદના થતી હતી, પણ છેલ્લી બે ત્રણ ઘડીમાં તે શાન્ત થઈ ગઈ છે. હવે ચેતના (શક્તિ) આવે એટલે થયું. તમે માતાજી પાસે જઈ મારા પ્રણામ સાથે જે જોયું છે. તે કહેજે. પહેલાંની વેદનાથી થાકી ગયેલી હોવાથી બહુ બેલી શકું તેમ નથી, પરંતુ હવે એમ તેમ લાગે છે કે માજીની આશીવથી દુઃખ તે ચાલ્યું ગયું છે. માતાજીને કહેજો કે મારી ચિંતા
Page #178
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 139 હવે ન કરેઆ પ્રમાણેના સુનન્દાની તબિયતના સર્વ સમાચાર થઈને મહોત્સવમાં આનંદથી ભાગ લેવા લાગી. પેલી બાજુ વિષયાકુળ રૂપસેનનું શું થયું તે તરફ જરા દષ્ટિ કરીએ. રૂપસેન શરીરની અસ્વસ્થતાના ન્હાનાથી પિતા વિગેરેને છેતરી એકલે ઘરે રહ્યો. સુનન્દાને મળવાના વિચારથી ભરપૂર મને રાત્રિને પહેલે ભાગ પૂર્ણ થતાં ભેગસામગ્રી લઈ તાળવડે ઘરનાં બારણાં બરાબર બંધ કરી ચાલી નીકળ્યો. રસ્તામાં વિવિધ વિચારેની તરંગમાળા ચાલવા લાગી-ધન્ય મારી આ ગયેલ રાજકુમારીને મને મેળાપ થશે. જે સુખ મૂર્ખ માણસને આખા જન્મારાના સહવાસથી પણ ન મળી શકે તે સુખ ચતુર માણસ એક ઘડીમાત્રના સંગમાં મેળવી શકે છે, એ વાત નિવિર્વાદ છે. માટે હું ત્યાં જઈ તેના વિયેગનું દુઃખ ભાંગીશ તથા જાતજાતની કહેવતો, છન્દ, છપા, સમશ્યા, ગાથાઓ વિગેરેથી તેના ચિત્તને રંજન કરી નાખીશ. તેણે પણ વિદ્વાન હોવાથી આશયથી ભરપૂર હાવ, ભાવ, કટાક્ષ, વક્રોક્તિ વિગેરેથી મારા હૃદયને આનંદિત કરશે. અને અરસપરસ વિરહથી થતા દુઃખની વાતે મીઠા વચનરૂપી અમૃતનું સિંચન કરવાથી મનોરથનું વૃક્ષ ખીલી નીકળશે. મારા ચાતુર્યથી ખુશી ખુશી થઈ કલ્પવૃક્ષની માફક ઇચ્છિત ફળ આપનારી તે બનશે. અમે સુરતસુખ ભેગવતાં દેવતા તથા દેવીઓનું સુખ અનુભવશું.' આવા આવા વિચાથી આતધ્યાન કરતે રાત્રિ તથા રાગ એ બન્નેના અંધ કારમાં તેણીને જ સંભારતે તે ચાલ્યું જતું હતું, તેવામાં નધણિ
Page #179
--------------------------------------------------------------------------
________________ 140 ધન્યકુમાર ચરિત્ર યાતી, વર્ષાદના પાણીથી પડુ પડું થઈ ગયેલી, સમારકામથી વંચિત એક ભીંત દૈવયોગે તેના ઉપર ત્રુટી પડી. તેના મારથી રૂપસેનન અંગે અંગના ચુરા થઈ જતાં તે મરણ પામી હતુ સ્નાનથી એકજ દિવસ થયા નિવૃત્ત થયેલી સુનન્દાની કુખમાં પેલા જુગારીઓ કરેલ સંયોગથી ગર્ભપણે ઉત્પન્ન થયે. “વિષયની ગતિ વિચિત્ર છે. હજારે જાતના વૈરવાળે શત્રુ જે દુઃખ આપી શકતું નથી તે દુઃખ વિષ આપે છે. विषयाणां विषाणां च, दृश्यते मह दन्तरम् / उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि // વિષય અને વિષમાં આ માટે ફેર છે કે વિષ તે ખાઈએ ત્યારે જ હણે છે. પણ વિષયનું તે મરણ પણ માણસને નાશ કરે છે.' સખીઓ ચાલી ગઈ એટલે સુના પિતાના પડી ગયેલા અલંકાર વિગેરે શોધવા લાગી. તેમાંથી થોડાક મળ્યા અને કેટલાક માન્યા નહિ. તેણુએ વિચાર્યું કે મારા પ્રાણપ્રિય તેને તુટી ગયેલા જાણું સમારવા લઈ ગયા હશે. તે સમા કરાવીને પાછા મેકલશે. વળી વિચાર આવે કે–એમ હતું તે પછી સઘળાં શા માટે ન લઈ ગયાં?” સખીએ કહ્યું કે–“સખીઓ આવી પહચવાથી ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈ ગયા જણાય છે. આવતી કાલે તેની તપાસ કરીશું. આમ વાત કરતાં તે બને નિદ્રાધીન થઈ ગયા. હવે સવાર થતાં નગરવાસીઓ તથા રાજા પિતાપિતાને ઘરે પાછા આવ્યા; રૂપસેનને બાપ પણ કુટુંબ તથા ચાકરે સહિત ઘરે પાછા આવ્યા. ઘરે તાળું જઈ વિચાર્યું કે– કઈ ખાસ કામ માટે અથવા શરીરના કારણે પુત્ર બહાર ગયે હશે.” ઘડી બે ઘડી
Page #180
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 141 થતાં પણ તે પાછો ન ફર્યો તેથી ભાઈ, કાકા વિગેરે સંબંધીઓ તથા નેકરે ચિંતા કરતા તેને શોધવા માટે અહિં તહિં દોડવા લાગ્યા, પણ કેઈ ઠેકાણેથી તેને પત્તો મળે નહિ. એટલે ભાઈ ભાંડુઓ તથા સંબંધીઓ ભારે દુઃખથી પીડાતા તેને શોધવા માટે આખું ગામ અને ઉદ્યાન વિગેરેના ખુણે ખુણ ફરી વળ્યા. પણ રૂપસેનના બીલકુલ સમાચાર મળ્યા નહિ. રૂપસેનના પિતાએ લુહાર પાસે તાળું ઉઘડાવી, શેકથી ભરપૂર દીલે પત્ની, નોકર, ચાકર વિગેરેને ઘરમાં દાખલ કર્યા અને પોતે પુત્રની ચિંતા કરતે રાજદ્વારે ગયે. દીર્ધ નિઃશ્વાસ નાખતા તથા આંસુઓ પાડતે તે રાજાને નમીને ઉભે રહ્યો. રાજાએ તેને આ સ્થિતિમાં જોઈ પૂછયું કે– હે શ્રેષ્ટિ ! તમારે એવું મોટું શું દુઃખ આવી પડ્યું છે? તે શાંતિથી કહે કે જેથી હું તમારું દુઃખ દૂર કરી શકું. તમે તે મારા નગરની શોભા છે તથા મારા હૃદયને અતિ પ્રિય છે. તમારું દુઃખ જોઈને મને પણ બહુ દુઃખ થાવ છે પછી ફાટ ફાટ થતા હદયે શેઠે સર્વ બીના રાજાને કહી સંભળાવી. રાજે પણ તે સાંભળી બહુ દુખી થે. રાજાએ શ્રેષ્ઠીને ધીરજ આપી અને હજારો સેવકોને બોલાવી આખા ગામ, વન, બીજા ગામે, વાવ, કુવા તથા વેશ્યાના ઘરોમાં તપાસ કરાવી. સો સે ગાઉ સુધી ઉંટ વિગેરે ઉપર સ્વરે મેકલીને તપાસ કરાવી, પણ તેઓ જેવા ગયા તેવાજ પાછા ફર્યા. તેના લેશ માત્ર પણ સમાચાર મળ્યા નહિ. રાજા તેથી ભારે વિચારમાં પડ્યો. કર્મની ગતિ વિચિત્ર છે. તેના સમાચાર જ્ઞાની મુનિ સિવાય બીજો કોણ આપી શકે? શ્રેણી નિરાશ થતાં ઘરે પાછા આવ્યું. છ માસ સુધી બહુ બહુ ધન ખરચી તેની તપાસ કરાવી પણ લેશે માત્ર સમાચાર મળ્યા નહિ.
Page #181
--------------------------------------------------------------------------
________________ 142 ધન્યકુમાર ચરિત્ર. દૈવની ગતિને કોણ રોકી શકે ? શ્રેણી તેના વિયેગનું ભારે દુઃખ ભગવતે દુઃખમાં કાળ પસાર કરવા લાગે. સુનન્દાની સખીએ માણસોને મઢેથી આ વાત સાંભળી તે સુનન્દાને કહી. તે બહુજ દુઃખી થઈ સખીને કહેવા લાગી કે અહિંથી પાછા જતાં શું કઈ ચેરે ઘરેણાના લેભથી તેને મારી નાખ્યા હશે અથવા તેને ઉપાડી ગયા હશે?” તેણીએ પણ બહુ બહુ તપાસ કરાવી પણ કઈ ઠેકાણેથી તેને પત્તો મળે નહિ. હવે એક મહિને લગભગ થવા આવ્યું, એટલે શરદી, અંગેનું તુટવું, શિથિલતા વિગેરે ગર્ભનાં ચિન્હ રાજકુંવરીને જણાવા લાગ્યા. તેણે સખીને બધી બીના જણાવી. તેણે કારણ કળી જઈ અપકીર્તિના ભયથી કોઈ પૂબ ધન આપી તેની પાસે * ગર્ભ પડાવી નાખ્યો; આપણી કુખમાં ક્ષાવાળી ઔષધિ વિશે મરણ પણ . જવ ત્યાંથી ચુએટલે સુનન્દી પર અલંકાર વિગેરે જોવા માં. તેમાંથી ડાક મળ્યો લાક માન્યા નહિ. તેણી - 2 , - A. . - .. ગયા પછી 1 ઉ૧ સખી મારફત માતાને કહેવરાવ્યું કે– હવે મારે તા. વાળ ખુશીથી કરો.” તે સાંભળી રાણીએ ઘણા હર્ષથી તે વાત રાજાને કહી. એટલે રાજા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા સાથે તેના લગ્ન કર્યા. સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા વિગેરેથી જમાઈને પ્રસન્ન કરી સુનન્દાને તેની સાથે વિદાય કરી. રાજા પણ ઉત્સાહથી તેણીને લઈને પિતાના નગર તરફ પાછો ફર્યો અને તેણીની સાથે ભાતભાતના ભોગો ભગવતે તે સુખમાં કાળ વ્યતિત કરવા લાગે. રૂપસેનને જીવ સપિણીના ગર્ભમાં ઉત્પન્ન થયે હતો તે 1 સાપણ પ્રસવ કરતી વખતે પોતાના બચ્ચાંઓને ખાઈ જાય છે, તેમાંથી નાશી છુટે છે તે બચે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ 143 થયે અને પૃથ્વી પર આહાર માટે રખડતા એક વખત કમસંયેગે તેજ રાજમંદિરમાં આવી ચડ્યો. ઉન્ડાળાને સમય હેવાથી તે રાજારાણી પિતાના આવાસની વાટિકામાં જળયંત્રથી ઠંડા કરેલા પ્રદેશમાં યથેચ્છ વિહાર કરતા હતા. તેનાગ દેવગે ત્યાં આવી સુનન્દાને જોતાં આગલા ભવના રાગના ઉદયથી સ્તબ્ધ થઈ જઈ, ફણ ઉંચી કરી તેની સામે સ્થિત થયે અને મસ્તક ધુણાવવા લાગ્યા. સુનન્દા તેને જોઈ બહુજ બીવા લાગી અને રાડ પાડીને ત્યાંથી નાસવા લાગી. તે જેમ જેમ નાસતી ગઈ તેમ તેમ તે સર્પ તેની પાછળ પાછળ ભમવા લાગ્યા. સુનન્દા વધારે જોરથી રાડ પાડીને કહેવા લાગી કે-અરે કઈ દેડ, દેડ, આ સર્પ મને કરડવા મા, મટું શુ છે લાગે છે. આ પ્રમાણે સાંભળી રાજાએ સે હું તમારું દુ તેને મારી નખા. ત્યાંથી ર. શોભા છો તથા મારા હૃ પગને પ્રિય છે. તમારૂ ક્રમે ક્રમે વધતો તે નગરમા ફરવા લાગ્યા પછી ફાટ ફાટ થતા ભમતાં એક મેટા વૃક્ષની ડાળી ઉપર બેસીને તે ફળ ખાન પણ તે તે સમયે તેજ રાજારાણનું યુગલ ફળફુલની શોભા જોતું તેજ વાટિકામાં આવી ઘણા માણસોવાળા એક આવાસમાં બેસીવિલાસ કરવા લાગ્યું. તેમની આગળ ગાયન ગાનારા ઉસ્તાદ સમયને અનુકૂળ દિવ્ય અને મધુર ગાન વીણ સાથે ગાવા લાગ્યા. તે બને ગાયનના રસમાં લીન થઈ જઈ એક ચિત્તે સાંભળવા લાગ્યા. તે વખતે ગાયક સિવાય બીજું કઈ જરાપણ બેલતું નહતું. તેવામાં પેલે કાગડે ભમતે ભમતે ત્યાં આવી ચડ્યો અને આવાસની સામે આવેલા એક વૃક્ષની ડાળીમાંથી આમ તેમ જોતાં તેની દષ્ટિ સુનન્દા ઉપર પડી, એટલે તેની ઉપર રાગ થઈ
Page #183
--------------------------------------------------------------------------
________________ 144 ધન્યકુમાર ચરિત્ર. આવવાથી તે ખુશ ખુશ થઈ આમ તેમ ભમવા લાગે અને ઉંચા સાદે અવાજ કરવા લાગે. અશુભ નામ કર્મોદયથી તેને અવાજ એટલે કર્કશ હતું કે તેથી રાજાને રંગમાં ભંગ પડવા લાગે; આથી રાજાએ સેવકને કહ્યું કે “અરે મૂળે ! આવા સમયમાં સંગીતમાં આપણને વિઘ કરનાર આ પક્ષીને તમે ઉડાડતા કેમ નથી?” રાજાના હુકમથી સેવકોએ તે કાગડાને ઉડાડ્યો, પરંતુ તે તે ફરી ફરી ત્યાંને ત્યાં આવી અવાજ કરવા લાગ્યું. આમ ત્રણ ચાર વાર ઉડાડવા છતાં મહામહને વશ થવાથી તે પાછો આવતો અટક્યો નહિ, એટલે રાજાએ ગુસ્સે થઈને તેને ગોળી મારવાથી તે હણાઈને જમીન ઉપર પડ્યો. ત્યાંથી એવી તેજ નગરના ઉદ્યાનમાં હંસપણે ઉત્પન્ન થયે. અનુક્રમે વધત, સરોવર તથા વૃક્ષમાં યથેચ્છ વિહાર કરતા તે પિતાને સમય વિતાવવા લાગ્યું. એક વખતે ગ્રીષ્મઋતુમાં તે દંપતી પાણના સિંચનથી શીતળ કરેલી ઘીચ ઝાડીમાં પૂર્ણ છાયાને લીધે તાપ દૂર થયેલ હોવાથી આનંદ આપતા પ્રદેશમાં એક વડવૃક્ષની નીચે બેઠા હતા આગળ ગાનારાઓ અનેક રસથી ભરપૂર ગાયને તથા આલાપ છેડી રહ્યા હતા. આવા સમયે રૂપસેનને જીવ હંસ ભમતે ભમતે જે તે ઝાડની ડાળી ઉપર આવી ચડ્યો કે તરત જ તેની દષ્ટિ પાછી સુનન્દા ઉપર પડી; વળી મેહ ઉત્પન્ન થતાં તેના મેઢા સામું જોઈ મધુર શબ્દથી અવાજ કરતે અનિમિષપણે તેના સામું જોઈ રહ્યો. તે સમયે એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આગળ આવી હંસ પાસે બેઠે. તે કાગડો રાજાના સુંદર સફેદ વસ્ત્રો જોઈ તેના ઉપર ચરક્યો, તેથી ગુસ્સે થઈ રાજાએ બંદુક લઈ જેવી ગળી છોડી કે તરજ ચેતી જઈ તેલુગે કાગડે
Page #184
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પીવ. 145 તે ઉડી ગયે, પરંતુ પેલી ગળી મેહમાં મૂઢ બનેલા હંસને લાગી. તેના આઘાતથી હંસ તરફડતો રાજાની આગળ પડ્યો. તે જોઈ એક ડાહ્યો માણસ બોલી ઉઠ્યો કે–રિવામિન! કાગડેકરેલું પાપ બિચારા હંસને ભારે પડ્યું. ત્યારે બીજાએ કહ્યું કે-માઠી સંગતિનાં ફળ આમજ ભેગવવાં પડે છે. તે હંસને જોઈને રાજાને પણ દયા આવી, પણ શું કરે ? ગળી લાગી તે કાંઈ ન લાગી થાય તેમ નહેતું. હંસ ત્યાંથી મરી તેજ દેશના જંગલમાં હરિણીની કુક્ષિમાં દુધ પીતે તે તેની સાથે ભમવા લાગ્યા. અનુક્રમે વય વધતાં જુવાન થઇ તે હરણના ટેળા સાથે જંગલમાં ફરવા લાગ્યો. ઘાસ તથા જળથી સંતુષ્ટ થઈ તે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખત સુનન્દાએ રાજાને કહ્યું કે તમે જયારે શિકાર કરવા જંગલમાં જાઓ છો ત્યારે ચપળ ગતિવાળા તથા મનુષ્યની ઉપર દષ્ટિ પડતાં તે દેડી જતા હરણને વશ કરી કેવી રીતે મારે છો?' રાજાએ કહ્યું કે–પ્રિયે! ગાયનમાં અતિ કુશળ માણસેને લઈને ગાઢ વનમાં અમે જઈએ છીએ. ત્યાં સેવકે વૃક્ષની નીચે ઉભા રહી, મધુર સ્વરે ગાયને ગાય છે. તે રાગોની મૂછના વિગેરે સાંભળી રાગમાં અંધ બની જઈ હરણે ખેંચાઈ આવે છે. ટેડી, સારંગવિગેરે રાગમાં મદમસ્ત થઈ નિર્ભય બની જઈ એકતાનવાળા તેઓ ગાયકની નજીક એટલા બધા આવી જાય છે સુખેથી તેમને પકડી શકાય છે. બીજા સેવકે જરા દૂર જઈ જાડા દેરાવાળી મટી જાળી વનની ચારે બાજુ બાંધી લે છે. આટલું થયા પછી ગાયકે ગાયને બંધ કરી દે છે, તેઓ પાછા પલાયન
Page #185
--------------------------------------------------------------------------
________________ 146 ધન્યકુમાર ચરિત્ર. કરી જવા પ્રયાસ કરે છે, પણ વનની ફરતી દોરી બાંધી લીધેલી હેવાથી ક્યાંથી જઈ શકે? પછી અમે તે દેડી જતા હરણને ક્યાંતે મારી નાખીએ છીએ અથવા જીવતાજ પકડી લઈએ છીએ.' સુનન્દાએ કહ્યું કે-“તૃણયુક્ત મેઢાંવાળાં બિચારા નિર્દોષ હરણને આટલી બધી મહેનતે પકડવામાં ને મારવામાં શો લાભ?” રાજાએ કહ્યું કે અમારે રાજધર્મ છે. અમારી જમીનમાંથી અમારૂં ઘાસ ખાય છે, પાણી પીવે છે અને તેને કાંઈ કર આપતા નથી. આ અપરાધથી અમે કેટલાક હરણને મારીએ છીએ. એમાં કાંઈ પાપનું કામ કરતાં નથી. લાભ તે દેખીતે જ છે, કેમકે તેથી ચલિત લક્ષ્યને પાડી શકવાને અનુભવ થાય છે. સુનન્દાએ આ વાત સાંભળી એમજ હશે એમ સમજી તે વાત સ્વીકારી. જૈન 'ધર્મના બંધ સિવાય ખરા તત્ત્વનું જ્ઞાન ક્યાંથી જ થાય ? સુનન્દાએ પછી વિનંતિ કરી કે–પ્રાણનાથ! મહા આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી તે ક્રીડા એક્વાર મને દેખાડો.” રાજાએ કહ્યું કે–“ભલે, ફરી જ્યારે શિકાર કરવા જઈશ ત્યારે તને સાથે લઈને જઈશ.' કેટલાક દિવસ ગયા પછી રાજાએ સુનન્દાને કહ્યું કે આવતી કાલે અમે શિકાર માટે જવાને વિચાર રાખીએ છીએ, જોવાની ઇચ્છા હોય તે સાથે આવવા તૈયાર રહેવું. બીજે દિવસે રાષ્ટ્રને સાથે લઈ સૈન્ય સાથે રાજાએ જંગલના ઉંડા ભાગમાં જઈ એક મોટા ઝાડ નીચે ઉભા રહી સેવકોને હુકમ કર્યો કે-ગીત ગાનથી હરણના ટેળાને તમે આ તરફ ખેંચી લાવે. સેવકે પણ ઉપર કહી ગયા તે પ્રમાણેની કળાથી હરણના યુથને ખેંચી લાવ્યા. રાજારાણી ઘોડા ઉપર વારી કરી ત્યાં આગળ ગયા. ત્યાં રાગથી બંધાઈ ગયેલ ચિત્તવાળા, જાણે ચિત્રમાં આળેખેલા હેય તેની
Page #186
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 147 માફક સ્થિર એક ધ્યાનથી સાંભળતા તેઓ ઉભા હતા. તેઓની અંદર હરણપણે ઉત્પન્ન થયેલે રૂપસેનને જીવ પણ હતા. આમ તેમ ભમતા તે હરણની દષ્ટિ ઘોડા ઉપર બેઠેલી સુનન્દા ઉપર પડી, એટલે તેના ઉપર તેને મોહ થઈ આવ્યું. તેને દેખતાંજ તે હરણ મેહમાં અંધ બની ગયે અને હર્ષથી નાચાનાચ કરતા ફરી ફરીને એક દષ્ટિએ તેના સામુંજ નિહાળવા લાગ્યું. આ સમયે સેવકોએ ગાન બંધ કર્યું, એટલે બધા હરણે જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા, પરંતુ રૂપસેનને જીવ હર્ષથી ભરાચેલ મને ત્યાંજ ઉભે રહ્યો. રાજા તેની આવી દશા જોઈ રાણીને હોય તેમ લાગે છે; ગાયન બંધ થતાં બધા હરણે નાશી ગયા, પણ આ હરણ ફરીને ગવાવાની આશાએ ઉમે રહ્યો જણાય છે. આ હરણ ભર જુવાનીમાં હોવાથી પુષ્કળ માંસવાળે છે, એટલે તેનું માંસ બહુ સ્વાદવાળું લાગશે.” આમ બેલી બાણને કાન સુધી ખેંચી તેના ઉપર છેડ્યું, તેથી તે હરણ હણાઈને તરતજ જમીન ઉપર પડ્યો અને એક ક્ષણમાં જ ત્યાંથી મારી વિંધ્યાદ્રિમાં કોઈ હાથણીને પેટે હાથીપણે ઉત્પન્ન થયે. * રાજા તે હરણના શરીરને ઉપડાવી પિતાને સુંદર આવાસમાં આવ્યું. ત્યાં રસોયાને હૂકમ કર્યો કે-આનું માંસ બરાબર પકાવજો, સુંદર સુંદર મસાલા ભેળવી તેને સ્વાદિષ્ટ બનાવજો.' સેવકએ રાજાની આજ્ઞાનુસાર સુંદર મસાલાઓમાં મેળવી, ઘીથી તેને તર કરી, માંસને પાક બનાવી સેનાના વાસણમાં ભરીને રાજાની આગળ લાવીને મૂક્યું. એટલે બધાને ગ્યતા પ્રમાણે વહેંચી આપી રાજા રાણી બને તે ખાવા લાગ્યા, અને
Page #187
--------------------------------------------------------------------------
________________ 148 ધન્યકુમાર ચરિત્ર. તેનો સ્વાદ મેળવીને ફરી ફરી તેની પ્રસંશા કરવા લાગ્યા કે–' આ માંસ તે બહુ સ્વાદિષ્ટ નિકળ્યું. આગળ બહુ વાર માંસ ખાધું હતું પણ આની આગળ તે રદ છે. આ સમયે તેમના ભાગ્યમે ત્યાં આગળ બે મુનિઓ આવી ચડ્યા. માર્ગે ચાલ્યા જતાં આ અગ્ય દશ્ય જોઈ એક મુનિએ જ્ઞાનના ઉપગથી આગળ બની ગયેલ બનાવ જાણી લઈબીજા મુનિને કહ્યું કે–નિરર્થક કરેલાં કર્મોનાં ફળનું બળ તે જુઓ. આ હરણ (રૂપાસેનને જીવ) કેવળ મનના વિચારે તથા કલ્પનાઓથી જ કમબંધ કરી મન, વચન તથા કાયાના વેગથી હેરાન હેરાન થઈ ભવ ભવ રખડવા છતાં પિતાના કર્મોની નિર્જરા કર્યા સિવાય અકાળે મરણ પામે છે. જે સ્ત્રી માટે તે બિચારો ભવ વર્ણવી ન શકાય તેવા દુઃખે સહન કરે છે, તે જ સ્ત્રી હર્ષથી તેનું માંસ ખાય છે. અસાર સંસારના આવા સંગે તથા બંધનેને ધિક્કાર છે.” આમ બેલી માથું ધુણાવતા તે મુનિ આગળ ચાલ્યા. આ સર્વ બનાવ બારણે પાસે બેઠેલા દંપતિએ છે. તે જોઇને રાજાએ મુનિને બોલાવીને પૂછ્યું કે હે મુનિ ! તમે માથું ધુણાવ્યું તે અમને માંસ ખાતા જોઈ દુગચ્છા આવવાથી કે તે સિવાય બીજો કોઈ હેતુ છે ખરે? અમારા કુળમાં માંસ ખાવાની તે પરંપરાની પ્રવૃત્તિ છે. તમારી જેવા મોટા માણસે કાંઈ નિમિત્ત સિવાય માથું ધુણાવે અથવા નિંદા કરે તે બનવ ગ્ય નથી. માટે હું પૂછું છું કે શા કારણથી આપે માથું ધુણાવ્યું? મુનિએ કહ્યું કે હે રાજન ! માંસભક્ષણ કરવું તે અમારા કુળની પ્રવૃત્તિ છે તેમ જે તમે કહ્યું છે તે અમારા પણ ધ્યાનમાં છે. જિનવાણીથી અજ્ઞાત, અનાદિ કાળથી વિચિત્ર સ્વભાવવાળ તથા ઈદ્રિયને
Page #188
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 149 વરા થયેલે જીવ તેની તૃપ્તિ માટે શું શું નથી કરતે? માટેજ आत्मभूपतिरयं सनातनः, पीतमोहमदिराविमोहितः / किंकरस्य मनसोऽपि किंकरैरिन्द्रियैरहह ! किंकरीकृतः / / આ જીવ મૂળથી તે પિતાને રાજા છે, પરંતુ મોહમદિરા પીવાથી મનરૂપી સેવકની પણ સેવક એવી ઇંદ્રિયેને ગુલામ થઇ બેઠે છે. સંસારના જ્ઞાન વગરને જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય નેગ વિગેરેથી પ્રેરાઈને ઇન્દ્રિયના સુખેથી બંધાઈ અઢારે પાપથાનકે સેવે છે. ક્યો રસ્તો પકડે ઉચિત ગણાય તે સંબંધી જ્ઞાન વિનાને પ્રાણી હઠથી ભ્રમણ કર્યા કરે તેમાં આશ્ચર્ય પણ શું? કેમકે જેવું કરે તેવું પામે; પણ વધારે આશ્ચર્ય જેવું તે એ છે કે કુકર્મો કરવાથી જે પાપ થાય છે તેના કરતાં પણ કુકમેના ચિન્તન માત્રથી કરેલ પાપને પરિણામે ઘણીવાર માણસ વધારે દુઃખી થાય છે. જ્ઞાન દ્વારા આ વાત પ્રત્યક્ષ જેવાથી અમે માથું ધુણાવ્યું હતું, બીજું કાંઈ કારણ નહતું.’ આમ કહી મુનિ અટક્યા, એટલે રાજાએ પૂછયું કે-અપરાધ કરવાથી થાય તેના કરતાં પણ ઘણીવાર માણસ મરથ માત્રથી વધારે દુઃખી થાય છે તેવું જેને માટે આપે જ્ઞાનથી જોયું તે જીવ કેપ્સ છે? અને કઈ રીતે ફક્ત કુકર્મોનું ચિંતવન કરવા માત્રથી તે વધારે દુ:ખી થયે છે? તે દયા કરી આપ અમને જણાવે કે જેથી મારી જેવા અજ્ઞાની ઉપર કાંઈક ઉપકાર થાય. મુનિએ કહ્યું-“રાજન ! વિષય કષાયને વશ છે દુનિયામાં જે જોતા નથી, સાંભળતા નથી તથા અનુભવતા નથી તેનું ફક્ત ચિંતવન કરવા માત્રથી દુર્બાન કરી નિગોદ રૂપી મહા દુખસમુદ્રમાં પડે છે. કંઈ ખરાબ કૃત્ય કરતા નથી, પરંતુ વિષય, કષાયયુક્ત માત્ર
Page #189
--------------------------------------------------------------------------
________________ 150 ધન્યકુમાર ચરિત્ર. કલ્પનાઓ કરી પરંપરાઓ અનંત કાળ સુધી વધ, બંધન, તાડન, તાપ, છેદન, ભેદન વિગેરે એવાં એવાં દુઃખ અનુભવે છે કે તેનું વર્ણન જ્ઞાનીઓથી પણ કરી શકાય નહિ.” રાજાએ કહ્યું કે–સ્વામિન! નરક તથા નિગેદ સંબંધી આપે જે કહ્યું તે નરક નિગોદનું સ્વરૂપ આ આસન ઉપર બેસીઆપ અમને કહે. આપને સ્થાને જવામાં કાંઈક વિલંબ તે થશે, પરંતુ સાધુ પુરૂષને રેકવાથી પણ લાભ જ થાય છે. આપ મારા ઉપર કૃપા કરવા સમથે છે, તેથીજ હું પ્રાર્થના કરું છું.” મુનિએ મણમે લાભ થશે એમ સમજી ત્યાં રોકાઈને આગમની રીતિ પ્રમાણે નરક નિગોદના વિપાક હેતુઓ સાથે ઉપદેશ દ્વારા સમજાવ્યા. રાજા આ સાંભળી આશ્ચર્ય પામી સંસારથી ડરી મુનિને નમસ્કાર કરીને પૂછવા લાગે કે જે આ સંસાર અનર્થોથી ભરપૂર જ છે, તે પછી હરહંમેશ પાપ કર્મો કરનારા એવા મારી જેવાની શી દશા થશે ?' મુનિએ કહ્યું કે–“રાજન્ ! હજુ કાંઈ ગયું નથી. જે અત્યારથી ચેતી મન, વચન તથા કાયાને શુદ્ધ કરી ધર્મનું આરાધન કરશે તે જુજ સમયમાં દઢપ્રહારી, કાળકુમાર, ચિલાતીપુત્ર, ચુલિની વિગેરે મહા કુકમ માણસની માફક બધા કર્મોને ક્ષય કરી મુક્તિસુખ અવશ્ય મેળવશે. મોક્ષ જેવું સુખ બીજું એકે નથી. માટે શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું યોગ્ય છે' પછી રાજાએ પૂછયું કે– હે સ્વામિન ! જેને નિમિત્તે અમે વાર્તામાં અમૂલ્ય સુખડી પ્રાપ્ત કરી તેની વાર્તા આપે કહી નહીં, તે સાંભળવાનું અમને બહુ મન છે, માટે દયા કરી તે વાત અમને કહે. સાધુએ કહ્યું કે- હે રાજન ! કર્મની ગતિ વિચિત્ર છે, તેની આગળ કેઈનું ઉપજતું નથી. માટેજ જે કુળવાન કુટુંબમાં ઉત્પન્ન.
Page #190
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 151 થયા હોય છે તેઓ પાપપ્રવૃત્તિનું મનથી પણ ચિંતવન કરતા નથી. કરવાની વાત તે બાજુ ઉપર રહી પણ કુકર્મની વાર્તાથી પણ તેઓ ખેદ પામે છે. આવા માણસેને પણ આગલાં પ્રબળ કર્મો ઉદયમાં આવતાં ન સમજી શકાય તે મતિવિપર્યાસ થઈ જાય છે. આવી વાત સાંભળી માણસે તે સાચી માની ન શકવાથી કહેનારને ઉપાલંભ દે છે પરંતુ કર્મના ઉદયથી આપણી બુદ્ધિ આપણને આવા ખરાબ માર્ગે દોરે છે. આ પ્રમાણે કોઈ અમુક જીવે આગલા ભવના કર્મોદયથી કુકર્મ કર્યું પણ તેના પુણ્યના બળથી કોઈના જાણવામાં તે બીન આવી નહિ. આવી વાત ગુરૂચરણના પસાયથી અમારા જાણવામાં આવી, પરંતુ તે જીવ પોતે કરેલ કુકર્મોની વાત સાંભળી કદાચ મનમાં દુભાય અથવા શરમાય અથવા સંબંધીઓ તે વાત સાંભળી તેના ઉપર સ્નેહ છેડી દે, અથવા છેવટ મનમાં દ્વેષ રાખે, અતિ નિકટ સંબંધમાં હોય તે કદાચ તાડના પણ કરે અને તે દુ:ખથી પીડાઈ તે જીવ શત્રુની માફક દેશી બની નાહક કર્મો બાંધે, વધારે નહિ તે છેવટ સંબંધ તે તેડી જ નાખે–તેમ લાગવાથી તે વાત ન કરવી તેજ શ્રેયકર લાગે છે.' મુનિએ કહેલી સર્વ વાત સાંભળી સુનન્દા બેલી કે ભગવન ! આપેજ હમણાં ઉપદેશ કરતાં કહ્યું કે આ બધી કરણી આગલા કર્મ ઉદય આવવાથી જ કરે છે, માટે સમજુ માણસે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ, પરંતુ કરેલ પાપને પશ્ચાત્તાપ કર કે જેથી પાપની વૃદ્ધિ બીલકુલ ન થાય તમારા વચનથી આટલું જાણ્યા પછી આ૫ ખુશીથી કર્મોદયથી ઉત્પન્ન થયેલ બીના સંબંધી અમને કહો.” સાધુએ પૂછયું કે- તેમાં કોઈ તમારેજ લગતું હોય તે તે સાંભળીને તમે નાખુશ તે નહિ થાઓ?
Page #191
--------------------------------------------------------------------------
________________ 152 ધન્યકુમાર ચરિત્ર. જે તેમ હોય તે વાત કહીએ.” રાણીએ કહ્યું કે ભગવન્! સુખેથી આપ કહે. અમને અજ્ઞાન દશામાં કરેલા દુષ્કત સંબંધીની વાત સાંભળી તે પાપને નાશ કરવાને ઉપાય પણ તમારી પાસેથી જ મળી આવશે. રાજાએ પણ કહ્યું કે--બરવામિન ! આપના ઉપદેશથી અમુક સુખ અથવા દુઃખ આપનાર છે, એ અનાદિ કાળને અને ભારે ભ્રમ દૂર થે છે. જે કર્મોદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારના દુકૃત્ય કરે છે. તમારા ઉપકારથી અમને રાગ દ્વેષની વૃદ્ધિ થતી બંધ થઈ જશે, માટે આપને જે કહેવું હોય તે સુખેથી કહે.” આટલો આગ્રહ થવાથી સાધુએ કહ્યું કે “સુનન્દા ! બાળપણમાં જ્યારે તારા મહેલની અગાશીમાં સખી સાથે ઉભા ઉભા કઈ શેઠીઆના ઘરમાં દૂરથી તેને રૂપ, યૌવન, વિનય વિગેરે ગુણેથી યુક્ત એવી પિતાની ભાર્યાને કાંઈ બહાનું કાઢીને મારતાં જઈને તમને પુરૂષ ઉપર ષ ઉત્પન્ન થયું હતું તે સાચી વાત?” મુનિનું કહેવું સાંભળી આશ્ચર્ય પામી સુનન્દાએ કહ્યું કે બરવામિન ! આપ કહે છે તે સત્ય છે. “તે ષથી તમે લગ્ન કદિ ન કરવાની પ્રતિજ્ઞા કરવા માંડી, પણ સખીઓએ ના પાડવાથી પ્રતિજ્ઞા લીધી નહીં. સમય જતાં તમે યુવાન થયા, એટલે તેજ મુજબ અગાશીમાં ઉભા ઉભા કોઈ મોટા શેઠીઆના ઘરમાં દંપતિને વિલાસ કરતા જોઈ તમને તીવ્ર કામને ઉદય થયે. સખીઓએ તમને શિખામણ દઇને ત્યાંથી નીચે ઉતારી એક અટારીમાં ઉભી રાખી; તે સમયે અતિ સ્વરૂપવાન, યુવાન, ચતુર તથા સુંદર વસ્ત્રોથી યુક્ત એક શેઠીઆના પુત્રને બજારમાં એક પાનવાળાની દુકાન પાસે ઉભે રહેલ જોઈ તમને તેના ઉપર મેહ ઉત્પન્ન થયો. સખી મારફત
Page #192
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પીવ. 153 પત્રિકાઓની આવજા થવાથી તમારા વચ્ચે ગાઢ સ્નેહ ઉત્પન્ન છે, પરંતુ મળવાનું બની શકતું નહતું; છેવટ કૌમુદી મહેત્સવના અવસરનો લાભ લઈ દેરડાની નિસરણી દ્વારા મળવાને સંકેત કર્યો, તમે બન્ને શરીર અસ્વસ્થ હેવાને બહાને ઘરમાં રહ્યા, રાતના પહેલા ભાગમાં દાસી મારફત નિસરણી મૂકાવી. આ વખતે તારી જાણ બહારની એક વાત બની હતી તે સાંભળ– “તે શહેરમાં એક ધૂતારે રહેતા હતા. તે ધુતમાં બહુ ધન હારી જવાથી દુઃખી થઈ રખડતા હતા. કૌમુદી મહોત્સવને દિવસે જયારે બધા લેકે બહાર ક્રીડા કરવા ગયા ત્યારે કોઈ ગૃહસ્થનું ઘર ફાડવાની ઈચ્છીએ તે એક પહોર રાત ગઈ એટલે ભમ ભમતે કર્મ ને તમારા સંકેતસ્થાન પાસે આવી ચડ્યો. નિસરણી વિગેરે જોઈને સંકેતની કલ્પના કરી લઇ તેદુષ્ટ બુદ્ધિવાળે નિસરણી ઉપર ચડી ગયે. સખીએ નિસરણી ચાલતી જોઈ તેને કહ્યું કે તમે આવ્યા ? ધૂર્તે હા પાડવાથી સખી પણ શેઠિને પુત્ર આ લે છે તેમજ સમજી ત્યાં ઉભી ઉભી તેણીએ તને વધામણી દી તું રાજી થઈ, તે ધૃષ્ટ ધૂતારે આટલું કહેતા વેત ઉપર ચડી આવ્યું. આ વખતે સખીઓના ટોળાને આવતું જઈને દાસીએ દવે ઓલવી નાખ્યો. તેને હાથ ઝાલી દાસીએ તેને તારા પલંગમાં મૂકે. સખીઓને સમજાવી બીજાં કામ માટે મેકલી દીધી. અંધારામાં તે ધૂતારાને રૂપસેન સમજી તે તેને તારી સાથે સંગ કરવા દીધે. પેલી સખીઓ પાછી આવવાના ભયથી તે તેની સાથે વાત પણ કરી નહી. “સંગ મળતાં વાત કરશું તેમ કહી સખીએ તેને જવા કહ્યું. તે સાંભળી તુટેલ હાર વિગેરે લઈ તે ચાલતો થયે.”
Page #193
--------------------------------------------------------------------------
________________ 154 ધન્યકુમાર ચરિત્ર. પિતાના ધારવાથી વિપરીત બીના બનેલી સાંભળી દીધું નિઃશ્વાસ મૂકીને તેણીએ કહ્યું કે હે સ્વામિન ! તમે કહો તેમાં શંકા જેવું તે શેનું જ હોય ? પણ હવે રૂપસેનનું શું થયું? તે કહે. - સાધુ મહારાજે રૂપસેનની સર્વ બીના કહીને કહ્યું કે- તે રૂપસેનને જીવ હરણ મેહને વશ થઈને ત્યાંથી જઈ શકતે નહેત; રાજાએ તેને માર્યો. તમે તેનાજ માંસનું આટલા હર્ષ સાથે ભેજન કરતા હતા. કર્મની ગતિ આવી વિચિત્ર છે. આ બધી હકીક્ત જાણીને અમે માથું ધુણાવ્યું હતું, બીજું કાંઈ કારણ નહોતું.' રાજારાણી આ તમામ વાત સાંભળી સંસારથી વિરક્ત બની કહેવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે!' રાજાએ પૂછયું કે-મુનિરાજ ! સ્ત્રીમાં આસક્ત માણસની શું આવી જ દશ થાય છે? મુનિરાજે કહ્યું કે– હે રાજન ! કેવી ઘેર નિદ્રામાં તમે પડ્યા છો? અઢાર પાપથાનોમાંથી એક પાપસ્થાનક પણ ફક્ત એક ભવમાંજ સેવવાથી અનંત કાળ સુધી મનુષ્ય નરક તથા નિગોદમાં રખડે છે અસંખ્ય પ્રકારનાં માઠાં ફળ ભેગે છે તેનું સ્વરૂપ ફક્ત કેવળી જ જાણે છે, જો કે એક મેઢેથી તે પૂરા ગણાવી પણ શકાતા નથી. આ સંસારમાં દેવે ચ્યવને પશુ થાય છે, પશુ દેવ થાય છે, માતા પુત્રી થાય છે, પુત્રી માતા થાય છે તથા ક્વચિત્ સ્ત્રી પણ માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે. પિતા પુત્ર થાય છે તથા પુત્ર પિતા થાય છે, વળી આ જીવ સેવક, શ્વાન, ઘેડો અથવા ગધેડે પણ બને છે. શત્રુ મરીને મિત્ર, પ્રિયા કે પુત્ર બને છે. રાજા મરીને દાસ બને છે. બ્રાહ્મણ મરીને ઢેઢ થાય છે, ઢેઢ બ્રાહ્મણ થાય છે, ચક્રવર્તી ભરીને કંગાળ ભિખારી
Page #194
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 155 પણ બને છે. ગમે તે માણસ મરીને વેશ્યા, વાઘ, હરણ, મસ્ય ગમે તે બને છે. બધી જાતના છે સાથે સંબંધમાં આવી શકે છે. દરેક જીવને એક એક જીવ સાથે હજારે વાર આગળ સંબંધ થે હોય છે તેમાં ખાસ નિયમ જેવું કાંઈ પણ નથી. રાશી લાખ છવાનીમાંથી સર્વ જાતિમાં અને સર્વ જગ્યાએ અનન્ત વાર આ જીવ જન્મ મરણ પામ્યા છે, તેમાંની એક પણ જાતિ બાકી નહિ રહી ગઈ હોય કે જેની અંદર આ જીવ જઈ આવ્યું ન હેય. હવે પછી પણ જો તમે દીક્ષા નહિ લે તે સંસારમાં ભમ્યા કરવું જ પડશે. રાજયસુખ તે શરદરૂતુના વાદળાં જેવું ચંચળ છે. જિનેશ્વર ભગવાને સંસારનું સ્વરૂપ આવું ભાખ્યું છે. હવે તમને જે ગ્ય લાગે તે કરો.” મુનિરાજની દેશના સાંભળી પાસે બેઠેલા સર્વ માસે વૈરાગ્ય પામ્યા. રાજા પોતે ઉઠી મુનિના ચરણમાં પડી કહેવા લાગે કે-“હે મુનિરાજ ! તમે નિષ્કારણ ઉપકાર કરવાવાળા છે, તમે દયાના ભંડાર, અનાથના બેલી, સમતારૂપી નદીના નાથ(સમુદ્ર) છે. આ અગાધ સંસારમાં ડુબતા અમારી જેવા ને આપ આપના આગમનથી સહજ વારમાં તારી શકે છે. હવે આ સંસારના દુષ્ટ્રમાંથી અમારે ઉદ્ધાર થશે. જે આપનું આગમન થયું હેત તે અમારી શી દશા થાત?” સુનન્દા પણ અશ્રુ સારતી, સાધુને નમસ્કાર કરતી, પ્રાર્થના કરવા લાગી કે હે દયાના ભંડાર હું દુર્ભાગી, કુકર્મ કરવામાં તત્પર તથા બહુ પાપથી ભરેલી હોવાથી મારી શી દશા થશે? આટલા મોટા પાપનું પ્રાયશ્ચિત્ત મને કઈ રીતે મળી શકશે? કૃપા કરીને આપ મને કાંઈ માગે સુજાડે.” મુનિએ કહ્યું કે હે ભદ્રે ! ચારિત્ર ગ્રહણ કરવાથી તથા
Page #195
--------------------------------------------------------------------------
________________ 156 ધન્યકુમાર ચરિત્ર. શ્રી અરિહંત ભગવાનના શાસનનું પ્રતિપાલન કરવાથી તમે બાંધેલાં પાપ કરતાં પણ મેટાં પાપ છુટી જાય છે, અને મોક્ષ મળે છે. આટલી વાતે થયા પછી સુનન્દાને એક વાત ફુરી આવી. તેણે પૂછયું કે હે સ્વામી ! મારે માટે દુઃખી થતે રૂપસેનને જીવ મૃગભવમાંથી ચ્યવી ક્યાં ઉત્પન્ન થયેલ છે. સાધુએ કહ્યું કેવિધ્યાટવીમાં આવેલા સુગ્રામ નામના ગામની સીમા પાસે આવેલા જંગલમાં હાથણીને પેટે હાથી પણે ઉત્પન્ન થયે છે.” સુનન્દાએ પૂછયું કે, “સ્વામી ! તેને ઉદ્ધાર થઈ શકશે ખરે ?' મુનિએ કહ્યું કે--તમારે મેઢેથી પિતાના સાત ભવની વાત સાંભળી તેને જાતિ મરણ થશે, એટલે તમારાથી ધર્મ પ્રાપ્ત કરી, તપ કરતાં સમાધિથી મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવલેકમાં દેવપણે ઉત્પન થશે. હવે દીક્ષા લઇ તારે ભવ સફળ કર.” સુનન્દાએ રાજાને કહ્યું કે--સ્વામિન ! જાતિ, કુળ, ધર્મ તથા નીતિથી વિરૂદ્ધ આચરણ કરીને પાપમાં દટાઈ ગયેલી, કુલટા, કુકર્મ કરવામાં તત્પર તથા નિલજ એવી મને કૃપા કરીને જે આપ આજ્ઞા આપે તે હું દીક્ષા લઇને ભવ તરી જાઉં.' રાજાએ કહ્યું કે- “સુંદરી! બધા કમને વશ હેવાથી તે ઉદયમાં આવતાં ન કરવાનું કરી નાખે છે અને અન્ય કરીને જન્મ, જરા, મરણ તથા રંગથી ભરપૂર નરક તિર્યંચ વિગેરે ચારે ગતિરૂપ ગંભીર સંસારમાં રખડવા માંડે છે. આ બીક તે બધાની આગળ ખડીજ હોય છે. જયાં સુધી ગૃહમાં-સંસારમાં મનુષ્ય રહે ત્યાંસુધી નિર્દોષતા તે ક્યાંથી જ સંભવે? હું પણ નારકીમાં લઈ જનાર આ રાજ્યને છોડીને સંયમ લેવા આતુર થઈ ગયો છું;
Page #196
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 157 તેથી જેને જેને સંસારથી ભય લાગતું હોય તે બધાને સુખેથી દિીક્ષા સ્વીકારવા મારી આજ્ઞા છે. જે જે દીક્ષા લેશે તે સર્વને મારા પ્રશંસનીય શૂરવીર અને અર્થ સાધવામાં તત્પર સંબંધીઓ જાણવા. રાજાનું આવું કથન સાંભળી બીજા સભ્યએ ઉભા થઈ રાજાને કહ્યું કે–આપની સાથે અમે પણ ચારિત્ર ગ્રહણ કરશું: સ્વામીને અનુસરવું એ સેવકની ફરજ છે, માટે તે ફરજ અદા કરીને અમે કૃતાર્થ થશું.' તેમનાં આવાં વચન સાંભળી રાજાએ ખુશી થઈને મુનિને કહ્યું કે “સ્વામિન ! મારે હજુ લેકવ્યવહારને અનુસરીને મારૂં રાજય મારા પુત્રને સોંપવાનું છે, તેથી તેને રાજય ભળાવીને હું તમારી પાસે ચારિત્ર ગ્રહણ કરીશ; માટે મારા મનના મને પૂર્ણ કરવાને આપકૃપા કરી નગરના ઉદ્યાનમાં બે દિવસ આરામ કરે.” મુનિએ કહ્યું કે–“રાજન ! જે તમારી આવીજ ઈચ્છા છે તે અહિંથી બે યોજન દુર અમારા ગુરૂ ઉતરેલા છે, ત્યાં આવીને તમે તમારી ઈચ્છા પૂર્ણ કરે છે. ગુરૂની આજ્ઞા સિવાય અમારાથી અહીં વધારે રહી શકાય નહીં. આમ કહી તે બન્ને મુનિઓ ગુરૂ પાસે ગયા. રાજાએ ઘરે આવી પુત્રને રાજય આપ્યું. યોગ્ય વ્યવસ્થા કરી. પછી તે પુત્ર પરિકર સાથે ગુરૂ પાસે આવી પિતાના પિતાને દીક્ષા આપવાની વિનયપૂર્વક પ્રાર્થના કરી. પ્રથમ ગયેલા મુનિઓ પાસેથી બધી હકીક્ત જાણેલી હોવાથી ગુરૂજીએ તેની પ્રશંસા કરી, અને તેને તથા ભવથી ઉદ્વિગ્ન થયેલ સુનન્દા વિગેરેને દીક્ષા આપી. હવે રાજાએ ઉત્કટ ભાવથી તથા હપૂર્વક પિતાની શક્તિ
Page #197
--------------------------------------------------------------------------
________________ 158 ધન્યકુમાર ચરિત્ર પ્રમાણે શ્રતાભ્યાસ કરવા માંડ્યો. સુનન્દાએ શક્તિ પ્રમાણે તપ કરવા માંડ્યો; તે રાજર્ષિ બારવર્ષ સુધી અતિચાર લગાડ્યા વિના સંયમનું આરાધન કરી, ઘાતિકર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી છેવટે ગનિષેધ કરી મેક્ષે ગયા. તેના સેવકેમાંથી કેટલાક મેક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા, સ્વર્ગમાંથી નીકળી કેટલાક ફરી મનુષ્ય ભવ પામીને મેક્ષે જશે. સાધ્વી સુનન્દા વૈરાગ્યરંગમાં પોતાનું હૃદય ડુબી ગયેલ હેવાથી ઉત્કટ તપથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આલ્હાદપૂર્વક નિરતિચારપણે સંયમ વહેવા લાગી. એકવાર પિતાની ગુરૂણી પાસે પિતાની પૂર્વાવસ્થાનું વર્ણન કરીને તેણે કહ્યું કે-તે જીવને મારે માટે સાત ભવ તે થયા, અત્યારે તે વર્ણન ન કરી શકાય તેવા દુ:ખમાં પડેલે છે, માટે જો આપ રજા આપે તે હું ત્યાં જઈ ધ પમાડી દુઃખની ખાણમાંથી તેને ઉદ્ધાર કરૂં. પ્રવતિનીએ કહ્યું કે–“વત્સ ! તું હવે જ્ઞાનકુશળ થઈ છે. જો તને હૃારા શાનથી એમ લાગતું હોય કે હારા ત્યાં જવાથી તેને લાભ થશે તે ત્યાં જઈબંધ આપી તેને ધમ પ્રાપ્ત કરાવકે જેથી તે આરાધક બને.” સુનન્દાએ યુરૂણીની આજ્ઞા મેળવી ચાર સાધ્વી સાથે ત્યાંથી વસવા ગ્ય સ્થાન મેળવી ત્યાં ચોમાસું કર્યું. હમેશાં ભાવિક શ્રાવિકાઓને બેધ પમાડી તે ધર્મની વૃદ્ધિ કરવા લાગ્યા. તે ગામ પાસેના પર્વતના વનની ગુફામાં તે રૂપસેનને જીવ હાથીપણે ઉત્પન્ન થઈને રહેતે હતે. તે જ્યારે ભમતે ભમતે ગામની સીમા પાસે આવતે ત્યારે આસપાસના લેકને હેરાન કરતે, પાછળ દેડતે, કેટલાક લેકે ઝાડે ચડી જતા, કેટલાક નાસીને
Page #198
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. ગામમાં પેસી જતા, કેટલાક બીજું કાંઈ ન મળતા તેની દષ્ટિ ચુકાવી ઝાડ અથવા જાળમાં ભરાઈ જઈ અદશ્ય થતા હતા. તેમ છતાં તેના ઝપાટામાં કેઈ આવી ચડતું તે તેને સુંઢવડે ઉપાડીને તે આકાશમાં ઉછાળો. પછી આયુષ્યબળના પ્રમાણમાં કઈક જીવતા રહેતા અને કોઈક મૃત્યુ પણ પામતા, કોઈકને માથાથી ઉપાડી, જમીન ઉપર પછાડી મારી નાખતે, કઈકને ભળી ગયેલ કપડાની માફક ચીરી નાખતે. આ પ્રમાણે લેકોને હેરાન કરીને તે વનની ગુફામાં પાછો ચાલ્યો જતો. જેને જેને સીમમાં કઈ બહુ જરૂરી પ્રસંગે જવું પડતું તેના હૃદયમાં તેના ભયનું શલ્ય પિતે પાછા ફરે ત્યાં સુધી રહ્યા જ કરતું. તે નગરમાં બધા લેકે હાથીના ભયથી ત્રાસ પામેલા જ રહેતા હતા. એકવાર સુનન્દા સાધ્વીએ જ્ઞાનબળથી જાણ્યું કે કાલે સવારના હાથી ગામની સીમા પાસે આવવાનું છે. એટલે સવારની સર્વ ક્રિયા કરી થંડિલ જવાને ન્હાને એક સાધ્વી સાથે તે ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે ગામમાં દરવાજા પાસે આવ્યા એટલામાં ત્રાસ પામેલા, ભયથી કમ્પતા, દોડતા આવતા ત્યાંના રહેવાસીઓ સાથ્વીને બહાર જતા જોઈ કહેવા લાગ્યા કે—માતા આ ! આપ બહાર ન જશો. આજે હાથી ગામની સીમામાં ફરે છે, મનુષ્યને જોઈને તેના તરફ ત્રાપ મારે છે અને હાથે ચઢે છે તેને મારી નાખે છે, માટે આપ પાછા ફરી હાલ ઉપાશ્રય તરફ જાઓ, બહાર જવાને આ ગ્ય સમય નથી.” આવાં તેમનાં વચન સાંભળી સાથે આવેલા સાધ્વીને તેણે કહ્યું કેઅરે આર્યા ! તમે અહિંજ રોકાઈ જાઓ.” તેણીએ કહ્યું કેબહુ સારૂ, પણ આ બધા લેક ભયથી કંપતા પાછા ફરે છે તેવા
Page #199
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. સમયે આપ શા માટે બહાર જવાનું જોખમ ખેડે છે?' સુનન્દાએ કહ્યું કે મને તેને બીલકુલ ડર નથી, કારણ કે તેને પ્રતિબંધવા માટે તે હું અહીં આવી છું. તેથી એક તે આ હાથી પ્રતિબોધ પામશે, લેકોને ભય ટળશે અને શાસનની ઉન્નતિ થશે; માટે તમારે લેશ માત્ર મારી ચિંતા કરવી નહિ. બધાં સારાં વાનાં થઈ રહેશે.” આ પ્રમાણે કહીને સુનન્દાએ બહાર જવા માંડ્યું, તેને જોઈ દૂર તથા પાસે ઉભેલા માણસેએ મેરેથી તેને કહેવા માંડ્યું કેઆર્યા ! તમે બહાર ન જાઓ, હાથી તમારે પરાભવ કરશે. શા માટે નાહક મુશ્કેલીમાં પડે છે ?" દરવાજાની બહાર નીકળતાં મોટા ઝાડ ઉપર ચડી બેઠેલા લેકેએ પણ તેમને જતા જોઈ ન જશે, ન જશે.” એમ કહીને વાર્યા છતાં કેઈને જવાબ ન દેતાં તે સાધ્વી નિર્ભયપણે આગળ આગળ જવા લાગ્યા. લેક અંદર અંદર બોલવા લાગ્યા કે–આ સાધ્વી તે બહેરી છે, હઠીલી છે, કે તેનામાં ભૂત ભરાયું છે? લેકેના આટલા બધા કથનની ઉપરવટ થઈને શા માટે તે પાછા ફરતા નથી? શું તે કઠેર હૃદયના છે?” બીજાએ જવાબ આપ્યો કે–ના, ભાઈ ના, આ સાથ્વી તે બધા કરતાં શ્રેષ્ઠ છે, મૃદુ હૃદયવાળા છે, તેમજ બહેરા પણ નથી. તે ગુણવાનું છે, તથા દેશનામૃતથી તેણે ઘણાને વિષય કપાયરૂપી ઝેરથી નાશ પામતા ઉગાર્યા છે. એના તે દર્શન માત્રથી પણ ભારે પુર્ણ થાય તેમ છે. આટલું તે અમે ધારીએ છીએ કે તે જે કરતાં હશે તે સારૂજ કરતાં હશે. વળી એક જણ બેલી ઉર્યો કે તમે કહ્યું તે તે બરાબર પણ ભાઈ! આ સાથ્વી તે મરણયથી વિમુક્ત તથા નિઃસ્પૃહ હેવાથી હાથીને ઉપસર્ગ સહન કરવા માટેજ કાં ન જતા હોય? આગળ ઘણા
Page #200
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પવિ. 161 મુનિઓએ તે પ્રમાણે ઉપસર્ગ સહન કર્યાના દાખલા સાંભળવામાં આવ્યા છે. મુનિ તે ઉપસર્ગથી પિતાનું કામ સાધી જાય છે, પણ જે ગામની સીમામાં મુનિને ઉપસર્ગ થાય તે ગામનું કાંઇક અશુભ થાય એ ચિંતા થાય છે.' આમ બેલતાં લેકની દષ્ટિએ તે હાથી ચડ્યો. હાથીએ આર્યાને જોઈ, સામાન્ય મનુષ્ય ધારી પહેલાં તે તેના તરફ તે ધ. પાસે આવતાં જેવી બન્નેની દ્રષ્ટિ મળી કે પાછે તે હાથીને મહ ઉત્પન્ન થયું. ત્યાં ઉભા ઉભા તે ધુણવા તથા આનંદ મેળવવા લાગે. આ જોઈ સાધ્વીએ કહ્યું કે– હે રૂપસેન! બુઝ! બુઝ! મોહથી મૂઢ બની દુઃખ પામ્યા છતાં પણ મારા ઉપરને મેહ શા માટે તજતો નથી ? મારા માટે કલેશ સહન કરતાં સાત સાત ભવ તે ગયા. મારા માટે છ છ ભવ સુધી નિરર્થક મરણ પામી આ સાતમા ભાવમાં ઉત્પન્ન થયેલ છે. હજુ પણ બધા દુઃખનું કારણ પ્રેમબંધન શા માટે તજી દેતા નથી? પ્રથમ રૂપસેન હરે, પછી મારા ગર્ભમાં આવ્યું અને ત્યાંથી મરણ પામીને સપ, કાગ, હંસ, તથા હરણ થઈ છેવટ આ સાતમે ભવે હાથી થયે છે. ભભિવ અનર્થદંડે દંડાઈ હેરાન થયે છે માટે સ્નેહબંધન તેડી નાખી વૈરાગ્યનું સેવન કર.' - સાધ્વીનાં આવાં વચને સાંભળી હાથી ઉહાપોહ કરવા લાગ્યું કે મેં આવી દશા કેઈક ઠેકાણે અનુભવી છે ખરી. આમ વિચારે ઉપર વિચાર કરતાં જ્ઞાનવરણીય કર્મને સપર્શમ થવાથી તેને જાતિમરણજ્ઞાન ઉત્પન્ન થયું. પિતે સંક્ષીપંચેન્દ્રિય હેવાથી સાતે ભવ બરાબર જોઈ શક્યો અને તેથી પિતે અનુભવેલું સુખ દુઃખ સર્વ તેની સ્મૃતિમાં આવી ગયું, એટલે જાણે વજથી
Page #201
--------------------------------------------------------------------------
________________ 162 ધન્યકુમાર ચરિત્ર. હણા હેય તેમ તે નિચેષ્ટ બની ગયે. પછી ક્ષણવારમાં પા સાવધાન બની એક દીર્ઘ નિઃશ્વાસ નાખી જાણે ચિંતામણિ રત્ન હાથમાં આવેલ હોય તેમ વિચારવા લાગે કે-“અરેરે! રહમાં તથા કામમાં અંધ બની જઈ મેં આ શું કર્યું? કરેડની કિસ્મતવાળા ચિન્તામણિ રત્નથી પણ અધિક મનુષ્યભવ પ્રાપ્ત કરીને હું હારી ગયા અને દુર્ગતિમાં લઈ જનાર આ ભવભ્રમણને મેં અંગીકાર કર્યું. મારા અજ્ઞાનથી કુકર્મ કરીને મનુષ્ય દુઃખ પામે તેના કરતાં પણ વિશેષ દુખે કુકર્મ કર્યા વિના મેં અનુભવ્યા છે. આ સ્થિતિ દુર્ગતિરૂપી કારાગ્રહ જેવી તથા સાધન વિનાની છે. અને આ કારાગ્રહમાંથી કોણ છોડાવશે ? અરેરે ! મારી શી દશા થશે? આ હાથીના ભાવમાં પંચેન્દ્રિય તિર્થને તથા મનુષ્યને વધ વિગેરે કરીને મેં ઘણા પાપ બાંધ્યા છે, તેથી મારે દુર્ગતિ બાંધ્યા પછી બેધ પામીને હાલ સંસારમાંથી પિતાને ઉદ્ધાર કરવા તૈયાર થયા છે. દુષ્કર્મો કર્યા છતાં બધા દુઃખોને નાશ કરવામાં સમર્થ એવા સાધુધર્મને સ્વીકાર કર્યો એટલે હવે તેને શી બીક રહી? વળી ધન્ય છે તેમને કે જે પ્રેમ તેમ બાંધે હત તેજ જાળવી રાખીને પોતે સ્નેહની બેડીમાંથી મુક્ત થઈ મને પણ તે બંધનમાંથી મુક્ત કરવા અહીં પધાર્યા છે. નહિ તે વળી સ્વાર્થથી ભરેલા આ સંસારમાં મારી આવી મહા કંગાળ અવસ્થામાં મારા દુઃખનું નિવારણ કરવાને ઉપાય મને બતાવવા તે શા માટે આવે ? શાસ્ત્રો સાચું જ કહે છે કે–“સંસારીઓ વાર્થી હેય છે. નિ:સ્વાર્થ પ્રેમવાળા માત્ર મુનિરાજજ હોય છે. મુનિ સિવાય આ જગતમાં નિષ્કારણ ઉપકાર કરનાર બીજું કોઈ છેજ
Page #202
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 163 નહિ.' મને પણ આ સાધ્વીના અવલંબનથી ભવિષ્યમાં સુખ થશે. તે સિવાય બીજો ઉપાય હું જોતે નથી. હવે જે ઉપાય સૂચવે તેજ મારે સ્વીકારવા ગ્ય છે. મારી જેવા પાપીના દર્શનથી પુણ્યશાળી માણસેના પુણે પણ વિફળ બને છે, જયારે આ સાધ્વીના દર્શન માત્રથી આ લેક તથા પરલેકની સિદ્ધિ થાય છે, તથા પાપીઓને પણ પાપમાંથી ઉદ્ધાર થાય છે. તેથી આ સાધ્વી ખરેખરા ગુણરત્નની ખાણજ છે.” આ પ્રમાણે વિચાર કરી આંસુ સારતે હાથી સાધ્વી પાસે આવી, ફરી ફરી પ્રમ કરી, ભેદક સ્વરે સૂંઢવતી વારંવાર પ્રણામ કરતે. આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યું કે હે ભગવતિ! તમે તે આ ભવસમુદ્ર તરી શકાય તેવા*..........અમેઘ સાધનભૂત ચારિત્રરૂપી નાવમાં ચયા છે, તેથી થોડા કાળમાંજ અવશ્ય ભવસમુદ્રને પાર પામશે, પણ મારી શું ગતિ થશે? અંધને ચક્ષ આપવાની જેમ તમે તમારી શક્તિ વડે મને જાતિસ્મરણ કરાવીને ભવવિપાક દેખાડ્યો, તેજ પ્રથમ તે તમે મારા ઉપર મેટે ઉપકાર કર્યો છે. જાતિમરણ પ્રાપ્ત થતાં મેં મારે પૂર્વ ભવ છે, તે જોઈને તિર્યંચને ભવ વિદતે હોવાથી કોઈ પણ ધર્મ સાધન કરવામાં અસમર્થ એ હું સંસારના ભયથી વ્યાકુળ થયે સતે તમારે શરણે આવેલું છું. હવે જે રીતે મારૂં કલ્યાણ થાય તે રીતે પ્રસાદ કરે. સાધ્વીજીએ જ્ઞાનથી તેને આ પ્રમાણેને આશય જાણીને તેને કહ્યું કે હે રૂપસેન ! તારે જરા પણ ચિંતા કરવી નહિ; કારણ કે તું પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય છે, ઉત્તમ * અહીં સુધી સ્વ. કાપડિયા રતીલાલ ગીરધરલાલનું કરેલું ભાષાંતર છે, ત્યારપછીનું ભાઈ નેમચંદ ગીરધરલાલનું કરેલું છે.
Page #203
--------------------------------------------------------------------------
________________ 164 ધન્યકુમાર ચરિત્ર. સ્પષ્ટ ક્ષપશમવાળે છે અને પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને લાયક છો, જિનેશ્વર ભગવાનના ભાગને અનુસરનાર અને માત્ર તેટલી લાયકાત મેળવનાર પણ દુર્ગતિમાં પડવાથી મુક્ત થાય છે, તે પછી શુદ્ધ શ્રદ્ધાવાનનું તે કહેવું જ શું? હવે તું જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં દટતા કરીને તારી શક્તિ અનુસાર તપસ્યા કર. આમ કરવાથી દુર્ગતિમાં પડવાથી તારે વિસ્તાર થશે.” આ પ્રમાણે હસ્તી અને સાધ્વીજી વચ્ચેના પ્રશ્નો અને ઉત્તરે સાંભળી વૃક્ષ ઉપર રહેલા લેકે ચમત્કાર પામ્યા અને બોલવા લાગ્યા–“અહે ! આ સાધ્વીજી તે મહા જ્ઞાનવાનું અને ગુણના ભંડાર જણાય છે. જુઓ : જુઓ! આવા ક્રૂર હાથીને પણ દર્શન માત્રથી જ સેવકની જેમ તેમણે પ્રતિબંધિત કર્યો, અને તે હાથી પણ વિનયપૂર્વક તેમની પાસે ઉભે રહી પ્રશ્ન કરે છે અને ઉત્તરો સાંભળે છે! અતિ ઉગ્ર કે પાયમાન સ્વભાવવાળો છતાં તે શાંત સ્વભાવવાળો થઈ ગયો છે અને તેમની પાસે શાંત થઈને ઉભે રહ્યો છે. આ સાધ્વીજી તે તીર્થરૂપ જણાય છે, પરમ ઉપકારના કરનારા છે, માટે ચાલે ભાઈઓ ! આપણે તેમને નમસ્કાર કરીએ. હવે આપણને હાથીને કોઈ જાતને ભય નથી, સુખે સુખે બધા આવે.” આ પ્રમાણે બોલતાં લેકે બધા વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને સાધ્વીજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતાં પાસે આવીને ઉભા રહ્યા. આસપાસની આ પ્રમાણેની સ્થિતિ જોઈને કીલ્લા ઉપર અને ઘરના માળ વિગેરે ઉપર ઉભેલા લેકે પણ ત્યાં આવ્યા અને થોડા વખતમાં તે ત્યાં હજારે માણસે એકઠા થઈ ગયા. એક બીજાના મુખથી આ વાત સાંભળી કોઈએ રાજાને પણ કહ્યું કે “આજે તે તમારા ગામના સીમાડામાં મેટું આશ્ચર્ય થયું :
Page #204
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 165 છે.” રાજાએ પૂછયું કે શું આશ્ચર્ય થયું છે? આમ પૂછવાથી તે માણસે બધે વૃત્તાંત રાજાને જણાવ્યું અને કહ્યું કેસ્વામિન ! આજથી આપણા ગામમાં હાથીને ભય મટી ગયો છે.” રાજા પણ આશ્ચર્યયુક્ત ચિત્તે આ હકીકત સાંભળી મેટી સેના સહિત સાધ્વીજી પાસે આવ્યા અને તેમને નમસ્કાર કરી પૂછવા લાગે કે– હે ભગવતિ! આ આશ્ચર્ય ઉત્પન્ન કરે તે બનાવ શી રીતે બન્ય; કૃપા કરીને તેનું વૃત્તાંત અમને સવિસ્તર જણ.” આ પ્રમાણે રાજાએ સાધ્વીજીને વિનંતિ કરી, તેથી લેકને ઉપકારક જાણુ સાધ્વીજીએ પૂર્વ ભવના વિષયાસક્તિના વિપાકથી માંડીને હાથીએ કરેલ વિનતિ અને તેમણે તેને જણાવેલ ઉપાય--ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત વિસ્તારથી નિવેદન કર્યું. આ અદ્ભુત વૃત્તાંત સાંભળી સર્વે ચમત્કાર પામ્યા, વૈરાગ્ય વાસિત મનવાળા થયા અને ધર્મ પામ્યા. પછી સાધ્વીજીએ રાજાને ઉદ્દેશીને કહ્યું કે–“હે રાજન ! આ સર્વ ગુણથી ભરેલે ભદ્રક જાતિનો ઉત્તમ હસ્તી છે. જેના ઘરમાં આ હસ્તિ રહે તેના ઘરમાં ઋદ્ધિ અને એ બહુ વૃદ્ધિ પામે છે. આ સુંદર લક્ષણવાળો અને ધર્મની રુચિવાળ હસ્તી કયાં મળે છે? તેથી તમારે જ હવે તેની પ્રતિપાલના કરવી. આ હસ્તીની પતિપાલના કરવાથી તમને જીવદયા, ગુણીજનને સંગ, સાધર્મીવાત્સલ્ય અને તપસ્વીની સેવા એ ચાર મહાન લાભ પ્રાપ્ત થશે.' આ પ્રમાણેનું સાધ્વીજીનું કથન સાંભળીને હર્ષ પૂર્વક રાજા બોલ્ય કે–“જે આ હસ્તી મારી હસ્તીશાળામાં હસ્તી બાંધવાના સ્થળે પિતાની મેળે આવે, તે ત્યાં તે ભલે સુખેથી રહે. જો તે એવી રીતે આવશે તે હું તે જીવશે ત્યાં સુધી જે વિધિ સાધ્વીજી બતાવશે તદનુસાર તેને સાચવીશ અને તેની સેવા કરીશ.
Page #205
--------------------------------------------------------------------------
________________ 166 ધન્યકુમાર ચરિત્ર. આ હસ્તી ધન્ય છે કે તેણે તિર્યંચ ભવમાં પણ ઉત્તમ ધર્મ અંગીકાર કર્યો છે. હે હસ્તીરાજ ! મારી હસ્તીશાળામાં તમે સુખેથી પધારે–અ !' આ પ્રમાણે સાંભળીને હસ્તી સ્વતઃજ ગામ તરફ ચાલે અને હસ્તીના નિવાસની શાળામાં જઈને સુખેથી ઉભે રહ્યો. રાજાએ પણ જે માર્ગ સાધ્વીજીએ દેખા ડ્યો તે પ્રમાણે હસ્તીની પ્રતિપાલન કરવા માંડી. હસ્તી બે દિવસ સુધી (4) તપ કરે છે, ત્રીજે દિવસે રાજા નિર્દોષ આહારવડે તેને પારણું કરાવે છે વળી ફરીથી તે છઠ્ઠ તપ કરે છે. આ પ્રમાણે જીવિત પર્યત તપધર્મ તથા બ્રહ્મચર્ય ધર્મને આચરીને સકળ શ્રુતના સારરૂપ પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતે હાથી નિવિન્નપણે આયુષ્યને સમાપ્ત કરી સમાધિ યુક્ત મૃત્યુ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં અઢાર ગરોપમના આયુષ્યવાળો દેવ થયે ત્યાંથી આવી મહાવિદેસ્વભાવવાળા થઈ સિદ્ધિપદને પામશે. સુનન્દા સાથ્વી પણ રાજા વિગેરે બહુ વ્યજીને પ્રતિબંધ પમાડી જિનશાસનની ઉન્નતિ કરીને તેમની પ્રવર્તિની પાસે પાછા આવ્યા. પ્રવતિનીએ પણ સર્વ હકીકત સાંભળીને તેમની બહુ પ્રશંસા કરી; પછી યાવાજીવ સુધી નિરતિચાર ચારિત્ર પાળી, અતિ તીવ્ર કર્મોને ખપાવી, કેવળજ્ઞાન પામીને તે સાધ્વી અક્ષયપદને પ્રાપ્ત થયા. | ઇતિ સુનન્દા રૂપસેન કથા. ઉપરની કથામાં જણાવ્યા પ્રમાણે વિષયે સેવ્યા ન હોય છતાં ઈચ્છા માત્રથી પણ દુર્ગતિઓ વડે ગહન એવા આ સંસારચક્રમાં તે જેને જમાડે છે તે પછી ઈચ્છાપૂર્વક સેવનારની તે કેવી ગતિ થાય? આ સંસારચક્રમાં રઝળતા જેની વિચિત્રતા
Page #206
--------------------------------------------------------------------------
________________ 167 તે એવી છે કે વિષ સેવવામાં અપૂર્ણ રહે–પૂર્ણપણે ન સેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણપણે સેવાય ત્યારે સંસારાસક્ત ભવાભિનંદી સુખ માને છે; પણ જેવી રીતે મચ્છીમારે માંસને ટુકડે આપીને મને મરણ સંકટમાં નાખે છે, તેવી જ રીતે વિષયે પણ વિષયના સાધનરૂપી માંસને ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીવોને અનંતીવાર જન્મ મરણના સંકટમાં પાડે છે. આ વાત સંસારાસક્ત છે જાણતા નથી. તીવાર આ વિષને સેવેલા હોય છે છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યાજ ન હોય તેવી રીતે વારંવાર સેવતાં તેમાં આનંદ પામે છે, રાચે છે, મદ કરે છે; પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તે રીતે ભેગવનારાઓ નરક નિગોદના થાળાઓમાં વારં જઈને પડે છે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની વાણી જેના ઘરમાં વિષય કષાય વિગેરેને દૂર તજી દઈ શ્રી જિનેશ્વરના 2 ની સેવા અને બ્રહ્મચર્યને સ્વીકાર કરે તેજ હિતાવહ છે, કલ્યાણકારી છે.” 6) આ પ્રમાણેની મુનિમહારાજની દેશના સાંભળી વિષય અવશ્ય ત્યજવા લાયક છે. એવી શ્રદ્ધા થવાથી મહા અનર્થનું મૂળ એવું પરસ્ત્રીસેવન તજી દઈ સ્વદારાસંતિષરૂપ ચતુર્થવ્રત મુનિ પાસે ધન્યકુમારે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતે હર્ષપૂર્વક મુનિયુગળને વારંવાર પ્રણામ કરતે અને બ્રહ્મચર્યવ્રતની ભાવના ભાવતે આગળ ચાલ્યા. અને રસ્તે ઉaધવા માંડ્યો. પ્રસન્ન ચિત્તથી નિર્ભયપણે આગળ ચાલતે ચાલતે ઉત્તમ અને ઉજવળ ભાગ્યના નિધાનરૂપ તે કુમાર અનુ
Page #207
--------------------------------------------------------------------------
________________ 168 ધન્યકુમાર ચરિત્ર. ક્રમે કાશી નગરની સમીપે આવ્યું. ત્યાં નગરની નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પિતાના વસ્ત્રાદિ મૂકીને ઉન્હાળાના સખત સૂર્યના તાપથી આખે શરીરે ખેદિત થયેલે તે ખેદ ઉતારવા માટે રેવામાં ગજ ઉતરે તેમ તરંગેથી વ્યાસ એવી ગંગા નદીમાં જળક્રિડા કરવા ઉતર્યો. ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવાથી તેના શ્રમને નાશ થયે અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું તેને આહાર કરી માખણની જેવી સુકેમળ ગંગા નદીના કિનારા ઉપરની રેતીમાં સંથારો કરીને સાજને સમયે ન માપી શકાય તેવા મહિમાના ભંડાર શ્રીપંચપરમે છ નમરકારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરતા તે નિરાંતે બેઠે. - ર આ પ્રમાણે નિર્ભય ચિત્તથી તે ત્યાં બેઠે છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી. ચંદ્રના શીતળ કિરણોથી તે સમયે આખી પૃથ્વી ધવલાયમાન થઈ ગઈ હતી. તે સમયે સકળ ગુણના એક નિધાન ( રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ, કાંતિ, સૌભાગ્ય અને અભૂત શરીરાકૃતિ જોઇને અતિ તીવ્ર સ્ત્રીવેદને ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરૂષદ કરતાં સ્ત્રીવેદને ઉદય વધારે તીવ્ર હોય છે. કામશાસ્ત્રમાં પણ કહ્યું છે કે–“પુરૂષો કરતાં સ્ત્રીઓને ઈ ગુણ કામ હોય છે, તે નિશ્ચિત હકીકત છે. આ ન નિવારી શકાય એ કામદેવના અસ્ત્રોને જયારે પ્રપાત થાય ત્યારે તેમાં કોણ સ્થિર રહી શકે? જિનેશ્વર ભગવંતના આગમશ્રવણથી જેના કણે વીંધાયા હોય તે સિવાય બીજે તે કઈ પણ
Page #208
--------------------------------------------------------------------------
________________ (' -- ચતુર્થ પલ્લવી 169 આવા સમયે સ્થિર રહી શક્યું નથી. હવે તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજજાદિને મૂકી દઈને મહામહવડે પિતાનું દિવ્યરૂપે પ્રગટ કરી ધન્યકુમારને પિતાને વશ કરવા, તેને મહાવવા-કામવશ કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિતપણે નયને અને કટાક્ષેના બાણેની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા લાગી. એ વખતે ધન્યકુમારે ધીરજનું અવલંબન કરીને ને જીતી શકાય તેવું અજેય બ્રહ્મચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તે વારંવાર કામદેવના અક્ષીણકાશરૂપ હસ્તના મૂળ ભાગે, કક્ષી, ત્રિવેલી યુક્ત પેટ, નાભિપ્રદેશને મધ્ય ભાગ, ચક્ષુ તથા કેશ વિગેરેને ભાવતી વારંવાર કામોત્પાદક સ્થાને ધન્યકુમારને દેખાડવા લાગી. યુવકના મને દ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, કટાક્ષવિક્ષેપાદિ બાણ શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા વજરત્નની ઉપર કરવામાં આવેલા લેટાના ધણના પ્રહાર જેમ નિષ્ફળ જાય તેમ નિષ્ફળ ગયાબીલકુલ સફળ થયા નહિ–ધન્યકુમાર જરા પણ ચળાયમાન થયો નહિ. આ પ્રમાણે જયારે પ્રબળ હાવભવડે પણ ધન્યકુમારને જરા પણ ચળાયમાન થયેલે તેણે જે નહિ ત્યારે તે ગંગાદેવી શૃંગાર રસથી ભરેલી મૂહા ઉન્માદને ઉદીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ક્ષોભ કરાવે તેવી અને કામી પુરૂષના મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ વાણવડે બોલી કે-હે સૌભાગ્યના ભંડાર! ગ્રીષ્મઋતુના મધ્યાહન સમયે જે સવારમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલી માછલી જેમ તાપવડે અત્યંત તાપિત થાય તેમ કામરૂપી આગ્નની જવાળાઓ વડે તાપિત થયેલી હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! તાકીદે મને તમારા
Page #209
--------------------------------------------------------------------------
________________ 170 ધન્યકુમાર ચરિત્ર શરીરના સંગમરૂપી અમૃતકુંડમાં કૃપા કરી સ્નાન કરાવો. “મારૂં ઇચ્છિત પૂર્ણ કરવાને તમે જ એક સમર્થ છો’ એમ માનીને તથા તમારા ગુણે ઉપર મારૂં ચિત્ત આકર્ષવાથી મોહ પામીને હું તમને પ્રાર્થના કરું છું. મારી આશા તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમકે પ્રાર્થનાને ભંગ કરે તે તે મેટું દૂષણ ગણાય છે– તે આપ જાણે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - तृणलघुकस्तुषतुलकः, तथैव लघुकाद् मार्गणो लघुकः / प्रार्थकादपि खलु लघुतरः, प्रार्थनाभङ्गः कृतो येन // સૌથી હલકું તૃણ છે, તેનાથી રૂ વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થનાને કરનારે હલકે છે, અને તેના કરતાં પણ પ્રાર્થન નને ભંગ જે કરે છે તે વધારે હલકે છે.' છે એટલા માટે તમને સુખ ઉપજે તેવી રીતે મારી સાથે કામભેગ ભોગવીને–રતિક્રીડા કરીને મારા શરીરમાં ઉત્પન્ન થયેલે દાહ શમાવી શાંત કરે."" ( આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને પરનારીથી પરાભુખ ધન્યકુમાર સાહસ તથા ધર્મનું અવલંબન કરીને ગંગાદેવી પ્રત્યે બેભે–હિ જગતમાન્ય! હે માતા ! હવે પછી તમારે આવા પ્રકારનું ધર્મવિરૂદ્ધ વાક્ય ઉચ્ચારવું નહિ. તમારા હૃદય અને સ્તનરૂપી રાક્ષસેએ કરેલા વિક્ષોભથી મારું મન જરા પણ ભય પામતું નથી, કારણ કે મારું મન વિકલ્પરૂપી શત્રુસમૂહને નાશ કરનાર શ્રી જિનેશ્વરના આગમમાં કહેલ બ્રહ્મચર્યરૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવવાડોરૂપી બખ્તરવડે હું સજિત થયેલ છું, તેથી દુર્નિવાર્ય એવા પણ તમારા કામરૂપી અસ્રોવડે મારે વ્રતરૂપી કિલ્લે ભેદી શકાય તેમ નથી. વળી
Page #210
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 171 કાળકુટ વિષની જેવા ઉત્કટ અને મહા અનર્થ કરનારા તમારા અનિમેષ નેત્રેવડે મૂકાયેલા કટાક્ષો પણ શ્રી જિનવચનરૂપી વાક્યામૃતથી સિંચાયેલા મારા હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી. હે હરિણચને ! તમારા કાલાકાલા કામેત્પાદક વાકરૂપી હરણે જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલે છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બીલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામોત્પાદક વાળે મારી મરથરૂપી ભીંતને બીલકુલ ભેદી શકનાર નથી, કારણકે શિરીષ પુષ્પને સમૂહ શું પત્થરની ભીંતને ભેદી શકે છે? હે વામજ઼! બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિભ્રમરૂપી વર્ષાદની ધારા પણ મારા ચિત્તરૂપી ઉખરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકુરા ઉત્પન્ન કરી શકનાર નથી. હે વાભાક્ષિ! દાવાનળની જેવા દુઃસહકામવિકાર યુક્ત અને અન્યના ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવે પણ આગમરૂપી સમુદ્રમાં સ્નાત થયેલા મને તપાવવાને બીલકુલ સમર્થ થનાર નથી. હે ભોળી ! હે મુગ્ધ ! નરકનાં અતિશય તીવ્ર દુઃખમાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાભુખ થયેલા મને સૌધર્માદિ દેવલેમાં રહેનારી રંભા કે તિજોત્તમા વિગેરેના શૃંગારયુક્ત સર્વ પ્રયાસે પણ ચળાવવા સમર્થ થાય તેમ નથી, તેનાં તેવાં સર્વ આરંભે પણ નિષ્ફળ જાય તેમ છે, તે પછી તમારી જેવાની તે શી ગણત્રી? શે હિંસાબ? નરકમાં રહેલી જવાળાઓની શ્રેણુંઓની સંગતિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનાથી ભય પામેલી ચેતનાવાળા કે પુરૂષ એ છે કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકુવામાં રહેવારૂપ આ ભવમાંજ ઉત્પન્ન થયેલ દુઃખ
Page #211
--------------------------------------------------------------------------
________________ 172 ધન્યકુમાર ચરિત્ર. સર્વસ્વને અનુભવનાર લલિતાંગ કુમારની માફક કામસંજ્ઞાને ઉદય થતાં પરસ્ત્રી ભેગવવાની ઈચ્છા માત્ર પણ કરે ?કઈ પણ સચેતન પ્રાણું તે તેવી ઈચ્છા કરેજ નહિ. હે ભદ્ર! જે મનુષ્ય આ ભવમાં વિજ્ય સેવનના સમયે ક્ષણમાત્ર પણ પરસ્ત્રીના સંયેગથી ઉત્પન્ન થયેલું સુખ ભેગવી આનંદ માને છે, તે મનુષ્ય પછીના ભાવમાં પરસ્ત્રીસંગથી બંધાયેલા કર્મને ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકીપણે ઉત્પન્ન થઈને અસંખ્ય કાળ સુધી પરમાધામી દેએ કરેલી વેદના અને ક્ષુધા તૃષા વિગેરે દશ પ્રકારની સ્વભાવિક વેદના અતિ આકરા સ્વરૂપમાં ભગવે છે. નારકના જીને ઉત્પન્ન થતી સ્વાભાવિક દશ પ્રકારની વેદના આ પ્રમાણે છે - नरका दशविधवेदनाः शीतोष्णक्षुपिपासाकण्डूः पारवश्यं च जरादाहभयशोक च वेदयन्ति / નારકના જીવો શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખરજ, પરવાપણું, જરા, દાહ, ભય, અને શેક–આ દશ પ્રકારની વેદના ભેગવે છે.” વળી કામગના સુખ માટે કહેલ છે કે - खिणमित्तमुक्खा बहुकाल दुक्खा, पगामदुक्खा अणिकामसुक्खा। संसारमुक्खस्स विपक्खभूया, खाणी अणत्याण य कामभोगा // 1 આ લલિતાંગ કુમારની કથા પરિશિષ્ટ પર્વના ત્રીજા સત્રમાં બ્લેક 214 થી 265 માં વર્ણવેલ છે. પરસ્ત્રીસંસર્ગથી ઉત્પન્ન થતાં કખ માટે તે ખાસ વાંચવા લાયક અને ઉપદેશક કથા છે.
Page #212
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલવ. 173 કામ ભેગો ક્ષણમાત્ર સુખ આપનાર અને બહુ કાળ પર્યત દુઃખ આપનાર છે. ડું–અલ્પ સુખ આપનાર અને ઘણું–પ્રચુર દુઃખ આપનાર છે. વળી સંસાર અને મેક્ષનું અંતર વધારનાર છે. બંને વચ્ચે શત્રુરૂપે કામ કરનારા છે, અને અનર્થોની તે ખાણરૂપ છે.” આ પ્રમાણે શ્રી જિનેશ્વરના આગમને વિષે કહેલા તને જાણનારા પુરૂષ બળવાન્ એવા કામદેવને પણ કેવી રીતે વશ થાય? અતિ ધમધમાયમાન જવાળાઓવાળા અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું સારું છે, પરંતુ નરકરૂપી તરંગાયમાન સમુદ્રમાં દોરી જનાર પરસ્ત્રીના શરીરરૂપી ત્રીવલીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે नपुंसकत्वं तिर्थक्त्वं, दौर्भाग्यं च भवे भवे / भवेद् नराणां स्त्रीणां चान्यकान्ताऽ सक्तचेतसाम् // “પુરૂષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરૂષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભભવમાં નપુંસમ્પણું, તિર્થીપણું અને દુર્ભાગ્ય–તેને ઉદય થાય છે.' वरं ज्वलदयस्तम्भपरिरम्भा विधीयते / न पुनर्नरकद्वारं, रामाजघनसेवनम् // બળતા એવા લેઢના સ્તંભનું આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ અન્ય સ્ત્રીના સાથળનું સેવન કરવું તે સારૂં નથી.” હે ભામિનિ ! વળી સ્ત્રીઓને સંગ સંધ્યા સમયના આકા 1 પુરૂષ સ્ત્રીમાં અને સ્ત્રી પુરૂષમાં આસક્ત ચિત્ત રાખે તે તેવી દશા ભભવ ભોગવવી પડે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________ 174 ધન્યકુમાર ચરિત્ર. શના રંગની જેમ તરલ છે–ક્ષણ વિનાશી છે, વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે. વાયુ તે ક્રિયાવિશેષવડે અગર દ્રના પ્રવેગથી સ્થિર કરી શકાય છે, પણ ગુટેલ આયુષ્ય સ્થિર થઈ શકતું નથી. વળી ભેગની વૃદ્ધિ-તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રેગની માફક ઉગ કરનારજ થાય છે. તે સંબંધમાં કહ્યું છે કે - भोगे रोगभयं सुखे क्षयभयं वित्तेऽग्निभूभृद्भयं, दास्ये स्वामिभयं गुणे खलभयं वंशे कुयोषिद् भयम् / माने म्लानिभयं बले रिपुभयं देहे कृतान्ताद् भयम्, सर्व वस्तु भयाऽन्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् / / ભેગને વિષે રોગને ભય છે, સુખમાં તેના નાશને ભય છે, ધનમાં અગ્નિ અને રાજાને ભય છે, દાસપણામાં શેઠને ભય છે, ગુણમાં દુષ્ટ પુરૂષને ભય છે, વંશમાં હલકી સ્ત્રીને ભય છે, માનઆબરૂમાં તેની મલિનતા થવાને ભય છે, બળમાં દુશમનને ભય છે અને શરીરમાં યમને ભય છે. આ દુનિયામાં મનુષ્યને મળતી સર્વ વસ્તુઓ, ભયથી ભરેલી છે, ફક્ત વૈરાગ્ય જ એક એવી વસ્તુ છે કે જે ભયરહિત છે.” આ પ્રકારે સામાન્યથી પણ કામગ–વિષયવિલાસ અને તિશય દુઃખના હેતુભૂત થાય છે, તે પછી વઘારેલા વિષની જેવા ભવભ્રમણના જ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલા વિષયવિકારો તે અતિશય દુઃખના કારણે થાય તેમાં કહેવું જ શું? હે દેવી! તમે પણ મનને સ્થિર કરીને વિચારે, કે તમને જે આ દિવ્ય શક્તિ તથા અતિશય સુખસામગ્રી વિગેરે - મળ્યા છે તે કામગના ત્યાગના ફળરૂપ છે કે કામગ-વિષય
Page #214
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 175 - સુખના આસેવનનું ફળ છે? કામગને વિષે આસક્તિ જેઓ રાખે છે તેઓ તે નરક અને તિર્યંચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે, વળી હેશુભ ગાત્રવાળી ! તમારૂં વૈક્રિય શરીરના પરમાણુઓથી બનેલું શરીર અતિ શુદ્ધ અને સ્વચ્છ છે, અને મારું શરીર તે ઔદારિક પરમાણુના સમૂહનું બનેલ હેવાથી હમેશાં અનેક પ્રકારને મળ, મૂત્ર, રૂધિર, હાડકાં વિગેરેથી ભરેલું છે, અને દુર્ગધી તેમજ નિંદવા લાયક છે. આવા બે શરીરને સંગ કરે તે શું રેગ્ય છે? તેટલા માટે હે માતા ગંગાદેવી ! સદાચારરૂપી અંકુરે ઉગાડવાને મેઘમાળા સમાન–વરસાદની ધારા તુલ્ય રાગ દ્વેષ રહિત તમારું મન કરીને વિતરાગ પ્રભુ—જિનેંદ્ર ભગવાનનું તમે મરણ કરે, જેથી તમારું પરમ કલ્યાણ થાય. કહ્યું પણ છે કે—ધર્મ કાર્ય તે હમેશાં ઉદ્યમવંતા થઈને ત્વરાથી કરવું, અને અધર્મ કાર્ય ઉત્તમ પુરૂએ હમેશાં હસ્તીની આંખના મીલનાનુસાર કરવું. હસ્તીની માફક આંખ મીચીજ રાખવી ઉઘાડવી નહિ–આળસુ થવું–અધર્મના કાર્ય સમયે સઘત ન રહેવું, કેમકે દેવતાઓ પણ ગયેલ આયુષ્ય પાછું લાવવા સમર્થ નથી. આ પ્રમાણેને અમૃતતુલ્ય સુખલક્ષ્મીના સંદેશારૂપ ધન્યકુમારને ઉપદેશ સાંભળી ગંગાદેવીના ચિત્તમાંથી તેના ઉપરને રાગ દૂર થયે, અને તે બોલી કે–“મારા ચિત્તમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં વરસાદ સમાન છે ધીર! તું લાંબે વખત આનંદ અનુભવ–ભગવ. મારા મેહરૂપી અંધકારનો સંહાર કરનાર હે પ્રતાપી સૂર્ય! તું લાંબે વખત જયવતે વર્ત. સર્વ ઉત્કર્ષો તને પ્રાપ્ત થાઓ. નિષ્કામી પુરૂષમાં પણ
Page #215
--------------------------------------------------------------------------
________________ 176 ધન્યકુમાર ચરિત્ર. શિરોમણિ આ ત્રણ જગતમાં તુંજ ખરેખરે ધન્ય છે. મારા જેવી દેવાંગનાએ દેખાડેલા હાવભાવથી તૂ જરા પણ ભાયમાન થે નથી. હે વીરેંદ્ર! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવના સૈન્ય સાથેના યુદ્ધમાં અનેક પ્રકારના વિષયલાલસારૂપી શસ્ત્રોને તારા ઉપર પ્રપાત થયે છે, છતાં જરાપણ ક્ષોભાયા વગર તું કામ દેવના લકર ઉપર વિજ્ય મેળવનાર થે છે. તેથી તુંજ ખરેખર મહાદ્ધ છે. સદાચારી પુરૂષના પણ મસ્તક પર શોભે તેવા હે પુરૂષ રત્ન! બહુ રત્ના વસુંધરા” એવું જે વાક્ય બોલાય છે તે તારી જેવા પુરૂષવડેજ સત્ય ઠરે છે. તે નિષ્પાપ! ધમિક પુરૂષ માં શિરેમણિ! હું પણ તારા દર્શનથી આજે પવિત્ર થઈ છું. હે ઉત્તમ તના જાણનારા ! આ લેક અને પરલેક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધર્મરત્ન તેં મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલાં રને હું તને આપું કે જેથી તારા આ ત્રણમાંથી હું મુક્ત થઈ શકું?કોઈ પણ રીતે અનુણી થાઉં તેમ મને તે લાગતું નથી, તે પણ આ એક ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર, અને તે ગ્રહણ કરીને મારા ઉપર એટલી કૃપા બતાવ. જે કે તારા કરેલા ઉપકારને તે એક કરોડમાં ભાગે પણ બદલે આ રત્નથી વળી શકે તેમ નથી, પરંતુ અતિથિની પરોણાગત તે પિતાના ગૃહ પ્રમાણેજ થાય છે તેથી હે કૃપાનિધિ! કૃપા કરીને તું આ ગ્રહણ કર.” આ પ્રમાણેના તેના અતિ આ ગ્રહથી ધન્યમારે ચિંતામણિ રને તેની પાસેથી લીધું અને લુગડાને છેડે ગાંઠ બાંધીને રાખ્યું. ત્યાર પછી ધર્મને રંગ લાગવાથી બહુ બહુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી થાનકે ગઈ. લીધેલ વ્રતમાં દ્રઢ ચિત્તવાળો ધન્યકુમાર પણ
Page #216
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ પલ્લવ. 177 ધીમે ધીમે રાજગૃહી તરફ ચાલ્યા. ભાગ્યશાળી અને દાનાદિકથી જેને યશ વિસ્તાર પામે છે તે ધન્યમાર દેશાંતરમાં ભમતે ભમતો પૂર્વે આપેલ દાનની ફળથી પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્નદ્વારા સકળ ભેગસામગ્રી સુખે સુખે અનુભવતે અનુક્રમે મગધ દેશમાં આવે. હે ભવ્યજન! જે તમને સુખ મેળવવાની ઉત્કટ ઈચ્છા વર્તતી હેય તે શ્રી જિનેશ્વર કથિત જિન કિર્તિત) દાનધર્મમાં વિશેષ પ્રીતિ અને આદર કરજો, કે જેથી તમારા સર્વ મને રથો સિદ્ધ થશે. ઇતિ આચાર્યશ્રી જિનકીર્તસૂરિ વિરચિત પઘબંધ શ્રી દાનકલ્પદ્રુમ ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના ચતુર્થ પલ્લવનું ગુજરાતી ભાષાંતર. 23
Page #217
--------------------------------------------------------------------------
________________ 178 ધન્યકુમાર ચરિત્ર. પંચમ પલ્લવ. દારતા યુક્ત મુખવાળે ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશીને પૃથ્વી, ધન અને ધાન્ય વિગેરે વસ્તુઓથી સમૃદ્ધ એવા મગધના લેકને સ્તુતિ કરનારાની પ્ર સન્ન દષ્ટિવડે કૃતાર્થ કરવા લાગે. મગધ દેશમાં ફરતો ફરતે ધન્યકુમાર અનુક્રમે ન જીતી શકાય તેવી ચતુરાઈ વાળા સુરગુરૂની જેમ ઉચ્ચપદ પ્રાપ્તિની ઇચ્છાથી રાજગૃહી ન તરીમાં આવ્યું. રાજગૃહી નગરી કેવી છે? તેનું વર્ણન આ પ્રમાણે - રાજગૃહી નગરીમાં રૂપિવડે મનહર અને મકાનની ભીંતોમાં રહેલા મણિરત્નની કાંતિથી દેવવિમાનની પણ હાંસી કરે તેવા વ્યવહારીઆઓના ગૃહ શેભે છે; વળી તે નગરીમાં સૂર્યકાન્ત રત્નોથી બનાવેલ અને ચંદ્રકાંત મણિના કાંગરાવાળો કિલ્લે સૂર્ય અને 2 ચંદ્રના ઉદય વખતે તે કિલ્લાની ફરતી કરેલી ખાઇના પાણીનું શોષણ અને પિષણ કરે છે. વળી સમસ્ત પ્રકારની લક્ષ્મીના સમૂહથી ભરેલા અને તેના વડે શોભતા મણિમય ઉંચા પ્રસંગે વિમાનમાંથી બધે સાર (ભાર–લક્ષ્મીરૂપી હરણ કરી લેવાથી - લધુતા પામી જવાને લીધે વાયુએ બધા વિમાનને આકાશમાં જાણે કે ઉડાડી દીધા ન હોય તેવા ઉત્તમ પ્રાસાદથી તે રાજગૃહી નગરી શોભી રહી છે. વળી તે નગરીમાં રત્નમય ગૃહાંગણમાં અને ઉત્તમ રત્નવાળા તેરમાં પ્રતિબિંબીત થયેલા મયુરને ક્રીડા
Page #218
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ 179 મયુર જાણી ગ્રહણ કરવાની ઇચ્છાથી હાથ લંબાવતા મનુષ્યોના નખ ભાંગવાથી તેઓ વિલખા થઈ જતા હતા અને પિતાના મુગ્ધપણાને માટે શેચ કરતા હતા. આ રાજગૃહી નગરીનું સમસ્ત વર્ણન કરવાને કાઈ ડાહ્યો અને બુદ્ધિમાન મનુષ્ય પણ સમર્થ થઈ શકે તેમ નથી. આ નગરી એવી ઉત્તમ છે કે જેની ત્રણ જગતના નાથે શ્રી વર્ધમાનસ્વામી પણ પિતાના ચરણકમળવડે પૂજા કરતા હતા. વળી જે નગરીમાં ગૃહોની ઉપર બાંધેલી ધજાઓના છેડે બાંધેલી મણિ કિંકિણુનાં નાદવડે તે ગૃહો પણ વિદેશીઓને પૂછતા હતા કે “શું સમસ્ત પૃથિવીતળમાં અમારા જેવી સુંદર નગરી તમે કોઈ જગ્યાએ જોઈ છે? " સર્વ ઉત્તમ નગરીનાં ગુણથી આ રાજગૃહી યુક્ત હેવાથી આ સર્વ કક્ષાએ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અને લંકારરૂપ શ્રી મુનિસુવ્રત સ્વામીના ચાર કલ્યાણક થયેલા છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ યુક્ત જ છેતેને સર્વ ઉપમાઓ ઘટી શકે તેમ છે. - આ રાજગૃહી નગરીમાં અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરૂષમાં અગ્રેસર, મુક્તિસંપાનની નિસરણ જે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેની કીતિ અને પ્રતાપવડે ત અને પીત ચંદન તથા કુંકુમવડે જેમ સ્ત્રીઓ શોભે તેમ દિશાઓ શેભતી હતી. તે રજના તીવ્ર ખર્શવડે સમરાંગણમાં છેદાયેલા હસ્તિસમૂહના દાંતિની શ્રેણિથી તે રાજાના યશરૂપી વૃક્ષના અંકુરા શોભતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પિતાના પુત્રને જ મંત્રીપદે સ્થાપિત કર્યો હતે, અને મંત્રિપદરૂપી લક્ષ્મીથી તે અભયકુમાર સુવર્ણ ને સુગંધના એકત્ર
Page #219
--------------------------------------------------------------------------
________________ 180 ધન્યકુમાર ચરિત્ર. મળવાની જે શોભતું હતું. તે મહારાજાને સિદ્ધના ગુણેના. એકાંશ પ્રગટન તુલ્ય અને અક્ષય સુખ આપવાને સમર્થ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી તે જિનવચનમાં સર્વથા શંકાદિ દૂષણ રહિત હતું. તે રાજા હંમેશાં સુવર્ણના એકસો આઠ જવ કરાવી ભક્તિના સમૂહથી ઉભરાઈ જતા હૃદયે શ્રી વીર ભગ વાનની પાસે જઈ તે સેનાના એકસે આઠ જવથી સ્વરિતક કરતા હતા અને ત્યારપછી ભક્તિના પ્રકર્ષથી શ્રી ચરમ તીર્થકરને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતા હતા, અને જિનેશ્વરના વચનામૃતનું પાન કરી પાવન થતું હતું. જયારે જ્યારે વીરપ્રભુ - અન્યત્ર વિહાર કરીને રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે ત્યારે જે ગામમાં પ્રભુની સ્થિતિ હોય તે ગામની દિશા તરફ સાત આઠ પગલા જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંદીને તે સુવર્ણય જેથી સ્વરિતક કરતે, પ્રભુને નમીને તેમની સ્તવના કરતા અને - ત્યારપછી ઘરે આવીને ભજન કરતે હતા. આ પ્રમાણે તે શ્રેણિક મહારાજાએ જિનભક્તિના પ્રભાવથી જિનનામક ઉપાર્જન કર્યું હતું અને તેથી આવતી વીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર તેઓ થવાના છે. - હવે તે રાજગૃહી નગરીમાં મગધાધિપને બહુ કૃપાપાત્ર અને વાચકજનેને કલ્પદ્રુમ જે કુસુમપાળ નામે એક શ્રેણી રહેતે હતું. આ શ્રેણીનું એક અતિ જીર્ણ, જેમાં વૃક્ષો બધા સુકાઈ ગયેલા છે તેવું, પત્ર, પુષ્પ, ફળ, બીજ વિગેરેથી રહિત શુષ્ક - - ઉદ્યાન હતું. આપણે કથાનાયક ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશ - કર્યા પછી રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલે તે જીર્ણ ઉદ્યાનમાં એક રાત્રિવાસે રહેશે. તેજ
Page #220
--------------------------------------------------------------------------
________________ પંચમ પવિ. 181 રાત્રીમાં ભાગ્યના એક નિધિરૂપ ધન્યકુમારને ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીર્ણોધાનમાં રહેલા, સુકાઈ ગયેલા અને કોણરૂપ દેખાતા સર્વ વૃક્ષો વસંતઋતુના આગમનવડે જેમ વને વિકવર થઇ જાય તેમ પુષ્પ, ફળ, પત્ર વિગેરેથી ફલિત થઈ 2ગયા અને સુકાઈ ગયેલું તેમજ પત્ર પુષ્પાદિથી રહિત થઈ ગયેલું તન જીર્ણપ્રાય તે ઉધાન નંદનવન તુલ્ય શ્રેષ્ટ થઈ ગયું. pપ્રભાત થતાં વનપાળક તે શુષ્ક ઉદ્યાનમાં આવ્યું, ત્યાં તે આ પ્રમાણે રિથતિમાં ફેરવાઈ ગયેલું તે વન જોઇને મનમાં અતિ ચમત્કાર પામે, હર્ષિત થયે, અને આમ તેમ જેવા લાગે. જોતાં જોતાં એક શુદ્ધ રથળે બેઠેલા અને પ્રાતઃકાળનાં કાર્યો કરતા તથા નમરકાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ચૈત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે દીઠા. તેમને જોતાં જ તે અતિશય વિમિત થયે, અને વિચારવા લાગ્યો કે " ખરેખર આજ પુરૂષ કોઈ ભાગ્યના ભંડાર રૂપ છે, ઈંદ્ર કેતાં પણ સવિશેષ રૂપ ગુણ યુકત છે, અને સૌભાગ્યવંત દેખાય છે. ગત રાત્રિએ રાત્રિવાસો અહીં રહેલા આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવવડેજ આ શુષ્ક વન નંદનવન તો થઈ ગયું દેખાય છે. આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પિતાના સ્વામી શ્રેણીને ઘરે જઈને તેણે વધામણ આપી કે– વામિન્ ! તમારા વનમાં કોઈ મહા તેજસ્વી પુરૂષ રાત્રિ રહેલ છે. તેના પ્રભાવથી તમારું શુષ્ક ઉધાન નંદનવન જેવું સુંદર અને શોભીતું થઈ ગયું છે. વનપાળે કહેલી આ પ્રમાણેની હકીક્ત સાંભળીને અતિશય વિસ્મય ચિત્તવાળે તે શ્રેષ્ઠી તે ભાગ્યવાન પુરૂષને જેવાને રસિય થયે, તેથી તરતજ વનપાળકની સાથે પિતાના ઉધાનમાં આવ્યું, તેણે ઉદ્યાનગૃહમાં બેઠેલા ધન્યકુમારને
Page #221
--------------------------------------------------------------------------
________________ 182 ધન્યકુમાર ચરિત્ર. જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્ય કરતાં અદ્ભુત અને અખંડ સૌભાગ્યના ભાજનરૂપ, અતિ દેદીપ્યમાન કાંતિ તથા શરીવાળા, 'સર્વ લક્ષણેથી યુક્ત, ગુણની વૃદ્ધિ કરે તેવા, અને સિદ્ધ પુરૂષની આકૃતિવાળા તે ધન્યકુમારને જઇને શ્રેષ્ઠી વિચાર કરવા લાગે કે-“ખરેખર, આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવવડે જ મારું આ શુષ્ક વન પલ્લવિત થઈ ગયું છે, શું ચંદ્રના ઉદય વિના સમુદ્રના પાણીને ઉલ્લાસ કદિ થાય છે ?' આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરૂષોમાં અગ્રેસર તે શ્રેષ્ઠી ઉછું ખલપણા રહિત અને ધૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળ ક્ષેમ પૂછવા લાગે. પછી કહ્યું કે-“હે સજજનાવર્તસ ! સજજન શિરોમણિ! આપનાં પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઈ ગયેલું 2 આ મારું વન તમારા આગમનથી તેને થયેલ હર્ષ પ્રદર્શિત કરવાના મિષે નવપલ્લવિત અને પુષ્પાયમાન થઈ ગયું છે. અને હું પણ તમારા દર્શનરૂપી અમૃતના સિંચનથી મન અને નયનેમાં નવપલ્લવિત થયે છું; સારાંશ કે તમારા દશનામૃતથી મારાં નયન - સફળ થયાં છે અને મન બહુ ઉલ્લાસાયમાન થયું છે. અમારા પૂર્વે ઉપાર્જન કરેલા પ્રબળ પુદયના યુગથી જ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારા દર્શનને અમને લાભ થયો છે એમ મને લાગે છે. હવે હું સૌભાગ્યશેખર ! સૌભાગ્યવંતેમાં અગ્રણી કૃપા કરીને મારે ઘરે પધારવાની કૃપા કરે, એટલે પ્રયાસ , ( અને મારા મને રથની પૂર્તિ કરે."" (આ પ્રમાણે કુસુમપાને શ્રેણીને આગ્રહ થવાથી ધન્યકુમાર તે શ્રેષ્ઠીને ઘેર ગયા. “માણેક પિતાના ગુણેવડે જ્યાં જાય ત્યાં માન પૂજા પ્રાપ્ત કરે છે.' કુસુમપળે શ્રેણીને ઘેર જઈને ધન્યમારે
Page #222
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ. 183 તૈલ મર્દન કરાવ્યું, પીઠી વિગેરે ગેળાવીને સ્નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રુષા કરી. સ્નાન કર્યા પછી ચંદનાદિકવડે શરીર " ઉપર વિલેપન કર્યું, અને સારા વર્ણવાળા સુકોમળ વસ્ત્રો પહેર્યો. ત્યાર પછી બહુમાનપૂર્વક વિવિધ પ્રકારની સામગ્રીયુક્ત રસવતીઓ વડે ભજન કર્યું પછી શ્રેષ્ઠીએ સેનાને સિંહાસન ઉપર બેસાડી પાંચ પ્રકારની સુગધીવાળું તાંબુળ આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રીવડે ઉપચરિત થયા પછી શ્રેણી અંજળી જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી આ પ્રમાણે કહેવા લાગે કે બહે સૌમ્ય ! હે સુંદર કૃતિવાળા શ્રેષિન ! તમારા અંત અભૂત ગુણવડે તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કહ્યું છે કે “આચાર જ કુને સ્પષ્ટ બતાવે છે. તેથી મારા જીવનરૂપી વનને ફળ અને કુસુમરૂપી લક્ષ્મી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારે કાંઈક અનુણી થવાની ઈચ્છા રાખું છું; માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણિગ્રહણ કરે, કે જેમ કરવાથી વરસાદની ધારાવડે કદંબ પુષ્પ જેમ પ્રકૃલ્લિત થાય તેમ તમારી રાહણેચ્છારૂપી ધારાવડે મારૂં મનરૂપી પુષ્પ પણ વિકસ્વર થાય.” આ પ્રમાણેની હિતકારી, સાચી અને પિતાની રૂચિને અનુકૂળ એવી તે શ્રેણીની વાણી સાંભળીને ધન્યકુમારે તે વાત કબુલ કરી પછી શ્રેષ્ઠીએ કેમ અને ચોખાનો ઘોળ કરીને સમશ્રીને દેવારૂપ–તેને વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષતવડે ધન્યકુમારને તીલક કર્યું. આ પ્રમાણે સુસંબંધ થવાથી શ્રેષ્ઠીએ અતિશય આગ્રહ અને માનપૂર્વક સ્વગૃહમાં રહેવાની વિનંતિ કરી, પણ સ્વમાન જાળવવામાં કુશળ એવા ધન્યકુ. મારે એકત્ર વસવાથી ભવિષ્યમાં કઈ વખત માનહાનિનું કારણ
Page #223
--------------------------------------------------------------------------
________________ 184 ધન્યકુમાર ચરિત્ર. ઉત્પન્ન થવાનો સંભવ છે એમ હૃદયમાં વિચારી એક સુંદર મકાન ભાડે લઈને ત્યાં રહેવાનું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - 1. मित्रस्याऽप्यपरस्यात्र, समीपे स्थिति मा वहन् / कलावानपि निःश्रीको, जायते लघुतास्पदम् / / મિત્ર અગર બીજા કેઈની પણ સમીપે રહેવાથી કળાવાનું એ પણ મનુષ્ય શેભા વગરને અને લધુતાના સ્થાનકરૂપ થઈ જાય છે.” * ગંગાદેવીએ આપેલ ચિંતામણિ રત્નના પ્રભાવવડે જેમ જેમ વ્યાપાર, ધન, તથા કિર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો, તેમ - તેમ ફળવાળા વૃક્ષોને જેમ પક્ષીઓ આશ્રય લે, તેમ અનેક માણસે તેને આશ્રય લેવા લાગ્યા. હવે કુસુમપાળ શ્રેણીએ લગ્નની તૈયારી કરી. ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર અને દિવસ જેવરાવ્યા અને થોડા દિવસમાં જ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મેટા મહેસવપૂર્વક કુસુમશ્રીના લગ્ન કરવાની પ્રવૃત્તિ કરી. ધન્યકુમારે પણ પિતાના ગૃહને શોભાવે તેવી જાતની પ્રવૃત્તિઓ કરી. પાણિગ્રહણના દિવસે કુસુમપાળ શ્રેણીએ વિધિપૂર્વક બહુ મૂલ્યવાળા મણિ અને ખેતી વિગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂર્વક કુસુમથી કન્યાનું ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. ધન્યકુમાર પણ કુસુમશ્રીને પરણીને શિવ પાર્વતીની સાથે તથા વિષ્ણુ લક્ષ્મીની સાથે જેમ ભેગ ભેગવે તેવી રીતે ઉત્તમ શરીરકાંતિવાળી પત્ની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલા પચે પ્રકારના ઈદ્રિયજન્ય વિષય સુખ ભેગવત સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. 1 મિત્રને અર્થ સૂર્ય કરીએ તે સૂર્યની પાસે રહેનાર ચંદ્રમા શેભા વિનાને અને કળારહિત થઈ જાય છે તે પણ આ કલેકને ભાવાર્થ છે.
Page #224
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ 185 ઇ એ રીતે ધન્યકુમાર કુસુમશ્રીને પરણને સુખેથી કાળ નિમાવે છે તેવા વખતમાં એકદા સેળ મેટા રાજાઓને જીતનાર માળવ દેશને રાજા ચંડપ્રોત મગધાધિપ શ્રેણિક મહારાજને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન લશ્કર લઈને મગધદેશ તરફ ચાલ્યા. ચર પુરૂષએ તે સમીપ આવતાં તેના આગમનની શ્રેણિક રાજાને ખબર આપી. દૂતે પાસેથી તે હકીકત સાંભળીને ભય પામેલા શ્રેણિક રાજાએ અભયકુમાર તરફ જોયું. તે વખતે સાહસિક શિરોમણિ અભયકુમારે નિર્ભયતા પૂર્વક રાજાને કહ્યું કે-“સ્વામિન ! જયારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયથી અસાધ્ય થાય, ત્યારે જ દંડ ઉપાય કરે, અર્થાત યુદ્ધ કરવું, અન્યથા યુદ્ધ કરવું નહિ. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે - पुष्पैरपि न योद्धव्यं, किं पुनर्निशितैः शरैः / યુદ્ધ વિનય , ધાનપુeyક્ષા | પુષ્પવડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તીરા એવા બાવડે તે કહેવું જ શું? યુદ્ધમાં વિજયને સંદેહ છે અને તેમાં ઉત્તમ પુરૂષને નાશ થાય છે તે તે ચોકસ છે.' - હવે અહીં ચંડપ્રદ્યોતે આપણા ઉપર ચડાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી, કારણ કે તેથી આપણી પ્રતિષ્ઠા માન, ગર્વ તથા ઉત્સાહને હાનિ પહોંચે બીજે ઉપાય દામ છે, તે પણ કરવા લાયક - કારણ કે દ્રવ્ય આપવાથી સ્વામી સેવક ભાવ પ્રગટ થા . વળી લેકેમાં પણ આ રાજાએ દંડ આપે તેમ બેલાય, તેથી આપણા માનની હાનિ થાય, તેથી ત્રીજે ઉપાય ભેદ તેજ સાધ્ય કરવા લાયક છે. હે સ્વામિન ! જેવી રીતે વધુ ઉત્તમ રસાયણને પ્રવેશ કરે ત્યારે
Page #225
--------------------------------------------------------------------------
________________ 186 ધન્યકુમાર ચરિત્ર. સર્વ રેગ ક્ષણવારમાં નાશ પામી જાય છે, તેવી જ રીતે જ્યારે હું ઇચ્છિત કાર્ય સાધનાર ભેદ ઉપાયરૂપી રસાયણને પ્રગ 'કરીશ, ત્યારે વૈરીરૂપી વ્યાધિઓને ક્ષણમાં નાશ થઈ જશે, માટે આપ આ સેવકનું બુદ્ધિકૌશલ્ય જુઓ, આપ પૂજયે તે સુખે સુઈ રહેવું, આ બાબતની જરા પણ ઉપાધિ કરી મનને આર્તધ્યાનમાં દેવાની આપ પૂજયપિતાશ્રીને જરા પણ જરૂર નથી.” / હવે અભયકુમારે સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરીને શત્રુ સૈન્યને હવે પછી જ્યાં પડાવ થવાનું હતું અને મુખ્ય રાજા તથા સેળ તેની સાથે આવનારા બીજા રાજાઓના જ્યાં જયાં તંબુઓ નખાવાના હતા ત્યાં ત્યાં દોવીને ભૂમિની અંદર ગુપ્તપણે પુકબૂ દ્રવ્ય રથાપન કર્યું, તેજ પ્રમાણે સેનાપતિ, મંત્રી, મેટા સુભટ વિગેરેનાં નિવાસસ્થાનેની નીચે પણ તેમને લાયક ધના ભેયમાં દાવ્યું અને તે ધનની ઉપર ધૂળ વિગેરે સારી રીતે પૂરીને તે દ્રવ્ય ન દેખી શકાય તેવી રીતે રક્ષિત કર્યું. હવે અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાના સૈનિકોએ વાવડીના પાણી ફરતે જેમ માછલીઓ ઘેરે ઘાલે તેમ રાજગૃહી નગરીની ફરતે ઘેરે ઘાલ્યો. નગરીની ફરતે સિન્યને ઘેરે નાખેલ દેખીને પીવાસીજન જેવી રીતે મીન રાશિમી શનિ આવે ત્યારે ભયનું કારણ ઉત્પન્ન થાય તેમ તે નગરના પ્રલયની શંકા કરતા સતા દૈન્ય ભાવને પામી ગયા, અને આ નગરીને હવે જરૂર પ્રલય થશે તેવી સર્વે આશંકા કરવા લાગ્યા. અહીં ભંભાસાર (શ્રેણિક મહુરાજાના સર્વ ઉપાય કરવામાં પ્રવીણ બુદ્ધિવાળા અભયકુમારે દંભ પૂર્વક ચંડપ્રોત રાજાને એક ગુજ લેખ—પત્ર મોકલે, તેમાં લખ્યું કે– સ્વસ્તિ શ્રી રાજગૃહી નગરીથી આપ જે સ્થળે રહ્યા છે તે
Page #226
--------------------------------------------------------------------------
________________ પંચમ પહાવ. 187 સ્થળે આપના ચરણકમળ પ્રત્યે આપને સેવક અભયકુમાર આ વિજ્ઞખિપત્ર રજુ કરે છે. આ આપનું હમેશાં શુભ ચિંતવનાર સેવકને પ્રણામ સ્વીકારશે અને અત્યારે આપને ઉપગી હેવાથી એક જરૂરની વિનંતિ ગુપ્ત રીતે કરવાની છે તે સ્વીકારશે. તે વિનંતિ આ છે કે-હે સ્વામિન્ ! હે પૂજ્યપાદ ! શિવાદેવી - આપની રાણી મારે તે મારી માતા ચેલ્લણની સરખાજ પૂજ્ય છે, તેથી હિતકારી વાત મારે કહેવરાવવી પડે છે તે સાંભળે. ભેદ ઉપાય કરવામાં કુશળ મારા પિતાએ તમારા સર્વે રાજાઓને ખૂ. વેલા છે–તેને ભેદ કરાવેલ છે. ગઈ કાલે જ તેઓને મારા પિતાએ સેનાની મહેને ભંડાર આપે છે. તમને પકડીને અમારે તાબે કરવાને માટે આ ઉદ્યમ તેમણે કરેલ છે. તેઓ તમને પશુની માફક રડાવડે બાંધીને મારા પિતા પાસે રજુ કરશે, અને ધનવડે તે રાજાઓ પિતાના આત્માને સંતોષશે, આ પ્રમાણે નિશ્ચિત હકીક્ત બનેલી છે. જો મારા ઉપર આ બાબતની પ્રતીતિ ન આવે તે તેઓના તંબુઓમાં ભેયની નીચે તેમણે સેનામહે દાટેલી છે તે જોજે, કારણકે હાથમાં રહેલ મણિકંકણને જોવા માટે આરીસાની જરૂર પડતી નથી.” (આ પ્રમાણેને અભયકુમારને ગુપ્ત પત્ર વાંચી શિવાદેવીના પ્રિય ચંડપ્રોત રાજાએ તે વાતની ખાત્રી કરવા માટે એક રાજાનાં આવાસની નીચેની ભેંય ખેદાવી, ત્યાં ખેદતાંજ ગુપ્ત રીતે રાખેલી સોનામહે પ્રગટ થઈ. તે જોતાંજ દીન થઈને તે રાજા વિચાર કરવા લાગે-“અહે! અભયકુમારની સરલતા કેટલી છે. તેની મિત્રતા કેટલી છે ! તેના સંબંધની અવસરે જ ઓળખાણ પડી. જે આ વાત તેણે મને જણાવી ન હેત તે
Page #227
--------------------------------------------------------------------------
________________ - K 188 ધન્યકુમાર ચરિત્ર મારી શું ગતિ થાત? હવે આ વાત અહીં કોઈની પણ પાસે કહેવા લાયક નથી. આ સર્વે રાજાઓ અને સુભટે સ્વામીદ્રોહી થઈ ગયા છે, તેથી તેમને કાંઈ પણ કહ્યા વગર અત્રેથી ચાલ્યા જવું તેજ શ્રેયકર અને યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તે ચડપ્રઘોત રાજા ત્યાંથી પલાયન કરી ગયે-નાશી ગયે. તેને નાશી જતે જાણીને મનમાં શંકા કરતો સર્વે રાજાઓ અને સુભટે પણ નાશી જવા લાગ્યા. ? હવે ચપુરૂષથી તેઓ સર્વે નાશી જાય છે તેવી ખબર મળતાં જ અભયકુમારે શ્રેણિક મહારાજને નિવેદન કર્યું કે બહે પૂજ્ય તાત! તેઓ નાશી જાય છે તેથી તેના હાથી, અશ્વ, રથ 2 વિગેરે તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરે.” તે સાંભળીને શ્રેણિક રોજા પણ નાશી જતા એવા તે સૈન્યના હરતી, અશ્વ વિગેરે જે હાથમાં આવ્યું તે સર્વ ગ્રહણ કરવા લાગ્યા. પરંપરાએ દેશમાં આ પ્રમાણે વાર્તા પ્રસરી કે– ચંડપ્રોત રાજા નાશી ગયે અને શ્રેણિક મહારાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું. 3 ચંડપ્રધાન રાજા ત્વરિત ગતિથી નાસત સતે એકદમ પિતાને નગર આવીને પોતાના અંતઃપુરમાં પેસી ગે. બીજા રાજાઓ કષ્ટ ભેગવતાં ધીમે ધીમે પછવાડે આવ્યા અને ઉજજયિની પહોંચ્યા પછી ચંડપ્રોત પાસે જઇને તે સર્વે પૂછવા લાગ્યા કે-“હે સ્વામિન ! ન વિચારી શકાયખ્યાલમાં પણ ન આવે તેવી રીતે શીઘ્રતાથી આપને નાશી આવવાનું શું પ્રજન પ્રાપ્ત થયું? શું કાંઈ ખાસ ભય ઉત્પન્ન થયે કે જેથી સમુદ્રના પાણીની માફક આખી રોજગૃહી ફરતું સૈન્ય વિસ્તરી ગયું હતું, છતાં પણ રાંકની જેમ પલાયન કરીને તમે નાશી આવ્યા ?" વૃદ્ધ સૈનિ
Page #228
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ 189 કેએ પણ આ પ્રમાણે પૂછયું એટલે ચંડપ્રદ્યોતે તેને કહ્યું કે-“જે રક્ષક હતા તેજ ભક્ષક થયા ત્યારે પછી મારે શું કરવું? આવાં તેનાં વચન સાંભળી સૈન્યમાં સાથે આવેલા રાજાઓ બોલી ઉઠ્યા કે “જગત માત્રના એક શરણભૂત એવા તમને મારવાને કોણ સમર્થ છે? આ તમારું વચન તેદન અસંભવિત છે પરંતુ તમારું કથન નહિ હોય, માટે કહે કે એવા ભક્ષકો કોણ થયા હતા?” રાજાએ કહ્યું કે–“તમેજ વિશ્વાસઘાતક થયા છે. તેમણે પૂછયું–ન્ડ તે શી રીતે? એટલે ચંડપ્રદ્યોતે કહ્યું–ધનના લેભથી સ્વામીદ્રોહ કરવામાં તમે બધા તત્પર થઈ ગયા, પણ મારા મિત્ર અને બુદ્ધિશાળી એવા અભયકુમારે તે વાત મને જણાવી દીધી, અને એ ઉપરથી “મૂર્ખ મિત્ર કરતાં પંડિત શત્રુ સારો” આ કહેવત સાચી કરી દેખાડી.” આ પ્રમાણે કહીને બધી હકીકત વિસ્તારથી કહી બતાવી, છેવટે કહ્યું કે–તમારા આવાસોની નીચે ખેદતાં ધન , નીકળવાથી અમે લખેલી વાત ઉપર મને વિશ્વાસ આવે, તેથી મેં કાંઈ પણ વિચાર કર્યા વગર નાશી જવાનો વિચાર કર્યો અને તેમ કરવાથી જ હું બો. તમારી જેવા શુદ્ધ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ માણસેને આ પ્રમાણે સ્વામીદ્રોહ કરે તે બીલકુલ ઘટતું નથી.” (આ પ્રમાણેનાં ચંપ્રદ્યોત રાજાનાં વચન સાંભળીને તે બધા સામંત રાજાએ જરા હસીને કહેવા લાગ્યા કે– “રવામિન ! અભયકુમારે કેળવેલી આ માયા તમે ન જાણી, અભયના પ્રપંચને તમે ઓળખી શક્યા નહિ, તેથીજ ઉતાવળ કરીને તમે અત્રે Cii નાશી આવ્યા અને તમારી તથા અમારી આબરૂમાં ખામીલાવ્યા. આપણી પ્રતિષ્ઠની હાનિ થઈ. આ પ્રમાણે ઓયેલી પ્રતિષ્ઠા સેં
Page #229
--------------------------------------------------------------------------
________________ - - - 190 ધન્યકુમાર ચરિત્ર. કડી વરસે પણ પાછી મળતી નથી. આપ ધ્યાનમાં રાખજો કે અમે અમારા પ્રાણને નાશ થાય તે પણ વિશ્વાસઘાતની વાત ન કરીએ તેવા નથી. કહ્યું છે કે - મિત્રદ્રોહી , રાધિકદી પુનઃ પુનઃ विश्वासघातकश्चैते, सर्वे नरकगामिनः // | “મિત્રદ્રોહી, કૃતઘી, સ્વામિદ્રોહી, અને વિશ્વાસઘાતક વારંવાર નરકમાં જ જાય છે.” ( આ પ્રમાણે કહીને સેંકડે સેગનવડે તે રાજાઓએ ચંડ પ્રધત રાજાને “તેઓ વિશ્વાસઘાતક નહેતા” તેની ખાત્રી કરી આપી. રાજા પણ આ પ્રમાણેની કપટચના સાંભળવાથી તથા તેના મનમાં ખાત્રી થવાથી બહુ શોચ કરવા લાગે; પણ અવસર ચૂકેલ માણસ જેમ ફરીથી તે સ્થાન પ્રાપ્ત કરી શકતું નથી, તેવી દશા તેની થઈ. 2 ને હવે અભયકુમાર ઉપર ઈર્ષ્યા સહિત અને શિલ્યપૂર્વક કાળ નિર્ગમન કરતાં એક વખત સભામાં બેઠેલા ચંડધોત રાજાએ કહ્યું કે “આ સભામાં એ કઈ શૂરવીર છે, કે જે અભયકુમારને બાંધીને અહીં ઉપાડી લાવે ?" આ પ્રમાણેનું અશક્ય કાર્ય 'નિષ્પત્તિવાળું રાજાનું કથન સાંભળીને સર્વે સભાસદ ગર્વ અને આવેશથી રહિત થયેલા બોલી ઉઠ્યા કે-ગરૂડ પક્ષીની પાંખ છેદવાને કયે બુદ્ધિશાળી અને ડાહ્યો માણસ ઉઘમ કરે? ઐરાવણ હતીને મદ ઉતારવા માટે કોણ તૈયારી કરે? અને કેણ તેને આક્ષેપયુકત વચનેથી બેલાવે? અથવા તે શેષનાગના મસ્તક ઉપર રહેલા મણિને ગ્રહણ કરવાને કોણ પ્રયત્ન કરે? કેશરીસિંહની કેશવાળી કાપવાને કેણ આગ્રહ કરે તેવી જ રીતે હે
Page #230
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ. 191 મહારાજ ! શાસ્ત્રના વાક્યોથી ઘાત ન કરી શકાય તેવી અને અત્યંત પ્રતિભાવાળી બુદ્ધિના નિધાનરૂપ અભયકુમારને પકડી લાવવા માટે કેણ સચેતન પુરૂષ આગ્રહવંત કે ઉધમવંત થાય? કોઈ પણ ડાહ્યો માણસ તે ઉઘમ, પ્રયત્ન કે આગ્રહ કરે નહિ.” આ પ્રમાણે વાતચિત થાય છે તે વખતે અવસર મળવાથી એક ગણિકા રાજાના હૃદયદહને નાશ કરનારી વાણીવડે બેલી. ઉઠી કે “હે પૃથિવીનાથ! આ કાર્ય માટે મને જે આપે, હું તે અભયકુમારને બાંધીને આપના ચરણની પાસે હાજર કરીશ.” રાજાએ કહ્યું–જો એમજ હોય તે તને ઠીક લાગે તેવી રીતે તે કાર્ય કર. વેશ્યા પણ આ પ્રમાણેની રાજાની અનુમતિ અને હુકમ મળવાથી મનમાં વિચારવા લાગી કે-“બહેતરે કળામાં પ્રવીણ, બહુ બહુ પ્રકારના શાસ્ત્રીય ગ્રંથ વાંચવાવડે સંશોધિત થયેલ કુશાગ્ર બુદ્ધિવાળા, સર્વ અવસરે સાવધાન, સર્વ કાર્યોમાં ઉત્તેજિત અને સદેદિત બુદ્ધિવાળ આ અભયકુમારને કેવી રીતે ઠગી શકાશે? તેને ઠગવાને માત્ર એક જ ઉપાય છે. ધર્મબુદ્ધિને પ્રપંચવડે ધર્મના મિષથી જ તે છેતરાશે, કારણ કે મેટા પુરૂષ પણ ધર્મક્રિયાના કાળે પિતાને બુદ્ધિધ્યાપાર ચલાવતા નથી, ધર્મકાર્યાવસરે તે સરલતા જ રહે છે સરલતાથી જ તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેથી ધર્મરૂપી દંભના બળથી જ તેને છેતરી શકીશ, પ્રથમ પણ ધર્મના બહાનાથી ઘણા માણસે ઠગાયા સંભબાય છે. તેથી હું પણ ધર્મશાસ્ત્રને અભ્યાસ કરીને તેને છેતરીશ.” આ પ્રમાણે વિચાર કરીને તે ગણિક કઈ સાધ્વીની પાસે જઈ તેને વંદના કરીને તેની પાસે ધર્મોપદેશ સાંભળવા લાગી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગી. તે ગણિકા બહુ વિચક્ષણ
Page #231
--------------------------------------------------------------------------
________________ 192 ધન્યકુમાર ચરિત્ર હેવાથી થોડા જ દિવસમાં અરિહંત ધર્મમાં કુશળ થઇ. ત્યારપછી રાજાની આજ્ઞા લઈને મહા માયાવાળી તે વેશ્યા એક ઉત્તમ શ્રાવિકાને વેશ ધારણ કરીને રાજગૃહી નગરીએ ગઈ. ગામની બહાર પરામાં એક મકાન ભાડે લઈને ત્યાં તે વિસ્થાએ ઉતારે કર્યો અને પ્રભાતે ધુપ, દીપ, અક્ષત, ચંદન, કેશર, બરાસ વિગેરે પૂજાના દવે સાથે લઈને, પિતાના પરિવાર સહિત રાજગૃહીના દરેક જિનમંદિરમાં દર્શન કરતી, ચૈત્યપરિપાટી કરીને અનુક્રમે રાજાએ કરાવેલા જિનમંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે તે આવી પહોંચી. શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાના સમયે “નિસિહિ” કહેતી અને જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે તથા દર્શન કરતી વખતે સાચવવાના દશે ત્રિકે સાચવતી તે વેશ્યા ચૈત્યમાં દર્શન કરી ચૈત્યવંદન કરવા બેઠી. તે વખતે અભયકુમાર પણ જિનેશ્વરના દર્શન કરવા માટે તે ચૈત્યમાં આવ્યું. મંદિરમાં પ્રવેશ કરીને તેણે જોયું તે વૈરાગ્ય અને હાવભાવાદિક સહિત જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરતી તેણે તે વેશ્યાને જોઈ અને પ્રીતિપૂર્વક તેનાથી કરાતી સ્તુતિ સાંભળવા લાગ્યું. તે સાંભળીને અભયકુમાર વિચારવા લાગે કે-“કઈ પણ અન્ય ગામથી આવેલી જિનેશ્વરના ધર્મમાંજ વાસિત અંતઃકરણવાળી અને ભક્તિના સમૂહથી વ્યાપ્ત ચિત્તવાળ ઓ પ્રિય સ્વધણિી હાલમાં જ અત્રે આવેલી દેખાય છે. સુવર્ણ પાત્રતુલ્ય આ ધમિણુનું બહુમાન તથા આતિથ્યાદિ કરવાથી મને મહાન લાભ થશે, કારણ કે આ ઉત્તમ સ્વામિણી જણાય છે. આ પ્રમાણે મનમાં નિર્ણય કરી 1 આ દશે ત્રિકનું સવિસ્તર વર્ણન “દેવ વંદન ભાષ્ય નામના ગ્રંથમાં આપેલું છે, તે સ્થળેથી જોઈ લેવું.
Page #232
--------------------------------------------------------------------------
________________ પંચમ પવિ. 193 ચૈત્યની બહારના મંડપમાં તે વેશ્યા આવી ત્યારે તેની સાથે અભયકુમાર વાતચિત કરવા લાગ્યા. અભયકુમારે કહ્યું કેબહેન ! સ્વધર્મ ભગિની ! તમે કયા ગામથી અત્રે આવ્યા છે?” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળી દંભ રચવામાં કુશળ એવી { તેણે દંભરચનાવડે કહ્યું કે- “હે ધર્મબંધે ! લેકના ઉદર રૂપી પુરમાં ભવભ્રમણરૂપી ચતુષ્પથમાં મનુજ ગતિરૂપી પિળમાં વસનારી સંસારી જીવરૂપી જ્ઞાતિવાળી હું ક્ષેત્ર સ્પનાના ગથી અત્રે આવેલી છું.” તેનું કપટકળાયુક્ત આવું જૈનધર્મ વાસિત વાક્ય સાંભળી અભયકુમારે પુનરપિપૂછયું કે-“હે ભગિનિ: હેધર્મ બહેન! શ્રી જિનેશ્વર ભગવંતના આગમથી વાસિત થયેલા અંત:કરણવાળા મનુષ્યની આવી જ ભાષા હોય છે. તમે કહેલ જિનેશ્વર ભગવંતની સ્તુતિમાત્રના શ્રવણવડેજ મને તે તમારી પરીક્ષા થઈ ગઈ છે કે તમે તીવ્ર શ્રદ્ધાવાળા એક ઉત્તમ શ્રાવિકા છે. પરંતુ વ્યવહાર નયની રીત્યનુસાર હું તમને પૂછું છું કે તમે કયે ગામથી અત્રે આવ્યા છે? કયે સ્થળેથી તમારું અહીં આગમન થયેલું છે ? " આ પ્રમાણેની અભયકુમારની વાણી સાંભળીને ફરીથી પણ તે વેશ્યા પિતાને દંભવિલાસ પ્રગટ કરતી બોલી કે-“હે ધર્મબંધો ! પૃથ્વીભૂષણ નામના નગરમાં સુભદ્ર શ્રેણીની હું પુત્રી છું. બાળપણમાં જ અમારા પાડેશમાં વસતા એક સાધ્વીજી મહારાજના પ્રસંગવડે જિનેશ્વરને ધર્મ ઉપર મને અત્યંત રૂચિ થઈ. અનુક્રમે મને યૌવન પ્રાપ્ત થયું, ત્યારે મારા " પિતાજીએ મને વસુદત્ત વ્યવહારીના પુત્ર સાથે પરણાવી. તેની સાથે લગ્ન થયા પછી વિષમિશ્રિત અન્નની જેમ સાંસારિક વિષપભેગ ભેગવવા લાગી. આ પ્રમાણે કેટલેક સમય
Page #233
--------------------------------------------------------------------------
________________ 194 ધન્યકુમાર ચરિત્ર. સાંસારિક આનંદમાં વ્યતિક્રમે તેવામાં પૂર્વે કરેલા ભેગાંતરાય કર્મના ઉદયથી મારે સ્વામી મૃત્યુ પામ્યું. તેના વિયેગ દુઃખથી અત્યંત દુઃખિત થયેલી મને કંઈ પણ જગ્યાએ શાંતિ મળતી નહોતી. આ સમયે જગત સર્વની માતાતુલ્ય તે પૂજય સાધ્વીજીએ મને પ્રતિબોધ કર્યો કે-“હે વત્સ ! ખેદ શા માટે કરે છે? એ મનુષ્ય ભવ પામવો બહુ દુર્લભ છે, બહુ મુશ્કેલીથી જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તે અત્યાર સુધી તે વિષયકદનાવાળા કાયૅવડે તેને નિષ્ફળ ગુમાવ્યું છે, પરંતુ હવે તે વિષયરૂપી ગ્રંથીનું છેદન કરવામાં સહાય આપવા માટે કામ કદર્થના કરવાના કારણરૂપ તારે ભત્તર મૃત્યુ પામે છે, તે જિનેશ્વર ભગવંતના માર્ગને જાણનારી તું ખેદ કરે છે, તે શું તને રેગ્ય છે? હવે તે ચિત્તને સ્થિર કરીને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કર, કે જેથી અતિ મુશ્કેલીથી મળતી મનુષ્યરૂપી સામગ્રી સફળ થાય. અનાદિ કાળના શત્રુરૂપ પ્રમાદિ ને છોડી દઈને ધર્મ, ધ્યાનમાં એક તને લગાવી ચિત્ત તેમાં જોડી દે.” આ પ્રમાણેના પ્રવર્તિનીના ઉપદેશથી ભર્તારના મરણને શોક ન્યજી દઇને હું ધમની અથી થઈ ધર્મસાધનમાં વિશેષ તત્પર થઈ. ત્યારબાદ એક દિવસે દેશનામાં તીર્થયાત્રાનું મહાન ફળ મેં સાંભળ્યું, તેથી મારા પિતા વિગેરેની અનુજ્ઞા લઇને શ્રી સિદ્ધાળ વિગેરે તીને જુહારતી વંદના કરતી અનુક્રમે કાશીપુરીમાં આવી. ત્યાં શ્રી પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ નામના તીર્થકરોની કલ્યાણક 'ભૂમિને સ્પર્શ કરીને હું પાવન થઈ. ત્યાંથી આગળ ચાલતાં ચંદ્રાવતીમાં શ્રીમત ચંદ્રપ્રભુને વંદના કરી અને ત્યાં સાંભળ્યું કે હાલમાં રાજગૃહી નગરીમાં જેવી જૈનધમની ઉન્નતિ વર્તે છે,
Page #234
--------------------------------------------------------------------------
________________ પંચમ પવિ. 195 તેવી કઈ પણ સ્થળે વર્તતી નથી. ત્યાં પરમ વિતરણભક્ત, જૈનધર્મરક્ત શ્રી શ્રેણિક મહારાજા શુદ્ધ ન્યાયમાર્ગની રીયનPસાર રાજ્ય પાળે છે. વળી તેમના વડીલ પુત્ર કે જે સકળ ગુણવંત પુરૂષોમાં અગ્રેસર છે, જે સમરતબુદ્ધિવ્યાપારના એક ખજાના જેવા છે, જે શ્રી જિનેશ્વર ભગવંતના આગમને અનુસાર છે, જે દરેક જાતની કાર્યપ્રવૃત્તિમાં કુશળ છે, જે ધર્મસાધનની માતાતુલ્ય કરૂણાની પુષ્ટિ નિમિત્તે અમારિપટની ઉોષણા કરાવવા સર્વદા તત્પર છે, જે સમસ્ત જીવાજીવાદિક ભાવને જાણનાર છે અને બહુજીને આજીવિકાદિ દેવાડે અભયદાન આપીને પિતાના નામ પ્રમાણે ગુણ પ્રગટ કરી પિતાના નામને સાર્થક કરનાર છે. તેવા અભયકુમાર નામે તે રાજાના મુખ્ય મંત્રી અને પુત્ર પરમ શ્રદ્ધાથી ધર્મારાધનમાં સર્વદા તત્પર રહે છે.” આ પ્રમાણેની યશકીતિનું વર્ણને સાંભળીને હૃદય આ નગરીના અને તે રાજા તથા તેના પુત્રના દર્શન કરવાને ઉત્કંઠિત થઈ ગયું. આજે મારા પૂર્ણ ભાગ્યોદયથી મારે તમારા દર્શન કરવાને મનોરથ સંપૂર્ણ થયું છે. મેં જેવું સાંભળ્યું હતું તેનાથી પણ અધિક મેં અહીં જોયું છે. તૂમે ખરેખર ધન્ય છે, તમે ખરેખરા કૃતાર્થ છે, શ્રી જિનેશ્વરના માર્ગમાં ખરેખરી આરાધના કરનારા મે તમને જ આજે જોયા છે. વધારે શું કહું? વધારે કહેવાથી કૃત્રિમતા પ્રગટ થતી દેખાય છે, તેથી વધારે કાંઈ કહેતી નથી. તમારી જેવા પ્રભાવિક પુરૂષથી શ્રી જિનેશ્વરનું શાસન દીપયમાન દેખાય છે–દીપે છે. આજે તમારો દર્શનવડે અમારે જન્મ અને જીવિતવ્ય સફળ થયા છે એમ હું માનું છું. હે ધર્મબંધે ! તમે લાંબા કાળ સુધી રાજય અને ધમની પ્રતિપાલના કરે!
Page #235
--------------------------------------------------------------------------
________________ 196 ધન્યકુમાર ચરિત્ર અને પર્વત જેટલું તમારું આયુષ્ય થાઓ.” ' આ પ્રમાણે કહીને તે દાંભિક વેશ્યા બોલતી બંધ થઈ, એટલે ધમઉન્નતિની પ્રશંસા સાંભળવાથી સંતુષ્ટ થયેલ હૃદયવાળા અભયકુમાર બોલ્યા કે—“હે ધર્મ બહેન! તમે આજે મારે ઘેર પધારે અને ભેજનને સ્વીકાર કરે, જેથી મારું ઘર અને મારૂં ગૃહસ્થપણું સફળ થાય.” આ પ્રમાણેનું અભયકુમારનું આમંત્રણ સાંભળી તે દંભી વેશ્યા બેલી કે–“હે ધર્મબંધે ! હું સંસારના સંબંધથી તે કોઈને પણ ઘેર જમવા જતી જ નથી, પણ ધર્મના સંબંધથી સ્વધર્મીની રીતિ અનુસાર હું આવીશ, પરંતુ આજે તે શ્રીમન મુનિસુવ્રતસ્વામિની કલ્યાણકભૂમિને / પ્રથમ સ્પર્શ થયે, તે સ્થળના દર્શન થયા, તેથી મારે તીર્થને થળની યાત્રા સંબંધી ઉપવાસ કરવાનું છે, તેથી બીજે દિવસે મારા સ્વધર્મ બંધુના ચિત્તની પ્રસન્નતા માટે હું આવીશ. હું કાંઈ તમારા રહેઠાણથી બહુ દૂર ઉતરેલ નથી.” આ પ્રમાણે 'કહીને તે વેશ્યા પિતાને ઉતારે ગઈ. મંત્રીશ્વર અભયકુમાર પણ તેણે કહેલી સર્વ હકીકત સત્ય માનતા અને તેના ગુણેથી રજિત થયેલા અંતઃકરણવાળો પિતાને આવાસે આવ્યા - હવે બીજે દિવસે સવારે પોતાના પરિવાર સહિત તે વેશ્યાને ઉતારે જઈને તેને સર્વ પરિવાર સહિત અભયકુમારે આગ્રહપૂર્વક નિમંત્રણ કર્યું અને પોતાને ઘેર તેડી જઈને ઉત્તમ ઉત્તમ રસવતી યુક્ત ભોજન કરાવવા માટે બહુમાનપૂર્વક ભજનમંડપમાં તેડી જઈને જમવા માટે બેસાડી. અભયકુમાર પીરસવા માટે જે જે રસવતીઓ મંગાવે અને તેને પીરસે તે તે સર્વ રસવતીએના સંબંધમાં તે દૃભિની વેશ્યા " કુષ્ય, અશ્વ, કાતિ
Page #236
--------------------------------------------------------------------------
________________ પંચમ પલવ. 197 કમ, ભેળ સંભેળ” વિગેરે દૂષણે માટે પૂછયા કરતી હતી. તેના આવા પ્રશ્નોથી મંત્રી તેની દાંભિક ધર્મબુદ્ધિ દેખીને લાગતા ગુણના 'રાગવડે વિશેષ વિશેષ રંજીત થે. હવે તે દૃભિની વેશ્યા પણ | વિધિપૂર્વક ભજન કરીને ઉભી થઈ. જમ્યા પછી મંત્રીએ તેને ' તાંબુલાદિક ધર્યા, પણ તેણુએ તે ગ્રહણ કર્યા નહિ, અને કહ્યું કે “ધર્મબંધ ! અમારે વિધને હવે તાંબુલની શોભા શી ? અમારે તે જિનેશ્વર ભગવંતની આજ્ઞાવિરૂદ્ધ બોલવું નહિ, તેરૂપ તાંબુલવડેજ મુખ શોભાવવું યોગ્ય છે, દ્રવ્ય તાંબુલાદિકને તે મેં - ત્યાગ કરેલ છે. ત્યારપછી મંત્રીશ્વર વિવિધ પ્રકારના વસ્ત્ર છે તથા અલંકારે તેને આપવા લાગ્યા એટલે બાહ્ય રીત્યા વિવિધ પ્રકારે વૈરાગ્ય ભાવ દેખાડતી તેણુએ અતિ આગ્રહથી ધચિત વસ્ત્રાભરણાદિ ગ્રહણ કર્યા, અને મંત્રીશ્વરની સ્તુતિ કરતી તે છેવટે તેની રજા લઈને પિતાને ઉતારે ગઈ. બીજે દિવસે તે દભિની વેશ્યા અભયકુમાર મંત્રીને ઘેર જઈ તેને કહેવા લાગી કે—ધર્મબંધે ! આજે તે તમે આ બહેનની એક વિનંતિ સ્વીકાર ! અભયકુમારે કહ્યું કે-“સુખેથી જે કહેવું હોય તે કહે.” ત્યારે તે વેશ્યાએ કહ્યું કે “આજે જમવા માટે મારે ઉતારે આવવાની તમારે કૃપા કરવી, જેથી ભારે જન્મ અને જીવિતવ્ય સફળ થાય. આપના આગમનથી દરિદ્રી પુરૂષને નિધાનને લાભ થાય તેમ મારા મનમાં રહેલ મનેરથરૂપી વૃક્ષ અવશ્ય ફળિત થશે—મારું મન બહુજ આનંદિત થશે. તેની આવી વિનંતિથી સરલ બુદ્ધિવાળા અભયકુમારે તેના આમંત્રણને સ્વીકાર કર્યો અને તેને જવાની રજા આપી. તેણે ઉતારે જઈને પિતાની ધારણા પ્રમાણે સર્વ તૈયારી કરી,
Page #237
--------------------------------------------------------------------------
________________ 198 ધન્યકુમાર ચરિત્ર. રોગ્ય અવસરે અભયકુમાર પરિવારને સાથે લઈને ભજન 'માટે તેને ઘેર આવ્યા. તે વખતે તે ભિનીએ અતિ આદરભાવ દેખાડ્યો. મંત્રી પણ તેણે આપેલા આસન ઉપર બેઠા અને સાથે આવેલા સેવકે બહારના દરવાજા ઉપર બેઠા. થોડા વખત સુધી ધર્મમાર્ગને અનુસરતી ગોષ્ટી કરીને પછી તેમને તેલના મદન> પૂર્વક સેનાન કરાવી ભોજન માટે બેસાડ્યો. વિવિધ ભક્તિવડે " અનેક પ્રકારની સામગ્રીવાળી રસવતી પીરસવામાં આવી, અને ધર્મમાગને અનુસરનારી ક૯ય અને અકથ્ય વસ્તુઓની વાત- ચિત તે વેશ્યાએ ભજનાવસરે એવી કરી કે જેથી દંભને અંશ પણ અભયકુમારની કલ્પનામાં આવ્યું નહિ. ભજનના અંતમાં (દહીંને મળતા સ્વરૂપવાળી ચંદ્રહાસ મદિરા તેણે તેને પાઈ દીધી. ભેજનકાર્ય સંપૂર્ણ થયા પછી અભયકુમારને સુંદર આસન ઉપર બેસાડ્યા અને તાંબુલાદિક તેમની પાસે ધર્યા. પછી તે દંભિની વેશ્યાએ શિષ્ટાચારની અનેક યુક્તિપૂર્વક વાત શરૂ કરી, તેટલામાં તે ચંદ્રહાસ મદિરાના પ્રભાવથી અજ્યકુમારને નિદ્રા આવવા માંડી. પ્રાંતે મદિરાના બળથી તેને મૂછ આવી ગઇ. આમ થતાં તુરતજ પ્રથમથી ગોઠવણ કરી રાખ્યા પ્રમાણે તેને એક રથમાં સુવાક્ય, વેશ્યા પણ તેજ રથ ઉપર ચઢી ગઈ અને રથને ઉ_જયિનીના ભાગે તાકીદે ચલાવ્યું. પ્રથમથી ગોઠવણ કરી કે રાખ્યા પ્રમાણે થાને રૃથાને જુદા જુદા તૈયાર રાખેલ રથમાં બેસવાવડ થોડા દિવસમાં જ તેઓ ઉજજયિની પહોંચી ગયા. મૂછિત અભયકુમારના હાથ પગ તેણીએ પ્રથમથી જ મજબુત બાંધી રાખ્યા હતા, તે જ સ્થિતિમાં ચંડમોત નૃપ પાસે અભયકુમારને તેણે રજુ કર્યો.
Page #238
--------------------------------------------------------------------------
________________ 198. પંચમ પલ્લવ. હવે ચડપ્રદ્યોત રાજા પાસે આવ્યા પછી મદિરાથી પ્રાપ્ત થયેલી મૂછ ઉતરી ગઇ, એટલે આળસ છોડીને અભયકુમાર બેઠે થાયે અને આમ તેમ જોઈને વિચારવા લાગ્યો કે-“આ શું? મેં કઈ વખત નહિ દેખેલ આ સ્થાને હું ક્યાંથી આવ્યો? મને અહીં કોણ લાવ્યું?' આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ચંડપ્રદ્યોત રાજા બે કે “અભયકુમાર ! હું કહું તે સાંભળ. જેવી રીત નીતિ જૈણનાર, અનેક શાસ્ત્રમાં કુશળ. બોલવામાં ચતુર, પપદેશમાં પંડિત અને બહોંતર કળાનો પાઠ કરનાર એવા પિપટને પણ બીલાડી પકડી લે છે અને ખાઇ જાય છે, તેવી જ રીતે તું પણ બહુ ચતુર, વિજ્ઞાનીઓમાં ડાહ્યો, દેશદેશાંતરમાં તારા જેવી કેઈની બુદ્ધિ નથી તેવી ખ્યાતિવાળે, સર્વ સમયે વ્યત્પન્ન બુદ્ધિવાળ, સમયસૂચકતાવાળે ડાહ્યો અને હુશિયાર છતાં પણ માજા રીતુલ્ય વેયાએ તને પકડીને અત્રે આયે, છે તેથી તારી બુદ્ધિ અને ચતુરઇને ધિક્કાર છે ! તારૂં સર્વ સમ યમાં સાવધાનપણું કયાં ચાલ્યું ગયું ? સત્યાસત્યની પરીક્ષા કરવાની તારી કુશળતા ક્યાં ગઈ?” રાજાનાં આવાં વચન સાંભળીને અભયકુમારે મનમાં નિર્ણય કર્યો કે “ખરેખર પેલી દંભી વિયાએ ધર્મના બહાનાથી મને ઠગીને અહીં આણે છે. આ પ્રમાણે મનમાં નિર્ણય કરીને અભયકુમાર બે –“રાજન ! ધર્મના છળથી મારી ઉપર થયેલ આ બંધન મારી આબરૂને* મારા મહિમાને જરા પણ ઘટાડશે નહિ; પણ ઉલટો મારો મહિમા તમારું આ કાર્ય વધારશે. વળી અમારા દેશમાં અને અમારા કુળમાં તે ધર્મના ન્હાનાથી આવું અકાર્ય કઈ કરતું જ નથી, અને તે ક્ષત્રિય કુળની તે મર્યાદાજ નથી, પરંતુ મારે તે સારું
Page #239
--------------------------------------------------------------------------
________________ 200 ધન્યકુમાર ચરિત્ર. થયું કે આ નિમિત્તે મારાં માશી તથા તેમના પતિ (માસા )નું મને દર્શન થયું. આજ દિવસ બહુ સુંદર અને ઉત્તમ છે. આ પ્રમાણે ચતુરાઈ યુક્ત તેના વચનથી ચંડપ્રદ્યોતરાજા પણ તેના ઉપર પ્રસન્ન થે. પછી જેવી રીતે કળાવાળો ચંદ્રમા શુકના ગૃહમાં રહેવાથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે શત્રુના ગૃહમાં રહેલે પણ અભયકુમાર પિતાની ઉત્તમ કળા અને ગુણવડે 'સર્વની ચિત્તપ્રસન્નતાનું કારણ , રાજસભામાં બેઠેલે અભયકુમાર પ્રસંગે પ્રસંગે જુદા જુદા દેશ, શાસ્ત્ર તથા વિજ્ઞાનની અંદુભૂત રત્પાદક અવસરચિત વાર્તાઓ કહીને રાજાના દિલનું રંજન કરવા લાગે અને રાજાનું પ્રીતિપાત્ર થઈ પડ્યો. એક ક્ષણ પણ રાજા તેને પોતાની પાસેથી દૂર રાખતે નહેતા, હમેશાં અભયકુમારની કહેલી વાત સાંભળવાને તે તત્પર રહેતે હતો. / અભયકુમારને દંભ કરીને ધર્મના ઢંગથી ઉજયિની લેઈ ગયા પછી તેની ગેરહાજરીમાં એક દિવસ રાજગૃહી નગરીમાં ઉંચે ચઢેલ અતિ નિબિડમેઘની ઘટાતુલ્ય અને મવડે જેનું અંતઃકરણ અંધ થઈ ગયું છે તે શ્રેણિક રાજાને સેચનેક નામને માટે હતી તેને બાંધવામાં આલાનખંભને ઉખેડી નાખીને નિગરલક્ષ્મીના નેહર જેવા પૂરને ભાંગી નાખતે, સુખશ્રીના રેથાનરૂપ ગૃહોને પગના આઘાતથી જુના વાસણની જેમ ચુરી નાખત, ગૃહરૂપ શરીરના ઈદ્રિરૂપી બારણા તથા ગવાક્ષોને સુંઢના આપાતવડે પાડી નાખત, લક્ષ્મીના સ્થાનકરૂપ અટારી(ઓને પિતાના પગવડે તેડી નાખતે, લેઢાની તેલદાર સેંકડો સાંકળને કમળના ફુલની જેમ ત્રોડી નાખત, મરમ એવા કીડાબાગને ઉખેડી નાખે, બાળકે દડાને ઉછાળે તેમ સુકા ce
Page #240
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ. 201 ળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યન ગેલાઓને ચારે તરફ આકાશમાં ઉછાળતો, અતિ ક્રોધી દ્રષ્ટિથી આબાળવૃદ્ધ સર્વને યમની માફક મૃત્યુ પમાડતે અને અતિ ક્રૂર આકૃતિવાળે થયે સતે આખી રાજગૃહી નગરીમાં સાક્ષાત પ્રલયકાળની માફક ભમવા લાગ્યું. રાજાની આજ્ઞાથી ઉપાયે કરવામાં અતિ કુશળ એવા ઘણા મંત્રીઓ તથા સુભટ વિગેરેએ તેને બાંધવા માટે ધણા ઘણા ઉપાયે કર્યા, પણ ક્ષયના રોગમાં જેમ મહાકુશળ વૈઘના કરેલા સર્વે ઉપાયે નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયા. આવી રીતે કોઇનાથી હાથીને બાંધી શકાછે નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિકહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લક્ષ્મીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીધરને સંભારવા લાગ્યા અને અતિ દીન થઈ જઈને વિચારવા લાગ્યા કે–ખરેખર, આ અવસરે જે અભયકુમાર હાજર હોત, તે આ હરતીને એક ક્ષણમાં વશ કરી લેત. લેકમાં કહેવત છે કે–એકડા વિનાના મીંડા નકામા છે. તે ખરેખર સત્ય છે.” આ પ્રમાણે વિચારમૂઢ થઈ જઈને રાજા વિગેરે બેઠેલા છે, તેવામાં કોઈ બેલી ઉડ્યું કે - “મહારાજ ! બહુરત્ના વસુંધરા ' પૃથ્વી ઉપર અનેક રત્ન હોય છે, તેથી મહારાજે આખી નગરીમાં પડહે વગડા-ઉલ્લેષણ કરાવવી, કે જેથી ગુણવતમાં અને સરએ કઈ પુરૂષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે.” રાજાએ તે વાત કબુલ કરી અને તરતજ પડયે વગડાવ્યું કે હે લેકે ! હે પ્રજાજને ! રાજાની આજ્ઞા સાંભળે. જે કોઈ માણસ ભલે તે ગમે તેવી સ્થિતિવાળે હશે તે પણ આ મદાંધ થયેલા મસ્તીખોર હસ્તીને ગીપુરૂષ અધ્યાત્મ જ્ઞાનથી મનને
Page #241
--------------------------------------------------------------------------
________________ 22 ધન્યકુમાર ચરિત્ર. ઠેકાણે લાવે તેમ તેના આલાનભે લાવીને બાંધી દેશે તેને ચંદ્રની શોભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સીમકી નામની મારી કન્યા આપવામાં આવશે, તેમજ લક્ષ્મીના સ્થાનક-જેવા મને હર એક હજાર આરામ, બગીચા તથા ગ્રામ આપવામાં આવશે. તેથી જે કઈ કળાવાન હોય તેણે પ્રકટ થઈને આ હસ્તીને આલાનખંભે લાવીને બાંધવાનો પ્રયત્ન કરે.” આ પ્રમાણે આખા નગરમાં રાજાએ પટોષણા કરાવી. આ પ્રમાણેને પડહો વગાડતે પુરૂષ અનુક્રમે જે સ્થળે ૫રદેશથી ફરતા ફરતા આવીને ધન્ચમાર રહેતા હતા તે ઘર પાસે આવી પહોંચ્યું, એટલે તરતજ હાથીને વશ કરવાને તે પહે ધન્યકુમારે સ્વીકાર્યો અને તેને આગળ જતા અટકાવ્યું. આ પ્રમાણે પડહને તેણે સ્વીકાર કર્યો એટલે સેવકપુરૂષે પડતું વગાડતા બંધ થયા, અને રાજાને નિવેદન કર્યું કે “વામિન! એક પરદેશી મહાપુરૂષે આ પડહને સ્વીકાર કર્યો છે.” રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મેટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આ . ધન્યકુમાર પણ તે પડહ છળ્યા પછી ઘરેથી બહાર નીકળી જે રથળે હાથી તે વખતે ફરતે હતો અને કોને ખલન કરતો હતો તે રળેિ આવ્યા. તેણે પોતે પહેરેલા બધા વસ્ત્રો તજી દીધા અને માત્ર એક વોબંધ કછોટાવડે 'કટી બાંધીને હસ્તીની પાસે ગયા અને કઈ વખત તેન માથા ઉપર, કઈ વખત તેની નજીકમાં, કોઈ વખત પડખેના ભાગમાં, કઈ વખત પછવાડેના ભાગમાં તેમ વસ્ત્રોના ગેળ દડાએ 8 કરીને હસ્તીની આસપાસ ફેકવા લાગ્યા. હાથી પણ તેને પકડવા માટે ડાદેડી કરવા લાગે, તે વખતે ધન્યકુમાર લઘુલાઘવી
Page #242
--------------------------------------------------------------------------
________________ પંચમ પલવ. 203 કળાથી જેવી હતી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચક્રની માફક ફેરવવા લાગ્યા. આ પ્રમાણે હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે હાથીને બહુ પ્રકારે ભમાવીને અતિ શ્રમિત કરી નાખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં અને દોડતાં અતિ શ્રમ લાગવાથી તદ્દન મદ રહિત થઈ ગયે. જ્યારે હાથીને જ્ઞાન અંગવાળો, ખેદિત અને નિર્મદ થયેલે જાયે, ત્યારે વાંદરાની જેમ પૂછડું પકડીને હાથીની પીઠ ઉપર ધન્યકુમારે ચઢી બેડા; પછી પિતાના પાદઘાટવડે તેના મર્મસ્થાનમાં પ્રહાર કરીને અને અંકુશવડે તેને સીધો કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હસ્તીને આલાનતંભ પાસે લઇ જઇને બાંધી દીધે. મગધાધિ શ્રેણિક નૃપતિ પણ તેની હરતીદમનન અતિ ઉત્તમ કળા જોઇને હૃદયમાં બહુ રંજીત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક માટે મહત્યા કરીને તેણે આપેલ વચનનુસાર પિતાની સમશ્રી નામની અતિ રૂપવતી કે તેને પરણાવી અને એક હજાર (ગામો આપ્યા બીજી પણ સુવર્ણ, મણિ, ખેતી વિગેરે ઘણી અમૂલ્ય વસ્તુઓ હસ્તમેળાપક વખતે આ પીને શ્રેણિક રાજાએ પિતાના વચનને સંપૂર્ણ રીતે પાળ્યું. જેવી રીતે નવા વરસાદના વરસવાથી પર્વતમાંથી ઉત્પન્ન થતી નદી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સંપૂર્ણ થઈ સતી બે કાંઠામાં ઉભરાઈ જાય છે તેવી જ રીતે શુષ્ક વન પલ્લવિત થવાથી ઉદિત થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીને ભયનિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ.
Page #243
--------------------------------------------------------------------------
________________ 204 ધન્યકુમાર ચરિત્ર. શુભ ભાવયુક્ત દાનના માહાભ્યને દર્શાવનાર શાલિભદ્રને જન્મ. 2મગધ દેશમાં ધન, ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર અને ઇંદ્રિ ચેના સમૂહને સુખ આપે તેવી રચનાવાળું શાલિગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં કપિલમુનિએ પ્રરૂપેલ 'પ્રકૃતિની જેવી સરલ પ્રકૃતિવાળી ધન્ય નામની એક ડોશી રહેતી હતી. તે “વૃદ્ધ ડોશીને તત્ર દારિદ્રયના સંગમ જેવો સંગમ નામને એક બહુ નમ્ર પ્રકૃતિવાળો પુત્ર હતું. તે વૃદ્ધ ડોશી બમના લેકોના ખાંડવું, દળવું વિગેરે હકાર્યો કરતી હતી અને સંગમ ગાયને 9 ચારવાનું કાર્ય કરતા હતા. આ પ્રમાણે કરતાં તેઓ મહા મુશ્કે લીથી પિતાને નિર્વાહ ચલાવતા હતા. ( એકદા કોઈ મેટા પર્વને દિવસે ગાયના વાછરડાઓને સંગમ વનમાં લઈ ગયા. તે વખતે ત્યાં ચારવા આવેલા બીજા બાળકો અને અન્ય વાત કરતા હતા તે તેણે સાંભળી. એક બાળકે બીજા બાળકને કહ્યું કે –“તું આજે શું ખાઈને આવે છું?” તેણે જવાબ આપ્યો “ખીર ખાઈને આવ્યો છું. બી'જાએ પણ કહ્યું–“મેં પણ ખીર ખાધી છે, આજે મે પર્વને દિવસ છે. આજે તે ખીરજ ખાવી જોઈએ, બીજું કાંઈ ખવાય જ નહિ.” આ પ્રમાણે વાતચિત કર્યા પછી તેઓએ સંગમને પૂછ્યું-“તેં શું ખાવું છે?” તેણે જવાબ આપે 1 કપિલમુનિ તે સાંખ્ય મત ચલાવનારા હતા. સુષ્ટિમાં પુરૂષ અને પ્રકૃતિ બેજ છે તે તેને મત છે. તેમાં પ્રકૃતિ તે સરલ હદયી સ્ત્રી છે. તે પ્રકૃતિ જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા હતી તેવું કહેવાને અત્ર આશય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ 205 “કુક્સા તથા ઢોકળાં વિગેરે જે હતું તે ખાધું છે. આ પ્રમાણેની (તેની વાત સાંભળીને સર્વે તેની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા–“અહે ! આજે આવા પર્વને દિવસે આવું રસ વગરનું ભેજન તેં કેમ કર્યું ? આજે તે ફક્ત ખીરજ ખાવી જોઈએ.” આ પ્રમાણેની ચારવા આવેલા છોકરાઓની વાત સાંભળીને સંગમ ઘરે આવે અને ડોશીને પગે લાગી કહેવા લાગ્યો કે-“હે માતા ! આજે તે મને ઘી તથા ખાંડવાળી ખીર ખાવા આપ પુત્રનાં આવાં વચન સાંભળી તેડશી રોવા લાગી અને બોલી કે “અહો ! હું એટલી બધી નિધન છું કે મારા એકના એક પુત્રને ખીર ખાવાને મને રથ પણ પૂર્ણ કરવાને શક્તિવાન નથી, તેથી મારા જન્મને અને જીવિતવ્યને ધિક્કાર છે! !" માતાને આ પ્રમાણે રૂદન કરતી જોઈ સંગમે તે વિશેષ રૂદન કરવા લાગે. તેઓનું રૂદન સાંભળી દળે એવી પાડોશી સ્ત્રીઓ એકઠી થઈ ગઇ અને ડોશીને રવાનું કારણ પૂછવા લાગી, ત્યારે ડોશીએ રોતાં રોતાં કહ્યું કે-“હે પુન્યવંતી હેને! આ મારે પુત્ર કોઈ દિવસ કાંઈ પણ ખાવા પીવાને મને રથ કરતે નથી. જે કાંઈ હું આપું છું તેજ ખોય છે, જરાપણ હઠ કરતો નથી. આજે કેઇને ઘેર બૌધકને ખીર ખાતાં દેખીને તે પણ મારી પાસે ખીરના ભજનની માગણી કરે છે. હું તે તદ્દન નિધન છું, તેથી ( પિસ વિન ખીર કેવી રીતે થઈ શકે? તેથી હું રૂદન કરૂં છું.' આ પ્રમાણેના તેનાં દીન વેચને સાંભળીને એક પાડોશણ બેલી કે–“હું તને દુધ આપીશ. તેનું આ પ્રમાણેનું કથન સાંભળી બીજી બેલી કે- “હું તને ચેખા આપીશ.” ત્રીજી બોલી કે-“હું ધી આપીશ.” એથીએ કહ્યું કે “અતિ ઉજવલ એવી ખાંડ હું
Page #245
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર આપીશ.” આ પ્રમાણે ચારે પડશણેએ કહ્યા પ્રમાણે વસ્તુઓ તે ડોશીને લાવી આપી. જોઇતી વસ્તુ પ્રાપ્ત થવાથી તે વા હર્ષ પૂર્વક સંગમને ખીર કરી દેવામાં પ્રવૃત્ત થઈ અને બાળક પણ ભજનની આશાના અવલંબનથી પ્રસન્ન હૃદયવાળે થઈને ગૃહગણમાં રમવા લાગ્યો. વિરાએ તરતજ ખીર તૈયાર કરી. કારણેને મજબૂત વેગ મળતાં કાર્યની તરતજ સિદ્ધિ થાય છે.” ખીર તૈયાર થતાંજ પુત્રને બોલાવીને ભેજન માટે બેસાડ્યો, અને એક થાળીમાં ઘી તથા ખાંડ વિગેરેથી યુક્ત ખીર પીરસીપછી તે પુત્રને આપીને પોતાની પ્રષ્ટિ ન પડે તેટલા માટે તે બીજે સ્થળે ચાલી ગઇ માતાનું મન પ્રતિક્ષણે અનિષ્ટની શંકાવડે ભયભીત રહ્યા જ કરે છે. બાળક તે થાળીમાં પીરસેલી ખીરને અતિ ઉષ્ણ જણને તેને ઠારવા માટે હાથ વડે વાયરે નાખવા લાગે. એવા સમયમાં તે બાળકના મહા ભાગ્યના ઉદયવડે આકર્ષિત થયેલા મહ પુણેના નિધાનરૂપ એક મહામુનિ મા ખમણને પારણે ભિક્ષા માટે ભમતાં ભમતાં તેને ત્યાં પધાર્યા. સંગમ તે મુનિને પિતાના આંગણામાં આવેલા જોઇને તરત ઉભે થઈ બહાર નીકળી મુનિ મહારાજને પિતાના ઘરમાં લઈ ગયે અને વિવેકથી ભરેલા હૃદયવડે ખીરને થાળ ઉપાડીને અતિ ઉત્કૃષ્ટ ભાવવડે તે થાળમાં રહેલી બધી ખીર મુનિને શુદ્ધ ભાવથી વહેરાવી દીધી. પછી સાત આઠ પગલા સુધી તેમને વળાવીને વારંવાર તેમને પ્રણામ કરતે સંગમ બાળક ઘરમાં પાછા આવ્યું અને ખાલી થાળ ગ્રહણ કરીને આંગળી વડે તેની આસપાસ ગૂંટેલી ખીર ચાટવા લાગે, તે બાળકનમાં વિચારવા લાગ્યું કે “અહો ! આજે મારે પૂર્ણ ભાગ્યેદ કે મુનિ મહારાજે મારી જેવા કે
Page #246
--------------------------------------------------------------------------
________________ પંચમ પલવ. 2017 આપેલ દાન લેવાની કૃપા કરી. હું ઘણું ગૃહસ્થને ઘેર પણ જોઉં છું કે ભિક્ષા માટે આવેલા મુનિ મહારાજેને તેઓ વારંવાર વિજ્ઞપ્તિ કરે છે, તે પણ મુનિ મહારાજાએ કાંઇક લે છે અને કાંઈક લેતા નથી. મેં તે માત્ર વિનંતિ કરી કે તરáજ પ્રસન્ન ચિત્તથી મુનિરાજ મારા ગૃહમાં પધાર્યા અને બધી ખીર વહેરી, તેથી હું વિશેષ ધન્ય અને ભાગ્યશાળી છું. આ પ્રમાણે તે પોતે કરેલા દાનની વારંવાર અનુમોદના કરવા લાગે. આ પ્રમાણે તે વિચારે છે તેટલામાં તેની માતા ડોશી ઘરમાં આવી અને ખાલી થાળને બાળક ચાટે છે તે જોઈ તેને વિચાર થે કે-“અહે ! મારે પુત્ર હમેશાં આટલી બધી ભૂખ સહન કર્તા દેખાય છે.” આ પ્રમાણે ચિતવીને બાકી રહેલી ખીર દેશીએ તેને ફરીથી પીરસી અને કહ્યું કે-“ભાઈ! તારો ખીરને મરથ આજે પૂર્ણ છે કે બાળકે કહ્યું - “હા માતાજી.” આ પ્રમાણેની વાતચિતમાં પણ પોતે જે મુનિને દાન આપ્યું હતું તે તેણે કહ્યું નહિ. “દાન દઈને તેને પ્રકાશ કરવાથી તેનું ફળ સ્વલ્પ થઈ જાય છે.” હવે તે બાળક ખીર ખાઈને ઉડ્યો, પરંતુ તેજ રાત્રે તે બાળકને અતિ સ્નિગ્ધ ભજન કરવાના કારણથી અજીર્ણ થયું અને તેને લીધે વિશુચિકા-કોલેરાની વ્યાધિ છે. તે વખતે મહા વેદનાને ભગવતે તે બાળકે વિચારવા લાગે કે-“મેં આખા ભવમાં બીજું કાંઈ પણ સુર્તિ કર્યું નથી, માત્ર આજેજ મારા મોટા ભાગેાદયવડે મુનિરાજને દાન આપ્યું છે, તે મારૂં આપેલું દાન મને સફળ થાઓ. મારે તે તેજ મુનિ મહારાજનું શરણ છે.” ( પ્રમાણે પોતે કરેલ સુકૃત્યને સહર્ષ વારંવાર સંભારતે અને
Page #247
--------------------------------------------------------------------------
________________ 208 ધન્યકુમાર ચરિત્ર. અનુમોદને તે ળક વિશુચિકાના વ્યાધિવડે તે રાત્રિમાં જ મૃત્યુ 7 પામે અને મૃત્યુ પામીને શ્રેણિક મહારાજની રાજધાની - 'જગૃહીમાં દાનપુણ્યની મહિમાવડે સર્વ શ્રેષ્ટિએ મા મુખ્ય અને અનેક ક્રોડ દ્રવ્યના ધણી ગર્ભ શ્રેણીની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. ને બાળક જયારે ગર્ભમાં આવ્યું ત્યારે તેની માતાએ સ્વમમાં શાળિનું ક્ષેત્ર ફળેલું જોયું તે વાત તેણીએ શ્રેષ્ઠીને કરી. શ્રેષ્ઠીએ કહ્યું કે-“તમે જે સ્વમ જોયુ તે બહુ ઉત્તમ છે. આ સ્વમના અનુભવથી તમારે પુત્ર કુળના આભૂષણ તુલ્ય થશે અને જ્યારે મને પુત્ર થશે ત્યારે આપણે તેનું શાલિભદ્ર એવું ગુણનિષ્પન્ન નામ પાડશું.” આ પ્રમાણેનું શ્રેણીનું વચન સાંભળીને ભદ્રામાતા હર્ષપૂર્વક ગમનું પ્રતિપાલન કરવા લાગ્યા. ગર્ભને સમય પૂર્ણ થતાં ભદ્રામાતાએ સૂર્યની જેવી કાંતિવાળે પુત્ર પ્રસગે. તે પુત્રના પ્રસવથી અત્યંત આનંદ પામેલા ગભદ્ર શ્રેણીએ બાર દિવસ સુધી મેટ મહત્સવ કર્યો. બારમે દિવસે સ્વજન કુટુંબાદિક સર્વને જમાડ્યા અને વસ્ત્રાભૂપણથી અલત કર્યા પછી સમરત કુટુંબના માણસે અને જ્ઞાતિના સમૂહની સમક્ષ પ્રથમની ધારણા પ્રમાણે પુત્રનું “શાલિભદ્ર” એવું નામ પાડ્યું. ત્યારબાદ પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે શાલિભદ્રકુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે. એગ્ય ઉમર થતાં તેના કુળને ઉચિત સર્વે કળાઓ તે શીખે. અનુક્રમે યુવતિ સ્ત્રીઓના મનને હરણ કરનાર સુંદર યૌવન વયે તેણે પ્રાપ્ત કર્યું. ગભદ્ર શ્રેણીએ બંધીશ રૂપવાન કન્યાઓ સાથે તેનું લગ્ન કર્યું પછી પૂવે આપેલા મુનિદાનથી બાંધેલો પુણ્યના ઉદયવડે હમેશાં સુખલીલાપૂર્વક આનંદથી કીડાવિલાસ કરતે શાલિભદ્રકુમાર
Page #248
--------------------------------------------------------------------------
________________ પંચમ પવિ. સુખે સુખે દિવસે પસાર કરવા લાગે. 9 Xહવે સમત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર દેશાંતરમાં ગયે. ચંડપ્રદ્યોતે મોકલેલ વેશ્યા ધર્મબળથી છળીને તેને ઉજજયિની લઇ ગઈ, તે વાતની ખબર રોજગૃહીમાં સર્વત્ર પડી જવાથી લુચ્ચા, ધૂર્ત, ફટબુદ્ધિવાળા, દાંભિક, ઠગે વિગેરે હલકા લેક ગામના લોકોને છેતર માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણે કોઈ ધૂર્ત અસર જાણીને ઉત્તમ વ્યવહારીનાં કપડાં પહેરી જાણે કે મૂર્તિમાન દંભ હેય તે ગભદ્ર શ્રેષ્ઠીને ગૃહે આવે અને તેમને નમસ્કાર કરીને ધનવડે ધનદ તુલ્ય તેની પાસે બોલ્યો-“હે ગોભદ્ર શ્રેષ્ઠી ! આપ મને પીછાણે છે ? આપની મૃત્તિમાં હું આવું છું?” શ્રેણીએ કહ્યું-“તમે કોણ છે?” પૂર્વે કહ્યું-પહેલાં આપણે ચંપાનગરીએ સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણું વ્યાપારીઓ ગ્યા હતા, હું પણ વ્યાપાર કરવામાં પ્રવૃત્ત થે હતા, પણ ઇચ્છિત દ્રવ્ય વગર મારાથી બરાબર વ્યાપાર થતે નહિ, તેથી હું ચિંતાતુર રહેતું હતું, પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સદગૃહથુ જાણુને હું તમારી પાસે આવ્યું હતું અને તમને મેં કહ્યું હતું કે-“હે શ્રેષ્ટિ ! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લેક્ષ દ્રવ્ય આપ. તમે જો લક્ષ દ્રએમને આપશે તે તે દ્રવ્યવડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ, અને વૃદ્ધિ પામેલું તમારું દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઇશ; કેમકે જે કાંઇ કરજ હેય છે, તે દસ થઈને પણ દેવું જ પડે છે, દીધા વિના છુટકે થતું નથી. જે તમને મારો વિશ્વાસ ન આવતે હેય તે હું મારા શરીરના સારભૂત એક મારી ચિશે તેને બદલે તમારે ત્યાં ઘરેણે
Page #249
--------------------------------------------------------------------------
________________ 210 ધન્યકુમાર ચરિત્ર. ભૂકં; સમય આવે તે લક્ષ દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી લઈ જઈશ.આ પ્રમાણે કહીને મારી એક આંખ તમારે ત્યાં ઘરેણે મૂકીને હું એક લક્ષ દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયે હતે. તમારા તે દ્રવ્યવડે મેં મેટે વ્યાપાર કર્યો, મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને મળ્યું, આ બધું તમારા ઉપકારવડેજ બન્યું છે, તેમ હું તો માનું છું. હવે હે શ્રેષ્ટિ ! આ તમારૂં મને આપેલ લક્ષ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરે અને સૂર્યજતિની પ્રજાને તુલ્ય મારૂં નેત્ર મને પાછું આપે. આ પ્રમાણેનાં તે ધૂતારાનાં મિઈપણ પયુક્ત વચન સાંભળી પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગંભદ્ર શ્રેણીએ ઘણું ઘણું નમ્ર યુક્તિઓ વડે તેને સમજાવ્યું, પણ તે કઈ રીતે માન્ય નહિ, પરંતુ ઉલટે બહુ વાચાળપણાથી અનેક યુક્તિઓપૂર્વક વચન રચના કરીને તેણે તે કજીઓ કરવા માંડ્યો. તે બોલ્યું કેકડો દ્રવ્ય આપવાવડ પણ ન મળી શકે તેવું મારું લેસન તમને મળવાથી તમે લેભસમુદ્રમાં ડૂબે નહિ. આવી રીતે જાડું બોલવું તે તમારી જેવા મેટા વાપરીને બીલકુલ છ જતું નથી ! જેવી આખા નગરમાં તમારી ભલમનસાઈ કહેવાય છે તે સાચવી રાખવી - અને તેનું મહત્વ ઓછું થવા ન દેવું તેમાં તમારી શોભા છે. જો તમે આ પ્રમાણે વિરૂદ્ધ વચને ઉચ્ચારશે–ખેટું બેલશા તે લેકમાં તમારી સામે વિરૂદ્ધતા પ્રગટ થવાથી તમે મેટી આપ દામાં પડશે ! તમારી મહત્વતાને અને આબરૂને નાશ થશે : માટે તમારી ભલમનસાઈ અખંડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરે! વળી આજ સુધી મારી આંખ તમારે ઘેર ઘરેણે મૂકી જવાથી લેકોએ મને “કાણના ઉપનામથી બોલાવ્યા કર્યો, તે મેં
Page #250
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ. 211 સહન કર્યું, પણ હવે તે ઇષ્ટ દેવની કૃપાથી જોઈએ તેટલું દ્રવ્ય મને પ્રાપ્ત થયું છે, તેથી મારૂલેચન વિદ્યમાન હોવા છતાં અને તે લેચન છોડાવી શકાય તેટલે ધનલાભ પણ મને થયેલા છતાં લેકોનું એવું વચને હું હવે શા માટે સાંભળું અને સહન કરું ? તેથી મને મારી ચહ્યું પાછી આપે ! વળી જે તમારી જેવા ઉત્તમ પુરૂષે પણ ઉત્તમ વસ્તુ ઘરેણે મૂકવા આવે એટલે પાછી આપતાં આવું જૂઠું બેલશે તે જગતમાં શુદ્ધ વ્યવહારને જલાંજળિજ દેવાશે. જગતમાં કેઇના ઉપર વિશ્વાસ કરવા જેવું રહેશેજ નહિ ! જગતનો ચરૂપ શ્રી સૂર્યનારાયણ જો અંધકાર કરશે તે પછી આખા જગત ઉપર પ્રકાશ કરવા કોણ સમર્થ થશે? જે ચંદ્રમા વિષ વરસાવશે તે પછી જગતને સંતોષ / કેનાથી થશે? કોણ જગતને શીતળતા આપશે? તેથી તે ગભદ્ર શ્રેષ્ટિ ! જો તમે કલ્યાણને ઈચ્છતો હે તે મને મારી ચક્ષુ પાછી આપે, મારે બીજું કંઈ પણ જોઇતું નથી ! ચક્ષુ સિવાય હું બીજું કાંઈ લેવાને નથી.” આ પ્રમાણેનાં ધૂર્તનાં વચન સાંભળીને ગોભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સુઝયું નહિ, તેદિભૂઢ બની ગયા, અને તે ધૂને સમજાવવા માટે બીજા મટા શેઠીઆઓને બેલાવ્યા. તે વ્યવહારીઆઓએ સામ, દામાદિ ઉપાવડે તથા અનેક યુક્તિઓ વડે તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સર્વ યુક્તિઓ વિજળીના કણીઓમાં અગ્નિની જેમ નિષ્ફળ ગઈ તે જરાપણ સમજ નહિ. હવે જયારે ગભદ્ર શ્રેણીએ જવાબ ન આવે–પિતાની આંખ પાછી ન આપી ત્યારે તે ધૂનટની જેમ કપટકળા કેળવ શ્રેણિક મહારાજની સભામાં ગયે, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાર્થથી ગર્ભિત એવાં સમયની હાનિ
Page #251
--------------------------------------------------------------------------
________________ 212 - ધન્યકુમાર ચરિત્ર સૂચવનારાં વચને એવી રીતે બોલવા લાગ્યું કે રાજાની સભા શભાવનારા એવા સર્વ પ્રધાને પણ તેને પ્રત્યુત્તર દેવાને શક્તિવાન્ યા નહિ. સર્વ પ્રધાન અને સમાજને તે ધૂર્તનાં કુયુક્તિ. યુક્ત વચને સાંભળીને દિભૂજ બની ગયા અને એક બીજાના મેઢા સામું જોવા લાગ્યા–કોઈએ કાંઈ ઉત્તર આપે નહિ. તે વખતે બધા સભાસદની આવી અવસ્થા જેઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સંભારવા લાગ્યા અને તેની વિરહવ્યથા યાદ કરીને કહેવા લાગ્યા કે—“હે પ્રધાન ! હે સમાજનો ! જો આ અવસરે અધ્યકુમાર હાજર હેત, તે આ કળ સમાવવામાં આટલે વિલંબ ન થાત. જો સૂર્ય પ્રકાશતે હેય તે અંધકારને સમૂહ કેવી રીતે વિકાસ કરી શકે? એક અભયકુમાર વિના મારી આવી મેટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી. જેવી રીતે ચંદ્રમા વિના રાત્રી બીલકુલ શોભા ધારણ કરતી નથી, તેમ અભયકુમાર વિના મારી આ સભા શોભા રહિત થઈ ગઈ છે. આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી એક પુરૂષે કહ્યું—“સ્વામિન ! - નગરમાં એવી પટોષણ કરો કે–આ નગરમાં એ કોઈ બુદ્ધિમાન છે કે જે ગંભદ્ર શ્રેણીની બાબતમાં સત્યાસને * નિર્ણય કરી આપીને બધું કાર્ય સરલ કરી આપે, જે હોય તે તેણે પ્રગટ રીતે બહાર આવવું. તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગભદ્ર શ્રેષ્ઠીને પણ તે જ પ્રમાણે અભિપ્રાય થવાથી આખી રાજગૃહી નગરીમાં ત્રિપથે ચતુષ્પથમાં સર્વત્ર એ પડહ વગડાવ્યું કે “જે કોઈ બુદ્ધિશાળી પુરૂષ આ કપટી માણસને તેના ઉપયુક્ત પ્રશ્નોને ઉત્તર આપીને તેને નિરૂત્તર કરશે અને ગભદ્ર શ્રેણીની ચિંતા મેટાડશે તેને ગંભદ્ર શ્રેષ્ઠી બહુ A દ્ધિ સહિત પિતાની પુત્ર પસ્થાવશે અને રાજા પણ તેને બહુ
Page #252
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ 213 સન્માન આપશે.” આ પ્રમાણે વગાડાતે પડતું જે ઠેકાણે સંત પુરૂષમાં આદરમાન પામેલ ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવે. તે વખતે કૌતુકથી આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ છો અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઇને તે રાજસભામાં ગયા. રાજાને નમસ્કાર કરીને યોગ્ય સ્થાનકે બેઠા, રાજાએ તેને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું કે “મહારાજ ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં શિધ્ર હું તેને નિરૂત્તર કરી દઈશ, માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” ત્ય શ્રેણીને એકાંતમાં લાવીને કહ્યું કે “હે શ્રેષ્ટિ ! એ હતી ? ધૂર્ત રાજસભામાં કપટકેળા કેળવવા આવે ત્યારે હું તમને કહુ છુ તે પ્રમાણે તમારે તેને ઉત્તર આપ.” આ પ્રમાણે કહી શું ઉત્તર દેવે તે સમજાવીને ધન્યકુમાર રાજાની રજા લઈ સ્વરથાને આવ્યો. બીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં સર્વે સભાજને અને ગામના લેકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયે ત્યારે આવ્યા. પછી પેલા ધૂર્તે ઘણુ યુકિતઓ સાથે પોતે ગભદ્ર શ્રેષ્ઠીને ઘેર ઘરેણે મુકેલ ચક્ષુની માગણી કરી. તેની માગણું થતાંજ ગભદ્ર શ્રેષ્ઠીએ સમસ્ત સભ્ય જનની તથા રાજાની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૂતને કહ્યું કે- “હે ભાઈ ! તેં તારી ચક્ષુ મારે ઘેર ઘરેણે મૂકી હશે તે વાત સત્યજ હશે, તારું કહેવું બીલકુલ ખોટું નહીં હૈય, પણ મારે ઘેર ડાબલાઓમાં આ પ્રમાણે ઘરેણે મૂકાયેલી હજાર ચક્ષુઓ પડેલી છે, તેથી તેમાં તારી ચહ્યુ કઈ તેની બિલકુલ ખબર પડતી નથી અને જો કેઈને બદ
Page #253
--------------------------------------------------------------------------
________________ 214 ધન્યકુમાર ચરિત્ર. 9 કેઈની ચક્ષુ અપાઈ જાય તે શાસ્ત્રમાં તે માટે મહાપાપ કીધેલું છે. સર્વે માણસેને પિતપતાની વસ્તુઓ તેમાં ખાસ કરીને ચક્ષુ તે બહુજ પ્રિય હોય છે. કહ્યું પણ છે કે–પૃથ્વિનું મંડન નગર Q છે, નગરનું મંડન તેનાં ઉત્તમ ગૃહે છે. ઉત્તમ ગૃહનું મંડન ) ધન છે, ધનનું મંડન કાયા છે, કાયાનું મંડન મુખ છે, અને મુખનું મંડન ચક્ષુ છે. મનુષ્યને ચક્ષુ આખા શરીરમાં સારભૂત છે. વળી અતિ જરૂરી કાર્ય આવી પડે ત્યારે જ પિતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરેણે મૂકીને માણસે ધન લાવે છે અને ધન ધીરનારાના વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુઓ લઈને વિલંબ ન થાધીરે છે તેવી વ્યાપારીઓની પદ્ધતિ છે. હવે કેવી રીતે વિ બીજી ચક્ષુ મને આપ, કે જેથી તેની સરખી મે -ઓળખીને હું તારી પ્રથમની ચક્ષુ અહિ હાજર કરૂં.” આ પ્રમાણેની ગંભદ્ર શ્રેષ્ઠીની વાણી સાંભળીને જેવી રીતે ફાળ ભરવામાં ચુકેલ વાંદરે અથવા દાવ નાંખતાં ચુકેલ જુગારી વિલખે થઈ જાય તેવી રીતે તે ધૂર્ત પણ પિતાની ચક્ષુ આપવાને અશક્ત હોવાથી વિલખે થઈ ગયે. આ પ્રમાણે ધન્યકુમારની વિચક્ષણતાથી ગભદ્ર શ્રેષ્ઠીએ વાપરેલ બુદ્ધિવડે ધૂર્તની વાણી બંધ થઈ ગઈ અને તેણે કરેલી કપટરના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યું. - હવે ગભદ્ર શ્રેષ્ઠી જેવી રીતે રાહુના પંજામાંથી મૂકાયેલ ચંદ્રમા શોભે તેમ યશ અને લક્ષ્મીવડે અધિક શેભવા લાગે. લેકેએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઈની વાત સાંભળીને સેમી અને કુસુમશ્રી (ધન્યની બંને પરિણીત 1 पृथिव्यां हि पुरं सारं, पुर गेहं गृहे धनम् / भनेऽपि काय क.येऽपि, वक्त्र वक्त्रेऽपि चक्षुषी //
Page #254
--------------------------------------------------------------------------
________________ પંચમ પલ્લવ. 215 પત્નીઓ) પણ બહુ આનંદ પામી. ગે ભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારને ગુણેથી અત્યંત રંજીત થઈ સતી તેને પરણવાને ઉત્સુક થઈ ગઈ. ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગભદ્ર શ્રેણીના વજન સંબંધીઓ પણ શ્રેષ્ઠીને પ્રેરણા કરવા લાગ્યા. ગભદ્ર શ્રેષ્ઠીએ કોડથી પણ અધિક ધન કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહત્સવો કરી પિતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણ- પ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ જાનકીને પરણે તેવી રીતે પરણ્યા અને પિતાને ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મંત્રીઓ વડે જેવી રીતે રાજા શેભે તેવી રીતે ત્રણે પ્રિયાઓથી પરવારેલેક હતા. પણ અતિશય શોભવા લાગે. એ હવે ગભદ્ર શ્રેષ્ઠી પણ પોતે અખંડિત આબરૂવાળા રહ્યા થી તથા સુભદ્રાને પરણાવવાથી કૃતકૃત્ય થયા એટલે શ્રીમાન - હાવીર પરમાત્મા સમીપે જઇને તેઓએ ચારિત્ર ચિહેણ કર્યું અને સમ્યગ વિધિપૂર્વક તેનું આરાધન કરીને સ્વર્ગમાં ઉત્તમજાતિના મહદ્ધિક દેવ થયાતેમણે જ્ઞાનવડે પુન્યના નિધિરૂપ પૂર્વ ભવના પુત્ર શાલિભદ્રને જે, એટલે પુત્રપ્રેમથી અને શાલિભદ્રના પૂર્વના પુણ્યથી આકર્ષાઈને તેઓ હમેશાં તેને ઘેર બત્રીશ પ્રિયાયુક્ત શાલીભદ્ર માટે તેત્રીશ નિધિતુલ્ય તેત્રીશ પેટીઓ આકાશમાંથી ઉતારવા લાગ્યા. એ દરેક પેટીમાં ત્રણ ત્રણ ખાના પાડેલા હતા. તેમાંનાં પહેલા ખાનામાં મૃગમદ (કસ્તુરી) વિગેરે દૈવી સુગંધી વસ્તુઓ તથા ઉત્તમ જાતિના વિવિધ પ્રકારના વસ્ત્રો મૂકી વામાં આવતા હતા, દ્વિતીય વિભાગમાં મણિ, રત્ન વિગેરેથી શોભાયમાન જુદી જુદી જાતિના ચિત્તને રંજન કરે તેવા ઉત્તમ દૈવી
Page #255
--------------------------------------------------------------------------
________________ 216 ધન્યમાર ચરિત્ર. આભરણે રાખતા હતા, અને ત્રીજા ખંડમાં જુદી જુદી ઉત્તમ રાજદ્રવ્ય ભેળવેલી નાના પ્રકારની મીઠાઈઓ, ઘેબર, મેદક વિગેરે સ્વાદિષ્ટ ખાધો, ઉત્તમ પ્રકારની ભજન સામગ્રીઓ, દ્રાક્ષ, ખજુર, અખેડ, કદલી (કેળાં, આંબા, નારંગી વિગેરે સુકા તથા લીલાં ફળ, તાંબુળ વિગેરે ખાદ્ય પદાર્થો રાખેલા નીકળતા હતા. આ પ્રમાણે તેત્રીશ પેટીઓમાંથી સર્વને જોઇતી વસ્તુઓ નીકળતી હતી. હમેશાં આવતી નવી નવી પેટીઓમાંથી નીકળતા વસ્ત્ર, આભરણ વિગેરે ? તેઓ પોતપોતાના ભેગમાં લેતા હતા અને આગલા દિવસનાં વપરોયેલા વસ્ત્રાભરણાદિકને “નિર્માલ્ય ગણીને એક કુવામાં નાખી દેતા છે ". આ પ્રમાણે ભગ્ય વસ્તુઓ ગોભદ્રદેવ શાલિભદ્ર અને રીતેત્રીશે પત્નીઓ માટે હમેશાં મોકલતા હતા અને શાલિન પણ ઈચ્છાપૂર્વક નિઃશંકપણે દિવ્ય વસ્તુઓથી મળતા સુખે ગવતે સતે આનંદથી કાળ નિર્ગમન કરતે હતે. આ બધું ભક્તિપૂર્વકનુનિ મહારાજને અખંડિત આપેલ દાનનું ઉત્તમ ફળ પ્રગટ થયું હતું. અખંડિત ધારાથી અને અખંડિત ભાવથી આપેલ 3 ઉત્તમ મુનિદાનથી આ ભવમાં અને પરભવમાં જે અક્ષય સુખ મળે છે, તેનું શાલિભદ્ર ઉત્તમ દષ્ટાંત છે. ગોભદ્રદેવ પણ તેના દાનપુણ્યના મહિમાથી ખેંચાઈનેજ ઉપર પ્રમાણેની ભગ્ય વૈસ્તુઓ પૂરી પાડતા હતા. તેથી હે ભવ્ય વગર સાધુ મુનિરાજને દાન આપવાના કાર્યમાં અતિશય આદર કરજે, તેજ આભાવ પરભવ સુધારનાર અને છેવટે પરમાનંદપદ અપાવનાર છે. ઇતિ શ્રી જિનકીર્તિ સૂરિના ચેલા પધબંધ દાનકલ્પદ્રુમ ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના પાંચમા પલ્લવનું ગુજરાતી ભાષાંતર. આ.
Page #256
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. ષષ્ઠ પલ્લવ. થવા સ્મરૂપી વધુના કિડાગૃહ તુલ્ય રાજગૃહી નગરી માં એક વખત પુણ્યવંત ધન્યકુમાર સાતમાળની છે હવેલીમાં ઉપલે માળે લીલાથી યથેસિત હાસ્ય 3 દિ' રે વિદાદિક સુખ ભેગવતા આનંદ કરતા હતા, તે * અવસરે આમ તેમ જોતાં રસ્તા ઉપર તેઓએ દષ્ટિ કરી, એટલે અતિ દીન દશાને પામેલા, વનચરપશુની જેવા રંક થઈ ગયેલા, તિરસ્કાર ઉપજે તેવા, રસ્તાની ધૂળથી ખરડાયેલા અને જીર્ણ વસ્ત્રો પહેરેલા પિતાના માતા, પિતા તથા બંધુઓને તેણે દીઠા, તેમને દેખીને મનમાં અતિ વિસ્મિત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા કે –“અહે! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! આ મારા આખા કુટુંબને અનેક કટિપ્રમાણ ધન તથા ધાન્યાદિકથી ભરેલા ગૃહમાં મૂકીને હું અને આ હતિ, તે છતાં તેમની આવી સ્થિતિ થઈ! ખરેખર “કરેલ કર્મથી છોડાવવાને કોઈ સમર્થ નથી.' એવું જિનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” આ પ્રમાણે વિચાર કરીને સેવકોને મેલી તેમને સર્વને તેણે પિતાના ઘરમાં બેલાવ્યો અને નમસ્કાર કરીને વિનય પૂર્વક અંજલિ જોડી વચ્છ અંતઃકરણપૂર્વક પિતાને પૂછવા લાગ્યા કે હે પિતાજી ! બહુ લક્ષ્મીવાળા આપની આવી નિર્ધન
Page #257
--------------------------------------------------------------------------
________________ 218 ધન્યકુમાર ચરિત્ર. અવસ્થા કેમ થઈ? છાયાને આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદિ પણ થતી નથી. આ પ્રમાણેની ધન્યકુમારની વાણું સાંભળીને ધનસાર બે-“વત્સ! તારા પુણ્યથી આવેલી લક્ષ્મી તું ઘેરથી નીકળે કે તરતજ જેવી રીતે અતિ ફુટ એવી ચેતના પણ દેહમાંથી જીવ જતાં તરતજ તેની સાથે ચાલી જાય છે, તેવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન રે ચેરી ગયા, કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કોયલારૂપ થઈ ગયું અને અદશ્ય પણ થઈ ગયું. આ પ્રમાણે સર્વ ધનને નાશ થઈ ગયે. પ્રચંડ વાતથી જેવી રીતે ઘન ઘટાવાળા મેઘ પણ વીખેરાઈ જાય, તેવી રીતે તારાથી પ્રાપ્ત થયેલી પ્રભુતા અને સંપદા પણ નાશ પામી અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છોડી દીધું અને ગામે ગામ ભમતાં “રાજગૃહી મેટી નગરી છે એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કઇ પુણ્યના ઉદયથી આજે તારૂં દર્શન થયું અને દુર્દશા નાશ પામી.” આ પ્રમાણેની તાતની વાણી સાંભળીને સ્વચ્છ આત્માવાળા ધન્યકુમાર પણ તેમનું દુઃખ હૃદયમાં પ્રતિબિબિત થવાથી દુઃખી થયા. સજજને રવભાવથીજ એવા હોય છે. સજજને માટે કહ્યું છે કે - सज्जनस्य हृदयं नवनीतं, यद्वदन्ति कवयस्तदलीकम् / अन्यदेह विलसत्परितापात्, सज्जनो द्रवति नो नवनीतम् // કવિઓ સજજન પુરૂષના અંતઃકરણને માખણની જેવું કમળ કહે છે, પણ તે ખેટું છે સજજનનું હૃદય તે બીજાના દેહમાં થયેલા પરિતાપથી પણ દુઃખિત થાય છે, અને માખણ તેવી રીતે દ્રવતું નથી, તેથી તે માખણ કરતાં પણ વધારે કોમળ છે.”
Page #258
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. 219 આ પ્રમાણે વિચાર કરતાં ધન્યકુમારે મનમાં વળી બીજો વિચાર કર્યો કે–“મારા પિતાશ્રી તથા બંધુઓ વિગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુક્ત નથી, આમ થાય તે તે ઘરમાં કામ કરનારા નેકરે પણ તેમનું બહુમાન કરે નહિ. લેકેમાં પણ કહેવાય છે કે-વેષના આડંબર વિનાના મોટા માણસેની પણ અવજ્ઞા થાય છે. મલીન વસ્ત્રધારી મહેશને પણ કાઢી મૂકવાપણું શું નથી પ્રાપ્ત થયું?” વળી મિટા શેઠીઆઓમાં “આ મારા બંધુઓ વિગેરે નિધન છે એમ ન કહેવાય અને તેવી લધુતા તેમને ન મળે તેજ ઉત્તમ છે. હજુ સુધી કોઈએ આ વાત એ પણ જાણું નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારના ઉદ્યાનમાં મેકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વચ્ચે તેમને પહેરાવીને મેટા આડંબર અને સન્માનપૂર્વક હું તેમને મારે ઘેર તેડી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વચ્ચે અને આભૂષણે વિગેરે આપી રથાદિકની અંદર ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બહાર મોકલી દીધા. નગરની બહારના કેઈ ઉદ્યાનમાં લઈ જઈને નેકરોએ સુગંધી તૈલાદિકવડે મર્દન કરી સર્વને નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યા અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનેમાં તેમને બેસાડ્યા. ત્યાર પછી પૂર્વે સંકેતર્યા પ્રમાણે નિયત કરેલા પુરૂષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી કે-“સ્વામિન ! નગરના ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે. તેથી વધામણું આપનારને હર્ષપૂર્વક દ્રવ્યાદિક દેવાવડેરીઝ કરીને ઘોડા, રથ, સિપાઈ વિગેરે પરિવારથી તથા અનેક મેટા શ્રીમંત શ્રેષ્ઠીઓથી પરવારેલ ધન્યકુમાર તેમને તેડી લાવવાને
Page #259
--------------------------------------------------------------------------
________________ 220 ધન્યકુમાર ચરિત્ર ઉપવનમાં ગયા. દૂરથી પિતાનાં દર્શન થતાંજ વાહનમાંથી નીચે ઉતરીને હર્ષપૂર્વક પિતાજીના પદયુગાળમાં પડી, પ્રણામ કરીને તે બોલ્યા કે “આજનો મારો દિવસ સફળ થયે, આજે મારા સર્વ , કાર્યની સિદ્ધિ થઈ. આજે મારું અકળ ધન પણ સફળ થયું અને આજે મારે જન્મ સફળ થયે; કારણકે આજે મને આપના પવિત્ર ચરણયુગળનાં દર્શન થયાં.” આ પ્રમાણે સમ્યગ રીતે શિષ્ટાચારપૂર્વક પિતાજી તથા મોટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂન છીને સજજનતા, સુપુત્રતા તથા વિનિતતા સર્વીશે પ્રગટ કરી. તેમના પિતા ધનસાર શ્રેણી પણ અત્યંત હર્ષપૂર્વક ધન્યકુમાર 'તથા સાથે આવેલા શ્રેષ્ઠીઓને ભેટ્ય અને સુખની તથા કુશળ ક્ષેમની વાતે પૂછવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે પિતાને 2 સુખાસનમાં, મોટા ભાઈઓને અશ્વો ઉપર તથા માતા વિગેરેને રથાદિકમાં બેસાડીને મિટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. “ચતુરાઈમાં અગ્રેસર પુરૂષ ઔચિત્યને કદિ પણ મૂકતા નથી. ત્યાર પછી પિતાને ઘરના નાયક બનાવીને તથા - સુંદર અને મનહર ગ્રામ તથા વન, બગીચાઓ ભાઈઓને આ પીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. જે મનુષ્યની લક્ષ્મી બંધુઓના ઉપભાગમાં આવે છે, તેજ લક્ષ્મી વખાણવા લાયક છે.” કહ્યું છે કે - किं तया हि महाबाहो, कालान्तरगतश्रिया / बन्धुभिर्या न भुज्येत, अरिभिर्या न दृश्यते // હ “હે મહાબાહુ ! જે લક્ષ્મી બંધુઓ વડે ભેગવાતી નથી અને દરમવડે જોવાતી નથી, તેવી લક્ષ્મી ગમે તેટલી કાળાંતરમાં પ્રાપ્ત કરી હોય તે પણ તે શા કામની ?'
Page #260
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલવ. 221 આ પ્રમાણે ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓને ધનાદિકવડે બહુ રીતે સત્કાર્યા, તે પણ તે દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા હેવાથી હર્ષને સ્થાને ઈષ્યને જ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેવું છે કે “હલકા દુષ્ટ માણસને બહુમાનાદિક આપીને સત્કાર કરવ્વામાં આવે તે પણ તેઓ તે સજજનની સાથે કળતું અને ઈર્ષ્યા કરે છેદુધથી ઘાયેલ કાગડો શું કલહંસપણાને કદિ પણ પામી શકે છે? પામી શકતા નથી.” કૃપાળુ પુરૂષમાં અગ્રેસર એવા ધન્યકુમાર પિતાના બંધુઓને ઈર્ષ્યાથી વાણી અને તાળવું જેનું સુકાઈ ગયેલ છે એવા, સુદપણા વિનાન અને ક્રોધથી ધમધમિત દેખીને વિચારવા લાગ્યા કે–જે સંપદાવડે બંધુઓનાં અંતઃકરણે અતિ મલીન થઈ જાય, તે સંપદાને સજન પુરૂષ તે વિપદાતુલ્ય જ ગણે છે–તે વિપતુલ્ય જ મનાય છે, તેથી આ સંપદાને છોડી દઈને કેરી પણ પૂર્વની પ્રમાણેજ હું દેશાંતરમાં ચાલ્યું જાઉં કે જેથી ઇસિત વસ્તુ પ્રાપ્ત થવાને લીધે મારા ત્રણે બંધુઓ તયમાન થાય.” આ પ્રમાણે વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ગૃહ અને ત્રણે પ્રિયાઓને છોડી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રત્નને જ સાથે રાખી રાજદિકને કે કોઇ શેઠીઆઓને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે કોઈ અસર મળી ગમે ત્યારે ગૃહ છોડીને ધન્યકુમાર નગરની બહાર નીકળી ગયા. રસ્તે ચાલતાં પણ તે પુણ્યવાન ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી સ્વગૃહની જેમ સર્વત્ર ઇચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યા. તે સુખને ભેગવતા, સુખે સુખે માર્ગનું અતિક્રમણ કરતા અને ધણા ગ્રામ, નગર, ઉધાનાદિકને જોતા, જેવી રીતે ભવી જીવ તિયંગ ગતિના બે પૂર્ણ કરીને મનુષ્યમતિ પામે તેવી રીતે
Page #261
--------------------------------------------------------------------------
________________ 222 ધન્યકુમાર ચરિત્ર. અનુક્રમે કૌશાંબી નગરીએ આવ્યા. કૌશાંબી નગરીમાં સમત ક્ષત્રિમાં શિરરત્ન જે શતાનિક નામે રાજા રાજ્ય કરતે હતું, જેના અતિશય શૌર્યના બળથી તરવારે તથા અરિવર્ગ નિફળતા પામી ગયા હતા, એટલે કે અરિવર્ગ શાંત પડી ગયા હતા અને ખગોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામને અમુલ્ય મણિ હતું. તે મણિ -પરંપરાથી–તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હમેશાં પૂજા કરતા હતા. એક દિવસ તે રાજા તે મણિની પૂજા કર્યા પછી વિચાર કરવા લાગ્યું કે “આ મણિ પરંપરાવડે પૂર્વજોથી પૂજાયા કરે છે, હું પણ યક્ત વિધિએ તેની પૂજા કરું છું; પરંતુ આ મણિનું માહાસ્ય શું છે તે હું જાણતા નથી. આ ' પ્રમાણે વિચારતાં તેનું માહાસ્ય જાણવાની શતાનિક રાજાને ઈચ્છા થવાથી તેના સેવકે રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બેલાવી લાવ્યા અને તેમને રાજાએ પૂછયું કે-“હે રત્નના વ્યાપારીઓ ! અમારા પૂર્વથી ઘણા દ્રવ્યવ્યયવર્ડે આ મણિ યથાવિધિ પૂજાતે હતે. તેથી પણ તેની હમેશાં પૂજા કરૂં છું, પણ તે મણિના ગુણ છે, તે હું જાણતો નથી, તેથી આના ગુણે જે હોય તે કહે.” આ પ્રમાણે તે મણિના ગુણે રાજાએ તેમને પૂછયા, પણ તેવા પ્રકારના શાસ્ત્રજ્ઞાનના અભાવથી પુલિંદે જેમ પૂરના ગુણે ન કહી શકે તેમ આ મણિના સ્પષ્ટ ગુણે કોઈ કહી શક્યું નહિ. આમ થવાથી રાજાએ નોકરે દ્વારા એ પડહ વગડાવ્યું કે-“નિપુણ પુરુષમાં અગ્રેસર એ જે કેઈ પુરૂષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઈ ગુણ હોય તે પ્રગટ 1 વનમાં રહેનારા ભિલ્લો.
Page #262
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. 223 કરશે તેને સત્ય પ્રતિજ્ઞાવળા રાજા પાંચ ગામ, પાંચસે હાથી અને પાંચસે અશ્વો આપશે અને પિતાની સૈભાગ્યમંજરી નામની પુત્રી પરણાવશે.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા થવાથી દરેક મેટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે તે પ્રમાણે પડહ વગાડતા રાજાનૈ માણસે ભમવા લાગ્યા. તેજ વખતે ધન્યકુમાર કૌશાંબીમાં પ્રવેશ કરતા હતા. તેઓ આ પ્રમાણે પડહવાદકોથી પડહ વગડાતે સાંભળીને તેની પાસે આવીને બોલ્યા કે હે પડ વગાડનારાઓ ! હવે તમે પડહ વગાડશો નહિ, હું મણિના ગુણે પ્રગટ કરીશ.” આ પ્રમાણે પડહ વગડાતે અટકાવીને પૂરીક્ષકોમાં શિરોમણિ ધન્યકુમાર પડવાદકોની સાથે શતાનિક રાજાની સભામાં આવ્યા અને રાજાને નમીને યથાગ્ય રથાને તેઓ બેઠા. શતાનિક મહારાજા પણ તેનું સૌભાગ્ય, કાંતિ, ઉત્તમ રૂ૫ અને સુંદર આકાર વિગેરે જોઈને બહુમાનપૂર્વક કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યા કે—બડે બુદ્ધિના ભંડારરૂપ શ્રેષ્ઠ મનુષ્ય ! આ રત્નની પરીક્ષા કરે અને તેના જે ગુણે હેય તે સ્પષ્ટ બતાવો.” આ પ્રમાણે રાજાને હુકમ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસવડે રત્ન પરીક્ષામાં કુશળ થયેલ હોવાથી તેની ગુણે જાણીને વિનયપૂર્વક રાજાને કહેવા લાગ્યાકે-“હે મહારાજ ! ચિત્તમાં વિસ્મય કરાવે તે આ મણિને પ્રભાવ છે, હું આપને તે કહી સંભળાવું છું. હે સ્વામિન્ ! આ મણિને જે કઈ માણસે મસ્તક ઉપર ધારણ કરે તે માણસને હસ્તીઓ જેમ સિંહને પરાભવ કરી શકતા નથી તેવી રીતે શત્રુ એ પરાભવ કરી શકતા નથી. વળી આમણિ જે નગરમાં વિરાજતે હોય તે નગરમાં જેવી રીતે સારા રાજમાં અનીતિઓને
Page #263
--------------------------------------------------------------------------
________________ 224 ધન્યકુમાર ચરિત્ર સંભવ રહેતો નથી, તેવી જ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે કોઈપણ જાતનાં ઉપદ્ર ઉદ્ભવતા નથી. જે પર્વત ઉપર વરસાદ પડતું હોય તે પર્વતને દાવાનળની ધાસ્તી હતી નથી, તેવી જ રીતે આ મણિ જે પુરૂષે પિતાના હાથે બાંધેલ હોય તે માણસને કુષ્ટાદિક વ્યાધિઓ પરભવ કરી શકતા નથી; વળી સૂર્યને ઉદય થતાં અંધકાર જેમ કત નથી–નાશી જાય છે, તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં બાંધેલ હોય તેને ભૂતકતાદિક કેઈ પણ અશુભ દેવ તરફથી જરી પણ પરાભવ થઈ શકતો નથી. હે સ્વામિન ! જો કદી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતો ન હોય તે એક થાળ ઓપ અને મંગાવો અને સાથે ચેખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરો, એટલે હું તેની પરીક્ષા બતાવું.” Cધન્યકુમારે કહેલી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ તરતજ નકરોને એક થાળ લાવવાને હુકમ કર્યો, એટલે સેવકે ચેખાથી ભરેલે એક થાળ સભામાં લઈ આવ્યા પછી ધન્યકુમાર બોલ્યા કે-“શાલિકણ (ચેખા) ખાનારા પક્ષીઓને હવે છોડી મૂકે.” તે વખતે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષીને છોડી મૂક્યા. ધન્યકુમારે તે ખાના ઢગલા ઉપર તે મણિને રખાવે, તેથી અતિ ચપળ એવા પણ સમુદ્રનાં કલ્લેલે જેમ ટ્રીપની આસપાસ ફર્યા કરે તેમ તે પક્ષીઓ તે થાળની આસપાસ ભમવા લાગ્યા, પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ શક્તિમાન થયા નહિ. થોડા સમય સુધી આ પ્રમાણેનું આશ્ચર્ય બતાવ્યા પછી ધન્યકુમારના હુકમથી ચેખાથી ભરેલા થાળ ઉપર જે મણિ રાખ્યું હતું, તે દૂર કરવામાં આવ્યું, કે તરતજ ફળોને ઢગલે જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીઓ બધા ચેખાનું
Page #264
--------------------------------------------------------------------------
________________ 225 ભક્ષણ કરી ગયા તેમ થતાંજ ધન્યકુમારે કહ્યું કે-“મહારાજ ! જેવી રીતે આ તાંદુલ કણોનું આ મણિએ પક્ષિઓથી રક્ષણ કર્યું, તેવી જ રીતે જેની પાસે આ મણિ હેય તેનું વુિં, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય કામણટુમણથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીકતની આ દષ્ટાંતથી સાબીતી મળે છે.” રાજા આ પ્રમાણે સાંભળીને અને આ અભૂત પ્રયોગ પ્રત્યક્ષ અને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્ય અને સમસ્ત જનની પાસે મણિને પ્રભાવ અને ધન્યકુમારની પરીક્ષા કરવાની કુશળતાનું વર્ણન કરવા લાગે. ત્યારપછી અતિ રજિત ચિત્તવાળા તે રાજાએ સૌ ભાગ્યમંજરી નામની પિતાની કન્યા ધન્યકુમારને આપી. વિવાહ કરવા માટે વિશાળ નિમિત્તનું તિલક કર્યું પછી ઉત્તમ દિવસ અને મુહૂર્તે મેટા મહેસૂવપૂર્વક પિતાની પુત્રીનું ધન્યકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચશે ગામે, અન્યો અને હાથીએ આપ્યા. પછી “શ્વસુરગૃહમાં વાસ કરે તે અયુક્ત છે' એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહિ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખાગ્રામ પરૂ) વસાવ્યું અને ત્યાં પિતાને નિવાસ કર્યો. ધન્યપુરગામ બહુ સુંદર દુકાનની શ્રેણિથી મનહર બનાવ્યું હતું. અતિ ઉંચા અને જુદા જુદી પ્રકારના ગવાક્ષોના સમૂહથી શોભિતા ઘરની શ્રેણિઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. જોતાંજ દષ્ટિને આકર્ષણ કરે તેવું તે મને હર હતું. આ ઉપર, પુર-ધન્યપુરમાં આવીને ઘણા દેશી અને વિદેશી વ્યાપારીઓએ આનંદથી નિવાસ કર્યો હતે. આવા સુંદર નગરમાં ઘણ અન્ય વ્યાપારીએ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું કર વિગેરે ર
Page #265
--------------------------------------------------------------------------
________________ 226 ધન્યકુમાર ચરિત્ર. બહુજે કેમી હેવાથી વ્યાપારીઓ અને અન્ય રહેવાવાળાઓ ખાસ ખેંચાઈને રહેવા આવ્યા હતા અને અન્ય અન્યની હરીફાઈથી તરતમાંજ આવીને હર્ષ પૂર્વક ત્યાં વસ્યા હતા. આ પૂરમાં ધન્યકુમારની પ્રભુતા તે નિશ્ચળ થયેલી હતી. ઉપરાંત વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હેવાથી ભાગ્યના ભંડીર એવા ધન્યકુમારે મહા પુણ્ય પ્રભાવથી થોડા વખતમાંજ કરોડો રૂપિયા મેળવ્યા. તેનગર અન્ય રાજના, ચેરના તથા અન્ય વ્યાધિવિગેરે ઉપદ્રથી રહિત હતું, તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરલતા હતી તથા લાભ ઘણે મળતા હતા, તેથી થોડા વખતમાંજ બહુ મનુષ્યો ત્યાં વેસવા આવ્યા. ઘણા મનુષ્યના નિવાસથી વસતી વધી જવાને લીધે લકોને પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું, તેથી ત્યાં વસનારા લેકો 'પરરપ બેલવા લાગ્યાઆ નગરમાં બીજું બધું તે સુખ છે, પણ મેટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી. આ પ્રમાણેની લેકોક્તિ ચરપુરૂષ પાસેથી સાંભળીને લેકના સુખ માટે ધન્યકુમારે સારા મુહૂર્તને દિવસે એક મોટું સરોવર ખેદાવવાને પ્રારંભ કર્યો. સેંકડો કામ કરનારા સરોવર ખોદવાના ઉદ્યમમાં લાગી ગયા અને તેની ઉપર દેખરેખ રાખનારા રાજસેવકો તાકીદે ખોદવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા. ) . હવે ધન્યકુમાર સ્વબંધુઓના કળથી તથા ઈષ્યભાવથી કંટાળી જઈને પિતાને ઘેરથી નીકળે ત્યારથી જ સૂર્ય અસ્ત થતાં દિવસની શેભા ચાલી જાય તેમ તેની સમસ્ત લક્ષ્મી પણ ત્વરાથી, ચાલી ગઈ. એટલે તેનું ઘર બધું લક્ષ્મી રહિત શોભા વિનાનું થઈ ગયું. ધન્યકુમાર ચાલ્યા ગયાની તથા લક્ષ્મીને નાશ થવાની હકીકત શ્રેણિક મહારાજે સાંભળી, એટલે તેઓ બહુ કે પાકુળ થયા
Page #266
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પીવ. 227 અને સભ્યને કહેવા લાગ્યા–“અરે સભાજને ! દુષ્ટ લેકની દુષ્ટતા તે જુઓ ! મારા જમાઈ ધન્યકુમાર તેના ત્રણ ભાઈઓની સહાય વગરજ ઓટલી મેટાઈ અને પ્રૌઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટોએ હમેશાં કળહ, ઈર્ષ્યા અને કુટીલતા કરીને તેને અતિશય ખેદ પમાડ્યો, એટલે “સંકલેશકારી સ્થાન દૂરથીજ છોડી દેવું તે સજ્જનનું ભૂષણ છે.” આ શાસ્ત્ર પ્રસિદ્ધ ઉક્તિને આશ્રય લઈને ધન્યકુમાર કેઈ દૂર દેશમાં ચાલ્યા ગયા છે, તેને બીલકુલ પત્તેજ નથી. મહાપુરૂષે વિધવાળા રથાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહા પાપી છે અને કોઈ પણ પ્રકારના અધિકારને બીલકુલ એગ્ય નથી. આ પ્રમાણે કહીને સજનેનું પાલન કરવું અને દુષ્ટોને દંડ કરે તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગ્રહમાં બી મેટી રકમનો દંડ કર્યો, અને બધા ગામે વિગેરે તેમની પાસેથી લઈ લીધા પછી જેવા આવ્યા હતા તેવા નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા. આવી રીતે ધનસાર વિગેરે ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે તેની સ્પર્ધા કરનાર યશ, કીર્તિ અને કાંતિ વિગેરે ગુણે પણ તેમને છેડીને ચાલ્યા ગયા. નામથી ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યો કે “પહેલાં આજ રથળે ઉંચે વ્યાપાર કર્યો, હવે અહીં હલકે ધંધે આપણાથી કેમ થઈ શકશે? આ પ્રમાણે મનમાં વિચારી પુત્રોને લાવીને તેણે કહ્યું કે-“પુત્રો ! હવે અહીં રહેવું યોગ્ય નથી. તેથી ચાલે આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યને ઉદરપૂરણાર્થે ભિક્ષાવૃત્તિ કરવી પડે છે તે પણ દ્રાક્ષ જેવી મીઠી લાગે છે. તેવા અન્ય સ્થળમાં ભિક્ષાવૃત્તિ કરતાં છતાં પણ કોઈ માણસ તેને હલકાં
Page #267
--------------------------------------------------------------------------
________________ 228 ધન્યકુમાર ચરિત્ર. - વચને કહેતા નથી, પણ ઉલટા કરૂણા વડે કાઈ કઈ માણસે તેને સહાય કરનારા થાય છે. દેશમાં તે પગલે પગલે લેકેનાં દુવચને સાંભળીને હૃદય બળે છે. જેવી રીતે સુંદર અક્ષરવાળે અને સુંદર આકૃતિવાળો છતાં પણ રૂપિયેતુકેમાં ચાલત નથી–માન પામતે નથી, તેવી જ રીતે સારી રીતે ભણેલે, સુંદર આકૃતિવાળો એ પણ નિર્ધન માણસ દુનિયામાં માન પામતો નથી. હે પુત્ર ! જેવી રીતે સારા પ્રાસવાળું તથા સુંદર કંઠવડે બેલાયેલું કાવ્ય પણ જે અર્થશૂન્ય હોય તો તે વખણાતું નથી, તેવી જ રીતે સમાચિત ભાષાના, વ્યાપારમાં કુશળ એ પણ નિર્ધન માણસ લેકમાં વખણાતું નથી. આ પ્રમાણે કહીને સ્વનિર્વાહ માટે પરદેશ જવાની ઈચ્છાવાળા ધનસાર શ્રેષ્ટીએ સમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અશ્રુ લાવીને ગળદુ કંઠે તેણે કહ્યું કે“હે ઉચ્ચાશવાળી ! તું પણ ગભદ્ર શ્રેણીને ઘેર જા. અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કે સ્થળે ચાલ્યા ગયે છે અને તેની સાથે સંપદા પણ ચાલી ગઈ છે. અહીં રહ્યા સતા અને કુટુંબને નિર્વાહ કરવાને અસમર્થ છીએ, તેથી અમે તે હવે દેશાંતરમાં જશું. દેશાંતરમાં નિર્ધનને, ચેકસ સ્થળ વિનાના પુરૂષને ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને ક્યા ક્યા પ્રકારની વિપત્તિ પડતી નથી ? બધી વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ છે, સુખની લીલામાં જ ઉછરેલી છે, દુઃખોની વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રો ! તું સુખથી ભરેલા તારા પિતાને ઘેર જા જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિને સંગમ થશે ત્યારે તને આમંત્રણ કરીને લાવશું.”
Page #268
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. 229 આ પ્રમાણેનું સસરાનું કથન સાંભળીને સુભદ્રા બોલી કે“સુજ્ઞ સસરાજી! આપની જેવા વયેવૃદ્ધકુળપાલનમાં તપુર, કુટુંબની ચિંતામાંજ લીન થયેલા, સર્વની ઉપર મીઠી દષ્ટિવાળા અને અમારું દુઃખ જોવાને અસમર્થ એવા આપને તે આ પ્રમાણે કહેવું ગ્ય છે, પરંતુ હું તે શિયળરૂપ શસ્ત્રની સહાય લઇને આપની સાથેજ આવવા ઈચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તે ભગૃહે રહેવું તે જ યોગ્ય છે નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - नारीणां पितुरावासे, नराणां श्वशुरालये / एकस्थाने यतीनां च, वासो न श्रेयसे भवेत् // “નારીઓને પિતાના ગૃહમાં, પુરૂષને શ્વસુરના ગૃહમાં અને યતિઓને એક રથળે વાસ કરે તે તેમના શ્રેય માટે થતું નથી' વળી જયારે સંપૂર્ણ લક્ષ્મી અને અક્ષય સુખ હોય ત્યારે પણ સ્ત્રીઓને મહેસુવાદિકના કારણને ઉદ્દેશીનેજ પિતાને ઘેર જવું યુક્ત છે, કારણ વગર નકામા પિતાને ઘરે જવામાં દૂષણ રહેલું છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તે શ્વસુરગૃહે રહેવું તેજ શ્રેષ્ઠ છે. જે આપત્તિના સમયમાં પિતાને ઘેર જઈને કેઈ સ્ત્રી તે ત્યાં તેની ભેજાઈ વિગેરે પિતાના ઘરના મનુષ્ય અને સ્ત્રીવર્ગ તેના સાસરાને કુટુંબની નિંદા કરે. તેઓ બોલે કે–“અમારા નણદેઈ (નણંદના પતિ) અવિચારીત કાર્ય કરનાર છે. તેઓ કારણ વગર તથા પૂછયા વગર એકદમ આવી કુળવતી પત્નીને વિડંબનાના માર્ગમાં છોડી દઈને ક્યાંક ચાલ્યા ગયા છે. જે ગૃહને નિર્વાહ કરવાને સમર્થ હોય તેનાથી જ ઘરનો નિર્વાહ ચાલી શકે છે.” વળી બીજા બેલે કે–“તેમાં બહેનના વરનો કાઈ દેષ નથી, તે તે ચાકરની જેમ હમેશાં કુટુંબનું કામકાજ કરવામાં જ તત્પર
Page #269
--------------------------------------------------------------------------
________________ 230 ધન્યકુમાર ચરિત્ર. રહેતા હતા. પરંતુ તેના મેટાભાઈની સ્ત્રીઓ બહુ હલકા સ્વભાવવાળી છે, જવાસાના ઝાડ જેવી છે, આની મહેટાઈ સહન કરી શકે તેવી નથી, તેથી હમેશાં હલકાં વચને બોલ્યા કરતી હતી, તેથી બહેનના ધણીને ખેદ થયે, અને દુર્જનને ત્યાગ કરી પરદેશ ચાલ્યા જવું.' તે નીતિનું વાક્ય સંભારીને તે ઘર છોડીને ચાલ્યા ગયા છે. કહ્યું છે કે--સિંહ, સંપુરૂષ અને હાથીઓ જયાં અપમાન થાય ત્યાં કદિ પણ રહેતા નથી. વળી આવું સાંભળીને અન્ય કોઈ બેલે કે “આમાં કાંઈ પુરૂષાર્થ ન કહેવાય, આ કઈ પુરૂષનું કાર્ય નથી, ઘણાએ દુષ્ટ લેકે આ પ્રમાણે પુરૂષને કનડે છે, તેથી શું તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે? જુના ભયથી શું પહેરવાનાં કપડાં કે ઈ છેડી દેતું હશે? ઉલટું તે તે દુર્જનેને એવી શિક્ષા કરે કે જેથી ફરીને તેનું નામ પણ લઈ ન શકે. નીતિશાસ્ત્રમાં તે ઉપર પણ કહ્યું છે કે - शठंपति शाठ्यं कुर्याद्, मृदुकंपति मार्दवम् / खया मे लुंचितौ पक्षौ, मया मुंडापितं शिरः॥ શઠ પ્રત્યે શાચતા કરવી, નરમાશથી વર્તે તેની સાથે નર માશથી વર્તવું; શુક વારાંગનાને કહે છે કે તે મારી પાંખે છેદાવી તે મેં તારું માથું મુંડાવ્યું !" 1 આ પ્રમાણે શાસ્ત્રનું રહસ્ય જાણનારા, રાજાદિને ભયથી રહિત, આખા નગરમાં જેનું વચન માન્ય થાય તેવા, વળી જેના મૂળ ઉંડા પિઠેલા હતા તેવા પણ બહેનના પતિ નાશી ગયા તે સારું 1 આ શુક અને વેશ્યાની કથા પ્રસિદ્ધ છે. વેશ્યાએ પિપટની પાંખ કાપી, તેથી તેણે છેતરપીંડી કરીને તેનું માથું મુંડાવ્યું ' હતું. આ કથા પંચતંત્રમાં છે.
Page #270
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પઢવ. * 231 કર્યું નથી. ડાહ્યા માણસનું આ કામ નથી.” આ પ્રમાણે પિતાના ગૃહવાળા મનુષ્ય જેમ આવે તેમ સાંભળતાં અતિ કડ઼વા લાગે તેવાં વચને બોલે, તેને મેઢે હું હાથ કેવી રીતે દઉં?એક તે મારા પ્રિય પતિના વિયેગનું દુઃખ, તેમાં બીજું દાઝયા ઉપર ડામની જેમ, વાગેલ ઉપર ક્ષારની જેમ આવાં નિંદાનાં વાક્યનું શ્રવણ અને ત્રીજું પરાધીન વૃત્તિથી જીવન ગાળવું તે યોગ્ય નથી. તેથી તે વડીલ ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અથવા તે દુઃખમાં કાયાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શિયળ પાળવાપૂર્વક શ્વસુરગૃહને હું તે કદિ છેડીશ નહિ. જયાં આપ વડીલે રહેશે ત્યાં હું પણ આપની સાથેજ આપને અનુસરણ કરીને રહીશ એ મેં નિશ્ચય કર્યો છે.” આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચન સાંભળીને ધનસાર શ્રેણી આનંદિત થઇને બેલ્યા કે-“હે પતિવ્રતા ! તે ખરેખરૂં સત્ય કહ્યું છે. તું તે પુરૂષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છે. તારા આવા પાતિવ્રત્યેના ધર્મમયે વિચારથી ખરેખર સારૂં જ થશે એ મને નિર્ણય લે છે.” ત્યાર પછી ધનસાર શેઠ તેની પત્ની, સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીઓ કુલ આઠ જણ સહિત જેમ જીવ આઠ કર્મ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીથી નીકળે. માર્ગમાં સર્વ રથળે મજુરી વિગેરે કરીને આજીવિકા કરતાં તથા ઘણા દેશે અને નગરમાં કરતાં અનુક્રમે તેઓ કૌશામ્બીમાં આવ્યા; કહ્યું છે કે યતિઓ, યાચકે અને નિધન વાયુની જેમ એક સ્થળે રહેતા નથી–રહી શકતા નથી. મેટીનગરી કૌશાંબીને જોઇને અહીંતહીં સર્વત્રતેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કોઈ સજન પુરૂષને દેખીને તેમણે પૂછયું કે
Page #271
--------------------------------------------------------------------------
________________ 232 ધન્યકુમાર ચરિત્ર “હે ભાઈ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંત, મધ્યમ સ્થિતિવાળા'ઓ તથા નિધન મનુષ્ય કેવી રીતે રહે છે? કેવી રીતે પિતાની આજીવિકા ચલાવે છે?” ત્યારે તે નગરને રહેવાસી માણસ બે કે-“હે પરદેશી ! આ નગરમાં જે ધનવંત છે તે પિતાની મુંડીથી વ્યવસાય-વ્યાપાર કરે છે, કારણકે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દીવાની જરૂર પડતી નથી. શ્રીમતેથી કયાકયા વ્યાપાર થતા નથી ? તેઓ તે નાણાવટીનો, અનાજ વેચવાને, ઘીને, સેનીને, મણિયારને સુતરને હીરને, તાંબુળાદિકને, તેલને, સેપારીવિગેરેને રેશમી વસ્ત્રો, કપાશીઆ, દેશીવટને (કાપડને), મણિવિગેરે રત્નને સુવર્ણચંદીને, કરિયાણાને, વહાણને, ગંધિયાણાને સુગંધી તલાદિકને વિગેરે સર્વ પ્રકારનો વ્યાપાર કરે છે. જેની પાસે વિશેષ પૈસા નથી હોતા તેઓ મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારાદિક કરીને પિતાને નિર્વાહ કરે છે. જે જે વ્યાપારમાં કુશળ હોય છે, તે તે પ્રકારને વ્યાપાર કરીને સુખે સુખે પિતાને નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘો (2) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પિતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્યવડે વ્યાપાર કરીને પિતાને નિર્વહ ચલાવે છે. જેઓ અત્યંત નિધન છે અને ઉદરનિર્વાહ મુશ્કે1લીથી કરી શકે છે, તેઓ એક શ્રેષ્ઠ જાણે જનેના દરિદ્રને એદાવી દૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મેટું સરોવર દાવે છે ત્યાં મજુરી કરીને આજીવિકા ચલાવે છે. તે જગ્યાએ આ પ્રમાણે 1 નદીને કિનારે ઉભા કરેલા પાણીના રંટો નદીમાંથી જળ લઈ લઈને ક્ષેત્રાદિકને પૂરું પાડે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. પ્રબંધ કરે છે કે—કામ કરનાર સ્ત્રીઓને હમેશાં એક દીનાર આપ અને કામ કરનારા પુરૂષને બે દીનાર આપવા, ઉપરાંત બે વખત તૈલાદિક સહિત ઈચ્છિત ભોજન આપવું. આમ હવાથી જેઓ નિધન છે અને મજુરી કરનારા છે તેઓ આ તળાવ દવાના કાર્યથી સુખે સુખે આજીવિકા ચલાવે છે.” આ પ્રમાણેની તે નગરમાં રહેનારની કહેલી હકીકત સાંભળીને તે ધનસાર બહુ હર્ષિત થયે; પછી પિતાના સર્વ પરિવાર સહિત ધનસર શ્રેષ્ઠીએ ત્યાં જઈને તળાવ ખેદાવનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક તેમેરફાર કરી પિતાને તથા પિતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારૂ રાખવા વિનંતિ કરી. તે માટે અધિકારી બોલ્યા કે—હે વૃદ્ધ! અમારા સ્વામીના પુણ્યપ્રભાવથી આ સર્વ કામ કરનારા મજુરે સરવર દવાનું કાર્ય કરવાવડે સુખે સુખે આજીવિકા ચલાવે છે. તું પણ તારા કુટુંબ સહિત તળાવ ખોદવાને ઉદ્યમ કર અને તે દ્વાર પૈસા મેળવીને સુખેથી કાળ વ્યતીત કરી કુટુંબને નિર્વાહ કરે.' આ પ્રમાણે તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત ધનસાર શેઠ તળાવ ખોદવાના ઉદ્યમમાં પ્રવર્યાં. હમેશાં મજુરી લઈને નજીકમાં કરેલા ઝુંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. પિતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવર્તી થયે લા છે આ ન પૂરી શકાય તે પેટને ખાડો પૂરવા માટે શું શું કાર્યો કરતાં નથી ? તેથીજ સાધ, મનુષ્યએ પ્રતિક્ષણે કર્મબંધની ચિંતા કરવાની છે. ક્ષણ પણ છોડી દેવાની નથી. p. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થયે.એક દિવસ બપોરના 1 દીનાર એક જાતનું નાણું છે. 30
Page #273
--------------------------------------------------------------------------
________________ ( 8 ) 234 ધન્યકુમાર ચરિત્ર. સમયે સંપદાથી પરિપૂર્ણ હોવાને લીધે હર્ષિત એવા લેકેથી પરિવૃત્ત, મંત્રી તથા સામેતાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ધોડાઓના સમૂહ સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણે ગુણવર્ણન કરી રહ્યા છે તેવા, તાપ નિવારવા જેની પછવાડે સુવર્ણ દંડવાળું છત્ર ધારણ કરાયેલ છે તેવા, ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારેથી ( મનહર લાગતા, દેદીપ્યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હેવાથી મેરૂ પર્વત જેવા લાગતા, ધણું છે, આનંદ પામે, જ્યવંતા રહો એવી બિરૂદાવળી બોલતા બંદિવાને ના સમૂહને તેમના જીવન પર્યત ચાલી શકે તેટલું દ્રવ્ય દાનમાં આપતા અને જે મોટું તળાવ પિતાના તરફથી ખોદાતું ન હતું તેને જોવાને માટે કૌતુથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા, ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. સર્વે કાર્ય કરનારા મજુરો તેમને જોઈને હર્ષપૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વનાં પ્રણામ સ્વીકારીને એકાંત સ્થળમાં અશક તરૂની છાયામાં રાજાને યોગ્ય સિહાસને સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું ત્યાં બેઠા. થોડીવાર ત્યાં બેસી વિસામો લઈને સર્વે મજુરની દવાની પ્રવૃત્તિ જોવા 4 લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજુરી કરવાથી કલેશ પામેલા પિAતાના આખા કુટુંબને જોઈને તે મનમાં બહુ આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે–“અહો ! કમની રેખા દેવતાઓથી પણ ઉdધી શકાતી નથી. કહ્યું છે કે - उदयति यदि भानुः, पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरुः, शीततां याति बन्दिः /
Page #274
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. 235 - - विकसति यदि पद्मं, पर्वताग्रे शिलायां, तदपि न चलतीयं भाविनी कर्मरेखा // જો સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળ થઈ જાય, કમળપુષ્પ ૫વંતના અગ્રભાગે શિલા ઉપર ઉગ તોપણ ભાવિ જે કરેખા હેય તે કોઈ પણ દિવસ ફરતી નથી.” 'અહે આ મારા માબાપ, આ ભાઈઓ, આ ભાભીએ, આ મારી પત્ની, આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. અહે! કેવી અસંભાવ્ય, ન કલ્પી શકાય તેવી દુર્દશા નશીબે તેમને પાસ કરાવી છે? આ શાલિભદ્રની બહેન પણ માટી વહન કરે છે! અને થવા તે કર્મની ગતિ વિચિત્ર છે. આ સર્વનું વચન કેઈ દિવસ મિથ્યા થતું નથી. અનેક રાજાઓના સમૂહએ જેનાં ચરણકમળની ઉપાસના કરી હતી તેવા રાજર્ષિ હરિશ્ચંદ્રને પણ ચંડાળને ઘેર પાણી ભરવું પડ્યું હતું ! તથા સતીઓને વિષે અગ્રેસર નળપત્ની દમયંતીને પણ અતિ દુખિની થઈ યૌવનાવસ્થામાં ઘરવનમાં એકલે કાળ ગુમાવવો પડ્યો હતે ! ત્રણ જગતમાં ભગવ્યા વગર કઈથી કર્મ ખપાવાતું જ નથી ! જે કઈ જિનેશ્વર ભગવંત તથા તેવાજ અતુલ બળ, વીર્ય, ઉત્સાહ યુક્ત થયા તેઓએ નવાં કર્મ ન બાંધ્યા, પણ પૂર્વે બાંધેલાં કર્મો તે તે સવને પણ ભગવાને જ ખપાવવા પડ્યા ! જ્યારે વિધિ વાંક હોય ત્યારે કાણ સુખી થાય છે? ચક્રવર્તીના મુકુટ ઉપરથી પડી ગયેલું અને ધૂળથી ઢંકાઈ ગયેલું, જેની ઓળખાણ નાશ પામી ગઈ હેય તેવું રત્ન દેવાધિણિત હોય છતાં પણ મનુષ્યના પગની નીચે દબાવા વિગેરે અનેક પ્રકારની વિપત્તિઓ સહન કરે છે, તે
Page #275
--------------------------------------------------------------------------
________________ 236 ધન્યકુમાર ચરિત્ર પછી રાગાદિક દેષના પ્રબળ ઉદયના વિવશપણાથી મનુષ્યને અતિશય વિપત્તિઓ ભેગવવી પડે તેમાં શું નવાઈ ! આ કર્મ ભોગવવામાં કાયરપણું કરવા જેવું નથી, કારણકે કાયરપણે સહન કરવાથી ઉલટી અશુભ કર્મોની વૃદ્ધિ થાય છે. શુભ કર્મોનું અશુભ કર્મોમાં સંક્રમણ થાય છે. શુભ કર્મોના રસની હાનિ થાય છે, તેથી ચિત્તમાં વ્યાકુળતા લાવ્યા વગર સમભાવથી જે વિપત્તિઓ આવે તે સહન કરવી, કારણ કે કર્મો તે જડ છે, તેથી તેને બીલકુલ દયા હતી જ નથી.” જ આ પ્રમાણે વિચાર કરીને પિતાના પિતાને બોલાવી ધન્યકુમારે તેમને કહ્યું કે–“તમે નવા આવ્યા જણઓ છે ! ક્યાંથી આવ્યા છે? તમારી કઈ જોતિ છે? આ સર્વ સ્ત્રી પુરૂષને તમારી સાથે શું સંબંધ છે?'' આ પ્રમાણે પૂછયું ત્યારે પ્રબળ પુણ્યના ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નના અને સુવર્ણના અલંકારની કાંતિથી જેના શરીરનું સ્વરૂપ ફરી ગયેલું છે તેવા ધન્યકુમારને ધનસારે ઓળખા) નહિ તેથી પિતાની જાતિ, કુળ, વંશ વિગેરે ગોપવીને અવસરને ઉચિત એવો જે તે ઉત્તર આપતાં કહ્યું 'કેહે સ્વામિન ! અમે પરદેશથી આવેલા છીએ, તદન નિધન છીએ, અમે આજીવિકાને માર્ગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આપ સાહેબને આ પોપકારી કાર્ય વ્યવસાય તે સાંભળીને ઘણા દિવસથી અમે અહીં રહ્યા છીએ, અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ. હમેશાં પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વાદ આપીએ છીએ કે આપ ઘણું છે, ઘણે આનંદ પામે અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.' બરણકે અમારા જેવાને તે તમેજ જંગમ કલ્પવૃક્ષ છે.”
Page #276
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. 237 આ પ્રમાણે ખુશામત ભરેલાં મીઠાં વચને બોલી નમસ્કાર કરીને ધનસાર શ્રેણી એક બાજુ ઉભા રહ્યા. પિતાનાં આવાં મીઠાં વચને સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યા કે “અહે! જુઓ ! ધનને ક્ષય થતાં મતિને વિભ્રમ પણ કે થઈ જાય છે? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પિતાનો પુત્રને પણ તેઓ એળખતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ધનને ક્ષય થતાં તેજ, લજજા, મતિ, માન તે સર્વને પણ નાશ થાય છે–તે ચાલ્યા જાય છે. જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પિતાના પુત્રને પણ ઓળખતા નથી, તેવી જ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન થયેલા મને પીછણ શકતા નથી. વળી હમણ દારિદ્રયના પ્રભાવથી લજજા પામેલા આ સર્વે કિર્ણ વંશાદિકને પણ ગેપ છે. તેજહીન થયેલા તારાઓ દિન : પિતાની જાતિને પ્રગટ કરી શકે છે? તેથી હમણાં હું પણ તેમને મારી જાતિની ઓળખાણ આપીશ નહિ, સમય આવ્યેજ ઓળખાણ આપીશ, કારણ કે પથ્ય ભેજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે. આ પ્રમાણે વિચારીને મન ધારણ કરી કાંઈક સ્નેહ દેખાડે' એમ વિચાર કરીને ત્યાં યોજેલા અધિકારી પ્રત્યે ધન્યમાર બોલ્યા- આ વૃદ્ધ માણસ વૃદ્ધાવસ્થાથી જર્જરિત થઈ ગયેલા છે તેથી તેમને તેલ ગુણ કરનાર થશે નહિ, તેથી એમને ઘી ઓપ.” આ હુકમ મળતાં ધનસારે “બહુ મેટી મહેરબાની કરી તેમ કહીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. તે વખતે બધા મજુરો વૃદ્ધને કહેવા લાગ્યા કે—હે વૃદ્ધ! તારા ઉપર આપણા સ્વામીની બહુ મે કૃપા દેખાય છે, કે જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવા હુકમ કર્યો, પણ
Page #277
--------------------------------------------------------------------------
________________ 238 - ધન્યકુમાર ચરિત્ર. તું એકલે ઘીયુક્ત ભજન કેમ કરીશ? એ કાંઇ સારૂં દેખાશે નહિ, કારણકે ઉત્તમ પુરૂષને પંક્તિભેદ કરીને જોજન કરવું તે સારું દેખાતું નથી, તેથી તું સ્વામીને અમારા સર્વેનીવતી વિનંતિ કર કે જેથી અમે સર્વને પણ ધીનો આદેશ મળે ! આ પ્રમાણે સર્વેએ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગે કે-“સ્વામિન ! હું એક ઘી ખાઉં તે તે સારું નહિ દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાઓને પણ ઘી આપવામાં આવે તે હુકમ કરે તે ઠીક. આપની જેવા દાનેશ્વરીઓ પંક્તિભેદ કરે તે સારું ન દેખાય, તેથી અટલી મહેરબાની જરૂર કરો! આટલું કરવાથી મારા ઉપરની 1 ની કૃપા વિશેષ વખાણવા લાયક થશે. આ પ્રમાણે ધનસાર આર કહ્યું તેથી પિતાનું વચન પ્રમાણ કરવું જ જોઈએ તે વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજુરોને ઘી આપવાને હુકમ કર્યો. આ હુકમ સાંભળીને સર્વે મજુરે બહુજ સંતોષ પામ્યા, અને તે બધા ધનસારની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષો જેમ ઉદ્યસાયમાન થાય તેવી જ રીતે ધૃત દેવાના વડે પિતાના મજુરને ઉલ્લાસાયમાન કરીને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે પાછા સ્વથાને ગયા. 'પાછા બીજે દિવસે વનમાં વૃક્ષને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતઋતુ આવે તેવી જ રીતે પિતાના પિતા વિગેરેને સત્કારવા માટે ધન્યકુમાર ફરીથી પણ તે તળાવ ખોદાતું હતું ત્યાં આવ્યા. આગલા દિવસની જેમજ ધનસાર શ્રેણી અને અન્ય સર્વ મજુરોએ પ્રણામાદિક ઉચિત વિનયાદિ પ્રકારે કર્યા. ધન્ય
Page #278
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. 239 કુમારે પણ એક સ્થળે વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને લાવ્યા અને તેને પૂછ્યું-“આ ત્રણ તમારા પુત્ર અને તેમની સ્ત્રીઓ હમેશાં મજુરી કરે છે, અને સરવર ખોદવાને ઉદ્યમ કરીને કલેશ પામે છે. તમે તે હવે વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી આવી મજુરી કરીને કેમ શ્રમિત થાઓ છો? આ તમારા દીકરા કેવા છે, કે જે તમને આવું દુઃખ ઉત્પન્ન કરનારી મજુરીના કાર્યમાંથી નિવારતા નથી?” આ સાંભળી ધનસાર બે“સ્વામિન્ ! અમે તદ્દન નિર્ધન અને નિરાધાર છીએ, કંઈક પુણ્યના ગે આ રળવાને ઉધમ મળે છે, તેથી લેભથી. ભૂત થઈને “એક રેજી વધારે ને કહ્યું કે તમારા વચ્ચે તદ્દન જીર્ણ વસ્થામાં પણ હું મજુરી કર સાથે પ્રત્યુત્તર આપ કે-“સ્વામિન ! મેઘસદશ આપના જેવા વારંવાર કથા નળ છે? : અવસર ... કાંઈ ધન મળશે અને મુંડી થશે તેં ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપગમાં આવશે, આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજુરી કરું છું.” આ પ્રમાણે સાંભળીને જરા હસી સર્વ મજુરે તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને ધન્યકુમારે હુકમ કર્યો કે–“હે મજુર ! આ વૃદ્ધ પુરૂષ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે, તે ખેદવાની મજુરી કરી શકે તેમ નથી, આમ મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી આજથી આ ડેસી પાસે કોઈએ કાંઇ પણ મજુરી કરાવવી નહિ, અને રેજી તે સર્વેની પ્રમાણે સરખી તેને આપવી.” “મેટાનું વચન પ્રમાણ છે. એમ કહીને સુર્વેએ તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે કરીને ધન્યકુમાર ઘરે ગયા ત્યારપછી સર્વે મજુરે એકઠા થઈને અરસપરસ કહેવા લાગ્યા કે “આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી કૃતપુણ્ય
Page #279
--------------------------------------------------------------------------
________________ 240 ધન્યકુમાર ચરિત્ર. લાગે છે. તેને દેખતાંજ રાજાએ તેની મજુરી મુકાવી દીધી.” બીજે કહેવા લાગે કે-“ઈશ્રુક્ષેત્ર, સમુદ્રનું સેવન, નિપષણ અને રાજાની મહેરબાની તે જરૂર તરતજ દારિદ્રને નાશ કરે છે. આ શું તમે નથી સાંભળ્યું ? છે ત્રીજે દિવસે પણ ધન્યકુમાર ત્યાં આવ્યા અને તેજ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા કેટલેક વખત ગયે એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરૂષએ દ્રાક્ષ, અખોડ, ખજુર વિગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તે ધન્ય આગમન વખતે પહેલેથી જ ત્યાં આવેલ હતા, અને . ની કૃપા વિશેષ વખાણવા લા ધન્યકારે વૃદ્ધને લાવ્યા અ* કહ્યું તેથી ‘પિતાનું વચન મું તમે ગ્રહણ કરે, કારણકે " , મને અશ્મિ - તિ વૃદ્ધ પુરૂષને એવી કેમળ વરંતુ એ જ ખાવી ઠીક પડે છે; લેકમાં બાલ્યાવરથી અને વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે. ધન્યકુમારે આ પ્રમાણે કહેવાથી “જે આપને હુકમ તેમ કહીને ધનસારે સર્વ મજુર તરફ દૃષ્ટિ કરી. ત્યારે ધન્યકુમાર હસીને બોલ્યા કે– “શું આ પદાર્થો આ સર્વેને આપવાને તમારા મેને રથ ? વૃદ્ધ પુરૂષને વાતગ્ય જ છે. જે બધા એકઠા રહેલા હોય તે સર્વેને આપ્યા પછી જ લેવું, તે ઉત્તમ કુળની નીતિ છે.” આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યારપછી સર્વે મજુરને, અને ખાસ કરીને વૃદ્ધ મજુરને તે સુકે મે આવે; અને તેની ઉપર સર્વેને તાંબુળાદિ આપીને ધન્યકુમાર ગૃહે ગયા. પુન્યવંત પુરૂષોને ઉચિત એ મે ખાવાને મળવાથી આનંદ પામેલા મજુરે એક બીજાને અરસપરસ કહેવા લાગ્યા કે “આ વૃદ્ધ માણસ બહુ પુન્યશાળી છે. ઓળખાણ નહિ છતાં પણ રાજા
Page #280
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. - 241 તેને બહુમાન આપે છે, જેવી રીતે મહાદેવની પૂજામાં પંઢ પણ પૂજાય છે, તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂર્વે કદિ નહિ ખાધેલ તેવા મેવા ખાવાને પણ આપણને પ્રસંગ મજે.” આ પ્રમાણે થવાથી સર્વે મજુરો પૂણ તે વૃદ્ધની અને તેના સર્વ કુટુંબીઓની આજ્ઞાનુસાર વતવા લાગ્યા.ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તેજ હમેશાં ત્યાં આવવા લાગ્યા; અને તેજ સ્થળે વૃક્ષ નીચે બેસીને કે દિવસે બેર, કોઈ દિવસે જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, કઈ દિવસે નારંગી, અંજીર, પાછી શેરડીના કકડા, તેને રસ એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મ ને અને ખાસ કરીને તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષે આપવા લાગ્યા. - એકદિવસ તેમણે ધનસારને કહ્યું કે તમારા વતન છણે થઈ ગયા દેખાય છે. ધનસારે પ્રત્યુત્તર આપે કે-“સ્વામિન! અમે નિર્ધન વસ્ત્ર સંબંધી ખર્ચ કરવાને કેવી રીતે શક્તિવાન થઈએ? અને ખર્ચ વિના નવાં વચ્ચે ક્યાંથી આવે? વળી મારા એકને માટે લુગડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે, તેથી જેમ તેમ જેવા હૈય તેવા વસ્ત્રથી જ નિર્વાહ ચલાવીએ છીએ.” આ પ્રમાણેને ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના સ્ત્રી પુરૂષને પહેરવા લાયક વ અપાવ્યા અને સર્વે મજુરોને પણ એકેકે વસૅ અપાવ્યું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હમેશાં ધનસાર શ્રેષ્ઠીના મનને અનુકૂળ એવા તાંબુળ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમને સત્કાર કરતા હતા. અન્ય મજુરોને પણ યથા 1 નપુંસક એ બળદ.
Page #281
--------------------------------------------------------------------------
________________ 242 ધન્યકુમાર ચરિત્ર. યોગ્ય આપતા હતા અને ભાઇ ભોજાઇ વિગેરેને સત્કાર કરતા હતા, પણ ધન્યકુમારના પુણ્યને પ્રભાવ વધી જવાથી કોઈ તેને ઓળખી શતું નહતું. એક દિવસે ધન્યકુમારે વૃદ્ધને કહ્યું કે હવે ઉન્હા- ળાની ઋતુ આવે છે, તમારી ઉમર વૃદ્ધ થઈ છે, દિવસ પૂર્ણ થતા (ચક્રવાક પક્ષીની જેમ છાશનો અભાવથી તમને રાત્રીઅંધપણું પ્રાપ્ત થશે. તે સાંભળી ધનસાર શ્રેણી કે સ્વામિન ! હું પણ તે વાત જાણું છું, પરંતુ અમારી પાસે ગાય વિગેરે ઢોર નથી, તેથી અમને છાશ કેવી રીતે મળે? વગાય વિગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે, તેથી તે ન મરથ તે અંતરંગમાંજ સમાઈ જાય છે. તે સાંભળી ધન્યકુમારે કહ્યું કે–આવું દીન વચન તમારે બોલવું નહિ, મારે ઘેર ગાય વિગેરે ઢોરનું મોટું ટોળું છે અને દુધ વિગેરે પુષ્કળ થાય છે, તેથી છાશ પણ ઘણું થાય છે, માટે હે વૃદ્ધ તમારે હમેશાં મારે ઘેરથી છાશ મંગાવવી, મોટા માણસોની પણ છાશ લેવા જવામાં લધુતા દેખાતી નથી, તેમ લેકમાં પણ કહેવત છે, તેથી હમેશાં તમારી વહુઓને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજે. મારા ઘરને તમારૂં ધરે છે તેમજ ગણજે, કાંઇ પણ અંતર ગણશે નહિ.” આ પ્રમાણે સાંભળી મોટી મહેરબાની કરી” તેમ કહી ધનસાર ખુશામતનાં મીઠાં વચને બોલવા લાગે. સંસારમાં ચાર સ્થળે ધિક્કારનાં સ્થળ તરીકે વર્ણવેલા છે. તે આ પ્રમાણે दारिद्रत्वं च मूर्खत्वं, परायत्ता च जीविका / क्षुधया क्षामकुक्षित्वं, धिक्कारस्य हि भाजनम् // દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને સુધાથી પેટનું દુબળ થવાપણું તે ચાર ધિક્કારનાં સ્થળ-કારણે છે'
Page #282
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. 243 ' જે કોઈ અતિ સ્વચ્છ અંતકરણવાળે મહા પુરૂષ હોય તે પણ ક્ષુધાથી દુબળ થાય છે ત્યારે બીજાનું આધીનપણું શેધે છે; જેવી રીતે ક્ષીણ થયેલ બીજને ચંદ્રમા પણ પ્રજાએ આપેલ તતુને શેધે છે. ત્યારપછી ધન્યકુમાર સર્વ મજુરોને અને પિતા, બંધુ વિગેરેને સવિશેષ સત્કારીને દેવના નિર્દયપણાને અંતઃકર માં નિંદતા પિતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજુરે ધનસારને કહેવા લાગ્યા કે–અહો ! તમારા સાનિધ્યથી અમે પણ બહુ સુખી થયા છીએ. કહ્યું છે કે-સત્સંગ કલ્યાણ કરનારજ નીવડે છે.” હવે બીજે દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધુએ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય તેમ છાશ લાવવાને માટે ધન્યકુમારને ઘેર જવા લાગી. ધન્યકુમારની આજ્ઞાથી સૌભાગ્યમંજરી તેમને હમેશાં છાશ આપતી હતી. ભરથારને વશ થયેલ સ્ત્રીની તેજ નીતિ–કર્તવ્ય છે. એકદી ધન્યકુમારે સૌભાગ્યમ જરીને કહ્યું કે હે પ્રિયે! ત્રણે વહુરૂઓને તારે સજજનના અંતઃકરણની જેવી સ્વચ્છ નિર્મળ છાશ દેવી, બહુ પાડી આપવી નહિ, પણ જે દિવસે નાની વધુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છોશ તથા દુધ આપવું; વળી મધુર વચનેવડે તેની સાથે પ્રીતિ કરવી, તેની સાથે કાંઈ પણ ભેદ ગણવે નહિ.” આ પ્રમાણેને પતિને હુકમ પ્રસન્ન ચિત્તથી સૌભાગ્યમંજરીઓ માથે ચઢાવ્યું. તે દિવસથી સરલ હૃદયથી તેણે પતિના હુકમ પ્રમાણે વર્તન કરવા માંડ્યું. જે દિવસે સુભદ્દી છાશ લેવા આવે ને દિવસે તેણી ખુશી થઇને તેને દુધ, છાશ, પકવાન્ન, ખજુર, અખેડ, સિતફળ વિગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનથી
Page #283
--------------------------------------------------------------------------
________________ 244 ધન્યકુમાર ચરિત્ર. બોલાવે અને “શરીરે કેમ છે? સારૂં છે?' વિગેરે શરીરના સુખ દુઃખના સમાચાર પૂછે. તેણી પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તેને ઉતારે લઈ જાય અને વૃદ્ધની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરે કે–અરે પુત્ર! જુઓ, જુઓ, ભાગ્યવાન પુત્રની આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે. તે પુણ્યવંત પુરૂષને ઉપભેગમાં લેવા લાયક મેવા મીઠાઈ વિગેરે ખાદ્ય પદાર્થો લઈને આવે છે.” જયારે બીજા દિવસોએ મેટી વહરૂઓ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવીજપતળી છાશ માત્ર લઈને આવે ત્યારે ધનપ્રસાર કહેતો કે આમાં કાંઈ બીજો વિચાર કરવા જેવો નથી, આ મેટી વહુઓએ કાંઈ લઈ લીધું નથી અને આ નાની વહુએ કાંઈ આપી દીધું નથી, પરંતુ અહીં ભાગ્ય માવજ પ્રમાણભૂત છે. નશીબમાં હેય તેજ મળે એવું શાસ્ત્ર વચન સત્ય છે. આ પ્રમાણે ધનસારથી કરાતી લઘા સાંભળીને ઈષ્ય પૂર્વક મેટી વહુરૂઓ બેલવા લાગી કે–આ જર્જરિત ડોરાએ તે અમારી પાસે હમેશાં મારા 4 દિયરનાં વખાણ કરી કરીને સર્વના નેહમાં ભંગ પડાવ્યું અને તેની પાસે ઘર તાળુ તે તે નાસીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે, અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી. હવે આ 7 નાની વહુની પછવાડે લાગ્યા છે, તેથી તે ડોસે શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બોલી કે અરે! આપણું સાસરા તે આને ભાગ્યશાળી કહીને જ વારંવાર બોલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળો. હમેશાં સવારે 7 ઉઠીને તરત જ તે ગધેડીની જેમ મોટી વહે છે, સૂર્યાસ્ત સુધી મજુરી કરીને પેટ ભરે છે અને રાત્રે પતિના વિયેગથી થયેલા
Page #284
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. . 245 દુઃખની પીડાતી પીડાતી ભૂમિ ઉપર સુઈ રહે છે. અહે! તેનું ભાગ્યશાળીપણું ! આવું ભાગ્યશાળીપણું તે શત્રુને પણ હશે નહિ!” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી અને સુભદ્રાની ઇર્ષ્યા કરતી તેઓ રહેલી છે. CAહવે અન્ય દિવસે સવારે છાશ લાવવા માટે ધનસાર શ્રેણીએ મેટી વહુને કહ્યું કે–“રાજમંદિરે જઈને છાશ લઈ આવે.” ત્યારે તેણુએ જવાબ આપે –“હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે અમને ત્રણેને નિભંગી કહીને સ્થાપેલી છે, તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વેહને જ છાશ લેવા મોકલે! તે છાશ લેવા જશે તે દહીં દુધ વિગેરે પણ લાવશે.” આ પ્રમાણે ખેદ ઉપજે તેવાં વચને તેણે બેલવા લાગી. તે સાંભળી વૃદ્ધ કહ્યું–“વહુ સુભદ્રા! તમેજ છાશ લેવા જાઓ. આં બેધીઓ સાચું કહેતાં પણ ઈર્ષ્યાથી બળે છે, પરંતુ તમે તે તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ અને છાશ લઈ આવે. જો સહુ સરખા થાય તે ઘરને નિર્વાહ ચલે નહિ.” આ પ્રમાણે વૃદ્ધને હુકમ થવાથી સુભદ્રા છાશ લેવાને ગઇ. તેને આવતી દેખીને સૌભાગ્યમંજરીએ પહેલેથીજ એલાગી અને કહ્યું કે “બહેન ! આવ, આવ, તું ભલે આવી !" આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછીને દહીં, ખાંડ વિગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સર્વ વસ્તુઓ લઇને પિતાના આવાસે ગઈ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેના વખાણ કર્યા. તે સાંભળીને ત્રણે જેઠાણુઓ ઈર્ષ્યાગ્નિથી વિશેષ બળવા લાગી. હવે હમેશાં સુભદ્રાજ છાશ લેવા જવા લાગી, બીજી કોઈ જતી નહિ.
Page #285
--------------------------------------------------------------------------
________________ 246, ધન્યકુમાર ચરિત્ર. . એક વખતે સૌભાગ્યમંજરી દૂરથી જ વનમાં લાગેલા દાવાનળથી બળેલી આંબાના વૃક્ષની શાખા જેવી શોભારહિત સુભદ્રાને છાશ લેવાને માટે આવતી અને વિચારવા લાગી કે–“આ મજુર સ્ત્રી કે પણ ઉત્તમ કુળમાં જન્મી હોય તેમ જણાય છે. કારણ કે રૂપ, લાવણ્ય, મર્યાદા, વિનય, વાણી વિગેરેથી તેનું કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. કઈ પણ અશુભ કર્મના ઉદયથી તેણી આવી અવરથા પામેલી દેખાય છે, પરંતુ તે હમેશની જન્મની દુખિની હેથી તેમ જણાતું નથી. તેથી પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બંધું પૂછીશ.” આ પ્રમાણે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બેલાવી, વિસામે લેવા માટે એક સારી માંચીપર બેસાડી પોતે પણ નજીકના આસન ઉપર બેઠી, પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સૌભાગ્યમંજરીએ પૂછયું કે–બહેન ! હું અને તું હવે હેનપણી થયા. જ્યારે બહેનપણાં થાય છે, ત્યારે પછી પરસ્પરમાં અંતર રહેતું નથી. કહ્યું છે કે - ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति / भुङ्क्ते भोजयते चैव, पविध प्रीतिल क्षणम् // 05 “દવું, લેવું, ગુહ્ય કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાભવું–આ છ પ્રીતિનાં લક્ષણ છે. તેથી જે તારી મારા ઉપર નિર્મળ અંતઃકરણવાળી પ્રીતિ હોયતે મૂળથી માંડીને તારી બધી વાત મને કહે, શું ફિટિક જેવી ચેખી ભીંત પિતાનાં અંતરમાં રહેલી વસ્તુને કઈ પણ વત ગોપવી શકે છે?' આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજજાથી નીચું મુખ કરીને બોલી કે બહેન ! મને શું પૂછે છે મારા દુદેવને જ પૂછ કર્મના
Page #286
--------------------------------------------------------------------------
________________ પષ્ટ પલવ. 247 ઉદયથી મારા દુઃખના અનુભવની વાર્તા કહેવાથી સર્વ ! ઉલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તું પણ દુઃખી થઈશ, તેથી તે વાત નજ કહેવી તે ઉત્તમ છે.” આ ઉત્તર સાંભળી સૌભાગ્યમંજરીએ કહ્યું કે–“સખી ! બહેન ! તું કહે છે તે વાત ખરી છે, પણ જે વાત કોઈની પાસે કહેવાતી નથી, તે પ્રીતિકાત્ર પાસે તે કહી શકાય છે. વળી હું પણ જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા સુધીનું દુઃખ સહન કરેલું છે, તેથી જેવું બન્યું હેય તેવું કહે.” આ પ્રમાણે સૌભાગ્યમંજરીને અતિશય આગ્રહ થવાથી સુભદ્રાએ કહ્યું કેબહેને! રાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેણીને પુત્ર, કે જે સમસ્ત ભોગો ભેગેવનારાઓમાં નૃપતુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગતમાં કોઈ પણ બીજો ભેગી નથી, જેને ઘેર હંમેશાં સુવર્ણ રત્નાદિકના આભરણે પણ ફુલની માળાની જેમ નિર્માલ્ય ફૂપમાં ફેંકી દેવામાં આવે છે, જેની વાત કેક્તિદ્વારા તમારા સાંભળવામાં પણું આવી હશે, તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું બહેન છું, મારી માતાનું નામ ભદ્રા અને પિતાનું નામ ગોભદ્ર શ્રેષ્ઠ છે. ગભદ્ર શ્રેણી જે ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કઈ પિતા નથી. જ્યારે હું યૌવનવતી થઈ, ત્યારે મને પરણાવવા લાયક જાણીને તમારાજ ભર્તારની જેવી આકૃતિ, રૂપ અને લક્ષણેવળા અને લક્ષ્મીવંત, તથા તમારાજ ભર્તારના નામવાળ, સદ્ભાગ્યની સંપદાના ધામતુલ્ય, એક વ્યવહારીના પુત્ર સાથે મારે વિવાહ કર્યો. તે પણ લક્ષ્મી સાથે વિષ્ણુની જેમ મારી સાથે પરણ્યા. પવિત્ર અને પ્રેમી પતિના સંબં ધથી હું પણ શ્વશુરગૃહમાં ઉત્તમ ભેગે ભેગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જ કાળ પણ જાણતી ન હતી. બહેન! તમારી
Page #287
--------------------------------------------------------------------------
________________ 248 ધન્યકુમાર ચરિત્ર. પાસે તે સુખનું હું શું વર્ણન કર્યું ? જેણે દેખ્યું અને અનુભવ્યું હોય તેજ તે સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલું પિતાને મેઢે વર્ણવવું તે અનુચિત છે. આમ કેટલેક કાળ ગ. મારા પતિનું રાજ્યમાન, તેમની કીર્તિ હમેશાં વધવા લાગ્યા. તે જોઈને તેમના ત્રણે મેટા બંધુએ ઇર્ષાવડે બળવા લાગ્યા. જેની તેની પાસે તે મારા પતિના અસંતોષે વર્ણવવા લાગ્યા. લે કે તે ઉલટાં તેમની પાસે મારા ભત્તરના ગુણોનું વર્ણન કરીને તેમનું મેટું બંધ કરવા લાગ્યા. આમ થવાથી તેઓ વધારે ને વધારે બળતરા કરવા લાગ્યા અને ઇર્ષ્યાથી સવિશેષ ખેદિત અંતઃકરણવાળા થઈ ગયા. અનુક્રમે મારા ભર્તારને કલ્પનાથી અને ઈમિત આકારથી આ સર્વેનાં માઠાં ચરણની ખબર પડી, તેથી સજજનવિભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. માસ ભર્તારના જવા પછી તરતજ તેમની સાથે જ તેમના પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ ઘરેથી ચાલી ગઈ. જ્યારે તળાવમાં પાણુ ખુટે ત્યારે તેમાંથી ઉગેલી કમલિની કેવી રીતે રહી શકે? નજ રહી શકે. ત્યારપછી થોડા જ દિવસમાં ઘરે બધું એવું ધન વગરનું-લક્ષ્મી રહિત થઈ ગયું કે ઘરનાં મનુષ્યને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારાં ઘરનાં માને નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગ્રહથી નીકળ્યા. તે વખતે બે મેરી સપત્ની (શેક) પણ હતી, એક રાજી અને બીજી શ્રેણીની પુત્રી. બહાર ગામ જતાં મારા થશુરે તે બંને અજ્ઞિ કરી કે–“અરે વહુઓ! તમે તમારા પિતાને : ઘેર જાઓ; અમે હમણા પરદેશ જઈએ છીએ.” આ સાંભળીને તેઓ તે તેમના પિતાને ઘેર ગઈ. “ભત્તર વગર દુઃખી સ્થિતિવાળા
Page #288
--------------------------------------------------------------------------
________________ 149 ઘરમાં કેણ રહે?” ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે- “તું પણ તારા પિતાને ઘેર જા.” મેં કહ્યું કે-હું મારા પિતાને ઘેર જઈશ નહિ; કેમકે પિયરમાં ક્ષણે ક્ષણે થતી શ્વશુર કુટુંબની નિંદા સાંભળવાને હું સમર્થ નથી, તેથી સુખમાં અથવા તે દુઃખમાં જેવી તમારી ગતિ તેવીજ મારી પણ ગતિ થશે. આ પ્રમાણેનાં મારાં વચન સાંભળીને આદરપૂર્વક અને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સાસરા રાજગૃહીથી નીકળ્યા. ઘણા ગામ, પુર અને નગરમાં રખડતાં રખડતાં છેવટે અમે અત્રે આવ્યા. અહીં તમારા ભત્તર તળાવ ખોદાવવાનું કામ કરાવે છે, તેવી વાત સાંભળીને અમારે ઉદરનિર્વાહ કરવા માટે અમે બધા તે કામ કરવા રહ્યા. હવે અમે તળાવ ખોદીએ છીએ ને આજીવિકા ચિલાવીએ છીએ. હે સખી! નિધન મનુષ્યને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી? કહ્યું છે કે ગાંડા થઈ ગયેલા પુરૂષો શું શું બેલત નથી, અને નિર્ધન મનુષ્ય શું શું કરતાં નથી ?' સાતે ભયમ ) આજીવિકા ભય સવથી મહે અને દસ્તર છે. સત્ય કહ્યું છે કે જીવતા પ્રાણુઓમાં તે રાહુજએક શ્રેષ્ઠ છે, કે જેને મુશ્કેલીથી પૂર્ણ કરી શકાય તેવું ધિક્કારવા લાયક પેટ નથી. મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસે કોને કોને પ્રાર્થતા નથી?કેની કેની પાસે માથું નમાવતા નથી? શું શું કરતાં નથી અને શું કરાવતાં નથી?' આમાં કેઈને પણ દોષ નથી, છેષ માત્ર પૂર્વ ભવમાં પ્રમાદવશ જીવે કરેલા કર્મના ઉદયને જ છે અને તે ઉદયને નિવારવાને તો ત્રણ જગતમાં કોઈ પણ પ્રાણી શક્તિમાન નથી. મનુષ્યમાં જેએ અતિ બળવંત અને ડાહ્યા હોય તેઓએ નવાં કર્મ ન બાંધવાં અને પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તે ૩ર
Page #289
--------------------------------------------------------------------------
________________ 250 ધન્યકુમાર ચરિત્ર. ભેગવીને નિર્જરાવવા, બાકી તે કર્મરાજા જેમનચાવે તેમ સંસારી જીવને નાચવું પડે છે.” C આ પ્રમાણે પરસ્પર બંને સખીઓ વાર્તાલાપ કરે છે, તેવામાં પિતાની આકૃતિને ગોપવીને ધન્યકુમાર ત્યાં આવ્યા, એટલે તરતજ બંને સખીઓ લજજા અને મર્યાદા સાચવીને 8 ઉભી થઈ ગઈ અને યોગ્ય સ્થળે જરા દૂર ઉભી રહી. તે વખતે ધન્યકુમાર ગંભદ્ર શ્રેણીની પુત્રી સુભદ્રા તરફ જરા ઠપકે આપતા હોય તેવી રીતે જોઈને બેલ્યા કે-“અરે ભામિની ! પતિ વિના પ્રાણ કેમ ધારણ કરી શકે છે? કારણકે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારે ટુકડાવાળી થઈ જાય છે.' તેણીએ કહ્યું - રાજન ! જેવી રીતે સુકાઈ ગયેલે પુષ્પને લુમ પણ ડાળી સાથે બંધાઈ રહેલે હોય તે સ્થિર રહી શકે છે, તેવી જ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારો આત્મા પણ મરણથી રક્ષિત રહી શક્યો છે. વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળમાં (પણ મર ફરીથી વસંત ઋતુ આવશે અને આ કમળ પલ્લવિત થશે.' એવી આશાથી વાસ કરીને રહે છે, તેવી જ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છું. તે સાંભળી ધન્યકુમાર બેલ્યા–“હે મુગ્ધ ! શા માટે યોવન નકામું ગુમાવે છે? મનુષ્ય જીવનને સાર માત્ર યૌવન વયજ છે, અને તે તે તું નકામું ગુમાવી દે છે. કહ્યું છે કે- હાથમાં રહેલ તાંબુલ ખાધા વગર ડાહ્યા માણસે કઈ દિવસ સુકાઈ જવા દેવું નહિ ! વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુન આગમનની આશા રાખવી તે પણ વૃથા છે. જો તું તેને વહાલી છે તે તો તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત; પણ તે તે કાંચળી મૂકી દઈને
Page #290
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પવિ. 251 જેવી રીતે સર્ષ ચાલ્યો જાય, તેવી રીતે ઘેરથી ઉદ્વિગ્ન થયેલે ઘર છોડીને ચાલ્યા ગયે હશે, તેથી તેની પાછા આવવાની આશા વ્યર્થ છે, તેથી વિકલ્પની-નકામા સંકલ્પની જાળ છોડી - દઇને મને પતિ તરીકે સ્વીકાર, આ જગતમાં દુર્લભ એવા ભોગે ભેગવ, ગયેલી ઉમર પાછી ફરીથી આવતી નથી, તેથી મને પતિ. તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર–ભેગો ભેગવી શરીરને તૃપ્ત કર.” આવાં વાપાત તુલ્ય ધન્યકુમારનાં વચનો સાંભળીને ભયબ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથ વડે કાનને ઢાંકી દીધા અને પછી બોલી કે -અરે દુબુદ્ધિ ! શું તમે કુળવાન સ્ત્રીઓની રીતિ કઈ પણ દિવસ સાંભળી નથી, કે જેથી આવું અધમ વચન બેલે છે? કહ્યું છે કે गतियुगलकमेवोन्मत्तपुष्पोत्कराणां। हरशिरसि निवासः क्ष्मातले वा निपातः // विमलकुलभवानामङ्गनानां शरीरं / पतिकरफरसो वा सेवते सप्तजिह्वः // 1 // - ‘ઉત્તમ એવા ધતુર પુષ્પની બેજ ગતિ છે, કાં તે શિવના માથા ઉપર તે ચઢે છે, અથવા તે ભેય ઉપર પડીને તેને વિનાશ થાય છે આજ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સુંદરીઓના શરીરની પણ બેજ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરને સ્પર્શ થાય છે અથવા તે અગ્નિ તેને નાશ કરે છે.' સુકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓનાં શરીરની ધતુરાના પુષ્પની માફક બેજ ગતિ છે. જેવી રીતે ધતુરાન કુલે કાં તે શિવજીના મસ્તકે ચઢે છે, અગર તે ભૂમિ ઉપર પડી જાય છે, બીજા કેઈના ઉપગમાં તે પુષ્પ આવતા નથી, તેવી જ રીતે પતિવ્રતા
Page #291
--------------------------------------------------------------------------
________________ ઉપર ધન્યકુમાર ચરિત્ર. સ્ત્રીઓનાં શરીરની પણ તેવીજ બે ગતિ થાય છે. કાં તે તેના પતિના હસ્તિના સ્પર્શથી તે ભગવાય છે, અથવા તે અગ્નિની જવાળાને તે ભેગ થાય છે, પણ બીજી ગતિ થતી નથી. તેથી હે રાહુરૂપી ગ્રહથી રસાયેલ ! તું નામથી તે ધન્ય એમ કહેવાય છે, પણ ગુણથી તે અધન્ય હેય તેમજ લાગે છે. ઘણા માણસને નાયક થઈને તું લેકવિરૂદ્ધ આવાં વાક્યો કેમ બોલે છે? મંગળ ગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તો મનુષ્યને અમંગળને કરનાર થાય છે તેથી નામથી રાજી થવું તે નકામું છે–ખોટું છે. ગુણથી રાજી થવું તેજ સાર્થક છે. અરે ઠાકોર ! ખરેખર તું પરસ્ત્રીસંગમના અભિલાષથી આવા વૈભવ અને યશઃકીતિથી જરૂર ભ્રષ્ટ થઇશ; કારણકે સર્પના મસ્તક ઉપર મણિ ગ્રહણ કરવાને અભિલાષ કરનાર કેણ સુખી થયે છે? મારા - શિયલને લેપ કેરવા તે ઈંદ્ર પણ શક્તિવાનું નથી, તો તું કોણ માત્ર છે? વડવાનળ અગ્નિ બુઝવવા જ્યારે સમુદ્ર પણ શક્તિવાન થયે નહિ, તે પછી મેટે પર્વત શું કરી શકનાર હતો? 3 તેથી નકામા કુવિચારો પડતા મૂકીને સુશીલપણને–સજજનપણનેજ આચર.” જેવી રીતે પાપપંકને નાશ થવાથી ચેતનની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર દેખીને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય ઓનંદ પામ્યા. ત્યારપછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણુવડે સુભદ્રાને કહેવા લાગ્યા કે—“હે ભદ્રે ! હું પરસ્ત્રીને લેલુપી નથી, તેથી તારે મારી બીલકુલ ભીતિ રાખવી નહિ. આ સંવાદ માત્ર | વચદ્વારા તાર સત્વની પરીક્ષા માટે જ કર્યો હતો, તેથી જે કાંઇ
Page #292
--------------------------------------------------------------------------
________________ પણ પવિ. 253 લેકવિરૂદ્ધ અને તને દુઃખ લાગે તેવું મારાથી બેલાયું હોય તેની તારે ક્ષમા કરવી. તું ખરેખર ધન્ય છે, કારણ કે આવી અધમ રિથતિમાં પણ તું તારૂં શિયલબતે અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છે. પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું તું તારા ભર્તારને કેવી રીતે ઓળખી શકીશ? દષ્ટિવડે જેવા માત્રથી, અગર કોઈ સંકેતથી, અગર ખાનગીમાં કરેલ કઈ વાર્તાલાપથી, અગર તેના શરીર ઉપરના અગર અવયવ ઉપરના મસ, તિલક આવર્ત વિગેરે લાંછનેથી, કેવી રીતે તું તારા ભર્તારને ઓળખીશ? ધન્યકુમારને આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બેલી કે– જે કોઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વ અનુભવેલા ફુટ સંકેતને કહી શકે તે માટે પ્રાણનાથ–ભર્તાર, તેમાં જરા પણ શંકા નથી. તે સાંભળી ધન્યકુમાર બોલ્યા‘ત્યારે મારી એક વાત સાંભળ. દક્ષિણ દિશામાં આવેલા પ્રતિકાન નગરથી ધનસારે વ્યવહારીના પુત્ર ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓએ કરેલા લેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર પ્રયાણ કર્યું, લક્ષ્મ ઉપાર્જન કરી, ખર્ચા અને તેમ કરતાં કરતાં રાજગૃહી નગરીએ તે આવ્યા, ત્યાં પ્રબળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને વાણિજયકળાની કુશળતાથી અનેક કેટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી શલ્ય સહિત, લક્ષ્મી રતિ, શભા રહિત પિતાનાં બાંધવોને આ વિલા દેખીને સૂર્યની જેમ નિવકારી ચિત્તવાળા તેણે તે સર્વને લક્ષ્મીવાન કર્યા. ફરીથી પણ ત્યાં કુટુંબકnહ દેખીને ભગ્નચિતવાળા થઈ વરસાદ દેખીને કલહંસ જેમ માનસ સરોવરમાં કમળના સમૂહમાં ચાલ્યો જાય, તેમ તે કુમારે રાજગહી છેડીને
Page #293
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. લક્ષ્મીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારૂં કહેલું સત્ય કે 2 નહિ?” ત્યારે તેણી બહુ બુદ્ધિશાળી હેવાથી મૂળથીજ બધે વૃત્તાંત જાણીને તેણે તરતજ પિતાના પતિને–ધન્યકુમારને ઓળખ્યા અને લજજાથી મૌન ધારણ કરીને નીચું મુખ કરી ઉભી રહી પતિવ્રતા સ્ત્રીઓની લાંબા વિરહ પતિ મળતાં તેવી જ સ્થિતિ થાય છે. સી. કે ભાગ્યમંજરી પણ પિતાના પતિને જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથે પેતાને સપત્ની સંબંધ જાણુને ચિત્તમાં અતિશય ચમત્કાર પામી અને વિચારવા લાગી કે-“આજે મારે સંદેહ ભાંગે, પરનારીસહદર મારા પતિ આ સ્ત્રીને શા કારણથી દુધ દહીં વિગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે? વળી તેની સાથે સખીપણું કરવાને મને આદેશ શા માટે કરે છે? એ મને સંદેહ. તે હતાએ સર્વનું કારણ આજે મેંબરેબર જાણ્યું. મેટા પુરૂછે જેને પિતાની સ્ત્રી ઉપર આજ પ્રેમ હોય છે અને તે બીલકુલ અગ્ય કે અયુક્ત નથી.” ત્યાર પછી તે દંપતીએ દાસીઓ દ્વારા સુભદ્રોના જીર્ણ વચ્ચે અને ખોટાં અભૂષણે દૂર મૂકાવી દીધા, સ્નાન માજનાદિક કરાવ્યું વિવિધ દેશ અને નગરથી આવેલા ઉંચી જાતિનાં ઉજવળ રેશમી વસ્ત્ર પહેરાવ્યાં, વિવિધ પ્રકારનાં મણિ સુવર્ણાદિકથી બનેલા અલંકારો પહેરાવ્યાં અને ઉંચા ભદ્રાસન ઉપરે તેને બેસાડી. તેના બેસવાથી સંપૂર્ણ ચંદ્રવડે રાત્રી શેભે તેમ તે ગૃહસ્વામીની શેરવા લાગી. C. (હવે ઘણે કાળ વ્યતિક્રમે તે પણ સુભદ્રા પાછી આવી નહિ, તેથી ધનસાર પોતાની પત્ની સાથે વિચારવા લાગે કે“કઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહે નથી કે કઈ સ્થળે રોકાતી નથી, આજે શું કારણ બન્યું હશે કે તે
Page #294
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. 255 હજુ પણ પાછી આવી નથી? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાને ઘેર એક ક્ષણમાત્ર પણ રહેતી નથી. વળી પૃથ્વી ઉપર જંગમ કલ્પવૃક્ષ તુલ્ય શ્રી ધન્ય મહારાજ પ્રાણ જાય તે પણ ધર્મની નીતિને ઉલ્લંઘે તેવા નથી. સુવર્ણમાંડ્યામતા કેઈદિવસ આવતી જ નથી. અથવા તે ધનવંત માણસની મનવૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલ્લંઘવી મુશ્કેલ છે. નિપુણ પુરૂષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે, સજના પણ દુર્જન થઈ જાય છે. કહ્યું છે કે—કામચંડાળ બહુ નિર્દય છે, તે પંડિતોને પણ અતિશય પીડા કરે છે. વળી કદાપિધન્યરાજની મતિ ભ્રષ્ટ થઈ હોય તે પણ સુભદ્રા મહાસતી છે, તે કઈ દિવસ શિયળવ્રત છેડે તેવી નથી, પણ આપણને શું ખબર પડે ? કદાચ બળાત્કારથી રેકી હેય અથવા તે બંનેની વૃત્તિ ખરાબ થઈ ગઈ હેય! ખરેખર આ બાબતમાં વાયુએ ચળવેલા વજાના છેડાની માફક કાંઇક પણ વિપરીત તે બન્યું લાગે છે!” આ પ્રમાણે શંકારૂપી શંકુથી વીંધાયેલા અંતઃકરણવાળા તે શ્રેષ્ટાએ પુત્રની વહુને કહ્યું કે–“વસે તું ધન્યરાજને ઘેર જઈને જોઈઆવકે સુભદ્રા કોનાથી અંતરિત થઈને રેકાઈ ગઈ છે?”ધનસારના આદેશથી ધનદત્તની પત્ની દેણા હાથમાં લઈને ધન્યકુમારના ગૃહાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યને તેણુએ પૂછયું કે-“અમારી દેરાણને છાશ લેવા માટે અહીં એકલી હતી, તે અહીં આવી છે કે નહિ ? આ પ્રમાણે તેણુએ પ્રશ્ન પૂછયો, પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા તેઓએ તે જવાબ આપે કે“અહે! તેના તે મહાન ભાગ્યને ઉદય થયે. અંદર જઈને 1 છાશ લાવવાનું માટીનું ઠામ.
Page #295
--------------------------------------------------------------------------
________________ 256 ધન્યકુમાર ચરિત્ર. છે, તેથી તે ગૃહસ્વામીની થઈને અંતઃપુરમાં રહેલી છે. આ પ્રમાણે સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિસ્મય વિગેરેના મિશ્રણથી દુઃખિત અંતઃકરણવાળી તે પ્રથમ જવાની ટેવ હેવાથી મહેલની અંદર ગઈ. ત્યાં દૂરથી જ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તે તરતજ પાછી વળી, અને પિતાના સ્થાનકે આવીને સર્વની આગળ -જેવું જોયું હતું તેવું કહ્યું. તે સાંભળી બધા ધનસારને ઠપકો દેવા લાગ્યા કે-“અરે ડોસા ! આમાં તારી જ ભૂલ છે! કારણ કે દુધ, દહીંના લેભથી હું તેનેજ હમેશાં મેલતે હતે. બીજી વહુઓ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તું નિર્માગી અને મૂખ ગણ હેતે અને આ સુભદ્રાને પુન્યવતી, ડાહી અને ભાગ્યશાળી ગણતો હતો, કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાધપદાર્થો લાવતી હતી, પણ તેં એટલું ન વિચાર્યું કે એક મજુરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહીં, દુધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે? તેની સાથે પૂર્વને કાંઈ પરિચય નહોતે, કોઈ જાતનો સંબંધ નહોતે, તેમજ બીજી કઈ જાતનું તેની પાસે ખાસ કાર્ય કરાવવાનું નહોતું. જો વૃદ્ધની અનુકંપાથીજ સર્વ વસ્તુઓ આપતા હોય તે પછી બધી વહુરૂઓને શા માટે ન આપે? તેમ તે બન્યું નથી, તેને જ તે સારૂ આપતા હતાતેથી બુદ્ધિશાળી સૂક્ષ્મ દષ્ટિવાળાને તે તરતજ માલુમ પડે કે આમાં કાંઈ પણ ખાસ કારણ છેવું જ જોઈએ. આ પ્રમાણે પહેલેથી જ મનમાં વિચાર કરીને યથાયોગ્ય કર્યું હોત તે આવું વિપરીત કદિ પણ-બનત નહિ. રૂપવાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજકુળમાં બહુ જવું આવવું અયુકજ છે. તે વાત તે સર્વ માણસે સારી રીતે જાણે છે અતિ પરિચયથી અવજ્ઞાજ થાય છે. તે લેકેન્દ્રિ
Page #296
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલવ. ર૫૭ - પણ તે ગણકારી નહિ, તેથી આ બાબતમાં તારીજ મૂખઈ છે.” * પુત્રાદિક સર્વને આ પ્રમાણે ઠપકે સાંભળીને ધનસારને વહુનો ઘા પડ્યો હોય તેવું દુઃખ થયું અને તે નિષ્ટ થઈને ભૂમિ ઉપર પડ્યો. કેટલેક કાળ ગળે પછી ચેતના આવી, ત્યારે નિઃશ્વાસ મૂકો અને માથું ધુણાવતે તે બે કે–“અરે દેવ ! શિળના નાશવડે આ સુભદ્રાએ અમારા નિષ્કલંકિત વંશને કલંકિત કર્યો ! એક તે પરદેશમાં પરિભ્રમણ અને બીજી નિર્ધનતા તેથી અહીં આપણી વાત કોઈ પણ સાંભળશે નહિ. ત્રીજુ દાઝયા ઉપર ડામ અને ક્ષતે ઉપર ક્ષારની જેમ લેકની નિંદા, આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે? દારિદ્રયાદિનું દુઃખ મને તેવી પીડા કરતું નથી, કે જેવી પીડા આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનું મોટું કૃત્ય કરે છે? તે આવી દુકારિત્રી હશે તેવું મેં કદિ સ્વપ્નમાં પણ જાણ્યું નથી. અરે ! તેણે કેવું માઠું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારો ધેળામાં તેણે ધૂળ નાંખી!” આ પ્રમાણે વૃદ્ધ ધનસાર વિલાપ કરતા હતા, ત્યારે મેટી વહુ ઈર્ષ્યાથી બેલવા લાગી કે-“આ તો તમારી બહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધૂ છે કે જેમાં તમે હમેશાં વખાણ કરતા હતા અને બીજી સર્વેની નિંદા કરીને તમારી જીભ સૂકાઈ જતી હતી, પણ હવે તેણે તેનું ડહાપણ, ભાગ્યશાળીપણું વિગેરે બધું સ્પષ્ટ બતાવી દીધું !! પોતાના આત્માને તેણે તો સુખેથી વિલાસ ભોગવતો કર્યો ! હવે એમાં શેક શ કરે? અમે તો મૂખ, ભાગ્યહીન, નિર્ગુણ છીએ, અમને એવું કરતાં આવડ્યું જ નહિ; તેથી દુઃખે દુખે પેટ ભરતાં અહીં ઘરમાંને ઘરમાંજ પડ્યા રહીએ છીએ. તે બહુ ગુણવાળી અને ચતુર ખરી કે સજપત્ની 33
Page #297
--------------------------------------------------------------------------
________________ 258 ધન્યકુમાર ચરિત્ર. થઈને રાજભવનમાં બેઠી ! " આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેવાં વહુરૂઓનાં વચનો સાંભળીને બળતા અંત:કરણવાળા ધનસારને શું કરવું તેની સુઝ પડી નહિ, અને તે વિચારવા લાગ્ય હવે હું કયાં જાઉં? કોને પૂછું? શું કરું? કેનું ભજન કરું ? કેને પૂજું? નિધન એવા મારે પક્ષ પણ કોણ કરશે ?" આ પ્રમાણે દિભૂઢ બની જઈને શૂન્ય ચિત્તવાળે તે બેઠે હતો, તેવામાં તેના હૃદયમાં એક વિચાર ઉત્પન્ન થયે કે-“અહીં મારે, પક્ષ કરે તે મારા સંબંધી તે કોઈ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યવહારીઆઓ અહીં ઘણા વસે છે, તેમની પાસે જઈ તેમને બધી વાત કરું. તેઓ સ્વજાતિના અભિમાનથી મારે પક્ષ જરૂર કરશે, કારણ કે તિર્થ પણ પોતાની જાતિને પક્ષપાત કરે છે. આ પ્રમાણે વિચાર કરીને દેવથી બળેલ તે ધનસર કૌશાંબી નગરીમાં જે સ્થળે મેટા વ્યવહારીઆઓની દુકાન હતી તેવા ચતુષ્પથમાં ગયે, અને ત્યાં રહેલા વ્યાપારીઓ પાસે અતિશય દીનતા દેખાડીને જે પિતાને વૃત્તાંત બન્યું હતું તે અને પિતાના દુઃખની સર્વ હકીકત કહી સંભળાવી.આ પ્રમાણેની ધનસારે કહેલી હકીકત સાંભળીને મોટા વ્યાપારીઓએ કહ્યું કે–“આ વાત તે તદ્દન અસંભવનીય–ન બને તેવી જ છે, કારણ કે આ ધન્યરાજાએ કોઈ પણ વખત અન્ય કર્યો હોય તેવું સાંભળ્યું નથી, વળી બાળ ગોપાળ સર્વેમાં ધન્યરાજાનું “પરનારીસહદર' આવું બિરૂદ સુપ્રસિદ્ધ છે. તેથી તે આવું કરે તે કેવી રીતે સંભાવ્ય ગણાય ?" વળી બીજા વ્યાપારીઓએ પ્રીતિ દેખાડવાને ધનસારને તે વાત પૂછી. તેણે ફરીથી પણ તેજ વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યાર પછી તે વ્યવહારીઆઓ અંદર
Page #298
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. 259 અંદર વિચાર કરવા લાગ્યા કે “આ ડોસો બેટું બેલતે હેય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગને દુઃખની જવાળાથી તપેલે બેલે છે, તેથી તે જે બોલે છે તે સત્ય હેય તેમ જણાય છે. આ વૃદ્ધ ત્રણ દુઃખથી દુઃખિત થયેલે જણાય છે, નહિ તે આવું રાજ્યવિરૂદ્ધ અસત્ય ચતુષ્પથમાં જાહેર રસ્તા ઉપર બેલવાની હિંમત કોણ કરે? અંતરનાં દાહ વગર આ પ્રમાણે બોલી શકાય નહિ, તેથી આ ડોસે સાચે છે તેને તો લાગે છે.” આ પ્રમાણે વિચાર થવાથી તે સર્વે વ્યવહારીઆઓને શું કરવું તેની કંઈ સમજણ પડી નહિ. તેથી તેઓ ધનસુરને કહેવા લાગ્યા કે–“અરે ડોસા ! અમે આમાં શું કરી શકીએ ? જે બીજા કેઈની વાત હતી તે તે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહેત, પણ આ વાત જે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહીએ તે તેઓ પણ માને નહિ, તેઓ સામે ઉપાલંભ આપે કે–શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું બેલે છે ?' તેથી આ તેમનું આપદા આવી પડેલી છે. અમે તમારૂં દુઃખ સાંભળવાને પણ શક્તિમાન નથી, તેથી અમે તે એમ વિચારીએ છીએ કે જે થવાનું હોય તે ભલે થાઓ, તે ખેટી નીતિ આચરે તેવા નથી, પરંતુ અમને વિચાર થાય છે કે આજે તેણે એક રાંકની સ્ત્રીને રોકી રાખી, કાલે વળી બીજાની રેકી રાખે તે શું થાય ? જે કઈ દુષ્ટ રાજા હેય તે તે પ્રજાની ધનાદિક વસ્તુઓ લઈ જાય છે, પણ કેદની સ્ત્રીને લઈ જતો નથી. આવી મહા અનીતિ જે તે કરે તે પછી તેના ગામમાં કોણ રહેશે, આ પ્રમાણે વિચાર કરીને સર્વે એકઠા થઈ નિર્ણય કરીને ધન્યકુમા રને ઘેર ગયા, અને ધન્યકુમારને પ્રણામાદિ કરીને યથાસ્થાને
Page #299
--------------------------------------------------------------------------
________________ 260 ધન્યકુમાર ચરિત્ર. સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા હતા. આખરે ઘણા વખત સુધી વિચાર કર્યા પછી તેઓ બોલ્યા કે “સ્વામિન! જેવી રીતે સૂર્યોદય થયે હોય ત્યારે અંધકારને પ્રસાર રહેતો નથી અને કદિ રહેશે પણ નહિ, મોટા સમુદ્રમાંથી કોઈ વખત ધૂળ ઉડતી દેખાતી નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમા કઈ દિવસ ઉષ્ણતા કરનાર કે નથી અને કઈ વખત થશે પણ નહિ, તેવી જ રીતે તમારામાં કોઈ દિવસ પણ અમે અનીતિ જોઈ નથી અને જેવાશે પણ નહિ એવી અમને આબાળે વૃદ્ધ સર્વને પ્રતીતિ છે. કદાચ કઈ વખત સૂર્ય પશ્ચિમમાં ઉગે, ધ્રુવ તારે યુગતિ પ્રેરેલા પવનથી કદાચ અપ્રૂવ થાય, અચળ એ મેરૂ પણ કદાચિત પવનની જેમ ચલાયમાન થાય, કદાચ સમુદ્ર પણ મારવાડની જેમ નિજળ થઈ જાય, હમેશાં ચળિત એ વાયુ પણ કદાચ સ્થિર થઈ જાય, કદાચ પૃથ્વી ઉપર અગ્નિ પણ ઉષ્ણતા ગુણ છેડી બરફની જે શીતળ થઈ જાય, તે પણ આપ આયુષ્માનું મહારાજા લેભના વિક્ષોભથી પણ ચલાયમાન થાઓજ નહિ એ અમને સર્વને તમારે માટે દ્રઢ નિશ્ચય–વિશ્વ લે છે. આમ છતાં પણ આ ધનસાર આજ સવારે આ પ્રમાણે અમારી પાસે કાર કરતે આ કે—મારી પુત્રવધૂને રાજાએ રોકી છે. આ તેની વાણુ સાંભળીને અમે કેઈએ પણ તે માની નથી, પરંતુ દુઃખાર્ત એવા આ વૃદ્ધ પુરૂષનું દુઃખ જોઈને અમને સર્વને લેભ થયો કે અમારા સ્વામી કલ્પાંતે પણ આવું કરે જ નહિ, પણ આપના કોઈ સેવક પુરૂષે આપના જાણતાં અગર તે અજાણતાં જ આ ધનસારની પુત્રવધૂને રોકી રાખી હશે, તેથી હે સ્વામિન ! ધનસારના આગ્રહથી અમે આ બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ.
Page #300
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પદ્વવ. 221 તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કોઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂને જે કાંઈ અપરાધ થયો હોય તે પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારે અને તેની પુત્રવધૂને આપે છેડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ? સ્વામિન ! આજ યુકત અને અયુક્તના વિચારેમાં કુશળ છો. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણત્રીમાં છે? તેથી સે વાતની એકજ વાત કહીએ છીએ કે મહેરબાની કરીને કૃપા કરીને–દયા લાવીને આ ડોસાની પુત્રવધૂને આપ પાછી આપ.” - આ પ્રમાણે મહાજનના સમૂહની વાત સાંભળીને જરા હિંમત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અક્તિ દ્વારા તિરરકાર સૂચવનાર અને ગભિત ક્રોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા કે “અરે ભાઈ ! હમણા આ નગરમાં ઘણા માણસે બહુ વાચાળ-દેઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજયા વિના વાણીવડે પાક્કાના ઘરની વાત કરીને વૃદ્ધિ પામનારા જેમ તેમ વચને બોલે છે. પણ દુર્જનેને એ સ્વભાવ જ છે. કહ્યું છે કે‘દુર્જને પિતાના મોટા મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શકતા નથી, અને એક નાના રેખા જેવડા પણ પરના છિદ્રોને જુએ છે.” પણ તે સર્વને હું જાણું છું-ઓળખું છું. હમણાં તેવાં સર્વને શિક્ષા કરવાને હું ઉક્ત થયો છું. વધારે શું કહું? આમ કરવાથી સારૂં જ થશે! પણ આમાં તેમને દોષ નથી, મારે જ દેષ છે, કારણ કે મેં નગરજનેને આવી વાત કરતાં સાંભઇ છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે, તેથી જ તેઓ અતિશય ઉન્મત્ત થઈ ગયા છે. હવે થોડા જ દિવસમાં આ સર્વે ઉન્મત્ત
Page #301
--------------------------------------------------------------------------
________________ 262 ધન્યકુમાર ચરિત્ર. થઈ ગયેલાઓને હું સરલ–સીધા કરી દઇશ. આ પ્રમાણે તિરકાયુક્ત ગભિત વાણી સાંભળીને ઈંગિત આકારથી આ બાબત ધન્યકુમારને “અરૂચિકર છે તેમ જાણીને તે સર્વે ભયભીત થયા અને ખુશામતનાં વચને બલીને તે સર્વે ધીમે ધીમે ઉઠીને રાજ્યદ્વારની બહાર નીકળી ગયા. ધનસાર પણ તેમની સાથે બહાર આવ્યું, અને તેઓના અગ્રેસને કહેવા લાગ્યું કે-“તમે સર્વે તે ઉઠી ઉઠીને તમારા ઘર તરફ ચાલવા માંડ્યા, પણ હવે મારા કામની શું દશા થશે?' તે વખતે તે બધા ધનસાર તરફ ક્રોધપૂર્વક જોઇને ઉત્તર દેવા લાગ્યા કે “અરે ઘરડા ! અરે મૂર્ખ ! પહેલાં તેં જ સ્વયમેવ તારું કાર્ય બગાડ્યું, અને હવે અમારી પાસે શું પિકાર કરવા આવ્યા છો? જેવું તે કામ કર્યું તેવું કાર્ય કઈ મૂર્ખ પણ કરે નહિ; કારણ કે હમેશાં તે તારી રૂપવંતી, યૌવનવતી પુત્રવધૂને છાશ લાવવા માટે રાજદરબારમાં મેકલી. મેટા કામ વિના વ્યાપારી પુરૂષને પણ રાજ્યદ્વારે જવું ગ્ય નથી, સ્ત્રીને તે રાજ્યદ્વારે સર્વથા જવું અયુક્ત જ છે, તે શું તું નહોતે જાણત? અરે બુદ્દા ! તને એટલે પણ વિચાર ન થે કે જ્યારે બીજી વસ્તુ જાય છે ત્યારે વિશેષ જળવાળી છાશ લાવે છે, અને જયારે આ વહુ જાય છે ત્યારે જાડી છાશ, દુધ, મિષ્ટાન્ન વિગેરે લાવે છે, તે આ પ્રમાણેને ભેદ થવામાં કાંઈ પણ કારણ હોવું જોઈએ? આની સાથે તેને કોઈ પણ જાતને સંબંધ નથી, પ્રથમને કઈ જાતને પરિચય નથી, છતાં શા કારણથી આ વહુને તે સારી છાશ આપતા હશે? પાકેલ આમ્રવૃક્ષ શું રક્ષક વિના કઈ દિવસ અખંડિત રહી શકે ખરૂ ? ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“ઉંદરને બીલાડીની દ્રષ્ટિથી દૂર રાખે, તેવી જ
Page #302
--------------------------------------------------------------------------
________________ ષષ્ઠ પલ્લવ. 263 રીતે કુળવંતી યુવાન સ્ત્રીઓને યુવાન પુરૂષોની દ્રષ્ટિથી દૂર રાખવી. જો તે તેની પાસે આવ-જા કરે તે ઘણુંખરૂં તેમાં વિઘ આવવાને સંભવ રહે છે, તેથી તેની દષ્ટિથીજ તે સ્ત્રીઓને દૂર રાખવી. જેવી રીતે સુંદર રૂપવાન બાળકને હલકી દષ્ટિવાળી શાકિની ગણાતી સ્ત્રીઓ પાસે ખેલાવવામાં આવતા નથી, તેવી જ રીતે રૂપવંતી સ્ત્રીઓનું યુવાન પુરૂ પાસે ગમનાગમન પ્રાયે દુઃખ માટે જ થાય છે. આ વાતને તેં તે વખતે તે વિચારજ કર્યો નહિ. હવે અમારી પાસે શું જોઈને પિકાર કરે છે? “સાઠે બુદ્ધિ નાઠી” (સાઠ વરસની ઉમરે બુદ્ધિને નાશ થઈ જાય છે) એવી જે લેકોક્તિ છે તે તેં સાચી કરી દેખાડી. શું તારે માટે અમે પણ સંકટમાં પડીએ? તે પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તે અમે કર્યું. રાજાએ તે વાત વિકારી નહિ, તેમાં અમે શું કરીએ? આમાં તારા કર્મને જ દોષ છે; તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તેને ધ્યાન પહેચે–ઠીક લાગે તેમ કર. આમ કહીને તે સર્વે પિતાપિતાને ઘરે ગયા. પારકાને માટે પિતાને માથે કોણ કલેશ વહેરે ? - હવે તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળે અને વિચારવા લાગ્યું કે–“હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હુંજ પકાર કરૂં. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢું, તે કદાચ રોષે ભરાશે તે મને શું કરશે? તે મને મારવા ઈચ્છે તે ભલે મારી નાખે, ખાયે મરી ગયેલ જે હું થઈ ગયેલે જ છું, હવે જીવવાથી મારે શું વિશેષ છે?” આ પ્રમાણે વિચાર કરીને તે પિતેજ રાજગ્રહમાં ગયે અને ગેખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને મેટે સ્વરે કહેવા લાગે કે-“હે મહા
Page #303
--------------------------------------------------------------------------
________________ 264 ધન્યમાર ચરિત્ર. ભાગ્યશાળી ! હે રાજન મારી પુત્રવધૂને છોડી દે. મારી પુત્ર-વધૂને તમે શા કારણથી રેકી રાખી છે? આપ આવા સમર્થ છે, છતાં અમારી જેવા રાંકને શા માટે પીડા છો?” આ પ્રમાણે ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પિતાની પુત્રવધૂને યાચે છે, તેવામાં ધન્યકુમાર ભ્રકુટીની સંજ્ઞાથી સિપાઈને કહેવા લાગ્યા કે આ શું માગે છે? તે જે કાંઈ માગે તે ઘરમાં લઈ જઈને તેને આ તે સાંભળી સેવકે બેલ્યા“અરે વૃદ્ધ પુરૂષ! ઘરમાં અમે તમને તમારી પુત્રવધૂ ત્યાં આપશું. આ પ્રમાણે વનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ પછFડ તરતજ ઘરમાં આવ્યા, અને એકદમ પિતાને નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બોલ્યા કે આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણેની ક્ષમા કરવી.” આ પ્રમાણેની અમૃતતુલ્ય ધન્યકુમારની વાણી સાંભળીને પુત્ર દર્શનથી અકલ્પિત એ મને રથ અચાનક ફળવાથી, આનંદના >ઉભરાથી જાણે કે દબાઈ ગયું હોય તે ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગે. આ વાત સત્ય કહી છે કે સમુદ્ર પૂર્ણચંદ્રના દર્શનથી કેમ ઉભરાઈ ન જાય? ઉભરાય જ.” ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વે દુઃખથી રહિત થયેલા પિતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને મનમાં ગૂઢ અભિપ્રાયને ધારણ કરતાં ધન્યકુમાર ફરીથી પાછા આવીને ગોખમાં બેઠા, અને આમ તેમ જોવા લાગ્યા. તેટલામાં દુઃખના કલેશથી તા થયેલી અને થાકી ગયેલી પિતાની જાતને પતિને શોધવા માટે આવતી કુમારે દેખી. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગેખમાં બેઠેલા દેખીને વિષાદપૂર્વક મનમાં તે બેલવા
Page #304
--------------------------------------------------------------------------
________________ પણ પવિ. 15. લાગી કે-“અરે દૂર કમના કરનાર ! જે પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતું નથી, તે જ તેની સાથે તું પણ દૂર ખાડામાં જઈને પડ રૂછમાન કે તુષ્ટમાન થયેલે તું શું કરવાને હતું પણ મારા વૃદ્ધ ઉમરના પતિને તે પાછો આપ તે સ્ત્રીની પછવાડે તે ધૂળ ખાઈને તું પણ મરણ પામજે. જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારું કરેલું પાપ તેમેજ ભગવશે. આ પ્રમાણે વિષાદપૂર્વકનું તરફ જોતી તેની મા મનમાં બોલવા લાગી, તે વખતે ધન સે જઈને પહેલાની માફક સેવકને હુકમ કરીને તેને ઘરમાં બેલા મોટું અને પછવાડેથી પિતે જઈને માતાના ચરણયુગલને પ્રણામ કરાર ને પોતાની ઓળખાણ આપી. તેણે પણ પિતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી. ધન્યકુમારે બહુમાનપૂર્વક તેના અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી, તેની સારી રીતે ભક્તિ કરીને ઘરમાં રાખી. વળી પાછા ફરીથી ધન્યકુમારગેખમાં જઈને બેઠા. તે વખતે ત્રણે ભાઈઓ માબાપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્માનું ધન્યકુમારે આમતેમ ભટક્તા તેને જોઈને સેવ દ્વારા આવાસમાં બેલાવરાવ્યા અને પોતે પણ તેમની પાસે જઈને નમસ્કાર કર્યો. ત્યાર પછી વસ્ત્ર, આભરણ અને તાંબુ ળાદિકથી તેમને સત્કાર કરીને સગુણને શરીરની અંદર દાખલા કરે તેવી રીતે ગૃહનાં અંદરના ભાગમાં તેમને ધન્યમાર લઈ ગયા અને આનંદિત કર્યા. ત્યાર પછી કેટલેક સમય વીત્યો એટલે તે ત્રણે ભાઈઓની વહુએ સાસુ, સસરા તથા પિતાના ભર્તારની તપાસ કરવા આવી અને ધન્યકુમારે દૂરથી તેમને તેવી રીતે ગૃહના અને મને સાદામાનીએ પછી કેટલીક પિતાના ધન્ય --- - - . .
Page #305
--------------------------------------------------------------------------
________________ 266 ધન્યકુમાર ચરિત્ર. આવતી દીઠી. તેને જોઈને ધન્યકુમારે વિચાર કર્યો કે “આ ત્રણેએ અતિ શુદ્ધ અને પવિત્ર એવી મારી પત્નીને ખોટાં દૂષણે આપી નિંદા કરી તેને હેરાન કરી છે, ઘણાં માઠાં વચનો સંભલાવ્યા છે, અને તેની હેલ કરીને હલકી પાડી છે, તેથી એને ડીક શિક્ષા કરું તો ઠીક' આમ વિચાર કરી ભ્રકુટીની સંજ્ઞાવડે દ્વારમાં ઉભેલા સિપાઈઓને હુકમ કર્યો, અને રાજ્યદ્વારમાં પેસતી તેણીઓને અટકાવી. પર્વતેએ અટકાવેલું નદીનું પાણી જેમ ચારે તરફ છુટું થઇને વિખરાઇ જાય છે તેવી રીતે તે સ્ત્રીઓ પણ રાજ્યદ્વારની બહાર રહીને આમતેમ ભટકવા લાગી. આ પ્રમાણે તેઓ આખો દિવસ ભટક્યા કરી, પણ રાજ્ય દ્વારમાં તેઓનાથી પ્રવેશ થઈ શક્યો નહિ. ધન્યકુમાર પણ દૂરથી જ તેમને જોતાં દરવાજો સંભાળનાર સિપાઈઓને તેને નહિ પ્રવેશ કરવા દેવાની સંજ્ઞા કરીને આવાસની અંદરના ભાગમાં ગયા. છે સાંજ થઈ ત્યારે નિરાશ થઈને દુઃખી થયેલી તેઓ શેકા થઈ વિષાદ પામીને પિતાની ઝુંપડીએ જઈ વિલાપ કરવા લાગી કે–“હે પૃથ્વીમાતા ! અમારો નાશ થાય તે માટે તું અમને જગ્યા આપ, આ જગ્યામાં દુઃખદાવાનળથી વિવશ થયેલી અમે તે ખાડામાં પડીને મરણ પામીએ. હવે અમારે અબળાને કઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે છીએ.” આ પ્રમાણે વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી, અનેક માઠા ' વિકલ્પથી પિતાનાં અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખીની એવી તેઓએ તે રાત્રી સેંકડે રાત્રીની જેમ કુથી પસાર કરી. કોઈ રીતે સવાર થતાં તે પરસ્પર વિચાર કરવા લાગી કે-હવે * આપણે કુળની લાજ છોધને કૌશાંબીના રાજા પાસે તેની સભામાં
Page #306
--------------------------------------------------------------------------
________________ ષક પલવ. .267 AA જઈને પિકાર કરીએ, કારણ કે દુબળ અને અનાથ સર્વેનું આ શ્રિયસ્થાન રાજા છે.” આ પ્રમાણે વિચાર કરી લજજાને છોડી દઈને શતાનિક રાજાની સભામાં તે ત્રણે ગઈ, કારણકે મેટી આપત્તિમાં ધીરજ કેવી રીતે રહે? કેઈને પણ રહેજ નહિ. આ પ્રમાણે સભામાં આવેલી અને પિકાર કરતી સ્ત્રીઓને રાજાએ દીઠી, તેથી / ભ્રકુટીની સંજ્ઞાવડે તેણે સભાજનોને પૂછયું કે-“આ સ્ત્રીઓ શા છે દુઃખથી પિકાર કરે છે? તેમનું દુ:ખ તેને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજને તેની પાસે જઈને તેમને પૂછવા લાગ્યા કે “તમારે શું દુઃખ છે? તમારે કોઈ મોટું દુઃખ હેવું જોઈએ નહિ તો ભર્તારવાળી (સધવા) સ્ત્રીઓ રાજ્યદ્વારે કે ઈ\દિવસ આવતી નથી; તમારા ભત્તર તે જીવતા છે, છતાં તમને તેવું શું મોટું દુઃખ આવી પડ્યું છે, કે જેથી તમારે અત્રે આવવું પડ્યું ? તમારું જે કાંઈ દુઃખ હોય તે વિસ્તારથી અમને જણાવો. તમારું દુઃખમી હકીકત સાંભળીને અમે તે વાત રાજાજીને સંભળાવૃશું અને તેઓ તમારા દુઃખનું ફેટન કરશે. અમારા સ્વામી પરદુઃખભંજન છે અને તેવા કાર્યમાં રસિક છે, તેની આગળ તમારાં દુઃખ કહેવાશે એટલે તરત જ તે તમારા દુઃખને નાશ કરાવશે. સભ્યજોનાં આવાં શબ્દો સાંભળીને તેઓ બેલી અતુલ–અખંડ સુખ હતું, પણ દેવે અમારી આવી માઠી સ્થિતિ કરી નાખી, અમે દુઃખમાં આવી પડ્યા, કારણ કે કર્મની ગતિ અકથ્ય છે. કહ્યું છે કે— .. अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरु ते। विधिरेव तानि घटयति, यानि पुमात्रै चिन्त यति // .
Page #307
--------------------------------------------------------------------------
________________ 118 ધન્યકુમાર ચરિત્ર. / “અઘટિત ઘટનાઓને વિધિ ઘટાડે છે અને સુઘટિત ઘટનાઓને નાશ કરે છે. વળી જે ઘટનાઓને માણસ વિચાર પણ કરી શકતે નથી તેવી ઘટનાઓ વિધિ બનાવી કાઢે છે. " “અમારા સસરા અમારે ઘેરથી આઠ માણસે સહિત નીકળ્યા હતા. ગામે ગામે ભટકત તમારા નગરની ખ્યાતિ સાંભળી કે“વત્સદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જેઓ નિધન હોય તેઓને આજીવિકાનેં ઘણાં સાધને ત્યાં મળે છે. દૂર દેશથી આવેલા માણસે પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા વર્તે છે. આ પ્રમાણે લેકેના મુખથી વાત સાંભળીને અમારા સાસરા આખા કુટુંબ સહિત અત્રે આવ્યા. જેવી કે માં વાત સાંભળી હતી તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જોયું. અમારા સાસરાએ અત્રે આવ્યા પછી કઈ સજનને પૂછયું કે–અરે ભાગ્યશાળી ! આ દેશમાં અમારી જેવા નિધનના જીવનનિર્વાહન કઈ ઉપાય છે? તેણે જવાબ આપે કે-આ પાસેના નગરના સ્વામી ધન્યરાજા સરેવર દાવે છે, ત્યાં જઈને સરોવર દવાનું કામ કરે, તેનાથી તમારી સુખે સુખે આજીવિકા ચાલશે.” આમ સાંભળીને ત્યાં જઈ અમે તળાવ ખોદવાવડે અમારી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. એક દિવસે ધન્યરાજા તે સરોવર-તળાવ જેવાને પંડે આવ્યા. ત્યાર પછી હમેશાં છાશ લેવા જવાને વિગેરે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તેઓએ કહી સંભળાવ્યું. સભાજનેએ તે બધી હકીક્ત જેવી સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાત સાંભળીને વિસ્મયતાપૂર્વક હજુ તે ચિત્તમાં વિચાર કરતા હતાતેવામાં તે સ્ત્રીએ ફરીવાર બેલવા લાગી કે-“હે
Page #308
--------------------------------------------------------------------------
________________ પણ પવિ. * મહારાજ! કે પરદુઃખભંજકા કરૂણાનિધિ ! સેવક જને ઉપર વાત્સલ્યભાવરૂપી અમૃતના કંપાઓ ઢળનારા આપજ અમારા - વિયેગાગ્નિથી બળેલા મનરૂપી ઉદ્યાનને શાંત કરવાને શક્તિવાન છે. શું તે ધન્યકુમારે અમારી દેરાણના મેહથી અમારા સાસરા વિગેરે પચે જણને મૃત્યું પમાડ્યા હશે? અગર તે દુબુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગ્રહમાં પૂરી દીધા હશે? હે દીને દ્ધાર કુશળ! તે સર્વની આપ તપાસ કરો. ધન્યરાજાએ રેકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવો. હાથીના મેઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજે ક વનચર છોડાવવા સમર્થ છે? વળી કહ્યું પણ છે કે નિધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વૈરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજાજ શરણભૂત થાય છે.” છે. આ પ્રમાણેને તેમને પિકાર સાંભળીને રાજાદિક સર્વેને ફોધ ઉત્પન્ન થયે અને સેવક પુરૂષ સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવરાવ્યું કે “તમારી જેવાને અન્યાય કરે તે તદન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે તેમને છોડી મૂક સજજન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માર્ગ કેમ છોડી દે છે? પ્રાણ જાય તે પણ સજજન પુરૂષ માઠું કૃત્યઅસદાચરણ કરતાં નથી.” ધન્યકુમારે સેવક પુરૂષ પાસેથી આ પ્રમાણેનાં વચન સાંભળીને કહ્યું કે “અરે શ્રેષ્ય! અરે સભ્ય ! હું કઈ દિવસ પણ સત્ય માર્ગને લેપ કરતાજ નથી; હમેશાં , ઉગતા સૂર્ય સર્વત્ર પ્રકાશ કરે છે કે નથી કરતે? અને કદાચિત હું ત્યાજય એવા કુમાર્ગે પ્રયાણ કરે તે મને રેકવા કેણ સમર્થ છે? જયારે ચક્રવર્તીનું ચક્ર ચાલતું હોય, ત્યારે કે પુરૂષ તેને રિકવા સમર્થ થાય છે? જે આ બાબતમાં રાજાને પરીક્ષા કર
Page #309
--------------------------------------------------------------------------
________________ 270 * ધન્યકુમાર ચરિત્ર. વાની ઇચ્છા હોય, તે તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છું. જે આપણા રાજા હું શતાનિક (સે રાજાને જીતનાર) છું તેવા નામની ખ્યાતિથી જ ગર્વ ધારણ કરતા હોય, તે હું લક્ષાનિક (લાખે સૈન્યને જીતનાર) છું; તેથી શતાનિક મારી પાસે કોણ માત્ર છે?” ( આ પ્રમાણેનાં ધકુમારે સ્વમુખે ઉચ્ચારેલાં ગર્વયુક્ત કઠોર વચનો સાંભળીને તે આવેલ પુરૂષ તરતજ રાજાની પાસે ગયા. અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી તે વિગતથી કહી સંભળાવી. રાજા પણ તેનાં ગર્વયુક્ત વચને સાંભળીને બહુ ક્રોધાયમાન થે, અને પ્રેમનું સ્થાન હતું તે વેરનું સ્થાન થઈ છે Fગયુંસ્માર પછી શતાનિકે રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલા પિતાની સૈન્યને ધન્યકુમારના મહેલ પાસે કહ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લશ્કરનું આગમન સાંભળીને પિતાનું હસ્તિસૈન્ય, અશ્વસૈન્ય, પાયદળ સૈન્ય વિગેરે એકઠું કરીને - તાનિક રાજાના લશ્કર સાથે તુમુલ યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધ શરૂ થયા પછી થોડા જ વખતમાં ગાજતા એવા હાથી, ઘડા વિગેરે યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના પ્રવાહને પર્વત કી 'રાખે તેવી રીતે ધન્યકુમારે પરા મુખ કરી નાખ્યું ના બધા સૈનિકે કાગડાની જેમ નાસી ગયા. તે વખતે પિતાના સૈન્યને દીનભાવ પામેલું અને નાસતું જોઈને શતાનિક રાજા પિતે વધારે - બળવાન સૈન્ય લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચા ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પોતાના મહેલની પૂરતી રક્ષા થાય તેવો પ્રબંધ કરીને પિતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચોલ્યા. અનુક્રમે તેઓ મળ્યા, અને લડાઈ શરૂ થઈ. તેઓ બંને જ્યારે લડાઈ કરવા લાગ્યા ત્યારે
Page #310
--------------------------------------------------------------------------
________________ . પલ્લવ. * 271 કિંકર્તવ્યતામૂઢ થયેલા પ્રધાનપુરૂષ એકઠા થઈને વિચારવા લા ગ્યા કે “આ શ્વશુર અને જમાઈના યુદ્ધમાં જે કંઈ મહાન અને નર્થ થશે તે જગતમાં આપણી મોટી અપ્રતિષ્ઠા થશે; લેકે કહેશે. કે-“આ બંને સૈન્યમાં કોઈ એ બુદ્ધિશળડાઘો માણસ નહેત કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે ? તેથી રાજા પાસે જઈને કાંઈપણ હિતોપદેશ આપણે કહીએ.” આ પ્રમાણે વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતિ કરવા લાગ્યા કે– સ્વામિન ! ચિત્ત થિર કરીને અમારી વિનંતિ સાંભળો અને પછી જે આ પને ઉચિત લાગે તે કરે. રાજાએ કહ્યું કે-“તમારે જે કહેવું હોય તે કહે, હું તેને વિચાર કરીશ? આ પ્રમાણે રાજાની રજા– અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા કે “હે દેવ! મહારાજ ! એક રાંકના હેતુથી સેવક સાથે લડાઈ કરીને આપની પ્રતિષ્ઠા આપ ગુમાવશે નહિ. નીતિમાં પણ કહ્યું છે કે–પાપીને પક્ષ કરે નહિ, કેમકે તેણે કરેલા અતિશય પાપના ઉદયવડે તેને પક્ષ કરનાર પણ ડુબે છે. વળી આ ધન્યરાજ તમારા જમાઈ છે. તેથી તે પૂજય સ્થાનકે હેવાથી તેને હણવા તે આપને કોઈ રીતે યોગ્ય નથી. શું ગાયે 8 ગળેલ રત્ન તેનું પેટ ચીરીને કોઈથી કાઢી શકાય છે? વળી તે ધન્યકુમારને સાર્થવાહનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ, કેનથી કાંઈ યશની વૃદ્ધિ. વળી સ્વામિન ! આ ધન્યકુમારને તમેજ વૃદ્ધિ પમાડેલ છે, તેથી તેને છેદ કરે તે આપને ગ્ય નથી. ડાહ્યા માણસે પિતે પેલા વિષવૃક્ષને પણ પિતે છેદતા નથી, તેથી હે નાથ ! ઠીંકરીને માટે કામઘટને નાશ કરવાની 1 ઈચ્છા પૂરનાર ઘડે.
Page #311
--------------------------------------------------------------------------
________________ 272 ધન્યકુમાર ચરિત્ર. 2.જેમ તેની સાથે યુદ્ધ કરવું તે તમને એગ્ય નથી. એ કે ન હોય કે જે પોતાના કુટુંબીઓને જ મારવા માટે અને તેને નાશ કરવા માટે લાકડી ઉગામે? વળી જે આ જમીન કંપાયમાન થઇ ઉંધી વળી જાય, ને માપી શકાય તેટલા જળથી ભરેલે સમુદ્ર પણ શોષાઈ જાય, સૂર્યને પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉદય થાય, તે પણ આ ધન્યકુમાર અનીતિને માર્ગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સૂર્યને સંપૂર્ણ ખાત્રી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરૂદ્ધાચરણ કઈ રીતે સંભવતું નથી. વળી આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું) અને હમણાં સારા હૃદયવાળા ધન્યકુમારે ક્રોધિત થઈને વૃદ્ધાદિક | સર્વને પૂર્યા, આમાં પણ કાંઈકહાર્દ હે જોઈએ આ પ્રમાણે કરવામાં તેમનો શે આશય છે તે સમજાતું નથી. વળી તેણે આ કુટુંબમાંથી પુત્રવધૂને રોકી, પછી ડેસાને રોક્યો, પછી ડેસીને રેકી રાખી, પછી તેના ત્રણ પુત્રને રેક્યા, આટલાને ક્યા છતાં આ ત્રણે વહુરૂઓને કેમ તેણે પૂરી દીધી નહિ ? આમાં પણ કાંઇ ચેકસ હેતુ હે જોઈએ. આ કારણથી જે મહારાજ 'આજ્ઞા આપશે, તે આ ગૂઢાર્થ પણ બુદ્ધિકૌશલ્યથી પ્રકટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મંત્રીઓ કુશળ અને શાસ્ત્રપારંગત દષ્ટિવાળા થયા છે, તેનાથી અજાણું છું રહેવાનું છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હોય તે પણ બુદ્ધિવડે જાણી શકાય છે, તેથી આ અમારી વાત જે આપના ચિત્તમાં ઉતરે, તો આ બાબતનું રહસ્ય શોધીને અમે પ્રગટ કરવાનો પ્રયાસ કરીએ.” આ પ્રમાણે મંત્રીઓએ કહેલી સર્વ હકીક્ત સાંભળીને રાજા બે કે-“હે મંત્રીએ ! જે તમારી આવી બુદ્ધિની
Page #312
--------------------------------------------------------------------------
________________ 4 પાલવ. કૌશલ્યતા હોયતો બધી વાતની તપાસ કરીને રહસ્યને પ્રગટ કરે.” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી તરતજ ત્રણે સ્ત્રીઓને બોલાવીને મંત્રીઓએ પૂછ્યું કે તમે કયે સ્થળેથી અત્રે આવી છે? તમારું કુળ કયું? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું? તમારું ગામ કયું? એવી શી આપત્તિ પડી અને શા કારણથી પડી, કે જેને " લીધે તમારે અત્રે આવવું પડ્યું? આ બધે તમારે વૃત્તાંત જે બ હેય તે સાચેસાચે કહી સંભળાવે.” આ પ્રમાણે મંત્રીએએ પૂછવાથી આંખમાં અઠ્ઠલાવીને મૂળથી પિતાના કુળાદિકને સર્વ વૃત્તાંત તળાવ ખોદવા સુધીને તેણીઓએ વિસ્તારથી કહી બતાવ્યું. બુદ્ધિકુશળ અને વસ્તુગાહી મંત્રીઓ તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતત્વ બધુ સમજી ગયા, અને વિસ્મયતાથી તથા મિતપૂર્વક એક બીજા સામું જોતાં તેઓ વિચાર કરીને બોલ્યા. કે અરે ભાઈઓ! જા, જા ! આ બાઈઓને ધન્યનામને (અતિ ભાગ્યશાળી દિયર કેણ તેને અમે ઓળખે, ઓળખે ! ઉપરની કહેલી હકીક્ત ઉપરથી તે ધન્યકુમારજે તેના દિયર છે, જે તેવું રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા ને ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ દેવાવડે માયા કરીને પહેલાં પોતાની પત્નીને 8 ઘરમાં રાખી, પછી પિતાની પિતા, માતા તથા બંધુઓને પણુંઘરમાં રાખ્યા. આ બાઈઓને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેની પત્નીને ખરાબ વચન તથા ખેટા મેણાં તથા ખેટાં આળ વિગેરે આપીને એમણે તેમની પત્ની વિરૂદ્ધ પ્રતિકૂળતા બતાવી હશે, તેથી આ સ્ત્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી. આ પ્રમાણે મંત્રીઓ વિચાર કરીને તે સ્ત્રીઓ પ્રત્યે બેલ્યા કે–અરે બાઈઓ! તમારા કહેલા ભાગ્યના 35
Page #313
--------------------------------------------------------------------------
________________ 274 . ધન્યકુમાર ચરિત્ર. નિધાનરૂપ તમારા દીયર દુન્યમારને ઓળખવાનું કાંઈ ખાસ Dલક્ષણ છે કે જેનાથી તે સત્વરજ ઓળખી શકાય?' આ પ્રમાણે મંત્રીનાં વચને સાંભળીને ક્રોધ છેડી ધીરજ ધારણ કરીને શાંત અંતઃકરણથી તે સ્ત્રીઓ બોલી કે અમારા દીયરને ઓળખવાનું એક મોટું ચિહ્ન છે, તે એ કે તેના બંને પગ ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળું પદ્મનું નિશાન છે, તેથી આ અમારા દીયર તરતજ ઓળખાય છે. તે સાંભળીને તરત જ તે મંત્રીઓ ધન્યકુમારના પગની ઉપર રહેલું પક્ષનું ચિહ્ન જોવાને માટે તે સ્ત્રીઓને સાથે લઈને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેની પાસે ઉભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછયું–‘આપને અહીં ' આવવાનું શું પ્રયોજન છે?” તેઓએ કહ્યું કે–આ સ્ત્રીઓને આંતરકળ નિવારવા અમે આવ્યા છીએ.” તે વખતે ધન્યકુમારે પિતાની ભાભીઓને સાથે આવેલી દેખીને માયાથી તેમને પણ નમસ્કાર કર્યા અને તેમના પ્રતિ બોલ્યા કે અરે માતાઓ ! ભયભીત અંતઃકરણવાળી થઈ ગયેલી તમે શા કારણે અહીં આવી છે? આ પ્રમાણેના શબ્દો સાંભળી ત્રણે ધન્યકુમારને બરાબર ઓળખીને બેલી–અરે ભાઈ! શું કરવા અમને માયા કરીને ખેદ ઉજવે છે? શા માટે દુઃખી કરે છે? કારણકે તમેજ અમારા ભાગ્યશાળી દીયરજી છે, શું કલ્પવૃક્ષ કોઈ દિવસ કેઈને દુઃખ આપે છે?' આમ કહીને તેઓ બેલતી બંધ રહી, એટલે ધન્યકુમાર બેલ્યા–“અરે! આ તમારા ફેવરથ હૃદયમાં શો ભ્રમ થઈ ગયે છે? અથવા તે હીન પૂર્યોદયથી તમારી દષ્ટિ શું કાંઇ ઝાંખી થઈ ગઈ છે? આ દુનિયામાં જેને જેને ધન્યકુમાર એવા નામવાળે જાઓ, તેને તમે તમારા દિયર' કહીને બોલાવશે તે સર્વ સ્થળે
Page #314
--------------------------------------------------------------------------
________________ પવિ. 275 હસીના પાત્ર બનશે.” આ સાંભળીને તેઓ બેલી કે–અરે દિયરજી! તમને તે અમે ઘણા વખતથી ઓળખીએ છીએ, પણ માથા કપટ કરીને તમે તમારી જાતને ગેપ છે, પરંતુ તમારા પુણ્યદયથી ઉત્પન્ન થયેલી તમારા પગપરની નિશાની છુપાવવા તમે શક્તિવાન નથી. તેથી તે મંત્રીઓ આ ધન્યરાજાના અમે પગ જોઈએ, જેથી તે પગે ઉપર રહેલા પદ્મના દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય. આ પ્રમાણે કહીને તેઓ તેના પગ દેવા તૈયાર થઇ, એટલે ધન્યકુમાર બેલ્યા– હું પરેસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઈચ્છતા નથી, તે પગ દેવાથી તે તમારે દૂર જ રહેવું છે આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રોકી, તેથી પાસે ઉભેલા પ્રધાને કહેવા લાગ્યા કે-“અરે સાધ ! અરે સ્વામિન શું કરવા નકામા વાર્તાલાપ કરે છે અને નકામે શ્રેમ લે છે? . આ તમારી જ ભાભીઓ છે, તે નિર્ણય અમને થઈ ચૂક્યો છે. આપની જેવા સમર્થ પુરૂષને દંભ પૂર્વક તમારી ભાભીઓ સાથે ગાઈ કરવી કે તેનાથી જાતિને ગોપવવી તે ઉચિત નથી. આ ( સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારાં ઘણાં ગુણેનું વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણાં તમારી પ્રવૃત્તિ તેથી કાંઈક જુદા પ્રકારની દેખીને અમારા મનમાં મહાન આશ્ચર્ય થાય છે. પરંતુ સજજન પુરૂષ તે આંબે, શેરડી, ચંદન, અગર, વંશ વિગેરે વૃક્ષો કે જેઓને પત્થરથી તાડના કરે, પીલે, ઘસે, બાળે તથા છેદે તે પણ પારકા ઉપર ઉપકાર કરે છે, તેની જેમ ઉપકાર કસ્નારાજ હોય છે. તમે તે સજજન પુરૂષોમાં અગ્રેસર છે, તેને આ કેમ શોભે? તમારામાં આવા દંભને સંભવજ કેમ - તે
Page #315
--------------------------------------------------------------------------
________________ 276 ધન્યકુમાર ચરિત્ર 'હેય? કદાચ જો કે પિતાના કુટુંબીઓ વિપરીત આચરણ કરે, તો પણ તેમને શિક્ષા આપત્તિકાળમાં તે નજ કરવી, વિપદામાંથી તે તેને સત્વર ઉદ્ધારજ કરે, તેજ સંત પુરૂષનું કર્તવ્ય છે. સાધુપુરૂષ પડ્યા ઉપર કદિ પણ પાટુ મારતા નથી, પણ તેને સહાય કરનારજ થાય છે. પણ અમને લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દુધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્નીએ કાંઈક પિશુનાણું કર્યું હશે, તમારાં કાને ભંભેર્યા હશે, તેથી જ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયો છે. કહ્યું છે કે–સુંદર વંશમાં–વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષને દંડ પણ પણ છથી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે.” આ પ્રમાણે કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કેમળ વચને વડે સમજાવ્યા, એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છેડી દઈને આદરપૂર્વક પિતાની ભાભીઓને પિતાના ઘરમાં એકલી. . ત્યારપછી ધન્યકુમારે સૈન્યની તૈયારીઓ બંધ કરી દઈને સચિની સાથે રાજા પાસે આવી નમસ્કાર કર્યો. ભૂપે પણ અર્થે આસન આપીને તથા સત્કાર કરીને પિતાની પાસે બેસાડી - સાહપૂર્વક વિનયવંત એવા ધન્યકુમારને કહ્યું કે-“હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ! આ શું આશ્ચર્યકારક બન્યું? તમને નહિ ઓળખી શકેલી તમારી ભાઈઓને તમે હેરાન કરી તે તમને શોભતું નથી. મતલબ કે ડાહ્યા માણસેએ પોતાના કુટુંબી જનોને કઈ દિવસ છેતરવા ન જોઈએ.” - આ પ્રમાણે શતાનિક રાજાનું કથન સાંભળીને ધનસારપુત્ર ધન્યકુમાર નિર્મળ અંત:કરણથી કહેવા લાગ્યા કે “હે સ્વામિન તે ભાઇઓ અમારા ભાઈઓ વચ્ચે કેવી કળહ કરાવનારી થઈ
Page #316
--------------------------------------------------------------------------
________________ 277 છે તે સાંભળે. લેઢાની ઘંટી જેમ તેની અંદર નાખેલા ધાન્યને છુટછુટું કરી નાખે છે, તેવી જ રીતે ઘણી મજબુતાઈથી વળગી રહેલા અમારા ભાઈઓના મનને તે સ્ત્રીઓએ ઘરમાં આવીને છુટાં - પાડી નાખ્યા છે. એક ઉદરથી જ જન્મેલા ભાઈઓના મનરૂપી ભૂમિ ઉપર પ્રતિ–વલભતા-નેહાળતારૂપી સ્નેહલતાની શ્રેણિઓ ત્યાંસુધીજ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાઓને છુટી પાડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતા નથી. આ દાવાનળ સળગતાંજ તે લતાઓને તરત જ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટજાય છે. હે રાજન ! C' નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ફિઈ દિવસ શત્રુને વિશ્વાસ કરે નહિ અને સ્ત્રીઓનો તો વિશેષ કરીને કોઈ દિવસ પણ વિશ્વાસ કરે નહિ. આને હેતુ શું છે તે સાંભળે. શત્રુઓ તે વિરૂદ્ધ થાય ત્યારેજ, હણવાને ઉઘુક્ત થાય છે, અને નારીએ તે નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણી નાખે છે. જેવી રીતે સુંદર વંશમાં (વાંસમાંવાંસથી) ઉત્પન્ન થયેલ મંથનદંડ–રવૈયે સ્ત્રીઓ હલાવે કે તરતજ સારી રીતે જામી ગયેલા દહીંને છુટું પાડી નાખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પણ સ્ત્રીઓથી પ્રેરાયા છતાં ગમે તેવા અકૃત્યો કરવા ઉઘુક્ત થઈ જાય છે. જયારે ઘંટીને દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાના કણેકણને જુદા પાડી નાખે છે, તેવી જ રીતે સ્ત્રીથી ભ્રમણામાં નખાય ત્યારે પુરૂષ પણ માતા, પિતા વિગેરેના સ્નેહને ક્ષણમાં દળી નાંખે છે. -પૂર્વની સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તરવાર–ખ વિગેરે શસ્ત્રો સરાણવડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે, તેવી જ રીતે કુલટા સીએથી ઘસાતા–દાતા પુરૂષ પણ ઉલટા હૃદયમાં આનંદ
Page #317
--------------------------------------------------------------------------
________________ 278 ધન્યકુમાર ચરિત્ર. માને છે–ખુશી થાય છે. હે રાજન ! લેકમાં કહેવત છે કેપ્રભુએ જગત બનાવતી વખતે દુશ્મને ઉપર જય મેળવવા માટે ચાર ઉપાયે સજર્યા, પણ પાંચમે ઉપાય સજર્યો નહિ, કે જે (ઉપાયવડે સ્ત્રીઓનું મન કબજે લાવી શકાય. મેં પહેલાં એમના ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયે કર્યા છે, પણ ઉખર ભૂમિમાં વલાબીજની જેમ આ સ્ત્રીઓમાં તે ઉપાયે બધાં નિષ્ફળ ગયાં છે–તેમાંથી કોઈ પણ સુફળની પ્રાપ્તિ થઈ નથી. જે કુલીન સ્ત્રીઓ હેય તેઓ તે એ સારે બેધ આપે કે જેથી ઉન્માર્ગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીંતે રેકી રાખે, તેવી જ રીતે છુટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને - રાખે-છુટા પડવા ન દેય. મેં આ ફ્લેશ કરાવનારી ભાભીઓને મદ ગાળવા માટે તથા તેમની વક્રતા મટાડવા માટે આ ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ્યો છે. જેવી રીતે ઉત્તમ વૈદ્ય વિષમ જવરને નાશ કરવા શરીરને સુકવે છે–લાંઘણ કરાવે છે, તેવીજ રીતે મેં આ ઉપાય કnહ તથા વક્રતા નિવારવા માટે કર્યો છે. બીજું કાંઈ કારણ નથી.” * આ પ્રમાણે પ્રીતિ ઉપજાવે તેવાં વચનેવડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણે આનંદ પમાડ્યો. શતાનિક રાજા પણ અત્યંત અદ્ભુત ભાગ્યવાળા ધન્યકુમારની વાત સાંભળીને મનમાં આનંદ તથા વિસ્મય પામતે પિતાને આવાસે ગયે. ધન્યકુમારે પણ સેનાપતિ, મંત્રીઓ વિગેરેથી પ્રશંસાતા પિતાના નગરમાં આવીને આનંદિત થયેલા માત, પિતા તથા જયેષ્ઠ બાંધીને નમસ્કાર કર્યા. તેઓ પણ આનંદિત થઈને તેને આશીર્વાદ દેવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે તેમને આગલે વૃત્તાંત પૂછયો
Page #318
--------------------------------------------------------------------------
________________ 279 અને તેઓએ તે બધે વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. ત્યાર પછી ધન્યમાર ભક્તિવડે વજનેને સન્માન આપીને અને સકાર કરીને રાજુઓમાં ચક્રવર્તીની જેમ સ્વજનોમાં શુભ લાગ્યા. આ પલ્લવમાં જે સહસ્ત્રાર મણિની પરીક્ષા કરી, શતાનિક રાજાની પુત્રી પરણ્યા, શતાનિક રાજાના સૈન્ય સાથે યુદ્ધ માટે પ્રવર્યા, કલેશને સ્થાને રવજનોનો મેળાપ થયે, તે સર્વ દાનરૂપી કલ્પવૃક્ષના કુસુમની લીલા માત્ર સમજવી. તેથી હે ભવ્યજીવો! હમેશાં સુપાત્ર દાનની પ્રવૃત્તિ રાખવી, કે જેનાથી ચિદાનંદરૂપી ઉત્તમ અમેઘ સુખનાં ઉત્તમ ફળ સત્વર પ્રાપ્ત થાય ઇતિ શ્રી જિનકીર્તિ સૂરિના રચેલા પઘબંધ શ્રી દાનકલ્પદ્રુમ - ઉપરથી રચેલા ગઘબંધ શ્રી ધન્યચરિત્રના ષષ્ટ પલ્લવનું ગુજરાતી ભાષાંતર.
Page #319
--------------------------------------------------------------------------
________________ 10. ધન્યકુમાર ચરિત્ર. સપ્તમ પલવ, = = E = * = = | વે એક દિવસે બુદ્ધિના નિધાન એવા ધન્ય માટે મનમાં વિચાર કર્યો કે-“વળી પણ મારા બાંધ Bo . ફરીથી પહેલાંની જેમજ અપ્રીતિયુક્ત ન થાય–તે એના અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન થાય, તેથી હું પહેલેથી જ અહીંથી બીજા ઈસિત ગામમાં જાઉં, પણ વળી મંદભાગ્યપણાથકી રાજા પણ તેઓને દંડાદિક આપે નહિ તેટલા માટે રાજાને તેમની ભલામણ કરીને જાઉં.” આ પ્રમાણે વિચારીને અશ્વ, હાથી, ગામ વિગેરેનો સરખે ભાગ પાડીને ભાઈઓને વહેંચી આપ્યા, અને ગૃહના સારભૂત ઉત્તમ વસ્તુઓ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સેપ્યું. પછી કૌશબીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું કે હું કોઈ કાર્યપ્રસંગથી રાજગૃહી નગરીએ જાઉં છું, તેથી મારી જેમજ મારા કુટુંબની આપ સંભાળ રાખજો.” આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા રજ લઇને ધન્યકુમાર જગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીઓ સુભદ્રા તથા સૌભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અમિ ચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલેક દિવસે લક્ષ્મીપુર નામના નગર પાસે તેઓ આવ્યા. ઈ તે નગરમાં સર્વે ક્ષત્રિયને વિષે શિરેમણિ ગુણોથી
Page #320
--------------------------------------------------------------------------
________________ કમિવ સપ્તમ પલ્લવ. 281 શોભતે જિતારિ નામે રાજા રાજ્ય કરતે હતો. તે રાજા બહુ બળવાન હેવાથી ક્ષમાનો ત્યાગ કરી શત્રુઓને જીતવામાં તત્પર હતા, તેથી તેના શત્રુઓ સ્મા (પૃથ્વી) નો ત્યાગ કરીને ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. એક દિવસે તે કુંવરી વસૉત્સવની કીડા કરવા માટે સખીઓના ટેળાથી પરવરી સતી ઉદ્યાનમાં ગઈ ત્યાં પ્રથમ લીલાથી હિચકવાવડ, જળક્રીડા કરવાવડે, પુષ્પ એકઠા કરવાવડે તથા દડાઓ ઉછાળવાવડેક્રીડાઓ કરીને ત્યારપછી યુવાનના મનને વિશ્રમમાં નાખનાર અને સુંદર રાગેથી મને હરએવું મધુર ગીતગવાને તેણે આરંભ કર્યો. જેવી રીતે અદ્ભુત એવા હાવભાવ વિભ્રમ, તથા કટાક્ષેથી કામી દષ્ટિવાળા મનુબે રૂપવાન સ્ત્રી તરફ આકર્ષાય છે અને તેને વશ થઈ જાય છે, તેવી જ રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષાયેલા હરણ તથા હરિઓ કરેંદ્રિયને પરવશ થઇને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠા. તે વખતે તે કુરંગાક્ષી ગીતકળાએ કૌતુકથી એક હરિણીના ગળામાં પિતાને ઉત્તમ એ સાત સરવાળો હાર પહે-- રાવી દીધું. તે કુરંગી હરિણી તે ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાશી ગઈ. રાજકુંવરી પણ ગીતગાન બંધ કરીને પિતાના મહેલમાં. આવી; પછી તેણએ પિતાના પિતાને કહ્યું કે– મારી એક પ્રતિજ્ઞા આપ સાંભળે. આજે મેં ગીતકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારે સાતસરને હાર પહેરાવી દીધો છે. હવે જે પુરૂષ છે, તાની રીતકળાની કુશળતાવડે આનંદિત અંતઃકરણયુક્ત થયેલી તે મૃગલીન ગળામાંથી ગ્રહણ કરીને મારો હાર મને આપશે તેની સાથે હું પાણિગ્રહણ કરીશ–તે મારે પતિ થશે.” રાજા તેની આવી મા તથા ગાતની ત્યા કરી
Page #321
--------------------------------------------------------------------------
________________ 282 ધન્યકુમાર ચરિત્ર. પ્રતિજ્ઞા સાંભળી વિચારમાં પડ્યો, પરંતુ તેની પ્રતિજ્ઞા તે આખા નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, કારણકે અભૂત વાત તે પાણીમાં તેલની જેમ તરતજ લેકેમાં વિસ્તાર પામી જાય છે. આહવે ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારી રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાને વૃત્તાંત લેકોના મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. પછી ઉત્તમ પરિવારને સાથે લઈને પૌરજનોની લક્ષ્મી જોતાં જોતાં રાજાને મળવા ગયા. રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજવત એવા ધન્યકુમારને આવેલા જોઇને અતિશય આદરસત્કાર આપી પિતાની સાથે આસન ઉપર હર્ષપૂર્વક બેસાડ્યા. રાજાએ માર્ગ સંબંધી કુશળક્ષેમ વાર્તા પૂછી, તેઓ ત્યાં બેઠા હતા તેવામાં રાજકુંવરીની પ્રતિજ્ઞા સંબંધી વાત કઇએ કાઢી, એટલે ધન્યકુમાર બોલ્યા કેહે પૃથ્વીનાથ ! જે ગીતકળાથી આકર્ષાયેલી હરિણી ગીતને ધ્વનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે પણ અન્ય શબ્દો સાંભળીને ભય પામી બીજે નાશી જાય તે તે અદ્ભુત ગીતકળા કહેવાય નહીં, તે તે નિષ્ફળ જ ગણાય; પણ જે મૃદંગ અને ભેરી ભાકારાદિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતથી આકર્ષાઈને પાસે આવેલી મૃગલી લેકથી વ્યાસ એવા ગામમાં પણ ચાલી આવે તે જ તે ગીતકળા સંપૂર્ણ અને પ્રશંસનીય ગણાય આ પ્રમાણેનું ધન્યકુમારનું કથન સાંભળીને તથા તેને અભૂત આકાર જોઈને તેને ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હર્ષપૂર્વક તે મૃગલીને પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તેને તે કામ પાર ઉતારવા વિનંતિ કરી. Tii હવે ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણા હાથમાં
Page #322
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પદ્વવ. | 283 લઈ અનેક ગંધર્વોના પરિવાર સહિત વનમાં ગયા. ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ગીત ગાવા લાગ્યા, અને સ્વર, ગ્રામ, મૂઈના વિગેરેના મેળપૂર્વક વીણા વગાડવા લાગ્યા. તે વખતે તે વનમાં રહેલાં મૃગો અને મૃગલીઓ ગાયનમાં તલાલીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાએમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યા. ધન્યની આસપાસ વીંટળાઈ જઈને તે બધાં ત્યાં બેઠાં. જેવી રીતે પ્રાણેશની પાસે પ્રિયા આવે તેવી રીતે તે હરણોની મધ્યે પ્રથમ જે મૃગલીના ગળામાં કન્યાએ હાર પહેરાવ્યું હતું તે મૃગલી પણ ગીતના આંદોલનથી વશ થઈ જઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી; પછી ઇંદ્રજાળમાં કુશળ પુરૂષ લેકેથી વીંટાઈ જાય તેવી રીતે મૃગથી વીંટાયેલા ધન્યકુમાર પણ તેજ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લેકાએ કરેલા ક્ષોભથી ક્ષોભાયમાન થયેલા છતાં પણ મૃગોનો સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલાયેગી જેમ ક્ષોભ પામતા નથી, તેમ જરા પણ ક્ષોભ પામ્યા નહિ; સર્વે યુગે ધન્યકુમારની આસપાસ વીંટાઈ જઈને તેની સાથેજ ચાલવા લાગ્યા. આ પ્રમાણે નગરના લેકેને વિસ્મય પમાડતા ધન્યકુમાર નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગે ચાલતા તે મૃગો અને તેને લીધે રંગમાં આવેલા લેકેની ' સાથે રાજ્યસભામાં આવ્યા પછી “આ શું? આ શું ?' એમ બોલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્રબુદ્ધિવાળા ધન્યકુમાર, સર્વને લઈ ગયા અને હરિણીના ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હસ્તમાં આવે. આ પ્રમાણેને અભૂત વૃત્તાંત
Page #323
--------------------------------------------------------------------------
________________ 284 ધૂન્યકુમાર, ચરિત્ર. દેખીને આયરસથી ભરેલા રાજાદિક અને પરજને તેના વખાણ કરવા લાગ્યા–અહ! આની ગીતકળામાં કુશળતા કેવી છે? અહો! આની ધીરજ કેવી છે ! અહા ! આનું સૌભાગ્ય કેવું છે! કોઈ વખત નહિ જોયેલે અને સાંભળેલે મૃગ તથા મનુષ્યને મેળાપ નિઃશંક રીતે આ મહી પુરૂષે કરાવ્યું અને દેખાડ્યો. “બહુ રત્ના વસુંધરા” એવું લેકવાક્ય આ મહાપુરૂષે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ ભાગ્યશાળી છે, કે જેની આવી મહા - પ્રતિજ્ઞા તેના મને રથને અનુકૂળ રીતે આ સજજને પૂર્ણ કરી. " વિધિવડે આ પ્રમાણે યોગ્ય રીતે ગોઠવાયેલું દપતીનું યુગળ લાંબો કાળ આનંદ પામે. આ પ્રમાણે રાજા, અમાત્ય વિગેરે / લેકેથી પ્રશંસા કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તરત જ તે કન્યાએ વરમાળા આરે પણ કરી અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાને રાજાએ હર્ષપૂર્વક તિલક કરીને 2 ધન્યકુમારને આપી. શુભ દિવસે અને શુભ મુહૂતે તેમના પાણિ ગ્રહણનો મહત્સવ થા. કરમેચનના સમયે રાજાએ સેંકડો | હાથી, ઘોડા, રથ, ગ્રામ વિગેરે આપ્યા. ત્યાર પછી જિતારિ ગૃપના આગ્રહથી પોતાના ઉત્તમ ગુણવડે સર્વનાં ચિત્તને આશ્ચર્ય પમા- ડતા ધનસર શ્રેણીના સુપુત્ર ધન્યÆાર કેટલાક દિવસો તેનગરમાં રાજાએ આપેલા આવાસમાં રહ્યા. છે હવે તે નગરમાં તે રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની , સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીની જેવી જ સર્વ વિદ્યાઓનાં હાર્દને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ - પ્રહેલિકાઓમાં, ગૂઢ પ્રશ્નોત્તરોમાં, સાંકેતિક સમશ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કેઈ સ્થળે તેને પ્રમાદ થત
Page #324
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 285 નહિ, અગર તે તેની બુદ્ધિ અટકતી નહિ. તેણે ચારે પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હતી, પણ તેમાં આલંબન વગરજ સાધી શકાય તેવી ઔપાતિકી બુદ્ધિમાં તે તેણી અતિશય કુશળ હતી, તેથી અભિમાનવડે તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જેનું કહેલું 'હું ન સમજી શકું, અને મારું કહેલું જે સર્વ સમજી શકે, તેજ મહાપુરૂષને મારે ભર્તાર તરીકે સ્વીકારે.” આ પ્રમાણેની તે કુમારીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત સર્વત્ર ફેલાવાની જે થડા ઘણા પણ શબ્દ, છંદ,અલંકારાદિક શાસ્ત્રાભ્યાસથી પિતાના બુદ્ધિકૌશલ્યની મહત્વતા સમજનારા હતા, તેવા રાજપુત્રાદિ ગર્વપૂર્વક અમારી પાસે તે કણ માત્ર છે?' એમ અભિમાન ધારણ કરતા સતા તેને પરણવાને માટે ઉક્ત થઈને ઉત્સાહપૂર્વક સરસ્વતી પાસે આવવા લાગ્યા અને પિતાને જે જે ગૂઢ સમશ્યા વિગેરે આવડતી હતી તે તે પૂછવા લાગ્યા. આ સર્વેનું હાર્દ તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે તરતજ કહેવા લાગી, કોઈની પૃચ્છામાં તે 'ખલના પામી નહિ. આ પ્રમાણે તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરૂષ પિતાના હૃદયમાં કલ્પેલી અનેક પ્રકારની સમશ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા, પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરતજ તેને ઉત્તર આપતી હતી, તેથી તે બધા વિલખા થઈને પાછા જતા હતા. હવે એક દિવસે તે મંત્રીપુત્રી સરસ્વતીએ " પિતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઈચ્છાથી રાજાને સાક્ષી રાખીને સર્વ પંડિતમને આ પ્રમાણે બે શ્લેકે પૂછયા - (પ્રશ્ન-૧) iામાં ચિત્તે રાન-મેનિન માવિના दावाऽहो ! नरकं याति, प्रतिग्राही न जीवति //
Page #325
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. ( ગંગાનદીને કીનારે એક ચિત્તથી ભાવપૂર્વકદાન દેનાર પુરૂષ અહે નરકમાં જાય છે, અને ગ્રહણ કરનરે જીવતું નથી. આ શું? પ્રશ્ન-૨) ના સવા સોદા? જો ગણી રાજકુળ નાગા अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? “સરેવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કાણ થયું છે? . ધન ઉપાર્જવામાં કોણ કુશળ છે અને મરૂધમાં કેવા પુરૂષો હોય છે?” > આ પ્રમાણેની બે પ્રહેલિકા એક ભૂજપત્ર ઉપર લખીને એક દાસીની સાથે તેણુએ રાજ્યસભામાં મોકલી. આ લેકને * અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કેઈ સમજી શકે તેમ નહતું, તેથી આ બે શ્લેક બાળકથી વૃદ્ધ પર્યત સર્વમાં વિખ્યાત થઈ ગયા. અનુક્રમે આ લેકે ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખે કે - मीनो लाता गलो देयं, कन्ये ! दाताऽत्र धीवरः। જ્ઞાતે તત્ર, તોતદ્ધિવિતે કરે છે અર્થ-ગંગાનદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા - મારવા માટે પ્રવૃત્તિ કરતે હોય, તે વખતની ક્રિયાને ઉદ્દેશીને આ લેક લખાયું છે. તે વખતે માછીમાર લેઢાના અણુવાળા સળીયા ઉપર માંસને ટુકડે બાંધીને મત્યને આપે છે, તેથી માછીમાર દાતા થશે અને માંસખંડ તે દેવા યોગ્ય વસ્તુ જ થઈ અને તે માંસખંડ લેનાર મય તે દેય વસ્તુને ગ્રહણ કર નાર છે. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સર્વ લેકે માં સારી રીતે પ્રસિદ્ધ છે. દેનાર માછીમાર નરકે જાય છે અને લેનાર ભસ્ય જીવતો નથી, તેજ આ દાનને સ્પષ્ટાથે છે. બીજા પ્રશ્નનો ઉત્તર–સરોવરની શોભા કઈ? જળ. વળી
Page #326
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ . 287. દાનીઓમાં સર્વથી શ્રેષ્ઠ કોણ? બલિરાજા, કે જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું ? તેને વિચાર કરતાં મનમાં પેદા થયે; તેને ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે-“તમારા દાંતની અંદર નાખેલ આ સુવર્ણની રેખા છે તે આપ.' તેણે કહ્યું બહુ સારું.” આ પ્રમાણે કહીને તરતજ પથ્થડે તે પિતાના દાંત પાડવા લાગે. આ પ્રમાBતું તેનું મહા સર્વ-દાનને અડગ નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થયે; તેથી દાનેશ્વરીમાં અગ્રેસર બલિ રાજા છે. વળી અર્થ-ધન ગ્રહણ કરવામાં કુશળ વેશ્યા છે અને મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લેકે રહે છે, કારણકે મરૂસ્થળમાં ઉત્પન્ન થયેલા લે કે ઘણુ કરીને કોબળા પહેરીને જ નિર્વાહ કરે છે. ( આ પ્રમાણે કન્યાની બંને સમશ્યાને ઉત્તર બુદ્ધિબળવડે સમજી જઈને તે પત્ર ઉપર લખી ધન્યકુમારે સરસ્વતી પાસે મક, અને સાથે લખ્યું કે-આ નીચે મારા લખેલા લેકને . અર્થ તમે સમજો. તે લેક આ પ્રમાણે– _ न लगे नागनारंगे, निम्बतुंबे पुनर्लगेत् / लगेत्युक्ते लगेन्नैव, मामेत्युक्ते भृशं लगेत् // || “નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લિંબડા અને તુંબ ઉપર લાગે છે. “લાગ” એમ કહીએ તે લાગતું નથી અને મા" એમ કહેતાં વારંવાર લાગે છે.' - આ પ્રમાણે લખીને ધન્યકુમારે તે કાગળ દાસીને આગે. મંત્રીપુત્રી બંને સમશ્યાઓને લખેલ અર્થ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. “અહે! આનું બુદ્ધિકૌશલ્ય કેવું છે. આ પ્રમાણે બેલતી અને મસ્તક ધુણાવંતી આગળ વાંચવા લાગી. ધન્યકુમારે
Page #327
--------------------------------------------------------------------------
________________ 288 ધન્યકુમાર ચરિત્ર. લખી મેકલેલ લેક વાં, પણ તેના રહસ્યની તેને ખબર પડી નહિ. ઘણે ઘણે તે શ્લેક ઉપર તેણે ઉહાપોહ કર્યો, પણ તેને અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે મૃગાક્ષી મહાન આશ્ચર્ય ધારણ કરતી રાજયસભામાં ધન્યકુમાર પાસે જઈ માન ત્યજી દઈને તેણે લખેલા લેકને અર્થ પૂછવા લાગી. ત્યારે ધન્યકુમાર પણ , જરા હસીને તેને અર્થ કહેવા લાગ્યા કે- હે બિષ્ટિ ! તેના ' અર્થ એષ્ટપુટ એવે છે તે વિચારી જે. (નાગ અને નારંગ શબ્દ બેલતાં ઓછું એક બીજાને અડતા નથી, નિંબ, તું બોલતાં અડે છે. “લગ-લગ' તેમ બેલતા અડતા નથી, ત્યારે મા–મા” એમ - બેલતાં તે બંને એકબીજાને અડે છે–પર્શે છે, અર્થાત્ ઓષ્ટ સ્થાનીય અક્ષરે બેલતાં ઓછું એક બીજાને અડે છે.) આ પ્રમાણે સર્વ સભાના સભ્ય સમક્ષ કુમારીએ કહેલી સમશ્યાને અર્થ ધન્ય કહેવાથી અને ધન્ય કહેલા પદ્યને અર્થ નહીં સમજવાથી કુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, તેથી મંત્રી પુત્રી પ્રતિ જોઈને બેલ્યા કે–“હે બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરૂષની સાથે તું પાણિગ્રહણ કરેમંત્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે તેણીએ પિતાનું વાક્ય કબુલ કર્યું. પિતાને પસંદ આવે તેવું વચન કોણ કબુલ રાખતું નથી ?' ત્યાર પછી મંત્રીએ અતિ આદરપૂર્વક ધન્યકુમારને સત્કાર કરીને મેટા મહેસૂવપૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું. હવે તેજ નગરમાં બનીશ કટિ સુવર્ણ સ્વામી પત્રમાણે નામને અકમટે વ્યાપારી રહેતા હતા. તેને વિનયાદિક ગુણેથી શેભતા ચાર પુત્રો હતા. તેના નામ (1) રાય, (2) કામ, (3) ધામ અને (4) સામ હતા. તે ચાર પુત્રો ઉપર કઈ પણ દોષ
Page #328
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. 289 વગરની, સમસ્ત ગુણેના એક ધામરૂપ, સાક્ષાત જાણેકે લક્ષ્મીજ હેય તેવી લક્ષ્મીવતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારના સાંસારિક સુખોથી તે શેઠ સુખી હત; આત્મિક સુખની ઇચ્છાવાળે તે વણિવર શુદ્ધ દેવ, ગુરૂ, ધમની તીવ્ર ભક્તિથી હમેશાં - રાધના પણ કરતે હતે. પવિત્ર પાત્ર એવા સાધુ સાધ્વીની દરરોજ પિષણ કરતું હતું. દીન, હીન તથા દુઃખી જોને અનુકંપાવડે ઉદ્ધાર કરતે હતેતથા તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યાણકના ઉત્સવો અને સાધર્મક વાત્સલ્ય વિગેરેમાં ઘણું ધન ખચીને તે પત્રમલ શેઠ દુર્લભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હેવાથી સફળ કરતે હતે. આ પ્રમાણે ત્રણે વર્ગને આરાધતાં અનુક્રમે તે વૃદ્ધત્વને પાપે. એક દિવસે પાડાઓથી દેડકાંઓ વ્યાકુળ થઈ જાય, તેમ શિરીરનાં ગાવડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ—તે મુંઝાઈ ગયે. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગોથી મરણને નજીક આવેલા જાણીને બત્રીશ દ્વારવાળી (બત્રીશ પ્રકારની) મેટી આરાધના કરવામાં તે સાવધાન થઈ ગયે. તેમાં પ્રથમ પરિગ્રહાદિક ઉપરના મેહ–મહત્વને ત્યાગ કરવા તથા તે ઉપરની મૂછ ઘટાડવા પુત્રને બોલાવીને તેણે કહ્યું કે- અને પુત્ર ! મારૂં વચન સાંભળો. આ જગતમાં ધનરહિત પુરૂષમાં કોઈ પણ સ્થળે તમે ગૌરવ દેખ્યું છે? તેનું સન્માન થતું સાંભળ્યું છે? કસ્તૂરી પણ સુગંધ રહિત હોય તે તેને કોણ સ્વીકાર કરે છે ? તેથી લક્ષમીજ ખરેખરી શ્વાધ્ય છે કે જેના પ્રતાપથી કલંકવાળે પુરૂષ પણ લેકોને અને દેવેને માનનીય થાય છે. વળી જેવી રીતે અનેક સીએવાળે પુરૂષ સ્ત્રીઓને પરપર કંકાસ સાંભળીને વ્યાકુળ થઈ જાય 37
Page #329
--------------------------------------------------------------------------
________________ 290 ધન્યકુમાર ચરિત્ર. છે, તેવી રીતે લક્ષ્મી પણ જો તેની ધાતુ (રૂપિયાને) ખેટે માર્ગે વપરાતાં દેખે તે વ્યાકુળ થઈ જાય છે. વળી જેવી રીતે ધાન્યનિષ્પત્તિનું મુખ્ય સાધન વરસાદ છે, તેવી જ રીતે ધર્મનું મુખ્ય સાધન 'લક્ષ્મી છે. વળી જેવી રીતે કાદવથી મલીન થયેલી પૃથ્વી કમPળની નિષ્પત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે કલંકીત એવી પણ લક્ષ્મી પુણ્યબંધના હેતુરૂપ થાય છે, કારણ કે જેવી રીતે બુદ્ધિમાન પુરૂષે જુદી જુદી પ્રકારના અથ, અલંકાર, રસ, યુક્તિઓ વિગેરેથી યુક્ત અને વિદ્વાન્ પુરૂષના મનને પણ આ લ્હાદ ઉપવે તેવા ગ્રંથ સ્વબુદ્ધિવડે બનાવે છે, તેવી જ રીતે લક્ષ્મીવડે દેવમંદિર, પ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરી શકાય છે. કળી સંસારી જીવને લક્ષ્મી આ ભવમાં તથા પરભવમાં બંને રથળે ઈષ્ટ હેતુરૂપ હેય છે. વળી જે પિતા બાળપણમાં પુત્રને લાલનપાલન કરી, પાળી પિષીને મટે કરે છે, તે પુત્ર જે યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગૃહને નિર્વાહ કરનાર થતું નથી, તે તે પુત્રને કાષ્ટ જેજ ગણે છે, તથા “આ અમારા કુટુંબને–ઘરને વગોવનાર છે” એમ બોલે છે અને જે તેજ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તે અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને કહે છે કે-અહે ! આ અમારે દીકરે અમારા કુળને દીવે છે, અમારા કુળને શણગાર છે–ભા છે.” વળી માતા પણ ઘણા ઘણા મોરવડે જે પ્રાપ્ત થયે હેય અને ઘણા ઘણા મોરવડેલાલિતપાલિતકર્યો હોય અને જેનું મુખ જોઈ જોઇને હૃદયમાં ઉલ્લાસ પામતા હોય તેજ પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે–મેટે થાય છે. ત્યારે જો ધન કમાતું નથી, તે તેજ માતા કહેવા લાગે છે કે “આ પુત્ર તે મારી કુખને લજવનાર નીવ
Page #330
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 291 ડ્યો.” વળી તેની પત્ની પણ જ્યાં સુધી તે પુરૂષ પાસેથી ઇસિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે ત્યાં સુધી જ હર્ષપૂર્વક મધુર વચનાદિક બોલે છે અને આનંદ દેખાડે છે, તથા પ્રશંસા કરતી કહે છે કે“અહો! મારા સ્વામી તે સાક્ષાત કામદેવરૂપજ છે. અને જે ધનની ઉપાર્જતે હેય તે કહે છે કે-“અહો ! આ તે થાંભલા જેવો છે, પથરા જે છે, લુલા બીલાડા જેવું છે.” આવું આવું બેલી તે સ્ત્રી નિંદા કરે છે. વળી નગરના લેકે પણ જયાં સુધી ધન પાસે હેય ત્યાં સુધી જ આદરસત્કાર તથા સન્માન આપે છે. જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર થઈને રહેલી હોય, ત્યાં સુધી જ કળાવંતની કળા, વિદ્યાવંતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાના ગુણની પ્રશંસા થાય છે. ધનવંતની હજારો દે પણ લેકે ગુણ કરીને માને છે. જો ધનવંત બહુ બલબલ કરનારો હોય તે તે તેની વાણીની કુશળતારૂપ ગુણ ગણાય છે, જો ઓછું બોલતા હોય તે અસત્યના ભયથી મિતભાષી છે તેમ વખણાય છે. જો ધનવંત ઉતાવળથી કાર્ય તથા ક્રિયાઓ કરનાર હોય તો કહેવાય છે કે–અહે! આતે બહુ ઉદ્યમવંત છે, પ્રમાદને તેણે ત્યાગ કર્યો છે, તેનામાં આળસ તે મુદ્દલ નથી. અને જે આળસુ અને ધીમું કાર્ય કરનાર હોય તે “અહો કે ધીર છે ! ઉતાવળથી કેઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાકયમાં આ કુશળ છે એમ કહેવાય છે. જે ધનવંત બહુ ખાનાર હોય તે લેકે કહે છે કે–અહે! મહા પુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળે છે, તેથી બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય? કહ્યું છે કે ભજનને ભજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓને રતિની શક્તિ, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ તે અતિ ઉગ્ર તપસ્યાનું . ફળ છે. આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. જો વળી ઓછું ખાનાર
Page #331
--------------------------------------------------------------------------
________________ 292 ધન્યકુમાર ચરિત્ર હોય તો આને ઘેર બધું ભરેલું છે. તે સર્વથી ભરેલ હેવાથી તૃપ્ત થઈ ગયેલ છે તેમ કહે છે. જે ધનવંત વસ્ત્ર આભરણ' વિગેરેના બહુ આડંબર યુક્ત બહાર જાય તે આ ધનવંતે પૂર્વ ભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું, અને મળ્યું તેને વિલાસ પણ ભગવે છે. પામ્યાને સાર તે " ભેગવાય ત્યારેજ છે” તેમ કહે છે. વળી જે વસ્ત્ર-આમરણાદિક ન પહેરે–બહુ ઠાઠમાઠ ન કરે તે અહો ! આ પુરૂષનું ગંભીરપણું ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કે છે?' તેમ કહી વખાણ કરે છે. જે ધનવંત બહુ ખર્ચે તે તે ‘ઉદાર ચિત્તવાળ, પોપકારી કહે} વાય છે. જે ઓછો ખર્ચ કરે તો “આ તો ગ્યાયેગ્યનો જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે જે ઉચિત લાગે તે જ કરે છે, બહુ દ્રવ્ય હોય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે?' એમ લેકે બોલે છે. જે બધાં નિમિત્ત ધનવાનને ગુણના કારણરૂપ ગણાય છે, તેજ, સર્વે નિમિત્તા નિધનને દોષના કારણરૂપ મનાય છે. વળી જેવી " રીતે લક્ષ્મીમાં ગુણે છે, તેવી રીતે તેનામાં હજારે દોષ પણ રહેલા છે. સંસારમાં ઇષ્ટ સંગની સાથે અનિષ્ટનો સંગ પણ નથી થતું? લક્ષ્મીની સાથે આટલા દોષ પણ રહેલા હોય છે. નિર્દયપણું, અહંકાર, તૃષ્ણા, કટુ ભાષણ, નીચ પાત્રની સાથે પ્રેમ - સંબંધ–આ પાંચે લક્ષ્મીની સાથે રહેનારા દૂષણે છે. વળી જેવી રીતે તાવ આવ્યો હોય ત્યારે ભેજન ઉપર હૅષ થાય છે, તેવી રીતે ધનવતને સેવક ઉપર ષ થાય છે. તાવ આવ્યો હોય ત્યારે જેવી રીતે (જડ) જળ—પાણી ઉપર પ્રીતિ થાય છે, તેવી જ રીતે ધનવંતને જડ-મૂખ ઉપર પ્રીતિ થાય છે. જેવી રીતે તાવમાં મટી લાંધણ (લંધન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે ધન હેય
Page #332
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 293 ત્યારે મેટાની વડીલેની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે તથા જેવી રીતે તાવવાળાનું મુખ કડવું થઈ જાય છે, તેવી જ રીતે ધનવં. તના મુખમાં કટુતા–કટુભાષીપણું આવી જાય છે. આવી રીતે તાવવાળાની અને ધનવંતની સરખી દશા પ્રવર્તે છે.” કે આ પ્રમાણે ઘણા અનર્થકારી દેશે અર્થમાં રહેલાં છે, તે પણ શરીરધારી પ્રાણીઓ જેવી રીતે અજીર્ણનો દોષ થયે હોય છતાં પણ માણસને આહાર લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, તેવી જ રીતે ધનને અત્યંત વછે છેવળી જેવી રીતે આ જગતમાં આ ગથી ઘર બળી જાય છે, તે પણ માણસો આગ–અગ્નિની ઇચ્છા રાખેજ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે શરીરને કલેશ થાય, તે પણ માણસે-મનુષ્ય સંસારી જી લક્ષ્મીને ઈચ્છે છે– વાછે છે તેથી હે પુત્રેષિના સમૂહવાળી–દેષોની ખાણરૂપ લક્ષ્મી ગૃહથેથી ત્યજી શકાતી નથી, પણ લક્ષ્મીને માટે અંદર અંદરને સ્નેહ ઓછો કરી નાખીને તમારે કોઈ દિવસ કલેશ કરે નહિ, કારણ કે કદી કાંઈક સારાં ફળ દેખાય તે પણ કલેશને સુખાર્થી માણસેએ ત્યજવોજ એગ્ય છે. તમારે હમેશાં એક બીજા ઉપર સ્નેહભાવ રાખીને એકઠા રહેવું--જુદા થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે–“સંપ ત્યાં જંપ છે.” તંતુઓ પૂર્ણ એકઠા થાય તે દેરડું બનીને ગજેન્દ્રને પણ બાંધી શકે છે. જે પાણી પર્વતને પણ ભેદે છે અને જમીનને પણ ફાડી નાખે છે તેજ પાણીના સમૂહને ઘાસમેટાં પ્રમાણમાં એકઠું હોય તે રેકી રાખે છે. પુરૂષને જ્યાં ત્યાં સર્વત્ર એકઠા થઈને રહેવું તેમજ લાભ છે. તેમાં પણ પિતાના કુટુંબી જને સાથે તો વિશેષ કરીને સ્નેહપૂર્વક રહેવું તેજ અત્યંત લાભદાયી છે. જો કલેશથી–વિરૂદ્ધ
Page #333
--------------------------------------------------------------------------
________________ 294 ધન્યકુમાર ચરિત્ર. માવથી રહીએ તો તેનું ફળ પણ વિરૂદ્ધ આવે છે, યશ, ધન વિગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચેખાને તેની ઉપરનાં ફેતરાં છોડી દે છે--ખાં અને ફેતરાં જુદા પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચેખા વાવવાથી ઉગતા નથી. વળી મનુષ્ય નિર્ધાન થયા છતાં પણ પિતાના કુટુંબીઓ સાથે રહેવાથી જ શોભાને પામે છે. જેવી રીતે કપડું પણ પડદાથી ઢંકાયું હોય ત્યારે જ દુકાનમાં સારું મૂલ્ય પામે છે. C" આ બધી વાત ખરી પણ જયાં સુધી પિતાના કુટુંબમાં ચરસ્પર કલેશ થતો નથી, ત્યાં સુધી જ ધનધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહને પિતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપદાની પ્રાપ્તિ થાય છે, પરંતુ કળહ ઘરમાં પ્રવેશતાંજ આ સર્વને નાશ થાય છે. જેવી રીતે રાજને માનનીય છતાં પણ મેટા સુભટને ક્ષયુગ થતાં થોડા દિવ| સમાં નાશ થાય છે, તેવી જ રીતે રાજાદિકને માનનીય તથા દુશ્મનેથી પરાભૂત નહિ થતો માણસ પણ જે તેના કુટુંબમાં કલેશ પ્રવેશે તો થોડા જ દિવસમાં ક્ષીણ થઈ જાય છે–નાશ પામી જાય છે. તેથી હે પુત્રો ! તમારે પુત્ર પૌત્રાદિકને માટે પરિવાર થાય ત્યારે કળાહ શાંત કરવા તમે શક્તિમાન ન થાઓ, તો જુદા જુદા રહેજો, પણ પરસ્પરને કલેશભાવ તો છોડી જ દેજો. તે વખતે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સરખા ભાગવાળા ચાર કળશે ઘરની ચારે ખુણામાં ભૂમિમાં મેં દાટેલા છે. જયારે તમારે જુદા થવાને પ્રસંગ આવે ત્યારે તમારા નામથી અંકિત કરેલા ચારે કળશ લઇ લેજે, પરંતુ પરસ્પર કલેસ કરશે (નહિ, કારણકે તે ચારે કળશે સરખા ધનના ભાગ પાડનાર છે, તેમાં
Page #334
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 285 જરા પણ ન્યુનાધિક નથી, મને તો તમે ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કોઈની ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી, તેથી ભાગ સરખા પાડેલા છે.” આ પ્રમાણે પિતાના પુત્રોને ત્રણ પ્રકારે શિક્ષા આપીને તે સવશાળી શ્રેષ્ઠી સમસ્ત જીવનિને ત્રિવિધ ત્રિવિધ ખમાવી, અરિહંતાદિક ચતુષ્યનું શરણ કરી, ભવચરિત્ર પચ્ચખાણું લઈને આયુષ્ય પૂર્ણ થતાં વર્ગે ગયા-પંચત્વ પામ્યા. હવે તેમની ઉત્તર ક્રિયા વિગેરે કરીને તાતની શિક્ષા હૃદયમાં ધારણ કરીને રામ, કામ વિગેરે ચારે ભાઈઓ નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકઠી રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલેક કાળ ગમે ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનને પરિવાર વૃદ્ધિ પામ્ય, ત્યારે અંદર અંદર કળહ, કુસંપ વધતો જતો દેખીને ચારે ભાઈઓ જુદા થયા–જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પૂછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખુણાઓમાંથી પિતાપિતાના નામાંકિત કળશે બહાર કાઢવા લાગ્યા. બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હેતું નથી. હવે તે કળશમાં જે કળશ મોટા પુત્રના નામ ઉપર હતો તે કુંભમાં શાહી, 1 તે શાહીને કુંપે તથા ચેપડા અને લેખીની_કલમ મુકેલા હતા. શુભ અંત:કરણવાળા બીજા પુત્રને કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, રેતી વિગેરે મુકેલા હતા. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘેડા, છળદ વિગેરેનાં હાડકાંને જ મુકેલે હતો અને ચોથા નાના પુત્રનાં કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સેનામહોર મુકેલી દેખાતી હતી. તેને સેનામહોરથી ભરેલે કળશ દેખીને બીજા ત્રણે ભાઈઓ કૃષ્ણ
Page #335
--------------------------------------------------------------------------
________________ 296 ધન્યકુમાર ચરિત્ર. પક્ષની બારશની રાત્રીની જેમ બહુ શ્યામ મુખવાળા થઈ ગયા. થે પુત્ર સેનામહોરથી ભરેલ પિતાનો કળશ દેખીને બહુ સંતોષ પામે–આનંદિત થયે. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કોણ રાજી થતું નથી? આ ચે ભાઈ ન્હાને હતો, છતાં પણ તે લક્ષ્મીવડે મોટા પાયે. ન્હાને મણિ પણ કાંતિવાળે હોય તો શું કિમત નથી પામતો? હવે ત્રણે ભાઈઓ લેભથી તેમના મનમાં સેંભ થવાથી, તેમના મન પરાભવ પામવાથી તેમને ન - શોભે તેવાં હલકા વચને નાના ભાઈ પ્રત્યે બેલવા લાગ્યા અને તે સેનામહેરમાં પિતાને ભાગે માગવા લાગ્યા. તે સાંભળીને હાને ભાઈ બે કે-“મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારા ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્રહણ કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળ્યું તેમાં હું શું કરું? કદાચ તમારા ત્રણમાંથી કોઈએ લેભથી તે કળશેમાંથી દ્રવ્ય લઈ લીધું હશે તે પણ કેને ખબર છે? તેમાં મારે શે દોષ ? દોષ તમારા કર્મને જ છે. આ પ્રમાણે લજજા રહિત બોલતા તે ન્હાના ભાઇએ કોઇને ભાગ આપે નહિ. આ પ્રમાણે થવાથી અરસપરસને નેહ ઢીલું પડી ગયે, અને હમેશાં તેમના ઘરમાં કળ થવા માંડ્યો. ઘણા દિવસ ફ્લેશ ચાલ્યું ત્યારે કલેશથી તેઓના મને ખેદાણા, અને ચેખે ન્યાય મેળવવા માટે જેવી રીતે વરસાદ જળ મેળવવા માટે સમુદ્ર પાસે જાય તેવી રીતે તેઓ બજારમાં આવ્યા; બજારમાં માધ્યસ્થભાવ ધારણ કરનારા સર્વે વ્યાપારીઓ પણ તેઓના કલેશની વાર્તા સાંભળીને પિતપિતાના બુદ્ધિવૈભવને ઉપયોગ કરવા લાગ્યા. તેઓ અંતે થાક્યા, અને દિબ્રુઢ થઈ ગયા, પણ કાંઇ નિર્ણય કરી શક્યા નહિ.
Page #336
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 297 વાત કરતાં કોઇથી કરી શકાય નહિ અનુર એવા ત્યારે તેઓએ છેવટે કહ્યું કે–“રાજદરબારમાં ઘણા બુદ્ધિશાળી માણસે હેય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્ય ઉદયના બળથી બધી વાત સમજાશે સીધી થઈ જશે.” આ પ્રમાણેને વ્યાપારીઓને ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ સમિપે જાય છે, તેવી રીતે તે બધા રાજયસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. - રાજ્યસભામાં જઈને પોતાના દુઃખની વાત કરતાં તેઓ ઉભા રહ્યા. ત્યાં પણ ન્યાયમાં ચતુર એવા મંત્રીઓ વડે પણ તેમને લેશ સમાવી શકાય નહિ, ત્યારે રાજાએ વિચાર્યું કે આ કજીઓ કેઈથી ભંગાતે નથી, પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ કંકાસ ફેડી શકશે.” એમ વિચારીને ધન્યકુમારને તે માટે વિચારી કરવા બેલાવ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી બેલ્યા–“અરે ભાઈઓ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગજ પાડેલા છે, પણ તેને ભેદ નહિ સમજવાથી તમે નકામે કહિ કરે છે. બાપનું હેત તે સર્વે પુત્ર ઉપર સમાન જ હોય છે, કોઈ ઉપર ઓછું વધતું હેતું નથી. હવે તેણે કેવી રીતે ભાગ વહેચેલા છે તેનું હાઈ–ગુઢાશય સાંભળે. જે જે પુત્રની જે જે વસ્તુએમાં અથવા તે વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિરખલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપરહે તેવા હેતુથી તે તે કામે સેપેલા છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સેપેલી છે, એટલે જે ભાઈને ચોપડાશાહી વિગેરે આપેલા છે તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને 38
Page #337
--------------------------------------------------------------------------
________________ 298 ધન્યકુમાર ચરિત્ર. વ્યાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે, કારણકે તે ક્રિયામાં મેટ ભાઈજ કુશળ છે. આ પહેલા મોટા ભાઈને વિભાગ થયે ધૂળમાટી–રેતી વિગેરે જેના કળશમાંથી નીકળ્યું તેને એટલે તેવા વ્યાપારમાં કુશળ એવા બીજા ભાઈને માટીના સંકેત દ્વારા ધાન્યના ઠાર તથા ક્ષેત્રે વિગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાએલ દ્રવ્ય મેટા ભાઇને આપેલ દ્રવ્ય ભાગની સરખું જ હેવું જોઈએ. આ પ્રમાણે બીજાને વિભાગ સમજે. હવે જેને હાથી, ઘેડા, ગાય, બળદ વિગેરેના હાડકા નીકળ્યા તેને હાથી, ઘોડા, ગાય, ભેંસ વિગેરે ચતુષ્પદ અને તેનાં ગોકુળ આપેલા છે. તે ભાઈનું તે વ્યાપારમાં વિશેષ લક્ષ્ય એટલે હશે અને તે પશુઓ પણ તેટલી કિમતના હરો. તે પ્રમાણે બીજાને વિભાગ સમજે. હવે જેને રત્ન, સેનું વિગેરે રોકડ નાણું નીકળ્યું તે હજુ સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમ શ્રેષ્ઠીએ તે ન્હાને ભાઈને રેક ધન આપેલ છે. આ પ્રમાણે ચોથાને વિભાગ અને તેને મર્મ સમજે. આ પ્રમાણેના આશયવડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાને સંકેત સૂર ચલે છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરે. આ પ્રમાણેનાં સાંકેતિક વિભાગવડે તે તે વ્યાપારમાં નાખેલું દ્રવ્ય સર્વને ભાગે આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગે વહેચેલ છે. જુઓ ! તમારા પિતાના આશયને બતાવનાર મારા વચન પ્રમાણે તે તે વસ્તુની કિંમત થાય છે કે નહિ, તેને સર્વે પોતપોતાના મનમાં વિચાર કરીને ઉત્તર આપે.” આ પ્રમાણે કહીને વિભાગને મર્મ સમજાવી ધન્યકુમાર સાંભળવા માટે મૌન રહ્યું એટલે મેટા ભાઈએ તેના મનમાં ઉત્તર
Page #338
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 299, વિચાર કરીને કહ્યું કે મને વ્યાજ વિગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સોનામહેર મળશે.” બીજો બંધુ પણ બેલ્સે કે“મને પણ જમીન, ક્ષેત્ર તથા કેડાર વિગેરેથી મોટા ભાઇના જેટલી જ ધન સંખ્યા મળશે–તેનું અને મારું પ્રમાણ સરખું થશે.” હવે ત્રીજો ભાઈ બે કે-“મને દશ હજાર ઘેડા, સે હાથી, સે ગાયના ગોકુળ, એંશી હર ઉંટ અને પાડા-બળદ વિગેરેની મેટી સંખ્યા મળશે, તેનું મુલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સેનામહોર મળશે.” આ પ્રમાણેના તેઓનાં વચન સાંભળીને રાજા અને બધા સભાજને પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધૂણાવતાં ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાના વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછ્યું કે–“તમારે કોશ નાશ પામે તમારે સંદેહ દૂર થયે?” તેઓ પણ હાથ જોડીને બેલ્યા કે-“સ્વામિન્ ! તમે કરેડ યુગો સુધી છે. આપના આદેશથી પુરૂષોત્તમ એવા ધન્યકુમારે બુદ્ધિના વિલાસથી અમારે વિવાદ ભાંગી નાખે, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પ્રમાડી અને કળ દૂર કર્યો. પછી રાજાએ તે વ્યાપારીના પુત્રને જવાની રજા આપી, તેઓ પણ આનંદિત ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પિતાને ઘેર ગયા. ઘેર ગયા પછી ધન્યની પ્રતિભા, ભાગ્ય, કળા વિગેરે ગુણેથી તેઓનું અંતઃકરણ ધન્યકુમાર તરફ ખેંચાણું અને અંદર અંદર વિચાર કરીને રૂપ લાવણ્યયુક્ત પિતાની બહેન લક્ષ્મીવતીને તેઓએ ધન્યકુમારને આપી મેટા મહેસૂલવડે તેની સાથે ન્યકુમારને વિવાહ થયું અને કરમેચનમાં ચારે બાઈઓએ એક એક કરોડ સોનામહેર આપી. 1 એક ગોકુળમાં દશ હજાર ગાયે હોય છે.
Page #339
--------------------------------------------------------------------------
________________ 300 ધન્યકુમાર ચરિત્ર. - હવે તેજ નગરમાં હમેશાં ખેતી વિગેરે કાર્યોમાં આસક્ત મનવાળે ધનકર્મા નામે એક વણિગુ વ્યાપારી રહેતું હતું. તેણે પાપાનુબંધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય કૃપણ હતું. તેની પાસે અતિશય લમી હતી, છતાં નહેતે તે ધનને દાનમાં આપતે, કે નહેતે તે તેને ઉપભાગ લેતે નપુંસકની સ્ત્રીની જેમ તેની લક્ષ્મી માત્ર તેના ઘરનાં ભૂષણરૂપ હતી–ઉપભેગ માટે ન હતી. - હવે એક વખતે કોઈ ચારણ પિતાની ચારણની જ્ઞાતિના જ્ઞાતિ- મેળામાં ગયે હતુંતે વખતે ત્યાં તેઓ બધા પોતપોતાની બુદ્ધિની કૌશલ્યતા વર્ણવવા લાગ્યા. કેઈએ કહ્યું કે મેં અમુક દેશની સજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે. બીજાએ કહ્યું કે–અમુક દેશને રાજા તે મહકૃપણ છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ કર્યું છે.' વળી ત્રીજાએ કહ્યું કે–અમુક રાજાનો અમુક મંત્રી સર્વ શાસ્રને પારગામી છે, સર્વે વાદીઓને પાછા હઠાડી દેનાર છે. બુદ્ધિ- વડે અનેકને જીતીને તેઓને બંદીવાન કરીને પછી તેણે છોડી મૂક્યા છે, પણ કોઈને એક રાતી પાઈ પણ આપતું નથી, તેવા મંત્રીને પણ ગુરૂની કૃપાથી મેં રંજીત કર્યો છે, અને તેની મેટી મહેરબાની મેળવી છે. આ પ્રમાણે અંદર અંદર વાતચિત કરતા હતા. તેવામાં એક ભટ બેલી ઉઠ્યો કે “તમે જે સઘળું કહે છે તે સત્યજ છે ! પણ હું તો તમારું કૌશલ્ય ત્યારે જ જાણું કે જ્યારે લક્ષ્મીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના આપણી જ્ઞાતિસંમેલનના ભજનને ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવે, નહિ તે તમારી આ બધી વાતચિત માત્ર ગાલ ફલાવવા જેવી જ મને તે લાગે છે. તે વખતે લક્ષ્મીપુરથી ગયેલ
Page #340
--------------------------------------------------------------------------
________________ કે સપ્તમ પલવ. 301 કાગધ મડા કરીશ, યા પ્રમાણે પ્રતિજ્ઞા ભાટ ગર્વથી બેલી ઉઠ્યો કે-અહે! એમાં તે શું દુષ્કર છે? મેં તે ઘણા વેજ જેવા કઠેર હૃદયવાળાને પણ પીગાયા છે, તે આ બાપડો તે કોણ મંત્ર છે તેની પાસેથી જ જયારે ભજન અને વસ્ત્રાદિક લાવીને હું આવું ત્યારે આ માગધ મંડળમાંથી દાનને વિભાગ હું ગ્રહણ કરીશે, ત્યાં સુધી ગ્રહણ નહિ કરું.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર તે ગયે. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણીવડે તેણે માગણી કરી કે–“હે વિચક્ષણોમાં શિરોમણિ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે ? આયુષ્યને કાંઈ ભરોસે નથી, આંખના પલકારા વારંવાર બંધ ઉઘડ થઈને મરણ સૂચવે છે–સંસારની અસ્થિરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબે કરો તે અયુક્ત છે. કહ્યું છે કે જ્યારે વિધિ અનુકુળ હોય ત્યારે પણ દેવું, કારણ કે પૂરનાર તે પ્રભુ છે; વિધિ વાંકે હેય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તે તે બધું લઈ જશે.” હે સ્થિર મનવાળા ! મનુષ્યને સ્પાય તેટલું દાન આપ, તેને એકઠું કરી રાખીશ નહિ. જે ભમરીઓ મધ એકઠું કરી રાખે છે, તે બીજા વનચરે તે ઉપાડી જાય છે. કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીને ત્યાંજ નાશ થઈ જાય છે. અગાધ અંધારા કુવામાં ઉંડુ ગયેલું–નહિ વપરાતું પણ શેવાલ વિગેરેથી ગંધાતું થઈ જાય છે. ભિક્ષુકો ઘરે ઘરે ફરીને માગતા નથી, પણ બધ આપે છે કે દાન આપે ! દાન આપે છે દાન નહિ આપે તે અમને મળ્યાં તેવાં ફળ તમને મળશે–અમારી જેવી દશા થશે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીને પ્રબંધ કરવા માટે અનેક સુભાષિતે--અન્યક્તિઓ વિગેરે માટે સ્વરે તે માટે છે, પણ તે શેઠનું ચિત્ત ભગશેળીયા પાષાણની જેમ જરા પણ આદ્ર થયું
Page #341
--------------------------------------------------------------------------
________________ 302 ધન્યકુમાર ચરિત્ર. નહિ. પછી ચારણે હું દખિત છું, હું ભુખ્યો છું, હું ભારે કમ છું વિગેરે દીન વચન વિવિધ અભિનય સાથે કહ્યા, ત્યારે તે શ્રેણી તેને ઠપકે દેતે કહેવા લાગે કે-“અરે ભાઈ ચારણ ! અને ત્યારે સમય નથી, તું જે આજે ભજન માગે છે, તે આવતી કાલે તને આપીશ.” આ પ્રમાણે ધનકર્માએ તેને કહ્યું, તેથી તે ભાટ તેના ગુપ્તાશયને નહિ સમજ આનંદિત થઈ મનમાં વિચારવા લાગે કે-“મારૂં આગમન સફળ થયું. મેં પણ કર્યું અને અત્રે આવે; આ શ્રેણીમાં એક દિવસના વિલંબપછી દાન આપવાનું અંગીકાર કર્યું છે. મૂળથી જ નહિ આપું તેમ કહ્યું નથી તે સારું થયું, કાલે આવીને દાન લઈને હું જઈશ. એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તે ગયે. વળી ફરીથી બીજે દિવસે તેને ઘેર જઈને તેજ પ્રમાણે તેણે ધનર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકર્મા શેઠે તેને કહ્યું કે-“અરે માગધ! અરે ચરિણ! કેમ ઉતાવળે થાય છે? ધીરે થા ! શાંત થા! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” આ પ્રમાણેનાં તે શ્રેણીનાં વચન સાંભળીને નહિ દેવાની ઈચ્છાવાળા તે શ્રેષ્ઠીને હાઈ તથા દંભાદિક સારી રીતે તે ચારણે જાણી લીધો. પછી તેણે વિચાર કર્યો કે “આની સાથે મારે કહિ કરે તે વ્યાજબી નથી, કારણ કે તેમ કરૂં તે તે “આ શ્રેણીને પ્રસન્ન કરીને હું ભજન | લાવીશ' એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યું છું *તેમાં હાનિ થાય. વળી આ કહે છે કે-“કાલે આપીશ. પણ મૂળથી નહિ દઉં તેમ તે કહેતું નથી. તેથી આની પછવાડે લાગીને હમેશાં તેની પાસે માગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને અને આ પ્રત્યુત્તર આપ્યા કરશે? અને થાકીને તે
Page #342
--------------------------------------------------------------------------
________________ આ સપ્તમ પવિ. ' 303 આપશે, છેવટે લેલાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે. તેના અને મારા નશીબને વિલાસ હવે જોઈએ છીએ. તેમાં કોણ હારે છે, તે પણ જવાનું છે. આ પ્રમાણે વિચારીને હમેશાં તે શ્રેષ્ઠીને ઘેર આવી આશિર્વાદ આપવા લાગે અને ભોજનની યાચના કરવા લાગે. તે શ્રેષ્ઠી પણ પહેલે દિવસે જે વચનવડે ઉત્તર આ હતું તેજ વચનવડે હમેશાં ઉત્તર આપતે, ત્યારે તે ચારણે એક વખતે પૂછયું કે–“કલ ક્યારે થશે?” ધનકર્માએ જવાબ આપે– “હમણાં તે આજીવતે છે. કાલની કોને ખબર છે? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન કર્યો. આ પ્રમાણે હમેશાં કરતાં ઘણાં દીવસો વીતી ગયા, પણ ધનકર્મીએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ. છેવટે તે ચારણ આંટા ખાઈ ખાઈને થાકે, અને આશાભગ્ન થવાથી વિચારવા લાગે કે-“આ કૃપણ અને લેભીએ કેઈ ઉપાયવર્ડ ભર્ચ કરતે નથી, પણ હવે કોઈ પણ જાતને પ્રપંચવડે મારે તેની પાસે ખર્ચ કરાવે છે પાણીને ડેલ હલાવ્યા વગર અગર તે પાણી કાઢવાને કેસ ચલાવ્યા વગર શું પાણી કુવામાંથી બહાર કાઢી શકાય છે? નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરવી. વક્ર બુદ્ધિવાળે હેય તે પરાણે પુણ્ય કરે. ' છે અને સદાચાર સેવે છે. ધનુષ્યને જો ખેંચીને ધારણ કરીએ તે જ સીધું થાય છે, નહિ તે સીધું થતું નથી. કૃપણે પુરૂષમાં અને ગ્રેસર એ આ શ્રેષ્ઠી દેવતાની સહાય વિના આધીન લઈ . શકાશે નહિ. તેથી વાંકે લાકડે કે વેહે એવી જે લેકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારું પણ સરત-હેડ સાચવવા માટે કોઈ પણ ઉપાયવડે આ કૃપણની લક્ષ્મીને આધીન કરીને
Page #343
--------------------------------------------------------------------------
________________ 304 ધન્યકમાર ચરિત્ર. તેને દાન અને ભેસમાં વ્યય કરવાવડે મારે કૃતકૃત્ય થાવું; માટે - હવે તે પ્રતાણી વિદ્યા સાધીને હું ઇચ્છિત કાર્ય કરીશ.” આ પ્રમાણે કેહ્યાધિપતિના ધનના વ્યયની વાંછા રાખતે તે મગધ - ચંડિકા દેવીને મંદિરે ગયે. તે શક્તિદેવીને નમસ્કાર કરીને “ત મારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ' તેવી રીતે બોલીને સાવધાન મનવાળે થઈ તે ચારણ વિદ્યાનું આરાધન કરવા અર્થ મેળવું અથવા તે દેહ પાડું એ મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સન્મુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યો. આ પ્રમાણે તે ચારણે મૌનવ્રત તથા તપ, મંત્ર, જાપ, હેમાદિવડે અનેક પ્રકારે તે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચિંડિક તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી પુત્ર! તારી ભક્તિવડે હું પ્રસન્ન થઈ છું, જે તારી ઇચ્છા હોય તે વર માગ.” આ પ્રમાણે દેવીની વાણું સાંભળીને તે ચારણ દેવીને નમસ્કાર કરીને માગવા લાગે કે, હે માતા ! હે ઈણિત આપનારી દેવી ! જો તમે મારા ઉપર | સંતુષ્ટ થયા છે, તે મને રૂપિપરવિંર્તીની વિદ્યા અને ગત કાળનું 'સ્મરણ થાય તેવું જ્ઞાન આપે.” ત્યારે દેવી પણ તેના આશય પ્રમાણે ઈચ્છિત વર તેને આપીને અંતર્ધાન થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતે હર્ષિત ચિત્તવાળ થઈને ત્યાંથી ઉઠી | પિતાને ઘેર ગયે અને પારણું કરીને અવસરની–ગ્ય સમયની રિાહ જેવા લાગે. /\ ; છે હવે એક વખતે ધનકર્મા શેઠ પિતાના કાર્યની સાધના માટે બીજે ગામ ગયે, તે વખતે સમય મળવાથી પેલે ચારણે દેવીએ
Page #344
--------------------------------------------------------------------------
________________ સસમ પવિ. 305 આપેલા વરના પ્રભાવથી ધનકર્માનું રૂપ વિકર્વીને તેના ઘરમાં જઈને પુત્રાદિકને તે કહેવા લાગે-“હું આજે શુકન સારા નહિ * થવાથી બીજે ગામ ગયે નથી. અહિં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતને ધર્મ સંભળાવતા એક મુનિને મેંદીઠા. તે સ્થળે હું મુનિને નમીને બેઠે તે વખતે કરૂણાપ્રધાન તે મુનીશ્વરે ધર્મને સાર કહ્યો-“સર્વે સંસારી જીને ધનની ઈચછા બહુજ હેય છે. તેને માટે સર્વે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કષ્ટો સહન કરે છે. . यद्दुर्गामटवीमटन्ति विकट क्रामं ति देशांतरं, गाहन्ते गहनं. समुद्रमथनक्लेशं कृषि कुर्वते / सेवन्ते कृपणं पतिं गजयटासंघट्टदुःसंचरं, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फुर्जितम् // 2 ધનની બુદ્ધિથી અંધૂ થયેલા માણસે મહા ગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં રખડે છે, બહુ ઉંડા એવા સમુદ્ર મંથેનને લેશ પણ વહેરે છે, ખેતી કરે છે, કૃપણ એવા શેઠની સેવા કરે છે, અને હાથીઓના સમૂહથી રસ્તે સાંકડે થઈ ગયે હોય તેવા યુદ્ધોમાં પણ જાય છે. આ સર્વે લેભના વિલાસે છે.” આ પ્રમાણે ધન માટે ઘણા કલેશે અનુભવાય છે, પણ આ લક્ષ્મી તે પુણ્યના બળથી જ મેળવાય છે. આ વાત નહિ જાણનારાઓ તે લક્ષ્મીને મેળવવા અઢારેપાપથાનકે સેવે છે. આ પ્રમાણે પાપાચરણ કરતાં પણ પુણ્યબળવગર લક્ષ્મી તે મળતી જ નથી. આજ કાલ પરમ દિવસ, પછીને દિવસ તેવી વિચારણા પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતાં જતાં આયુષ્યને તે વિચાર કરતા નથી. આ પ્રમાણે. 39
Page #345
--------------------------------------------------------------------------
________________ ' ' 306 ધન્યકુમાર ચરિત્ર. આશા ડાછીણીથી રસાયેલા સર્વે કે તેને મેળવવા નકામા દોડાદેડી-ધમાધમી કરે છે. હવે કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે, તે પણ તે અધિક મેળવવા તેને તે વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનના સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લક્ષ્મીનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં તેઓ ઉદ્યમ કરતા નથી. પ્રાપ્ત થયેલી લક્ષ્મી તે કેવળ અસાર છે, કર્મ બંધના હેતુભૂતજ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીને તે લક્ષ્મી કાશયષ્ટિની જેવી જ છે. જેવી રીતે કાશયષ્ટિની જરા છાલ પણ પેટમાં આવે તે માણસને પ્રાણને સંદેહ કરાવનાર થઈ પડે છે તથા રોગોની ઉત્પત્તિ કરાવે છે, તેવી રીતે હેરોથી પ્રાપ્ત કરાતી લમી પણ આલેક અને પરલેકમાં અનેક દુખે પ્રાપ્ત કરાવે છે–મેળવાવે છે. આ લેકમાં જેની પાસે લક્ષ્મી હોય તેની પછવાડે ભય તે ભમ્યા જ કરે છે અને તેને અનેક વિદ્ગોને સંભવ રહે છે. કારણકે - दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभूजो, गृहन्ति च्छलमाकलय्य हुतभुग भस्मीकरोनि क्षणात् / अम्भः प्लावयते / विनिहितं यक्षा हरन्ति हठाद् , दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग् ववधीनं धनम् / / 0 સગા સંબંધીઓ લક્ષ્મીની ઇચ્છા કરે છે, ચેર લેકે તેને ચોરી જાય છે, છળ કરીને રાજાઓ તેને ઉપાડી જાય છે, અગ્નિ - એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાખે છે, પાણી તેને પલાળી નાખે છે, અને ભેયમાં નાખી હેય તો યક્ષે હઠથી હરણ કરી જાય છે, જો છોકરાઓ નઠારા-ઉન્માર્ગગામી થયા હોય તો * 1 વૃક્ષ વિશેષ
Page #346
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 307 તેને સર્વથા નાશ કરે છે. અહે! આવી રીતે ઘણાને આધીન રહેનારી લક્ષ્મીને ધિક્કાર છે.” છે ભવાભિનંદી પ્રાણીઓને તે આલેકમાં પણ આ લક્ષ્મી કલેશનું જ કારણ થાય છે. લક્ષ્મી હજારની, લાખની કે કરેડની સંખ્યામાં કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હેય અને પછી તે મૂકીને મૃત્યુ થાય છે તે પાપનાજ હેતુભૂત–પાપને જ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે. કારણ કે પૂર્વે ઉપજેલી અને મૂકી દીધેલી લક્ષ્મી પછીથી પિતાના પુત્ર અગર બીજા કોઈના હાથમાં આવે છે તે પુરૂષ તેના વડે જે જે પાપકર્મો કરે છે તે તે પાપને ભાગીદાર લક્ષ્મીને સંચય કરી જનાર પુરૂષ જે ભવમાં તે વર્તતે હોય તે ભવમાં ઈચ્છા ન હોય છતાં પણ થાય છે. આ મારૂં' તેમ કરીને પરવશપણાથી જે મૂકી દેવાય / છે તેને પાપવિભાગ અવશ્ય પછવાડે આવે છે અને અનુમતિ નહિ હોવાથી પુણ્યવિભાગ પછવાડે આવતા નથી પાપ તે પૂર્વે લખાયેલા દેવા-કરજનો કાગળની જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, વ્યાજ વધ્યા જ કરે છે; પુણ્ય તે નવીન વ્યાપારને અંગે વસ્તુ ગ્રહણમાં હતાર્પણ–સત્યકાર તુલ્ય છે. નવીન વ્યાપારમાં જે બેલે (સદે કરે) તેજ લાભ પામે છે, તેવી જ રીતે પુષ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતો નથી. આ પ્રમાણે લક્ષ્મી આભ અને પરભવ બંનેમાં દુઃખદેનારી છે. જેઓ શાસનું રહસ્ય ભણેલાં હય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરૂ ને તે કાશયષ્ટિ જેવી લક્ષ્મી પણ મુક્તિનું સુખ આપનારી 1 કલ દે-સાટું કરવું.
Page #347
--------------------------------------------------------------------------
________________ 308 ધન્યકુમાર ચરિત્ર. થાય છે. તે કેવી રીતે? ડાહ્યો બુદ્ધિમાન પુરૂષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખીને તેને પરિકમિત કરીને જુદા જુદા ક્ષેત્રમાં ફરીને વાવે છે, પછી તેજ કાયષ્ટિનું ઝાડ શેરડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષ્મીને પણ જે માણસે જિનભુવન, જિનબિબ વિગેરે સાતે ક્ષેત્રમાં વાવરે છે તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લક્ષ્મી મેક્ષનું સુખ આપનાર થાય છે, નહિતિ તે સર્વરીતે અનર્થકારી જ થાય છે. આ પ્રમાણે મેળવેલી લક્ષ્મી પણ જો સ્થિર રહેતી હોય, તે “તેને બંધનમાં રાખવી સારી છે–વ્યાજબી છે, પણ તે લક્ષ્મી તે સમુદ્રના તરંગોની જેવી ચપળ છે. લક્ષ્મીને માટે અનેક મનુષ્યએ પ્રાણ ગુમાવ્યા છે, ગુમાવે છે, અને ગુમાવશે. લક્ષ્મી કોઈને ઘેર બંધાઈને રહેતી નથી. પુરાણાદિકમાં પણ નીચે જણાવ્યા પ્રમાણે લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ આપે છે. લક્ષ્મી–સરસ્વતીનો સંવાદ, * એકદા લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વિવાદ થયે, તેમાં સરસ્વતી બેલી કે-“જગતમાં હું જ મેટી છું, કારણકે મેં અંગીકાર કરેલા મનુષ્ય સર્વત્ર સન્માન પામે છે, અને તેઓ સર્વ પુરૂષાર્થના ઉપાયને પણ જાણે છે, કહ્યું છે કે-“વશે જૂથને નાગા વિદ્વાન સર્વત્ર પૂ. રાજા પિતાના દેશમાં જ પૂજાય છે, પણ વિદ્વાન તે સર્વત્ર પૂજાય છે. વળી તે લક્ષ્મી ! તું કે જે નાણરૂપે રહેલી છે, તેના મસ્તસ્પર પણ હું રહેલી હેલું, તે જ લેવા દેવા વિગેરે વ્યાપારમાં તારે વ્યવહાર થઈ શકે છે, અન્યથા તને કઈ ગ્રહણ કરતું નથી, માટે હું જ મેટી છું.”તે સાંભળીને લક્ષ્મી બેલી કે હે સરસ્વતી તેજે આ કહ્યું તે તો માત્ર કહેવારૂપે જ છે; તારાથી
Page #348
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. * 308 કોઇની સિદ્ધિ થતી નથી. કારણકે તે અંગીકાર કરેલા પુરૂષે મારે માટે થઈને સેંકડે અને હજારે દેશમાં પરિભ્રમણ કરે છે, અને મારા અંગીકૃત પુરૂષ પાસે આવી સેવકની જેમ તેમની આગળ ઉભા રહે છે. કહ્યું છે કે - वयोवृद्धास्तपोवृद्धा, ये च वृद्धा बहुश्रुताः / ते सर्वे धनवृद्धानां, द्वारे तिष्ठन्ति किंकराः // જેઓ વૃદ્ધ છે, તપસ્યાવડે વૃદ્ધ છે અને જેઓ બહુશ્રુત તરીકે વૃદ્ધ છે, તે સર્વે ધનથી વૃદ્ધિ પામેલાના દ્વાર પાસે કિંકરની જેમ આવીને ઉભા રહે છે.” વળી ધનિકની પાસે તેની ખુશામત કરનારા અનેક વચને બેલે છે, અછતા ગુણેને આરોપ કરીને ઉપમા તથા ઉદ્વેક્ષા વિગેરે અલંકાર સહિત તેની પ્રશંસા કરે છે, છત્રપ્રબંધ, હારપ્રબંધ વિગેરે પ્રબંધે રચીને તેમાં તેના ગુણોનું વર્ણન કરી પિતાની વિદ્વત્તા બતાવે છે. આ પ્રમાણે કરીને પણ તેની કૃપાને સંપાદન કરે છે. તેમાં જો કદાચ લક્ષ્મીવાન પ્રસન્ન થયે તે તે વિદ્વાન પોતાના મનમાં હર્ષિત થાય છે અને જે તેની પ્રસન્નતા ન થઈ તો ખેદ પામે છે, એટલે ફરીથી પણ ભિન્ન ભિન્ન સ્તુતિ વચને બોલીને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. તે વિષે કહ્યું છે કે दृशां प्रान्तैः कान्तैः कलयति मुदं कोपकलितैरमीभिः खिन्नः स्याद्घनधननिधीनामपि गुणी / उपायैः स्तुत्यायैः कथमपि स रोषानपनयेदहो मोहस्येयं भवभवनवैषम्यघटना // “ગુણવાન વિદ્વાન પણ પુષ્કળ ધનના નિધિ સમાન ધનિકની દષ્ટિના પ્રાંત ભાગને મનહર (પ્રસન્ન) દેખે તો ખુશ થાય
Page #349
--------------------------------------------------------------------------
________________ 310 ધન્યકુમાર ચરિત્ર. છે, અને કોપયુક્ત દેખે તો ખેદ પામે છે, તથા સ્તુતિ આદિ ઉપાવડે કોઈ પણ પ્રકારે તેને રેષ દૂર કરે છે. અહે ! આ સંસારમાં મહારાજાની ઘટના (રચના) કેવી વિષમ છે?' તેથી હે સરસ્વતી ! તારા અંગીકાર કરેલા પુરૂષો મારા અં ગીકાર કરેલા પુરૂષના સેવક સમાન છે. મારા અંગીકાર કરેલા પુરૂષના દોષ પણ ગુણરૂપજ થાય છે, માટે જગતમાં હું જ મેટી છું. વળી તે સરસ્વતી ! માત્ર જૈનમુનિઓ સિવાય બીજા જે પુરૂષે તારૂં સેવન કરે છે, તેઓ સર્વે પ્રાયે મારે માટે જ કરે છે; કેમકે શાસ્ત્રને પ્રયાસ કરી વિદ્વાન થઈને હું લક્ષ્મીનું ઉપાર્જન વર્લન તેજ તેમનું સાધ્ય હોય છે. તેમાં પણ આ જગતમાં પુરાણદિકnકે જ તને અનુસરે છે, તેઓ પણ ઉત્સાહ રહિત માત્ર ચાલે દેવતાના કે અધ્યાપકના ભયથી જ તારૂં સેવન કરે છે, પરંતુ પ્રીતિપૂર્વક તેને અનુસરતા નથી. બીજા કેટલાક વૃદ્ધ પુરૂ ષ તને અનુસરે છે, તેઓ પણ લજજાથી કે ઉદરભરણના ભયથી અથવા મારા અંગીકૃત પુરૂષને પ્રસન્ન કરવાના હેતુથી ગુપ્ત રીતે અભ્યાસ કરે છે, કેમકે લેકે પણ તેમની હાંસી કરે છે કે–“અહો! આટલી મેટી ઉમરે હવે ભણવા બેઠા છે, હવે પાકે ઘડે કાંઠા ચડવાના છે? ઇત્યાદિ કહીને લેકે તેનું ઉપહાસ કરે છે, અને મારે માટે તે સર્વે સંસારી છે અનાદિ કાળથી સર્વ અવસ્થામાં મને અનુકૂળ છે. નાનાં બાળકે પણ મારું નાણાદિક સ્વરૂપ જઈને તરતજ ઉલ્લાસ પામે છે, હસે છે, અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબે કરે છે, તે પછી જેઓ અધિક અધિક ઉમરવાળા હોય છે, તેઓ મને જોઈને ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય! વૃદ્ધ લેકે પણ મને ઉપાર્જન કરવા માટે યત્ન કરે તેમાં કોઈ પણ
Page #350
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 311 તેનું હાસ્ય કરતા નથી, પણ ઉલટી તેની પ્રશંસા કરે છે કે“અહો ! આ પુરૂષ વૃદ્ધ થયા છતાં પણ સ્વઉપાજિત ધનથી જ પિતાને નિર્વાહ કરે છે, કોઈની પુત્રાદિકની) પરતંત્રતા ભગવતો નથી. જે પ્રાણએ એકજવાર મારું સ્વરૂપ જોયું હેય ને જન્માંતરમાં પણ મને વિસરતો નથી, અને તેને તે ત્રણ પખવાડીયામાંજ ભૂલી જાય છે. માટે હે સરસ્વતી ! મારી પાસે તારૂં માન કેટલું ? જે કદાચ આ મારી વાતપર તને વિશ્વાસ આવતો ના હૈય, તો આ સમીપે શ્રીનિવાસ નામનું નગર છે, ત્યાં તું જા. આપણે આપણું મહત્વની પરીક્ષા કરીએ.' તે સાંભળીને સુરસ્વતી બોલી કે ઠીક, ચાલ.” ત્યાર પછી તે બન્ને દેવી લાલ રની સમીપના ઉધાનમાં ગઈ. લક્ષ્મી બેલી કે-“હે છે, તું કહે છે કે હું જ જગતમાં સર્વથી માટી છું, તો તું જ નગરમાં જા અને તારી શક્તિથી તું સર્વ લેકોને વશ કરજે. પછીથી હું આવીશ, અને તારે આધીન થયેલા પુરૂષે મને ભજે છે કે નહીં તે જોજે.તેમાં આપણે બંનેનું મહત્વ જણાઈ આવશે.' - ત્યાર પછી સરસ્વતી મનોહર, અને સ્વરૂપવાળું અને વસ્ત્ર આભૂષણથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નગરમાં ગઈ. બજારમાં જતાં એક મેટે મહેલ જોયો. તેમાં કેટી ધનને સ્વામી રહેતો હતો. ત્યાં મહેલના દ્વારની પાસે તે ધનિકનું સ્વ ર્ગના વિમાન જેવું સભાસ્થાન હતું. તેમાં ઘણા ઉત્તમ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલે તથા અનેક સેવકોથી સેવા તે ધનિક એક મનહર ભદ્રાસન પર બેઠો હતો. તેને જોઈને આ માયાવી બ્રાહ્મણે આશીર્વાદ આપે. ત્યારે મનોહર સ્વરૂપ, ઉત્તમ વેષ અને ગુણના સમુહથી અલંકૃત એવા તે પવિત્ર બ્રાહ્મણને આશી
Page #351
--------------------------------------------------------------------------
________________ જ કાલના જમાનામાં ના 312 ધન્યકુમાર ચરિત્ર. વંદ સાંભળીને તે ધનિકે આસન પરથી ઉભા થઈ સાત આઠ પગલા તેની સન્મુખ આવી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને તેને બહુમાનપૂર્વક બીજા ભદ્રાસન પર બેસાડી પોતે પિતાના ભદ્રાસન પર બેઠે. તેના ગુણથી રંજીત થયેલા ધનિકે તેને પૂછયું કે- હે ભટ્ટજી ! આપ કયા દેશના રહીશ છે ? અહીં આપનું પધારવું શા કારણે થયું છે? કથા પુણ્યશાળીને ઘેર આપને ઉતારે છે? અને આપનું નામ શું છે?” આ પ્રમાણે તે ધનિકના પૂછવાથી બ્રાહ્મણ બે કે-“હે ગેબ્રાહ્મણ પ્રતિપાળક શેઠ! હું કાશીદેશમાં વારાણસી નામની પવિત્ર મહાપૂરીમાં રહું છું, બ્રાહ્મણના પકમાં તત્પર છું, સમગ્ર શાસે ભણેલ છું, ધર્મની રૂચિવાળાને પુરાણાદિકની કથા શ્રવણ કરાવવાવડે મારી વૃત્તિ (આજીવિકા) ચાલે છે. અનેક બ્રાહ્મણેને હું વેદાદિક શાસ્ત્રનું અધ્યયન કરાવું છું, તે નગરીનો રાજા પણ ભક્તિપૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે સે ગામ આપેલાં છે, તેથી હું સુખે વસું છું. હે શેઠ ! એકદા શાસ્ત્ર વાંચતાં તેમાં યાત્રાને અધિકાર આવ્યું. તેમાં મેં વાંચ્યું કે મનુષ્ય જન્મ પામીને જેણે યાત્રા કરી નથી, તેનો જન્મ અંતર્ગડુના જે નિષ્ફળ છે. આ પ્રમાણે યાત્રાનું માહાત્મ જાણીને મને તીર્થાટન કરવાની ઈચ્છા થઈ; તેથી હું ઘર આગળ પાલખી, મિયાના, વિગેરે વાહનોની સામગ્રી છતાં પણ તીર્થયાત્રા પગે ચાલીને કરવાથી મેટા ફળને દેનારી થાય છે, તેથી તે સર્વ છેડીને એક જ તીર્થયાત્રા માટે નીકળે છું અને ફરતાં ફરતાં ગઈ કાલેજ અહીં આવ્યો છું. એક શાસ્ત્રાભ્યાસની શાળામાં ભારે ઉતારે છે. ત્યાં રાત્રીનું નિર્ગમન કરી પ્રાતઃકાળે સ્નાનાદિક પટકર્મ કરી
Page #352
--------------------------------------------------------------------------
________________ * સપ્તમ પીલ. 13 આ નગર જોવા નીકળે છું. બજારમાં ફરતાં અને આપ પુણ્યશાળીનું દર્શન થયું. આપને ગ્ય જાણીને આશીર્વાદ આપે.” આ પ્રમાણે કહીને તે માયાવી બ્રાહ્મણ મૌન રહ્યો. ત્યારે તે શ્રેષ્ઠીએ બે હાથ જોડીને કહ્યું કે–“આજે અમારા મહાપુણ્યને ઉદય થયે કે જેથી સમગ્ર ગુણગણથી ભૂષિત આપ. તીર્થવાસીના દર્શનથી અમારે મનુષ્યજન્મ સફળ થશે. ઈશ્વરના દર્શનને તુલ્ય હું આપનું દર્શન માનું છું. આજે મારા ગરીબ ઉપર આપે મેટી કૃપા કરી છે. આજે વગર બોલાવી ગંગાનદી મારે આંગણે આવી છે એમ હું માનું છું. તેથી અમૃતને ઝરનારી વાણુ વડે કૃપા કરીને આપ મારા પર કાંઈક અનુગ્રહ કરે.” તે સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત મધુર વાણવડે અવસરને યોગ્ય રાગ, વર, ગ્રામ અને સૂઈનાદિકથી યુક્ત, કર્ણને કઠોર ન લાગે તેવું, ક્લિાર્થવિગેરે દોષોથી રહિત, શૃંગારાદિક રસથી ભરપૂર, અનેક અર્થના વનિની રચનાથી ચિત્તને ચમત્કાર કરનાર, અલંકાર યુક્ત, વિવિધ પ્રકારના છંદ અને અનુપ્રાસ સહિત, ચિત્તને આલ્હાદકારક, કોઈ વખત પૂર્વે નહીં શ્રવણ કરેલું તથા સાર્થક અક્ષરેથી વિભૂષિત એવાં સૂક્તાદિક ઉંચે સ્વરે બોલવા લાગે. સકળ ગુણોથી અલંકૃત તે બ્રાહ્મણની વાણીથી જેનું હૃદય આકષિત થયું છે તથા જેને સમસ્ત ગૃહકાર્ય વિસ્મૃત થયા છે એ તે શેઠ નેત્ર અને મુખને વિકસ્વર કરતે વારંવાર પ્રશંસા કરવા લાગે. મસ્તક કંપાવતે અને નેત્ર ઘુમાવતે તે એક ચિતે શ્રવણ કરતે હોવાથી ચિત્રમાં આળેખેલી મનુષ્યની મૂર્તિની જેમ નિશ્ચળ થઈ ગયે. માર્ગે જતા આવતા લેકે પણ હરણની જેમ સંગીતથી ખેંચાઇને દેડતા દેડતા ત્યાં આવવા લાગ્યા, અને તેઓ 40
Page #353
--------------------------------------------------------------------------
________________ 314 ધન્યકુમાર ચરિત્ર. પણ ચિત્રની જેમ નિશ્ચળ થઈને એક ચિત્તે શ્રવણ કરવા લાગ્યા. તેમજ જેઓ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ પંડિત હતા, જેઓ પોતપોતાની વિદ્વત્તાના ગર્વવાળા હતા, જેઓ અત્યંત સખ્ત અભ્યાસથી સમગ્ર શાસ્ત્રના પરમાર્થને કંઠે રાખનારા હતા, તથા જેઓ વક્તત્વ અને કવિત્વના. શાસ્ત્ર ભણીને તેનું ફળ પામવાથી મદ ન્મત્ત થઈને ફરતા હતા, તેઓ પણ ત્યાં આવીને શ્રવણ કરવા લાગ્યા. તે માયાવી બ્રાહ્મણની નવનવા ઉલ્લેખથી શોભતી બુદ્ધિની પટુતાથી શબ્દભેદ, પદચછેદ અને શ્લેષાર્થ વિગેરે વિચિત્ર પ્રકા રના અલંકારથી ગભિત અને સર્વતે મુખ (વિષય) વાળી વાણીની કુશળતા જોઈને તે સર્વે પંડિતે પિતપતાની નિપુણતાને ગર્વ તજી દઈ તે બ્રાહ્મણની અને તેની વાણીની પ્રશંસા કરવા લાગ્યા–“ અહે! શું આ તે બ્રાહ્મણ છે? કે રૂપાંતરે આવેલી બ્રહ્માની મૂર્તિ છે? આ તે સાક્ષાત્ કામદેવની મૂર્તિ છે કે દાઢી મૂછવાળી સાક્ષાત્ સરસ્વતી દેવી છે? અથવા શું આ સર્વ - સોની પ્રત્યક્ષ મૂર્તિ છે? આની વાણી શું આદિબ્રહ્મની ધ્વનિ છે? કે શ્રૃંગારાદિક અમૃત રસની નદી છે ! અહે! આનું ચમત્કાર ઉપજાવવામાં કુશળપણું અને બુદ્ધિનું પટુપણું! અહે! - આની સાર્થક અને વિવિધ પ્રકારના અર્થની ચેજના કરવાની શક્તિ! અહે ! આની શબ્દના અનુપ્રાસની ચતુરાઈ ! અહા ! આની એકજ પદ્ય (કવિતા) માં દરેકે પદે નવાનવા રાગ ઉ. તારવાની શક્તિ ! અહે ! આની અત્યંત કઠણ અને ગંભીર અર્થને શ્રેતાના હૃદયમાં સહેલાઈએ ઉતારવાની (સમજાવવાની) અપ્રતિમ શક્તિ ! અહા ! આનું ઉપમા રહિત અને જગતના ચિત્તને રંજન કરનારું શરીર સૌન્દર્ય! કઈ પણ અનિર્વાચ્ય
Page #354
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પદ્વવ. 315 શક્તિએ રચેલી લીલાને આ વિલાસ જણાય છે. મનુષ્યમાં તે આવી સર્વ ગુણની એકત્ર સ્થિતિ દુર્લભ છે. આવું સ્વરૂપ તે કોઈ પણ સ્થાને જોયું કે સાંભળ્યું નથી ! આ તે મહા આજીકારક છે! જેઓ નૃત્યકળામાં કુશળ અને સંગીતાદિકના જ્ઞાનથી ગવિષ્ટ હતા, તેઓ પણ આની વાણી સાંભળીને પિતાના અભિમાનને ત્યાગ કરી તેની જ સ્તુતિ કરવા લાગ્યા કે “અહો ! આની રાગાદિકને ઉલટપાલટ કરવાની શક્તિ કેવી છે? અહે! આની એક રાગને બીજા રાગમાં મેળવવાની શક્તિ કેવી છે? ઈત્યાદિ અનેક પ્રકારે પ્રશંસા કરતા સેંકડે અને હજારો લેકે પિતપતાનાં ગૃહકાર્યો તથા ખાનપાનની ઈચ્છાને પણ વિસરીને ઉંચા કણ રાખી તેની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. કઈ પણ માણસ એક અક્ષર પણ બેલતું નહિ. ક્ષણે ક્ષણે ગમન કરવાના સ્વભાવવાળ કાળ કેટલે ગયે તેની શુદ્ધિ પણ કોઈને રહી નહિ. એ રીતે લગભગ સવા પ્રહર વ્યતીત થઈ ગયે. આ સમયે નગરની બહાર ઉપવનમાં રહેલી લક્ષ્મીદેવીએ મનમાં વિચાર કર્યો કે-“સરસ્વતીએ નગરમાં જઈને પિતાની શક્તિથી સમગ્ર લેકનાં મન વશ કર્યા છે. આટલી મુદત સુધી તેણે પોતાની શક્તિનું સામર્થ્ય બતાવ્યું છે, હવે હું ત્યાં જઈને તેની શક્તિનો વિનાશ કરું.” એમ વિચારીને લક્ષ્મીએ અત્યંત વૃદ્ધા સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. વૃદ્ધાવસ્થાને લેધે તેણીનાં ગા સંકુચિત થયાં હતાં, નેત્ર અને નાસિકામાંથી પાણીનાં ટીપાં પડતાં હતાં, મુખમાં એક પણ દાંત હત નહીં, તેથી તેમાંથી લાળ પડતી હતી, વૃદ્ધાવસ્થાને લીધે મસ્તકપરના કેશ ખરી પડવાથી તાલ પડેલી હતી, શરીરની ચામડી પર જરા પણ તેજ હતું
Page #355
--------------------------------------------------------------------------
________________ - - - 316 ધન્યકુમાર ચરિત્ર. નહિ, વચન બેલતાં પણ ખલના થતી હતી, નેત્રથી બરાબર જોઈ શકાતું નહોતું, મલિન વેત વસ્ત્ર ધારણ કરેલું હતું, શરીરને ભાગ કટીપ્રદેશથી નીચે નમી ગયેલો હતો, તેથી હાથમાં લાકડીને ટેકો રાખ્યો હતો. ચાલતાં પગ થરથરતાં હતાં, તેથી તે લડથડિયા ખાતી ખાતી મુશ્કેલીથી ચાલતી હતી. આવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને તે નગરમાં આવી. નગરમાં ભમતી ભમતી તેજ શેઠના મહેલમાં પાછલા દ્વાર પાસે આવીને દીન વાણીવડે તે જળની યાચના કરવા લાગી. તે દ્વાર અર્ધ ઉઘાડું હતું, ત્યાં તે શેઠની પત્ની તથા તેની પુત્રવધુ બેઠી બેઠી પેલા બ્રાહ્મણની મધુર વાણી રસિકતાથી સાંભળતી હતી. તેણના કર્ણમાં આ વૃદ્ધાનું વચન ઉકાળેલા સીસા જેવું લાગ્યું, અને શ્રવણમાં રસને ભંગ થવા લાગે, તેથી સાસુએ ક્રોધથી વહુને કહ્યું કે હે વત્સ ! જો જો, પાછળને દ્વારે કોણ પિકાર કરે છે? કોઇક કઠેર શબ્દ બેલે છે, તેથી આ મધુર વાણી સાંભળવામાં વિન્ન થાય છે, માટે તે જે કાંઈ માગે તે આપીને તેને અહીંથી કાઢી મુક, કે જેથી સુખે સાંભળી શકાય. આવું સુંદર શ્રવણ કરવાનું આજ કોઈ મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. ફરીથી આવું મળશે નહીં. આ ક્ષણ લક્ષ મહેરથી પણ વધારે મળે છે, એક ઘડી પણ જન્મ અને આખા જીવતરને સફળ કરનારી છે, માટે જલદી ' જઈને તેને રજા આપી પાછી આવ.” આ પ્રમાણે વારંવાર સાસુએ કહ્યું, ત્યારે સાસુનું વચન અનુલંઘનીય છે એમ જાણું એક વહુ આ કાર્ય દુષ્કર માનતી હોય તેમ કાંઈક બડબડતી દેડતી ગઈ, અને દ્વાર ઉઘાડીને તે ડોશીને કહેવા લાગી કે “અરે, રોડ શી ! કેમ પોકાર કરે છે ? અમૃત પાનની જેમ સંસા
Page #356
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 317 R રની પીડાને નાશ કરનારૂં ધર્મના રહસ્યવાળું વચન સાંભળવામાં અમને કેમ વિન કરે છે? તારે શું જોઈએ છીએ તે કહે અને લઈને અહીંથી ચાલી જા.” તે સાંભળીને વૃદ્ધા બેલી કે– “હે ભાગ્યવતી પુત્રી ! ધર્મ સાંભળવાનું ફળ દયા છે, દયા વિના સર્વ વૃથા છે, માટે દયા કરીને મને જળપાન કરાવ. મને ઘણી તૃષા લાગી છે, મારૂં ગળું તરસે સુકાઈ જાય છે.” તે સાંભળીને તે વહુએ તરત જળને કળશે ભરી લાવીને કહ્યું કે–“લે, તારું પાત્ર જલદી કાઢ, આ પાણું લઈને અહીંથી જા. મારે તે એક ઘડી પણ લાખની જાય છે, તેનું એક એક વચન ચિંતામણિ રત્નથી પણ અધિક છે, માટે આ જળ લઇને અહીંથી ચાલી જા.” વૃદ્ધા બેલી કે–“હે ભાગ્યશાળી બહેન ! હું વૃદ્ધ છું, માટે ધીમે ધીમે પાત્ર કહું છું.” એમ કહીને તે ડોશીએ પિતાની ઝોળીને એક ખુણો ઉઘાડીને તેમાંથી એક રત્નમય પાત્ર બહાર કાઢી તેને પોતાના હાથમાં રાખી જળ લેવા માટે પોતાને હાથ લાંબે કર્યો. તે વખતે તે વહુ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કોઈ વખત નહીં દીઠેલું એવું તે પાત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામી સતી બોલી કે- “હે ડોશી મા! તમારી પાસે આવું પાત્ર ક્યાંથી? જ્યારે તમારી પાસે આવું પાત્ર છે, ત્યારે તમે દુઃખી કેમ થાઓ છે? તમારું કઈ સગુંવહાલું નથી?” ડોશી બોલી કે–“હે કુળવતી ! મારે પહેલાં તે ઘણા કુટુંબીઓ હતા, તે સર્વે મરી ગયા છે. શું કરવું? " કર્મની ગતિ અનિર્વાચ્ય છે ! કોણ જાણે છે કે શું થયું અને શું થશે? હમણાં તે હું એકલી જ છું, આવાં પાત્રો તે મારે ઘણાં છે, પણ મારી ચાકરી કરે તેવું કઈ નથી. જે કે મારી સેવા
Page #357
--------------------------------------------------------------------------
________________ 318 ધન્યકુમાર ચરિત્ર. કરે, અને મારી જીંદગી પર્યત મારી અનુકૂળતાએ વ, તેને હું મારું સર્વસ્વ આપી દઉં, મારે રાખીને શું કરવું છે? લક્ષમી કોઈની સાથે ગઈ નથી, જતી નથી અને જશે પણ નહીં.” એમ કહીને ડેશીએ ઝોળી ઉઘાડીને તે વહુને બતાવી. વહુ ઝોળીની અંદર જોવા લાગી, તે તેમાં અનેક રત્નમય પાત્રો, અનેક રત્નના આભૂષણે તથા અનેક મતીના અલંકારે જોયા. તે દરેક કરેડ કરોડનાં મૂલ્યવાળાં હતાં, અને પૃથ્વીને વિષે અલભ્ય હતાં, તેણીએ કોઈ પણુ વખત નજરે પણ જયાં નહેતાં તેવાં તે હતાં, તથા તેમાં સ્ત્રી અને પુરૂષને પહેરવા ગ્ય ઉંચા કિંમતી વચ્ચે અને બીજા પદાર્થો પણ હતાં. તે વહુ તે આ સર્વ વસ્ત્ર આભરણ વિગેરે જોઇને કથા સાંભળવાનું તે ભૂલી જ ગઈ, અને તેણુના ચિત્તમાં લેભ પેઠે. લેભથી રંજીત થયેલી તે વહુ બેલી કે હે ડોશી મા ! શા માટે તમે દુઃખી થાઓ છે? તમારી સેવા હું કરીશ, તમે તે મારી માતા સમાન છે, અને હું તમારી પુત્રી છું. હું મન, વચન કાયાથી તમારી જીવન પર્યત શુદ્ધ સેવા કરીશ. તેમાં તમારે કાંઈ પણ શંકા રાખવી નહીં, અને કાંઈ પણ ભેદ રાખ નહીં. ઘરમાં આવે, અને આ ભદ્રાસનપર સુખેથી બેસે.” ત્યારે તે વૃદ્ધા ધીમે ધીમે પગલાં ભરતી જેમ તેમ મધના દ્વારની પાસે આવીને ભદ્રાસન પર બેઠી. તે વહુ ખમા, ખમા.” એમ બેલતી દાસીની જેમ તેની પાસે ઉભી રહીને તે ડોશીની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ તે . વહુને પૂછયું કે-“હે પુત્રી! તું મને અહીં રાખવાને ઈચ્છે છે, તે શું આ ઘરમાં તેજ મુખ્ય છે કે જેથી તું નિશંકપણે મને [, નિમંત્રણ કરે છે?” ત્યારે તે વહુ બેલી કે-“હે માછ! હું
Page #358
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. 318 મુખ્ય નથી, પણ મારા સાસુ સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધ બેલી–“ ત્યારે તેમની આજ્ઞા વિના તું મને કેમ રાખી શકીશ?” વહુ બેલી–“હે માજી! આ ઘરમાં મારા સાસુ સસરા, જેઠ જેઠાણ અને દીયર દેરાણી છે તે સેવે મારે અનુકૂળ છે. માટે તમારે અહીં સુખેથી રહેવું.” તે સાંભળીને વૃદ્ધાએ કહ્યું કે–“જે એમ હોય તે તારા સાસુ સસરા સન્માનપૂર્વક મને આગ્રહથી રાખે, તેજ હું અહીં રહું, નહીં તે એક ઘડી પણ હું અહીં રહેવાની નથી. કારણ કે હે પુત્રી ! જયાં એકના ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હોય ત્યાં રહેવું ગ્ય નથી.” વહુ બેલી કે-“જે તેઓ સર્વ આગ્રહપૂર્વક અને વિનય સહિત તમને નિમંત્રણ કરે, તે તમે સ્થિર ચિત્તે અહીં રહેશે કે નહીં? બીજી કાંઈ ઇચ્છા છે?” ત્યારે વૃદ્ધા બોલી કે–“બસ, એટલું જ જોઈએ.' તરતજ વહુ ચાલી, અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસીને સાંભળતી હતી ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું કે આપ જલદી ઘરમાં આવે.' ત્યારે સાસુએ શ્રવણભંગના દ્વેષથી કહ્યું કે“હે મૂખ ! કેમ ફેકટ વાચાળ વાણીથી અમૃતસ્ત્રાવી વાણના શ્રવણમાં વિઘ કરે છે? વિધાતાએ તને મનુષ્ય રૂપે પશુ સરજી દેખાય છે. આવા દુર્લભ મનુષ્યભવને સફળ કરતાં અમને તું બુમ પાડીને વિન્ન કરે છે, તેથી તેના પાપવડે તું મરીને ગધેડી થઈશ.” ત્યારે વહુ બેલી કે-“હે પૂજય ! એક વૃદ્ધ માતા તમારા અગણ્ય પુણ્યસમૂહના ઉદયવડે ચિંતા અને અણબેલાવ્યા લક્ષ્મીની જેમ આવ્યા છે. તે સાંભળીને તે સાસુએ ક્રોધ અને અહંકાર સહિત જવાબ આપે કે-“હે જડબુદ્ધિવાળી ! આ ગામમાં આપણાથી કઈ મેટું છે કે જેને તું સરસવને મેરૂની
Page #359
--------------------------------------------------------------------------
________________ 320 ધન્યકુમાર ચરિત્ર. ઉપમા આપી વર્ણવે છે? માટે મેં તને જાણી કે તું મહા મુર્ખ છે. તું આવડી મેટી ઉમરની થઈ છે, તે પણ વખત બેવખતને હજુ જાણતી નથી. કદાચ કઈ મોટું માણસ અયોગ્ય અને વસરે આપણે ઘેર આવ્યું હોય, તે તેને યોગ્ય સન્માન અને શિષ્ટાચાર કરીને વિદાય કરી પિતાના કાર્યમાં સાવધાન થાય તેજ ડાહ્યા કહેવાય, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહિ.” આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહુ બોલી કે “અપે કહ્યું તે બરાબર છે, પરંતુ એકવાર અહીં આવીને મારું એક વચન સાંભળીને પછી ખુશીથી જાઓ. શા માટે નકામા લેકેને સંભળાવે છે ?" તે સાંભળીને સાસુ ભ્રકુટી ચડાવીને નેત્રને વાંકા કરતી આવી, અને બેલી-લે, આ આવી. શું કહે છે?” ત્યારે તે વહુએ છેતાની કક્ષામાં લુગડાની અંદર રાખેલું રત્ન જડીત સુવર્ણનું પાત્ર દેખાડ્યું. તે જોતાં જ સૂર્યને ઉદય થતાં કમળની જેમ સાસુનું મુખ વિકસ્વર થયું હાસ્ય અને વિસ્મયસહિત તેણીએ વહુને પૂછયું કે-“હે પુત્રી ! આ તારા હાથમાં ક્યાંથી આવ્યું ?' વહુએ કહ્યું- હે પૂજય ! આજે તમારા ભાગ્યના ઉદયવડે ગંગાનદી પિતાની મેળેજ વગર બોલાવી આવી છે, તે તમે કેમ મારેપર કેપ કરે છે? તમે પૂરી વાત જાણ્યા વિના મને દુવચન કર્યો. તે તમારી જેવાને ચગ્ય નથી. તમારા ચરણની સેવા કરતાં મારી આટલી ઉમર ગઈ, તે સર્વે આજે ઘરના સર્વે માણસે વચ્ચે તમે નિષ્ફળ કરી. હું તમને શું જવાબ આપું? કોઈક વાત પૂજ્યને કહેવા લાગ્યા હોય અને કોઈ ને પણ હૈય, કેઈ વચન પ્રગટ કહેવા જેવું હેય અને કેઈ એકાંતમાં ચાર કાને જ રાખવા જેવું હોય, તેથી બધાના સાંભળતાં તમને
Page #360
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 321 શું કહું? હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે.” આ પ્રમાણે વહુનાં વચન સાંભળીને સાસુ બેલી કે “હે પંડિતા! હું જાણું છું કે તું ડાહી છે, સમયને જાણનારી છે અને ઘરના અલંકારરૂપ છે. પણ શું કરું ? મારૂં ચિત્ત શ્રવણમાં વ્યગ્ર હોવાથી અજાણતાં જ મેં તને દુર્વચન કહ્યું, તે તું ક્ષમા કરવા યોગ્ય છે; પરંતુ હું જે કહે છે તે વૃદ્ધા ક્યાં છે?” વહુએ કહ્યું-“ઘરમાં ભદ્રાસન પર બેસાડ્યાં છે, માટે તમે ત્યાં જઈને સુખ સમાચારપૂર્વક શિષ્ટાચાર કરીને તેણીનું મન પ્રસન્ન કરો” પછી તે વહુ સહિત સાસુ ઘરમાં જઈને વિનયપૂર્વક તે વૃદ્દાને સુખ સમાચાર પૂછી વિનંતિ કરવા લાગી કે-“હે માતા ! આ અમારા ઘરમાં તમારે આનંદ સહિત સુખેથી પિતાનાજ ઘરની જેમ રહેવું; કાંઈ પણ શંકા રાખવી નહીં. અમારાં એવાં ભાગ્ય કયાંથી કે તમારી જેવા વૃદ્ધની સેવા કરવાને સમય મળે? ' તમે તે અમારાં માતુશ્રી સમાન છે. તમારે મને પુત્રી તરીકે જગણવી. અમારા મોટા ભાગ્યનો ઉદય થયે કે જેથી તમે તીર્થસ્વરૂપ અમારે ઘેર પધાર્યા. આ મારી ચારે વહુઓ તમારી દાસી પ્રમાણે છે, તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. ખાન, પાન, સ્નાન, શય્યા પાથરવી, ઉપાડવી વિગેરે જે કામકાજ હૈયતેતમારેનિઃશંક રીતે અમને કહેવું, તે સર્વ કામ અમે સવે હર્ષભેર શિર સાટે કરશું.” તે સાંભળીને વૃદ્ધા બેલી કે–“ હે ભદ્રે ! તું કહે છે તે ઘણું ઠીક છે, પરંતુ તારે પતિ આવીને બહુમાનપૂર્વક આદરથી મને રાખે, તે હું સ્થિર ચિત્તે રહું, કેમકે ચિત્તની પ્રસન્નતા વિના કોઈને ઘેર રહેવું ઠીક નહીં.” તે સાંભળીને શેઠાણું બેલી કેએટલાથીજ જે તમારા મનની પ્રસન્નતા થતી હેય, તે તે અતિ
Page #361
--------------------------------------------------------------------------
________________ 322 ધન્યકુમાર ચરિત્ર. સુખે થઈ શકે તેવું છે. મારા સ્વામી આવા કાર્યમાં અત્યંત હર્ષવાન અને ઉત્સાહવાન છે, અને પોતે અંગીકાર કરેલાને પ્રસન્ન ચિત્તે નિર્વાહ કરે છે. ત્યારે તે વૃદ્ધ બોલી–“જો એમ હોય તેપણ તેની અનુજ્ઞા વિના મારાથી અહીં રહી શકાશે નહીં.” શેઠાણીએ કહ્યું–“ત્યારે હમણાં જ તેમને બોલાવીને અનુજ્ઞા અપાવું.” વૃદ્ધાએ પૂછયું–બતે ક્યાં ગયા છે?” શેઠાણીએ જવાબ આપે– કોઈ પરદેશી બ્રાહ્મણ આવેલું છે, તેની પાસે ધર્મનું શ્રવણ કરે છે, પણ તેને હમણાં જ બેલાવું છું.” વૃદ્ધાએ કહ્યુંએમ હોય તે તેને ધર્મશ્રવણમાં અંતરાય ન કરે.” શેઠાણી બોલી–“અરે! એવા તે પિતાના ઉદરનિર્વાહને માટે ઘણાએ આવે. તેથી શું ઘરનું કાર્ય બગડવા દેવું?” એમ કહીને તે શેઠાણી દેડતી દેડતી જે ભાગની અદંર રહીને વહુઓ સાંભળતી હતી ત્યાં જઈને તેના બારણામાં ઉભી રહી પિતાના એક સેવકને બે ત્રણ બૂમ પાડીને બેલા, એટલે તે પણ શ્રવણમાં તલ્લીન થયેલ હોવાથી મનમાં દુભાતે દુભાતા આ. શેઠાણીએ કહ્યું કે “તું શેઠના કાનમાં જઈને કહે કે તમને ઘરમાં શેઠાણી બોલાવે છે.” તે ચાકરે તે પ્રમાણે શેઠને કહ્યું, ત્યારે શેઠે ક્રોધથી કહ્યું કે“એવું શું મોટું કામ આવી પડ્યું છે કે જેથી આ સમયે બોલાવે છે? માટે જા, અને કહે કે કામ હેય તે હમણાં રાખી મૂકે. ચાર ઘડી પછી આવીશ. હમણાં તે છાનામાના આ અમૃતના જેવી ધર્મસ્થાનું શ્રવણ કરો. તે સાંભળીને તે પ્રમાણે નેકરે કહ્યું. ત્યારે તે ફરીથી બેલી કે– ફરીથી શેઠને કહે કે ઘણું અગત્યનું કામ છે, માટે ઘરમાં આવે.” ત્યારે તે ચાકર બોલ્યો કે–“તો હવે નહિ જાઉં, મારાપર શેઠ ગુસ્સે થાય છે, માટે બીજાને એ કામ
Page #362
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પક્ષવ. 323 બત.” ત્યારે શેઠાણીએ બીજા ચાકર પાસે શેઠને કહેવરાવ્યું. તેને પણ શેઠે તેજ જવાબ આપે. છેવટે શેઠાણી બારણાં ઉઘાડી લોકલજજાને ત્યાગ કરી મુખને બહાર કાઢી શેઠ પ્રત્યે બોલી કે–“હે સ્વામી ! જલદી ઘરમાં આવે, ઘણું મોટું કામ આવી પડ્યું છે. ત્યારે શેઠે વિચાર કર્યો કે “ખરેખર કાંઈક રાજક દૈવક થયું જણાય છે, નહીં તે લાજ છોડીને આટલા બધા લેકે બેઠાં છતાં કેમ મહેડું કાઢીને બેલે? માટે મારે અવશ્ય જવું જોઈએ.” એમ વિચારીને તે મહા મુશ્કેલીથી ઉક્યો. જલદી ઘરમાં આવીને બે -“અરે! બેલ, બેલ, કેમ ધર્મશ્રવણમાં અંતરાય કરીને મને બોલાવે છે.” શેઠાણી બેલી-“હે સ્વામી! આકળા કેમ થઈ જાઓ છે? ધીરજ રાખો. તમારું ભાગ્ય ઉઘડ્યું છે. એક વૃદ્ધ માતા આવી છે.” શેઠે કહ્યું કેણ! તારી મા આવી છે?' એમ બોલતાં શેઠ ઘરમાં ગયા. એટલે શેઠાણીએ પેલું પાત્ર દેખાડ્યું. તે જોતાંજ ચકમકના પાષાણપર લેઢાનું આકર્ષણ થાય તેમ આકર્ષણ થવાથી પૂર્વનું સર્વ અધ્યવસિત શેઠ ભૂલી ગયા, અને બોલ્યા કે “કઈ પણ વખત નહીં જોયેલું આ પાત્ર કયાંથી?” તે બેલી–“હે સ્વામી ! હમણાં આપણે વ્યાખ્યાન સાંભળતા હતા, ત્યારે એક કઈ પરદેશ ડેશી આવી, તેણે આપણા આંગણામાં ઉભા રહીને પાણી માગ્યું, ત્યારે મેં મેટી વહુને આજ્ઞા કરી કે-જ, જે, કોણ આવું કટુક વચન બેલીને ધર્મશ્રવણમાં અંતરાય કરે છે? તેને જે જોઈએ તે આ પીને તેને રજા દઈ આવ.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સ્વામીને નિવેદન કરીને તેણીએ કહ્યું કે “હે સ્વામી! તમારા ભાગ્યના વાથી આ વૃદ્ધા જંગમ નિધાનની જેમ આવેલી છે. કોઈ પણ તેને
Page #363
--------------------------------------------------------------------------
________________ 324 : ધન્યકુમાર ચરિત્ર. ભારતે સને. હમણ દર છે. ઓળખતું નથી. કેઈ તેને જાણતું નથી, પ્રથમજ તમારે ઘેર આવી છે. તેણીની પાસે આવાં પાત્ર, વસ્ત્રો અને આભૂષણે ઘણાં છે, માટે તેણીને વશ કરીને આપણે ત્યાં રાખે.” તે વાત સાંભળીને લેભથી વિહ્વળ થયેલે શેઠ શેઠાણી સહિત તે વૃદ્ધા પાસે ગયે. તેણીને પ્રણામ કરી કહેવા લાગે કે-“હે માતા ! તમે કયા દેશથી પધારે છે? તમે કુશળ છે? શું તમારે કોઈ પરિચારક નથી ? " ત્યારે તે વૃદ્ધા બેલી કે- હે ભાઈ! પહેલાં તે મારે આવું જ ઘર, ધન અને વજન વિગેરે એટલું બધું હતું કે તેટલું રાજાને પણ ન હોય, પરંતુ હમણાં તે કેવળ એકલી જ છું. સેવે સંસારી જીના કર્મની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે - नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् // બાંધેલા) કમને ભગવ્યા વિના સેંકડો અને કરોડો યુગવડે પણ ક્ષય થતું નથી, શુભ કે અશુભ જે કર્મ કર્યા હોય, તે અવશ્ય ભેગવવાં જ પડે છે.” માટે હે ભાઈ ! કર્મના દોષે કરીને હું આવી વૃદ્ધાવસ્થાદિક દશાને પામી છું. શું કરવું ?" તે સાંભળીને શેઠે કહ્યું " હે માતા! આજથી તમારે કાંઈ પણ અધીરા ન થવું કે ખેદન કર. આ સર્વેને તમારે તમારી સંતતિ પ્રમાણે જ જાણવા. હું પણ તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તનાર છું એમ સમજવું. તેમાં તમારે કોઈ પણ સંદેહ રાખવો નહીં. આ ઘરને પોતાના ઘરની જેવું જ ગણવું, તેમાં કાંઈ પણ ભેદ માને નહીં, તમારી આજ્ઞા જ ભારે પ્રમાણ છે. હું મન, વચન અને કાયાએ કરીને સત્યજ કહું
Page #364
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 325 છું કે માતાની જેમ હું તમારી ભક્તિ કરીશ. વધારે કહેવાથી કૃત્રિમ વિવેક કર્યો કહેવાય તેથી કહેતા નથી, અવસર આવ્યું બધું જણાશે.” એમ કહીને વળી તે કહેવા લાગે-“હે માતા! અહીં બારણા આગળ કેમ બેઠા છે? ઘરમાં આવે અને પલ્યકને અલંકૃત કરે.” આ પ્રમાણે શેઠ બેલ્યા કે તરતજ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ અને ખભા પકડીને “ખમા, ખમા” બેલતી ઘરમાં તેને પલંગ પર લઈ ગયા. આ અવસરે દેવી માયાથી એવું થયું કે જ્યાં સરસ્વતી દેવી બ્રાહ્મણને રૂપે ભારતનું વ્યાખ્યાન કરે છે અને પૂર્વે કહેલા સર્વ લેકે શ્રવણ કરે છે, તે જ રસ્તે થઈને કેટલાક રાજસેવકે અને બીજા કેટલાક નગરના ગરીબ ભિક્ષુકે વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણે હાથમાં રાખીને દેડતા દોડતા નીકળ્યા. તે જેઈને કથાના શ્રવણમાં તલ્લીન થયેલા લેકેએ તેમને પૂછયું કે“આ સુવર્ણ તથા રૂપાના અલંકારે અને વસ્ત્રો તમે કયાંથી લાવ્યા? તથા શીવ્ર ગતિથી કેમ દોડ્યા જાઓ છો?” એટલે તેઓ બેલ્યા, કે–અમુક કેટયાધિપતિ શેઠે રાજાને કાંઈક મેટે અપરાધ કર્યો હશે, તેથી અત્યંત કપ પામેલા રાજાએ સભા સમક્ષ હુકમ કર્યો છે કે–સર્વે રાજસેવકે તથા નગરના લેકે સ્વેચ્છાથી આ ગુન્હેગારનું ઘર લુંટી લે, તેમાંથી જે માણસ જે જે વસ્તુ લઈ જશે તે તે વસ્તુ તેની થશે, તેમાં અમારા તરફથી કઈ પણ પ્રકા. રના ભયની શંકા રાખવી નહીં.' આ હુકમ થવાથી સવે લે કે તેનું ઘર લુંટવા લાગ્યા છે, લેકેએ ઘણુ લુછ્યું તો પણ હજુ ઘણું છે, તમે કેમ જતા નથી? જાઓ, જાઓ, ત્યાં જઈને ખુશી પડે તે ચીજ ગ્રહણ કરે. કઈ પણ અટકાયત કરતું નથી. આ
Page #365
--------------------------------------------------------------------------
________________ 326 ધન્યકુમાર ચરિત્ર. અવસર ફરી ફરીને ક્યાંથી મળશે? અહીં બેસીને વાર્તા સાંભળવાથી શું હાથમાં આવશે?” આ પ્રમાણે તેઓએ ઉત્સાહિત કર્યા, એટલે તેમાં લેભીજને હતા તે સાંભળવાનું છોડી એકદમ દોડતા ત્યાં ગયા. એટલામાં કેટલાંક બ્રાહ્મણે કેટલાક વિસ્ત્ર વિગેરે લઈને તે તરફ નીકળ્યા, તેમને પંડિતેએ તથા બીજા બ્રાહ્મણેએ પૂછયું કે આ કોને ઘેરથી લાવ્યા?” એટલે તેઓએ કહ્યું કે “રાજાના અમુક પ્રધાનને પુત્ર માં હતું, તે નિરોગી થયે છે, મરતાં મરતાં જ બચ્ચે છે, તેથી આજે તેને માથે પાણી નાંખે છે. તેના પિતા દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વ, સુંદર ભજન અને એક એક સોનામહેર આપે છે. તમે અહીં કેમ બેસી રહ્યા છે? કેમ જાતા નથી? જાઓ, તમે તે પંડિત છે તેથી તમને વિશેષ આપશે.” તે સાંભળીને પંડિત તથા સામાન્ય બ્રાહ્મણે તે તરફડ્યા . પછી કેટલાએક ગૃહસ્થ શાહુકારે જે ત્યાં બેસીને શ્રવણ કરતા હતા, તેમની પાસે કેટલાએક દલાલે આવ્યા, અને તે શાહુકારને કહેવા લાગ્યા કેઆજે અમુક પરદેશી સાર્થવાહ કે જે આ ગામમાં લાંબા વખતથી રહ્યો છે, તે પિતાના દેશ તરફ જાય છે, તેથી તે પુષ્કળ કાપડ, વિવિધ કરિયાણા, અનેક રત્નો વિગરે મેઢે માગ્યા પસા આપીને ખરીદ કરે છે, તથા પિતાની વસ્તુઓ સતે ભાવે આપી દે છે, ઘણા વેપારીઓ ત્યાં જાય છે, અને ઈચ્છિત મૂલ્ય લઈને આવે છે, તમે કેમ ત્યાં જતા નથી ? વ્યાપાર કેમ કરતા નથી ? આ અવસર ફરી ફરીને ક્યાંથી મળશે?” આ પ્રમાણે સાંભળીને સર્વ શાહુકારો પણ ઉઠ્યા. એટલે માત્ર કેટલાએક નિર્ધન વણિગજને કે જેઓ સામાન્ય સ્થિતિના હતા, તેઓ ત્યાં બેઠા બેઠા કથા શ્રવણ કરવા લાગ્યા. એવામાં તે ગૃહના સ્વામીએ પેલી વૃદ્ધાને કહ્યું
Page #366
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 327 કે–“હે માજી! આ ઉન્ડાળાનો સમય છે, તેથી તમને ગરમી લાગતી હશે, માટે સુંદર જળથી સ્નાન કરે.” ત્યારે તે વૃદ્ધા બોલી કે– બહુ સારૂં.” ગૃહસ્વામીએ પિતાની પત્નીને કહ્યું કે– અમુક પેટીમાં સુંદર સુગંધી તેલ છે, તે લઈને અત્યંગપૂર્વક નાન કરો. હું ઉપર જઈને તેમને પહેરવા ગ્ય વસો લાવું છું, તેને દલામાં તેમને સ્નાન કરાવી લ્ય.” પછી શેઠાણીએ તેમના કહ્યા પ્રમાણે મર્દન કરીને તે ડેશીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રવડે શરીર લુંછવું. શેઠે પણ સુંદર વસ્ત્રો લાવીને તેણીને પહેરાવ્યાં, અને તેણીને સુખાસન પર બેસાડી. પછી ડોશીએ કહ્યું કે તમારા ઘરના આંગણામાં કોણ મોટા શબ્દથી બોલે છે ?" શેઠે જવાબ આ કે-“માજી ! કોઈક પરદેશી બ્રાહ્મણ આવે છે, તે માટે સ્વરે અનેક સુંદર સુક્તો બોલે છે. તેની પાસે ઘણા લેકે શ્રવણ કરે છે.” ત્યારે વૃદ્ધા બેલી કે–“અહે! મારાજ કર્મને દોષ છે. તે લેકોને ધન્ય છે કે જેઓ રસિક થઈને હર્ષપૂર્વક તેનું શ્રવણ કરી આનંદ પામે છે. બાકી મારા કાનમાં તે તે તપાવેલા સીસાને રસ નાખવા જેવું લાગે છે. ત્યારે શેઠે કહ્યું કે–“માજી હમણાંજ તેને બોલતે બંધ કરૂં છું.” વૃદ્ધાબેલી-ધશા માટે અંતરાય કરે જોઈએ?” શેઠે કહ્યું-“તમારા દુઃખનું કારણ નિવારણ કરવામાં અમને કાંઈ પણ હરકત નથી, માટે તેને આ સ્થાનેથી ઉઠાડું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈને વાંચશે. અહીં કાંઈ તેનો લાગે નથી.” એમ કહીને શેઠદોડતો ત્યાં ગયે, અને ક્રોધથી બોલ્યો કે હે ભદ! હવે અહીંથી ઉઠે. આ શે અહીં કોળાહળ માંડ્યો છે?' તે સાંભળીને જે ચેડાએક લેકે બેઠા હતા, તેઓ બોલ્યા કે “અરે આ ઉત્તમ બ્રાહ્મણ તમારું કાંઈ લઈ જાય છે? શું તમારી પાસે કાંઇ
Page #367
--------------------------------------------------------------------------
________________ 328 ધન્યકુમાર ચરિત્ર. પણ માગે છે? આ તે તમારા ભાગ્યના ગે સાક્ષાત બ્રહ્માજ બ્રાહ્મણને સ્વરૂપે આવ્યા છે. માટે હશેઠ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્રજ્ઞ થઈને આવું હલકા માણસને એગ્ય એવું વચન કેમ બેલે છે?” ત્યારે શેઠ બે કે-“હું તમારી વચનની ચતુરાઈને જાણું છું, આવી ચતુરાઈ કઈ બીજા પાસે કરવાની છે, મારી પાસે કરવાની નથી. જો તમે શ્રવણ કરવામાં આટલા બધા રસિક છે તે એને બોલાવીને પિતાને ઘેર રાખી કેમ નથી સાંભળતા? અમારા ઘરના આંગણામાં વિતંડાવાદ શા માટે માંડ્યો છે? માટે અહીંથી સૌ ઉઠી જાઓ, નહીં તે સેવકો પાસે ગળે પકડી પકડીને કાઢવા પડશે. અહીં એક ઘડી પણ બેસશે નહીં, જલદી ચાલ્યા જાઓ.” આ પ્રમાણે શેઠનું અનાદરવાળું વચન સાંભળીને વિલક્ષ મુખવાળા થઈને સર્વે શેઠની નિંદા કરતા ઉડ્યા. પેલે બ્રાહ્મણ પણ ઉઠ્યો, અને લક્ષ્મીનું આગમન થયું જાણુને વનમાં ગયે. શેઠ ઘરમાં આવીને વૃદ્ધા પાસે બોલવા લાગે –“હે માજી! આપના કર્ણને શૂળ ઉત્પન્ન કરનાર પિલા બ્રાહ્મણને મેં કાઢી મૂળે છે. એવાં યુક્તિનાં વચને કહીને કાર્યો છે કે જેથી તે લેકે પણ પિતાપિતાને ઘેર ગયાં છે, માટે હેમાજી! હવે સુખેથી અહીં રહે.” વૃદ્ધાએ વિચાર્યું કે “સરવતી તે અપમાન પામને ગઈ, હવે હું પણ ત્યાં જઈને પિતાના ઉત્કર્ષનું વૃત્તાંત પૂછું.” એમ વિચારીને વૃદ્ધાએ શેઠને કહ્યું કે-“આ ઝોળીને સાચવીને સારે ઠેકાણે મૂકે, હું હમણાં બહિર્ભુમિ જાઉં છું.” શેઠ બેલ્યા કે-“જળનું પાત્ર લઇને તમારી સાથે જ આવું છું.” ત્યારે તે બેલી કે–“નહીં, નહીં; એમ કરવાથી કે બ્રમથી ચર્ચા કરે, તમારે નગરશેઠને એમ કરવું ઉચિત નથી,
Page #368
--------------------------------------------------------------------------
________________ - સપ્તમ પલવ. * 329 માટે હું એકલી જ જઈશ. બહિભૂમિ વખતે મને મનુષ્યની સબત પસંદ પણ નથી. વળી મારી તે આજ્ઞાજ પ્રમાણ છે, તેમાં કાંઈ યુક્તિ કરવાની નથી.” એમ કહીને તે જળપાત્ર લઈને ઘરમાંથી નીકળી જયાં સરસ્વતી બેઠી હતી ત્યાં ગઇ. લક્ષ્મીએ સરસ્વતીને પૂછયું કે-“હે સરરવતી ! શું સમચાર છે? આ જગતમાં કોણ મોટું ? રે બહેન લેકમાં તે એવી રૂઢી પ્રવર્તાવી છે કે લક્ષ્મીના મસ્તક પર મારું સ્થાન છે, તે વાત ખરી; પરંતુ એ તે રાજાએ પોતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે એવી રીત કરી છે. જે કદાચ સુવર્ણ કે રૂપું અક્ષરેની મુદ્રા વિનાનું વેચાતું જ ન હોય, તે તે તારૂં મહત્વ ખરૂં, બાકી તે સિવાય તે તે માત્ર ફુલ (બડાઈ) મારવા જેવું જ છે. તે સાંભળીને .. સરસ્વતી બોલી કે–“અજ્ઞાનવડે અંધ થયેલા આ જગતમાં તું જ મુખ્ય છે, કેમકે માત્ર મુનિજને વિના બીજા સર્વે સંસારી છે ઈદ્રિયસુખમાં આસક્ત છે, તેથી તે સર્વે તારીજ અભિલાષા કરે છે અને જે કઈ જિનેશ્વરના વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ માત્ર મારી ઇચ્છા કરે છે. લક્ષ્મી બેલી–“હે સરસ્વતી! જે કઈ તારી ઈચ્છા કરનારા છે, તેઓને તે તું પણ પ્રાયે અનુકૂળ થાય છે, તેની સાથે તું વિચરે છે, તેને શેડો કે ઘણે પ્રયાસ તું સફળ કરે છે, તેમનું સાનિધ્ય તું મૂકતી નથી, અને તેમને તું સર્વથા નિરાશ પણ કરતી નથી, પરંતુ જે કોઈ શાસ્ત્રને અભ્યાસ કરતાં ખેદ પામીને તારાથી વિમુખ થાય છે, તેઓ તારે ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતા નથી. વળી જેઓ તારાપર અત્યંત આસક્ત છે, તેઓ પણ મને તે છેછેજ. શાસ્ત્રને અભ્યાસ પણ મને મેળવવા માટે કરે છે. નિગુણી
Page #369
--------------------------------------------------------------------------
________________ 33* ધન્યકુમાર ચરિત્ર. પુરૂષોમાં અનેક પ્રકારે અછતા ગુણોને પણ આરેપ કરીને મારે માટે જ તેમની સ્તુતિ (પ્રશંસા) કરે છે. એમ કરતાં જો કદાચ તેમને મારો સંગ થાય છે તે તેઓ ગર્વ સહિત પ્રફુલ્લિત થાય છે નહીં તે ખેદ પામે છે, અને ફરીથી પણ મારે માટે જ વિવિધ પ્રકારની વિદ્વતા ભરેલી ચતુરાઈ બતાવે છે, તેમ કરતાં પણ જો મારી પ્રાપ્તિ ન થાય તે અનેક પ્રકારની ખુશામતો કરે છે, નહીં કરવા લાયક કાર્યો કરે છે, નહીં સેવવા લાયકની સેવા કરે છે. વિદ્વાનમાં જે કાંઈ દૂષણ હોય છે. તે દૂષણપણેજ નિંદાય છે, પણ જેઓ મારા સંગવાળા છે, તેઓના તે દોષ પણ ગુણપણે ગવાય છે, અને મારાથી જે રહિત છે, તેના ગુણો પણ દોષરૂપજ કહેવાય છે. સર્વ લેકે મારી પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉપવડે ઉદ્યમ કરે છે, અત્યંત દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવાં કાર્યો પણ ઉત્સાહથી કરે છે, તેમાં જે કદાચ પાપના ઉદયને લીધે તે સિદ્ધ ન થાય, તે પણ તેને મૂકતા નથી. સેંકડો અને હજારે વાર નિષ્ફળ થાય, મહા કષ્ટને પામે અને પ્રાણના સંકટમાં આવી પડે, તે પણ મારી ઈચ્છા મૂકતા નથી. જો કે હું નિરંતર અનેક અવાચ્ય, અસહ્ય અને નિંધ કષ્ટો આપું છું, તે પણ તેઓ મારાથી પરાભુખ થતા નથી, અને મને અનુકૂળજ દેખાય છે. માત્ર એક દ્રવ્યાનુયે ગભિત અધ્યાત્મરૂપ ધર્મશાસ્ત્રને છોડીને બીજા જેટલા શાસ્ત્રોના સમૂહો છે, તે સર્વેમાં પ્રાયે મનેજ મેળવવાના ઉપાય અને મારાજ વિલાસો (વૈભવ) વર્ણવ્યા છે. માત્ર એક મુનિરાજ સિવાય બીજા સર્વે સંસારી છે મારી સેવા કરે છે. કહ્યું છે કે -
Page #370
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. 331 पयोटद्धास्तपोटद्धा ये च वृद्धा बहुश्रुताः। ते सर्वे धनवृद्धानां, द्वारे तिष्ठन्ति किंकराः // જેઓ વયથી વૃદ્ધ છે, તપસ્યાથી વૃદ્ધ છે અને જેઓ બહુશ્રત હેવાથી વૃદ્ધ છે, તે સર્વે ધનવડે વૃદ્ધ એવા પુરૂષના દ્વારમાં કિકરની જેમ રહે છે.” હે સરસ્વતી ! ઘણું શું કહેવું? ઘણા એવા હેય છે કે જેઓ મરણ આવતા સુધી પણ પિતાના ધનને પ્રગટ કરતા નથી, અને મારી ઇચ્છા પણ મૂકતા નથી. જો કદાચ તારા માનવામાં ન આવતું હોય, તે હું તને પ્રત્યક્ષ બતાવું કે સર્વ પ્રાણુઓનું જીવિતબે દશ પ્રાણથી બંધાયેલું છે, તેમાં ધનરૂપી અગીઆરમો બાહ્ય પ્રાણ પણ ઉપચારથી કહે છે, તે બાહ્ય પ્રાણરૂપી ધનને માટે થઇને કેટલાએક પુરૂષે અત્યંતરના દશે પ્રાણને છોડી દે છે, પણ ધનને તજતા નથી. મારું સ્વરૂપ જે સ્થાને રહ્યું (દાટેલું) હેય, તે પર કદાચ વૃક્ષ ઉગે, તે તે પણ જલદીથી વૃદ્ધિ પામીને પુષ્પ ફળાદિકથી પ્રફુલ્લિત થાય છે, તથા જ્યાં મારું સ્વરૂપ હય, ત્યાં દેવે પણ બોલાવ્યા વિના જ જાય છે. માટે હે સુભગા સરસ્વતી ! મારી સાથે ચાલ, તને કૌતુક બતાવું.” આ પ્રમાણે કહીને તે બન્ને દેવીઓ ચાલી, અને નગરથી પાંચ કોશ દૂર જઈ એક વૃક્ષોના કુંજમાં બેઠી. પછી લક્ષ્મીએ દૈવી માયાવડે એકસે ને આઠ ગજ લાંબી પહોળી અને ત્રણ હાથ ઉંચી એવી એક સુવર્ણશિલા વિકુ. તે શિલા રેતીમાં ડુબી ગયેલી અને માત્ર એક હાથજ બહાર દેખાતી હતી, અને શિલાને એક ખુણે સાયંકાળના સૂર્યના પ્રકાશવડે ઝળકતે હવે અને સૂર્યના કિરણની જેમ પ્રકાશ કરતે હતે. એક પ્રહર દિવસ
Page #371
--------------------------------------------------------------------------
________________ 332, ધન્યકુમાર ચરિત્ર. અવશેષ રહ્યો તે સમયે રાજાના બે સેવકે કે જેઓને રાજાએ કઈ કાર્ય માટે બીજે ગામ મોકલ્યા હતા, તેઓ રાજાનું કાર્ય કરીને પાછા આવતા હતા, તેમાંથી એક જણ કૌતુકી હોવાથી માર્ગમાં આમ તેમ તે જોતાં ચાલતું હતું, તેણે તે શિલાને એક ખુણે દૂરથી પ્રકાશિત છે. ત્યારે તેણે બીજાને કહ્યું કે“હે ભાઈ ! જે, જે, પેલું દૂર કાંઇક ઝળકે છે તે શું છે? તે સાંભળીને તેણે ઉતાવળને લીધે અને અનુસુકતાને લીધે જોયા વિના જ કહ્યું કે-“કાંઈક કાચ કે પાષાણનો કટકો હશે, અથવા કોમળ પાંદડાં વિગેરે કાંઈક હશે, પણ શું કાંઈ આ નિર્જન અરણ્યમાં સુવર્ણ કે રત્ન તે નહીં હૈય?” ત્યારે પહેલે બોલે- જો તમે આવે તે આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે? અને કેમ ઝળકે છે?' બીજો બે –“શા માટે ફગટઅરણ્યમાં ભટકવું જોઈએ? પ્રયજન વિના નકામે પ્રયાસ કરવાથી શું ફળ? આ તે ઘેરી માગ છે, ઘણા માણસે અહીંથી પહેલાં પણ ગયા હશે, જો કાંઈક ગ્રહણ કરવા જેવી તે વસ્તુ હોય, તો તેમણેજ ગ્રહણ કરી ન હોય? માટે જલદી ચાલે. રાજા પાસે જઈ કાર્ય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ નાન ભેજનાદિક કરી માર્ગને શ્રમ દૂર કરી સ્વસ્થ થઈએ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પહેલે બોલ્યા કે–“હે ભાઈ! મારા મનમાં તે મેટું આશ્ચર્ય ભાસે છે, માટે હું તે ત્યાં જઈને નિર્ણય કરીશ.' બીજાએ કહ્યું “ખુશીથી તું જા, તારા બાપદાદાએ ત્યાં થાપણ મૂકેલી છે, તેથી તેનું પિટકું બાંધીને ઘેર આવજે. મારી શંકા તારે જરા પણ કરવી નહીં, કે એમાંથી ભાગ દેવે પડશે, મારે ભાગ જોઇતો નથી, માટે તારે મને ભાગ આપે નહીં, તું જ
Page #372
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. 333 લઈને સુખી થા.” એમ કહીને બીજો શીઘ્રતાથી ગામ તરફ ચાલે અને પહેલે તે તેનાથી જાદે પડીને તે શિલા પાસે ગયે. ત્યાં તેણે રેતીમાં દટાયેલી શિલાનો એક ખૂણે જાત્ય સુવર્ણય જોયે. તે જોઈને મનમાં આશ્ચર્ય પામી વિચારવા લાગે-“અહે! બહુ સારું થયું કે મારે સેબતી ન આવે. જો કદાચ આ હેત તે તેને ભાગ આપે પડત. મારાજ ભાગ્યને ઉદય થયે છે. હવે હું જોઉં તો ખરે કે આ સુવર્ણ કેટલુંક છે?” એમ વિચારીને તે રેતીને હાથ વડે દૂર કરવા લાગે અને જોયું તો તે અપરિમિત મોટી શિલા જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જે થઈ જઈ વિચારવા લાગ્ય–“અહે! મારું અદ્ભુત ભાગ્ય છે કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા પર આજે દૈવ તુષ્ટમાન થયું છે. આટલા લાભથી તે હું રાજય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘોડા, પાયદળ વિગેરે સૈન્ય તૈયાર કરીશ. પછી બળવાન થઈ અમુક દેશને જીતીને ત્યાં રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર શેખસલી પુરૂષની જેમ આત્તધ્યાનમાં તલ્લીન થઈને તે ફરીથી વિચાર કરવા લાગે કે કઈ પણ ઉપાયથી આ સુવર્ણને હું ગ્રહણ કરૂં.' આ પ્રમાણે વિચારતો તે ત્યાંજ ઉભે રહ્યો અને તર્ક વિતર્કમાં ગર્ક થઈ ગયે. બીજો સેવક કે જે ગામ તરફ ચાલ્યા ગયા હતા તે કેટલેક દૂર જઈને વિચાર કરવા લાગે કે- “રાજાએ અમને બન્નેને આજ્ઞા કરીને મેકલ્યા હતા, તેમાંથી હું એકલે જઇને રાજાને વત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા મને પૂછશે કે તારી સાથે બીજો હતે તે ક્યાં ગયે ? તે વખતે હું શું જવાબ આપીશ? ખરે જવાબ આપવાથી શું થશે? તે શી રીતે જાણી શકાય ? માટે
Page #373
--------------------------------------------------------------------------
________________ 334 ધન્યકુમાર ચરિત્ર. એકલા જવું એગ્ય નથી, તેને લઈને જાઉં.” એમ વિચારીને કોઇ ઉંચે રથને ચડીને મેટ સ્વરે તેને બોલાવવા લાગે. તે પેલાએ સાંભળ્યું, પરંતુ દ્રવ્યના લેભથી તે ઘેલે થયેલું હતું, તેથી તેણે પણ ઉંચે સ્થાને ચડીને હસ્તના અભિનયપૂર્વક મેટા શબ્દથી જવાબ આપે કે- તું જા, જા, હું પાછળથી આવું છું.' તે સાંભળીને બીજાએ ફરીથી તેને બોલાવે, તે પણ પહેલાએ તેને તેજ જવાબ આપે. એમ ઘણી વાર લાવ્યા છતાં પણ તે આવ્યા નહિ, ત્યારે બીજાના મનમાં શંકા થઈ કે “મેં ઘણીવાર બેલા છતાં તે કેમ આવતું નથી ? કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે હું પણ ત્યાં જઈને જોઉં.” એમ વિચારીને માર્ગથી પાછો ફરી તે તેના તરફ ચાલ્યું. તેને આવતે જોઈને પહેલાએ બૂમ પાડી કે‘તું જા, જા, હું પણ આવું છું, ફેગટ કાળક્ષેપ કેમ કરે છે?' આ પ્રમાણે કહ્યા છતાં પણ તે શંકાને લીધે ત્યાં ગયે. એટલે તે પણ સુવર્ણમય શિલા જોઈ વિસ્મય પામી માથું હલાવતે બે કે –“હે ભાઈ! મેં તારૂં કુટિલપણું જાણ્યું. મને પણ છેતરે છે કે શું આ અરણ્યમાં રહેલું સુવર્ણ એકલેજ ગ્રહણ કરીશ? આટલું બધું સુવર્ણ તને એકલાને શી રીતે પચશે ? માટે આપણે બન્ને વહેંચીને લઇએ.” તે સાંભળીને પેલે બે કે “તારો આમાં કાંઈ પણ લાગભાગ નથી, આ સર્વે મારૂં છે, હું જ ગ્રહણ કરીશ. કેમકે મેત તને પ્રથમથી જ કહ્યું હતું કે હે ભાઈ! ચાલે, આપણે ત્યાં જઈને જોઈએ કે તે તેજસ્વી વસ્તુ શું છે? ત્યારે તે જવાબ આપે હતું કે તું જ જા, તારા પૂર્વજોએ થાપણ મૂકી હશે, તેનું પિટકું બાંધીને ઘેર આવજે, મારે ભાગ જોઈ નથી, માટે મને આપીશ નહીં. આ પ્રમાણે
Page #374
--------------------------------------------------------------------------
________________ 335 સપ્તમ પલ્લવ. કહીને તું તે આગળ ચાલતે થયે હતો. અને હવે પાછો ભાગ માગે છે, તે શું તારૂં જ કહેલું તું ભૂલી ગયે? હું તે સાહસ કરીને અહીં આવ્યો. મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે, તેથી આ મારું જ છે. તારે આમાં શું લાગે? જેમ આ તેમજ પાછા ઘેર ચાલ્યું જા. આમાંથી એક કેડીના મૂલ્ય જેટલું પણ તને આપીશ નહીં. ફેગટ શા માટે ઉભે છે? અહીંથી ચા ત્યે જા. નહીં તે માટે અને તારે મૈત્રી રહેશે નહીં.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને લેભને વશ પડેલે બીજે પણ ક્રોધથી બે કે–“અરે મૂર્ખરાજ ! શા માટે મારે ભાગ નહીં આપે? હું અને તું એક રાજાનાજ સેવક છીએ. રાજાએ એકજ કાર્ય માટે આપણને મોકલ્યા છે. તેમાં લાભ કે હાનિ, સુખ કે દુઃખ જે કાંઈ થાય તે આપણે બન્નેને લેવાનું અને સહન કરવાનું છે. એકજ સ્વામીએ એકજ કાર્યને માટે ફરમાવેલા સેવકને જે કાંઈ લાભ થાય છે, તે સર્વ વહેંચી જ લેવાય છે, એ પ્રમાણે રાજનીતિ છે, તે શું તું ભૂલી ગયે? માટે હું તે તારા માથા પર હાથ મૂકીને આમાંથી અર્ધો ભાગ લઈશ. તું કઈ નિંદ્રામાં ઉધે છે? શું આ જગત મનુષ્યરહિત થઈ ગયું છે કે જેથી તારૂં જ કહેલું થશે ? જે આ ધનને ભાગ આપીશ તો આપણી પ્રીતિ ગાઢ અને અચળ રહેશે, નહીં તે પીવાને અસમર્થ, પણ ઢાળવાને તે સમર્થ એ ન્યાયની જેમ રાજાની પાસે સર્વ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલા ધન સહિત આ સર્વ ગ્રહણ કરાવીશ અને તને કારાગૃહમાં નંખાવીશ. માટે મને અર્ધો ભાગ આપ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પેલાએ વિચારું કે ખરેખર જો આને હું ભાગ નહીં આપું તો તે ઉપાધિ કરશે, પરંતુ આ અપરિમિત ધન મને
Page #375
--------------------------------------------------------------------------
________________ 336 ધન્યકુમાર ચરિત્ર. પ્રાપ્ત થયું છે, તે આને શી રીતે દઈ પણ શકાય ? માટે જે હું આને મારી નાખું તો પછી આ ધન મારૂં જ થાય અને બીજે કોઈ જાણે પણ નહીં. રાજા પૂછશે તો તેને એ ઉત્તર આપીશ કે માર્ગમાં આવતાં અચિંત્યો વાઘ આવીને તેને ખાઈ ગયે, અને હું તો નારીને આવતો રહ્યો. એ પ્રમાણે જવાબ આપીશ. બીજું કઈ જાણતું નથી, તેથી રાજાને આ વાતની ખબર પડશે નહીં. માટે આને મારી નાંખવાથી જ મારે વિચાર સફળ થશે.” એમ વિચારીને ક્રોધથી તેનાં નેત્રા રાતાં થયાં અને ગાળ દેતે તેને હણવા માટે મ્યાનમાંથી ખર્ચ કાઢીને દેડ્યો, અને કહેવા લાગે કે-“મારા ધનની જો તારે ઈચ્છા હોય તો તૈયાર થા, તને ધન આપું.” એમ બોલતો તે તેની સામે ખરું ઉંચું કરીને દોડ્યો. તેને સામે આવતો જોઈને બીજે પણ ક્રોધથી ખ8 કાઢીને ગાળો દતો સામે દેડ્યો. બન્ને જણ ભેટભેટા થયા કે તરતજ એક સાથેજ ક્રોધથી એક બીજાના મર્મસ્થાનમાં બંનેએ ખના પ્રહાર કર્યા, જેથી તે બન્ને ભૂમિપર પડ્યા, અને અતિ તીણ પ્રહાર વાગવાથી એક ઘડીમાં જ તેઓ મરણ પામ્યા. તે વખતે વૃક્ષના કુંજમાં બેઠેલી લક્ષ્મીએ સરસ્વતીને કહ્યું કે-“ધનને અર્થીઓનું ચરિત્ર જોયું કે? હજુ આગળ પણ જો કે શું થાય છે?” - ત્યાર પછી બે ઘડી દિવસ અવશેષ રહ્યો ત્યારે નિરપૃહી (સાધુ)ના વેષને ધારણ કરનાર એક નગ્ન તપસ્વી હાથમાં મને ગેળો રાખીને તે ભાગે નીકળે. તેણે પણ સૂર્યના તેજથી ઉત્તેજીત એવા તે શિલાના પ્રદેશને જોઈને મનમાં વિચાર્યું કે “આ મહા અરણ્યમાં સૂર્યના કિરણેના જેવું તેજવી શું દેખાય છે ? હું જોઉં ને ખરે. કાંઇક આશ્ચર્યકારક જણાય છે. એ પ્રમાણે કૌતુકની
Page #376
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 337 , બુદ્ધિથી તે શિલાની સન્મુખ ચાલ્યો. અનુક્રમે તે શિલાની પાસે આવે, તે તેણે તે શિલાને એક ખુણે જોયે. હાથવડે ધૂળને દૂર કરવા લાગે ત્યારે ઘણું મટી તે શિલા જણાઈ. તેથી તે તપરવીનું ચિત્ત લેભરૂપી પંકથી મલીન થયું. તે મનમાં વિચાર કરવા લાગે કે “અહે! આટલું બધું ધન અહીં છે, અને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે. જેને માટે આટલું બધું તપસ્યાનું કષ્ટ કરું છું, તે તે અહીં જ પ્રાપ્ત થયું માટે હવે અહીં જ રહેવું. એ પ્રમાણે વિચારીને તે આમતેમ જોવા લાગે, તે તે બન્ને રાજસેવકને મરેલા પડેલા જોયા. તેમને જોઈને તેણે વિચાર્યું કે-“ખરેખર આ બન્ને જણ આ ધનને માટેજ પરપર શસ્ત્રના ઘાતથી મરણ પામ્યા જણાય છે. માર્ગની સમીપે રહેલું આ ધન અહીં ગુપ્ત રહી શકે તેમ નથી, તેથી અહીં રાખવા ગ્ય પણ નથી. તેમજ આ બધું કોઈથી ઉપાડી શકાય તેમ પણ નથી, તેથી જે આના કકડા કરીને કોઈ ગુપ્ત સ્થાને પૃથ્વીમાં નાંખી તેના પર મઠ કરીને તેમાં નિવાસ કરું, તે ચિંતિત અર્થ ની સિદ્ધિ થાય. પરંતુ છીણ, હડી, ઘણ વિગેરે લેઢાના હથિ ચાર વિના આના કકડા શી રીતે થાય ? તેથી કોઈની પાસેથી તે માગી લાવીને પછી ઈચ્છિત કાર્ય કર્યું પરંતુ હવે તે રાત્રિને સમય થઈ ગયું છે, શું કરું ? ક્યાં જાઉં? જે કદાચ આને છે. " ડીને ગામમાં હથિયાર લેવા જાઉં, તે કઈ બળવાન માણસ આવિને આને માલીક થઈ જાય, તે ચિંતવેલું સર્વ કાર્ય નિષ્ફળ થાય.” આ પ્રમાણે તે તપસ્વી સંકલ્પવિકલ્પના સમૂહમાં ગક થ, તેવામાં ત્યાં વિવિધ શાને હાથમાં રાખીને છ એરે આ- વ્યા. તેઓ નગ્ન જટિલને જોઈને તેને નમીને બેલ્યા કે-“હે 43
Page #377
--------------------------------------------------------------------------
________________ 3i38 ધન્યકુમાર ચરિત્ર. સ્વામી!આ જળ અને મનુષ્યરહિત અરણ્યમાં તમે શી રીતે રહે છો?” આ પ્રમાણે તે ચરેનું વચન સાંભળીને જટિલ બોલે કે-“અમારા જેવા નિઃસંગ તપસ્વીઓને વનમાં રહેવું જ કલ્યાણકારી છે. જેઓ મહા તપસ્વી છે, તેઓની આજ રીતિ છે; પરંતુ તમે આવા રાત્રિને સમયે ઘરને ત્યાગ કરીને વનમાં કેમ આવ્યા છે?” ત્યારે તેઓ બોલ્યા કે–“તમારા જેવા પાસે અને મારે શા માટે અસત્ય બેલવું જોઈએ? અમે તે ચેર છીએ અને આ દુખે કરીને પૂરી શકાય તેવા ઉદરને પૂર્ણ કરવા માટે ચેરી કરવા નીકળ્યા છીએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને જટિલે વિચાર્યું કે-“આ ધનના અર્થી છે, અને વળી શસ્ત્ર સહિત છે, માટે તેમને થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવું.” એમ વિચારીને તેણે તેમને કહ્યું કે-“હે રે ! જો તમે મારા કહ્યા પ્રમાણે કરે તે તમને દરેકને હજાર હજાર સોનામહેર આપું.” ચરે બેલ્યા કે " બહુ સારૂં; અમે તમારા સેવક જ છીએ. આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કરશું.” ત્યારે જટિલે તેમને તે શિલા દે. ખાડીને કહ્યું કે-“મેં તપસ્યાની શક્તિવડે વનદેવતાનું આરાધન કર્યું, ત્યારે તેણે પ્રસન્ન થઈને મને આ નિધિ બતાવે છે. તેથી હવે આના કકડા કરીને આને તીર્થોમાં વ્યય કરે છે, માટે તમે આના કકડા કરી આપ.” આ પ્રમાણે તે જટિલની વાણી સાંભળીને તથા તે શિલાને જોઈને લેભસાગરમાં મગ્ન થયેલા તે ચરે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે–“હે ભાઈ ! જટિલની દંભરચના જાણી કે? તે કહે છે કે મને દેવતાએ આ નિધિ દેખાડ્યો. પણ આ તે પૂર્વે કઈ રાજાએ સુવર્ણના રસથી આ શિલા બનાવીને પૃથ્વીમાં
Page #378
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ . 309 નિધિપણે સ્થાપના કરી હશે, પછી ઘણે કાળ જવાથી મેઘવૃષ્ટિ વિગેરે થવાથી ઉપરની માટી જોવાઈ ગઈ હશે અને પવનથી તેને એક ખુણે ઉઘાડે થયે હશે, એવામાં આ જટિલ ભમતો ભમતે અહીં આવી ચડ્યો, અને આ શિલાને ખુણે જોઈને લેભથી તેને પિતાની માનીને રહ્યો છે. આ આખી શિલાને તે લઇ શકે તેમ નથી, તેથી તેના કકડા કરાવવા માટે આપણી પાસે દંભરચના કરીને આપણને ઠગવા માટે કહે છે કે તમને દરેકને હજાર હજાર સેનામહેર આપીશ. પણ અર્થે, ત્રીજે, ચોથે, પાંચ કે સાતમે ભાગ આપીશ એમ તે કાંઈ કહેતું જ નથી; સર્વ હું એકલે લઈ જઈશ એમ કહે છે. શું આ એના બાપનું ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે? માટે આને હણને આપણેજ બધું લઈ લઈએ.” તે સાંભળી તેમાંના એક જણે કહ્યું કે- આ તપરવી છે, એને કેમ મરાય?' ત્યારે બીજી બે -આનું તપસ્વીપણું તે ગયું, આ તો વંચક અને ધૂર્ત આપણું જેજ છે. આપણે ચોર છીએ ને આ ધૂર્ત છે, માટે તે અને આપણે બન્ને પરધનને હરણ કરનારા છીએ. તેથી અને મારવામાં શો દોષ છે? આ સર્વ ધન જે આપણા હાથમાં આવે તે આપણે સર્વે ઠાકોર (રાજા) થઈએ, અને ચેરીનું કામ છુટી જાય. માટે હવે વધારે વિચાર ન કરતાં આને હણને સર્વ ધન લઈ લઈએ.” આ પ્રમાણે નિશ્ચય કરી બે જણાએ તે જટિલને વાતેમાં પ્રવ , અને એક જણાએ પાછળથી ખવડે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તે સર્વે રે શિલા પાસે ગયા. તેને હસ્તવડે સ્પર્શ કર્યો તે સુવર્ણના રસમય તેં શિલા ઘણી મટી જણાઈ, ત્યારે તેઓએ વિચાર કર્યો કે-“આ શિલા આપણુ પાસેના ખાદિક
Page #379
--------------------------------------------------------------------------
________________ 340 , ધન્યકુમાર ચરિત્ર. - - શસ્ત્રાવડે કાપી શકાય તેવી નથી, અને આખી તે કઈ લઈ શકે તેમ નથી. પરંતુ આ રાત્રિમાંજ જેટલું લેવાય તેટલું આપણું છે, કેમકે દિવસ ઉગ્યો કે પછી અનેક વિને આવશે. ત્યારે એક જણ બોલ્યા કે—“ઘણ અને છીણીઓ વિના આપણું ઇચ્છિત કાર્ય થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં અમુક સેની છે, તે આપણે પરિચિત અને વિશ્વાસના સ્થાન જેવો છે. તેથી તેની પાસે જઈને આ ગુપ્ત વાત કરીએ, અને ઘણું છીણુઓ વિગેરે સહિત તેને જ અહીં લાવીને આના કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કાર્ય પાર પડે. તે સોનીને પણ તેની ઇચ્છાથી અધિક ધન આપીને આપણે પ્રસન્ન કરશું.” આ પ્રમાણે સાધનને અનુકૂળ વાત સાંભળીને તેને એકમત થે, ત્યારે એક બે કે “આ ત્રણ મડદાને દૂર નાંખીને જઈએ તે સારૂં, કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કોઈને ન પડે.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણે મડદાને અતિ દૂર પ્રદેશમાં દાટીને નગરમાં તે બધા સનીને ઘેર ગયા, સેનીને બેલા, તે પણ તેમને શબ્દ સાંભળીને તરતજ બહાર આવી બે આવે, આવે, ઘરમાં આવી શું લાવ્યા છે તે બતાવો.” તે સાંભળીને ચરે બોલ્યા કે–“અરે લાવ્યા, લાવ્યા, શું કહે છે? તમારૂં અને અમારું દારિદ્રય જાય એ એક નિધિ હાથે કરીને તમને બેલાવા આવ્યા છીએ, તેથી ઘણ અને છીણીઓ લઈને જલદી ચાલે, વિલંબ કરે નહીં, એક ઘડી જાય છે તે લાખની જાય છે, ફરી આવશે નહીં, માટે ઉતાવળ કરો.” તે સાંભળીને સેની બે -“બહુ સારું, હું તો તમારા - હુકમને આધિનજ છુંપરંતુ તમે મને કહે કે કયે સ્થાને કેવી રીતને નિધિ તમે જે છે? અને તેમાં શું છે? તમે હાથ
Page #380
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. 341 કર્યાનું કહે છે, તો કેમ તે અહીં લઈ આવ્યા નહિ? કેટલું ધન છે? એ સર્વ વાત કહે કે જેથી હું પણ તેને યોગ્ય સામગ્રી તૈયાર કરીને પછી આવું.” ત્યારે તે ચરેએ તેની પાસે સર્વ હકીકત સ્પષ્ટ રીતે કહી બતાવી. તે સાંભળીને મનમાં આશ્ચર્ય પામીને સનીએ વિચાર્યું કે–ચેની વાત ખોટી હેય નહીં. લેકમાં કહેવાય છે કે મહાપુરૂષમાં બત્રીશ લક્ષણ હોય છે, અને એમાં છત્રીસ લક્ષણ હોય છે. પૂર્ણ ખાત્રી વિના આ લે કે અહીં આવે નહીં. હવે હું આ લેકની સાથે જઈશ, અને તેઓના કહેવા પ્રમાણે કરી અપીશ, ત્યારે તેઓ મને તો એક ઘડી, બે ધડી કે ઘણામાં ઘણી ત્રણ ધડી જેટલું તેનું આપશે, અને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન તે આ સર્વે ગ્રહણ કરશે. ઘણું ધન હેવાથી ઘેર તે અર્ધ પણ આવશે નહિ. “રાંધનારીને ધુમાડો' એ કહેવત પ્રમાણે હું તે ડુંક લઈને ઘેર આવીશ. તેથી હું બુદ્ધિવડે એવું કરૂં કે તે સર્વ ધન મારૂં થાય, ત્યારે જ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક કહેવાય. આ ચેરે પારકા ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા છે, તેથી તેઓને ઠગવામાં શો દોષ છે? ઘણા લેકેને દુઃખ આપનારાઓને તે નિગ્રહ કરવા જ જોઈએ, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ એરેના બાપદાદાએ કાંઈ થાપણ મુકેલું નથી, કે જેથી લેકવિરૂદ્ધ ક્યનું પણ પાપ લાગે. તેથી આમને નિગ્રહ કરીને તે સર્વ ધન હું મારે સ્વાધિન કરી લઉં. મારા ભાગ્યવડે આકર્ષાઈને જ આ લેકે અહીં મને કહેવા આવ્યા છે, માટે મુખમાં આવેલું કેમ છોડી દઉં?” - આ પ્રમાણે વિચારીને તેણે ચોરેને કહ્યું કે-“હે ઠાકોર ! 1 ધી એક જાતિનું પ્રમાણ-તેલ છે.
Page #381
--------------------------------------------------------------------------
________________ 342 ધન્યકુમાર ચરિત્ર. આજે હજુ મેં ભજન કર્યું નથી, ભજન હવે તૈયાર થાય છે, તમે પણ ભૂખ્યા હશે, કામ પણ ઘણું મહેનતનું છે, વળી ભૂખ હોય ત્યાંસુધી બળની સ્તુતિ પણ થતી નથી, અને બળ વિના કાર્ય સાધી શકાય તેવું નથી, તેથી માત્ર બે ઘડી અહીં તમે બેસે, તેટલામાં હું પુષ્કળ ઘીવાળા લાડુ બનાવી લઉં. પછી તે મોદક લઈને આપણે જઈએ. ત્યાં જઈને મેદક ખાઈ સ્વસ્થ થઈને કાર્ય કરશું. તમે પણ મારા હાથની ચાલાકી જશે કે આજની રાત્રીમાં તેના કકડા કરીને તમને સેંપી દઈશ. પછી જેવી મારી મહેનત તમને લાગે, તેવું મને પ્રસન્નતાથી ઇનામ આપજે. હું તો તમારે સેવક છું. તમારી અનુવૃત્તિથીજ જીવું છું. તમારું કામ મારા માથા સાટે કરીશ. " આ પ્રમાણે કહી તેમના મનનું રંજન કરીને તેમને ઘરમાં લઈ ગયે. પછી પાન, સોપારી, બીડી, છેકે વિગેરેથી તેમને સત્કાર કરી ઉપરની મેડીપર જઈને ઘઉંને આરે, ઘી, ગોળ વિગેરે લઈ સુંદર સાત લાડુ બનાવ્યા. તેમાં છ લાડુ મેટા કર્યા તેમાં વિષ નાંખ્યું, અને સાતમે પિતાને માટે વિષરહિત નાને બનાવ્યું.એ પ્રમાણે તૈયારી કરી તેમને પાંદડામાં બાંધી અથાણું વિગેરે પણ તેમાં નાંખી ગાંઠ બાંધી હવેડા તથા છીણીઓ લઈએરેની સાથે ઘરેથી નીકળે. પછી તે સર્વે શીધ્ર ગતિથી પેલી શિલા પાસે ગયા, ત્યાં તે એરોએ સનીને શિલા બતાવી. તે પણ તેને જોઈને તથા સ્પર્શ કરીને મનમાં લેભની લાતના પ્રહારથી વિહ્વળ થઈ ચેરેની પાસે લાડુની ગાંઠ છોડીને પિતાનો વિષરહિત લાડુ પિતાના હાથમાં લઈ બે કે-“હે સ્વામી! આપ મહા ભાગ્યવાન છો, આપના પર વિશ્વભર તુષ્ટમાન થયા જણાય છે, કે જેથી આટલું બધું અપરિમિત સુવર્ણ આપના
Page #382
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 343 હાથમાં આવ્યું, માટે તમે ભાગ્યવાન પુરૂષમાં અગ્રેસર છે. * આપની કૃપાથી આજ મારૂં પણ દારિદ્રય નાશ પામ્યું છે, પરંતુ પ્રથમ “શત વિહાય ભક્તવ્યું " (સે કામ મૂછને ભજન કરવું) નીતિશાસ્ત્રના વચનને અંગીકાર કરીને આ ઘીવાળા મેદક ખાઓ. પછી સજજ થઇને દારિદ્રયને નાશ કરનારા આ શિલાના કકડા કરવા હું પ્રવૃત્ત થઈ જઈશ.” એમ કહીને તેણે છ એ જણાને એક એક મેદક આપે. તે એરોએ પણ પિતાના આયુષ્યનો અંત લાવનાર તે મેદક ખુશીથી ખાધા અને તૃત થયા. પછી સોનીએ કહ્યું કે- “મારી સાથે કૂવાને કાંઠે ચાલે, હું પાણી સીંચું, તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઈ જાઓ.” ત્યારે તે સર્વે કૂવા પાસે ગયા. સનીએ કૂવામાંથી જળ કાઢીને સર્વને જળપાન કરાવ્યું અને પોતે પણ પીધું. તે વખતે જળ પીવાથી તે સોનીને નિહાર કરવાની ઈચ્છા થઈ . તેથી તે જળપાત્ર લઈને દેહ ચિંતા માટે ગયો. ત્યારે ચરો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે- હવે આપણે શિલાના કકડા કરવા માંડશું. ત્યારે નીતિશાસ્ત્રને જાણનાર એક જણે કહ્યું કે“આપણે એક કામ ઠીક ન કર્યું. બીજાએ પૂછયું કે-“શું?” તેણે કહ્યું કે “સેનીને આપણે અહીં લાવ્યા, અને તેને સુવર્ણ બતાવ્યું તે ઠીકન કર્યું. શાસ્ત્રમાં તેમજ લેકમાં પણ પ્રસિદ્ધ છે કે સનીને વિશ્વાસ ન કર. પૂર્વે આપણે એક વાર્તામાં પણ શું નથી સાંભળ્યું કે-કઈ જંગલમાં એક કૂવામાં વાઘ, વાનર, સપ અને તેની પડેલા હતા, તેઓમાંથી પહેલા ત્રણને કઈ એક પથિક બ્રાહ્મણે બહાર કાઢયા. ત્યારે તે ત્રણે જણ તે બ્રાહ્મણને પ્રણામ કરી કહેવા લાગ્યા કે-“હે ભટ્ટજી! તમે અમારા પર નિષ્ઠા
Page #383
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. * રણ ઉપકાર કર્યો છે, તેના બદલામાં અમે સેંકડો ઉપકારે કરીએ તે પણ તમારા ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તથાપિ કઈ અવસરે કૃપા કરીને અમારે ઘેર પધારજો, યથાશક્તિ અમે આપની સેવા કરશું, પણ આ કૂવામાં જે મનુષ્ય છે તેને તમે કાઢશે નહીં, કેમકે તે જાતને સેની છે, માટે તે ઉપકારને અગ્ય છે. ' ( આ પ્રમાણે ઘણી વિજ્ઞપ્તિ કરીને તે વાઘ, વાનર અને સર્ષ પિતપોતાને સ્થાને ગયા. ત્યાર પછી બ્રાહ્મણ શંકામાં પડ્યો તો વિચાર કરવા લાગ્યું કે–આ સેનીને કાઢે કે નહીં ? ' એવા સંશયરૂપી હિંડોળા પર તેનું મન હીંચકવા લાગ્યું. તે વખતે કૂવાની અંદર રહેલે સેની બે કે- હે બ્રાહ્મણ ! લેકેને ઉગ કરનારા અને વિવેકરહિત એવા વાઘ, વાનર અને સર્પને ઉદ્ધાર તમે તરતજ કર્યો અને મને કાઢતાં વિલંબ કેમ કરે છે? હું તે મનુષ્ય છું, શું સર્પ, વાનર ને વાઘથી પણ હું વધારે દુષ્ટ છું ? શું હું તમારા ઉપકારને ભૂલી જઈશ ? માટે મને કિાઢે; જન્મ પર્યત હું તમારે સેવક થઈને રહીશ. તે સાંભળીને સરલ પ્રકૃતિવાળા બ્રાહ્મણે વિચાર્યું કે–આ સેની સત્ય કહે છે. શું આ મનુષ્ય તિર્યંચથી પણ હલકે છે? જે થવાનું હોય તે થાઓ. ઉપકારીએ પંક્તિભેદ રાખે એ ગ્ય નથી. વળી તે વાઘ વિગેરેનું કહેવું પણ સત્ય છે, પરંતુ મારે એની સાથે શું કામ છે ? હું દૂર દેશમાં રહું છું, અને આ તે આ દેશને જ રહીશ છે, તે મને શું કરશે?' એમ વિચારીને તે બ્રાહ્મણે સેનીને પણ બહાર કાઢ્યો. ત્યારે સેનીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું કે-“તમે મને જીવિતદાન આપ્યું છે. માટે મારા પર કૃપા કરીને મારે ઘેર આવજે, હું અમુક ગામમાં અમુક રોવીમાં
Page #384
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 345 રહું છું. હું તમારી યથાશક્તિ ભક્તિ કરીશ.' એ પ્રમાણે વાણુને વિલાસ કરીને તે ગયે. પછી પેલે બ્રાહ્મણ પણ અડસઠ તીર્થમાં અટન કરતે યાત્રા કરીને કેટલેક કાળે પાછો ફર્યો. અનુક્રમે તેજ અરણ્યમાં તે આ દેવયોગે વાઘે તેને જો, અને ઓળખ્યોકે–આ મારે જીવિતદાતા મહા ઉપકારી છે. એમ સ્મરણ કરીને વાઘે તેને બહુમાન અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. પછી પિતે પૂર્વે મારેલા રાજકુમારના લાખો રૂપિયાના મૂલ્યના અલંકારે તે બ્રાહ્મણને આપીને કહ્યું કે“હે સ્વામી! અમને ત્રણને બહાર કાઢયા પછી તે સેનીને તમે કાયો હતો કે નહીં?' બ્રાહ્મણે કહ્યું કે-તે સનીએ અત્યંત દીનતાપૂર્વક વિનતિ કરી, એટલે મારા ચિત્તમાં ઘણું દયા આવી, તેથી મેં તેને કાયો હતે.” ત્યારે વાઘ બોલ્યો કે તે ઠીક ન કર્યું, પણ હવે તેને સંગ કરશે નહીં.” એમ કહીને તેને પ્રણામ કરીને તે વાઘ ગયે. બ્રાહ્મણ પણ જીંદગીના દારિદ્રયને નાશ કરનાર અલંકાર લઈને ઉત્સાહ સહિત વાઘને આશીર્વાદ આપી આગળ ચાલ્યા. ભાગમાં જતાં તેણે વિચાર્યું કેઆગળ જતાં અત્યંત ભયાનક માર્ગ આવશે, તેમાં આ અલંકાર શી રીતે સચવાશે? માટે નગરમાં જઈને આ ઘરેણાં વેચી તેનું રોકડ નાણું કરી વેપારીની દુકાને હુંડી લખાવી નિર્ભયપણે સુખેથી ઘેર જાઉં.' એમ વિચારીને તે ચાલે. આગળ જતાં નગર આવ્યું, તેમાં તે પેઠે. ચૌટામાં તેવા યોગ્ય માણસની શોધ કરતા તે આમ તેમ ફરતું હતું, તેવામાં દુકાને બેઠેલા પેલા સનીએ તેને જે, અને વિચાર્યું કે જેણે મને કુવામાંથી બહાર કાયો હતો તે જ આ બ્રાહ્મણ જણાય છે. તેવામાં તેની ગાંઠે
Page #385
--------------------------------------------------------------------------
________________ 346 ધન્યકુમાર ચરિત્ર. ઘરેણાં જેવી ચીજને ભાર જોઈને તેણે વિચાર્યું કે–આ બ્રાહણે દેશાટન કરતાં કાંઇક સુવર્ણાદિક ધન મેળવ્યું જણાય છે, તેથી જો તેને કાંઈક વેચવું હશે, તે મારું કામ થશે,' એમ વિચારીને તે સની તરતજ દુકાન પરથી નીચે ઉતરીને બ્રાહ્મણ પાસે જઈ “અહો! આજે મારાં ભાગ્ય ઉઘડ્યાં, આજ મારે ઘેર અણચિંતી અમૃત વૃષ્ટિ થઈ, આજ મારે આંગણે કામધેનુ ગાય પોતાની મેળે જ આવી, અને આજ મારા સર્વે મને સફળ થયા, કે જેથી આજ તમારા દર્શન મને થયા. એમ બેલતે તે સોની બ્રાહ્મણના પગમાં પડ્યો. ક્ષણવારે ઉઠીને હાથ જોડી વિનંતિ કરવા લાગ્યું કે“હે સ્વામી! મારે ઘેર પધારે, આપનાં પગલાં કરીને મારું ઘર પવિત્ર કરે. એ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક કહીને તેને પોતાને ઘેર લઈ ગયો. | મુગ્ધ બ્રાહ્મણ તેનાં ચાટુ વચન સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગે કે–“આ તે અત્યંત ગુણગ્રાહી જણાય છે, મારા કરેલા ઉપકારને ભૂલી ગયે નથી, તેથી ખાનદાન કુળને જણાય છે. આની પાસે મારે શા માટે આંતરું રાખવું જોઈએ ? આ મારૂં સર્વ કામ કરી આપશે; માટે વાઘે આપેલાં સર્વ અલંકારો હું આને જ દેખાડું. આના જ હાથમાં આપીને તેનું રેકડ નાણું કરું.' એમ વિચારીને તે બે કે-“હે ભાઈમારી પાસે કોઈએ આપેલાં ઘરેણાં છે, તે વેચીને મને નાણાં કરી આપ.” સોની બે કે-“મને બતાવે એટલે આપનું કાર્ય હું શીરસાટે કરી આપીશ.” બ્રાહ્મણે તે સર્વ ઘરેણાં તેને બતાવ્યાં. તે જોઈને સેનીએ તેને ઓળખ્યાં કે- અહે ! રાજગાદીને થયેલા રાજકુમાર વક્ર શિક્ષાવાળા અથવડે દૂર વનમાં લઈ જવાજે હતું, ત્યાં તેને કેઈએ મારી નાંખ્યું હતું, તેને માટે રાજાએ
Page #386
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવ. 347 ઘણી શેધ કરી, પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી, તેથી રાજાએ પડહ વગડાવ્યું છે કે–જે કોઈ કુમારના જીવવાની કે મરણની શોધ કરી લાવશે તેના પર હું ઘણે પ્રસન્ન થઈશ અને * મોટું ઇનામ આપીશ.” આ પ્રમાણે ઘોષણા કરાવ્યા છતાં પણ હજુ સુધી તેની શેધ મળી નથી. આજે શુદ્ધિ મળી છે, માટે હું રાજાને આ અલંકાર બતાવીને તેને પ્રીતિપાત્ર થાઉં અને રાજાને પ્રસાદ મેળવું.આમાંથી થોડુંક ઘરેણું મારા હાથમાં પણ રહેશે. આ બ્રાહ્મણનું મારે શું પ્રયોજન છે? ઉલટે અહીં રહેશે ત્યાં સુધી ખાવાપીવાને ખરચ કરાવશે.” એમ વિચારીને ઘરેણાં હાથમાં લઈને તેણે બ્રાહ્મણને કહ્યું કે-“હે વામી ! સુવર્ણની પરીક્ષા તે હું જાણું છું, પણ રત્નની પરીક્ષા જાણતો . નથી, માટે આ આભૂષણે રત્નના વેપારીને બતાવીને નક્કી મૂલ્ય કરાવી તે વેચી ધન લઈને તમને આપીશ. તમે સુખેથી અહીં જ બેસે.' એમ કહીને તે તેની આભૂષણ લઈને રાજા પાસે ગયે. રાજાએ તેને આવવાનું કારણ પૂછયું, ત્યારે તે બેલ્યો કે–કુમારની શેધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું.' તે સાંભળીને રાજા પણ ઉત્સુકતાથી “શું? શું ?' એમ બે. ત્યારે સનીએ આભૂષણે દેખાડ્યાં. રાજાએ જોતાંજ ઓળખ્યાં, એટલે આ કોણે આપ્યાં?' એમ તેને પૂછયું, ત્યારે તે બોલ્ય કે–આ લાવનાર એક બ્રાહ્મણ છે, અને તે મારે ઘેર બેઠે છે. તેણે મને આ વેચવા આપ્યાં છે, તેથી હું આપને દેખાડવા લાગે છું.” રાજાએ કહ્યું કે તે ઠીક કર્યું, તું તે આપણે જ છે.” એમ કહીને રાજાએ સેવકોને લાવી આજ્ઞા કરી કે–“હે સેવકે ! દેડે, દડો, આ સનીને ઘેર જે બ્રાહ્મણ છે, તેને બાંધીને વિડં.
Page #387
--------------------------------------------------------------------------
________________ 348 ધન્યકુમાર ચરિત્ર. બનાપૂર્વક અહીં લઈ આવે.' તે સાંભળીને રાજપુરૂષે એકદમ દેડ્યા અને સોનીને ઘેર રહેલા તે બ્રાહ્મણને ચેરની જેમ બાંધી લઈને વિડંબના પૂર્વક રાજા પાસે લઈ આવ્યા. રાજાએ માત્ર નજરે જોઈને જ તેને વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે રાજસેવકે તે બ્રાહ્મણનું અધું મસ્તક મુંડાવી, ગધેડા પર બેસાડી. મારતા મારતા નગરમાં ફેરવવા લાગ્યા. તે વખતે બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગે કે–મેં વાઘ વિગેરે ત્રણેનું વચન માન્યું નહીં, તેનું ફળ મને આ મળ્યું.' આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં તેને વૃક્ષ પર બેઠેલા પેલા વાંદરાએ જોયે અને ઓળખે, તેથી તે વિચારવા લાગે કે–અહે! આતે અમારા ત્રણેને ઉપકારી છે, તેની આવી " અવસ્થા કેમ થઈ ?" પછી તે વાંદરે લેકેના કહેવા પરથી બધી વાત જાણુને વિચાર્યું કે–ખરેખર આ બ્રાહ્મણને પેલા સોનીએજ દુઃખમાં નાખ્યો જણાય છે, અને તેજ અને મરાવી નાંખશે. માટે આ બ્રાહ્મણ કેઈ ઉપાયથી જીવે એમ કરૂં.' એમ વિચારતે તે વાંદર સર્ષ પાસે ગયે અને તેને સર્વ વૃત્તાંત કહ્યો.તે સાંભળી સર્પ - ચિંતા ન કર, સર્વ સારૂં થશે.” એમ કહીને તે સર્ષ રાજાના ઉધાનમાં જઈને રાજાના કુળના બીજરૂપ કુમારને હસ્યો. તરતજ તે કુમાર શબની જેમચેતના રહિત થઈને પૃથ્વી પર પડ્યો. રાજપુરૂષએ બૂમ પાડતાં પાડતાં રાજા પાસે જઈને બધું કહ્યું. રાજા પણ હવે શું કરવું?' એ વિચારમાં મૂઢ બની ગયે. અનેક મંત્રવાદીઓને લાવ્યા. તેમણે પોતાના મંત્રબળથી જળનું માર્જન વિગેરે કર્યું, પરંતુ તે સર્વ નપુસંકને વિષે તરૂણીના વિલાસની જેમ નિષ્ફળ થયું. રાજાના ચારે હાથ હેઠા પડ્યા. રાજા
Page #388
--------------------------------------------------------------------------
________________ 'સપ્તમ પલ્લવ. 348 નિરાશ થયા અને વિલાપ કરવા લાગ્યું. તે વખતે કેઈએ કહ્યું કે-હે. સ્વામી! નગરમાં પડહ વગડાવો, એટલે કોઈ પણ ગુણવાન મળી આવશે. તે સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે જે કોઈ આ કુમારને જીવાડશે, તેને રાજા લક્ષ રૂપિયા ઈનામ આપશે.” આ પ્રમાણે પડહ વાગતે વાગતે જ્યાં રાજપુરૂષ તે બ્રાહ્મણને ગધેડાપર બેસાડીને ફેરવતા હતા ત્યાં આવ્યા, તેવામાં નાગદેવતાએ દૈવી શક્તિથી અદશ્યપણે ત્યાં આવીને પેલા બ્રાહ્મણના કાનમાં કહ્યું કે-“હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! “રાજકુમારને હું જીવાડીશ' એવી : પ્રતિજ્ઞા પૂર્વક તમે પડહનો સ્પર્શ કરે. તે વખતે તમે અમારા ત્રણેનાં વચન પ્રમાણે કર્યું નહીં, અગ્યને ઉપકાર કર્યો તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. પછી બ્રાહ્મણે રાજસેવકોને કહ્યું કે મને છોડી દે, હું રાજકુમારને જીવતો કરીશ” ત્યારે રાજસેવકે રાજાની પાસે દેડતા ગયા, અને બ્રાહ્મણની હકીક્ત નિવેદન કરી. રાજા હર્ષ પામીને બે કે-તે બ્રાહ્મણને બંધનથી મુક્ત કરી અહીં લઈ આવે.' સેવકે તે પ્રમાણે કરી બ્રાહ્મણને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું કે–“હે બ્રાહ્મણ! કુમારને જીવાડે. તમે જેને માર્યો તેજ તમે પાછો દીધો એમ માનશું, અને તમારી જે વિડંબના કરી તે બદલ તમારો અધિક પૂજા સત્કાર કરશું, માટે ઉતાવળ કરે.' બ્રાહ્મણ બે કે નીતિવિરૂદ્ધ કરવાથી હું વિડંબના પામે છું, પણ હવે પછી સર્વ વૃત્તાંત નિવેદન કરીશ એમ બેલતે તે બ્રાહ્મણ વિષથી વ્યાપ્ત થયેલા કુમાર પાસે ગયે. ત્યાં એક મંડળ કરીને દીપ, ધૂપ વિગેરે મહા આડંબરપૂર્વક માર્જન કરવા લાગ્યો. રાજા વિગેરે સર્વે ચોતરફ ઉભા ઉભા જુએ છે, તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યા કે—હે બ્રાહ્મણ! આ
Page #389
--------------------------------------------------------------------------
________________ 350 ધન્યકુમાર ચરિત્ર. દુષ્ટ રાજાના પુત્ર ઉપર કેમ ઉપકાર કરવા પ્રવૃત્ત થયા છે ? શું ગધેડા ઉપર બેસાડીને તમારી આટલી વિડંબના કરી, તે ભૂલી ગયા છે?” રાજાએ પૂછયું કે–“મારી દુષ્ટતા શી રીતે?' નામે જવાબ દીધે કે– હે રાજન ! તારા પુત્રને વાઘે માર્યો છે. ત્યાર પછી કેટલેક દિવસે દૈવયોગે અમે ત્રણ મિત્રો કૂવામાં પડ્યા હતા અને એથે સોની પણ કૂવામાં પડ્યો હતો. તે અવસરે નિષ્કારણ ઉપકારી એ આ બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો. અમે ત્રણેએ વિજ્ઞપ્તિ કરી. તે વખતે આ બ્રાહ્મણે તરતજ લતાઓને એકઠી કરી તેને ગુંથીને અનેક પ્રયત્ન કરી અમને ત્રણેને બહાર કાઢ્યા. ત્યારે અમે ત્રણેએ તેને પ્રણામ કરીને શિખામણ આપી હતી કે–આ સેની અગ્ય છે, તેથી તે ઉપકાર કરવા લાયક નથી. એમ . કહીને અમે પિતાને સ્થાને ગયા હતા. પછી તે દુષ્ટ સનીએ ચાટુ વચનેવડે બ્રાહ્મણને વિનંતિ કરી, ત્યારે ઉપકારના સ્વભાવવાળા તે બ્રાહ્મણે અમારું વચન વિસરીને તેને પણ કાર્ય એટલે તે પણ પિતાને ઘેર ગયે. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરીને પાછો વળે, ત્યારે વનમાં વાઘે તેને છે. તેણે બ્રાહ્મણનો ઉપકાર સંભારીને આ આભૂષણે તેને આપ્યાં. તે લઈને તે બ્રાહ્મણ આ નગરમાં આવે. તેને પેલે સેની ધનવાળે જાણીને કપટવૃત્તિથી પિતાને ઘેર લઈ ગયો અને તેની પાસેથી ઘરેણું લઈને તમારી પાસે આવી તેણે તમને વાત કરી. તમે પણ કાંઈ વિચાર કર્યા વિના જ તેની વિડંબના કરીને મારી નાખવાનો હુકમ કર્યો. તેવી અવરથાએ બ્રાહ્મણને જોઇને વાંદરે તરત આવીને મને કહ્યું, તેથી આ અમારા ઉપકારીને દુઃખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે, એ નિતિનું સ્મરણ
Page #390
--------------------------------------------------------------------------
________________ 351 સપ્તમ પલ્લવ. કરીને હું તમારા કુમારને ડો.” તે સાંભળીને રાજા સર્વ લેકેની સમક્ષ પોતાના આત્માની નિંદા કરતે બ્રાહ્મણને તથા નાગને ખમાવવા લાગ્યું, અને હવે જેવી તમારી આજ્ઞા હેય તેમ હું કરું એમ કહેવા લાગ્યું. ત્યારે નાગ બે કે-જે તું લક્ષ રૂપિયાના ઇનામ સહિત સુંદર દશ ગામ આ બ્રાહ્મણને આપે તે હું છોડું.” તે સાંભળીને રાજાએ તેમ કરવું કબુલ કરીને બ્રાહ્મણ ની પૂજા કરી, એટલે તરતજ કુમાર સજજ થશે. સનીની કૃતઘતા જોઈને રાજાએ તેને વધ કરવાની આજ્ઞા કરી, પણ તેને પેલા બ્રાહ્મણે કૃપાથી છોડાવ્યું.” માટે હે ભાઈઓ! આ આપણે તેની પિતાની માનું પણ સુવર્ણ ચેરે તે છે, તેથી આપણે તેને અહીં લાવ્યા તે ઠીક ન કર્યું. આપણે તેને અહીં લાવ્યા અને શિલા પણ દેખાડી. પહેલેથીજે કઈ મિષ કરીને તેની પાસેથી છીણી અને ઘણુ વિગેરે ઉપકરણે માગી લાવ્યા હતા, તો સારું થાત. હવે તો “સર્પે છછુંદર ગળી એ ન્યાયે આપણે કચ્છમાં આવી પડ્યા છીએ. વળી આ શિલા એક દિવસમાં કકડા કરી શકાય તેવી પણ નથી, ઘણા દિવસે તે કાર્ય થાય તેવું છે. પ્રાતઃકાળ થયે લેવાશે તેટલું લઇને આપણે તથા આ સેની પિતાપિતાને ઘેર જશું. ઘેર ગયા પછી ઘણ સુવ નું મરણ થવાથી તે આકુળવ્યાકુળ થશે; એક રતિ માત્ર પણ સુવર્ણ જોઇને તેનું ચિત્ત વિલ થાય છે, તો આટલું બધું જોઈને તેને શું નહિ થાય? પછી જરૂર કોઈ બળવાન સહાયકનો ભાગ કરીને તે આ આખી શિલા ઉપાડી જશે અને આપણે માથે ઘણું સવર્ણ લઈ ગયાનું તેહમત મૂકીને આપણને મહાસંકટમાં નાંખશે, માટે હવે આપણે શું કરવું ?" તે સાંભળીને એક જણ
Page #391
--------------------------------------------------------------------------
________________ ઉપર ધન્યકુમાર ચરિત્ર. બે કે-“જે મારું કહેવું માને, તે કાંઈ પણ વિશ્ન આવે નહીં.” બીજાઓએ પૂછયું કે–શું ?" તે બે -“ઘણ અને છીણુંએ તે આપણા હાથમાં આવી છે, તેના વડે ઉપર દેખાતું સુવર્ણ કાપીને લઈ જઈએ, બાકીનું ધુળથી ઢાંકી દઈને જઈએ. પછી દરરોજ રાતે આવીને ઇચ્છિત કાર્ય કરશું; માટે જ્યારે આ સેની આવે ત્યારે એને આપણે કહીએ કે–“જલદી પાણું કાઢ, અમને તૃષા લાગી છે. તે સાંભળીને જયારે તે પાણી ખેંચવા કૂવા ઉપર જાય, ત્યારે પાછળથી આપણે બધાએ એકત્ર થઈને હાથ વડે ધક્કો મારી તેને કૂવામાં નાંખી દે. તેમ કરવાથી ટાઢા પાણીએ ખસ જશે.” તે સાંભળીને સર્વે તેના વિચારને સંમત થયા. તેટલામાં તે સેની પણ દેહચિંતા કરીને આવ્યું, ત્યારે ચોરોએ કહ્યું કે--હે ભાઈ ! પાછું પાણી ખેંચ, સરસ ભેજન કરવાથી ફરી તરસ લાગી છે.' તે સાંભળીને સનીએ વિચાર કર્યો કે-“હવે મેદ- * કોનું વિષ ચઢવા લાગ્યું જણાય છે, તેથી પાણી પીને સર્વે ભૂમિપર પડશે, અને દીર્ઘનિદ્રા (મરણ) પામશે. ત્યાર પછી સર્વ ધન હું જ એકલે ગ્રહણ કરીશ. એ પ્રમાણે આર્ત તથા રૌદ્ર ધ્યાન કરતે તેની પાણી ખેંચવા લાગે, તેટલામાં પ્રથમથી સંકેત કરેલા તેઓએ તેને કૂવામાં નાખી દીધો. ત્યારપછી ચેરે પણ એક ઘડી થઈ એટલે વિષના પ્રભાવથી મરણ પામ્યા. આ સર્વ બીના સરસ્વતીને બતાવીને લક્ષ્મી બેલી –“હે સરસ્વતી ! જગતનું આશ્ચર્ય જોયું? આ દશે મનુષ્યએ ધનરૂપી અગીઆરમાં પ્રાણની પ્રાપ્તિને માટે પોતાના દશે પ્રાણ આપ્યા, પરંતુ કોઈએ અગીઆરમ પ્રાણ પ્રાપ્ત કર્યો નહીં. હું મનુષ્યને સેંકડો અને હજારે સંકટમાં નાંખું છું, રેવડે
Page #392
--------------------------------------------------------------------------
________________ ! સપ્તમ પુણવ.. પીડું છું, ચાબકાના ઘાથી મારૂં છું, ભિક્ષા મંગાવું છું, અને કારાગૃહમાં નંખાવું છું. ઘણું શું કહું? ક્રોધ પામેલે શત્રુ પણ જવું ન કરે તેવું હું દુઃખ દઉં છું, તોપણ સંસારી જીવો મારી પુઠ મૂકતા નથી. મારે માટેજ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, ચાકર અને ગુરૂ વિગેરેને છેતરે છે, તેમને તિરસ્કાર કરે છે અને વિશ્વાસઘાત પણ કરે છે. કુળની, જાતિની, દેશની અને ધર્મની પણ લજજ છોડીને મારે માટે બ્રમણ કરે છે, ન કરવાનું કાર્ય કરે છે અને ન બેલવાનું બોલે છે. માત્ર એક જિનેશ્વરનાં વચનવડે જેનાં અંતઃકરણ વાસિત છે એવા પાંચ મહાવ્રતને ધારણ કરનારા મુનિઓ પાસે મારું કાંઈ પણ ચાલતું નથી. તેઓ મને વિવિધ પ્રકારે વગોવે છે, મારી મહત્તાને નાશ કરે છે, મારી સંતતિરૂપ જે કામભેગાદિક છે તેને નાસિકાના મળની જેમ દૂર ફેકી દઈ, પાંચ શબ્દવાળા આદ્ય (વાછત્ર) ને વગાડતા ... વનમાં જઈ અશોકવૃક્ષની નીચે ઉભા રહી, સારવાળી સર્વ વિસ્તુઓને તજી દઈ, નગ્ન જેવા થઈને મારા સંગના ત્યાગની પ્રતિજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી ત્યાં જનસમૂહમાં હમેશાં મને તથા મારા કામગાદિક પુત્રોને નિંદે છે, પોતાના વચનની ચતુરાઈવડે મારામાં રહેલા ગુપ્ત છિદ્રોને પ્રગટ કરે છે, અને સર્વ લેકેને મારાથી વિમુખ કરે છે. વળી મને ચપળા, કુટિલા, રવે છોચારિણી વિગેરે અનેક કલાકે આપીને કેટલાક મનુષ્યોને પિતાની જેવા ત્યાગી બનાવે છે. આમ છતાં પણ તેઓ તાજપ વિગેરે એવાં કરે છે, કે જેથી મારે અવશ્ય તેની દાસીરૂપે સેવા કરવી પડે છે. જેને ઘેર તેઓ માત્ર આહારજ ગ્રહણ કરે છે, તેના ઘરના આંગણામાં ભારે લાખો અને કડે મહેરની વૃષ્ટિરૂપે
Page #393
--------------------------------------------------------------------------
________________ 354 ધન્યકુમાર ચરિત્ર. પડવું પડે છે. પછી શુધ્યાનરૂપી અગ્નિવડે મારાં બીજને ભરેમ કરીને તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અવસરે વિવિધ દે એકત્ર થઈને મારું ઘર (કમળ) તેના ચરણની નીચે સ્થાપન કરે છે. તેનું આસન કરી પર બેસીને મારૂં નિર્મૂળ ઉચ્છેદન કરવારૂપ દેશના તેઓ આપે છે. ઘણાઓને પિતાની જેવાજ કરે છે, કેટલાકને દેશવિરતિ આપે છે કે જે ઓ ગૃહવાસમાં રહ્યા છતાં પણ વ્યવહાર શુદ્ધિથી પરિગ્રહનું પરિમાણ કરી સત્ય અને સંતોષાદિક ધર્મનું પાલન કરવાવડે મને અધિક અધિક પ્રાપ્ત કરે છે. નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે નિઃસ્પૃહપણું બતાવીને કામગાદિકમાં મારો છેડે વ્યય કરે છે અને ધમ સંબંધી સાત ક્ષેત્રમાં હર્ષથી અધિક વ્યય કરે છે, અત્યંત ગાઢ વિલાસની ભાવનારૂપી ચૂર્ણ નાખીને મને બંધનમાં નખે છે, તેથી પ્રતિક્ષણ સર્વ જનની સમક્ષ મારી નિંદા તથા તિરસ્કાર કરતાં હું તેમને સાંભળું છું, તે પણ હું તેનું ઘર તજવાને શક્તિમાન થતી નથી. ઉલટી તેને ઘરમાં જાણે વૃદ્ધિ પામવાની મારી ઈચ્છા હોય તેમ હું વસું છું. તેઓ પુણ્યાનુબંધી પુણ્યના બંધનવડે મને બંધનમાં નાંખે છે કે જેથી પ્રત્યેક જન્મમાં ભારે તેમનું દાસીપણું કરવું પડે છે. પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે વૃદ્ધિ પામીને મારે તેમને આધીન રહેવું પડે છે. તેમનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિ માન નથી. છેવટ પાછી મને વગોવીને તૃણની જેમ તજી નિવૃત્તિ (મુક્તિ) પૂરીમાં જાય છે. આવા પ્રકારના જિનશાસનના ઉપાસકોને છેડીને બીજા સર્વે સંસારી જી મારા કિંકરે છે. તેમને હું હજારે દુઃખે આપું છું, તોપણ તેઓ મારા ચરણની ઉપાસના તથા પ્રીતિને મૂકતા નથી. મારે માટે તપ, જપ, કાયક્લેશ વિગેરે
Page #394
--------------------------------------------------------------------------
________________ . સપ્તમ પલ્લવ. 355 કરીને અનેક પ્રકારે પાપાનુબંધી પુણ્ય પેદા કરે છે, પરંતુ હું તેમને પ્રથમ સર્વ પ્રકારની ઋદ્ધિ બતાવીને છેવટે નરકરૂપી ગર્તામાં નાખું છું. કેટલાએક તિરમાં ઉત્પન્ન થઈને સર્પાદિક રૂપે જન્મ પામી નિધાનરૂપે રહેલી મને સેવે છે, કેટલાએક કષ્ટના બળથી દેવામાં ઉત્પન થાય છે, તેઓ પણ ભૂમિમાં રહેલા મારા સ્વરૂપને આશ્રય કરીને વિના કારણે ત્યાં રહે છે, અને લેકેને દેવી માયાવડે મને કેયલા અને માટીરૂપે દેખાડે છે. માટે હે પૂજ્ય સરવતી! સર્વ સંસારી પ્રાણુઓ હમેશાં મારી પ્રાપ્તિથી જ મોટા ગણાય છે. કેવળ જે કઈ મેક્ષના અથી મનુષ્ય છે, તેઓ તારી સેવામાં તત્પર રહે છે, તેઓ તારાવડેજ મોટા ગણાય છે, પરંતુ બીજાઓ તેને મેટા ગણતા નથી.” આ પ્રમાણે લક્ષ્મીનાં વચનો સાંભળીને સરસ્વતી બોલી કેહે બહેન ! એક તે તારૂં મેટું દૂષણ છે કે જેઓ તારી સેવા . કરે છે, તેમને મનુષ્યભવાદિકમાં વિવાદિકનું સુખ દેખાડીને પછી નરકરૂપી ગર્તામાં તું નાંખે છે. પિતાના આશ્રિતને ઉદ્ધાર કરવો એજ મહાત્માઓને ઉચિત છે.” તે સાંભળીને લક્ષ્મી બેલી કે “હે બહેન ! તું પંડિતા થઈને શ્રુતિનું જડપણું કેમ પ્રગટ કરે છે? હું કેવળ નરકમાં નાંખું છું એમ નથી, પરંતુ મોહરાજાના પ્રેરેલા વિષય, અવિધા, વ્યસન અને કામગ વિગેરે નરકમાં નાંખે છે. મારા બળે કરીને ધીમે ધીમે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી પરમપદ (મેલ)નું સાધન સ્વીકારી ચિદાનંદને પામેલા પણ સંભળાય છે. શાસ્ત્રમાં પણ ‘કનકામુક્તિઃ' (સુવર્ણથી મુક્તિ) મળે છે એમ સંભળાય છે, અને તારા કહેવા પ્રમાણે હેય તે તે મહા અદ્ભુત અનંતા શ્રુતકેવળીઓ પણ મહારાજાના પ્રેરેલા
Page #395
--------------------------------------------------------------------------
________________ ૩પ. ધન્યકુમાર ચરિત્ર. પ્રમાદના આચરણવડે તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે. તેમાં શું તારે રોષ છે?” તે સાંભળીને સ્મિત કરતી સરસ્વતી બોલી કે- “હે બહેન! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહત્વને પોષણ કરનાર એકજ વાક્ય હું કહું છું તે સાંભળ કે- જે કાઇ આપણી પ્રાપ્તિ કરીને સત્સંગ અંગીકાર કરે અને વિવેકરૂપી લેચમેળવીને ત્રિવર્ગનું સાધન કરે તે પરમપદને પામે. એ આ સવ વાતનું રહસ્ય છે. લક્ષ્મી બોલી– એ સત્ય છે. આ પ્રમાણે તે બન્ને દેવીઓને વિવાદ ભાંગે, એટલે તે બન્ને પિતપિતાને સ્થાને ગઈ. | ઇતિ લક્ષમીસરસ્વત્યો સંવાદ ઉપલે સંવાદ સંભળાવીને વળી તે ક્વટથી ઘરમાં પ્રવેશેલ ચારણ બે કે–“આ પ્રમાણે પુરાણદિકમાં પણ કહે છે, તેથી હૈ ભાઈઓ ! સાંભળે. .... दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य / .. यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति // દાન, બેગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે વન દેતે નથી, તેમજ જે લક્ષ્મીને ભગવતે પણ નથી, તેની લ(બીની ત્રીજી ગતિ (નાશ) થાય છે. આમ હેવાથી સત્પુરૂષને લામી મળતાં તેનું ઉત્તમ ફળ દાન છે. ભેગ તેનું મધ્યમ રળ છે. જે પુરૂષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે મધ્યમ ફળ મેળવતે નથી, તેને તેની લક્ષ્મીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ) મળે છે. પૂર્વ પુણ્યને ક્ષય થાય એટલે લક્ષમી તે દુર્ગતિમાં ભ્રમણ કરવાનું આપીને ચાલતી થઈ જાય છે. કહ્યું છે કે -
Page #396
--------------------------------------------------------------------------
________________ સક્ષમ પલ્લવ. 357 . पृथिव्याभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः ... / लक्ष्म्याभरणं दान, दानाभरणं सुपात्रं च // પૃથ્વિનું આભૂષણ પુરૂષ છે, પુરૂષનું આભૂષણ ઉત્તમ લીમી છે, લમીનું આભૂષણ દાન છે, અને દાનનું આભૂષણ સુપાત્ર છે” * તેથી હે ભવ્ય છે! અતિ દુર્લભ એ મનુષ્યભવ અને ધન પામીને સુપાત્રદાનમાં તેને વ્યય કરો. મનુષ્યભવ અને લક્ષમીને વેગ તે દુધ સાકરના સંગની જે છે. આ પ્રમાણે બંનેને વેગ મળ્યો હોય તે લક્ષ્મી અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કિર્તિદાન દેવાવડે સફળ કેમ કરતા નથી ? કારણ કે ધનલાભ થાય ત્યારે આ લેકમાં જ્યાં સુધી લક્ષમી હોય ત્યાંસુધી જ તેની મેટાઈ છે. લક્ષમી જાય એટલે મનુષ્યપણું પણ તૃણની જેવું લધુ થઈ જાય છે, કોઈ બરાબર જવાબ પણ આપતા નથી, દાનમાં જે લક્ષ્મી વાપરી હોય તે તે જતી રહેતી નથી, સ્થિર થાય છે. કદાચિત પૂર્વ ભવમાં કરેલા બહુ " પાપના ઉદયથી લક્ષ્મી ચાલી જાય તે પણ દાતારની મહત્વતા આ લોકમાં ઘટતી નથી અને પરલોકમાં તે લેકોત્તર મહત્વ મળે છે. જે ધનપુરૂષ કૃપણતાના દોષથી જરા પણ દાન દેતે નથી, તે લક્ષ્મી હેય છતાં પણ પ્રભાતે તેનું કોઈ નામ લેતું નથી. જે કઈ તેનું નામ લે તે બીજાઓ તેને ઠપકો આપે છે. કે–આવા નીચનું, કૃપણનું અત્યારમાં નામ શું છે? જરૂર કાંઈક અકલ્યાણ થશે. આ પ્રમાણે દાન નહિ દેનારને તે સહજ ફળ મળે છે. તેથી હે ભવ્ય લેકે ! ઉભય લેકમાં સુખદાયી એવા દાનધમમાં અવશ્ય પ્રયત્ન કરે તે જ ખરો સાર અને લામી પામ્યાનું સાર્થક છે.”
Page #397
--------------------------------------------------------------------------
________________ 358 ધન્યકુમાર ચરિત્ર. ધનકર્મા શ્રેણીના રૂપમાં પરાવર્તન કરીને આવેલ તે ચારણ તે પુત્રીને કહે છે કે-“આ પ્રમાણે મુનિમહારાજની દેશના સાં ભળીને હું મનમાં ચમત્કાર પામ્ય અને ચિંતવવા લાગે કે અરે ! અજ્ઞાનવડે મેં તે અતિ દુષ્કર એ નરભવ તથા ધનસામગ્રી મળ્યા છતાં બંનેને ગુમાવી દીધાં છે. અલેક અને પરલેકનું કાંઈ પણ સાધન ક્યું નથી. દુર્ગતિમાં જવાના કારણ'ભૂત પાપકર્મની જ મેં તે પુષ્ટિ કરી છે. કૃપણતાના દોષથી મેં કઈ પણ આપ્યું નથી, ખાધું નથી, ભગવ્યું નથી, માત્ર દીન પુરૂષની જેમ દુઃખે ભરાય તેવા જઠરની પૂર્તિ કરી છે. વળી મેં ભગવ્યું નથી, એટલું જ નહીં પણ પુત્રાદિકને ભેગવવા પણ દીધું નથી. કીતિના હેતુવડે યાચકને પણ ધન આપ્યું નથી, દીન, દુઃખી, નિરાધારને ઉદ્ગાર પણ કોઈ દિવસ કર્યો નથી, તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.” આ પ્રમાણે કલ્પના કરીને હું અહીં આવેલું છું. અને પુત્ર ! મુનિનાં વચન સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળે થયે છું. આ તેઓનો ઉપકાર છે. કૃપણુતાના દોષથી અત્યાર સુધી જે કાળ ગયો ને બધે તો દુર્ગતિનું પિષણ થાય તેવી રીતે મેં ગુમાવે છે. તમે સર્વને પણ દાન અને ભેગાદિકમાં હું અંતરાય કરનારા થયે છું; તમે તો સુપુત્ર હવાથી મારા આશયને અનુકૂળ રહી અત્યાર સુધી કાળ વ્યતિત કર્યો છે તેથી હે પુત્ર!ધનાદિ સર્વ પાપના અધિકરણે હેવાથી તે સર્વને બહુ દુઃખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી હવે ધનાદિકનો સુપાત્રમાં વ્યય કર| વાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તે કેવળ અનર્થને ) ઉપજાવનારાજ થાય છે, તેથી હવે દીન જનોનો ઉદ્ધાર, સુપાત્રનું
Page #398
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. * 359 પિષણ, કુટુંબી જનોની પ્રતિપાલના વિગેરે કરવાવડે હું ધનનું ઉત્તમ ફળ મેળવીશ; તેથી તમને પણ દાને અને ભેગાદિકમાં જે ઈચ્છા હોય તે મને કહેવી, તેને માટે સુખેથી ધન લેવું. આ જથી તમને મારી અનુમતિ–રજા–આજ્ઞા છે. ફરીથી પૂછવું નહિ, હું તો હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગુલ રહીશ.” - ( આ પ્રમાણે કહીને તે ખોટો ધનકર્મા દિનજને વિગેરે સર્વને ઈચ્છિત ધન આપવા લાગે. વળી સીદાતા સ્વામિભાઈઓને તથા અન્ય યાચકને તેની ઇચ્છાથી પણ અધિક આપવા લાગે. આ પ્રમાણે થોડાજ દિવામાં આઠ કરેડ સોનામહેરે તે કપટી શ્રેષ્ટીએ વાપરી નાખી. નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂ-. ષણે પહેરીને સુખાસનમાં—પાલખીમાં અથવા તે રથમાં બેસીને તે બહાર નીકળતા. એક દિવસ તેના કોઈ બાળ વયના પ્રિયમિત્રે તેને પૂછયું કે “અરે શ્રેષ્ટિન ! હમણાં તમારી આવી ઉદાર દાન વૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભગવૃત્તિ કેવી રીતે થઈ ?" ત્યારે પૂર્વે કહેલી કપિત હકીકત કહીને તેણે ઉત્તર આપ્યું. તે સાંભળી કેટલાક ઉત્તમ છે બોલ્યા કે–અહો ! નિરપૃહિ એવા મુનિની દેશનાવડે કોણ પ્રતિબંધ પામતું નથી? આમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતો શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે કાળકુમાર, દઢપ્રહારી, ચિલતિપુત્ર, ધનસંચય શ્રેણી વિગેરે પણ કુકર્મમાં મગ્ન થયેલા, કુમાર્ગે ગયેલા, કુમાર્ગનું પિષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંતઃકરણવાળા, સાતે વ્યસન સેવવામાં તત્પર અને ક્રૂર,, મહાનિધુર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિ મહારાજની દેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા હતા અને તેજ ભવમાં જૈનધર્મને આરાધી ચિદાનંદ પદને તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તે આ
Page #399
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. શ્રેણીમાં તે એ દોષ ક્યાં હતું? માત્ર કૃપણપણું જ હતું, તે મુનિના ઉપદેશથી તેણે જાણ્યું; પણ આ શ્રેણી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી ચૂંટેલી કૃપતા નાશ પામી ! આપણા ' જેવાની તેવી મતિ કયારે થશે? 'આ પ્રમાણે ઉત્તમ છે તેની સ્તુતિ કરતા હતા. કેઈ વળી બોલતા હતા કે –“આનું આયુષ્ય હવે અ૯પ રહ્યું જણાય છે, જેથી જન્મનો સ્વભાવ પણ તેનો ફરી ગયે–વંભાવપાલટ થઈ ગયે. જોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિને ફરી જાય ત્યારે આયુષ્ય અપ બાકી રહ્યું છે તેમ સમજવું.” આ પ્રમાણે જેના ) મનમાં જેમ આવતું તેમ સર્વ કઈ બેલતા; ઘણા માણસના મેઢા બંધ કોનાથી થઈ શકે છે? ' હવે એક દિવસ તે ફૂટ ધનકર્મા રાજદરબારમાં ગયે, અને બહુ મૂલ્યવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઉભે રહ્યો. રાજા પણ નવી જાતની મહા મૂલ્યવાળી તેની ભેટ જોઈને બહુ રાજી થયે, અને આદરપૂર્વક તેને બેલાવીને કહેવા લાગ્યું કેકે “અહે શ્રેણી ! તમારા ચિત્તમાં આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ? પહેલાં તે લેકે હમેશાં તમારા કૃપણુતાના દેશની જ વાત કર્યા 'કરતા હતા અને હમણાં તે ક્ષણે ક્ષણે તમારા દાન, ભેગ વિગેરેમાં ઉદારતાની જ વાત સંભળાય છે. આ કેવી રીતે બન્યું? સાચે સાચું કહે.” એટલે તે ફૂટ શ્રેષ્ઠીએ પૂર્વે કહેલી કપિલ મુનિ મહારાજની દેશના વિગેરે પ્રતિબંધ થવાના કારણરૂપ થયા હતા તે વૃત્તાંત કહી બતાવ્યો. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો કે– અહો! જીવની ગતિ અચિંતનીય છે. સર્વજ્ઞ વિના કઈ તે ગતિને જાણી શકતા નથી.”
Page #400
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવે. 361 આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રાસાદ આપીને રાજાએ કહ્યું કે-“અમારાં લાયક જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજે, મનમાં શંકા રાખતા નહિ.” વિગેરે કહી તેને સંતેષીને વિસર્જન કર્યો. તે પણ પ્રણામ કરીને ઉડ્યો, અને મનમાં વિચાર કરવા લાગે કે “અહો ! દાનવડે શું થતું નથી ? દાનથી , ફે પણ સાનુકૂળ થાય છે, તો પછી મનુષ્યની તે શી વાત?” આ પ્રમાણે વિચાર કરતે તે ઘેર આવ્યું. આ પ્રમાણે કુટ ધન. કર્મા શ્રેણીની દરેક ઘર, દરેક રસ્તા ઉપર, દરેક હાનાં મહટાં ગામોમાં યાચકજનેએ યશ અને શોભા વિસ્તારી દીધાં, અર્થાત તે સર્વત્ર વિખ્યાત થઇ ગયે. - હવે જે ગામમાં મૂળ ધનકર્મા ગયેલ હતું, તેજ ગામમાં કોઈ યાચક ફૂટ ધનકર્મા પાસેથી માગીને ઈચ્છાથી પણ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને ફૂટ ધનકર્માની પ્રશંસા કરતે પિતાને ગામ જવાની ઈચ્છાથી આવ્યું. રસ્તામાં એક શ્રેણીની દુકાન ઉપર મૂળ ધનકર્મા બેઠા હતા અને વ્યાપારાદિકની વાતે કરતે હતી. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતાં ઓળખીને બેલા. તે યાચક પણ તેની પાસે આવીને કૂટ ધનકર્માનાં યશને વર્ણવતે કહેવા લાગ્યો“અરે અમુક શ્રેષિની લક્ષ્મીને આશ્રય કરીને રહેલ લક્ષ્મીપુ નામના નગરમાં કર્ણ, બલિ વિગેરે દાનેશ્વરીને ભૂલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવ, પુન્યને જાણે કે સમુહજ એકઠો થે હોય તે, બધા નેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શ્રેણી વસે છે. તેણે મારી જેવા ઘણાઓનાં દારિદ્રયને ફેડી નાખ્યા છે. વર્તમાન સમયમાં તે આ દારિદ્રયને ચૂરના, ઈચ્છાથી
Page #401
--------------------------------------------------------------------------
________________ ૩૬ર ધન્યકુમાર ચરિત્ર. * પણ અધિક દાન દેવાવાળે મેં કઈ જ નથી, કે સાંભળે પણ નથી. તેની માતાએ તેનેજ જ છે. બધા દાતારના ગુણેથી શોભતે આ દાનેશ્વરી છે, આની જે દાનેશ્વરી કેઈથ નથી, તેમ કઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરૂં ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણે કહેવાને સમર્થ નથી.” આ વાત પાસેની કાન ઉપર બેઠેલા મૂળ ધનકર્માએ સાંભળી. તે સાંભળતાં જ તેના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયે, અને તે વિચારવા લાગે કે“અહે ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તે હું એકજ છું, એ નામવાળો બીજો કોઈ દેખ્યો નથી, તેમ સાંભળે પણ નથી! અને હું તે અહીં છું' અથવા આ ધનકર્મો કઈ બીજે ગામળી આવે છે કે શું ?" આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી યાચકને તેણે પૂછ્યું-“તમે કહેલે ધનકર્મો કયે ગામથી આવેલે છે? યાચકે કહ્યું “આવેલ છે, આવેલ છે તેમશું પૂછો છો? તે તે તેજ ગેમને અમુક પિળને રહેવાસી છે. રૂપમાં સાક્ષાત્ તમારી જેવો જ છે, ગુણેમાં તે દેવથી પણ ઘણે અધિક વધારે છે. આ પ્રમાણેની યાચક પાસેથી હકીકત સાંભળીને તેના ચિત્તમાં મોટી ચિતા ઉભી થઈ. “આ યાચક શું બોલે છે? તે નગરમાં મારી જે બીજો કોઈ રહેતું નથી, તે પછી મારી પળમાં તે તે કોણજ હોય?” આ પ્રમાણે વિચારીને તેણે ફરીથી પૂછયું– “અરે યાચક! તું જે બોલે છે, તે મારા ચિત્તમાં વાત બંધબેસતી લાગતી નથી, તેથી જ હું વારંવાર પૂછું છું. “ભિખારીને સે જીભ હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદુ જુદુ બેલવું તે તમારી જાતિને ધર્મ છે, તેથી હું તને ફરી પૂછું છું કે તું જે બોલે છે તે તે કોઈને હેડેથી સાંભળ્યું છે અથવા તે પોતે જ તે દેખ્યું છે?
Page #402
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 33 અથવા ભાંગ પીને અસ્તવ્યસ્ત બોલે તેમ તું બેટું બેલે છે? કારણ કે તે કહેલ પિળને તે હુંજ અગ્રેસર છું. મારી જેટલું ધન તથા વ્યાપારાદિકથી યુક્ત મારી સરખી ધુરાને ધારણ કરનાર આખા નગરમાં પણ બીજો કોઈ નથી, તે પછી તે પળમાં તે ક્યાંથી જ હેય? અમુક કાર્ય પ્રસંગે હું અને આ છું, હજુ મને આવ્યાને થોડા દિવસો જ થયા છે, તેથી તારી કહેલી વાત કેવી રીતે સંભવે? આ પ્રમાણે સાંભળીને તે યાચકબોલ્ય “શું કરવા નકામે વિવાદ કરે છે ? અમે યાચકે તે હમેશાં સાચું જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવું જ બેલનારા છીએ. હૃદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બોલવું તે ગુણ તે વિધાતાએ તમારી જ જાતિને આપેલું છે. જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તે ત્યાં જઈને જુએ, એટલે સર્વ જણાશે. પરંતુ નગરમાં ભમતાં મેં એમ પણ સાંભળ્યું હતું કે આ ધનકર્મા પહેલાં તે બહુજ કૃપણ હતો અને હમણ " તે દાનગુર્ગવડે તેના જે કોઈ પણ જણાતું નથી. તેથી હે શ્રેષિન ! મેં જે સર્વે કહ્યું છે તે સાચું જ જાણજે. અસત્ય બોલવાથી મને શું ફાયદો? મેં તે જેવું દેખ્યું છે તેવું જ કહ્યું છે, તેમાં દેહ કરવા જેવું નથી. મેં કહ્યું તેથી ન્યૂનાધિક હું કાંઈ પણ જાણતા નથી. તમારું કલ્યાણ થાઓ. હું હવે જાઉં છું.” આમ કહીને તે યાચક ચાલતે થયે. શ્રેણી ધનકર્મા ઉપરની બધી વાત સૉભળીને વિચાર કરવા લાગે કે-“આ બધી વાત તે ઉત્પાત જેવી છે, કઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હેય તેમ પણ જણાતું નથી, કાંઈક વધારે ઘટાડે હશે, પણ મૂળથી અસત્ય હેય તેમ
Page #403
--------------------------------------------------------------------------
________________ 364 " ધન્યકુમાર ચરિત્ર. લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉં. જે કામ હશે તે ફરીવાર પાછો આવીશ.” આ પ્રમાણે વિચાર કરીને દિવસ થોડો બાકી હતે તેવામાં તે રસ્તે પડ્યો. માર્ગે કે ગામમાં તે સુતે, પણ રાત્રીમાં માનસિક ચિંતાના વેગથી તેને નિદ્રા આવી નહિ. દુખમાં-સંતાપમાં રાત્રી વ્યતીત કરીને પ્રભાતે પોતાના ગામ તરફ ચાળકપટી ધનકર્માને દૈવપ્રગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ, તેથી દ્વારપાળને તેણે કહી રાખ્યું કે“અરે સેવકે ! હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણા આવેલા છે. અનેક પ્રકારની ધૂર્તકળા કેળવીને તેઓ લેકોને છેતરે છે. તેમાં વળી કેટલાક તે કોઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી લક્ષ્મી વિગેરે સારી વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાનપણે રહેજો. કોઈ અજાણ્યા માણસ ઘરમાં આવે તે તેને વાર–અટકાવજે, પેસવા દેશે નહિ.” | મધ્યાન્હ લગભગ મૂળ ધનકર્મા પિતાને ગામ આવ્યું અને લેકેએ નગરમાં પ્રવેશ કરતા તેને છે. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેઓ કહેવા લાગ્યા–“અરે ! આજે વળી ધનકર્મા મૂળ વેષ વિગેરે પહેરીને પગે ચાલતે ક્યાંથી આવે છે? તે સાંભળીને બીજો બોલ્ય-“આ ધનકર્મો નથી, ધનકર્માની જે નવાજ રૂપવાળો કે મુસાફર આવતો જણાય છે.” પેલાએ કહ્યું– તું સાચું કહે છે ! કારણ કે મેં આજે સવારે જ સુખાસનમાં બેઠેલા ઘણા સેવકેથી પરિવૃત્ત થયેલા ધનકર્માને આ રીતે જતાં જો છે. ત્યારે ત્રીજો બોલ્ય-ધનકર્મા તે આજ છે કારણકે આને જોતાં જોતાં મારે આખે જન્મારે પૂરું થઈ ગયે. જે આ ધનકર્મા ન હોય તે આપણે સરત કરીએ.” આ પ્રમાણે વિવિધ - -
Page #404
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 365 પ્રકારની વાતે થવા લાગી. મૂળ ધનકર્માએ તેમાંથી કેટલીક ગેડી થડી સાંભળી. તે સાંભળીને તે મનમાં વિચારવા લાગે કે-- ઈક આમાં કારણ તો લાગે છે; પણ પહેલાં એકવાર મારે ઘેર જઈ ઘરમાં પ્રવેશી, સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરીશ.” આ પ્રમાણે વિચાર કરતે ઉતાવળે તે ઘરના આંગણા પાસે આવ્યો . પણ તેને દેખીને કોઈ નેકર ઉભે થયો નહિ, તેમ તેને પ્રણામ પણ ક્યું નહિ. આ પ્રમાણે દેખવાથી “આ શું?' એમ વિચારતે 8 તે ઘરમાં પ્રવેશ કર લાગ્યો, ત્યારે નોકરોએ તેને કહ્યું-“ક્યાં જાઓ છે? કોના ઘરમાં પેસે છે ?' આ પ્રમાણે સાંભળીને ચમત્કાર પામેલ ધનકર્મા બોલ્યો-“અરે અમુક ! અરે ભાઈ ! શું તું મને પણ ઓળખતા નથી? અરે મારી નેકરીમાં રહ્યા તને તે ઘણા વર્ષ થઈ ગયા. આજે તમારા બધાને આમ વિપર્યાસ કેમ થઈ ગયો છે?” સેવકોએ કહ્યું–જા, જા, બીજે ઠેકાણે ધૂર્ત કળા . કેળવજે. અમે તે જાણીએ છીએ. જાણેલા ગ્રહ પીડા કરી શક્તા નથી.” શ્રેણીએ તે સાંભળી કહ્યું કે-“તમે બધા સ્વામીહી થઈ ગયા છે? સાત, આઠ, દશ દિવસમાં તે વિસ્મૃતિ પામી ગયા કે જેથી તમે તમારા શેઠને પણ ઓળખતા નથી.” સેવકોએ કહ્યું કે સ્વામી? કોણ તારા સેવકે ? અમારા સ્વામી તે ઘરની અંદર બહુ એનંદથી લહેર કરે છે, તે ચિરંજીવ–આયુ. બાન છે. તું તે કઈ તારે ધૂર્તકળાવડે ઘરને લુંટવા આવે છે. જે અમારા સ્વામી આ વાત જાણશે તે તારી માઠી ગતિ કરાવશે.” આ પ્રમાણે વાદવિવાદ થતે સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને દેખીને શ્રેષ્ઠીએ કહ્યું- અરે કેલાણા ભાઈ! અરે જુઓ, જુઓ ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે
Page #405
--------------------------------------------------------------------------
________________ 388 ધન્યકુમાર ચરિત્ર. હું ગયું હતું. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરતજ અહીં પાછા આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા સેવકે મને ઓળખતા જ ન હોય તેમ વર્તે છે, અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી. " આ પ્રમાણેનાં તે શ્રેષ્ઠીનાં વચન સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા. “આ ધનકર્મ કોણ? ઘરની અંદર છે તે કોણ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચે જણાય છે, આ બેની વચ્ચે કિયે ધનકર્મા સાચે અને કે ખોટ ? અતિશય જ્ઞાની વગર આ વાતને ભેદે કોણ જાણે?” ત્યારપછી તેમાંથી એક બે કે-“ઘરની અંદર રહેલ શ્રેષ્ઠીને બહાર લાવીને બંનેને સંગ કરી મેળવણું કરી જોઈએ, તો 'સત્યાસત્યની તરત પરીક્ષા થશે.” તે સાંભળીને કઈ ખોટા ધનકર્મા તરફથી મળેળ ખાનપાન તથા તેનાં મિષ્ટ વચનથી તૃપ્ત થયેલા તેને આધીન થયેલા બોલી ઉઠ્યા કે_આ ધનર્મા bણ છે? ધનકર્મા તે ઘરમાં રહીને આનંદ કરે છે. આ તે કઈ ધૂતારે અહીં આવેલે જણાય છે. ત્યારે કોઈ બુદ્ધિવંત તત્ત્વગ્રાહી બે કે–“ભાઈઓ ! મને તે આ બહાર ઉભેલે ધનકર્માજ સારો લાગે છે, કારણ કે પ્રકૃતિ અને પ્રાણ સાથેજ જાય છે. કેઈને તત્ત્વજ્ઞાનના શ્રવણથી પ્રતિબોધ થાય, અને કઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેને સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળે ધનકર્મા દેખાય છે. પ્રકૃતિથી તેનામાં ફેરફાર થયે હોય અથવા તે ફરી ગયે હેય તેમ દેખાતું નથી. ગુરૂમહારાજના ઉપદેશના શ્રવણથી કૂપણ પણ દાનાદિક આપે છે, તે પણ તે યોગ્યયોગ્ય ભેદ પાડીને આપે છે, જેમ તેમ પિતાનું દ્રવ્ય ઉડાવી નાખતું નથી. મોટા કષ્ટવડે અને મહા
Page #406
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. 367 પાપનાં કાર્યો કરે ત્યારે દ્રવ્ય મળે છે. તેને વ્યય કેમ કરે તે તેનું જ હૃદય જાણે છે. દાન દેવું તે મરણ બરાબર લેકમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકર્મા તે જેવી રીતે વૈરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે વિચાર કર્યા વગર લુંટાવે છે તેમ આ બધું દ્રવ્ય લુંટાવે છે. તેથી મારા અંતઃકરણમાં તે આ બહાર ઉભેલેજ ધનકર્મા સાચે જણાય છે.' આ પ્રમાણે બહાર થતા કળાહળ સાંભળીને ધનકર્મા શ્રેષ્ઠીને માટે પુત્ર બહાર આવ્યો, તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું કે-“અરે પુત્ર ધરમાં તે કેને સંગ્રહી રાખેલ છે?” આ - પ્રમાણે તેને બેલતો સાંભળીને તે પુત્ર પણ વિશ્વમમાં પડ્યો અને . વિચારવા લાગ્યો કે- આ શું ઉપાધિ ઉભી થઈ?” આ પ્રમાણે વિચારતે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયો, અને ફૂટ ધનકર્માને બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે પણ તરતજ ઉડ્યો અને કહેવા લાગ્યો કે– મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે? તેમાંથી આ કઈ ધૂતારે અહીં આવ્યું હશે; પણ અસત્ય ક્યાં સુધી ટકશે–તેને નિર્વાહ કયાં સુધી થશે?” આ પ્રમાણે બોલતે તે બહાર આવ્યું. સેવક બધા તેને જોઈને ઉભા થયા. કૂટ ધનકર્માએ મૂળ ધનકર્માને કહ્યું કે –“અરે ! તું ક્યાંથી આવ્યું છે? અરે ધૂર્ત! તું કેમના ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે? તે સાંભળી મૂળ ધૂનકમ બેલ્યો-“હુંજ આ ઘરને સ્વામી છું, - મેં આ સંપત્તિ બહુ કષ્ટવડે મેળવેલી છે. પણ તું કોણ છે? ધૂત કળાથી મારા ઘરમાં પેસનિ મારૂ ધન આ પ્રમાણે તું કેમ લું ટાવે છે ? હવે તું આમ બહાર નીકળી બજારમાં સાચે ન્યાય કરનાર વ્યાપારીઓના પંચ પાસે ચાલ, જેથી આપણા સાચા
Page #407
--------------------------------------------------------------------------
________________ 368 ધન્યકુમાર ચરિત્ર. ખોટાની પરીક્ષા થઈ જશે. ચેરની ગતિ મેર જેવી જ થાય છે.” તે સાંભળી ધનકર્માએ કહ્યું કે-“ઘરમાં હોય તે સાચો, બહાર રખડતે હેય તે ખોટે, તે વાત સર્વે જાણે છે. તે હકીક્ત સ્પષ્ટ છે; તેથી તે રાજાજી પાસે જઈને, તારૂં ધૂતારાનું મેટું ભાંગી નાખી, સર્વ સભા સમક્ષ તને ખેટે ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી બહાર કઢાવી મૂકીશ-દેશનિકાલ કરાવીશ.' આ પ્રમાણે વિવાદ કરતાં તેઓ બજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને બેલાવીને તેઓની આગળ બંનેએ પિતપિતાની વાત કહી સંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વ્યાપારીઓ વિગેરે ચમત્કાર ઉપજે તેવી વાત હોવાથી આશ્ચર્ય પામ્યા. તેમાં જેઓ દુજન હતા તેઓ તે તે ધનકર્માને દે'ખીને આનંદ પામ્યા, પણ જેઓ સજન હતા તેઓ ખેદ પામતાં બોલવા લાગ્યા કે “અરે (સંસારમાં કમની વિચિત્ર ગતિ છે. કમની વિષમ એવી ઉદયની સ્થિતિ જિનેશ્વર અને જિનાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે? અરે ભવ્ય છે ! જુઓ, કર્મ પરિણામ રાજા મનુષ્યને કેવા કેવા નાટક નચાવે છે?” ન્યાય કરનારા સર્વે તે બંનેને જોઈને વિરમય પામ્યા અને બોલવા લાગ્યા કે-“આ બંનેમાં એક માત્ર પણ ન્યૂનાધિકપણું નથી, તેથી શું કરવું ?" તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળે બે -“આના પુત્રાદિક સ્વજન પુરૂષોને પૂર્વે અનુભવેલા સંકેતાદિક પૂછો. જે તે સંકેતે બરાબર કહે તે સાચે ધનકર્મા સમજ, બીજો બેટ સમજે.” મહાજનેએતે પ્રમાણે કર્યું, ત્યારે મૂળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યો, ત્યારે કૂટ ધનકર્માએ પણ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્રદ્વારા જાણુને સર્વે સંકેતો સારી રીતે
Page #408
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલ્લવ. 39 કહી દીધા. આ પ્રમાણે થવાથી સર્વે વ્યાપારીઓ પણ સરખી સંકેતેની પૂર્તિ સાંભળીને ભગ્ન પ્રતિજ્ઞાવાળા થયા. “અરે! સરખા આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું બોલનારાઓમાંથી કયા ઉપાયવડે સાચા ખોટાને ભેદ છે? તેથી જ્યાં સુધી સાચા ખેટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરે નૃહિ.” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે બંનેને ઘરમાં પેસતા ક્યા, તેથી તે બંને જુદે જુદે સ્થળે રહેતાં હમેશાં સવારે ઉઠીને જુદી જુદી રીતે તેઓ કલેશ કંકાસ કરવા લાગ્યા. હમેશાંના કળથી કંટાળીને લેકેએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું કે–“તમે બંને રાજદ્વારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખેટાને વિવરે તરતજ ? થઈ જશે.” આ પ્રમાણે મહાજને મળીને કહ્યું, તેથી તેઓ રાજા પાસે ગયા. રાજા પાસે જઈ તેને નમસ્કાર કરીને પિતાનું દુઃખ નિવેદન કરીને બંને ઉભા રહ્યા. રાજા પણ પૂર્વની માફકજ સમાન આકૃતિવાળા અને સમાન બોલનારા દેખીને મુંઝાણે, એટલે તેણે મંત્રીઓને હુકમ કર્યો કે_“આ બંનેને ન્યાય કરી આપે.' મંત્રીઓએ પણ તેઓને ન્યાય કરવામાં વિવિધ પ્રકારની વચન રચનાઓ વડે તેઓ ભૂલા ખાઈ જાય તેવાં છત પૂછયા, અનેક પ્રશ્નો પૂછયા, વાક્યની રચનાઓ કરી ભયાદિક દેખાડ્યા, પણ તરૂણીનાં કટાક્ષે નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય, તેમ તે મંત્રીઓનાં સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયાં. ત્યારે તેઓ પણ વિચારમાં મૂઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બેલ્યા કે “સ્વામિન! અમારામાં જેટલે બુદ્ધિને વિલાસ છે, એટલે બધાં તે આ બંનેમાંથી સત્ય
Page #409
--------------------------------------------------------------------------
________________ 370 ધન્યકુમાર ચરિત્ર. અસત્યને નિર્ણય કરવા માટે અમે વાપર્યો, પણ કઈ પ્રકારને નિર્ણય અમે કરી શક્યા નથી. આજ દિવસ સુધી અમે ધરાવેલ અમારી બુદ્ધિને ગર્વ પણ નિષ્ફળતા પામે છે. આ પ્રમાણે મંત્રીઓનાં “વચન સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું કે-જે આપણી સ ભામાં આ બંનેને નિર્ણય ન થઇ શકે તે મારી મહત્વતામાં ) ખામી આવે, તેથી હવે શું કરવું ?" તે સમયે કેઈએ કહ્યું કે રવામિન! “બહુરત્નો વસુંધરાકહેવાય છે, આ તમારૂં નગર ઘણું મોટું છે, તેથી તેમાં કોઈક તે દેએ આપેલ વરદાનવાળા, અતુલ ચતુરાઇવાળા, ચારે બુદ્ધિને ધણી, બહુ પુણ્યના સમૂહવાળ પણ હશે; તેથી આખા નગરમાં કોઈ અદભૂત વસ્તુ આપવાના ઠરાવથી પડહ વગડા, જેથી આપના પુણ્યબળવડે કઈ તે પુરૂષરત્ન પ્રગટશે, કે જે આ બંનેને ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજયસભાની મહત્વતા વધારશે.” 5, આ પ્રમાણેની તેની વાણી સાંભળીને રાજાએ તરતજ આતુરતાથી કહ્યું કે “જે કોઈ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવંત પુરૂષશ્રેષ્ઠ આ બંનેને સત્યાસત્યને વિભાગ કરીને નિર્ણય કરી આપશે, તેને બહુ ધન સહિત આ ધનકર્માની પુત્રી પરણાવવામાં આવશે. આ (પ્રમાણે આખા નગરમાં રાજાની આજ્ઞાથી પડહ વગડાવવામાં આવ્યું. પડ૯ વાગતે વાગતે ત્રિપથ, ચતુષ્પથ વિગેરે બજારમાં ફરતે ફરતે જે સ્થળે ધન્યકુમાર વસતા હતા ત્યાં આવ્યું. ગોખમાં ઉભેલા ધન્યકુમારે તે પડહ સાંભળીને જરા હસીને પિતાના સમાજને પ્રત્યે કહ્યું કે રાજાની આવડી મોટી સભામાં કેઈએ પણ આ બંનેને નિર્ણય ન કર્યો?” સભ્યએ કહ્યું કેવામિન ! તમારી જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું
Page #410
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. 31 કોણ તે કરી શકે ?' આ પ્રમાણે સાંભળીને ધન્યકુમારે તે પડહ છે અને તેને આગળ જતે અટકાવીને તેઓ તરતજ રાજા પાસે ગયા. રાજા તે તે ખબર સાંભળીને જ બહુ હર્ષપામ્ય અને તેણે મનમાં તરતજ નિર્ણય કર્યો કે “ખરેખર આ પુણ્યશાળી ધન્યકુમાર આ બંનેને ફેટ જરૂર કરશે.” ધન્યમારને રાજાએ સભામાં આવતા જોયા, એટલે તેને બહુમાન આપીને પિતાની પાસે બેસાડ્યા અને બધી હકીક્ત નિવેદન કરી. ધન્યકુમારે સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું કે-બરવામિન ! આ જગતમાં સત્ય ધર્મ જેવો બીજો કોઈ પણ ધર્મ નથી, તેજ ખરેખર વિશ્વાસ કરવા લાયક છે. અહીં આ બંનેને વિભાગ કોઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મજ સત્ય અસત્યને વિભાગ કરશે. પ્રથમ આ બંનેને સ્નાન કરાવીને તેની પાસે દિવ્ય કરાવવું પડશે, તેથી જે સાચે હશે તે તરતજ દિવ્ય કરી શકશે, બીજો કરી શકશે નહિ.” આ પ્રમાણેની ધન્યકુમારની વાણુને રાજાએ પણ અનુમોદન આપ્યું! પછી ધન્યકુમારે એક ઝીણું માળવાવાળી ઝારી મંગાવી અને સભાનાં મધ્યમાં તેનું સ્થાપન કર્યું. લાખ લેકે આને ન્યાય જોવા ત્યાં એકઠા થયાં. બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઉભા રાખવામાં આવ્યા. તે વખતે ધન્યકુમારે ઉભા થઈને તે બંનેને કહ્યું કે તમે બંને સ્નાન કરી સ્વચ્છ વસે પહેરીને સભામાં તાકીદે આવે.” તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજયસભામાં આવ્યા, એટલે ફરીથી ધન્યકુમારે તેને કહ્યું કે તમારા બેમાંથી જે કઈ ધર્મના પ્રમાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશીને બીજે મુખેથી બહાર નીકળશે તે સાચે ધનકમ ગણાશે. આ પ્રમાણે સાંભળીને ખેટે ધનકર્મા મનમાં આનંદ
Page #411
--------------------------------------------------------------------------
________________ 372 ધન્યકુમાર ચરિત્ર. પામ્ય અને વિચારવા લાગે કે_બહુ સારું થયું. દેવીના બળથી હું તે નળીમાં પેશીને બહાર નીકળીશ અને સાચે ઠરીશ. પછી તે ઘર, તે ધન અને સર્વ મારૂ જ થશે. મૂળ ધનકર્મા તે તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગે કે-“આ અતિ નાના નાળવામાં પેસવું અને નીકળવું એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારું શું થશે?” આ પ્રમાણે તે ચિંતામાં પડ્યો. વળી ફરીથી ધન્યકુમારે કહ્યું કે-“અરે દેવી અને દે ! જે હું સાચે ધનકર્મા હેકંત આ પિલાણવાળી નળીમાં પેસવાની અને નીકળથવાની મને શક્તિ આપે. આ પ્રમાણે કહીને બંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચે હશે તે તરતજ જણાઈ આવશે.” આ પ્રમાણે કહીને ધન્યકુમાર બોલતાં બંધ રહ્યા, કે તરતજ ખોટો ધનકર્મા તે દેવીની સહાયથી તે પલાણવાળી નળીમાં પેશીને બહાર નીકળે. બહાર નીકળીને જે તે રાજાના પગને સ્પર્શ કરવા ગયે કે તરતજ ધન્યકુમારે તેને ચેટલીએથી પકડીને રેકી રાખે, કારણ કે વંતરાધિષ્ઠીત શરીરવાળો માણસ શિખાનું ગ્રહણ થતાં આગળ ચાતા ? રક્તમાનું રહેતું નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું છે. સ્વામિન ! આ તમારે ચાર છે, અને પેલે સાચે ધનકર્મા છે. આ કોઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેશીને નીકળી શક્યો છે, પરંતુ તે ખોટે છે. આ બધી વિડંબના આ કપટીએ કરી છે. બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાખી છે અને પિતાની જાતને છુપાવી છે. આ પ્રમાણે ધન્યકુમારની વાણી સાંભળીને રાજાએ ચેરને ઓળખ્યો, અને પોતાના સેવકોને તેને મારી નાખવાને હુકમ કર્યો. રાજસેવકોએ તરતજ તેને પકડ્યો. તે વિચારવા લાગ્યો કે હવે આપણું કપટ ચાલશે નહિ. મૂળ
Page #412
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પલવ. મારૂં વરૂપ પ્રગટ કરીશ તે જીવી શકીશ, નહિતે જીવી શકીશ નહિ. પછી પિતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે બંદીવાને શ્રી ધનકમનું રૂપ ત્યજી દઈને તરતજ મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલ સર્વને સાંભળતાં બે કે–“સર્વે લેકે મારૂં કથન સાંભળે. ઘણા દિવસ પહેલાં અમારે ચારણને એકમેળો માં હતો. પિતાની વાચાળતા અને કોશલ્યતા પ્રકટ કરવાના સમયે કેઈએ કહ્યું કે–આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય, કે જ્યારે આમાંથી કોઈ પણ ચારણ અમિત ધનવાળા ધનકર્માને ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભેજનને ખર્ચ મેળવે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી મેં પ્રતિજ્ઞા કરી કેજો ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભોજન થાય તેટલું ધન લાવું તેજ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્ય- ' માંથી મારો ભાગ મારે લે, નહિ તો લે નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભજનને ખર્ચ માગે, એટલે તે શ્રેણીએ કહ્યું કે–આજે સમય નથી, આવતી કાલે આપીશ.” વળી બીજે દિવસે હું ગયે ત્યારે કહ્યું કે—કાલે આપીશ.” આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયે, પણ ઉત્તર તેજ મળે કે કાલે આપીશ.” આ પ્રમાણે મેં અનેક દિવસ સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઇ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા, ત્યારે મેં વિચાર કર્યો કે– મેં આવી પ્રતિજ્ઞા કરીને મારી મેટાઈ ગુમાવી! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાને ભંગ થાય, તે પછી જીવવું નકામું છે. આ પ્રમાણે
Page #413
--------------------------------------------------------------------------
________________ 374 ધન્યકુમાર ચરિત્ર. વિચાર કરીને આ અતિશય પણ પુરૂષની નહિ ભેગવાતી લ ક્ષ્મીને ભેગમાં લાવવા માટે મેં ચંડિકદેવીની આરાધના કરી; ઘણા ઉપવાસ અને ઘણુ કલેશ-દુ:ખ મેં સહન કર્યા, ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવાને વર દીધે. તેટલામાં શ્રેષ્ઠી બીજે ગામ ગયા, તે લાગ મળવાથી શ્રેષ્ઠીનું રૂપ કરીને હું તેના ઘરમાં પેસી ગયે. તેના ઘરમાં રહીને મેં તેની લક્ષ્મીનું સાર્થક કર્યું. તેમાં પણ મેં તે તેનું જ નામ અને વૈશકીર્તિ વધાર્યા છે. દુઃખી પ્રાણીઓને જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તે તેને જ છે. લેકમાં પણ કહેવત છે કે જેનું અન્ન તેનું પુણ્ય. મેં તે માત્ર તેના ઘરનું ભોજન કર્યું છે, તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઇ પણ અનુચિત આ કાર્ય કર્યું નથી, કે જેનાથી હું રાજાને કે ધર્મને દોષપાત્ર થાઉં. મેં તે તે ધનકર્મા શ્રેષ્ઠીનું જ નામ અને કીર્તિ વધાર્યા છે. આમાં મારે શું દોષ છે કે જેથી મહારાજા મને વધની આજ્ઞા ફરમાવે છે?” આ પ્રમાણે તે ભાટનાં વચન સાંભળીને રાજાદિક સર્વે સભા- જને વિસ્મયપૂર્વક હસવા લાગ્યા અને બેલ્યા કે “અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપતારૂપી રેગને તારી વિના કઈ બીજો ઉત્તમ વૈદ્ય મળત નહિ. આવા કૃપણને આવી જ શિક્ષા ઘટે છે, આમાં તારે કાંઈ પણ દેષ જણાતું નથી.” રાજાએ પણું કોપ ત્યજી દઈ પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મૂકાવ્યું અને તેને યથેચિત પ્રીતિદાન આપીને વિસર્જન કર્યો. તે યાચક પણ ઈચ્છિત ધન પ્રાપ્ત થવાથી ધનકર્મા શ્રેષ્ઠીને આ પ્રમાણે શીખામણ આપવા લાગે કે-“અરે શ્રેષ્ઠિન ! હવે ફરીથી કઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશે નહિ, વળી હૃદયને દયા, દાન
Page #414
--------------------------------------------------------------------------
________________ સપ્તમ પવિ. - ૩૭પ વિગેરેથી કોમળ રાખજો. કૃપણુતા તે આભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાં કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–ધનને જોગવવું અને આપવું, પણ તેને સંગ્રહ કરે નહિ. કીડીઓ બહુ ધાન્યનો સંચય કરે છે, તો તેતર પક્ષીઓ તે ખાઈ જાય છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીને શીખામણ આપીને તે ચારણ ચાલતો થયે. એબી પણ લાજથી નીચું મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષ્મી તથા ઘર મળવાથી સંતષિત અંતઃકરણવાળો થઈ ઘણા માણસે સહિત પિતાને ઘેર ગયે. વિકટ સંકટમાંથી છુટે ત્યારે કોને આ નંદ થતું નથી ? શ્રેષ્ઠીએ ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પિતાની ઉપરના ઉપકારને સંભારીને દુષ્ટોને શંકામાં નાખનાર એવા ધનસાર શ્રેષ્ઠીના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષ અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ ધન વસ્ત્રાદિક પણ આપ્યાં. ' હવે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા પછી રાજાદિકની રજા લઈને છ ભાષાઓથી શોભતા શ્રીરાગની જેમ છ પ્રિયાઓ (સૌભાગ્યમંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લક્ષ્મીવતી, ગુણમાલિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્ત ઘણાં રાજાઓનાં ભેટણાં સ્વીકારતા અને કૃપા મેળવતા અનુક્રમે રાજગૃહીના ઉપવનમાં આવ્યા. શ્રેણિક મહારાજા ચરના મુખથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા. જમાઈને હર્ષ પૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મેટા મહેસવપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યું. નગરજનેએ અતિ અદભૂત પુણ્યના સમૂહરૂપ તેને આવતાં દેખીને ગૌરવપૂર્વક તેના વખાણ કર્યા. ભર્તારનું આગમન સાંભળીને
Page #415
--------------------------------------------------------------------------
________________ 776 ધન્યકુમાર ચરિત્ર. પિતાને ઘેર રહેલી સમશ્રી અને કુસુમશ્રી બંને આવીને ભર્તારના ચરણને નમસ્કાર કરી અંતઃપુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છ સપત્નીઓને મળી. પરસ્પર કુશળ આલાપ પૂછયા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું આખું ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છ મળી આઠ સ્ત્રીઓ એકઠી થઈ અને આઠ દ્ધિઓ સાથે યેગી વિલાસ કરે તેમ તે આઠે પત્નીઓ સાથે દેગંદુકદેવની જેમ ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહા ભાગ્યશાળીને વિદેશમાં જ્યાં સુખ ન મળે ત્યાં પણ કિતિ, શ્રી અને ભેગે પગ મળ્યા. પુણ્યવંત ભાગ્યશાળી જીવને શું નથી મળતું ? સર્વ મળે છે. તે આઠે પ્રિયાઓ સાથે રાજાની - પાસે આવેલા ઉત્તમ આવાસમાં વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેંદ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગ્યા. આ બધે દાનધર્મને જ પરે પ્રભાવ છે, તે હે ભ! તમે સાચું કરીને જાણજે, માનજે, અનુભવજે, અને આચારમાં મૂકજે. ઈતિ શ્રી જિનકિર્તિ સૂરિના રચેલા પઘબંધ શ્રી દાનકલ્પદ્રુમ - ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના સક્ષમ પલ્લવનું ગુજરાતી ભાષાંતર
Page #416
--------------------------------------------------------------------------
________________ - અષ્ટમ પલ્લવ. 377 * IS + + 3 અષ્ટમ પલવ. હવે આઠમા પલ્લવમાં પ્રથમ કહેલ ચંડપ્રોત અને અભયકુમારની બાકી રહેલ કથામાંથી અભયRe Gજ કુમારે ચંડપ્રદ્યોત પાસેથી મુક્તિ કેવી રીતે મેળવી તે ભાગ કહે છે. ચંડપ્રદ્યોત રાજાના રાજ્યમાં ચાર મહા અમૂલ્ય અદ્વિતીય એવાં રત્ન હતાં. કહ્યું છે કે- જે જે જાતિમાં જે ઉત્કૃષ્ટ, તે રત્ન કહેવાય છે. તે ચારમાં (1) કાગળ પત્ર લઈ જનાર લેહજંઘ નામે દૂત હતે. (2) સતીઓમાં અગ્રેસર એવી શિવાદેવી નામે તેમની પટ્ટરાણી હતી.(૩) દેવેથી ધણીત એ દિવ્ય અગ્નિભીરૂ નામે રથ હતો. () અનલગિરિ નામનો એક ઉત્તમ ગંધહસ્તી હતે. આ પ્રમાણેનાં ફુરાયમાન પ્રભાવવાળા આ ચારે રત્નોથી ચાર દાંતથી ઐરાવત હસ્તી શોભે તેમ સર્વ રાજાઓથી સેવાતો ચંડપ્રોત રાજા બહુ શોભતે હતો. તેમાં લેહજંઘ નામે જે દૂત હતે તે એક દિવસમાં પચીશ જન (સે ગાઉ) ચાલી શકતે હતે. તે લેહજંઘને કોઈ વખતે રાજાની આજ્ઞાથી ભરૂચ વારંવાર જવું પડ્યું હતું. તે એક જ દિવસમાં ભરૂચ જઈ પહોંચતે અને બીજે દિવસે સ્વામીએ ફરમાવેલ કાર્ય કરી લેખો વિગેરે લઈને ઉજયિની પાછા આવતું હતું. આ પ્રમાણેની શિઘ્રતાથી તે ગમનાગમન 48
Page #417
--------------------------------------------------------------------------
________________ 378 ધન્યકુમાર ચરિત્ર. કરતે હતું તેથી ભૂગપુરના લેકે અને માર્ગે આવતા ગામના લેકીને તેને આહાર પાણી દેવાં, તેનું કાર્ય કરવું વિગેરે તાકીદે કરવું પડતું હેવાથી ખેદ પામતા હતા. તે માણસને દોડાદોડી કરાવતે હતું. તેણે કહેલી વસ્તુઓ લાવવામાં જે કોઈ દિવસ વિલંબ થત તે તે તેને મારતો હતો પણ પ્રોતરાજાને તે વહાલો હેવાથી કે તેની વિરૂદ્ધની અરજ સાંભળતું નહતું. આ પ્રમાણે હમેશાં જવા આવવાના કારણને લઈને તેનાથી કંટાળેલા ભૃગુપુરના લેકે વિચારવા લાગ્યા કે-“આ દૂત રાજાને માનીતો હોવાથી કેઈથી તેને કાંઈ કહેવાતું નથી, અગર મરાતે પણ નથી, પણ આની હંમેશની પીડા આપણે કેવી રીતે સહન કરવી ? આ તે હમેશાં આવે છે અને જાય છે. આ દુઃખને ટાળવાને ઉપાય કાંઈ છે કે નહિ? આ પ્રમાણે વિચાર કરતાં દુબુદ્ધિમાં કુશળ એક જણ બે કે–“અરે ભાઈઓ ! આ દુઃખ તે શિવના બ્રહ્મકપાળની જેમ આપણી પછવાડે લાગેલું કઈ રીતે છુટે તેવું નથી, વળી આની કોઈ ફરિયાદ સાંભળે તેમ પણ નથી, તેથી આના દુઃખમાંથી છુટવાને એક જ ઉપાય છે, બીજે નથી. લેકોએ તેને પૂછયું કે શે ઉપાય છે ?' તેણે કહ્યું કે આ દૂતને જે ખાવાનું આપવું તેમાં કઈ રીતે સંસ્કૃત કરેલું વિષ ભેળવવું. તે ભાતું લઈ માગમાં સમય થયે તે ખાવા બેસશે, ખાઈને પાણી પીને આગળ ચાલતાંજ રસ્તામાં પડીને મરણ પામશે, એટલે આપણે આની પીડામાંથી કાયમને માટે છુટ. બધા લેકોએ તે વાત સ્વીકારી. ત્યારપછી તેવું જ સંરકારિત વિષવાળું ભાતું તૈયાર કરાવી રાખી મૂકહ્યું તેમાં ઝેર એવી રીતે ભેળવ્યું કે પરીક્ષામાં કુશળ માણસ પણ તે જાણી શકે નહિ. હવે જયારે લેહજંઘ ત્યાં આવ્યું અને
Page #418
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પદ્વવ. 379 કાર્યથી પરવારી બીજે દિવસે નીકળે, ત્યારે ભાતું દેવાવાળાએ પ્રથમથી જ તૈયારી કરી રાખેલ વિષમિશ્રિત ભાતું આપ્યું. તેવા લાડવાઓ લઈને તે ચાલ્યું. સમય થેયે ત્યારે તેને ભુખ લાગી અને એક નદીના કિનારા ઉપર તે ખાવા બેઠે. જ્યારે માતાની પિટલી છેડી ત્યારે શુકન સારા થયા નહિ; તેને શકુનદ્વારા ખાવાને નિષેધ થશે. ક્ષુધા હતા તે પણ તેણે ખાધું નહિ. શુકનશાસ્ત્રમાં કુશળ હોય તે જાણે છે કે-શુકનશાસ્ત્રમાં જેને નિષેધ હોય તે કાર્ય કરવું નહિ. ઘણે ભૂખ્યું હતું છતાં તે આગળ ચાલ્ય, કેટલેક માર્ગ કાપીને તે ફરીથી ખાવા બેઠે ફરીથી પણ તેને શુકન દ્વારા નિષેધ થયે. આ પ્રમાણે ત્રીજી વાર પણ નિષેધ થયે. પક્ષીની વાણ સમજનાર તે દૂતે તે ઉપરથી નિર્ધાર કર્યો કે “પક્ષીના શબ્દ પણ આ કાર્યને નિષેધ કરે છે, ખાવા બેસતાં શુકન પણ સારા થતાં નથી.” આ પ્રમાણે વિચારી તે ભૂખેજ આગળ ચાલ્યા. સુધાથી પેટ ખાલી થઈ ગયું અને ખાડે પડ્યો, તો પણ સાહસને ધારણ કરીને મોટા પ્રમવડે શિથિળ અંગોપાંગવાળ, નિસ્તેજ મુખવાળે ધ્રુજતો ધ્રુજતે મુશ્કેલીથી તે રાજા પાસે પહેઓ અને રાજાને નમરકાર કરીને ઉભો રહ્યો. રાજાએ તેની આવી સ્થિતિ જોઈને વિસ્મય પામી પૂછયું કે-“અરે લોહબંધ ! આજે તારાં અવયે શિથિળ કેમ થઈ ગયાં છે? શું તારા શરીરમાં કોઈ રોગની પીડા થઈ છે કે તું આવો દેખાય છે? શું થયું છે? સાચું બેલ.” તેણે કહ્યું કે-“સ્વામિન ! તમારી કૃપાથી આ આપના દૂત લેહજંઘને કોઈ પણ રેગની પીડા થઈનથી; પણ હું ભૂખના દુઃખથી પીડાયેલ છું, તેથી મારી આવી સ્થિતિ થઈ છે.” રાજાએ કહ્યું કે-“મારા રાજયમાં તને ભાતું પણ મળતું નથી?”
Page #419
--------------------------------------------------------------------------
________________ - -- - -- 380 ધન્યકુમાર ચરિત્ર. તેણે જવાબ આપે કે-“તમારી મહેરબાનીથી ભાતું તે ઘણું મળે છે, પણ આજે તે મેં ખાધું નથી.” રાજાએ પૂછ્યું કે“શા માટે ખાધું નથી?” ત્યારે તેણે રસ્તે બનેલી બધી હકીકત કહી સંભળાવી. રાજાએ કહ્યું કે “તે ભાતું મારી પાસે લાવ.” ત્યારે તેણે તે ભાતું રાજાની પાસે મૂક્યું. રાજાએ પણ તે લાડવા ચારે બાજુએથી પિતાને હાથે તપાસ્યા, પણ કાંઇ પણ દેષ તેમાં જણાયે નહિ, ઉલટા સુગંધી ઉત્તમ દ્રવ્યે તેમાં મેળવેલા હેવાથી નાસિકાના પિોષણ માટે તે લાડવા થયા. ફરીથી વિશેષ નિર્ણય માટે પરીક્ષામાં કુશળ એવા પરીક્ષકોના હાથમાં તે ભાતું મૂકવામાં આવ્યું. તેઓએ વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત પ્રકારો વડે તેની પરીક્ષા કરી, પણ તેનું હાર્દ કાંઈ પણ સમજાણું નહિ. પછી કઈ નિવિષ ભાજનમાં તે ભાતું મૂક્યું, તે પણ કાંઈ દૂષણ જાણવામાં આવ્યું નહિ, ત્યારે તે બધાએ રાજાને કહ્યું કે “આ મોદકમાં વિષાદિક કાંઈ દૂષણ જણાતું નથી.” ત્યારે રાજાએ અભયકુમારને કહ્યું કે-“આ ભાતું ખાતાં લેહબંધને શુકને વારંવાર નિષે તેથી તેમાં શંકા થઈ છે, પણ તેની અંદરનું દૂષણ કોઈથી જાણી શકાતું નથી. તેથી હું પૂછું છું કે–આ મોદક શુદ્ધ છે કે અશુદ્ધ?” તું સર્વે નિપુણ પુરૂષોમાં અગ્રેસર છે, તેથી નિર્ણય કરી આપ.” આ પ્રમાણેનાં રાજાનાં વચને સાંભળીને જરા હસીને તે મોદકે અભયકુમારે હાથમાં લઈને તપાસ્યા અને ઔત્પાતિકી બુદ્ધિવડે દ્રવ્યાનુયેગની પરીક્ષામાં નિપુણ થયેલી બુદ્ધિથી તે ભાતાનું હાદ તે પામી ગયે. પછી માથું ધૂણાવવાપૂર્વક રાજાને તેણે કહ્યું કે “આ પાથેયમાં અમુક દ્રવ્યના સંગથી ઉત્પન્ન થયેલ દષ્ટિવિષ સર્ષ રહેલો છે.” અભયે કહેલી વાત સાંભળીને
Page #420
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 381 રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યું અને બે -અરે અભય! તે તે બહુ નવાઈ જેવી–ન માની શકાય તેવી પરીક્ષા કરી ! ઘી તથા ખાંડ વિગેરેથી બનાવેલા આ મેદોમાં સપ કેવી રીતે પેસી ગ. તારી કહેલી હકીકત સાંભળીને બધા સભ્ય મશ્કરી કરે છે–હાંસી કરે છે. મને તો તારે વિશ્વાસ છે કે–અભય કેઈ દિવસ છેટું બેલ નથી માટે તું સાચું વિશ્વાસ ઉપજે તેવું બેલ કે જેથી આ બધાનાં મેઢાં વિલખાં થાય.” અભયકુમાર તે સાંભળી બેલ્યા કે–“રાજન ! આ મોદકે જે ભાંગી નાખીએ તે તેમાં સર્પ પ્રકટ રીતે ન દેખાય, પણ જળાદિક દ્રવ્યનો સંગિ થવાથી આ મેદકામાંથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થાય છે. તેથી જે કઈ આ મેદિક ખાઈને પાણી પીએ, તેના પેટમાં સંમૂછિમ દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થાય અને તેના મુખેથી તે હુંફાડ મારે, તેના ઝેરથી ખાનારનું હૃદય બળી જાય અને અંતે મૃત્યુ પામે. કોઈએ પણ શ્રેષબુદ્ધિવડે આ મેદમાં ગુપ્ત રીતે વિષ નાખીને તે બનાવ્યા છે. જે આપને આ બાબતને વિશ્વાસ ન આવે તે વનમાં જઈને પરીક્ષા કરીએ.” આવી વાત સાંભળીને રાજાના ચિત્તમાં અતિશય ચમત્કાર થ, અને અભયકુમાર તથા અન્ય સભાજનેને સાથે લઈને તે વનમાં ગયે. ત્યાં અભયના હુકમથી એક મોટી લાંબી ભીંત કરાવી. તે ભીંતના વચલા ભાગમાં તે મેદકો મૂકીને તેના ઉપર પાણી રેડવામાં આવ્યું. ભીંતન પછવાડેના ભાગમાં આવીને બધાએ ભીંતથી દૂર ઉભા રહ્યા. થોડા વખતમાંજ તે મેદોમાં દષ્ટિવિષ સપ ઉત્પન્ન થયે. ઉત્પન્ન થતાં જ તે સર્પ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેની દષ્ટિમાત્રના પ્રસારવડેજ તેની સન્મુખ આવેલા વનના ઝાડો
Page #421
--------------------------------------------------------------------------
________________ 382 ધન્યકુમાર ચરિત્ર. અને જંતુઓ સર્વે બળી ગયા અને તે પણ વનની જવાળામાં પડીને મરણ પામે. આ પ્રમાણે પ્રત્યક્ષ જોઈને ચમત્કાર પામેલે રાજા બોલ્યો કે-અહે! હું તારા ઉપર તારા બુદ્ધિકૌશલ્યથી બહુ પ્રસન્ન થયે છું; તેથી તારા અત્રેના બંધમાંથી છૂટા થવા સિવાયને કોઈ પણ વર તું માગ” આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને અભયકુમારે કહ્યું –“મારૂં વરદાન હાલ ભંડારમાં રાખે, અવસર આવ્યું હું તે માગી લઈશ.” રાજાએ કહ્યું ભલે ! તેમ થાઓ.” પછી બધા રાજદ્વારે પાછા આવ્યા. અભયકુમારની આ બનાવથી સર્વત્ર ઘણી ખ્યાતિ થઈ. 2. પ્રધાન રાજાને વાસવદત્તા નામે એક પુત્રી હતી. તે સ્ત્રીઓની ત્રેસઠ કળામાં કુશળ થઈ હતી, પરંતુ સંગીતરત્નાકરાદિ ગ્રંથમાં કહેલ એક ગીતકળામાં તે પ્રવીણ થઇ ન હતી. તે કળાને અભ્યાસ કરવા માટે એક કુશળ પાઠકને શેધવા સારૂ તેણે પિતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે–“પિતાજી ! મારે સંગીતશાસ્ત્રને અ ભ્યાસ કરે છે, તે માટે અતિ અદ્ભૂત એવા સંગીતશાસ્ત્ર ભણાવવામાં કુશળ જેના જે બીજે કઈ ન હોય તે (અદ્વિતીય), કોઈ ઉત્તમ પાઠકને આપ બોલાવીને મને સેપે.” રાજાએ કહ્યું“વત્સ ! ચિંતા કરીશ નહિ, સ્વદેશ પરદેશમાં સર્વત્ર શોધાવીને બહુમાનપૂર્વક તેને અત્રે બેલાવી તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. બહુ રત્ના વસુંધરા છે, અર્થાત્ પૃથ્વી ઉપર અનેક રત્ન હોય છે શોધતાં શોધતાં તેવા ઉત્તમ પાઠકને સંગ થઈ જશે.” આ પ્રમાણે પુત્રીને સંતોષીને સભામાં આવી સચિને રાજાએ કહ્યું કે “અરે સચિ! કોઈ સંગીતશાસ્ત્ર શીખવવામાં કુશળ એવા પાઠકને શોધી આપે. " તે સાંભળી સચિએ કહ્યું કે-“મહા
Page #422
--------------------------------------------------------------------------
________________ અષમ પવિ. 383 રાજ! હાલના સમયમાં તે શતાનિક રાજાના પુત્ર ઉદાયનજ સર્વ ગંધર્વશાસ્ત્રમાં પારગામી અને અદ્વિતીય છે. તે ગીત અને વીણાના નાદવડે નિરપરાધી એવા વનચર પશુઓને વશ કરીને વગડામાં તેને બાંધી લે છે. આવું તેનું કૌશલ્ય છે. જે કઈ આવીને કહે છે કે આજે ઉપવનમાં હાથી આવે છે. તે તે સાંભળતાં તરત જ તે એકલેજ વનમાં જઈને ગીતવડે તે હાથીને વશ કરી ત્યાંજ બધી લે છે, તેથી તે ગજબંધનની ટેવવાળાને તેવી રીતને ઉપાય કરીને અહીં પકડી લાવીએ.” રાજાએ કહ્યું કે–“તે કેવી રીતે બને? કારણ કે મેં પૂ શ્રી વીરભગવાન પાસે તેને પુત્રપણે સ્થાપિત કરે છે. તેના ઉપર સૈન્ય મેકલવું તે યંગ્ય નથી, તે તે વિના તે અહીં કેવી રીતે આવે?” સચિએ કહ્યું કે–“રવામિન ! હરતીના છળથી તેને અત્રે લાવીએ.” રાજાએ કહ્યું કે-તે કેવી રીતે ? સચિએ કહ્યું કે–ખેટાં વસ્ત્ર અને વંશાદિકના અંગે પાંગવાળે અંદરથી પિલે એક હાથી બનાવરાવીએ. તેની અંદર પાદાદિકની જગ્યા ઉપર સુભટને રાખીએ. અંદર બેઠેલા તેઓ વડે તે હસ્તી સાચા હાથીની જેમજ વૃક્ષની ડાળીઓ ભાંગવી, મંદ ગતિથી હાલવું ચાલવું વિગેરે ક્રિયાઓ કરશે, તે પેટે હરતી વગડામાં ભટકશે એટલે વનમાં ફરતા ચરના મુખેથી નવા હરતીનું આગમન સાંભળીને હાથીને પકડવાનો વ્યસની ઉદાયન રાજા તરતજ એકલે વનમાં આવશે અને હસ્તીને મોહ પમાડવા વીણા વગાડતે સતે ગીતગાન કરશે તે વખતે અંદર રહેલા કરે ગજને ભમાવવા વિગેરેની માયા દેખાડીને પિતાની પાસે તે રાજાને આકર્ષશે. તેને આ પ્રમાણે પિતાની તદન નજીક આવિલે જ્યારે તેઓ દેખશે ત્યારે તરતજ બહાર નીકળીને ગીતના
Page #423
--------------------------------------------------------------------------
________________ 384 ધન્યકુમાર ચરિત્ર. વ્યસની તે રાજાને બાંધીને તેઓ અહીં લઈ આવશે. તેને અત્રે લાવ્યા પછી વસ્ત્ર, સુખાસન વિગેરે દેવાવડે અતિશય પ્રસન્ન કરશું, એટલે તે રાજકન્યાને શીખવવાનું કબુલ કરશે.” આ પ્રમાણે મંત્રીઓએ ઉપાય દેખાડ્યો, એટલે રાજાએ પણ “તે પ્રમાણે કરે” એ આદેશ આપે. મંત્રીઓએ તે પ્રમાણે સર્વ રચના કરી, હાથી બનાવરાવ્યું અને કૌશાંબીની નજીકના ઉપવનમાં તે માયાવી ગજને લઈ જવામાં આવે. તે હાથી આમ તેમ પરિભ્રમણ કરવા લાગે. કેટલાક નેકરે વિષબદલે કરીને દૂર ઉભા રહ્યા. તે માયાવી ગજને વનમાં ફરતા ચર લેકેએ દીઠે, એટલે તે ખોટા હસ્તીને પણ સાચો હાથી માનીને ઉદાયન રાજાને તે વાતની તેઓએ ખબર કરી. તેણે તે વાત સાંભળી કે તરત જ તે ગજને બાંધી લેવાને માટે એકલે જ તે રાજા વનમાં આવ્યું. દૂરથી જ તે મેટા હરતીને જોઈને વીણા વગાડતે ઉદાયન રાજા હસ્તીને પાસે લાવવાનો પ્રયત્ન કરવા લાગે. હાથી વૃક્ષની ડાળીઓ ભાંગવી વિગેરે કાર્ય છોડી દઈને રાગથી ખેંચાયે હોય તેમ ધીમે ધીમે પગલાં ભારતે અને મસ્તક ધુણાવતે તેની નજીક આવ્યું. તે હાથીને અનુકૂળ રીતે નજીક આવત દેખીને ઉદાયન રાજા વિચારવા લાગે કે-“આ હસ્તી મારી ગીતકળાથી વશ થઈ માથું ધુણાવે છે અને નજીક આવતે જાય છે, તેથી હવે થોડા વખતમાં જ તેને સંપૂર્ણ વશ કરીને હું બાંધી લઈશ.” આ પ્રમાણે વિચારતો આનંદપૂર્વક તે વીણા વગાડતું હતું, અને હાથી તદ્દન નજીક આવતું હતું, તેવામાં અચાનક અંદર રહેલા સેવકે અને દૂર ઉભેલા સેવકે પ્રગટ થઈ ગયા, ઉદાયન રાજાને પકડી લીધે અને વનની અંદરના ભાગમાં રાખેલ રથમાં
Page #424
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 35 બેસાડીને ઉત્તમ જાતિના અ તે રથને જોડી દીધા. તે અમોએ ઉતાવળી ગતિથી અડધી ઘડીમાં એક જન માર્ગ કાપી નાખે. ઉદાયન તે ક્રિયા જોઈને ચિંતા કરવા લાગ્યું કે–“અહે કર્મની ગતિ કોણ જાણે છે? આ સુભટે મને કયાં લઈ જશે? અહે ! મારા પિતાનાં શસેજ મારા ઘાતક થયા !! આનું પરિણામ શું થશે, તેની કાંઈ ખબર પડતી નથી. " આ પ્રમાણે ચિંતાવડે દિભૂઢ થયેલ તે રાજા બોલવાને પણ શક્તિવાન થયે નહિ. સ્થળે સ્થળે રાખેલા જુદા જુદા રથમાં બેસવાની અને ઉતરવાની ક્રિયા કરતાં બીજે દિવસે તેઓ ઉજજયિની પહોંચ્યા, અને ચંડપ્રદ્યોત રાજાની પાસે ઉદાયનને હાજર કર્યો. ચંડપ્રદ્યોત રાજાએ પોતે ઉભા થઈને અતિ આદરપૂર્વક રથમાંથી તેને ઉતાર્યો, મિષ્ટ વચ વડે તેને આલિંગન આપ્યું અને તેને ભેટીને પિતાનાજ આસન ઉપર તેને સાથે બેસાડી તે બે કે–“અરે વત્સાધિપતિ ! તારે બલકુલ ચિંતા કરવી નહિ. આ ઘરને તારા પિતાના ઘરની જેવું જ ગણવું. મેં કોઈપણ ખોટા વિચારથી તને અને મંગા નથી, કારણ કે પ્રથમથી જ મેં તે તને પુત્રપણે સ્થાપિત કરેલ છે. હજુ પણ મારા ચિત્તમાં તેજ ભાવ વર્તે છે, તેથી બે વિકલ્પ છોડી દઈને સુખેથી અત્રે રહે અને જે કારણ માટે કપટ કરીને તને અહીં અણાવ્યું છે તે કારણ સાંભળ-મારી પુત્રી વાસવદત્તા નામની છે. તે પિતાના ચિત્તની પ્રસન્નતાથી અનેક શાસ્ત્રકળા શીખેલી છે, પરંતુ એક સંગીતશાસ્ત્રની કળાથી તે ન્યૂન છે, તે તેને આવડતી નથી. તેણે એક દિવસે મને કહ્યું કે–“સંગીતશાસ્ત્રમાં નિપુણ એક અધ્યાપક અને મેળવી આપે. તેનું કથન સાંભળીને મારી સભામાં બુદ્ધિશાળી સભ્યોની પાસે એક ગીતશાસ્ત્રમાં
Page #425
--------------------------------------------------------------------------
________________ 386 ધન્યકુમાર ચરિત્ર. કુશળ અધ્યાપકની તપાસ કરવાની મેં વાત કહી, ત્યારે જેઓ અનેક શાસ્ત્રમાં વિશારદ અને અનેક દેશમાં ફરેલા બુદ્ધિશાળી હતા, તે સર્વેએ સંગીતશાસ્ત્રની કુશળતા માટે તારી પ્રશંસા કરી અને કહ્યું કે હમણાં તે ઉદાયન રાજાજ સંગીતશાસ્ત્ર અને રસશાસ્ત્રમાં અતિશય નિપુણ છે, તે અદ્વિતીય કળાવાનું છે, તેની જેવો બીજો કેઈ તે કળામાં કુશળ નથી. આ પ્રમાણે સાંભળીને મેં વિચાર્યું કે તેને બેલાવવા માટે પ્રધાન પુરૂષને હું મોકલીશ તે પિતાના રાજ્યમાં સુખેથી રહે તે માટે આદેશ માનશે અગર નહીં પણ માને પોતાનું રાજ્ય છોડીને કણ પરતંત્રતામાં જાય? તારી સાથે મારે કોઈ જાતનો વિરોધ નથી તેથી વળી પૂર્વે મેં તને પુત્રપણે અંગીકાર કરેલું છે તેથી મારે તારી સાથે યુદ્ધ કરવું તે પણ યોગ્ય નહોતું. જે તું અહીં ન આવે તે મારી પુત્રીની ઇચ્છા વિફળ થાય તેથી મેં આ પ્રમાણે છળ કરીને તને અહીં અણવેલ છે, બીજું કાંઇપણ કારણ નથી, તેથી સુખસુખે પિતાના ઘરની જેમજ અહીં રહીને તું વાસવદત્તાને ભણાવ, પરંતુ તે પડદામાં રહીને ભણશે, કારણ કે તે કાણી છે, એટલે લજજાથી તે કેઈને પિતાનું મુખ દેખાડતી નથી.” આ પ્રમાણે કહીને બહુ સન્માનપૂર્વક ખાનપાન, વસ્ત્રાદિક આપી પિતાની સરખે બનાવી વન્સેશને ત્યાં રાખો. જતિષી લેકએ કહેલા શુભ દિવસે સંગીતશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો. રાજાએ વાસવદત્તાને બધી હકીકત કહી અને છેવટે કહ્યું કે–“વત્સ ! અમુક દિવસે તારે સંગીતશાસ્ત્ર શીખવાને આરંભ કરવાને છે, પણ તારે તારા ગુરૂનું મુખ જેવું નહિ, કારણ કે સમસ્ત શાસ્ત્રમાં તે કુશળ છે, પણ
Page #426
--------------------------------------------------------------------------
________________ અષમ પવિ. 387 કર્મના દોષથી ચંદ્રના કલંકની જેમ કુષ્ટ રેગથી તે ઉપદ્રવિત થયેલ છે. રાજવંશીઓને કુછીનું મુખ જોવાને નીતિશાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જવનિકામાં રહીને જ તારે શીખવું.” આ પ્રમાણે પુત્રીને શિખામણ આપીને મુકરર કરેલે દિવસે શાસ્ત્રને આરંભ કરાવ્યું. હમેશાં ઉદાયન વાસવદત્તાના મહેલે જઈને ભદ્રાસન ઉપર બેસીને પડદાને આંતરે બેઠેલી વાસવદત્તાને સંગીતશાસ્ત્રનાં મર્મો શીખવવા લાગે, તે પણ વિનયપૂર્વક પિતાની બુદ્ધિ અને નુસાર શાસ્ત્રનાં રહસ્ય શીખવા લાગી. ઉદાયન તેનું બુદ્ધિકૌશલ્ય જેઈને પ્રસન્ન થઈ ઉત્સાહપૂર્વક ભણાવવા લાગે. એક દિવસે સંગીતશાસ્ત્ર શીખતી વાસવદત્તાને તાલ, માન, માત્રા, લય, અનુભાવ, અલંકાર વિગેરેથી રસોત્પત્તિને સમય અત્યંત સૂક્ષ્મ રીતે સમજાવ્યું, પણ અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી તે ગ્રહણ કરાય તેમ હોવાથી બે, ત્રણ, ચાર વખત શીખવ્યા છતાં વાસવદત્તા તે બરાબર ગ્રહણ કરી શકી નહિ, તેથી વારંવાર તે પૂછવા લાગી, એટલે વત્સરાજ કહેતાં કહેતાં થાકી જવાથી આ કોશપૂર્વક ક્રોધ કરીને તિરસ્કારપૂર્વક બે કે-“અરે કાણાક્ષિ ! નેત્રની સાથે શું તારી બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ છે? આંખના ફૂટવા સાથે શું તારૂં હૃદય પણ ફટી ગયું છે ? અરે રજૂન્ય ચિત્તવાળી ! મેં વારંવાર કહ્યું તે પણ કેમ ધારણ કરી શકતી નથી?” આ પ્રમાણેનાં અધ્યાપકનાં વચને સાંભળીને રાજકુમારી પણ આક્રોશપૂર્વક બોલી કે–“આપ ગુરૂએ મારા મંદબુદ્ધિપણાના કારણથી અણસમજ દેખીને જે આક્રોશવાળા વચને વડે શિક્ષા આપી તે તે મેં મસ્તકે ચઢાવી છે, કેમકે તેમાં તે મારે જ દોષ છે, પરંતુ તમે જે મને “કાણું એવું કલંક આપ્યું તે બેલવું
Page #427
--------------------------------------------------------------------------
________________ 388 ધન્યકુમાર ચરિત્ર. આપ જેવાને જરા પણ ગ્ય નથી. તેથી ફરીથી તેવું દૂષણ આપશો નહિ. આંખનું કાણાપણું તે પૂર્વ ભવમાં કરેલા પાપના ઉદયથી જ થાય છે. કહ્યું છે કે–“વામનમાં સાઠ દે હોય છે, માંજરી આંખવાળામાં એંશી દેશે હૈય છે, ટૂંટીયા વળેલમાં સે દે હોય છે, પણ કાણામાં તે અસંખ્ય દોષ હોય છે. તેવા કર્મનાં ઉદય વગર કાણું એવું વચન સાંભળવા કણસમર્થ થાય? પિતાના પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ કર્મના વિપાકને અનુભવતે પણ જે કઈ પારકાનાં અછતા દોષને વર્ણવે છે, તે કાયર પુરૂષજ સમજે. તમે પહેલાં આગલા જન્મમાં કઈને આવાં ખોટાં કલંકો આપ્યા હશે, તે કર્મના ઉદયથી જ આ ભવમાં કુણીપણું પામ્યા છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને ઉદાયન બેલ્ય–“અરે કુશિધ્યાઓમાં અગ્રેસર વિદ્યાથીઓને અધ્યાપક અભ્યાસ કરાવતા હોય ત્યારે કાંઈ પણ સામે જવાબ આપવો તે યોગ્ય નથી, તેને બદલે તું તે ઉલટું કુછીપણાનું કલંક મને આપીને પ્રતિવાદીની જેમ સામું બોલે છે. જે વિમળ અને રોગ રહિત એવા તારા આ અધ્યાપકના શરીરને કલંક દઈને તું બેલાવે છે, તે બીજા કેને તું કલંક દીધા વગર રહેતી હઇશ તેની ખબર પડતી નથી !!" કુમારીએ કહ્યું—“અરે આર્ય! કમળદળ લેનવાળી મને તમે કાણું કેમ કહી?” ઉદાયને કહ્યું કે–“મેં તે તારા પિતા પાસેથી સાંભળ્યું હતું તેથી જાણ્યું હતું. કુમારીએ કહ્યું “અરે આર્ય! મને પણ તમે કુછી છે તેવું મારા પિતાએજ કહ્યું હતું. આ પ્રમાણે વાદ કરતાં બંનેના મનમાં શંકા થઈ, તેથી તેને નિર્ણય કરવાને પડદે દૂર કરી નાંખીને બંનેએ પરસ્પરનું રૂપ જોયું, ત્યારે બંનેના ચિત્તમાં પરમ આનંદ થયો. બંને એક બીજાનું
Page #428
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 389 રૂ૫ જેઈને પ્રશંસા કરવા લાગ્યા કે “સૌભાગ્યશાળી નિરૂપમ" એવું ઉત્તમ કેવું રૂપ બનાવ્યું છે? ઐક્યના સારભૂત એવું આ રૂપ અતિશય ચતુરાઈથી વિધાતાએ બનાવ્યું જણાય છે.!” આ પ્રમાણે ગુણ તથા રૂપથી રંજીત થયેલા અને પ્રેમામૃતનું પાન કરતા તેઓ વિસ્મયતાપૂર્વક બેલવા લાગ્યા કે–“અહો ! રાજાએ આપણને બહુજ ઠગ્યા !" આ પ્રમાણે પરસ્પર ખેદ ધરતા તેઓ બોલ્યા કે–“આપણને રાજાએ પહેલાં છેતર્યા તે હવે આપણે રાજાને છેતરીએ તેમાં કાંઈ દોષ નથી.” પછી રાજ. કુમારીએ કહ્યું કે-“આ ભવમાં તે તમે જ મારા સ્વામી છે.” ઉદાયને પણ કહ્યું કે–“મારી પ્રાણપ્રિયા તું જ છે. આ પ્રમાણેને નિશ્ચય કરીને અંદર અંદર અનુરક્ત થયેલાં તે બંને કાંચનમાલા ધાત્રી સિવાય બીજા કેઈથી પણ ન જણાય તેવી રીતે સુખપૂર્વક સિત કામગ ભેગવવા લાગ્યા. ભણવું ભણાવવું તે તે બાહ્ય વૃત્તિએ રહ્યું, અંતરવૃત્તિએ તે વધતા જતા સ્નેહપૂર્વક તે દંપતિ દેવતાના સુખની ઉપમાને ગ્ય એવા વિષયસુખ ભોગવવા લાગ્યા. આ પ્રમાણે કેટલેક કાળ વીતી ગયે, તેવામાં એક વખતે ચંડપ્રોત રાજાને હરતીરત્ન–અનલગિરિ નામને હાથી મદવાળ થ અને પિતાને મહાન આલાનતંભ ઉખેડી નાંખીને આખા નગરમાં મોટા પવનથી સાગરમાં હેડકું જેમ ઉંચે નીચે ઉછળે તે પ્રમાણે ઘર તથા દુકાનને ભાંગતે અહીં તહીં ભમવા લાગે. હાથીના ત્રાસથી કંટાળેલા લેક ઠેકાણે ઠેકાણે પિકાર કરતા હતા. ત્રિપથ, ચતુષ્પથ તથા બીજા મોટા રાજયરસ્તાઓ ઉપર હાથીના ભયથી કોઈ નિકળતું નહિ; જે કે મનુષ્ય જરૂરી કાર્ય
Page #429
--------------------------------------------------------------------------
________________ 390 ધન્યકુમાર ચરિત્ર. માટે નીકળતું તે તે પણ તાકીદે કામ પૂર્ણ કરી ઘરમાં પેસી જતું હતું. રાજાના હુકમથી ઘણા સીપાઈઓ જેઓ હાથીને દમન કરવાની કળામાં કુશળ હતા, તેઓએ પિતાપિતાની કળા વાપરી પણ તેઓ અંતે થાક્યા. કેઈથી પણ તે હતી વશ કરી શકાણે નહિ. નગરના લેકેને મેટી પીડા–ત્રાસ જેઈને પ્રદ્યોત રાજાએ અભયકુમારને પૂછયું કે-“આ મારા રાજયના જીવનભૂત હતીને ક્યા ઉપાયવડે વશ કરે?” આ પ્રમાણે રાજાના પૂછવાથી અભયકુમાર બે કે–“મહારાજ ! જે વત્સરાજ ઉદાયન વીણુ વગાડવાપૂર્વક મધુર સ્વરે ગીતકળા કેળવે, તે આ હસ્તી તરત વશ થશે, તે સિવાય થશે નહિ.” તે સાંભળી પ્રદ્યોતરાજાએ તરતજ વત્સરાજને બોલાવીને કહ્યું કે–અરે ! કળાના નિધાન ! આ નગરનાં લેકે ઉપર કૃપા કરીને તમે અનુભવેલી રાગકળા પ્રસારે, કે જેનાવડે આ અનલગિરિ હસ્તીવશ થઇને સરલતા ધારણ કરે, અને બંધસ્થાને જઈને ઉભે રહે. તમારા વગર બીજો કોઈ પણ એ હું તે નથી, કે જે હસ્તીને ભય નિવારી શકે, તેથી ઘણા જીને અભય આપવારૂપ આ ગજને આલાનખંભે લઈ જઈને તમારૂ ક્ષત્રીય બિરૂદ સાર્થક કરે.” તે સાંભળી વત્સરાજ બોલ્યા કે મહારાજ! આ અનલગિરિ હસ્તી અતિશય ઉત્કટ મદવડે અંધ થયેલે–ભરાઈ ગયેલ છે, તેથી જે વાસવદત્તા પટને આંતરે રહી સુખાસનમાં બેસીને મારી સાથે ગાયન કરે, તે આ હસ્તી અમારા બંનેના સ્વર મિશ્રિત થવાથી થયેલ ગંભીર ગાયનના ઘોષવડે મૂછી પામવાથી–આકર્ષવાથી વશ થવા સંભવ છે.” તે સાંભળી રાજાએ કહ્યું–“ભલે તેમ કરે, પણ ગજને તાકીદે વશ કરે.” રાજાની આજ્ઞા મળવાથી વાસવદત્તા પટથી આંતરેલા સુખાસનમાં બેસીને
Page #430
--------------------------------------------------------------------------
________________ - અષ્ટમ પહાવ. 391 તેની સાથે ગઈ; પછી વાસવદત્તા અને વત્સરાજ હરતીની નજીક ગયા. વીણા વગાડવાપૂર્વક બંનેને સ્વરમેળ કરીને એવી રીતે ગીતગાનને આલાપ કર્યો કે જેનાથી તે ગજ તરતજ મદ છોડી દઈને તેઓની પાસે માથું ધુણાવતે આવીને સ્થિર થઇ. ઉભે રહ્યો. વત્સરાજ ઉદાયને બે ઘડી સુધી બહુ પ્રબળ ગીતગાતેથી તેને તૃપ્ત કર્યો, શાંત પાડ્યો, એટલે તે સરલ થઈ ગયે. તે શાંત થતાંજ કુમાર ઠેકડો મારી તેની ઉપર ચઢી બેઠા. પછી સુખેથી બંધરથાને લઈ જઈને તેને દ્રઢ બંધનવડે બાંધી રાજાની પાસે જઈ બધી હકીકત નિવેદન કરી. રાજાએ તે બંનેના ઘણા વખાણ કર્યા અને તેઓને વિસર્જન કર્યા. પછી અભયનું બુદ્ધિ કશૌલ્ય જોઈને બહુ સંતુષ્ટ થયેલ રાજા કહેવા લાગે કે-હે સુબુદ્ધિના નિધાન ! ગૃહ ગમન સિવાય જે કાંઈ ઈચ્છા હોય તે વર માગ.” અભય કુમારે પ્રથમની માફક તે વર પણ થાપણ તરીકે રખા. એકદા વસંતઋતુ આવી ત્યારે આનંદિત થયેલા રાજાએ નગરીની પાસેના ઉપવનમાં ગાંધર્વની ગણીને આરંભ કર્યો. તે વખતે વત્સરાજને યોગધરાયણ નામે મંત્રી તેના સ્વામીની તપાસ કરવા ત્યાં આવ્યું હતું અને ઉજ્જયિનીમાં જુદે જુદે વેષ પહેરીને ત્રિપથ, ચતુષ્પથમાં ફરતો હતો. તે ફરતાં ફરતાં બોલતો કે यदि तो चैव तां चैव, तां चैवायतलोचनाम् / . न हरामि नृपस्यार्थे, नाहं यौगन्धरायणः / આ પ્લેકબેલ બોલતો તેનગરમાં ફરતા હતા, પણ તે પ્લેકને ભાવાર્યકઈ સમજતું નહતું. એક દિવસ તે ફરતે ફરતે રાજ્યમહેલને રસ્તે નીક. પ્રદ્યોતરાજા તેને આ પ્રમાણે બેલ
Page #431
--------------------------------------------------------------------------
________________ ૩૮ર ધન્યકુમાર ચરિત્ર.. સાંભળીને ક્રોધ પામે, પણ ભાવાર્થ માલુમ નહિ પડવાથી તેને ક્રોધ શાંત પડી ગયે. વળી તેને જે તે વિષ વિગેરે જોઈને તે વિચારવા લાગ્યો કે “કઈ ભ્રમિત ચિત્તવાળે દેખાય છે, તેથી ગમે તેવું બેલે છે.” એક દિવસે ચંડuધોત રાજાએ વિચાર્યું કે મારી પુત્રી વાસવદત્તાને શીખવતા વત્સરાજને ઘણા દિવસે વીતી ગયા, તેથી આજે તેની ગીતવિદ્યાકળાની કુશળતા તપાસું તે બંનેને ઉદ્યમ કે ફળીભૂત થયે છે, તેની તપાસ કરું.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પ્રધાન પુરૂષદ્વારા વત્સરાજને કહેવરાવ્યું કે–“તમારે આવતી કાલે સવારે વાસવદત્તાને સાથે લઇને ઉપવનમાં આવવું. તમારે સતત ઉઘમકે સફળ થયે છે તે જોવાની મારી ઇચછા છે.” વત્સરાજે જવાબ આપે કે-“બહુ સારું, સવારે આવીશ.” ફરીથી રાજાએ દાસીદ્વારા વાસવદત્તાને કહેવરાવ્યું કે “સવારે તારા અધ્યાપકની સાથે તારે ઉપવનમાં આવવું અને ઘણા દિવસથી શીખેલી કળા અમને બતાવવી. ગીત, સંગીત, રસ, રાગ વિગેરે કળાઓ માં જે કુશળ છે તે બધા ત્યાં આવશે, તેથી તારે અવશ્ય તારા અધ્યાપકને સાથે લઈને આવવું.” તે સાંભબીને વાસવદત્તાએ પણ “બહુ સારૂં” તેમ કહીને તે દાસીને વિસર્જન કરી. હવે બરોબર અવસર જોઇને અવસરના જાણ સુબુદ્ધિવંત વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે-“ પ્રિયે ! આજે બરાબર કારાગૃહમાંથી છુટવાનો અવસર પ્રાપ્ત થયો છે, કારણ કે રાજાએ બહાર આવવાનો આદેશ આપે છે, આપણે વેગવતી હાથણું ઉપર બેસીને આપણે ઘેર જવાને સમય આ અનુકૂળ છે કેમકે
Page #432
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. * 094 ફરીથી ગામ બહાર નિકળવાની આજ્ઞા કણ જાણે ક્યારે મળશે? તેથી આપણે જે ધાર્યું છે તે આજેજ કરીએ. યથાર્થ નામવાળી વિગવતી હાથિણીની આગળ અશ્વાદિક કઈ પછવાડે દેડવાને શક્તિમાનું થાય તેમ નથી.” આ પ્રમાણે વત્સરાજે કહ્યું તે વાસવદતાને પણ અનુકૂળ લાગ્યું અને વૈદ્યના કથનની જેમ તે તેણે સ્વીકાર્યું ત્યાર પછી વાસવદત્તાએ વેગવતી હાથિણી મંગાવી. આ અવસરે કઈ અંધ છતાં પણ બહુ સારી રીતે નિમિત્ત જેનાર અત્યંત કુશળ એવા નિમિત્તિયાને દ્રવ્ય આપી પ્રસન્ન કરીને યૌગધેરાયણ મંત્રીએ પૂછયું કે “આ વેગવતી હાથિણી ધારેલ સ્થળે નિર્વિને પહોંચશે કે નહિ?” તેના ઉત્તરમાં નિમિત્તશાસ્ત્રમાં કુશળ એવા નિમિત્તિયાએ કહ્યું કે-“આ વેગવતી હાથિણી સે જન જઈને તરતજ પ્રાણ ત્યજશે તે વખતે વિન્ન આવશે. આની પછવાડે અનલગિરિ હતી આવશે, તેથી તેનું વિન્ન નિવારવાને તે હાથિણીના મૂત્રના ભરેલા બે બે ઘડા બંને બાજુએ સ્થાપવાને ગ્ય સમયે તેને ઉપયોગ કરે.” આ પ્રમાણે નિમિત્તિયાના કહેવાથી તે વાત લક્ષ્યમાં રાખીને યૌગન્ધરાયણે તે પ્રમાણે સગવડ કરાવી વેગવતીને તૈયાર કરી. પછી ઘણું દાન આપી તે અંધ નિમિત્તજ્ઞને સંતોષીને તેને કહ્યું કે આ વાત કોઈની પાસે તમારે કહેવી નહિ.” આમ કહીને તેને રજા આપી. પછી વત્સરાજ, રાજકન્યા વાસવદત્તા, ષવતી, ધાત્રી કાંચનમાળા અને હસ્તિને રક્ષક અને ચલાવનાર વેગવતી ઉપર આરૂઢ થયા. યૌગન્તરાયણે સંજ્ઞા કરી, એટલે વત્સાધિપતિ ચાલે; અનુક્રમે નગરની બહાર જે વાટિકામાં તેઓને ઉતરવાનું હતું તે સ્થળે તેઓ આવ્યા, ત્યારે ક્ષત્રિયના આચારમાં અગ્રેસર એ વત્સરાજ ક્ષાત્રધર્મનું 50
Page #433
--------------------------------------------------------------------------
________________ 394 : ધન્યકુમાર ચરિત્ર. પાલન કરવા માટે આ પ્રમાણે સ્વતઃ બે કે–“આજે વાસવદત્તા, કાંચનમાળા, વસંતક નામને હાથીને રક્ષક, વેગવતી તથા ઘોષવતી તે સર્વને સ્વેચ્છાથી લઈને વત્સરાજ જાય છે, તેથી જે શરા હેય તે તેને મૂકાવવા માટે દેડજે.” આ પ્રમાણે મોટા ઉચ્ચારપૂર્વક ઉઘોષણા કરીને વેગવતીને ત્વરિત ગતિવડે ચલાવી. તે પણ ઉતાવળી ગતિથી ચાલવા લાગી. પ્રદ્યોતરાજા વિગેરે સર્વેએ વત્સરાજે કહેલ સાંભળ્યું. પ્રદ્યોત રાજાએ કોપાકુળ થઈ જઈને સેવકોને હુકમ કર્યો કે અરે! દેડો, દેડો ! તાકીદે મારા અપરાધીઓને પકડો અને મારી સમક્ષ હાજર કરે.” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને મંત્રી વિગેરે સેવે કહેવા લાગ્યા કે–“સ્વામિન્ ! મહારાજ ! તે તે વેગવતી ઉપર બેસીને જાય છે, તેને પકડવાને કણ સમર્થ છે?” તે સાંભળીને એક મંત્રીએ કહ્યું કે–સ્વામિન્ ! આ વેગવતીની પછવાડે અનલગિરિને દડા જોઈએ. અનલગિરિ હતી વિના વેગવતીની ગતિ રોકવાને કઈ સમર્થ નથી.”રાજાએ કહ્યું કે ભલે તેમ થાઓ, પણ તેને તાકીદે પકડીને અત્રે લા.” પછી બીજા સિપાઇઓ સાથે પોતાના પુત્રને અનલગિરિ ઉપર બેસાડીને તે સર્વને તેની પછવાડે દોડાવ્યા. અતિ ઉતાવળી ગતિથી ચાલતે અનલગિરિ પચીશ જ ગમે ત્યારે વેગવતીની સાથે તેઓ થઈ ગયા. તેને દૂરથી આવતે દેખીને વત્સરાજે એક મૂત્રથી ભરેલે ઘડે તેના માર્ગમાં પછાડીને ફેડ્યો. મૂત્રની વાસથી મુંઝાયેલે હસ્તી મૂત્રને સુંઘતે ઉભે રહ્યો. સિપાઈઓએ બહુ બહુ પ્રેર્યો, તે પણ એક ડગલું ચાલ્યું નહિ. એક ઘડી સુધી મૂત્રની ધથી જ્યારે તેનું મગજ ભરાયું, ત્યારે તે આગળ ચાલ્ય.
Page #434
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પઢવ. 35 વિગવતીએ એક ઘડીના આંતરામાં તો ઘણે પંથ ઓળગે. ફરીવાર પણ પચીશ એજન ગયા ત્યારે વેગવતીની સાથે અનલગિરિ થઈ ગયો; ફરીવાર તેજ પ્રમાણે મૂત્રને ઘડે વત્સરાજે રસ્તામાં ફેડ્યો, એટલે પાછું એક ઘડીનું અંતર પડી ગયું. આ પ્રમાણે રસ્તે વત્સરાજે મૂત્રના ચારે ઘડા ફેડીને અનલગિરિ હસ્તીની ગતી રેકી. આ પ્રમાણે ચાર વખત થતાં છેલ્લીવાર અનલગિરિ અને વેગવતી એકઠા થઈ ગયા, તે વખતે પ્રદ્યોતરાજાના પુત્રે વત્સરાજને મારવા માટે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. તે જોઈ વાસવદત્તા ઉભી થઈ અને વત્સરાજને અંતર કરીને તેની આડી ભાઈની સામે ઉભી રહી. તે વખતે પ્રોતપુત્રે વિચાર કર્યો કે–“બહેન વચ્ચે આવીને ઉભી રહી, હવે બહેનને કેમ મરાય? આ પ્રમાણે વિચાર કરતાં ઘટિકા માત્રને વિલંબ થયે, એટલે વત્સરાજનું ગામ આવી ગયું. વેગવતી દેડતી , વત્સરાજના ગામમાં પેસી ગઈ. તે વખતે પ્રદ્યોતપુત્ર વિલક્ષ વદનવાળે થઈને તેને છોડી દઈ પાછા વળે. વત્સરાજ વિગેરે વિગવતીની પીઠ ઉપરથી નીચે ઉતરીને થાક ઉતારવા સંબંધી કાર્ય કરવા લાગ્યા, તેવામાં એક ક્ષણમાં વેગવતી મરણ પામી. વત્સરાજે વાસવદત્તાની સાથે હર્ષપૂર્વક રાજમંદિરમાં પ્રવેશ કર્યો. હવે પ્રદ્યોતપુત્રે પાછા જઈને ચંડપ્રદ્યોતને બધી હકીકત જણાવી. તે સાંભળીને ક્રોધથી ધમધમાયમાન થયેલા તેણે યુદ્ધની સામગ્રી એકઠી કરવા માંડી. તે વખતે એક મુખ્ય મંત્રીએ રાજાને વિનંતિ કરી કે“રાજન ! હવે યુદ્ધાદિ કરવું તે અનુચિત છે; કારણ કે વાસવદત્તાએ સ્વેચ્છાથી વત્સરાજને ભર્તારની ભાવનાથી પતિ તરીકે સ્વીકાર્યો છે તે તેને હવે કેવી રીતે છોડશે ?
Page #435
--------------------------------------------------------------------------
________________ 396 ધન્યકુમાર ચરિત્ર. વળી કઈ ઉપાયથી અગર છળથી તેને અત્રે લાવીએ, તે પણ અન્ય અંગીકાર કરેલ અને ભેગલ રાજપુત્રીને કોણ કુલીન પુરૂષ પત્ની તરીકે સ્વીકારશે? ઉલટું તેણે તે તમારી ચિંતા ઓછી કરી, સ્વયંપતિને શોધી લઇને લગ્નાદિ નિમિત્તે સ્વયંવરાદિકને ઘણે ખર્ચ તેણે બચા. પિતાને અનુકૂળ અને અનુરૂપ વર જોઈને તેણે તેને ગ્રહણ કર્યો, તેમાં તેણે કાંઈ અયુક્ત કર્યું હોય તેમ લાગતું નથી. વત્સરાજ પણ ઉચ્ચ કુળને રાજપુત્ર છે. વિધા અને કળાને ભંડાર છે. શોધવા જતાં પણ આ વર મળે નહિ, તેથી આ તે એગ્ય યુગળ સંધાણું છે. હવે યુદ્ધાદિ કરવાથી તે ઉલટ અપયશ થશે અને મૂર્ખતા પ્રકટ થશે. તેથી હવે તે સર્વ સામગ્રી લઈને પ્રધાન પુરૂષને ત્યાં મેકલ અને આનંદથી બંને નેનું પાણિગ્રહણ કરવો. એમ કરવું તે હવે યુક્ત છે, બીજું કોઈ પણ કરવું યુક્ત નથી.” રાજાએ પણ મંત્રીનાં વચનથી શાંત થઈને વન્સેશની સાથે વાસવદત્તાના લગ્ન કર્યા, અને સર્વ શાંતથે થયું. એક દિવસે અવંતીમાં અગ્નિને ભય ઉત્પન્ન થયે. ગૃહ, હાટ વિગેરેની શ્રેણીઓ જોતાં જોતાંમાં બળીને ભસ્મ થઈ જવા લાગી. જળાદિ પુષ્કળ છાંટવા માંડ્યું, તોપણ અગ્નિ શાંત પડ્યો નહિ. એક સ્થળે અગ્નિ એલવે તેવામાં તે અનેક સ્થળે જવાળા અને ભડકાઓ ઉઠતા હતા–અગ્નિ લાગતી હતી. લેકેએ ઘણું દેવદેવીના ભોગ, પૂજા, ઉત્સવાદિની માનતાઓ કરી, પણ આગ જરા પણ શાંત પડી નહિ, વિશેષ વિશેષ વધવા લાગી, કેટલાક રાજમહેલે વિગેરે પણ બળી ગયાં, આખી રાત્રીમાં કઈ સુખેથી સુઈ શક્યું નહિ. તે વખતે પ્રદ્યોતરાજાએ બુદ્ધિનું કો
Page #436
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પઢવ. 397 લ્ય વારંવાર દેખાડનાર અભયકુમારને પૂછયું કે–“અરે બુદ્ધિના ભંડાર ! આ અગ્નિ શમાવવાને કઈપણ ઉપાય વિદ્યમાન છે કે નહિ?” તે સાંભળીને અભયકુમારે કહ્યું કે-“જે ઉપાય છે તે સાંભળે. અગ્નિનું ઔષધ અગ્નિ જ છે, તેથી આપણે નવીન અગ્નિ ઉપજાવીને તેની પૂજાદિક કરી સર્વેએ ગીત, ગાન, વાછત્રાદિકથી તેને વધાવવી, તેથી જ આ અગ્નિ શાંત થઈ જશે.” આ પ્રમાણે કહેવાથી રાજાએ તે પ્રમાણે કર્યું અને શુદ્ધ મંત્રના પ્રવેગથી અગ્નિ શાંત થઈ ગયે. પ્રધોતે અને પ્રત્યક્ષ બુદ્ધિપ્રભાવ જોઇને સંતુષ્ટ થઈ અભયકુમારને વર માગવાનું કહ્યું. અભયકુમારે પહેલાની માફકજ તે વર પણ થાપણ તરીકે રખાવી મૂક્યો. એકદા અવંતીમાં મહામારીને ઉપદ્રવ થયું. તે સાથે અન્ય રેગ અને શેક, ભૂતાદિકનાં અનેક પ્રકારનાં ઉપદ્રવ ઉત્પન્ન થયાં. તેથી નગરજને બહુજ પીડાથી પીડાવા લાગ્યા, અનેક માણસ સ્મશાન ગૃહમાં જવા લાગ્યા. તે વખતે સમસ્ત નગરજનોને અતિ દુઃખથી પરાભવ પામેલા જોઇને રાજાએ અભયકુમારને પૂછયું કે“અરે સર્વ વિદ્યા અને કળારૂપી રત્નના સમુદ્ર! આ બધા લેકે મહારેગ તથા અશિના ઉપદ્રવથી ઉપદ્રવિત થાય છે, તેઓને તે ઉપદ્રમાંથી બચાવવાનો કોઈ ઉપાય છે કે નહિ?અભયકુમારે તે સાંભળીને કહ્યું કે “ઉપાય છે અને તે આ પ્રમાણે છે–સર્વે નગરજને શૃંગારાદિક ધારણ કરીને રાજાના મહેલ પાસે આવે, તે ઠેકાણે દષ્ટિવડે મહારાણી આપને જીતે અને પછી મહારાણી પાસે બળિવિધાન તૈયાર કરાવીને સર્વે નગરના દરવાજાઓમાં અને રસ્તાએમાં તે બળિ ઉછાળવા; તેમ કરવાથી અશિપદ્રવ કરનારા પ્રેતાદિક તૃપ્ત થશે અને ચારે દિશાઓમાંથી અશિવ ઉપદ્રવન
Page #437
--------------------------------------------------------------------------
________________ 398 ધન્યકુમાર ચરિત્ર. નાશ થઈ જશે. બીજે દિવસે રાજાએ તે પ્રમાણે કર્યું અને શિવાદેવીએ દષ્ટિથી રાજા ઉપર જ્ય મેળવ્યું. ત્યાર પછી પરમ શીલવ્રતને ધારણ કરનાર શિવાદેવી રાણીએ વિધિપૂર્વક સ્નાનાદિ કરીને બળિબાકુળ તૈયાર કર્યા, શાંતિમંત્રાદિકથી તેબાકળા મંડ્યા. પછી નમસ્કાર તથા વજપંજર તેત્રાદિકથી પિતાની રક્ષા કરીને સર્વ નગરનાં દરવાજાઓમાં બળિને માણસોએ પ્રક્ષેપ કર્યો અને . તીર્થજળાદિકથી નગર ફરતી ચારે તરફ શાંતિ જળધારા કરી. આ પ્રમાણે સર્વ ક્ષુદ્ર દેવને સંતોષીને બધા ઘેર આવ્યા. તરતજ અશિવ તથા ગાદિક ઉપસર્ગો શાંત થયા. પ્રદ્યોતરાજાએ આખા નગરને આ પ્રમાણે નિરુપદ્રવિત જોઈને અભયકુમારને ચેથા વર આપ્યું. પછી બુદ્ધિમાં કુશળ એવા અભયકુમારે ચારે વર માગવાની રાજાની આજ્ઞા મેળવીને કહ્યું કે “હું શિવાદેવીના મેળામાં અનલગિરિ હાથી ઉપર બેસું. તમે હસ્તીના ચલાવનાર માવત થઈને બેસે અને અગ્નિભીરૂ રથ ભાંગીને તેના ઇંધનેથી સળગાવેલી ચિતામાં આપણે પ્રવેશ કરીએ. આ પ્રમાણે મને આપેલા ચારે વર આપે.” અભયકુમારની આ પ્રમાણેની માગણી સાંભળીને પ્રોતાજા બહુ ખિન્ન થઈ ગયા, તેણે માગ્યા પ્રમાણે આ પવાને તે અસમર્થ થયા, એટલે હાથ જોડીને કહેવા લાગ્યા કે“અરે અભય ! તારી બુદ્ધિ આગળ બીજા કેઈની બુદ્ધિ ચાલે તેમા નથી, અમે હાર્યા ને તું તેથી હવે તને જેમ ગોઠે તેમ કર.” તે સાંભળી અભયકુમારે કહ્યું કે–“હવે તે ઘેર જવાની ઇચ્છા થાય છે.” ચંડપ્રદ્યોતે કહ્યું કે–“ભલે તેમ થાઓ.” પછી ઉત્તમ આભરણ અને વસ્ત્રાદિવડે સત્કાર કરી શિષ્ટાચારપૂર્વક તેને વિસર્જન કર્યો. અભયકુમારે પેતાની માશી શિવદેવી વિગેરે સર્વેની
Page #438
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 3i98 રજા લઈને ઘેર જવાને સમયે ચંડઅદ્યત રાજાને નમીને કહ્યું કે“મહારાજ! તમે તે ધર્મના ન્હાના નીચે મને છેતરીને અને આ હતે, તે હું વિસરી જવાને નથી. તેને બદલે તે કરતાં અધિક હું વાળી આપીશ. તે પણ ધર્મના છળ વગર અને ચૌરવૃત્તિથી છાની રીતે પણ નહિ, પરંતુ ખરે બપોરે તમારા રાજયના બધા માણસો અને નગરજને પણ જોતાં હશે તેવી રીતે તમારા સામંત, સુભટ તથા નગરજનોને તમે કહેશે કે–“અરે સામંત ! અરે સુભટે ! અરે પીરજને ! મને આ અભયકુમાર બળાત્કારથી ગ્રહણ કરીને ઉપાડી જાય છે! શું જુઓ છે? મને છોડાવો! આ પ્રમાણે પિકાર કરશે, તે પણ કોઈ તમને છોડાવવા આવશે નહિ. એવી રીત સર્વજન સમક્ષ તમને પકડીને હું લઈ જઈશ, તેથી તમારે સાવધાનતાપૂર્વક રહેવું, બુદ્ધિવાને સાથે બુદ્ધિકૌશલ્ય ચલાવી વિચાર કરીને તમારે એવી રીતે રહેવું કે જેથી મેં કહેલા સં. કટને તમે ઉલ્લંધી શકે” તે સાંભળી બહુ અહંકારપૂર્વક પ્રદ્યોતરાજાએ કહ્યું કે “ભલે ! ભલે ! જા ! જા ! હવે બધું જણાશે. એકવાર તે બીલાડીના મુખમાં ઉંદરની જેમ અમે તને લાવ્યા હતા, તે ભૂલી ગયે જણાય છે ! વળી ફરીથી કાગડે જેમ ચકલીના બચ્ચાને લાવે તેમ અમે તને લઈ આવશું. વાણીથી બંધાયેલા મેં તને આજે તે છોડ્યો છે, તેથી તું અતિશય ફુલ મારે છે–ગર્વ ધારણ કરે છે, પણ એ તે આ વાંકી ડોકવાળે મંકેડે ગોળને ઘડે ગ્રહણ કરવાને ઇચ્છે તેની જેમ સે, હજાર, લાખ અને કરડે સુભટની વચ્ચે રહેલા મને ગ્રહણ કરીને પકડી જવાની તું પ્રતિજ્ઞા કરે છે. હવે જાણ્યું તારું ડહાપણું અને બળ! વધારે બેલવું રહેવા દે ! " પછી અભયકુમારે કહ્યું કે—“ કહ્યા
Page #439
--------------------------------------------------------------------------
________________ 400 ધન્યકુમાર ચરિત્ર. પ્રમાણે કામ કરીને હું મારું વચન પ્રમાણ કરી દેખાડીશ, હમણા વધારે બેલવાથી શું ફાયદો ?" આ પ્રમાણે કહીને તે રાજગ્રહી તરફ ચાલ્યા અને કેટલેક દિવસે મુસાફરી કરતાં મગધ દેશના મંડનરૂપ રાજગૃહી નગરીએ પહેચ્યા. આગળ ગયેલા ચરપુરૂષએ શ્રેણિક મહારાજને વધામણ આપી કે-“બુદ્ધિબળથી પ્રદ્યોતરાજાને જીતીને, માળવા દેશમાં કીર્તિસ્તંભ થાપીને, બહુ લેકે ઉપર ઉપકાર કરીને અભયકુમાર નિર્ભય રીતે અહીં આવે છે.” શ્રેણિકરાજા પણ પુત્રનું આવાગમન સાંભળીને ઉલ્લસિત રોમાંચવાળા થયા, તેના હૃદયમાં આનંદ થયે, કહેવા આવનારને સારી રીતે વધામણી આપી અને મોટા મહત્સવપૂર્વક દાન આપતા અભયકુમારની સામે આવ્યા. પિતાને સામે આવતા જોઈને અભયકુમાર વાહનથી નીચે ઉતરી પગે ચાલતા પિતા પાસે આવીને પિતાના પગમાં પડ્યા. પિતાએ પણ પિતાના બંને હસ્તેથી તેને ઉભા કરીને ગાઢ સ્નેહથી આલિંગન દઈ તથા મસ્તક ચુંબી, હર્ષથી આવેલ અશ્રુજળવડે ભીની આંખેથી અભયકુમાર તરફ જોયું અને ગણદ વચનેથી કુશળ ક્ષેમની વાર્તા પૂછવા લાગ્યા. પછી હસ્તીના સકંધ ઉપર તેને બેસાડીને ધવળમંગળાદિક અનેક માંગલિક ક્રિયાઓપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. અભયકુમારના આગમનથી ચંદ્રના ઉદયથી સમુદ્રની જેમ ભગધાધિપતિ અતિશય આનંદના સમૂહથી ઉભરાઈ જવા લાગ્યા. તે વખતે પુરજન, મહાજન, સ્વજન વિગેરેના ગમનાગમનથી વિશાળ એ રાજમાર્ગ પણ સાંકડે થઈ ગયે. રાજના લેકે, નગરના લેક ભેટણા લઇને મળવા આવતા હતા, તે
Page #440
--------------------------------------------------------------------------
________________ મદમ પાવ. અને કુશળખની વાર્તા પૂછીને હર્ષ પૂર્વક પાનબીડાં આપી અમચકુમાર વિસર્જન કરતા હતા. જેવી રીતે જે આવતા તેને તેવી રીતે જ સુખાદિક પૂછીને યથાયોગ્ય માન આપી રજા આપતા હતા. ધન્યકુમાર પણ રાજાની સાથે અભયકુમારને સ્વાગત કરવા સામે આવ્યા હતા, રાજાની સાથે સરખે આસને બેઠેલા હતા, અનુક્રમે અવસર થયો ત્યારે ધન્યકુમાર બહુ મુલ્યવાન એવું ભેટશું લઈને અભયકુમાર પાસે આવ્યા. તે વખતે રાજાએ ચક્ષુની સંજ્ઞાથી તે ગ્રહણ કરવાની ના પાડી, અભયકુમારે તે સમજી જઈને ના પાડી. પછી ધન્યકુમારે ધણા શપથ દીધા તથા ઘણે આગ્રહ કર્યો ત્યારે તેમાંથી જરા માત્ર ગ્રહણ કર્યું, અભયકુમાર વિચારવા લાગ્યા કે–“આ કોઈ નવીન સજજન જણાય છે. રાજા પણ બહુ સ્નેહથી તથા બહુ માનથી તેને બેલાવે છે. અવસરે તે સર્વ જણાશે, પરંતુ આ બહુ ગુણવાન હોય તેમ જણાય છે. " ત્યાર પછી શિષ્ટાચાર પૂર્વક સર્વને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા અને પિતાને ઘેરથી આવેલા નેકરાદિક સેવકવર્ગની સાથે વાર્તાવિદ કરીને તેમને પણ રજા આપી. ત્યાર પછી ભેજનને સમય થતાં સર્વે સભ્યને વિસજીને રાજા ભેજનને માટે ઉઠ્યા. અભયકુમાર સાથે જોજન કર્યા પછી, એકાંતમાં બેસીને કપટી શ્રાવિકા કપટથી લઇ ગઇ ત્યારથી માંડીને જે થયું અને જે અનુભવ્યું, તે બધું અહીં થયેલા આગમન સુધીનું અતિવૃત્તાંત રાજાએ પૂછયું. અભયકુમારે પણ બધી હકીક્ત રાજા પાસે નિવેદન કરી. રાજા તે સાંભળી માથું ધુણાવી વિમિત ચિ તથી કહેવા લાગ્યા કે પુત્ર ! આવા સંકટમાંથી નિકળવાને ! તુંજ સમર્થ થાય, બીજો થઈ શકે નહિ. હાલના કાળમાં બુદ્ધિવડે 51
Page #441
--------------------------------------------------------------------------
________________ 402 ધન્યકુમાર ચરિત્ર. આ જગતમાં તું જ અદ્વિતીય દેખાય છે. આ પ્રમાણે બધી વાત કહેતાં અને આનંદ કરતાં કેટલાક દિવસે વ્યતીત થઈ ગયા. એકદા અભયકુમારે પિતાને પૂછ્યું કે-“પૂજ્ય પિતાજી! મારી ગેરહાજરીમાં રાજ્યને નિર્વાહ સુખેથી થત હતા? કઈજાતની ચિંતા કે દુઃખ ઉત્પન્ન થયા નહતા?” રાજાએ કહ્યું કે વત્સતું ગયા પછી આખા રાજ્યને નાશ થઇ જાય તે પ્રબળ ઉત્પાત થયે હતું પરંતુ અસમાન બુદ્ધિના નિધાન એવા એક સજજન પુરૂષ ધન્યકુમારે મહાબુદ્ધિબળવડે તે ઉત્પાતને જી છે, અને રાજ્યને દેદીપ્યમાન કર્યું છે." અભયકુમારે કહ્યું કે-“ તે ધન્યકુમાર કોણ છે કે જેની આપ આટલી બધી પ્રશંસા કરે છે?” રાજાએ કહ્યું કે તું જે દિવસે અને આ જો તે દિવસે જે મારી પડખે બેઠેલા હતા, તથા ભેંટણું કરવાના સમયે જેનું ભેટશું નહિ લેવાની મેં ભૂસંજ્ઞાથી સૂચના કરી હતી તે જ તે ધન્યકુમાર છે. તેના ગુણસમૂહથીરંજિત થઈને મેં મારી પુત્રી તેને આપેલી છે, તે જમાઈ હોવાને લીધે દેવાને થિગ્ય છે, તેનું લેવા લાયક નથી.” તે સાંભળી અભયકુમાર બે કે–તેનામાં ક્યા ક્યા ગુણે છે?” રાજાએ કહ્યું કે“વત્સ! સત્પુરૂષમાં માનનીય ધન્યકુમાર ઔત્પાતિકી બુદ્ધિ વડે તારી તુલ્ય કક્ષા ઉપર મૂકી શકાય તેવા છે. સૌજન્ય ગુણેવડે જગતમાં અદ્વિતીય છે, કારણ કે આ મહાપુરૂષે જેવી રીતે કીરવડે ચંદ્રમા બધા પર્વત ઉપર પ્રકાશ કરે છે, તેવી જ રીતે આખા વિશ્વમાં અનેક રાજાઓ ઉપર બુદ્ધિના ગુણવડે ઉપકાર કર્યો છે. ભાગ્યરૂપી લક્ષ્મીના મિત્રતુલ્ય આ સજજને સર્વે અવસરમાં સાવધાનપણુવડે કરીને બધી રાજધાનીઓને શરીર
Page #442
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પક્ષવ. 403 લક્ષ્મી જેમ મુખથી શોભે તેમ શોભાવી છે. વળી તે ધન્યકુમારે પિતાને ઘેરથી નીકળીને બહાર વિદેશમાં ફરતાં પણ સ્વદેશની માફકજ કઈ મહાપુન્યના ઉદયથી અભુત ભેગસુખ ને લરમી મેળવી છે. વળી આ સજજન પુરૂષે સ્વભાગ્યથી મેળવેલ અપરિમિત ધન અકૃતજ્ઞ અને ધનરહિત એવા પિતાના બંધુઓને અનેક વખત હર્ષ પૂર્વક આપી દીધું છે. વળી એ મહાપુરૂષ જયારે અત્રે આવ્યા ત્યારે જે શ્રેણીની વાડીમાં તેમણે નિવાસ કર્યો હતો તે વાડી તદન સુકાઈ ગયેલી હતી છતાં તેના દષ્ટિમાત્રના પ્રસારથીજ નવા પલ્લવ, પુષ્પ, ફળાદિકની ઉત્પત્તિથી શેનીક થઈ ગઈ હતી. વળી એ સજજને તું અવંતિ ગમે ત્યારે સૂર્ય પ્રકાશમાન થતાં આકાશને શોભાવે તેમ મારી રાજધાની અને રાયસ્થિતિને દીપાવી છે. વળી એજ મહાપુરૂષે સમસ્ત વ્યવહારીઓમાં શિરે મણિગભદ્ર શ્રેષ્ઠીને એક ધૂર્ત ધૂર્તકળાવડે કપટ્યુક્તિ કરીને છેતરતો હતો, તેને તેની ઉત્તમ બુદ્ધિકૌશલ્યવડે બચાવી લીધું હતું. વળી એ સત્પરૂપે આલાનસ્તંભ તેડી નાંખીને દેડતે આપણે સિંચાનક કરિવર જે મદના ઉત્કટપણાથી નગરને ભાંગતું હતું તેને હરતીને વશ કરવાની શિક્ષામાં મેળવેલ કુશળતાથી વશ કરીને આલાનખંભે બાંધી દીધું હતું અને સર્વજનેને ઉપદ્રવ મટાડીને સર્વની ઉપર ઉપકાર કર્યો હતો. ગુણવાન અને ગુણનાં સમૂહરૂપ આ મહાપુરૂષનાં ગુણોનું હું કેટલું વર્ણન કરૂં? રૂપ, સૌભાગ્ય, વિજ્ઞાન, વિનય, ચતુરાઈ વિગેરે અનેક ગુણોના સમૂહને એ સ્વામી છે, વળી નિષ્કારણ ઉપકાર કરવાથી તથા નૈમિત્તિકના વચન સાંભળવાથી કુસુમણીએ, ધૂર્તના વચનરૂપી કારાગારમાંથી છોડાવવાથી ગોભદ્રષ્ટીએ,
Page #443
--------------------------------------------------------------------------
________________ 4i04 ધન્યકુમાર ચરિત્ર. તથા તેણે કરેલા અનેક ઉપકારે સંભારીને મેં પણ પ્રીતિની વિલડી વધારવા માટે સ્વપુત્રી તેને પરણાવેલી છે. અરે વહાલા વત્સ! તેના ગુણેની તને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તેની સાથે તેને વિશેષ સહવાસ અને પરિચય થશે.” આ પ્રમાણે પિતાનાં મુખથી ધન્યકુમારનાં ગુણેની પ્રશંસા સાંભળીને ગુણના અનુરાગીઓમાં શ્રેષ્ઠ તથા પ્રથમ પંક્તિએ આવનાર અભયકુમાર તે વખતથીજ ગુણના હેતુભૂત ધન્યકુમાર ઉપર આનંદથી ઘણેજ પ્રેમ તથા ગાઢ અનુરાગ ધરવા લાગ્યા. - બીજે દિવસે અભયકુમાર પોતે જ પ્રેમની અયુગ્રતા કરવા તથા ભાવી અતિશય સંબંધ સૂચવવા ધન્યકુમારને ઘેર ગયા. ધન્યકુમાર પણ અભયકુમારનું આગમન સાંભળીને તરતજ ઉભા થયા, અને કેટલાંક ડગલાં સામે લેવા ગયા. અભયકુમાર વાહનથી નીચે ઉતર્યા. ગાઢ આલિંગન દઈને બન્ને જણાએ હર્ષપૂર્વક જુહાર અને પ્રણામ કર્યા. પછી ઘરમાં પ્રવેશ કરતાં “આપ આગળ ચાલે– આપ આગળ પધારે” એમ શિષ્ટાચાર તથા બહુમાનપૂર્વક ઘરમાં તેડી ગયા અને ભવ્ય આસન ઉપર બેસાડીને ધન્યકુમાર કહેવા લાગ્યા કે–“આજે આ સેવક ઉપર મેટી કૃપા કરી, આજે મારે ઘેર વાદળાં વગરજ વરસાદની વૃષ્ટિ થઈ. પ્રમાદવંતને ઘેર ગંગા પિતાની મેળે ઉતર્યો. આજે આપ અત્રે પધારવાથી મારા ઘરનું આંગણું પવિત્ર થયું, આજે મારે ધન્ય દિવસ છે, સફળ દિવસ છે કે આપ જેવાનાં મને દર્શન થયાં. પણ આપે આ શ્રમ શા માટે ઉઠાવે? હું તે આપને સેવક છું, હુકમ ઉઠાવનાર છું, તમે માત્ર હુકમ કર્યો હતો તે હું આપને હુકમ માથે ચઢાવીને આપના ચરણ સમીપે તરતજ આવત.” આ પ્રમાણે વિજ્ઞપ્તિ ક
Page #444
--------------------------------------------------------------------------
________________ આટચ થશવ. 405 રીને ધન્યકુમાર બેલતા બંધ થયા, એટલે અભયકુમાર ધન્યકુમારને હાથ ખેંચીને તેને પિતાની સાથેજ આસન ઉપર બેસાડવા લાગ્યા અને બોલ્યા કે–અરે ઉત્તમ શ્રેષ્ઠિન ! આ પ્રમાણે બેલે નહિ ! તમે તે અમારે લૌકિક અને લેકોત્તર બન્ને રીતે પૂજનિક છે. લૌકિક સંબંધમાં તે તમે અમારી સાથે સગપણથી જોડાયેલા છે અને લેકેર સંબંધમાં તે જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ધારણ કરી તેથી અલંકૃત થયેલા છે, વળી જગના લેકોને અને અમને પણ ઉપકાર કરનારા છે. તેથી હે પૂજય બનેવી !તમારા દર્શન કરીને આજે હું કૃતકૃત્ય થયો છું. જે જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર છે અને દ્રઢભક્તિવંત છે તે શિવાર્થીને તે પૂજ્ય જ ગણાય છે. લૌકિક સંબંધને જે નેહ તે તે સંસારની વૃદ્ધિના હેતુભૂત છે અને લેકોત્તર સંબંધવડે થયેલે નેહ મેક્ષના હેતુભૂત અને સમ્યકત્ત્વ પવિત્ર થવાના કારણભૂત છે, તેથી તમે અમારે બને રીતે પૂજનીકંછે. વળી ગઈ કાલેજ મારા પિતાશ્રી–મહારાજાએ તમારા અગેના આગમન પછી શુષ્કવનનું પલ્લવિત થવું, ધૂતને દમ, ગજને વશ કરે, રાજયસ્થિતિ સ્થિર કરવી વિગેરે હધિત કહી છે, તથા કૃતઘ અને નિર્ભાગી એવા તમારા બંધુઓને વારંવાર ન માપી શકાય તેટલી સમૃદ્ધિ આપીને તે તે સ્થળેથી નીકળી ગયા છે. આ હકીકત મને હર્ષ પૂર્વક નિવેદન કરી છે. તે સર્વ હકીકત સાંભળીને મારું હૃદય તે વિરમય, આનંદ, પ્રમાદ, રોમાંચ, હર્ષ તથા નેહવડે ઉભરાઈ ગયું છે. તે વખતે થયેલે ઉલ્લાસ હજુસુધી પણ હૃદયમાં સમાતો નથી. અમે તે તમારા સંગમનેસંબંધને કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિ, ચિત્રવલ્લી વિગેરે ઈસતદાયી વસ્તુઓ કરતાં પણ અધિક માનીએ છીએ. તેથી
Page #445
--------------------------------------------------------------------------
________________ 4.6 ધન્યકુમાર ચરિત્ર. આ રાજયદ્ધિ, આ સમૃદ્ધિ અને હું તે સર્વને તમારે પિતાનાજ ગણવા, તેમાં જરા પણ સંદેહ કરે નહિ.” આ પ્રમાણેની અભયકુમારની વાણી સાંભળીને ધન્યકુમાર બેલ્યા કે– મંત્રીરાજ ! આપની જેવા સજજને તે ગુણેથી ભરેલા હોય છે, કૃપાળુ હૃદયવાળા, કૃતજ્ઞ, અને પારકાના પર માણુ જેવા નાના ગુણને પણ પર્વત જેવા મેટા કરીને બતાવનારા હોય છે. અલ્પ ગણવામાં સજજન પુરૂષો મેટાઈને આરોપ કરે છે. હું તે કણમાત્ર છું? હું તે એક વ્યાપારી વાણિયે માત્ર છું ! મારાથી શું થઈ શકે તેમ છે? અપાર પુન્યની ગાદિથી ભરપૂર એવા આપના પુન્યથી જ સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે છે. સેવક પુરૂષ જે જ મેળવે છે તે સ્વામિનું જ પુન્ય છે છે તેમ જાણવું.” આ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરવાવડે પરસ્પરના હૃદયનું આવજન કરવાથી અતિશય ગાઢતર રાગ અને પ્રેમસંબંધ બંને વચ્ચે થઈ ગયે. તે દિવસથી હમેશાં મળવું, જિનયાત્રાદિ સાથે કરવા જવી, રાજસભામાં સાથે બેસવું, વન-ઉપવનાદિ સાથે જોવાં જવું–આ પ્રમાણે બધાં કૃત્યે તેઓ સાથે રહીને જ કરતા હતા. કોઈ પણ કાર્યની વ્યગ્રતાથી કઈ દિવસ બન્નેને મેળાપ ન થાય તે તે દિવસ બન્નેને મહાદુઃખ ઉપજાવનાર થતું હતું. આ પ્રમાણે મહામાત્ય અભયકુમાર ઈશ્વરને કુબેરની સાથે જેમ પ્રીતિ સંબંધ હતો તેમ ધન્યકુમાર સાથે પ્રીતિ તથા મિત્રતા ધારણ કરીને સુખ અનુભવવા લાગ્યા. છએ પ્રકારના મિત્રતાના લક્ષણ પૂર્ણપણે તેઓ 1 દેવું, લેવું, ગુહ્ય કહેવું અને સાંભળવું, ખાવું, અને ખવરાવવું આ છ પ્રીતિનાં લક્ષણ નીતિશાસ્ત્રમાં કહેલ છે.
Page #446
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 407 વહન કરવા લાગ્યા. એકજ જીવન જાણે બે જુદા જુદા રૂપ. હેય તેમ સુખેથી તેઓ કાળ વ્યતીત કરવા લાગ્યા એક દિવસે પાછલી રાત્રિના વખતે શય્યામાં સુતેલા અભયકુમારે વિચાર્યું કે–અહે! મેં જ્યારે ઉજજયિની છેડયું ત્યારે પ્રતરાજા પાસે એક પ્રતિજ્ઞા કરી છે, હજુ સુધી મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, તે વખતે કહેલા વાક્યની પ્રતિપાલના કરવી તેમાંજ પુરૂષત્વ છે, તેથી તે પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય તે ઉદ્યમ કરવો જરૂરને છે.” પછી સવાર થઈ ત્યારે રાજા તથા ધન્યકુમાર પાસે તે સર્વ હકીકત નિવેદન કરીને તે માટે સામગ્રીતૈયાર કરવા લાગ્યા. પ્રથમ તે ઉત્તમ શરીરવાળી, તરૂણ, સેળ વરસ લગભગની ઊમરવાળી, પુરૂષને રંજન કરવાની કળામાં અતિશય નિપુણ, નેત્ર મુખાદિના હાવભાવ, વિશ્વમ, કટાક્ષ તથા આકપંણ કળામાં અપ્સરાઓને પણ જીતે તેવી, રૂપ તથા યૌવનથી લચી પડતી એવી બે મહર કોકિલ કંઠવાળી વેશ્યાઓને તેણે તે કાર્ય પાર પાડવા માટે રાખી લીધી. વળી મુખ, નેત્રાદિકના વિલાસથી પ્રદ્યોતરાજને લગભગ મળતી આકૃતિવાળે એક પુરૂષ પણ તેણે શોધી કાઢ્યો. તે સર્વને ઘણું ધન આપીને ભવિષ્યમાં શું કરવાનું છે તે સર્વે છાની રીતે શીખવી દીધું; ત્યારપછી માળવામાં વિચી શકાય તેવાં કરિયાણા, ઉત્તમ વસ્ત્રો અને વિવિધ પ્રકારનાં રત્ન ખરીદી લીધાં, તે બધાં ખરીદીને અનેક ગાડાં, ઉંટ તથા બળદ વિગેરે ઉપર યથાયેગ્ય રીતે તે ગોઠવ્યાં–લાવ્યાં. વળી દેશાંતરની ભાષામાં કુશળ તથા તેવી જાતના વેશ પહેરવાવાળા માણસે તૈયાર કર્યો. પોતે પણ તેજ વેષ ધારણ કર્યો. આ પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર કરાવીને અને રાજ્યને ભાર બધે
Page #447
--------------------------------------------------------------------------
________________ 408 લખ્યકુમાર શરિત્ર. ધન્યકુમારને માથે રાખીને શ્રેણિક રાજાની રજા લઈ ઉત્તમ દિવસે શુભ મુહૂર્તે શુભ શુકનેથી ઉત્સાહિત થયેલા અભયકુમારે રાજગહીથી માળવા દેશ તરફ પ્રણય કર્યું. બન્ને રૂપવંત તરૂણીઓને વસ્ત્રાચ્છાદિત રથમાં બેસાડી. કેટલાક સુભટે આગળ અને પાછળ ચાલવા લાગ્યા. ઘણી દાસીએને તે રથની રક્ષા કરવા માટે રાખી. જયારે કેઈ પૂછતું કે આ રથમાં કેણ છે. ત્યારે રથની પાસે રહેનારા સુભટે બેલતા કે–“જનાને છે.એક ડાળીમાં પ્રદ્યોતરાજાના રૂપને મળતી આકૃતિવાળા પુરૂષને બેસાડ્યો હતો, તે શીખવી રાખ્યા પ્રમાણે ગમે તેવાં વા બેલતે હતે. અભયકુમાર પતે ઉત્તમ અને વાળા રથમાં બહુ દૂર દેશના વસ્ત્રોથી સજજ થઇને બેઠા હતા. આ ગળ અનેક સુભટે ચાલતા હતા. અને તેની પછવાડે કરિયાણાના ભરેલાં ગાડાં, ઉંટ, બળદ વિગેરે સુભટેથી રક્ષિત થયેલા ચાલતા હતા. આ પ્રમાણે અવિચ્છિન્ન પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ અવંતીનગરીએ પહોંચ્યા. બહુ મોટું ભંટણું લઈને અનેક દેશાંતરીય વેષધારી સુભટથી પરવરેલા અભયકુમાર રાજસભામાં રાજા પાસે ગયા. રાજા પાસે ભેટથું મૂકી રાજાને નમસ્કાર કરીને યથાગ્ય સ્થાને તેઓ બેઠા. રાજા પણ અદ્ભુત ભેટશું જોઈને પ્રસન્ન થઈ આદરપૂર્વક તેના તરફ જોઈને બોલ્યા કે“અહે શ્રેષ્ઠિન ! કયા દેશથી તમે આવે છે ?" ત્યારે અભયકુમાર બે હાથવતી હેડું ઢાંકીને અવાજ ફેરવીને બેલ્યા કે– સ્વામિન !અમે બહુ દૂરદેશથી આવીએ છીએ. જે સ્થળે રામચંદ્ર સમુદ્રનું ઉલ્લંઘન કરવા સેતુબંધ બાંધે છે તે સ્થળે પૃથ્વીભૂષણ નામે અમારૂં નગર છે. ત્યાં અરિમર્દન નામે રાજા છે, તે પ્રબળ
Page #448
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 400 પ્રતાપવાળે છે, તે નગરના અમે રહેવાસી છીએ. તે નગરીથી વહાણ રસ્તે અનેક પ્રકારનાં કરિયાણાઓ તથા વચ્ચે અને પાત્ર વિગેરે અહિં વેચવા આવે છે. એક દિવસે વિધવિધ દેશોની વાર્તા સાંભળીને તે દેશે જોવાની મારી ઉત્કંઠા થઈ. મેં મનમાં વિચાર કર્યો કે–જે ઘણા કરિાયણ લઇને દેશાંતરમાં હું જાઉં તે મને ભવિષ્યમાં ઘણે લાભ થશે, તથા જુદા જુદા દેશનાં દર્શન થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે - देशाटनं पण्डितमित्रता च, वारांगना राजसभाप्रवेशः / अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पंच // દેશાટન, પંડિતની મિત્રતા, વારાંગનાને યોગ, રાજસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું ને તેના અર્થોનું અવલોકન પાંચે બાબતે ચતુરાઇનાં મૂળ કારણભૂત છે. દેશાંતરમાં જવાથી ચતુરાઈ આવશે ને દ્રવ્ય પણ મળશે એમ બે કાર્ય સાધી શકાશે. આ પ્રમાણે વિચાર કરીને મેં કરિયાણાના ગાડાં ભર્યા અને તે લઈને અમે તે નગરથી નીકળ્યા. અનેક દેશોમાં ફરતાં ફરતાં બે વરસ વીતી ગયાં, અનેક પૂર, નગર, ઉપવન, પર્વત વિગેરે તથા નવા નવા આચાર, નેપથ્ય, તીર્થાદિક જોતાં જોતાં અમારા મનને બહુજ આનંદ થયો. છ મહિના પહેલાં એક વખત તમારા રાજયનું વર્ણન કરતાં કોઈ પથિકે કહ્યું કે–“વર્તમાન સમયમાં જેવી ઉજજયિની નગરીની શોભા છે, તેવી શોભા કોઈ નગરીની નથી. સાક્ષાત્ અમરપૂરી તુલ્ય તે નગરી છે. તે નગરમાં અખંડિત શાસનવાળા, સોળ રાજાઓના સ્વામી, પ્રચંડ પ્રોત હોય તેવા, ચંડપ્રદ્યોત નામે રાજા છે, તે પર
Page #449
--------------------------------------------------------------------------
________________ 410 ધન્યકુમાર ચરિત્ર. અતિ ઉત્તમ નીતિવડે રાજય કરે છે. તે નગરમાં કોઈ અશુભ કર્મોદયથી ગાદિક આવે તેમાં ઉપાય નહીં, પણ તે સિવાય બીજા કેઈ પણ ઉપદ્રવનું નામ પણ સંભળાતું નથી. જે તમારે આશ્ચર્યનાં સ્થાને જોવાની ઈચ્છા હોય તે ઉજજયિનીમાં તમારે જરૂર જવું. તે નગર જોવાથી બીજા સર્વ નગરે માણિક્ય જોયા પછી કાચ જેવા લાગશે.' આ પ્રમાણેની ઉક્તિ સાંભળીને બીજા દેશમાં જવાની ઈચ્છા હતી તે પણ આ તરફ આવ્યા. અમે જેવું કાને સાંભળ્યું હતું તેવુંજ અને દેખ્યું છે, વળી આજે અતિઉગ્ર પુણ્યવંત, ન્યાયમાં જ એક દષ્ટિવાળા આપનું પણ દર્શન થયું છે. આજે આપના દર્શનથી અમારી આંખે પાવન થઈ છે. પુણ્યવંતના દર્શન મહાન ગુણને ઉપજાવનારજ થાય છે.' આ પ્રમાણે કહીને અભયકુમાર બેલતાં બંધ રહ્યા, એટલે પિતાની પ્રશંસાથી ફૂલાયેલા ચંડપ્રદ્યોતે કહ્યું કે-“અરે શ્રેષ્ટિન! તમારી જેવાના આગમનથી અમને પણ બહુ આનંદ થયે છે. તમે સુખેથી અહીં રહે, ઇચ્છા હોય તેટલે વ્યાપાર કરે, તમારે જે કાંઈ કામકાજ હેય તે સુખેથી અહીં આવીને અમને નિવેદન કરજે.” આ પ્રમાણે કહીને ઉત્તમ વસ્ત્રો તથા પાનબીડાં આપીને જકાત લેનારા અધિકારીને હુકમ કર્યો કે- આ શ્રેણીની અધ જકાત લેજો, વધારે લેશે નહિ.” આ પ્રમાણે કહીને શ્રેષ્ઠીને જવાની રજા આપી. અભયકુમારે રાજમાર્ગ ઉપરજ અનેક ગોખ અને બારીઓવાળું, “હે અતિ ગુપ્ત અને નહિ અતિ ખુલ્લું તેવું એક મેટું રાજયમંદિર જેવું મકાન ભાડે લઈને તે સ્થળે નિવાસ કર્યો. અભયચંદ્ર શ્રેણી' એવું પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું. તે બહુ મોટું સ્થાન હતું, તેથી ત્યાં રહીને જ તે વ્યાપાર પણ
Page #450
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 411 કરવા લાગ્યા. પિતાની ચતુરાઈની વાર્તાઓથી તે નગરના લેકોને ખુશી કરવા લાગ્યા. ઘરે ઘરે લેકે તેના ગુણેનું વર્ણન કરતાં કહેવા લાગ્યા કે–પૂર્વે કઈ વખત નહિ જોયેલો તે સજજનમાં શિરેમણિ આ શ્રેણી આવેલ છે. તે દેશને ધન્ય છે કે જયાં આવા સજજને નિવાસ કરીને રહે છે. ગૃહનાં મધ્યારે દ્વારપાળે હમેશાં ઉભા રહેતા, તે કેઈને અંદર પેસવા દેતાં નહિ. કોઈ પૂછે ત્યારે જવાબ આપતાં કે–અમારા દેશમાં અને કુળમાં આ રીવાજ જ છે.” ' પ્રદ્યોત રાજાને મળતા વરૂપવાળા પુરૂષને શીખવવામાં આવ્યું કે–‘તું હવે નાસીને બજારમાં જા, રસ્તે ગમે તેવું બેલ્યા કરેજે, ગાંડાની જેવી ક્રિયા કરતે આમ તેમ ભટક, પછી હું તને પકડવા માટે આવીશ, તે વખતે જોરથી તારે દૂર નાસી જવું, દોડાદોડી કરવી, બે ત્રણ ચાર દહાડા સુધી આ પ્રમાણે દડાદેડી કરીને અમારા કબજામાં આવવું, કબજામાં આવ્યા પછી ફરીવાર નાસવા માંડવું. લેક પાસે તારે બેલવું કે- હું તો પ્રદ્યોતરાજા છું, મને પકડવા માટે આ અભય આવે છે, તેને તમે રેકે.” આ પ્રમાણે કહીને ધૂળ વિગેરે ઉડાડવા. પછી હું બળાત્કારથી તને પકડીને ખાટલા સાથે બાંધીને ઘરે લાવીશ. તે વખતે સર્વ લેકે અને સુભટે સાંભળે તેમ તારે બેલવું કે–અરે લેકે ! અરે સુભટે ! મને પ્રદ્યોતરાજાને બાંધીને તથા પકડીને આ અભય લઈ જાય છે, તેથી તમે મને કેમ છોડાવતા નથી?' આ પ્રમાણે ખાટલામાં રહ્યા રહ્યા તારે બેલ્યા કરવું. આ પ્રમાણેની ક્રિયા હમેશાં કરવી. હું હમેશાં ખાટલામાં બાંધીને તેને ઘરે લાવીશ. * પછી ઘરમાં આવીને આનંદથી રહેવું, યછિત ભેજનાદિક કરવા.” આ પ્રમાણે શીખવીને તેને તૈયાર કર્યો.
Page #451
--------------------------------------------------------------------------
________________ 12 ધન્યકુમાર ચરિત્ર. આ પ્રમાણે સમજાવ્યા પછી સવાર થતાં તે પ્રમાણે કરવાને માટે તે ઘરેથી ભાગીને બજારમાં ભટકવા લાગે અને પૂર્વે શીખવ્યા પ્રમાણે બેલવા લાગે. લેકે તેની ગાંડા જેવી ક્રિયા, દેખીને હસવા લાગ્યા. સેંકડો અને હજારે માણસ તથા બાળકો તેની પછવાડે ભમવા લાગ્યા. જયારે કોઈ તેને પૂછતું કે-“તું કોણ છે?” ત્યારે તે પ્રત્યુત્તર આપત–“હું પ્રધોતરાજા છું, સમસ્ત દેશ, ગ્રામ, નગરને સ્વામી છું, આ સર્વ મારા સેવકે છે.” આ પ્રમાણે જેમ તેમ જવાબ આપત. તે સાંભળી લેકે એ નક્કી કર્યું કે- આ તે ગાંડે છે. વાયડે છે, આના હૃદયકમળમાં પ્રાણવાયુની વિકૃતિ થઈ ગઈ લાગે છે, તેથી આ ગાંડા જેવો થઈ ગયે છે અને ગમે તેવું બેલે છે. આ પ્રમાણે ચાર-પાંચ ઘડી સુધી તે નગરમાં રખડ્યો, તેવામાં શ્રેષ્ઠી સેવકેની સાથે પગે ચાલતા અને દેડતા બજારમાં આવ્યા. પિતાપિતાની દુકાને બેઠેલા લેકે તેવું દેખીને વિરિત મનવાળા થઈને શંકાથી ઉભા થઈને શ્રેષ્ઠી સમીપ જઈ નમીને વિનંતિ કરવા લાગ્યા કે–“સ્વામિન ! આપની જેવા મહા ઉત્તમ શ્રેષ્ઠીને આવા તડકાના સમયમાં પગે ચાલીને આવવાનું શું પ્રજન પડ્યું ? જે એવું કાંઈ ઉતાવળું કામ હોય તે આ સેવકને હુકમ કરે, તેઓને કહેવા લાયક ન હોય તે અમને હુકમ કરે. આ નગરમાં રહેવાવાળા સર્વે લેકે તમારા ગુણેથી ખરીદાયેલા તમારા દાસજ છીએ. તમારા હુકમ માત્રથી જ તમારૂં કહેલું કાર્ય કરવા માટે મન, વચન, કાયાથી અમે તૈયાર છીએ, તેમાં જરા પણ શંકા કરવા જેવું નથી. એ કોઈ પણ માણસ નથી, કે જે આપનું કહેલ કાર્ય કરવા પ્રમાદ કરે. આપની જેવા જગદુત્તમ પુરૂષને ગ્રીષ્મ
Page #452
--------------------------------------------------------------------------
________________ - અષ્ટમ પવિ. 413 બકતુના આવા મધ્યાહૂન કાળને સમયે આવું કષ્ટ સહન કરવું તે કઈ રીતે યોગ્ય નથી. અતિ શિતલ છાંયાવાળી અમારી આ દુકાને આપ પધારે અને દુકાનને શોભાવે. આપની જેવા પૂજ્ય પવિત્ર પુરૂષના આગમનથી અમારી દુકાન પવિત્ર થશે, ત્યાં બેસીને આપને જે કાંઈ કાર્ય કરવાનું હોય તે ફરમાવજે. અમારા શરીરબળથી તે કાર્ય અડધી ક્ષણમાં અમે કરી આપશું.” આ પ્રમાણે ગુણેથી વશ થયેલા લેકનાં વચન સાંભળીને આંખમાં અલાવી અભયશ્રેણી ગગ૬ વચનેવડે કહેવા લાગ્યા કે –“અરે ભાઈઓ! અરે સજને ! તમે જે કહ્યું તે ખરેખર સત્ય છે. હું જાણું છું કે ત્રણે વેગથી તમે સર્વે મારા શુભચિંતકે છે અને મારૂં કહેલ કાર્ય કરવામાં તમે બધા તત્પર છે. તમે બધા મારા ઉપર સંપૂર્ણ કૃપા રાખે છે, પણ મારે એક મેટી વી આપદા આવેલી છે, તે દુઃખથી પ્રેરાયેલે મધ્યાહુને પણ હું દડતે અહીં આ છું. ધન માટે અગર લેભ માટે આવ્યો નથી. લેકેએ પૂછ્યું કે–એવી તે શું આપત્તિ આવી છે?” શ્રેષ્ઠીએ કહ્યું કે-બે ત્રણ મહિનાથી મારો પ્રાણપ્રિય, સમસ્ત ગુહભારની ચિંતા કરનારો, બહુજ શ્રેષ્ઠ વિનય ગુણવાળે, સર્વ કાર્યમાં નિપુણ, ગૃહના શૃંગારભૂત પ્રદ્યોત નામે નાનો ભાઈ કે રેગથી અથવા વાયુના પ્રગથી અથવા કેઈ ભૂતાદિ દુષ્ટ દેવના પ્રગથી ગાંડ થઈ ગયે છે, તેની પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયો છે તેથી તે સીધી રીતે બેલ નથી, સીધી રીતે ભેજન પણ કરતું નથી. હમેશાં હું તેનું પડખું મૂકોજ નથી, પરંતુ કોઈ વખત એક ક્ષણ પણ કેઈ કાર્ય માટે હું બહાર જાઉં છું, તે તે વખતે સેવક વિગેરેને છેતરીને તે બહાર નીકળી જઈ અહીં તહીં ભટકે છે,
Page #453
--------------------------------------------------------------------------
________________ 414 ધન્યકુમાર ચરિત્ર. ગાંડાની માફક બેલે છે અને ધૂળ ઉડાડે છે. હમેશાં તે ઘરની આસપાસ ફરે છે, તેથી તેને પકડીને ઘરમાં લઈ જઈને રાખીએ છીએ. આજે તે તે કાંઈક બહાર નાસી ગયે છે, તેને પત્તો જ લાગતું નથી. તે દુ:ખવડે દુઃખિત થયેલે તડકામાં પણ બહાર નીકળીને હું અહીં આવ્યો છું, બીજું કોઈ કારણ નથી.” તે સાંભળીને કેઈએ કહ્યું કે “અમુક ચતુષ્પથમાં તમેએ વર્ણવ્યા પ્રમાણેને જ માણસ પરિભ્રમણ કરે છે અને ગાંડ પણ દેખાય છે. તે બેલે છે કે હું પ્રદ્યોતરાજા છું, આ નગરને સ્વામી છું, આ સર્વે મારા સેવકો છે.” લેકનાં કેળાં તેની પછવાડે ભમે છે અને તેને હેરાન કરે છે–ખેદ પમાડે છે. તે પણ લેકે ઉપર ધૂળ ઉડાડે છે. આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને અપાત કરતાં અભયશ્રેષ્ઠી તરતજ સર્વ લેકેની સાથે ત્યાં ગયા. શ્રેષ્ઠીના સેવકે અને લેકેએ મળીને તેને પકડ્યો, વળી જરા સમય મળતાં જ તે ભાગે, વળી ફરીવાર પકડ્યો, ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલતે નહોતે, તેથી સેવકે ઘેરથી એક ખાટલે લઈ આવ્યા. પછી તેને પકડીને ખાટલામાં નાખીને બંધવડે બાંધીને સેવકે એ તે ખાટલે ઉપાડ્યો, અને ઘર તરફ ચાલવા લાગ્યા. તે વખતે ખાટલામાં બેઠેલે તે પૂર્વે શીખવ્યું હતું તે પ્રમાણે જેમ તેમ બેલવા લાગે. તે દેખીને લેકો કહેવા લાગ્યા કે–“અહો ! આવા ગુણવંત શ્રેષ્ઠીને પણ આવું મોટું દુઃખ દેખાય છે !! આ અસાર સંસારમાં કઈ પણ મનુષ્ય પૂર્ણ સુખથી સુખી હોય તેમ દેખાતું નથી. કોઈ ને કોઈ દુઃખ તે હેયજ છે.” આ પ્રમાણે બનાવ બન્યા પછી તેને ઘેર લઈ ગયા અને લેકે વિખરાઈ ગયા. સર્વે લેકે શ્રેષ્ઠીનીજ ચિંતા કરતાં ઘરે ગયા.
Page #454
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 415 આ પ્રમાણે એક દિવસને અંતરે, કઈ વખત બે દિવસને આંતરે તે પ્રમાણે તે કરતે હતે ફરીથી પાછા શ્રેષ્ઠી પૂર્વની જેમજ સર્વ ક્રિયા કરીને તેને ઘેર લઈ જતા હતા. આ પ્રમાણે હમેશાં કરતાં કરતાં દરેક ચતુષ્પથ, દરેક ત્રિક, દરેક બજાર, દરેક પળ, ગૃહ, ગોપુર, ઉપવન અને પ્રત્યેક વાટિકામાં સર્વ લેકોને તે જાણીને થઈ ગયે. જે જે સ્થળે તે જાતે ત્યાં ત્યાં કે તેને જોઈને પરસ્પર કર્મની–નશીબની–વિધિની નિંદા કરતા હતા અને શ્રેણીની સ્તુતિ કરતા સતા બોલતા કે-“અહે! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! સર્વ રીતે સુખી એવા પણ આ શ્રેષ્ઠી જે દુઃખ અનુભવે છે, તે દુઃખ શત્રુને પણ ન હજો. ધન, ધાન્યાદિક સર્વ સુખથી પૂર્ણ એવા આ શ્રેષ્ઠી બંધુના દુઃખથી પીડાયેલા રાત્રી ગણતા નથી, દિવસ પણ ગણતા નથી, તાપ તડકે કે ઠંડીને પણ ગણતા નથી અને ખાનપાન તથા સુવાના સુખની પણ દરકાર કરતા નથી. ભાઇના દુઃખથી દુઃખી થયેલા તે એકલાજ સામાન્ય માણસની માફક પ્રત્યેક જગ્યાએ--પ્રત્યેક સ્થળે ભટકે છે. કેઈ સ્થળે તેના સેવકે, કોઈ સ્થળે પોતેજ, કોઈ સ્થળે તેના દાસજ ગ્રહથી પીડાયેલાની જેમ ભટકે છે. દૈવની ગતિ નિવારવાને કોઈ પણ સમર્થ નથી.” આ પ્રમાણે સર્વ ઠેકાણે પ્રખ્યાતિ થઈ ગઈ. પ્રથમ તો તે જ્યારે બહાર જતો અને અભયચંદ્ર શ્રેષ્ઠી તેને શેધવા માટે દેડતા પાછળ જતા, ત્યારે સેંકડે અને હજારે માણસે જ્યાં સુધી તેને ઘરે લાવતા ત્યાં સુધી તેમની પછવાડે લાગેલા રહેતા–સાથે બાવતા, પછી ઘણા દિવસ થઈ ગયા એટલે હવે કોઈ પાછળ આવતું નહિ. ઘેર બેઠા બેઠાજ શ્રેષ્ઠીના દુઃખની ચિંતા કરતા હતા. અને આ વાતની ખબર ન હોય તે તે પૂછતા કે-આ શું છે?” ત્યારે પૂરના લેકો
Page #455
--------------------------------------------------------------------------
________________ ધન્યમાવિ. ઉત્તર આપતા કે-“ભાઈ ! કર્મની ગતિ વિચિત્ર છે! પણ એમાં આશ્ચર્ય શું છે? આ શ્રેષ્ઠી હમેશાં કર્મની એવી ગતિનેજ અને ભવે છે. આમ કહીને પછી શ્રેષ્ઠીના ગુણનું વર્ણન કરતા સતા તેઓ સર્વ વ્યતિકર કહેતા હતા. શ્રેષ્ઠી અને તે ગાંડે હમેશાં રતે અવર જવર કરવા લાગ્યા, તેથી હવે તે રસ્તે જતાં તેઓને જેવાને કેઈ ઉઠતું પણ નહતું. આ પ્રમાણે લેકે પરિચિત થઈ ગયા પછી તે શ્રેષ્ઠીએ ઘરમાં રહેલી બન્ને પક્યાંગનાઓને શિખામણ આપી કે–“આવતી કાલે રાજા ઘોડા ખેલાવવા આ રસ્તે થઈને જવાના છે, તેથી તમે પ્રથમથી જ વસ્ત્રાભૂષણ પહેરવાવડે અદ્ભુત રચના કરીને સેળે શૃંગાર ધારણ કરી તાંબુળવડે મુખને શોભાવી બહુ ઉત્તમ ભદ્રાસન ઉપર ગેખમાં બેસજો. જ્યારે હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલ રાજા દષ્ટિપથમાં આવે ત્યારે કટાક્ષ બાવડે સારી રીતે તેને વીંધજો. અને જેવી રીતે કામરાજ અંગ પ્રત્યંગ ફેલાવે તેવી રીતે હાવ-ભાવ-વિભ્રમ તથા શરીરચલન કરજે, કે જેથી તે તમને જ વિચારે, તમને જ ઈછે, તમને જ ચિતવે અને તમને જ દેખે. વધારે શું કહું? તમારી કળા ફેરવીને ગમન અને આગમન સમયે તેને સંપૂર્ણ વશ કરી લેજે.” આ પ્રમાણે તેને શીખવીને તૈયાર કરી. પછી બીજે દિવસે રાજાના અશ્વ ખેલાવવાને અવસરે સ્નાન, મનાદિક કરી અને સેળ શૃંગાર ધારણ કરી પાંચ સુગંધીવાળા તાંબુળવડે મુખ શોભાવીને રાજમાર્ગ ઉપર આવેલા ગોખમાં ભવ્ય ભદ્રાસન ઉપર તેઓ બેઠી. બે ઘડી વ્યતીત થઈ એટલામાં રાજા તે ભાગે નીકળે. ઉત્તમ ગંધહસ્તીના કંધ ઉપર આરૂઢ થયેલે રાજા તે ગેખની સમીપ આવ્યું, એટલે તે
Page #456
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પશિવ. 417 બંને યુવતીઓને તેણે દેખી. તેઓએ પણ હાવભાવપૂર્વક રાજા તરફ જોયું, તે વખતે પરસ્ત્રીલંપટ રાજા ચમત્કાર પામ્યો અને બારીક નજરે તેની સામે જોવા લાગ્યું. પછી તે મનમાં વિચારવા લાગે કે-“વરૂપવડે રંભાને પણ જીતે એવી, કંદર્પના સૈન્યમાં ભંભા સમાન (ભંભા જેમ લડાઈ માટે લડવૈયાઓને ઉશ્કેરે છે તેવી રીતે કામગ માટે જેનારને ઉશ્કેરનાર ) આ બંને ભાગ્યવતી કોની સ્ત્રીઓ હશે?” આ પ્રમાણે વિચાર કરતે રાજા વારંવાર તેની સામે જોવા લાગ્યો. તે બંને પણ રાજાને રાગદષ્ટિવાળા દેખીને–સમજીને વિશેષ આદરપૂર્વક અનિમેષ નેત્રથી તેની સામે જેવા લાગી, અર્ધ વાંચેલા ચક્ષુઓથી તેને આકર્ષવા લાગી, મુખ મટન કરવા લાગી, જરા હાસ્યપૂર્વક, જરા નીચી વળીને, જરા વધારે ઉંચી થઈને તેની સામું જોવા લાગી, શરીરના અવયે દેખાય ને ઢંકાય તેવી રીતે જોવા લાગી, નીચી વળી વળીને વારંવાર અંગે પાંગ પ્રગટ દેખાય તેવી રીતે પરસ્પર બંને હાથે ગળા પાસે લગાડીને તથા બીજા પણ અપરિમિત હાઈ– ભાવ, વિભ્રમ, કટાક્ષ, વિક્ષેપાદિ સ્ત્રીચરિત્ર વિકુવીને રાજાને કામદેવના સંકટમાં તેઓએ નાખે. રાજા પણ કામબાણથી પૂરેપૂરે વીંધાઈ ગયે. રાજાએ વિચાર્યું કે-“શું આ બંને નાગકુમારની પત્નીઓ હશે? કશું કિન્નરીઓ હશે? શું વિદ્યાધરીઓ હશે? આ બંને કોણ હશે? આ મેટું ધવળગૃહ કોનું છે? અહીં કેણ રહે છે? આ બંને સ્ત્રીને સંગ મને કેવી રીતે થઈ શકશે? જે આ બંને મળે તેજ મારે જન્મ સફળ છે, નહિ તે સફળ નથી.” આ પ્રમાણે વિચાર કરતાં માવતને ભૂસંજ્ઞાથી સૂચવ્યું કે-“હાથીને ધીમે ધીમે ચલાવ.” તેણે પણ તેમજ કર્યું. આગળ ચાલતાં વાંકી 53
Page #457
--------------------------------------------------------------------------
________________ 418 ધન્યકુમાર ચરિત્ર. ડેક કરીને તેના સંગની ચિંતાવડે વિલખે થયેલે રાજા અનિમેષ દષ્ટિથી તેને જોવા લાગ્યું. તે બંનેએ પણ તેની તેવી સ્થિતિ જોઈને વિશેષ વિશેષ વિશ્વલિત કામદેવનાં બાવડે તેને માર માર્યો; વળી આળસથી અંગ મરડીને, બગાસાં ખાઈને, પરસ્પર આલિંગનાદિક કરીને, પ્રથમ કઈ વખત નહિ જોયેલા તેવા સ્ત્રીચરિત્રના વિશ્વમવડે રાજા ઉપર પૂર્ણરાગ–ભાવ તેઓએ દેખાડ્યો. તે જોઈને “આ બંને મારા ઉપર આટલા બધા પૂર્ણ રાગવાળી જણાય છે તે તેઓ કયા ઉપાયવડે મળશે?” એવા આશાના સંકટમાં રાજા પડ્યો. અને જ્યાં સુધી તેઓ દષ્ટિપથમાં આવી ત્યાં સુધી તેઓ તરફ જોયા કર્યું, ત્યારપછી પિતાના પ્રાણને તેની પાસે મૂકીને એકલા દેહમાત્રથી જ તે આગળ ચાલ્યું. પછી તે બંને વેશ્યાઓએ બધી હકીકત અભયકુમારને નિવેદન કરી. તેણે તેના ઉપર પ્રસન્ન થઈને ભવિષ્યના કાર્ય માટે તેમને શિખામણ આપી કે–“કાલે પાછે તે પરસ્ત્રીલંપટ નૃપતિ આજ રસ્તે નીકળશે, તે વખતે પણ વધારે વધારે કટાક્ષ, વિક્ષેપ, હસ્તસંચલન, અંગોપાંગ દર્શનવડે તેને આકર્ષીને એવું કરો કે જેથી તે વિશેષ વિહ્વળ થાય અને વિષયાનુરક્ત થઈને એમ જાણે કે આ બંને મારો જ વિચાર કરે છે, મારી ઉપર પૂર્ણ રાગવાળી છે. અને જ્યારે હું તેને કહીશ ત્યારે તે જ વખતે મને અંગીકાર કરશે એવી તેને પ્રતીતિ થાય તેમ હતો. પછી બીજે ત્રીજે દિવસે જ્યારે તે સંપૂર્ણ વિહ્વળ થશે ત્યારે કાંઈક મિષ કરીને તે દૂતીને તમારી પાસે મોકલશે. તે વખતે દૂતીક જે કહે તે સાંભળીને પ્રથમ તે મિષ્ટ વચનવડે તેને તૃપ્ત કરી ખાન-પાનાદિવડે તેને બરોબર આકર્ષી તેના ઘરની શુદ્ધિ સારી રીતે જાણી લેજો.
Page #458
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 419 ત્યાર પછી કઈ રીતે વાકચતુરાઈથી તમારે સંગમ અતિ દુર્લભ છે, તે ભાસ તે દાસીને થાય તેમ કરજ–તેવી રીતે બેલજો. વળી તેને કહેજે કે–અમે તો આ જન્મમાં આજ સુધી કેઈની પણ સાથે ચાર આંખ મેળવી નથી, ભર્તાર વિના કોઈની સાથે વાણીવિલાસ પણ કર્યો નથી, વળી એવા કયા અમારા પૂર્વ કર્મના સંબંધથી આટલે આ રાજાની સાથે કષ્ટિસંબંધ થયો તે પણ જાણતી નથી, તેથી બહેન ! અમારે મેળાપ તે અતિ દુષ્કર છે, તે કેવી રીતે બની શકે ? અમારે તો આ અંતઃપુરમાં જ રહેવાનું છે, અમારા અંતઃપુરમાં પ્રવેશ તે રાજાના અંતઃ પુરથી પણ વિષમ છે! " આ પ્રમાણેની વચનરચનાવડે મેળાપની દુષ્કરતા અને રાજા ઉપર પૂર્ણ રાગ દેખાડીને તે વધારે આતુર થાય તેમ કરજે. છેવટે તમારે દૂતીને કહેવું કે–“જે અમારા ઉપર રાજાજીને સંપૂર્ણ રાગજ હેય તે અમે કહીએ તે ઉપાયદ્વારા જે અમે કહીએ તેટલું સંકટ તે સ્વીકારે તે કઈ રીતે મેળાપ થાય ખરે, નહિતર તે નહિજ થઈ શકે. તારે પણ અવસર જોઇને કવચિત જ આવવું, વારંવાર આવવું નહિ.” આ પ્રમાણે અભયકુમારે તે બંનેને શીખવ્યું અને બંનેએ તે સર્વ બરાબર ગ્રહણ કરી લીધું. વળી બીજે દિવસે પણ કરીથી રાજા તે ગવાક્ષની પાસે થઈને નીકળે. તે બંનેએ કટાક્ષાદિ કામદેવના ધનુષ્યના પાંચે બાણે વિવિધ રીતે વાપરીને બહુ સારી રીતે તેને વિં–જર્જરીભૂત કરી નાખ્યો. રાજા વિષમ એવી કામાવસ્થામાં પડ્યો અને વિચારવા લા કે–“આ બંને દેવાંગનાઓથી પણ વિશેષ રૂપ તથા ચતુરાઈધારણ કરનારીએ જો કઈ રીતે મારા હાથમાં તે ઉત્તમ થાય. આ
Page #459
--------------------------------------------------------------------------
________________ ૪ર૭ ધન્યકુમાર ચરિત્ર. પ્રમાણે ક્ષણે ક્ષણે વિરહાગ્નિથી બળત તે પિતાના મહેલમાં ગયે અને વિચારવા લાગે કે-“જે કોઈ નિપુણ, અવસરની જાણ, વાણીમાં કુશળ એવી વિચક્ષણ દૂતીકા કઈ મિષ કરીને આ બંનેની પાસે જાય અને તેમને આશય જાણી લો તો કઈ પણ ઉપાયથી મને રથની સિદ્ધિ થાય.” આ પ્રમાણે ચિંતવીને દૂતીના કાર્યમાં કુશળ એવી એક સ્ત્રીને લાવીને તેની આગળ અમુક ચતુષ્પથમાં, અમુક પ્રકારના આકારવાળા મકાનની સમીપમાં, અમુક ઉંચા મહેલમાં, પૂર્વ દિશામાં જે મકાનનું મુખ આવેલ છે વિગેરે નિશાનીઓપૂર્વક પિતે જે અનુભવ્યું હતું અને પિતાને જે ઈચ્છિત હતું તે સર્વ નિવેદન કર્યું અને કહ્યું કે-“તું ચતુરાઈથી કાંઈક મિષ કરીને, તે ઘરે જઈને, તેનું કુળાદિક જાણીને તેમજ તેઓના હૃદયમાં રહેલ પ્રેમનું પરિણામ પીછાનીને પાછી આવજે.” દૂતીએ તે સાંભળીને કહ્યું કે સ્વામિન ! આ બહુ આકરૂંવિષમ કાર્ય છે. અપરિચત એવા ઉત્તમ મનુષ્યના ઘરમાં જવું તે અતિ દુષ્કર છે, તેમાં પણ તેની ગુહ્ય વાર્તા જાણવી તે તે અતિશય દુષ્કર છે. આપે આજે મહા વિષમ કાર્ય મને બતાવ્યું છે, તે પણ આપના ચરણની કૃપાવડે મારી ચતુરાઈ વાપરીને તમારી આજ્ઞાનુસાર તેની સર્વ પ્રકારની ખબર મેળવી આપની પાસે તે સર્વ નિવેદન કરીશ. આપે તેવખત મારે મુજરો સ્વીકાર.” ઉપર પ્રમાણે કહીને તે દૂતી રાજાની સમીપેથી નીકળી ત્યાંજ ગઈ. રાજાએ કહેલ ચતુષ્પથમાં જઈને આમતેમ ચોતરફ અવકન કર્યું. પછી તે સ્થળે રહેનારા લેકને પૂછયું કે–“આ બારીઓની શ્રેણીવાળું ઘર કોનું છે? અહીં કેણ રહે છે?” તેઓએ કહ્યું કે-“આ મેટી હવેલીનું મુખ તે પશ્ચિમ દિશાએ
Page #460
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 421 અમુક પિળમાં છે, તેમાં દેશાંતરથી આવેલા ગુહરથ રહે છે. એક મેટે દાતા, ભેગી, પરેપકાર પરાયણ શ્રેણી છ મહીના પહે લાંજ તે મકાનમાં આવીને રહેલ છે. તેના સૌજન્યનાં કેટલાં વખાણ કરવાં? તેને માટે પરિવાર છે, તેમાંથી કેઈ તેની આજ્ઞાથી તે તરફ ઉભેલા હોય છે; બાકી અમે કાંઈ વધારે જાણતા નથી. આ બાજુનાં બારીઓની શ્રેણિનાં બારણાં તે પ્રાયે કરીને બંધ રાખેલા દેખાય છે. આ બાજુ કેઈ ઉભું રહેતું નથી. આ પ્રમાણે સાંભળીને તે દૂતી વિચારવા લાગી કે–અહીં જોઈએ તેવી ખબર ન મળી, તેથી જે ઘરના મુખ્ય દરવાજે જઈશ તે બધી બાબતની ખબર પડશે.” આ પ્રમાણે વિચાર કરીને પાછી ફરી ધીમે ધીમે તપાસ કરતી તે આવાસના મુખદ્વાર પાસે ગઈ. તે સ્થળે તે રાજદ્વારની જેમ પૂરજન તથા સેવકેથી તે દ્વાર તે તદન રેકાયેલું દીઠું; પછી તેના પાડોશીને ઘેર કાંઈક ઓળખાણ કાઢીને તેની પાસે બેસી વાત કરતાં કરતાં તેણે પૂછયું કે–અરે ! આ મોટા આવાસમાં કોણ વસે છે?' તેણે કહ્યું-“દૂરદેશાંતરથી આવેલા એક શ્રેષ્ઠી અત્રે રહે છે. સર્વ ગુણેથી સંપન્ન, શ્રેણીઓમાં શિરોમણિ અને પરોપકારમાં પરાયણ આવો કોઈ સજન પુરૂષ હજુ સુધી અમારા દષ્ટિપથમાં આવ્યું નથી.” વળી ફરીથી દૂતીએ પૂછયું કે–“તેના જમાનામાં કોઈ સ્ત્રી છે કે નહિ?” તેણે કહ્યું કે-“હા, સ્ત્રી તે છે, પણ ત્યાં કેઇને પેસવા દેતા નથી. હું તે સજજન શ્રેણી પાસે સેંકડેવાર ગયે છું, પણ તેના અંતાપુરમાં ગયે નથી. તેઓના દેશમાં આજ રીવાજ જણાય છે. મેટી ઓળખાણ અને ઘણે પ્રિમ હેય તે કોઈ વખત બીજી સ્ત્રીઓ અંતઃપુરમાં જાય છે, પુરૂષ તે કઈ જઈ શકતું જ નથી. આ શ્રેષ્ઠીને અહીં રહેવા
Page #461
--------------------------------------------------------------------------
________________ 422 ધન્યકુમાર ચરિત્ર. આવ્યા છ માસ લગભગ થયા છે, પણ મારી માતા માત્ર એક કે બે વાર તેના અંતઃપુરમાં જઈ શકી છે.” આ સર્વ હકીકત જાણીને તે દૂતીએ રાજા પાસે જઈને તે હકીક્ત કહી સંભળાવી અને કહ્યું કે–“સ્વામિન ! આ કાર્ય તે મહા કષ્ટથી સાધી શકાય તેવું છે; તેમાં પણ કાર્યની સિદ્ધિની તે ભજનાજ છે. તે પણ આપને હુકમ મેં અંગીકાર કર્યો છે, તેથી હું જેટલું બનશે તેટલું અવશ્ય કરીશ, પછી જેવું તમારા નશીબનું બળ.” રાજાએ તે સાંભળીને કહ્યું કે-મારું ભાગ્ય છે, કારણ કે તેઓ રાગવાળી દષ્ટિથી મારા તરફ જુએ છે એમ અનુમાનથી કલ્પી શકાય છે, તેથી તું ઉદ્યમ કર, તારે ઉધમ સફળ થશે. દૂતીએ કહ્યું કે-“મહારાજે કહ્યું તે સર્વ સાચું છે, પણ તેના અંતઃપુરમાં પ્રવેશ કરે તેજ પ્રથમ અતિ દુષ્કર છે. વાણિયાની જાતિ બહુ વિચક્ષણ હોય છે, તેને છેતરવી બહુ મુશ્કેલ છે, બાકી ઉદ્યમમાં હું કાંઈ ન્યૂનતા રાખીશ નહિ.” એ પ્રમાણે કહીને દૂતી પોતાને ઘેર ગઈ અને વિચારવા લાગી કે“રાજા પાયે મેં પ્રતિજ્ઞા તે કરી છે, પણ ઓળખાણ વગરના ઘરમાં કયા ઉપાયવડે પ્રવેશ થઈ શકશે.” આ પ્રમાણે ચિંતાસમુદ્રમાં પડી. ત્રણ દિવસ ગયા પછી રાજાની સમીપે આવીને અંતઃપુરમાંથી ચાર દાસી અને પાંચ પુરૂષ માગ્યા. તેને લઇને પિતાને ઘેર જઈ એક મોટા વાસણમાં વિવિધ પ્રકારની સુખડીઓ ભરી અને બીજા વાસણે દ્રાક્ષ, અડ, બદામ, પસ્તા, નાળિયેર વિગેરેથી ભરીને, બહુ સુંદર રેશમી વસ્ત્રવડે તેને ઢાંકી, સુંદર તરૂણીઓ પાસે તે થાળ ઉપડાવી, પોતે મટી શેઠાણી બની. પછી દાસીઓ ગીત ગાતી ગાતી આગળ ચાલતી હતી અને રાજપુરૂષ પાછળ ચાલતા હતા, તે પ્રમાણેના ઠાઠથી તે શ્રેષ્ઠીને
Page #462
--------------------------------------------------------------------------
________________ ' અષ્ટમ પલવ. 423 ઘેર ગઈ અને અંતઃપુરનું દ્વાર હતું ત્યાં જઈને બધા ઉભા રહ્યા, એટલે અંતઃપુરનું રક્ષણ કરનારા રક્ષક પુરૂષોએ તેમને પૂછયું કે આ શું છે?” ત્યારે તે દૂતી આગળ વધીને બેલવા લાગી કે “ગઈ કાલે રાજાને ત્યાં કુળક્રમથી આવેલે દેવીને મહત્સવ હતે, તેથી તે દેવતાની શેષ સર્વ સ્થળે મેકલી, તે રીતે રાજાએ ઘણી પ્રીતિથી આ શ્રેષ્ઠીના ગૃહે પણ આ શેષ મકલી છે અને રાજાએ કહેવરાવ્યું છે કે-શ્રેણીના અંતઃપુરમાં જઈને તે આપવી, તેથી તે દેવાને માટે હું આવેલી છું.” ત્યારે દ્વારપાળે કહ્યું કે શ્રેણીની રજા વિના અમે તમને અંદર જવા દેશું નહિ, પણ તમે રાજા તરફથી આવ્યા છે, તેથી શ્રેષ્ઠીને પૂછીને તમને અંદર પ્રવેશ કરવા દેશું, માટે એક ક્ષણવાર અગેજ ઉભા રહે.” એમ કહીને એક સેવકે શ્રેષ્ઠી પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. તેણે કહ્યું કે–“તેઓને કહો કે–રાજાએ મેટી કૃપા કરી છે, પણ એક મુખ્ય કે દાસી અંતઃપુરમાં જઈને આપી આવે; સત્કાર તે સર્વને કરે ગ્ય છે પણ અમારા કુળને રીવાજ હેવાથી બધાને અંદર જવા દેશું નહિ.” આ પ્રમાણેનું શ્રેષ્ઠીનું કથન સેવકે જઇને તે દાસીને કહીને કહ્યું કે–તમારામાંથી એક શ્રેષ્ઠીના આદેશ પ્રમાણે અંતઃપુરમાં જાઓ.' * આ ઉત્તર સાંભળીને મેટી દેસી પોતે થાળ ઉપાડીને અંતઃપુરમાં ગઈ. દૂરથી જ તે બંનેનું સ્વરૂપ જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામી અને વિચારવા લાગી કે–“અહો! આ બંનેનું સ્વરૂપ, ચાતુર્ય તથા લાવણ્યાદિક જેઈને રાજા મેહમાં પડી ગયા છે તેમાં શું આશ્ચર્ય છે ? આ બંનેના હાવભાવાદિક જેઈને કે મુનિ કે મૂર્ખદ્ર સ્થિર ચિત્તવાળે રહી શકે?” આ પ્રમાણે વિચાર
Page #463
--------------------------------------------------------------------------
________________ 424 ધન્યકુમાર ચરિત્ર. - કરતી તેઓની સમીપ જઈને તેમની પાસે તે ભરેલ થાળ મૂકી શિષ્ટાચારપૂર્વક પ્રણામ કરીને તે કહેવા લાગી કે–“અહે ભાગ્યશાળી શેઠાણીએ! રાજાએ દેવાર્ચન મહોત્સવમાંથી આ શેષ બહુ પ્રીતિથી સ્વયમેવ તમને મેકલાવી છે અને તમારા કુશળક્ષેમ પૂછાવ્યા છે. તમારા ઘરના સ્વામી ઉપર તેઓ બહુ પ્રસન્ન અંતઃકરણવાળા છે, તેમના ઉપર મહારાજને બહુ રાગ છે. જેને ગૃહપતિ આ ઉદાર છે, તેની ગૃહિણીઓ પણ તેવી જ હશે, તેથી બહુમાન પૂર્વક તેમને કુશળ વાર્તા પૂછજે. એમ રાજાએ સ્વમુખે મારી સાથે કહેવરાવ્યું છે. આ પ્રમાણે સાંભળીને પ્રથમથી જ શીખીને તૈયાર થયેલી તે બંને જરા હસીને બેલી કે તમે કહ્યું તે સાચું છે. રાજાની કૃપાથી જ પ્રજાજન સુખી થાય છે, પરંતુ આ સૃષ્ટિમાં વ્યવહારમાં પુરૂષ પ્રધાન હોય છે. પુરૂષને આશ્રીને જ પ્રશંસાના અથવા સુખસમાચારના વા બેલાય છે અને તે યોગ્ય દેખાય છે. પણ તમે તો કહ્યું કે રાજાએ તમારા સુખ સમાચાર પૂછાવ્યા છે. તમારૂં આ કથન તે “અવસરચિત પ્રિય બોલવું' એવું નીતિનિપુણોએ કહેલું છે તે કથનાનુસાર તમારી જ વાતુરીનું દેખાય છે. કારણ કે અમે કણ ને રાજા કે? કોઈ વખતે અને અન્ય ઓળખાણ પણ થઈ નથી, તેથી પહેલાં તે પરસ્પરને મેળાપ થાય, પછી પ્રિય બલવું, સદેશાદિ કહેવરાવવા તે સંભવે, તે સિવાય સંદેશા કહેવાયગ્ય હેય નહિ, અમારે તો રાજાનું દર્શન પણ થયું નથી, તેથી અમારા ખુશી ખબર કેવી રીતે તેમણે પૂછાવ્યા?”. આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને દૂતીએ જરા હાસ્ય કરીને, આમ તેમ જોઈ કેઈ પણ માણસને નહિ દેખવાથી
Page #464
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. તેઓના કાન પાસે જઈને કહ્યું કે-“વાહ ! વાહ! સાબાશ છે. પરંતુ સન પુરૂષની વહુઓ થઈને આવું તદ્દન જૂઠું બેલશે તે પછી સત્યને વ્યવહાર કયાં રહેશે? તેરાંક રાજાને નયનવિલાસના વિભ્રમમાં પાડીને, તેનાં મન, વાણી તથા કાયાદિ સર્વ લુંટી લઈને, તમારે આધીન કરી લઈને હવે તે બધું જૂઠું છે. તે વાત બનીજ નથી તેવી ચતુરાઈ દેખાડે છે ! “સસલાને ચે પગ હોતે નથી તેવું કથન તે બાળક પાસે હોય. તમે શું મને બાળક જાણેછે? મને બધી ખબર છે. સૂયાણીની પાસે પેટ છુપાવવું તે કેમ ચાલે? જે દિવસથી રાજાને તમારાં દર્શન થયાં છે તે દિવસથી જ તે ખાન, પાન, શયન, નિદ્રાદિક સર્વ છેડી દઈને ધ્યાન કરનાર ગીને જેમ દયેય પ્રિય હોય તેમ તમારૂં જ ધ્યાન ધરતાં તેઓ હંમેશાં ઉદાસી રહે છે, તમારો જ વિચાર કર્યા કરે છે, આગળ, પાછળ, ઉંચે, નીચે, બંને બાજુમાં સર્વત્ર તમને જ જુએ છે, બીજું કાંઈ જોતાં નથી. આ પ્રમાણે તેમને દુઃખથી શકાતુર થયેલા અને પ્લાન મુખવાળા જેઈને મેં આગ્રહથી તેમને પૂછ્યું, કારણ કે હું તેમની પાસે રહેનારી દાસી છું, તેમના હૃદયના મર્મને જાણ નારી છું. તેથી મારી પાસે તેમણે તેમના હૃદયમાં રહેલ સર્વ દુઃખ નિવેદન કર્યું. તે સાંભળીને હું પણ તેના દુઃખમાં ભાગ લેનારી થઈ. આવી દુઃખી અવસ્થા તે અનુભવે છે અને તમારા મનમાં તે તેને હિસાબ પણ નથી!! અરે! ક્યાં તેનું પ્રેમાળપણું અને ક્યાં તમારા હૃદયની કઠોરતા? સેળ મુકુટબદ્ધ રાજાઓના નાયક હેવા છતાં પણ તમારા ઉપર આવી રીતે આસક્ત થઈને તે તમારી અતિશય ઈચ્છા કરે છે. તેનું દુઃખ નહિ સહન થઈ શકવાથી હું મારૂં બુદ્ધિબળ ચલાવીને તમારા દર્શન માટે અને તમને તે હકીકત કહેવા 54 .
Page #465
--------------------------------------------------------------------------
________________ 426 ધન્યકુમાર ચરિત્ર. માટે આવાં કારણે ઉપસ્થિત કરી મહાપ્રયાસે તમારી પાસે આવી છું; તેથી તમે હવે હૃદયને જરા દયાળુ કરીને હું જે કહું છું તે હૃદયમાં ધારણ કરે. “જે જેને સંભારે, તેજ સરલતાથી તેને સંભારે છે. આ પ્રમાણેની સજજનની પ્રકૃતિને ઘોષ સર્વત્ર સ્પષ્ટ દેખાય છે. પરેપકારી સજજન દુર્જનની પ્રકૃતિ જાણતું નથી, તેથી હવે કૃપા કરીને તે રાજાના મનોરથ પૂર્ણ થાય તેમ કરો. તેને મન, વચન, કાયા, ધન, જીવિતવ્યાદિ સર્વ કરતાં તમે વધારે વહાલાં છે, તેનું જેવું થાન તમારા બંને ઉપર છે, તેવું ધ્યાન જે પરમેશ્વર ઉપર હેત અને અધ્યાત્મવાસનામાં તલ્લીનતા લાગી હેત, તે મુક્તિ પણ મળવી મુશ્કેલ નહતી. વધારે કહેવાથી શું? મારૂં અત્રેનું આગમન સફળ કરવું તેજ તમને યોગ્ય છે.” આ પ્રમાણેનાં દૂતીનાં વચન સાંભળીને તે બંને પણ દીધું નિઃશ્વાસ મૂકીને બોલી કે–“બહેન ! શું કરવું? અમારે પણ સાપે છંછુંદર ગળ્યાની જેમ મહા દુઃખ આવી પડ્યું છે. અમે મોટા શ્રેણીને ઘેર જન્મી અને મેટા શ્રેણીની સાથે અમારા લગ્ન થયા, અમારા કુળમાં પહેલાં આવું કાર્ય સ્વમમાં પણ કેઈએ કર્યું નથી, અમે પણ અત્યાર સુધીમાં અમારા પ્રાણનાથ સિવાય બીજા કઈ પુરૂષને નથી, કોઈની સાથે અમે એક અક્ષર પણ બેલ્યા નથી, અમે બંને ધર્મ અને નીતિમાર્ગ સિવાય બીજું કાંઈ જાણતા નથી, અમારા ઘરમાં દાસી કે નેકર પણ ધર્મ અગર નીતિવિરૂદ્ધ બેલવાની પણ હિંમત કરી શકતા નથી, તે પછી તેવાં કૃત્ય કરવાં તે દૂરજ રહ્યાં. અમે આજ સુધીમાં ઘરનાં દ્વાર સિવાય કોઈ દિવસ બહાર પગ પણમૂનથી. રથમાંથી ઉતરીને આ ઘરમાં જ પ્રવેશ કર્યો છે. હવે જયારે અહીંના અન્ન અને ઉદકને
Page #466
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 427 સંબંધ પૂર્ણ થશે અને અમારા સ્વામી સ્વદેશ તરફ જવાને ઉદ્યમ કરશે, ત્યારે અમારે પણ અત્રેથી બહાર નીકળવાનું થશે. અહીં વળી ધર્મમાં જ રકત એક અમારી રક્ષક વૃદ્ધ ડોશી છે, તે ક્ષણમાત્ર પણ અમારૂં પડખું છોડતી નથી, ક્ષણે ક્ષણે ધર્મને રસ્તે લઈ જનારી શીખામણ અમને આપ્યા જ કરે છે. આજે કઈ શુભ શકુનેએ પ્રેરાયેલા તમે આવ્યા છે, તેથી તે હમણાં જ અમારા પ્રાણનાથના મોકલવાથી કોઈ અતિ પરિચિત ગૃહસ્થને ઘેર લેકાચારાર્થે ગઈ છે, તેથીજ અમારાથી છુટા હૃદયથી તમારી સાથે વાતે થઈ શકી છે જે તે ઘરમાં હતા તે તે વાતજ કેવી રીતે થઈ શક્ત? આવી સ્થિતિમાં અમે રહીએ છીએ. એક દિવસ દેવગે બેરના સમયે ઓછી વસ્તીવાળા આ ઘરની પછવાડેના ભાગમાં ગોખ પાસે અમે અહીં તહીં ફરતી હતી, તે વખતે તે ડોશી ગૃહકાર્યમાં વ્યગ્ર હતી, તે વખતે મહારાજાની રેવારી નીકળી. ઘેડાએને અવાજ સાંભળીને તે જોવાની ઈચ્છાથી અમે ગવાક્ષનું દ્વાર ઉઘાડીને મુખ ઉપરને પડદે ખોલી નાખી આમ તેમ જોવા લાગી. જે પેલી ડોશી પાસે હોય તે તે જેવા દેજ નહિ, પણ કઈ પાસે નહિ હોવાથી અમારી ઈચ્છાનુસાર અમે જેવા લાગી. એજ સમયે હાથી ઉપર બેઠેલા મહારાજા ગેખની પાસેથી નીકન્યા, એટલે અમારી ને રાજાની દષ્ટિને મેળાપ થઈ ગયે. તે વખતે કોઈ પૂર્વકૃત કર્મના ઉદયથી એવો અનિર્વચનીય રાગને ઉદય થયે, કે તે અમારૂં ચિત્તજ જાણે છે. રાજાએ પણ તેવી જ રીતે અમારી ઉપર અનિમેષ દૃષ્ટિથી લાંબા રસ્તા સુધી જોયા કરું. જ્યારે માર્ગનાં અંતરથી આંખે દેખાતું બંધ થયું ત્યારે જ રાજાજીએ દષ્ટિ ફેરવી. ત્યારપછી તેમના વિરહથી જે દુઃખ ઉત્પન્ન થયું
Page #467
--------------------------------------------------------------------------
________________ 428 ધન્યકુમાર રાત્રિ. છે તેનું વર્ણન કરવાને અમે સમર્થ નથી. કોઈ પૂર્વ જન્મમાં આ દ્રઢ રાગ થાય તેવું કર્મ બાંધ્યું હશે, તેને ઉદય થયો જણાય છે. તેઓ અમારા હૃદયમાંથી ક્ષણવાર પણ ભૂલાતા નથી. બીજે દિવસે પણ તેમના દર્શનની ઉત્સુકતા થઈ. તે જ વખતે પાણીમાં સિતોપલા (સાકર) મળે તેમ તેમના દર્શનનું સુખ અનુભવ્યું. વળી પાછા પ્રથમની માફક તેમને વિયેગથે, એટલે ક્ષત ઉપર ક્ષાર નાખવાની જેમ અતિશય દુ:ખ ઉત્પન્ન થયું. પ્રખ્યાત ચેરનું ચેરી કરતાં મૃત્યુ થાય ત્યારે તેની મા કેની આગળ તે વાત કહે? તેની માફક રાજાના વિયેગથી થયેલું દુઃખ અમારે કોની પાસે કેહેવું? તે દિવસથી હમેશાં સરસવ જેટલું સુખ પણ મેરૂ જેટલા દુઃખરૂપે અમે અનુભવીએ છીએ. તે દુઃખને નિવારવા અમારા આત્માને અમે ઘણું શીખામણ આપી કે–અરે જીવ! અંતર્ગડુની તું કેમ આશા કરે છે? સ્વર્ગમાં રહેલ કલ્પવૃક્ષની જેમ આ સર્વ આશા નિષ્ફળ છે. તું કોણ? આ રાજા કોણ ક્યા ઉપાયથી તારે અને તેને મેળાપ થાય? જાતિ, કુળ, સ્વામી, ગૃહ, લેક, વૃદ્ધાદિકના ભયમાં તું પડે છે, તેનાથી પણ વિષમ એવી રાજ્યરિથતિ ઉલંધી શકાય તેમ નથી, તેથી તારો ને તેને સંગ કેવી રીતે થશે? વળી આ લેકમાં અતિગુપ્ત રીતે પાપ કરીએ તે પણ જે અતિ દુર્ગધી લશનાદિના ભક્ષણની માફક તે વિદિત થાય તે અમારા સ્વામીનાથ અમને ઘર બહાર કાઢી મૂકે, લેકમાં નિંદા થાય અને અનેક દુઃખ આવી પડે. વળી પરકમાં પણ કુંભીપાકની પીડા, તપેલી લેઢાની પુતળીનું આલિંગન, વૈતરણી ઉતરવી, તથા છેદન, ભેદન, તાડન, તર્જનાદિક અનેક પ્રકારની નરકરક્ષક પરમાધામીએ કરેલી ન ચિંતવી શકાય તેવી પીડા
Page #468
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 429 સહન કરવી પડે, તથા એક ક્ષણ પણ વિરામ ન પામે તેવી સુધાદિ દશ પ્રકારની ક્ષેત્રવેદન અવશ્ય સહેવી પડે તેમાંથી કોણ છેડા–મૂકવે? વળી નિગોદમાં જે અનંત દુઃખ ભેગવવું પડે તે તે વર્ણવી શકાય તેવું જ નથી. આ પ્રમાણે ક્ષણમાત્રના સુખ માટે દુઃખને સમૂહ કોણ અજ્ઞાની અંગીકાર કરે?” આ પ્રમાણે હે બહેન! અમે અમારા જીવને શીખામણ આપતા, તે પણ તે વિરામ પામતે નહિ. વળી પણ અશ્વક્રીડાના સમયે ઘોડાને સ્વર સાંભળીને અમારું મન રાજાને જોવાને દેડતું, પણ શું કરીએ? મધ્યમાં રહેલ કાંટાવાળા ચંપકની જેમ વિકલ્પરૂપી કલ્પનાના કલોલની કદર્થનાથી માત્ર અમે કલેશ અનુભવતા હતા. અમારે મેળાપ ફરીને થશેજ નહિ એવો સિદ્ધાંત અમને તો લાગતો હતો. તેથી હે હેન! તમારા ચિત્તમાં કેઈ નવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે જેથી અમારે મને રથ અને તમારું આગમન સફળ થાય ?" આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને પ્રકૃતિથી જડ હેવાને લીધે તે દૂતીની બુદ્ધિ ચાલી નહિ તેથી તે કાંઈ બોલી પણ નહિ પુનઃ પ્રેરણા કરી ત્યારે તેણે કહ્યું કે-“શેઠાણીઓ હું શું ઉપાય બતાવું? રાજાએ બીડું ગ્રહણ કરીને અત્રે આવી છું, અહીં તે આવી વિષમતા છે, તેથી મારે તે “એક તરફ વાઘ અને એક તરફ નદી એવું સંકટ ઉત્પન્ન થયું છે, હવે મારી લાજ રાખવી તે તમારા હાથમાં છે. મારું રક્ષણ કરે કે ડુબાડા. શાસ્ત્રમાં પણ ચતુરા સ્ત્રીઓની બુદ્ધિ નિઃસીમ-અસાધારણ હોય તેમ વર્ણવ્યું છે. કહ્યું છે કે- અશ્વની દેડ, વરસાદનો ગરવ, સ્ત્રીનું ચરિત્ર, પુરૂષનું નશીબ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આ બાબતે દેવ પણ જાણતા નથી તે મનુષ્ય ક્યાંથી જાણે?' તેથી તમને
Page #469
--------------------------------------------------------------------------
________________ 430 ધન્યકુમાર ચરિત્ર. જેમ એગ્ય લાગે તેમ કરે, તમારી પાસે હું કોણ માત્ર છું?” આ પ્રમાણે દૂતીનાં વચને સાંભળીને તેઓ બેલી કે “બહેન! આ અતિ દુષ્કર કાર્ય છે. અમે બંને તે ઘરની બહાર પગ પણ મૂકવાને સમર્થ નથી. પાંજરામાં રહેલ પોપટની જે અમારે નિવાસ છે. અમારે તે બબર મર્યાદા સાચવવી પડે છે. તેથી કે પણ ઉપાય દષ્ટિમાં આવતું નથી, કે જેનાથી ધારેલું કાર્ય સફળ થાય. પરંતુ એક ઉપાય છે, તે જે ભાગ્યોદયથી સફળ થાય તે રાજાને ને અમારે મેળાપ થાય. પાંચ દશ કે વીશ દિવસ પછી આ નગરથી પંદર જિન દર અમુક દેવનું તીર્થ સ્થળ છે, તે સ્થળે અમારા સ્વામી કેઈ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ બાધા રાખેલી તે કાર્ય સફળ થવાથી વૃદ્ધા સહિત જવાની ઈચ્છા કરે છે. તે જયારે તે સ્થળે જશે ત્યારે સમય મળશે. તે વખતે પણ અમે રાજગૃહે તે આવી શકીશું જ નહિ; કારણ કે ઘણા વખતથી વિશ્વસનીય સેવકે કેઈને ઘેર તે અમને જવા દેતા નથી, અમારાથી ઘર બહાર તે પગ પણ મૂકી શકાય તેમ નથી, પરંતુ આ મહામંદિરમાં એક ગુપ્ત (બંધ કરેલું દ્વાર છે, તે દ્વારના તાળાની કુચી અમારી પાસે રહે છે. તે વખતે રાજા સામાન્ય વણિફના વેષમાં એકલા તે માર્ગે આવે તે ઇચ્છેલું કાર્ય સફળ થાય, તે સિવાય સંભવ નથી. હવે પછી તમારે પણ અમારી પાસે આવવું નહિ, કારણ કે અમારા સ્વામી અને તે ડોશી બહુ શંકિત હૃદયવાળા છે. આ ઘરના માણસોમાં એક અમારું હૃદય હરણ કરનારી પ્રિયંવદા નામની અમારી પ્રિય સખી છે, તે બહુ નિપુણ છે. તે ગંભીર રીતે ગુહ્ય સાચવી રાખે છે. પ્રાણાંત પણ કોઈની પાસે તે કહે તેવી નથી, તેથી એગ્ય અવસરે તમારી પાસે અમે તેને
Page #470
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 431 મેકલશું અને બધું તેની સાથે કહેવરાવશું, તે તમારે રાજાને કહેવું પછી ગ્ય નિપુણતાથી રાજાજી એકલા ગુપ્ત દ્વારવડે અહીં આવે. તે વખતે રાજાજીને અને અમારે ઇચ્છિત સમાગમ થશે અને પરસ્પરની ધારણા સફળ થશે. વળી અમે પણ તેમની યથાચિત સેવા કરશું, પરંતુ આ વાત રાજાજી સિવાય બીજા કોઇની આગળ કહેવાની નથી. તમે તે બધી રીતે કુશળ છો, તેથી વધારે કહેવું અનુચિત છે, પણ અમારૂં પરવશપણું ઘણું સખત છે, તે ભયથીજ પુનઃપુનઃ અમે કહીએ છીએ. વિશેષ શું ? અમારી લાજ તમારા હાથમાં છે, જેમ કેઈ ન જાણે તેમ આ કાર્ય સાધ્ય થાય તેવું કરજે.” આ પ્રમાણે કહીને તેને શ્રેષ્ઠીની અનુજ્ઞાથી વસ્ત્ર, ધનાદિક સારી રીતે આપ્યું. બહાર ઉભા રહેલા રાજાના સેવકે અને દાસી એને પણ તેઓના ધાર્યા કરતાં વધારે આપીને વિસર્જન કર્યા. તે બધાં પ્રસન્ન થઈને ગયા. દૂતી પણ હર્ષપૂર્વક જતી રસ્તામાં વિચાર કરવા લાગી કે–“ મારા ભાગ્યદયથીજ આવું કાર્ય હાથમાં આવ્યું.આ કાર્યસિદ્ધ થશે એટલે રાજા પણ મેટી મહેરબાની દેખાડશે. આ પણ મટી શેઠાણુઓ છે, તેથી તેઓ પણ હર્ષપૂ. ર્વક મને ઘણું ધન આપશે.” આ પ્રમાણે વિચાર કરતી તે રાજા પાસે ગઈ અને રાજાને કહ્યું કે-“વામિન ! મેં તમારા હુકમની સિદ્ધિ માટે મોટા પ્રયત્નવડે કાર્યને લગભગ સિદ્ધ કર્યું છે, પણ તેઓ અત્રે આવી શકે તેમ નથી. હું પણ ઘણા પ્રયત્નવડેજ તેના ઘરમાં જઈ શકી હતી. રાજાના અંતઃપુર કરતાં પણ તેઓના ઘરમાંથી નીકળવું વિષમ છે, પણ તમારી સેવામાં સદા તત્પર એવી મેં તમારા પુણ્યબળથી વચનચાતુર્યવડે તમારા સંગ
Page #471
--------------------------------------------------------------------------
________________ જરૂર ધન્યકુમાર ચરિત્ર. બંધમાં તેઓને ગાઢ અનુરાગિણી કરી છે, પરંતુ અમુક દિવસે વણિકના વેષથી એકલાજ તમે જશે તે કાર્યસિદ્ધિ થશે. સમયે હું આપને ત્યાં જવા માટે જણાવીશ. તેઓનું રૂપ, લાવશ્ય, ચતુરાઈ, સૌભાગ્ય વિગેરે જેવું તમે વર્ણવ્યું તે કરતાં પણ મેં અધિક દીઠું છે. તેઓનાં દર્શનથી કેણ મેહ ન પામે ? - તમારા પુણ્યબળથી જ આ કાર્ય થયું છે.” આ પ્રમાણે દૂતીનાં વચન સાંભળીને રાજાએ તેને ઉત્તર આ કે– “અરે ડાહી! અરે વિદુષી દૂતી ! હું તારી વાણીની ચતુરાઈ જાણું છું, તેમ જાણીનેજમેં તને ત્યાં મેકલી હતી. આ પ્રમાણે કહીને ઘણું ધન તથા વસ્ત્રાદિક આપી તેને જવાની રજા આપી. રાજા પણ તે દિવસથી આશારૂપી ગભીના પાશમાં પડ્યો અને મહા અનર્થકારી અનેરને કરતે અને કલ્પનાની જાળ ફેલાવતા મનદ્વારા અતિશય ઉગ્ર કમબંધન કરવા લાગે. બંને વેશ્યાઓએ શ્રેષ્ઠીને બધી હકીકત નિવેદન કરી. શ્રેષ્ટીએ બીજે દિવસે સર્વે વ્યાપારીઓ તથા શેઠીઆઓને એકઠા કરીને કહ્યું કે મારે જે ભાઈનું દુઃખ છે, તે તમે સર્વ સારી રીતે જાણે છે. ઘણા ઔષધ તથા મંત્રાદિકવડે પણ તે સાજો થત નથી. એક દિવસ અમારે ઘેર દૂર દેશથી એક બુદ્ધિશાળી અતિથિ ભિક્ષા લેવા માટે આવ્યું હતું. ઉપકારપરાયણ તે અતિથિ મારૂં દુઃખ જોઈને કહેવા લાગે કે-અરે શ્રેષ્ઠિન ! નકામે પ્રયત્ન શું કરવા કરે છે? આને દુષ્ટ દેવતાએ અધિણિત કરેલ છે, તેથી કઈ પણ ઉપાયવડે આ સાજો થશે નહિ. પણ જો તમારે તેને સાજો કરેજ હોય, તે તમે અમુક તીર્થે જાઓ. ત્યાં આશાપુરી નામે દેવી છે, તે દેવાલયની પાસે સર્વ દોષને ચૂનાર સર્વપદ્ધર 1 * 1 સર્વ આપદાને હરણ કરનાર. મઇ આ દુ વતન. પણ જો તમારા નામ
Page #472
--------------------------------------------------------------------------
________________ નામનું એક સરોવર છે. ત્યાં એકવીસ દિવસ સુધી ૨નાન કરીને તે દેવીની પૂજા કરો, તેમ કરવાથી આ તમારા ભાઈનાં સર્વ દોષ નાશ પામી જશે. આ પ્રમાણે તેનું વચન સાંભળીને ત્યાં જવાની મેં આકરી બાધા રાખી છે; તેથી મારે ત્યાં તાકીદે જવું જ જોઈએ, ત્યાં જવા-આવવામાં ત્રણ ચાર મહિના લાગશે, તેથી જેનું જે કાંઈ લેણું હોય તે લઈ જજો અને દેવું દઈ જજે.” તે સાંભળીને તે વ્યાપારીઓએ કહ્યું કે- શ્રેષ્ટિન ! તમે સુખેથી ત્યાં જાઓ, તમારા ભાઈથી તમને થતી વિડંબનાનું દુઃખ જોવાને અમે પણ સમર્થ નથી. આપની જેવા સજજન પુરૂષને આવી વિડંબણા હેવી ન જોઈએ. અમે તે હમેશાં આશીષ આપીએ છીએ કે–તમારી વિડંબના દૂર થઈ જાઓ. અમારા લેણાની અમારે જરા પણ ચિંતા નથી, કારણ કે તમારી પાસે જે લેણું છે તે અમારા ઘરમાં જ છે. અમે તે તમારા ગુણેથી ખરીદાયેલા છીએ; તમે બહુ ખુશીથી ત્યાં જઈ મનનું ધારેલ કાર્ય સિદ્ધ કરીને તાકીદે અત્રે આવજો. આપનું દુઃખ ટાળવાથી આપને અને અમને બહુ સુખ થશે.” આ પ્રમાણેનાં વ્યાપારી શેઠીઆઓનાં વચને સાંભળીને ફરીથી અભયશ્રેણી બોલ્યા કે-“ અહે! સજજન બંધુઓ ! મને તે ત્રણે વેગથી તમે જે બોલે છે તે સાચું જ છે તે વિશ્વાસ છે. તમે સર્વે મારા શુભચિંતકે છે. તમારા શુભચિંતનથી મારૂં કાર્ય અવશ્ય નિવિ પાર પડશે; પણ આ તે વ્યવહાર છે કે દેવું કેઈનું રાખવું નહિ. જગતમાં બહણ સમાન કેઈ દુઃખ નથી. વળી પરદેશ જતા હોઈએ ત્યારે તે કેઈનું દેવું બાકી રહેવા દેવું નહિ, કારણ કે સમસ્યની કોઈને ખબર પડતી નથી. કાલે શું થશે તે 55
Page #473
--------------------------------------------------------------------------
________________ 434 ધન્યમાર ચરિત્ર. કોણ જાણે છે? કાયા અસ્થિર છે, વિધુની લતા જેવું જીવિતવ્ય પણ ચંચળ છે, આયુષ્ય સંપૂર્ણ થતાં ભવાંતરમાં દશગુણ, શતગુણું, સહસ્ત્રગુણું કે તેથી પણ અધિક પાછલું દેવું આપવું પડે છે, તેથી તમારું જે કાંઇ લેણું હોય તે લઈ જાઓ. અમારૂં કાર્ય સિદ્ધ થયા પછી પાછા અમે અહીં આવીશું, ત્યારે પાછા આપણે વ્યવહાર તે પ્રમાણે જ ચાલતે રાખશું.” આ પ્રમાણે યોગ્ય શબ્દો કહીને સર્વેનું દેવું આપી દઈ તે શ્રેષ્ઠી નિશ્ચિત થયા. તેઓ પણ પિતાપિતાનું લેણું લઈને શ્રેષ્ઠીની મુક્તક ઠે પ્રશંસા કરતા પતતાને ઘેર ગયા. સર્વત્ર નગરમાં વિદિત થઈ ગયું કે“અમુક દિવસે શ્રેષ્ઠી બહારગામ જવાના છે, અમુક દિવસે પ્રયાણ કરવાના છે.” ત્યારપછી શ્રેષ્ઠીએ મુહૂર્તને દિવસે રથ તથા પાલખી વિગેરે બહાર ઉધાનમાં છોડાવ્યા. રથ, ગાડાં, ઉંટ વિગેરેને બહાર રાખ્યા અને તેની રક્ષા અર્થે સેવકને પણ ત્યાં રાખ્યા. ખોટા ગાંડાને પણ ત્યાં બહાર રાખવામાં આવ્યો. હમેશાં શ્રેષ્ઠી ત્યાં જતા હતા, અને છેડે વખત ત્યાં રહીને પાછા આવતા હતા, તે ગાંડે પણ નિશ્ચિત સમયે હમેશાં નાશીને નગરમાં આવતું હતું. પ્રથમ કહ્યા પ્રમાણેનાં વાક્યો બેલત હતો. ગાંડપણની ઘણી ક્રિયાઓ કરતે હતે. બે ત્રણ ઘડી પછી શ્રેણી પણ સેવકો પાસે ખાટલે ઉપડાવીને તેની પછવાડે દેડતા જતા હતા, પૂર્વની જેમજ અતિ કષ્ટથી તેને ખાટલામાં નાંખી બાંધીને લાવતા હતા. તે રસ્તે બેલતે કે–“હું પ્રધાન રાજા છું, આ દેશને અધિપતિ છું, તમારે વામી છું, મને આ અભય બાંધીને લઈ જાય છે, મને કેમ તમે છેડાવતા નથી?” આ પ્રમાણે બોલતા તેને પકડીને શ્રેષ્ઠી ગામબહાર લઈ જતા હતા. તે વખતે દુકાને બેઠેલા લેકે બોલતા કે
Page #474
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 435 “આની પીડાથી પીડિત થયેલા શ્રેષ્ઠી તીર્થયાત્રાએ જાય છે, હમેશાં આવી વિડંબના કેણુ સહન કરે? આ શ્રેષ્ઠીને ધન્ય છે, તેના બ્રાતૃપ્રેમને પણ ધન્ય છે, કે જેથી તે હમેશાં આવી રીતે નિર્વાહ. ચલાવે છે. આ પ્રમાણે સાંભળતા તે શ્રેષ્ઠી બહાર જતા હતા, પણ બહુ દિવસ થવાથી કોઈ ઉભું થતું નહિ, તેમ તે બાબતમાં કેઈ કાંઈ પૂછતું પણ નહિ. જયારે કેઈ કઈ બેલતું ત્યારે પાસે ઉભેલ બીજે જવાબ આપતા કે- “તમાં આશ્ચર્ય શું છે? આ તે હંમેશની ક્રિયા છે, સર્વે નગરજનોને તે સુવિદિત છે. પૂર્વ જન્મમાં કરેલા કર્મોને વિપાક આ ભગવે છે, માટે મનને સ્થિર કરીને તથા મૌન ધારણ કરીને જે કાંઈ કામકાજ હેય તે કરે.” આ પ્રમાણે કરતાં પ્રયાણ દિવસને એક રાત્રી બાકી રહી, તે વખતે તે બંને વેશ્યાઓએ પિતાની પ્રિય સખીને દૂતને ઘેર મેકલી. તેણે ત્યાં જઈને તે દૂતીને કહ્યું કે–“કાલે પહેલી ચાર ઘડી ગયા પછી અમારે સ્વામી પ્રયાણ કરશે, સર્વે બાહ્ય અને અત્યંતર સ્થળે રક્ષનાર સેવકો કેટલેક સુધી વળાવવા માટે જશે, તેઓ બધા પાછલા પહેરે પાછા આવશે, તેથી સવારે એક પહેર દિવસ ચઢે ત્યારે રાજાજી સામાન્ય વણિકના વેષવડે એકલા જ આવે. તે વખતે હું તેડવા માટે આવીશ, આગળ આગળ દૂર દૂર ચાલીશ, તે વખતે મારી પછવાડે મહારાજા બીજા કોઈને જાણે તેવી રીતે વસ્ત્રાદિકથી. માથું વિગેરે ઢાંકીને ગુપ્ત દ્વાર પાસે આવે. હું તેની આગળ જઈને દ્વાર ઉઘાડીશ. કાલે બે પહેર સુધી ઘર આખું માણસ વગરનું રહેશે. તેથી મનના ધારેલ સર્વે મને સફળ થશે, તમે મને રાજાની પાસે લઈ જાઓ, કે જેથી આ સર્વ હકીકત હું તેમને નિવેદન કરૂં.”
Page #475
--------------------------------------------------------------------------
________________ 436 ધન્યકુમાર ચરિત્ર. આ પ્રમાણે તેનું કથન સાંભળીને હર્ષ પૂર્વક રાજાની સમક્ષ તે દૂતી તેને લઈ ગઈ. તેણે રાજા પાસે બધી હકીક્ત નિવેદન કરી. તે સાંભળીને રાજાએ ખુશી થઈને તેને છાની રીતે વસ્ત્રાભૂષણાદિક આપી વિસર્જન કરી. જતી વખતે તેણે ફરીથી કહ્યું કે–“તમારે જે મેળાપ કરે છે તથા બધું ગુપ્ત રાખવું હોય તે કોઈની પાસે આ વાત કહેશે નહિ. તે બે સ્ત્રીઓ, આ દૂતી, હું અને તમે પાંચજ મનુષ્ય આ વાત જાણીએ, છઠ્ઠો કઈ જાણે નહિ તેમ કરો.”રાજાએ કહ્યું કે–“તેની તારે જરા પણ ચિંતા કરવી નહિ, જાણે નહિ તેમ તેના તારે જરા 1 પ્રમાણે જ હું કરી હવે બીજે દિવસે શ્રેણીએ ઘરની અંદર છાની રીતે સેવકોને ગેઠવ્યા. પછી પિતે નગરના ચતુપથમાં જવા માટે ચાલ્યા. બારણા પાસે આવીને વિસર્જન સમયે અપાતા વ્યાપારીઓને શ્રીફળ અને રૂપિયા વિગેરે તે શ્રેષ્ઠી લેવા લાગ્યા, અને યાચકાદિકને યથા ગ્ય દાન આપીને વિસર્જન કર્યા. હવે જ્યારે એક પહેર દિવસ ચઢ્યો ત્યારે તે બંને વેશ્યાઓએ પિતાની પ્રિય સખીને સકતા કરેલે સ્થળે રાજાને તેડી લાવવા મેકલી. રાજા અગાઉથી જ દૂતીના કહ્યા પ્રમાણે સામાન્ય વ્યાપારીને વેશ ધારણ કરીને તેઓના મેળાપને મને રથ કરતે એકલેજ સંકેતિત સ્થળે બેઠો હતે. તે સખીએ ત્યાં જઈને દૂરથી જ ચક્ષની સંજ્ઞાવડે આમંત્રણ કર્યું. રાજા પણ તેને દેખતાંજ તે નિર્જન સ્થાનમાંથી નીકળે; તેણી આગળ ચાલતી હતી અને સિંહાલેકનની જેમ પાછળ જોતી હતી. અનુક્રમે તે પોતાના ઘરના મનુષ્ય રહિત ભાગવાળા સ્થળ પાસે આવી તેણે તાળી વગાડી કે તરત જ તે બંનેએ પ્રથમથી કરેલા સંકેતાનુસાર ખાનગી દ્વાર ઉઘડાવ્યું અને હર્ષપૂર્વક
Page #476
--------------------------------------------------------------------------
________________ આમ પવિ. 43 ઘણે વિનય દેખાડતી રાજાને અંદર લઈ ગઈ. અંદર લઈ જઈને તે બંને બોલી કે-“પધારે સ્વામિ ! પધારે પ્રાણનાથ ! આજે આપણા સર્વે મને રથ સફળ થયા. આજે તે ગંગાનદી તેિજ અમારે ઘેર સ્વતઃ આવી, આજે મેતીને વરસાદ વરસ્ય, કારણકે તમારે મનશ્ચિતિત સંગ થયે.” આ પ્રમાણેનાં શિષ્ટ વચનેવડે રાજાને સંતોષીને, તેને હાથ ભી બહુમાનપૂર્વક ચિત્રશાળામાં તેઓ તેને લઈ ગઈ અને એક સામાન્ય પલંગ ઉપર બેસાડ્યા. પછી તે બંનેએ અંદર ઘરમાં જઈને સંકેત પ્રમાણે શ્રેષ્ઠીને જણાવી દીધું કે-“કાર્ય થઈ ગયું છે–રાજા આવ્યા છે. આ પ્રમાણે જણાવીને પાછી તેઓ ચિત્રશાળામાં આવી, અને ખાનપાન, તાંબુળાદિક પાસે ધરીને ડીવાર સુધી તેમની સાથે વાતચિત કરી. પછી ઘરની અંદરના ભાગમાં રાજાને લઈ ગઈ. ત્યાં કેઈ નવીન વસ્તુ હાથમાં લઈને રાજાની પાસે આવી અનેક પ્રકારની વાર્તા અને હાસ્યાદિક તેઓ કરવા લાગી. રાજા તે તેઓને અતિશય આદર જોઈને રાગાંધજ થઈ ગયે, બીજે કંઈ પણ જાતને તે વિચારજ કરતે નહેાતે. આ પ્રમાણે શિષ્ટાચાર તથા આનંદની વાત કરતાં અડધી ઘડી ગઈ, એટલે પૂર્વે સંકેત કરીને રાખેલા માણસે આજુબાજુથી આવ્યા અને કહેવા લાગ્યા–“અરે શેઠાણુઓ! અંદર કોણ છે?તમે કોની સાથે વાતચિત કરે છે ? શેઠ હજુ તે ગયા નથી તેવામાં તમે આ શું માંડ્યું છે?” આમ કહીને આસપાસ દેડવા લાગ્યા અને અંદર આવ્યા. ત્યાં રાજાને બેઠેલા દેખીને તેને વીંટળાઈ વળ્યા, અને બોલ્યા કે–“અરે દુષ્ટ ! તું કેણ છો? શું તને મરણપ્રિય છે? અમારા સ્વામીના મંદિરમાં આનંદ કરવા માટે તું કેમ આ
Page #477
--------------------------------------------------------------------------
________________ 438 ધન્યકુમાર ચરિત્ર. છે? હવે તારી શી અવસ્થા થશે? અરે આ દઇને બાંધે, બાંધે!” આ પ્રમાણે તેનાં વચને સાંભળીને રાજા તે દિબુઢ થઈ ગયે; કાંઈ પણ ઉત્તર દેવાને સમર્થ થયો નહિ. એટલામાં તે તે સેવકે એ ખાટલાની સાથે તેને બાંધી લીધે અને મજુરે તેને ઉપાડીને બહાર લઈ ચાલ્યા. શેરીને નાકે આવ્યા, ત્યાં તે શ્રેષ્ઠી મેટા વ્યાપારીઓથી ઘેરાઈને ઉભેલા હતા. હજારે નગરજનેથી તે વીંટળાયેલા હતા, આગળ પાંચ પ્રકારના વાછત્રો વાગતા હતા, બંદિજ બીરૂદાવળી બોલતા હતા, ગંધ માટે સ્વરે ગીત ગાતા હતા, ત્યાં રાજાને બાંધીને લાવ્યા. શેરીને નાકે શ્રેષ્ઠીને જોઈને રાજા વિચારવા લાગે કે આ શું? આ કેણ? આ સમય શે?” આ પ્રમાણે વિચાર કરતાં તેને આગલા શબ્દો સ્મૃતિમાં આવ્યા. આ શું અભયકુમારનું કામ તે નહિ હોય કે?” તે પ્રમાણે વિચારતાં અને વારંવાર શ્રેષ્ઠીને જોતાં રાજાને નિર્ણય થયો કે –“આ તે અભયકુમારે કરેલી પ્રતિજ્ઞાના પાલનનું જ કાર્ય દેખાય છે. અહો ! તેનું બુદ્ધિકૌશલ્ય કેવું છે? કેવી દંભ રચના કરીને-કપટ કેળવીને મને બાંધીને તે લઈ જાય છે? હવે આમાં જે હું લજજા ધારણ કરીને મૌન રાખીશ તે કાર્ય બગડશે. આ પુરજન અને સેવકને હુકમ કર્યું કે–તેઓ મને મુકાવે. પછી જે થવાનું હોય તે થાઓ. આ દુબુદ્ધિ અભયે મને છેતર્યો છે, તેથી પિકાર કર્યા વગર મારે આમાંથી છુટકે થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તે પિકાર કરવા લાગે, એટલે શ્રેષ્ઠી પણ આડંબરપૂર્વક ચાલ્યા. રાજા કહેવા લાગે કે–“અરે અમુક શ્રેષ્ઠી ! અરે અમુક પ્રામાધિકારી ! અરે નગરજનો ! મને મૂકા, ભૂકો ! આ અભય મને પકડીને લઈ જાય
Page #478
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 439 છે! શું જુએ છે તાકીદે છોડાવો! અરે સામેતે ! તમે કેમકે લક્ષ આપતા નથી? કપટથી મને પકડીને તે લઈ જાય છે, મૂક ! મૂકઆ પ્રમાણે તે વારંવાર પિકાર કરવા લાગે, પણ હમેશાં તેવું સાંભળવામાં આવતું હોવાથી તેનાં વાક્યો કે સાંભળતું નહેતું–કાને ધરતું નહતું. કેટલાક તે ઘણા લાહળથી બહેરા થઈ જવા જેવા થવાને લીધે તેનાં વાકયે તેઓના કાન સુધી પહોંચતાં પણ નહોતાં. શ્રેષ્ઠીએ સર્વથી આગળ થઈને કહ્યું કે–“અરે! તમે બધા ત્વરાથી નગર બહાર જાઓ, આગળ કયેગ થવાનો સમય થશે. આ પ્રમાણે કહીને ત્વરિત ગતિથી નગરની બહાર તેને મેકલી દીધા. ખાટલામાં રહેલા પ્રધોતરાજાએ ઘણે પિકાર કર્યો, પરંતુ તે તે તેની હમેશની ક્રિયા છે એમ માનતા લેકોએ જરા પણ તેને પિકાર કાન ઉપર પણ ધાર્યો નહિ. નગરથી બહાર કેટલીક ભૂમિ ઉલ્લંધ્યા પછી તે અભયશ્રેષ્ઠી સર્વેને પાછા વાળવાના મિષથી ઉભા રહ્યા. લેકેને સમૂહ અને કેળાહળ તે વખતે જરા ઓછી થશે. શેઠે સેવકોને હુકમ કર્યો કે–“તમે આ ખાટલામાં રહેલા મારા ભાઈને લઈને ઉતાવળી ગતિથી બે ઘડીની પહેલાં જ આ નગરની સીમા છોડી દેજો, જેથી કુગને સ્પર્શ * ન થઈ શકે.” તેથી સેવકે તે ખાટલાને ઉપાડીને આગળ દેડતા ચાલ્યા ગયા. શ્રેષ્ઠીએ સર્વ જનની સમક્ષ ફરીવાર પણ કહ્યું કે મારે તે આ બધું ભાઈને માટે કરવું પડે છે. બીજું કાંઈ કારણ નથી.” સર્વેએ કહ્યું કે–“તમે સાચું કહે છે, અમે તે સર્વ જાણીએ છીએ. તમારી જેવા બંધુનેહવાળા બીજા કયા પુરૂષ હોય, કે જે હમેશાં પરિશ્રમ લઈને ઓષધાદિક અગણિત ઉપા
Page #479
--------------------------------------------------------------------------
________________ ધમકુમાર ચરિત્ર. કરે ? હવે તે તમે ધાર્યું છે તે તીર્થે જશે એટલે દેવીની કૃપાથી તમારા ઇછિતની સિદ્ધિ અવશ્ય થશે.” આ પ્રમાણે સર્વે એકઠા મળેલા લેકેએ આશીષ દીધી, ત્યારપછી શ્રેણીએ વાછત્ર વગાડનારાઓને, બંદીજનેને, ભિક્ષુકને તેમણે મુખે માગ્યું તે પ્રમાણે આપીને અને સર્વ મહેને નમસ્કારાદિ યથોચિત વ્યવહાર કરીને મહા કષ્ટવડે પાછી વાળ્યા. શ્રેષ્ઠીને પણ ઇચ્છિત કાર્યની સિદ્ધિ થઈ. પછી હર્ષપૂર્વક રથઉપર બેસીને અભયકુમાર આગળ ચાલ્યા. પાંચેક જન ભૂમિ ઉલ્લંધી ત્યારે પિતાની સાથેના માણસને મેળાપથઈ ગયે. પ્રથમથી જ એક જનને છે. અને અર્ધા એજનને છે. રથળે સ્થળે પૂર્વથી સંકેત કરી રાખ્યું હતું તે પ્રમાણે રથ, અશ્વ, સિપાઈ, ઉંટ વિગેરે તૈયાર હતા. તે તે સ્થળે વાહન તથા સિપાઈઓની ફેરબદલી કરીને એક સરખી અવિચ્છિન્ન ધારાથી તેઓ રાજગૃહી તરફ ચાલ્યા. થાકી ગયેલા અશ્વો અને સેવકો પાછળ રહેતા હતા અને સ્થળે સ્થળે રહેલા નવા અથાદિક સાથે ચાલતા હતા. આ રીતે માર્ગ કાપતાં બહુ દૂર ગયા, એટલે અભયકુમારે સેવકોને હુકમ કર્યો કે–“ખાટલામાં રહેલા રાજાના બંધને દૂર કરે, મેટા અથવાળા સુંદર રથમાં તેમને બેસાડો. અરવારે ચારે બાજુ ફરતા રહે, છત્રીઓ વડે તેને તડકે દૂર કરે, અને કેઈ પણ સ્થળે રોકાયા વગર માર્ગ કાપે. વળી તે રાજા જે જે હુકમ કરે તે તે સર્વ તરતજ તેની આજ્ઞાનુસાર કરે. હું પણ પાછળ પાછળ આવું છું.” પછી સેવકોને તે પ્રમાણે કરતા જોઈને તેને આશય જાણતાં છતાં પણ પ્રદ્યોતે પૂછયું કે “કોના હુકમથી આ મારા બંધને છોડી નાખો છે અને મને મેટા રથમાં બેસાડે છે?” તેઓએ કહ્યું કે-“અમારા
Page #480
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 441 સ્વામીના હુકમથી.” તેણે પૂછયું-“તમારા સ્વામી કયાં છે?” તે એએ કહ્યું કે–અમારા સ્વામી આવે છે, બહુ દૂર નથી. આપને જે કાંઈ કામકાજ હોય તેની અમને આજ્ઞા આપજે, અમે બધા આપનાજ સેવક છીએ તેમ જાણજે.” આ પ્રમાણે બેલતાં અને ત્વરિત ગતિથી ચાલતાં સાંજ પડવા આવી, ત્યારે તેઓ વીશ જન દૂર નીકળી ગયા. અભયકુમાર પણ તે વખત નજીક આવી પહોંચ્યા, અને માશીના વર (માસા)ને પ્રણામ કરીને બેલ્યા કે-“મહારાજ ! મારા બાળકના આપને પ્રણામ છે. આ બાળકે વચન પાળવા માટે કરેલા અપરાધની ક્ષમા કરશે. આપ તે મારે પૂજનિક, સેવા કરવાને લાયક છે, છતાં જે આ તમારા અવિનયની મેં પ્રવૃત્તિ કરી છે ને આપની મેટી આશાતના કરી છે, તે મેરૂ પર્વત જેવા હૃદયવાળા આપે ખમવી જોઈએ. આપ જેવા વૃદ્ધ અને ગંભીર પુરૂષ હોય છે, તેઓ બાળકનું અજ્ઞાનતાથી કરેલ કાર્ય જોઈને કોપ કરતા નથી, પણ તેનું હિત કરે છે. હું તે બાળક આપની પાસે કોણ માત્ર છું? હું તે આપની આજ્ઞાનુસાર વર્તનાર આપને સેવક છું. જગતમાં માનને ભંગ કેઈને પ્રિય લાગતું નથી, તેમાં પણ મેટાના માનની હાનિ તે મહા દેષ કરનાર થાય છે, પણ મહારાજ હું શું કરું? આપે તે ધર્મછળથી મને ઠગ્ય હતે. સંસારી જીવમાં જે કંઈ પુરૂષ રાગદ્વેષવડે જે દંભને વિલાસ કરે તેને તે જ વિલાસ બદલારૂપે બુદ્ધિપ્રપંચવડે સામા માણસે આપ.' આવું નીતિશાસ્ત્રનું વચન છે, પરંતુ ધર્મછળ સિવાય આવાં બદલે આપવાનાં કાર્ય કરવાં જોઇએ. દંભ તે પ્રાણુઓને સર્વત્ર વર્જવા ગ્ય કહેલ છે, પણ વ્યવહારને નિર્વાહ કરે
Page #481
--------------------------------------------------------------------------
________________ 442 &rusal 3a. હોય ત્યારે શું કરવું ? તેથી આ દંભ લૌકિક પ્રપંચવડે કરે, પણ લેકોત્તર પ્રપંચવડે તે કદિ પણ કરે નહિ. લેકેત્તર પ્રપંચ તે મેટા અને ગુણવંતના ગુણેને પણ નાશ કરે છે અને નિગોદાદિ દુર્ગતિમાં તે આચરનારને ફેંકી દે છે. આ સર્વ આપને દેખાડવા માટે મેં બાળકે આટલી ધૃષ્ટતા–ચપળતા કરી છે. આ પ્રમાણે અભયનું કથન સાંભળીને પ્રદ્યોત રાજા માથું હલાવી જરા હસીને બોલ્યા કે–“હે અભય! તેં કહ્યું તે બધું સાચું છે. વિધાતાએ બુદ્ધિ અને દુર્બુદ્ધિને પાત્ર એક તનેજ બનાવ્યું છે. તારા બુદ્ધિપ્રપંચને મર્મ જાણવાને દેવો પણ શક્તિવંત થાય તેમ નથી, તે પછી અમારી તે શી વાત? તારા રેમે રોમે સેં. , કડે અને હજારો સદ્દ અસદ્ બુદ્ધિને નિવાસ છે. તારી આગળ પિતાની બુદ્ધિને ગર્વ કરવાને કાણુ સમર્થ છે? તે જે કહ્યું હતું, તે કરતાં પણ વધારે કરી બતાવ્યું છે, હું પણ તારી પાસે હાથે જેડું છું. હવે બહુ થયું! માટે કૃપા કરીને મને છોડી દે કે જેથી હું માન ત્યજી દઈને સ્વગૃહે જાઉં. અભયે તે સાંભળીને કહ્યું કે “સ્વામિન! એમ બેલે નહિ! આપ તે મારા પૂજયના પણ પૂજ્ય છે. હું તો તમારી આજ્ઞા ઉઠાવનાર સેવક છું, તમારા દાસતુલ્ય છું, કેઈ પણ જાતની આ શંકા મનમાં લાવશે નહિ. અમારે ઘેર આપના પધારવાથી અમે કલ્પવૃક્ષ, સુરગંગા અને ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક માનશું. મારા પિતા પણ આપને મળવાને અત્યંત આતુર છે. વરસાદના આગમનથી કદંબપુષ્પની જેમ આપના પધારવાથી તેઓ બહુ પ્રફુલિત હૃદયવાળા થશે, મારા માતાજી પણ તેના બનેવીના દર્શનવડે ચંદ્રદર્શનથી ચકોરીની જેમ ઘણા રાજી થશે. હું પણ
Page #482
--------------------------------------------------------------------------
________________ અષમ પવિ. 443 આવા છલવડે અંતરંગની તે મહદ્ ભક્તિથીજ આપને રાજગ્રહી લઈ જવાને ઈચ્છું છું. આપના આગમનથી શર્કરા ભેળવેલા દુધની જેમ ઘણા વરસના ઈચ્છિત ઈષ્ટની સિદ્ધિને સંગ થશે. તેથી હૃદયમાં કેઈ પણ જાતનું જરાપણ શલ્ય રાખ્યા વગર આપે મારા ભરથરૂપી તરૂને સફળ કરવા માટે હર્ષપૂર્વક રાજગ્રહી પધારવું. આ બાબતમાં મારા ચિત્તમાં જો જરા પણ બેટાઈ હોય તે મને આપ પૂજ્યના પાદના શપથ છે. હું રસ્તામાં પણ આપની યથાશક્તિ સેવા કરતે બહુમાનપૂર્વક રાજગૃહી લઈ જઈશ અને આપની તથા મારા પિતાશ્રીની અરસપરસ નિઃશલ્ય પ્રીતિ કરાવિને કેટલાક દિવસ સુધી આપના ચરણકમળની સેવા કરવાને મારો મોરથ પૂર્ણ કરી હું કૃતાર્થ થઇશ, માટે આપે જરા પણ અંતર ગણવે નહિ. મગધના લેકે પણ રાજરાજેશ્વર એવા ભાલવપતિના દર્શન કરીને પાવન થશે.” આ પ્રમાણે મિષ્ટ અને ઈષ્ટ વાણી વડે પ્રધોતરાજને તૃપ્ત કરીને–આનંદ પમાડીને અને ઉaસાયમાન કરીને તેમજ સ્વસ્થ કરીને તેઓ રાજગૃહીને રસ્તે ચાલ્યા; સાત દિવસે અભયકુમાર રાજગૃહી નગરીની નજીક આવી પહોંચ્યા. અભયકુમારે પ્રથમથી મેકલેલ માણસેએ શ્રેણિક મહારાજને વધામણી આપી હતી. શ્રેણિકે વધામણી આપનારાઓને યાચિત દાન આપીને રાજી કર્યા હતા; પછી ઠાઠમાઠ અને આડંબર સહિત રાજ્યના સર્વે સભ્યોને અને ધન્યકુમારને સાથે લઇને શ્રેણિક રાજા ચંડપ્રદ્યોત રાજાની સામે આવવા નીકળ્યા. અહીં અભયકુમારે પણ પ્રદ્યોતરાજાને ઉત્તમ અવાળા રથમાં બેસાડ્યા, બંને બાજુ ચામરે વીંજાવા લાગ્યા, આગળ હજારે સુભટે ચાલવા લાગ્યા, સેંકડે બંદીજને બિરદાવળી બેલવા
Page #483
--------------------------------------------------------------------------
________________ 444 ધન્યકુમાર ચરિત્ર. લાગ્યા, અનેક શૃંગારેલા અની હાર સાથે ચાલવા લાગી, અને નેક પ્રકારના વાછ વાગવા લાગ્યા અને પ્રદ્યોતરાજાની પછવાડે એક સેવક શ્વેત છત્ર લઈને ઉભો રહ્યો. એ રીતે મગધના લેકે તથા રાજસામેતાદિકથી પરવરેલા ચંડપ્રદ્યોતરાજા બહુ મહેસૂવપૂર્વક રાજગૃહી નગરી તરફ ચાલ્યા. ડું ચાલ્યા એટલે શ્રેણિક મહારાજ પણ સામે આવ્યા. બંને એક બીજાની દષ્ટિપથમાં આવ્યા કે વાહનમાંથી બંને ઉતરી ગયા. કેટલાક પગલા પગે ચાલીને બંનેએ અને અન્ય પ્રણામ કર્યા, ગાઢ આલિંગન કરીને, જુહાર કરીને, બહુમાનપૂર્વક એક બીજાના કુશળક્ષેમની વાર્તા પૂછીને બહુ આદરથી બંનેએ શિષ્ટાચાર કર્યો અને બંને એક સરખા હાથી ઉપર બેસીને પરસ્પર વાર્તા કરતા નગરની નજીક આવ્યા. તે વખતે શ્રેણિક અને અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રોત રાજાને આગળ કરીને નગરના દ્વારમાં પ્રવેશ કરાવ્યો. સુવર્ણ, રૂપાનાણું તથા ફુલેથી તેમને વધાવ્યા અને બંદીજનોને ઈચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુપથ, મહાપથ, રાજપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, યાવત સાત માળવાળા દેવના આવાસ જેવા મકાને અને આવાસે તથા મંદિરે જોતાં, શ્રેણી, વ્યાપારી, રાજપુરૂષ અને પ્રાકૃત પુરૂષના પ્રામાદિ સ્વીકારતાં અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા એટલે વાહન ઉપરથી ઉતરીને શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રદ્યોતરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરા. તે વખતે અંતઃપુરમાં રહેલ સ્ત્રીવર્ગે મણિ તથા મુક્તાફળથી પ્રદ્યોતરાજાને વધાવ્યા. પછી બંને રાજાઓ હાથમાં હાથ મિલાવિને રાજસભામાં આવ્યા. પરસ્પર અતિ આગ્રહથી શિષ્ટાચાર સાચવતાં બંને જણા સમાન આસન ઉપર બેઠા. તે વખતે રાજનાં
Page #484
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પāવ. 445 નેકર, તથા ધન્યકુમાર વિગેરે શ્રેષ્ઠીઓ લુંછણું કરીને, ભેટ ધરીને તેમજ પ્રણામ કરીને યથાગ્ય સ્થાને બેઠા. તે વખતે પ્રોત રાજાએ ધન્યકુમારને ઓળખ્યા, એટલે કહ્યું કે-“અરે ધન્યકુમાર ! તમે અમારાથી દૂર કેમ રહ્યા કરે છે? અમે કાંઈ તમારે અનાદર કર્યો નથી, તેમ તમારું વચન પણ ઉદ્ભવ્યું નથી, કે જેથી સિદ્ધપુરૂષની જેમ અલક્ષ્યપણે–રપષ્ટ ન દેખાએ તેવી રીતે તમે રહે છે. અમે તે તમારા ગયા પછી તમને બહુ પ્રકારે શેધ્યા, પણ કઈ સ્થળે તમને દેખ્યા નહિ. તમારા વિરહથી અમને તે મોટું દુઃખ થયું હતું, તે બધું કેટલું વર્ણવું ? તમે તે ત્યાંથી અહીં આવીને મગધેશ્વરનું નગર શોભાવ્યું જણાય છે. તમે અમારે ત્યાંથી નીકળ્યા પછી કોઈની સાથે એક કાગળ પણ મેકલ્યો નહિ, કે સંદેશો પણ કહેવરાવે નહિ. આપણો લેકમાં કહેવાતે સ્વામિસેવકભાવ માત્ર કથનમાંજ રહ્યો, મારા મનમાં તે તમે આ પત્તિના સમયમાં અદ્વિતીય સહાયકથનાર હતા, મારા બંધુ તુલ્ય હતા અને પ્રગટ કહેવા ગ્ય અને નહિ કહેવા ગ્ય વાતે કહેવાનું સ્થળ હતા, અંતરના ભાવ જાણનાર હતા, અને વિશ્વાસનું સ્થાન હતા. આવા સ્નેહસંબંધમાં તમારી આટલી ઉદાસીનતા દોષપાત્ર કેમ ન કહેવાય? આ ઉત્તમ જનોની રીતિ નથી.” આ પ્રમાણેનાં પ્રદ્યોતરાજાનાં વચને સાંભળીને ધન્યકુમારે ઉભાથઈ તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે–“કૃપાનિધિ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હું આપને અપરાધી છું, દેષને પાત્ર છું, તે મારો દેષ સ્વામીએ ખમે એવી મારી વિનંતિ છે. આપની કૃપાનું વર્ણન હું મારા એક મુખથી કહેવાને કેવી રીતે સમર્થ થઈ શકું? આ પ્રમાણે સેવકના દેશનું આચ્છાદન,
Page #485
--------------------------------------------------------------------------
________________ 446 ધન્યકુમાર ચરિત્ર. ગુણનું પ્રગટન, અતિશય ઉદારવૃત્તિથી કોઈ પણ જાતની ઇચ્છા વગર આજીવિકાનું દાન, સેવકનાં કહેલાં વચનને સત્ય તરીકે વીકાર, કલ્પવૃક્ષની જેમ વાંછિત પૂરણ, આ સર્વ કોણ કરશે? આપની કૃપા તે મને હમેશાં યાદ આવે છે. હું જે ત્યાંથી બહાર નીકળે, તે મારાં માઠાં કર્મોનાં ઉદયથી પ્રેરાઈને નીકળ્યા હતા, તેમાં આપને કાંઈ પણ દેશ દેવા જેવું છેજ નહિ. કમની ગતિ વિષમ છે. ત્યાર પછી દેશાંતરમાં ભમતાં ભમતાં જુદા જુદા સ્થાને રહેવાની વ્યગ્રતા, મનની અસ્તવ્યસ્તતા, અધિક અધિક વાત્સલ્ય કરતાં છતાં ઉપેક્ષા, પરાધીનપણું અને આપની રજા વગર ચાલી નીકળે તેથી થતી શરમ-ઇત્યાદિ કારણથી આ બાળકની તે સ્થળનાં અન્ન પાણી લેવાની ઈચ્છા વધી નહિ. વળી કર્માનુસાર અદકના સંબંધથી તથા ક્ષેત્રસ્પર્શનાના ગની પ્રબળતાથી હું અહીં આવ્યો. મગધાધિપ મહારાજની કૃપાવડે હું અહિં આનંદથી રહું છું, તમારી જેમજ શ્રેણિક મહારાજાની પણ મારા ઉપર બહુ કૃપા છે.” - ત્યાર પછી પ્રદ્યોતરાજાએ મગધાધિપની પાસે જઈ જરા હસીને માથું ધુણાવીને કહ્યું કે –“અહે ! વશીકરણ કરવાની તમારી કળા બહુ ઉત્તમ દેખાય છે કે જેથી બે હાથવડે છાયા કરીને રાખેલા અને રાજયના સાતે અંગેની ધુરાને ધારણ કરનારા કર્યા છતાં પણ આ ધન્યકુમાર અમને છેડી દઈને વગર બોલાવ્યા તમારી પાસે આવીને રહ્યા છે. તેઓ અમારા રાજયના અલંકારભૂત હતા, તેને તમે કઈ વિશિષ્ટ ઉપાયથી વશીકરણ પ્રગવડે એવા વશ કરી લીધા છે કે જેથી તે અમારું નામ પણ સંભારતા નથી અને અહીં સ્થિર થઈને રહે છે. તેઓ
Page #486
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 447 સ્વમમાં પણ બીજે જવાની ઈચ્છા કરતા નથી, તેથી આમાં તે તમારી કોઈ અદ્ભુત કળા દેખાય છે. જે રાજા ડાબી અને જમણી બંને બાજુએ બુદ્ધિના નિધાન એવા અભયકુમાર અને ધન્યકુમારને રાખે છે તેને કેની ભીતિ હોય ? તેને કયા દુઃખની ચિંતા હેય? તમે તે બહુ મોટા ભાગ્યશાળી છે.” પ્રદ્યોતરાજાનું આ પ્રમાણેનું કથન સાંભળીને મગધાધિપ બેલ્યા કે–“સ્વામિન ! આપે જે કહ્યું તે બરાબર છે–સાચું જ છે– તે પ્રમાણેજ છે, કારણકે જ્યારે આપે અભયને ત્યાં રાખે ત્યારે આ ગામમાં જે ઉલ્લંઠે અને ધૂર્તા હતા તે બધા સજજ થઈને આખા નગરમાં વિડંબના કરવા લાગી. એક પૂર્વે તે કપટકળા તથા વચન ચનાવડે મને પણ ચિંતારૂપી ખાડામાં પાડ્યો હતો, તેને જીતવાને કઈ સમર્થ નહોતું. તે વખતે આ બુદ્ધિશાળીએ બહાર આવીને તે ધૂર્તનો પરાજ્ય કર્યો, અને મને નિશ્ચિત કર્યો. આ એકે જ મારા રાજ્યની આબરૂ સાચવી. મેં પણ ઉપકારના મિષથી મારી કન્યા તેને આપીને સનેહસંબંધવડે તેમને બાંધીને રાખેલા છે, તે પણ વચમાં કેટલાક વખત સુધી મને તથા ધન કુટુંબાદિક સર્વને ત્યજી દઈને તેઓ કાંઈક ચાલ્યા ગયા હતા, તેથી આપને પણ મનમાં ઓછું લાવવા જેવું નથી. ત્યારપછી કેટલેક સમય વહી ગયે ત્યારે પાંચ કન્યા પરણીને મોટી વિભૂતિ સહિત અત્રે પાછા આવ્યા છે. ત્યારપછી અભય પણ અત્રે આવ્યું. તમારી સાથેના સનેહસંબંધની વાર્તા કઈ દિવસ પણ તેમણે મને કહી નથી, તેથી મહારાજે આજે એવી શિખામણ એને આપવી કે જેથી ફરીથી એવું ન કરે !" પ્રદ્યોતરાજાએ કહ્યું કે-“મગધાધિપ ! હવે તે તેવું કરશેજ નહિ, જગતને વશીકરણ કરવામાં
Page #487
--------------------------------------------------------------------------
________________ 448 ધન્યકુમાર ચરિત્ર. કુશળ એવા તમારા અને અભયકુમારના સંગતિના પાશમાં બંધાયેલા તે હવે બીજે કાંઇ જશે જ નહિ એ મને ત્રણે વેગથી વિશ્વાસ છે.” આ પ્રમાણે સભામાં બેઠેલા પ્રદ્યોતરાજાએ તથા શ્રેણિકે ધન્યકુમારની પ્રશંસા કરી. અવસર છે એટલે સભાજનને વિસર્જન કર્યા અને બંને મહારાજાએ ધન્યકુમારને સાથે લઈને રાજયમંદિરમાં ગયા. અંદરના ભાગમાં રાજસેવકોએ વિવિધ પ્રકારની નાન, ભજન તથા ભેજનાદિ સામગ્રી તૈયાર કરી રાખી હતી, તેને ઉપભાગ લેવાની વિનંતિ કરી, એટલે તે બંનેએ ધન્યકુમાર તથા અભયકુમારની સાથે સ્નાન અને મજજનની વિધ્યનુસાર સહસપાક અને લક્ષપાક તૈલાદિકથી મર્દન કરાવીને પુષ્પાદિકથી સુગંધી - કરેલા શુદ્ધ પાણી વડે સ્નાન કર્યું. પછી દૂર દેશથી આવેલા અતિ અદ્ભૂત તથા ભવ્ય એવા રેશમી વસ્ત્રો ધારણ ક્ય, સર્વ પ્રકારના અલંકારે પહેર્યા, અને અનેક રાજ્યના સામંતથી પરવરેલા તેઓ ભજનમંડપમાં આવ્યા. અને યથાયોગ્ય ઉત્તમ આસન ઉપર તેઓ બેઠા. પછી અઢાર પ્રકારના ભેદવાળી અનેક પ્રકારની સુખડીઓ તથા મીઠાઈઓ પીરસવામાં આવી. તે રસવતીને આસ્વાદ લઈને આચમનવડે શુદ્ધ થઈ મહેલના અંદરના ભાગમાં આવી તેઓ સુખાસન પર બેઠા. ત્યાં પાંચ પ્રકારના સુગંધીવાળા તાંબુલના બીડાં લવીંગ અને એલચી સહિત આરોગીને મુખશુદ્ધિકરી સુખશય્યામાં તેઓ સુઈ ગયા. પછી ગ્ય અવસરે શવ્યાને ત્યાગ કરી રાજસભામાં આવીને સિંહાસન ઉપર બેઠા અને ગીત, ગાનકળામાં કરાળ અનેક પુરૂષએ કરેલા ગાયનાદિ સાંભળ્યા. ત્યારપછી ગ્ય અવસરે મેટા ડબરપૂર્વક તેઓ રચવા
Page #488
--------------------------------------------------------------------------
________________ અષમ પવિ. 449 ડીએ આનંદ કરવા ગયા. તે સ્થળે અનેક પ્રકારનાં વિકાસ કરવાપૂર્વક પુષ્પના સમૂહની શોભા જોઈને, ઘડાઓને ખેલાવીને આનંદ કરી મોટા આડંબરપૂર્વક પાછા ઘરે આવ્યા. સાયંકાળે પણ યથારૂચિ ખાનપાનાદિક લઈને રાત્રે ગંધર્વોએ ગાયેલા ગાયને સાંભળી સુખશામાં નિદ્રા લેવા માટે સુઈ ગયા. સવારે પ્રભાતિક રાગે વગાડતાં વાજીના શબ્દો સાંભળીને નિદ્રાને તજી દઈ, પ્રભાતનાં કૃત્ય કરીને ફરી રાજસભામાં આવ્યા. આ પ્રમાણે નવાં નવાં વસ્ત્રો, અલંકાર, વાહન, ગીત, વાજીત્ર, અદ્ભુત રસેઈ વિગેરેની ગેઠવણીથી ઘણી ઘણી રીતે શ્રેણિક રાજાએ તેમને સત્કાર કરીને પરસ્પરની પ્રિતિલતામાં વૃદ્ધિ કરી, વળી હમેશાં નિઃશલ્યપણે હૃદયમાં રહેલી ગુપ્ત વાર્તાઓ કહીને બંધાયેિલી પ્રીતિને વિશેષ દઢ કરી. તેઓએ અન્ય અન્ય કોઈ પણ જાતનો આંતરે રહેવા દીધું નહિ. આ પ્રમાણે ઘણા પ્રકારની સેવા કરીને પ્રદ્યોતરાજાને પ્રસન્ન કર્યા, જેથી બંનેનું એક રાજય હેય તેમ બંનેને બહુ સ્નેહસંબંધ થયે. એમ ઘણા દિવસે વ્યતિત થયા ત્યારે પ્રદ્યોતરાજાને પિતાની નગરીએ જવાની ઈચ્છા થઈ. ગુપ્ત રીતે મને અત્રે લાવ્યા છે, તેથી હવે ઘેર જવું તે શ્રેષ્ઠ છે' તેમ વિચારીને પ્રદ્યોતરાજાએ શ્રેણિકરાજાને કહ્યું કે–“રાજન ! સજજનની સંગતિમાં જતા કાળની ખબર પડતી નથી, તમારે, ધન્યકુમારને તથા અભયક્રમારને વિરહ કોણ છે? પણ શું કરું? ઉજજયિનીનું રાજ્ય સૂનું પડ્યું છે, કેઇને સંપીને આવ્યું નથી, વળી છળવડે હું અને લવાયેલે છું, તેથી લેકે પણ અનેક પ્રકારની વાત કરતા હશે. તેથી હવે આપ રજ આપ, કે જેથી હું સ્વદેશમાં જાઉં.” આ પ્રમાણે રજા
Page #489
--------------------------------------------------------------------------
________________ 450 ધન્યકુમાર ચરિત્ર. માગ્યા છતાં શ્રેણિક અને અભયકુમારે આગ્રહ કરીને કેટલાક દિવસ સુધી તેમને વધારે રાખ્યા. ફરીવાર પ્રદ્યોતરાજાએ જવાની રજા માગી, ત્યારે શ્રેણિકે જવાની તૈયારી કરાવી અનેક હાથી, તુરંગમ, રથ, આભૂષણ તથા વસ્ત્રાદિક આપીને તથા વિવિધ પ્રકારના જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા પદાર્થો ભેટ કરીને તેમને સંતોષી મેટા આડંબરપૂર્વક જવાની રજા આપી. ધન્યકુમારે પણ પ્રથમ કઈ વખત નહિ જોયેલાં તેવાં વસ્ત્ર તથા આભૂષણે ભેટ ધર્યા. ત્યાર પછી પ્રદ્યોતરાજા ધન્યકુમાર તથા અભયકુમારનાં ગુણેનું વર્ણન કરતાં રાજગૃહીથી નીકળ્યા. શ્રેણિક, ધન્ય, અભય વિગેરે ઘણા રાજસેવકે તથા નગરજને વળાવવા માટે કેટલીક ભૂમિ સુધી સાથે ગયા. તે સ્થળે અભયકુમારે પોતે કરેલ દંભરચનાના અપરાધની ફરીથી ક્ષમા માગી. આંખમાં આંસુ લાવીને પ્રદ્યોતરાજા બોલ્યા કે મને તે તારે દંભરચનાને પ્રકાર સુખ માટે થયે, પણ હવે તારે વિયેગ દુઃખ માટે થાય છે. અભયકુમારે તે સાંભળીને કહ્યું કે-“સ્વામિન! ફરીથી હું આપના ચરણારવિંદના દર્શન કરવા માટે જરૂર આવીશ. મને પણ આપ પૂજયના ચરણને વિરહ બહુ દુષ્કર લાગે છે, પણ હું શું કરું? રાજયના ભારથી દબાચેલે હું બહાર નીકળવા સમર્થ થઈ શકતા નથી, તેથી સેવક ઉપર વિશેષ કૃપા રાખજે.” આ પ્રમાણે પરસ્પર સ્નેહ દેખાડતાં અને નમસ્કાર કરતાં બહુ સૈન્યના પરિવારવડે પરવરેલા પ્રદ્યોતરાજા ઉજયિની તરફ ચાલ્યા. કેટલેકદિવસે ક્ષેમકુશળ તેઓ ઉજજયિની પહોંચ્યા. ભવ્ય દિવસે તેઓએ મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. તે દિવસથી શ્રેણિક અને પ્રદ્યોતરાજા વચ્ચે પરસ્પર પત્ર લખવા, કુશળ સમાચાર પૂછાવવા, યથાવસરે ભેટ મેકલવી વિગેરે સ્વજન
Page #490
--------------------------------------------------------------------------
________________ આમ પવિ. * સંબંધીને લાયક સંબંધ બંધાઇ ગયે. પિતતાના રાજ્યમાં બંને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ધનસારને અધિકાર. કૌશબીમાં ત્રણ પુત્ર સહિત ધનસારને રાખીને ધન્યકુમાર નીકળ્યા હતા, તેને બાકી રહેલ અધિકાર હવે વર્ણવવામાં આવે છે. રાજગૃહીમાં ધન્ય અને અભયકુમાર હમેશાં અધિક પ્રેમવડે ત્રણ વર્ગ (ધર્મ, અર્થ, કામ) ને સાધતાં સુખેથી કાળ વ્યતિત કરતા હતા. હવે કૌશાંબીમાં ધન્યકુમારના ત્રણે ભાઈઓ ધન્યકુમારે મેળવેલ તથા આપેલ પાંચશે ગામમાં બહુ કઠણ અભાગ્ય રેખા હોય તેમ પિતાની આજ્ઞા સ્થાપન કરવા લાગ્યા. તે વખતે શનિના ગૃહની દષ્ટિની જેમ તેઓની આજ્ઞામાં રહેલા ગામોમાં ભાગ્યહીનપૂણાથી બીજા ગામમાં વરસાદ થાય તે પણ તે નહિ. ભાગ્યગ સીધે હોય ત્યારે જ ઇસિત મેઘવૃષ્ટિ થાય છે.' તેવી સ્થિતિ થવાથી તે ગામમાં રહેવાવાળા કેટલાક લેકે વરસાદના અભાવને લીધે પિતાની આજીવિકા ચલાવવા માટે તથા પિતાના ચતુષ્પદ વિગેરેની આજીવિકા માટે જેવી રીતે ફળ રહિત વૃક્ષોને છોડી દઈને પંખીઓ અન્ય વૃક્ષમાં વાસ કરવા જાય તેવી રીતે બીજા બીજા ગામમાં જવા લાગ્યા. તૃણતથા ધાન્યને ક્ષય થવાથી ઉદરપૂત્તિના અભાવે જેવી રીતે સરોવરમાં પાણીના અભાવે મા ક્લા વિગેરે જળચર જીવે મરી જાય છે. તેવી રીતે હાથી, અથાદિક પશુઓ કઈ સુધાથી, કઈ તૃષાથી, કઈ દુષ્કાળમાં ઉત્પન્ન થયેલા ગાદિકથી મૃત્યુ પામવા લાગ્યા. “પૂર્વ સંચિત સુકૃત શિવાય
Page #491
--------------------------------------------------------------------------
________________ પર ધન્યમાર ચરિત્ર. સંપદાનું રક્ષણ કરવાને કોઈ સમર્થ નથી. સેવકે પણ આજી. વિકા નહિ મળવાથી તેમને છેડી દઈને બીજે ચાલ્યા જવા લાગ્યા. દુષ્કાળ પડવાથી ક્ષુધાતુર થયેલા ભિલ્લાદિએ તે ત્રણે ભાઈઓની આજ્ઞામાં રહેલા સર્વ ગામ લુંટવા માંડ્યા. આ પ્રમાણે ગામને લુંટાતા સાંભળીને કઈ પણ સાર્થવાહ તે તે પિતાને સાથે લઈને નીકળતે નહિ. કેઈની પણ અવર જવર-ગમનાગમન બંધ થતાં લેકે કોની સાથે કર્યા વિક્રય કરે? તેથી વ્યાપારીઓ પણ તેનાં ગામડા છોડીને બીજી મેટીનગરીઓમાં જવા લાગ્યા. કેટલાક રાત્રે ખાતર પાડીને ભિલો ઘર લુંટતા હતા તે ભયથી તેના ગામ છોડી દઈને બીજે નાશી જવા લાગ્યા. કેટલાક સામાન્ય વર્ગના ગરીબ માણસે મજુરી કરીને આજીવિકા ચલાવનારા હતા, તેઓની પાસે વ્યાપારીઓના અભાવે મજુરી કોણ કરાવે? તેથી તેઓ પણ ગામ છોડીને નાશી જવા લાગ્યા. આ પ્રમાણે નિર્ભાગ્યના ગથી તેઓ સંપૂર્ણ નિધન થઈ ગયા એટલે તેઓ વિચારવા લાગ્યા કે " આપણે કૌશાંબીમાં શતાનિક રાજા પાસે જઈને સૈન્ય લાવી જિલ્લાદિકને શિક્ષા કરીએ, કારણકે અહીંથી જતી વખતે ધન્યકુમારે તે રાજાને કહ્યું છે કે મારા ગામનું તથા મારા કુટુંબી જનેનું આપત્તિમાં આપ રક્ષણ કરજો અને સહાય આપજે.' તે હેતુથી તેની પાસે જઈ ઈસિત સહાય લાવીને સુખેથી રહીએ.” આ પ્રમાણે વિચારીને કૌશાંબીમાં જવાને તેઓ તૈયાર થયા. તેજ દિવસે તે નગરમાં રાત્રીએ અકસ્માત અગ્નિને ભય ઉત્પન્ન થયે, પ્રબળ વાયુથી પ્રેરાયેલ તે અગ્નિને સમાવવાને કેઇસમર્થ થયું નહિ. તે અગ્નિના ઉપદ્રવથી તેના પિતાના ઘરમાં રહેલ સર્વવસ્તુઓ ભસ્મસાત થઈ ગઈ, ઘરમાંથી કાંઈ પણ નીકળી
Page #492
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પદ્વવ. 453 "શક્યું નહિ, માત્ર ઘણું મહેનતે ધનસાર અને તેની પત્ની બે જણ શરીર ઉપર પહેરેલા વસ્ત્ર સહિત જીવતાં બહાર નીકળ્યા. કેઈન મુખથી સવારે આ વાત સાંભળીને તેઓ ત્રણે જણા ત્યાં આવ્યા, તે સર્વે રાજમહેલે અને નાના મોટા બધા આવાસ બળીને રાખ થઈ ગયેલા તેઓએ જેયા. તે જોઈને તેઓ બહુ ઉદ્વેગ પામ્યા; પરપર એક બીજાનાં મહેઢાં સામું જોતાં તેઓ નિઃશ્વાસ મૂકવા લાગ્યા. આ પ્રમાણે મનમાં દુઃખ ધારણ કરતાં તેઓ તરફ જોઈને તેના પિતાએ કહ્યું કે–“પુત્ર ! હવે તે બહુ થયું ! પાપના ઉદયથી આજે આ બધું ભમસાત્ થઈ ગયું તેથી હવે શું કરવું ? જેના ભાગ્યથકી અચિંતિત રીતે પણ જંગલમાં મંગળ થતું તે ધન્યકુમાર તો ઘર ભરેલું મૂકીને ચાલ્યા ગયે, તે હેત તે આવું થાત નહિ.” આ પ્રમાણે પિતાના મુખથી ધન્યની સ્લાઘા સાંભળીને તેઓને ક્રોધ ઉત્પન્ન થયે, અને કઠેર વચને વડે વૃદ્ધ પિતાને તિરરકાર કરતા તેઓ બેલ્યા કે–અહે! જાણું ! જાણું ! હજુ પણ તેના ઉપર તમારો તે ને તેજ મમત્વ છે. જે તે તમારે ગુણવાન પુત્ર હતું તે તે તમને મૂછીને શા માટે ચાલ્યા ગયા તમારી કૃતજ્ઞતા પણ જેવાણી. ભરણપોષણ તે હજુ અમે કરીએ છીએ, છતાં પ્રતિક્ષણે છાચારી એવા તેની પ્રશંસા કર્યા કરે છે ! અરે ! તમારે દષ્ટિરાગ અને તમારી ધૃષ્ટતા કેટલી છે?” આ પ્રમાણે ઘણું કડવા શબ્દોથી તેની નિર્ભર્સના કરી. પછી કેટલાક દિવસે એવી સ્થિતિમાં વ્યતિક્રમાવ્યા અને સ્ત્રીઓના ઘરેણાં વિગેરે વેચીને નિર્વાહ કરવા લાગ્યા. તેમ કરતાં ધીમે ધીમે જે કાંઈ હતું તેમાંથી પણ કાંઈક ખવાઈ ગયું, કાંઈક પડી ગયું,
Page #493
--------------------------------------------------------------------------
________________ 454 ધન્યકુમાર ચરિત્ર કાંઈક ભૂલાઈ ગયું, તથા ભયમાં દાટેલું પૃથ્વીરૂપ બની ગયું. આ પ્રમાણે થતાં રાજ્ય અને બળ નષ્ટ થવાથી એક રાત્રે સેંકડો બિલેએ એકઠા થઈને તેઓના ઘર ઉપર ધાડ પાડી. તેઓ બાકી રહેલાં બધાં વસ્ત્રાભૂષણેલુંટી લઈને ચાલ્યા ગયા. તેથી તેઓ ધન વગરના તથા કપડા વિનાના થઈ ગયા. આ સંસારમાં જેટલા દિવસ સુધી પુન્યને ઉદય રહે ત્યાં સુધી જ મનુષ્ય ઋદ્ધિ પૂર્ણ રહે છે, પણ પાપને ઉદય થતાં અર્ધ ક્ષણમાં સર્વ ઋદ્ધિને નારા થઈ જાય છે. જેવી રીતે પાણીથી ભરવાની ઘડી સાઠ પળ સુધી ભરાયા છે, પણ પછી એક ક્ષણમાં ખાલી થઈ જાય છે, તેવી જ રીતે સાંસારિક ઋદ્ધિનું પણ સમજવું એકદિવસે આજીવિકાને ઉપાય કાંઈ પણ રહ્યો નહિ, ત્યારે ઘરમાં તે ત્રણે બંધુઓ આમ તેમ શેધવા લાગ્યા. શેધતાં શોધતાં એક વીંટી હાથ આવી. તે વેચીને તેઓ ત્યાંથી આજીવિકા માટે કુટુંબ સહિત નીકળ્યા, અને માળાદેશમાં ગયા. તે સ્થળે કઈ કૃષિકારને ઘેર કામ કરવા રહ્યા અને નિર્વાહ કરવા લાગ્યા. ત્યાં રહેતાં કાંઈક ધન મળ્યું. તેથી તેઓ પોતે જ કૃષિકર્મ કહી ધાન્ય ઉપજાવવા લા ગ્યા. પછી નિર્વાહ થાય તેટલું ધાન્ય ઘરમાં મૂકીને બાકી રહેલા ધાન્યની ગુણે ભરી બળદ ઉપર લાદીને એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર તેઓ ભમવા લાગ્યા. પણ નિર્ભાગ્યપણાથી ધારેલ લાભ મળે નહિ.વધુ લાભને ઇચ્છતા તેઓ ફરતાં ફરતાં મગધ દેશમાં રાજગૃહી નગરીએ આવ્યા. તે નગરમાં ચતુપૂથમાં ધાન્યની ગુણે ઉતારીને અનાજને બજાર શેધવા લાગ્યા. ત્યાં પણ અનેક દેશોમાંથી અનાજ વેચાવા આવેલ હોવાથી . ધાન્ય સેધું થઈ ગયું છે તેમ સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા.
Page #494
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પદવ. 455 નિગીને નશીબે સર્વત્ર અવળું જ થાય છે. કહ્યું છે કે - अन्यद्विचिन्त्यते लोकर्मवेदन्यदभाग्यतः। कर्णे वसति भूषार्थोत्कीर्णे दरिद्रीणां मलः // લે કે જેમાં બીજો વિચાર કરે છે તેમ અભાગીને બીજું જ થાય છે. શોભા માટે વીંધાવેલ કાન દરિદ્રીને મેલ એકઠો કરવા માટે થાય છે.” જ્યાં ભાગ્યહીન જાય છે ત્યાં આપદા પણ તેની સાથે જ જાય છે. કહ્યું છે કેछित्त्वा पाशमपास्य कूटरचनां भक्त्वा बलाद् वागुरां / पर्यन्ताग्निशिखाकलापजटिला निःसृत्य दूरं वनात् / व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन् मृगः। कूपान्तः पतितः करोति विमुखे किं वा विधौ पौरुषम् / / કૂટરચનાથી નાખેલ પાસ છેદીને તથા જોરથી નાંખેલી જાળ તેડીને મૃગલે ત્યાંથી છૂટ્યો, તેવામાં તે ઘણુ સમૂહવાળી અગ્નિના ઝપાટામાં આવી પડ્યો, ત્યાંથી પણ નીકળીને અતિ દૂર વનમાં તે ગયે, ત્યાં કોઈ પારાધીએ તેને તીર માર્યું, તેમાંથી પણ બહુ શિધ્ર ગતિથી દેડીને બચી ગયે, તેવામાં તે મૃગ કુવામાં પડ્યો. જ્યારે વિધિ વિપરિત હેય ત્યારે પુરૂષાર્થ શા કામ આવે છે” - પછી ભગ્નાશ થઈને તેઓ ધાન્ય વેચવા બેઠા, પણ કેઈની સાથે ભાવની સરખાઈ આવી નહિ, તેથી માર્ગમાં ધાન્યની ગુણેને સમૂહ ઉત્સાહ વિનાના તેઓને આમ તેમ પડ્યો રહ્યો. તે. વામાં વિવિધ પ્રકારના વાજી જેની આગળ વાગી રહ્યા છે, આસપાસ પાયદળ અને ઘોડેસ્વારે વીંટળાઈ વળેલા છે, બંદિજને અનેક રીતે જેની બીરૂદાવળી બોલી રહ્યા છે તેવી સ્થિતિમાં
Page #495
--------------------------------------------------------------------------
________________ 456 વિન્યકુમાર ચરિત્ર. અશ્વ ઉપર બેસીને નૃપસભામાં જવાને માટે ધન્યકુમાર તે રસ્તે નીકળ્યા, તે વખતે આગળ ચાલતા સુભટોએ તેના અશ્વની ગતિમાં ખલના થવાની શંકાથી આમ તેમ પડેલી ગુણને એક સ્થાને ગોઠવવા માટે તથા માર્ગની સરલતા થવા માટે લાકડી વડે પ્રેરાતા, લક્ષ્મીને નાશ થઈ જવાથી શેભારહિત થયેલા અને દુર્દશાને પામેલા પિતાના ભાઈઓને બહીકથી અતિશય ઉતાવળા ગુણેને ફેરવતા ધન્યકુમારે દીઠા. તેમને દેખીને “આ શું ?" એમ સંભ્રમમાં પડીને તે વિચારવા લાગ્યા કે–“અરે ! આ મારા બંધુઓને રોય, ધન, સુવર્ણ, રૂપું વિગેરે નવે પ્રકારના પરિચહથી ભરેલા ઘરે સાથે, પાંચશે ગામના અધિપતિપણા સહિત, અનેક સામતે, સુભ, ગજ, અશ્વ, પાયદળ વિગેરેથી સેવાતા મૂકીને હું આવ્યો હતો. અરે! શું આટલા દિવસની અંદર જ તેઓની આવી સ્થિતિ થઈ ગઈ? આ કેમ સંભવે? અથવા તે કમની ગતિ વિચિત્ર છે! દ્રઢ રસથી બાંધેલા પૂર્વે કરેલા કર્મને ઉદય ફેડવાને કોઈ સમર્થ નથી, એવું જિનેશ્વર ભગવંતનું વચન કઈ દિવસ અન્યથા થતું જ નથી. બીજાઓએ પણ કહ્યું છે કે कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् // . કરડે કલ્પ જાય તો પણ કરેલા કર્મને ક્ષય થતું નથી. શુભ અથવા અશુભ જે કાંઈ કર્મ કર્યા હૈય તે અવશ્ય ભેગવવાંજ પડે છે.” ' ચક્રવર્યાદિકોએ પણ વિવિધ પ્રકારની દુર્દશા અનુભવી છે, તે આની તે શી વાત?” આ પ્રમાણે ચિંતવીને વળી વિચાવા લાગ્યા કે-“અરે ! હું આવા સાંસારિક સુખેથી પરિપૂર્ણ
Page #496
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 457 છું, અને મારા બંધુઓ તથા તેમની પત્નીઓ આવી દુર્દશા અનુભવે તે હું કેવી રીતે જોઈ શકું ?" આ પ્રમાણે અંતરમાં રહેલા ભક્તિભાવથી તેણે સેવકોને કહ્યું કે-“અરે સેવ ! આ પરદેશી વ્યાપારીઓને મારશો નહિ, તેઓને અમારે ઘેર પ્રીતિપૂર્વક લઈ આવજો.” તે પ્રમાણે કહીને ઘોડા ઉપર બેઠેલા તે સ્વગૃહ તરફ ચાલ્યા ગયા, પછવાડેથી સેવકોએ તેઓને કહ્યું કે " અરે પરદેશીઓ ! અમારા સ્વામીને ઘેર તાકીદે ચાલે, અમારા સ્વામીએ હુકમ કર્યો છે કે તમને તેમને ઘેર લઈ જવા.” તે સાંભળીને તેઓ ભયભીત થયા અને બેલવા લાગ્યા કે-“અરે! આ વળી અમને ઘેર લઈ જઈને શું કરશે?” સેવકોએ તેમને કહ્યું કે–“ અરે ! ભય ધરશે નહિ. અમારા સ્વામી ઘરે આવેલાને કેઈ વખત દુઃખ આપતાં જ નથી, તે તે તેનું દુઃખ હેય તે ફેડી નાખે છે.” આ પ્રમાણે કહ્યાં છતાં પણ તેઓ શંકાતા શંકાતા ધન્યકુમારને ઘેર ગયા. સેવકે તેમને સભાસ્થાનમાં લઈ ગયા, અને તેઓએ વિજ્ઞપ્તિ કરીને કહ્યું કે “સ્વામીના હુકમ અનુસાર આ સર્વને અમે અત્રે લાવ્યા છીએ. તે સર્વ આપને પ્રણામ કરે છે.” ધન્યકુમારે તેમના તરફ જઈને કહ્યું કે–“અરે વ્યાપારીઓ ! ક્યા દેશમાંથી તમે આવે છે ?" તેઓએ કહ્યું કે-“સ્વામિન ! અમે માલવ દેશમાં રહીએ છીએ. આજીવિકાની પ્રાપ્તિ માટે ગેધમની ગુણે ભરી બળદ ઉપર લાદીને અહીં આવ્યા છીએ, પરંતુ અહિ તો ધાન્ય સધું છે, તેથી લાભ થતું નથી, પણ ખોટ જાય છે.” ધન્યકુમારે પૂછયું કે-“પ્રથમથી જ તમારે માલવદેશમાં વાસ છે, કે બીજા કેઈ દેશમાં રહેતા હતા. તેઓએ કહ્યું કે 58
Page #497
--------------------------------------------------------------------------
________________ 458 ધન્યકુમાર ચરિત્ર. “અમે મૂળ તે બીજા દેશના રહેવાસી છીએ, માત્ર ઉદરવૃત્તિ માટે જ ત્યાં આવ્યા હતા.” ધન્યકુમારે પૂછયું કે પહેલાં ક્યાં રહેતા હતા?” તેઓએ કહ્યું કે –“સ્વામિન ! કર્મની ગતિની શી વાત કરીએ? જ્યાં ઉદરવૃત્તિ થાય તે સ્વદેશ ગણવેધ પૂછ્યું“તમારા માતપિતા જીવે છે?” તેઓએ કહ્યું કે- “હા, તેઓ જીવે છે. ધન્યકુમારે પૂછયું કે તેઓ ક્યાં છે?” તેઓએ કહ્યું કે-“જે ગામમાં અમે રહીએ છીએ તે ગામમાં અમારા માબાપ તથા સ્ત્રીઓ પણ છે, અમારી સાથે નથી.” ધન્યકુમારે વિચાર્યું કે–“અરે ! જુઓ! દારિદ્રયના દુઃખથી પીડાયેલા એવા આ ત્રણે બંધુઓ પ્રત્યક્ષ પાસે ઉભેલા એવા મને પણ ઓળખતા નથી, ઉલટા મારાથી ભય પામે છે.” પછી ધન્યકુમાર ઉભા થયા, અને મેટા બંધુઓને આગળ કરી પ્રણામ કરીને કહ્યું કે “શું મને ન ઓળખે? હું તમારે નાને ભાઈ ધન્યકુમાર.” તે પ્રમાણે કહીને તેમને ઘરમાં લઈ ગયા.સેવકોએ તેમને અત્યંગ, સ્નાન, ભજનાદિક કરાવ્યા, અતિ અભુત એવા વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મેટા ભાઈઓને આગળ કરીને હર્ષપૂર્વક વિનય સહિત યાચિત સ્થાને બેસી વિવિધ પ્રકારની અભુત રસઈ સૌ સાથે જમ્યા. પછી આચમન કરીને ઘરના અંદરના ભાગમાં જઈ ભવ્ય આસન ઉપર તેમને બેસાડી, પંચ સુગંધીયુક્ત તાંબુલાદિક આપી, અતિ સત્કારપૂર્વક હાથ જેડીને કૌશાંબી છેડી ત્યારથી માલવદેશમાં આવ્યા ત્યાંસુધીનું સર્વ સ્વરૂપ પૂછયું, એટલે તેનું ગામ લુંટાયા વિગેરેની સર્વ હકીકત તેઓએ યથાસ્થિત કહી બતાવી તે બરાબર સાંભળીને પછી ધન્યકુમારે તેઓને કહ્યું કે-“અરે! વડીલ બંધુઓ ! હવે પૂર્વે
Page #498
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પદ્વવ, 459 અનુભવેલું દુઃખ સંભારશો નહિ, ચિત્તની પ્રસન્નતાથી અને સુખથી રહે. આ લક્ષ્મી, આ ઘર, આ અશ્વો, આ બળદે, આ , આ ગ્રામ તે બધાં તમારાંજ છે, હું પણ તમારે અનુચર છું, તેથી જે ઈચ્છા આવે તે ગ્રહણ કરે; કારણ કે જે લક્ષ્મી બંધુઓના ઉપગમાં ન આવે, તે લક્ષ્મી વખણાતી નથી. ભરતી વેળાએ ઘણું જળ સમુદ્રમાં આવે છે, પણ કાંઠા ઉપર રહેલાને કશા ઉપગમાં આવતું નથી, તેવી રીતે ભાઈઓથી જે લક્ષ્મીનો ઉપગલેવાતું નથી તે લક્ષ્મી નિરર્થક છે. મેરૂની સુવર્ણસંપત્તિની જેમ મળેલી લક્ષ્મી મને પસંદ નથી, કે જે લક્ષમી લાંબા કાળ સુધી આસપાસ ફરનાર મિત્ર ને પણ ઉપકાર કરનારી થતી નથી, કોઈનાં ઉપગમાં આવતી નથી. તેથી હે પૂજ્ય બંધુઓ ! મારા ઉપર કૃપા કરે, તમે અહીં રહે, અને આ લક્ષ્મી દાન તથા ભગવડે ઈચ્છાનુસાર વાપરીને સફળ કરે. આ બાળકની તે ઇચ્છા પૂર્ણ કરો.” આ પ્રમાણે વિનય તથા ભક્તિગર્ભિત ધન્યની વાણી સાંભળીને માનદોષથી દેષિત થયેલા તથા ઇર્ષ્યાથી જવલિત અંતઃકરણવાળા તેઓ બેલ્યા કે“ભાઈ ! અમે લધુ ભાઇના ઘરમાં રહેવા ઇચ્છતા નથી, કારણ કે હાના ભાઈના ઘરમાં રહેવાથી અમારા વૃદ્ધત્વમાં ખામી આવે. શું સૂર્ય શુક્રના ઘરમાં વાસ કરે તે હલકે કહેવાતું નથી ? તેથી બાનું ધન વહેંચીને અમને આપે, એટલે અમે જુદું ઘર લઈને ત્યાં નિવાસ કરીએ.” આ પ્રમાણેની તેમની વાણી સાંભળીને વિવેકી અને સરલ આશયવાળા ધન્યકુમાર પિતાના 1 મેરૂને પક્ષે મિત્ર એટલે સૂર્ય–લક્ષમીના પક્ષે તેને ભોગવટે કરવા ઈચ્છનાર.
Page #499
--------------------------------------------------------------------------
________________ 460 ધન્યકુમાર ચરિત્ર. મૂળ શુદ્ધ એવા સેંકડે ગુણને નહિ છોડતાં બેલ્યા કે-“જો તમારૂં અંતઃકરણ તેમજ ખુશી હોય તે બહુ સારું. મારે તે તમારી આજ્ઞા પ્રમાણજ છે.” આ પ્રમાણે કહીને ભંડારીને બેલાવિીને આજ્ઞા કરી કે–“ આ ત્રણે પૂજય વડીલ બંધુઓને દરેકને ચૌદ ચૌદ સુવર્ણકટી આપે.” તે સાંભળીને તેણે કહ્યું કે બહુ સારૂં, વામીની આજ્ઞા મારે પ્રમાણ છે. તે પ્રમાણે કહીને તથા પ્રણામ કરીને તે ત્રણેને ભંડારીએ કહ્યું કે–“આવે, પધારે, સ્વામીની આજ્ઞાનુસાર ચૌદ સુવર્ણ કે ટી તમને આપું.” તેથી તેઓ ધન ગ્રહણ કરવા ભંડારીની સાથે ચાલ્યા. તે વખતે જે સભાજને, પરિજન તથા અન્ય લેકે ત્યાં બેઠેલા હતા તે ધન્યના ગુણોથી તથા બંધુઓના દ્વેષથી ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને હાથ ઉંચા કરીને વાદીર્વાદની જેમ પરસ્પર બેલવા લાગ્યા કે“એક તરફ આ ત્રણે બંધુઓનું માત્સર્ય તથા નિર્ધનતાના ઇંદ્રની કોટીનું તથા બીજી બાજુ ધન્યકુમારના બંધુનેહ તથા ઉદારતાના ઠંદ્રની કેટીનું પ્રમાણ કરે. આ જગતમાં પિતાનું અગર પારકું ધન ગ્રહણ કરવાને તે સર્વ ઈચ્છે છે, તેવા તે ઘણા હેય છે, પરંતુ જેઓ પિતાની ભુજાના બળથી ઉપાર્જન કરેલ પ્રભુત દ્રવ્ય દુશ્મન નેને પણ આપી છે તેવા જને બહુ દુર્લભ હોય છે–તેવા માણસે દેખાવા મુશ્કેલ છે.” - હવે ધન્યની આજ્ઞાથી ભંડારીએ ત્રણે બંધુને પ્રત્યેકને ચૌદ ચૌદ કેટી સુવર્ણ મહેરે આપી. તે લઈને તેઓ બહાર નીકળતા હતા, તેવામાં હાથમાં મુશ્ર ધારણ કરેલા તે ધનના અધિષ્ઠાયિક દેએ વીર સુભટ ચેરને રેકે તેવી રીતે કારમાં તર- - તજ તેમને ક્યા, અને પ્રત્યક્ષ થઈને બેલ્યા કે—“અરે નિર્ભાગ્ય
Page #500
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. શેખરે ! અરે દુર્જન ! અરે મુખેં! પુણ્યવંત એવા ધન્યકુમારનું આ ધન તમે ભેગવવાને લાયક નથી. આ લક્ષ્મીને ધન્ય આત્માવાળ ધન્યકુમારજ યસિત ભક્તા છે, જેવી રીતે સર્વ તરંગને ભક્તા સમુદ્રજ હેય તેવી રીતે અને તે ભક્તા છે, બીજો કઈ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–પ્રબળ પુન્યવંત હાય તેનાથી જ લક્ષ્મી ભગવાય છે તે પ્રસિદ્ધ છે. જો તમે તેની સેવામાં તત્પર થઈ તેના પુન્યની છાયા નીચે રહેશે, તે ઈચ્છિત સુખ મેળવશો, પણ “ધન લઈને જુદા ઘરમાં રહી વેચ્છાએ ધન ભેગવીએ” એવી તમારી ઈચ્છા થશે તો તે સંપૂર્ણ થાય એ દિવસ તે આવ્યું નથી ને આવવા પણ નથી. અરે જડ બુદ્ધિ વાળા મૂખાઓ ચાર વાર અમિત ધન મૂકીને તમને આપી દઈને તે ચાલ્યા ગયે, પછી તે ધન કોણે ભગવ્યું ? હજુ પણ તમને શિખામણ મળી નથી! આ સંત પુરૂષોમાં શિખર સમાન ધન્યકુમાર તમે અપરાધ કર્યો છે છતાં પણ તેનું સૌજન્ય મૂકતા નથી, છતાં તમે કૃતઘીઓમાં અગ્રેસર અને નિલજ છે કે ધન્યકુમારે કરેલા સેંકડે ઉપકારને બીલકુલ ભૂલી જાઓ છે. પણ જે તમારે સુખની ઈચ્છા હોય તે તેની પાસે રહી તેની સેવા કરે, તે જ તમારૂં શ્રેય થશે.” * આ પ્રમાણેના દ્રવ્યના અધિષ્ઠાયિક દેવનાં વચન સાંભળીને તેમને પ્રતિબંધ , અને તે ધન મૂકી દઈને પાછા ફરી તેઓ ઘરમાં ગયા, અને ધન્યકુમારને કહેવા લાગ્યા કે “વત્સ ! તું જ ખરે ભાગ્યવંત છે, તું જ ખરે ગુણનિધિ છે, અમે તે નિભંગીમાં અગ્રણી છીએ, આજે દેવતાના મુખથી ઉપદેશ સાંભળી અમને પ્રતિબંધ થયું છે. અરે જગમિત્ર ! અત્યાર
Page #501
--------------------------------------------------------------------------
________________ 492 ધન્યકુમાર ચરિત્ર. સુધી માત્સર્યથી ઘેરાયેલા અમોએ અંધકારથી ઘેરાયેલા પક્ષીઓ સૂર્યને મહિમા ન જાણે તેમ તારે મહિમા જાણે નહિ. હે બંધુ! શરઋતુના ચંદ્રબિંબની સાથે ખદ્યોતના બચ્ચાં જેમ હરીફાઈ કરે તેમ નિગી એવા અમે તારી સાથે નકામી સ્પર્ધા કરી. બુદ્ધિ, વિવેક તથા પુન્ય રહિત એવા અમેએ અંતરમાં અભિમાન વધી જવાથી કુળના કલ્પવૃક્ષ જેવા તને ઓળ ખે નહિ. ચિંતામણિને કાચના કટકા તુલ્ય ગણે, આ સર્વ અમારા અજ્ઞાનના વિલાસને તારે ખમે. તું તે ગુણરૂપી રત્નને સમુદ્ર છે, અમે તે ખાબોચીઆ જેવા ક્ષુલ્લક છીએ. અત્યાર સુધી તારી સાથે અમે જે જે પ્રતિકૂળ વર્તન કર્યું, તે સંભારતાં અમને બહુ શરમ આવે છે અને તારી પાસે મેટું શું દેખાડીએ એમ થઈ જાય છે.” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક કહ્યું કે–“અરે પૂજે ! તમે મારા વડીલે છે, હું તે તમારા અનુચર તુલ્ય છું. આટલા દિવસ સુધી મારાજ દુષ્કર્મનો ઉદય હતું, કે જેથી આપની કૃપા મારા ઉપર નહતી. હવે આ બાળક ઉપર આપની પ્રસન્નતા થઈ, તેથી મારાં સર્વે મનવાંછિત સફળ થયાં, હવે મારે કાંઈ પણ ઉણપ રહી નહીં. આ ધન, આ ઘર, આ સંપત્તિ બધી તમારી જ છે, હું પણ આપની આજ્ઞાનું પાલન કરનાર છું, તેથી આ ધનને ઈચ્છાનુસાર દાન, બેગ, વિલાસાદિકમાં ઉપગ કરે, અહીં કાંઈ પણ ન્યુનતા નથી, તેથી તમારા મનમાં જરા પણ શંકા લાવશો નહિ.” આ પ્રમાણે વિનયપૂર્વક મિષ્ટ વચને વડે તેને સંતોષ્યા, તેઓ પણ મત્સર રહિત થયા, અને ચિત્તની પ્રસન્નતાથી દાન અને ભેગમાં ધનને વિલાસ કરવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે
Page #502
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 463 મિટા ભાઈઓને માલવમંડળમાં પિતાના નિવાસના ગ્રામનું નામાદિક પૂછીને પિતાના વિશ્વાસવાળા પ્રધાન પુરૂષને અનેક રથ, અશ્વ, પાયદળ વિગેરે પરિવાર સહિત ત્યાં મેકલ્યા. તેઓ અતિ બહુમાન તથા યત્નપૂર્વક ધન્યકુમારના માબાપને તથા તેની ત્રણે ભેજાઈઓને રાજગૃહી લઈ આવ્યા. “રાજગ્રહના ઉપવનમાં તેઓ આવેલા છે. તેવા સમાચાર મળતાં મોટા આડંબર સહિત ચારે ભાઈઓ માબાપની સન્મુખ ગયા, અને માબાપને નમસ્કાર કરીને દાન તથા માનપૂર્વક મહત્સવ સહિત તેમને નગર પ્રવેશ કરા . મોટી ભક્તિવડે તેમને ઘેર લઈ જઈ ભવ્ય આસન ઉપર બેસાડીને ચારે ભાઈઓએ ચાર પુરૂષાર્થ એકઠા થયા હોય તેમ એકઠા થઈને માબાપને નમરકાર કર્યા. તે વખતે ત્રણે મેટા ભાઈઓએ કહ્યું—“પિતાજી ! આટલા દિવસ સુધી આપના હિતશિક્ષાનાં વચને અમે અંગીકાર કર્યા નથી, ઉલટાં કુળમાં કલ્પતરૂ તુલ્ય નાના બંધુ ઉપર માત્સર્યભાવ ધારણ કર્યો છે, તેથી અમારા અતિશય દ્વેષના દોષથીજ અમને વારંવાર દુઃખ પ્રાપ્ત થયા કર્યું છે. છેવટે દેએ અમને પ્રતિબંધ આપે, ત્યારે જ અમારા હૃદયમાં રહેલ અજ્ઞાનને દોષ નાશ પામે છે. હવે તેનાજ ભાગ્યબળથી સુખસંપત્તિને વિલાસ અમે કરીએ છીએ, આજ સુધી અમે આપની આજ્ઞાના ખંડનરૂપ મહાન અપરાધ કર્યો છે, તેની આપ ક્ષમા કરશે. આ પક્ષમા કરવાને યોગ્ય છે, તેથી અમારે અપરાધ ખમશે.” ધન્યકુમારે પણ બધું ઘર, ધન, સંપત્તિ વિગેરે પિતાને વાધીન કરી દીધું; પિતે નિશ્ચિત થઈ જઈને માબાપની ભક્તિ કરવા લાગે. ઉદારતા અને માબાપની ભક્તિ તેજ મેટાએનું કુળવ્રત છે. આખા નગરમાં ધન્યકુમારના ગુણનું વર્ણન થવા
Page #503
--------------------------------------------------------------------------
________________ 44 ધન્યકુમાર ચરિત્ર. લાગ્યું તથા પ્રશંસા થવા લાગી. રાજાએ પણ ત્રણે પુત્ર સહિત ધનસાર શ્રેષ્ઠીને લાવીને વસ્ત્રાભૂષણાદિથી તેમને સત્કાર કરી તેમને બહુમાન આપ્યું. આ પ્રમાણે માતાપિતા અને બંધુઓ સહિત રાજાના જમાઈ અને ગુણેના સમૂહરૂપ, તથા સર્વે લેકામાં માનનીય ધન્યકુમાર સંપૂર્ણ સુખ ભેગવવા લાગ્યા. એ પ્રમાણે હમેશાં વૃદ્ધિ પામતી ધન, ધાન્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ વિગેરેથી વધતી જતી યશકીર્તિથી ધન્યકુમારે કેટલેક કાળ આનંદમાં પસાર કર્યો. એકદા રાજગૃહી નગરીના ઉપવનમાં અજ્ઞાનના અંધકારરૂપી ભાર દૂર કર્યો છે જેમણે એવા તથા સર્વ વિશ્વના પદાર્થોને પ્રકાશના સાક્ષાત્ સૂર્ય સમાન ધર્મષ નામના સૂરિ મહારાજ મેટા સાધુસમુદાયથી પરવારેલા પધાર્યા. ગુરૂમહારાજના આગમનના સમાચાર સાંભળીને ભક્તિવંત અને સ્વભાવની હલકાઈ જેમણે મૂકી દીધી છે તેવા ધનસારાદિક પરજો કેઇ પણ જાતની ઈચ્છા વગર ગુરૂમહારાજને નમસ્કાર કરવા આવ્યા. પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક ગુરૂને વાંધીને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા તેઓ ગુરૂની સન્મુખ ઉચિત સ્થાને બેઠા, એટલે ગુરૂમહારાજે તેમને ધર્મદેશના સાંભળવાને તત્પર જોઈ ચારે ગતિના કલેશને નિવારનાર ચાર પ્રકારને ધર્મ કહી સંભળાવ્યું. તેમાં કહ્યું કે–“સર્વ સમીહિત સંપદાન આપનાર દાનાદિક ધર્મના ચારે ભેદે વિધિપૂર્વક આરાધે તે કપક્રમની જેમ તે ફળે છે. તે ચારે ધર્મોમાં પણ દાનધર્મ સર્વથી પ્રથમ છે. જૈનધર્મનું મૂળ દયાજ કહેલ છે, તે તેમાં અભયદાન રૂપે છે. કહ્યું છે કે अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च / दोहिं पि मुक्खो भणिओ, तिनि वि भोगाइआ दिन्ति // 1 //
Page #504
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 465 . દાનના પાંચ પ્રકાર કહેલા છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન, તેમાં પ્રથમના બે દાન મેક્ષ આપે છે, જયારે બીજા ત્રણ દાને ભેગાદિક આપે છે. દાનના ગુણથી આલેક અને પરલેકમાં જીવ જગતવલ્લભ થાય છે. દાની જે કાંઈ છે તે સર્વે તેના મુખા હાજર થાય છે, દાની ઇચ્છા માત્ર કરવાથી સર્વ સંપદા આવી મળે છે, તે પ્રત્યક્ષ દેખાય છે. દાંતાવડેજ નગરી શોભે છે. તેમાં પણ સુપાત્રદાનવડે વિશેષ પુણ્ય અને યશ મળે છે. કહ્યું છે કે - पृथिव्याभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानतरा लक्ष्मीः / लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च // “પૃથ્વીનું આભરણ પુરૂષ છે, પુરૂષનું આભરણ ઉત્તમ લક્ષ્મી છે, લક્ષ્મીનું આભરણ દાન છે, અને દાનનું આભરણ સુપાત્ર છે.' વળી દાન કેઇ પણ સ્થળે નિષ્ફળ જતું નથી, તે માટે કહ્યું છે. કે - पात्रे पुण्यनिबंधनं तदितरे प्रोद्यद् दयाख्यापकं / मित्रे प्रीतिविवर्धकं रिपुजने वैराऽपहारक्षमम् // भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मानपूजापदं / भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् / / દાન પાત્રમાં અપાય તે પુણ્યને બંધ કરાવે છે, તે સિવાય બીજામાં અપાય તે “દયાળુપણા” નું બિરૂદ આપે છે. મિત્રને અપાય તે પ્રીતિ વધારનાર થાય છે, દુશમનને અપાય તે વૈરને નાશ કરનાર થાય છે, નેકરને અપાય તે ભક્તિની વૃદ્ધિ કરનાર થાય છે, રાજાને અપાય તે સન્માન અને પૂજા અપાવનાર થાય
Page #505
--------------------------------------------------------------------------
________________ 466 ધન્યકુમાર ચરિત્ર. છે, ભટ્ટાદિકને અપાય તે યશ કરાવનાર થાય છે. અહે ! દાન કોઈ સ્થળે નિષ્ફળ જતું નથી. જ્યાં અપાય ત્યાં ફળ આપનાર થાય છે.” આ બાબત પ્રસિદ્ધ છે. ચિત્ત, વિત્ત અને પાત્ર તે ત્રણેની શુદ્ધિપૂર્વક જે દાન અપાય તેના ફળનું વર્ણન કરવાને તે કેઈ સમર્થ નથી. કહ્યું છે કે ऋसहेसरसमं पत्तं, निरवज्ज इकखुरससमं दाणं / सेयंससमो भावो, हविज्जइ पुण्णरेहाए // 1 / / भयवं रसेण भवर्ण, धणेण भुवणं यसेण पूरियं सयलं / अप्पा निरुवम सुक्खेण, सुपत्तदाणं महग्यवियं // 2 // ષભદેવની જેવા પાત્ર, નિરવ શેરડીના રસ જેવી વસ્તુનું દાન અને શ્રેયાંશના સરખે ભાવ તે તે મહાપુણ્યરેખા હેય તેજ એકત્ર થાય છે.' ભગવાનને રસવડે, ગૃહને ધનવડે, સકળ લેકને યશવડે, તથા આત્માને નિરૂપમ સુખવડે ભરીને શ્રેયાંશે સુપાત્રદાનને મહા મૂલ્યવાળું બતાવ્યું છે.” વડના બીજથી મેટું વડ થાય છે, તેવી રીતે સુપાત્રદાન ડું આપ્યું હોય તે પણ મહા ફળદાયી થાય છે, ધનદત્ત માત્ર એકવાર પૂર્વભવમાં સુપાત્રદાન આપ્યું હતું, તે તેને તે દાન સકળ સમૃદ્ધિ અપાવનાર થયું છે.” ગુરૂએ આ પ્રમાણે કહ્યું, એટલે ધનસારાદિકે વિનયપૂર્વક પૂછયું કે-“ભગવાન ! તે ધનદત્ત કોણ હતા? અને તેણે કેવી રીતે દાન દીધું? તે કૃપા કરીને કહી સંભળ.” તેથી ગુરૂમહારાજે કહ્યું કે સાંભળોઃ—
Page #506
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 467 ધનદત્ત થા. પૂર્વે પૃથ્વીભૂષણ નામે નગરમાં કેરલ નામે એક રાજકુમાર હતે. તે એક દિવસ રમવાડી રમવા વનમાં ગયે. તે સમયે તેના મહાભાગ્યના ઉદયથી તે નગરના ઉપવનમાં જગદગુરૂ એવા તીર્થંકર સુર અસુરોએ પરવરેલા સમવસર્યા. તે વખતે પ્રાતિહાર્ય અને અતિશયાદિકની શોભા જોઈને હર્ષપૂર્વક તે તેમને વાંદવા ગયે. પાંચ અભિગમ સાચવી જિનેશ્વરને નમરકાર કરીને તે ઉચિત સ્થાનકે બેઠે. તે વખતે જગષ્ણુએ ભવ્યજનના ઉપકાર માટે અનાદિને ભ્રમ નિવારનારી દેશના આપવી શરૂ કરી. ભગવતે કહ્યું કે-“ચોરાશી લક્ષનિથી ગહન એવા આ સંસારમાં પ્રાણીઓને દશ દષ્ટાંતથી દુર્લભ મનુષ્ય જન્મ મળે મુશ્કેલ છે. મનુષ્ય જન્મ મળે તો પણ આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂર્ણ આયુ, ઇંદ્રિયની પરિપૂર્ણતા, નિર્ગીપણું, સદગુરૂને સંગ, ધર્મશ્રવણની ઈચ્છા, ધર્મનું શ્રવણ, કદાગ્રહને ત્યાગ વિગેરે ધર્મપ્રાપ્તિનાં સંગે મળવાં બહુ મુશ્કેલ છે. તેવા સંગે મળ્યા છતાં પણ આ જીવ અનાદિ કાળના શત્રુ એવા લેભ તથા કામને વશ થઈને નકામો કાળ ગુમાવે છે. તેમાં પણ જેને લેભ કરે છે તે અર્થ તે સર્વ અનર્થનું મૂળજ છે. કહ્યું છે કે - ચર્થનામાર્ગને કુદરવ-બંતાનાં જ છે ! आये दुःखं व्यये दुःखं, धिगर्य दुःखसाधनम् / / “ધન મેળવવામાં પણ દુઃખ છે, તેના રક્ષણમાં પણ દુઃખ છે, તેની આવક અને જાવક બંનેમાં દુઃખ છે. દુઃખનાજ સાધનભૂત એવા અર્થને ધિક્કાર છે !'
Page #507
--------------------------------------------------------------------------
________________ 468 ધન્યકુમાર ચરિત્ર. બહુ કલેશ તથા ઘણા પાવડે કદાચ પૂર્વ પુણ્યના ઉદયથી ધન મળે તે પણ તેને સાચવવામાં ઘણું દુઃખ છે, કારણકે ધનને ઘણું ભય છે. કહ્યું છે કે - दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, ग्रणति च्छलमाकलय्य हुतभुग भस्मीकरोति क्षणात् / अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ति ध्रुवं, दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग् बहधीनं धनं // ગેત્રીઓ તેની ઈચ્છા કરે છે, ચેરે ચરી જાય છે, રાજાઓ છળ કરીને ગ્રહણ કરે છે, અગ્નિ ક્ષણમાં ભસ્મીભૂત કરે છે, પાણું પલાળીને નાશ કરે છે, ભૂમિમાં ગોપવીને રાખેલું હરી જાય છે અને છોકરાઓ જે કુમાર્ગગામી થાય છે તે તેને નાશ કરે છે. અહે ! આવાં બહુ જનેને આધીન ધનને ધિક્કાર છે!' bઈ વખતે પાપના ઉદયથી ધનને નાશ થાય તે લેટેમાં વ્યવહાર, આજીવિકા, દ્રવ્યથી મળતું સુખ–તે સર્વને વિરહ થવાથી તે મનુષ્ય મહા વિષાદ તથા શોકને પામે છે. અનેક કવિકથી આકુળવ્યાકુળ થયેલ નિર્ધન માણસ આર્તા અને રૌદ્ર ધ્યાન કરતાં દુષ્ટ એવાં આઠે કર્મો બાંધે છે. લક્ષ્મીના નાશથી વિચારશ્રેણિમાં મૂઢ થઈ જઈને સારે માણસ મરણ પણ પામે છે, અને મરણ પામીને નરક નિદાદિકમાં અપરિમિત દુઃખ પામે છે. વળી કદાચિત્ સુકૃત્યનાં ઉદયથી મળેલું ધન જન્મથી માંડીને મરણપયત સ્થિર થઈને રહે છે તે પ્રકૃતિથી જ દુષ્ટ આશયવાળી તે લક્ષ્મી કામ તથા ભેગને માટે ધનવંતને પ્રેરે છે. કામાસક્ત જીવ કામગને માટે, વિષયલાલસા તૃપ્ત કરવા માટે
Page #508
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પી. 468 છએ કાયની બહુ પ્રકારે વિરાધના કરે છે, સાતે દુર્બસને સેવે છે અને તેને સેવ ફરીથી અનંત સંસારમાં ભ્રમણ કરાવે તેવું કર્મ બાંધી તે ભવ પૂર્ણ કરીને નરકાવાસમાં પડે છે. વળી એકેક ઈદ્રિયને વશ પડેલ પ્રાણું પણ મહા દુઃખ પામે છે, તે પછી પાંચે ઇંદ્રિયને વશ પડેલ જીવ મહાદુઃખ પામે તેમાં શું આશ્ચર્ય ? તેથી સર્વ દુષ્ટ અર્થને પ્રેરનારી લક્ષ્મી ધનુષ્યને દંડ જેમ પ્રાણુના પ્રાણ હરનાર થાય છે તેમ સમસ્ત દેને નીપજાવનારજ થાય છે.” આ પ્રમાણે ધર્મોપદેશમાં જગન્નુરૂએ કહ્યું, એટલે કેરલ રાજપુત્રે ઊભા થઈને વિનયપૂર્વક બે હાથ જોડી પ્રણામ કરીને ત્રિજગદગુરૂ તીર્થકર ભગવાનને પ્રશ્ન પૂછે કે “સ્વામિન ! આપે તે લક્ષ્મીને સર્વ દુઃખના નિબંધનરૂપ-હેયરૂપે ઉપદેશી છે; પણ મહારાજ ! હસ્તી, અશ્વ, રથ વિગેરે વિભૂતિઓથી રમણિક, આગળ ચાલતા અનેક પદાતિ તથા ઘેડેશ્વાના સમૂહથી . સંકુચિત થયેલી, સર્વે લેકેને પ્રિય, ચતુર એવા ભેગી પુરૂષો . પાસે રહેનારી, સમસ્ત ઐહિક સુખના ભંડાર જેવી લક્ષ્મી કાણુ છેડી શકે છે? કોનાથી છોડાય છે?” આ પ્રશ્ન સાંભળી ભગવંત બેલ્યા કે–“રાજકુમાર ! અનાદિ કાળના સહવાસથી ઇંદ્રિયવશ થયેલા સંસારી જીને ઇંદ્રિયસુખ ઘણું ઇષ્ટ લાગે છે, અને એ સુખ લક્ષ્મીને આધીન છે, તેથી જ તે સંસારી જીવોને લક્ષ્મી બહુ પ્રિય છે; પણ આ લક્ષ્મી ખળ પુરૂષની માફક અંતે આ જીવને અતિશય દુઃખદાયીની થાય છે. જેવી રીતે ખળ પુરૂષ પ્રથમ મિષ્ટ વચનાદિકથી પરનું આકર્ષણ કરીને, તેનું સર્વ જાણી લઈને, તેને દુબુદ્ધિ આપીને અકાર્યમાં પ્રવર્તાવે છે ત્યારપછી તેજ બળ પુરૂષ રાજાદિકની પાસે જઈને તે મનુષ્યના
Page #509
--------------------------------------------------------------------------
________________ 470 ધન્યકુમાર ચરિત્ર. અકાર્યનું બધું સ્વરૂપ કહી–ચાડી કરીને તેને કારાગૃહમાં નખાવે છે; વળી રાજાદિકની પાસે કાંઈક સારી, માઠી વચનરચના કરીને તેને કાંઈક દંડ પણ કરાવે છે, અને કારાગૃહમાં ગયેલની પાસે જઈ ભય દેખાડીને તેનું સર્વસ્વ લુંટી લે છે, અને રંકની માફક તેને પિતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે કર્યા છતાં પણ પેલે ભૂખ મનુષ્ય તે એમ જાણે છે કે–આજ મારે ખરે હિતકારી પુરૂષ છે. પેલે ખળ પુરૂષ તે તેને તેવી રીતે આકષીને ઘર વિગેરે તેનું બધું લઈ લઈને તેને દરિદ્રી કરી મૂકે છે, અને તેને બહાર કાઢી મૂકે છે, તેની સામું પણ જેતે નથી, અને પેલે સ્થાનભ્રષ્ટ થયેલ મનુષ્ય અનેક દુઃખ અનુભવે છે, તેવી જ રીતે લક્ષ્મી પણ દુઃખ દેનારી છે. તેનું ચરિત્ર-પદ્ધતિ-કાર્યક્રમ આ પ્રમાણે છે. લક્ષ્મી મરણરૂપી દાન દેવામાં દક્ષ છે. દયા, દાન, સંવરાદિ ધર્મકૃત્યની વિધી છે. પહેલાં તો તે મહા કષ્ટથી મેળવાય છે, મળ્યા પછી મહા દુઃખથી તેનું રક્ષણ કરાય છે. ધનનું સંરક્ષણ તે સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે. લક્ષ્મીથી વૃદ્ધિ પામેલા અને લક્ષ્મી ઉપાજંન કરવામાં તત્પર થયેલા મનુષ્ય કુળમર્યાદાને ગણતા નથી, શીલને આચરતા નથી, શીલવંતને બહુમાન્ય ગણતા નથી, વૃદ્ધ અગર વિદ્વાનની દરકાર કરતા નથી, શ્રતને અનુસરતા નથી. * ધર્મને ઇચ્છતા નથી, આચારની ચિંતા કરતા નથી, જાતિ, કુળ, ધર્મ, દેશાદિકથી વિરૂદ્ધ આચરણ કરતાં તેને લજજા થતી નથી, પિતાના અપલક્ષણોને શૈધતા નથી, શૌચર્માદિ આચરતા નથી, પુષ્પમાળાદિકવડે તેમને માન આપ્યું હોય, આસેવના કરી હૈય, તે પણ ક્ષણ માત્રમાં તેઓ ફરી જાય છે. ચંડાળની જેમ વિનયાદિ ગુણેથી યુક્ત એવા પુરૂષને સંસર્ગ કરતા નથી,
Page #510
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 471 મદિરાપાન કરનારની જેમ ઉન્મત્ત થઈને આમતેમ ભટકે છે, અનેક ગુણેથી અલંકૃત હોય છતાં લક્ષ્મીની સંગતિ થતાં જ ઉત્તમ પ્રકૃતિવાળા મનુષ્યની પ્રકૃતિમાં પણ વિકૃતિ થઈ જાય છે, લક્ષ્મીવંત પુરૂષે જવર આ હેય તેવા માણસની જેમ ગમે તેવું બેલે છે, અતિશય આકુળવ્યાકુળ ચિત્તવાળા થઈને ભમે છે. વળી ધનવંત પુરૂષ પાણીથી કાદવ છેવાય તેવી રીતે દાક્ષિણ્યતાને જોઈ નાખે છે. કોઈનું મોઢું-કોઇનું કહેણ સાચવતા નથી, કેઇને માનનીય ગણતા નથી. ધૂમાડાના સંચયથી ચિત્રવલ્લી જેમ મલિન થઈ જાય છે તેમ ધનવંતનું હૃદય મલિન થઈ જાય છે. કહ્યું છે કે - . भक्ते द्वेषो जडे प्रीति-रारुचिगुरुलंघने / मुखे च कटुता नित्यं, धनिनां वरिणामिव / જવરવાળા પુરૂષની અને લક્ષ્મીવંતની એક સરખી સ્થિતિ હોય છે. જવરીને ભેજન ઉપર, ત્યારે ધનવંતને ભક્ત એટલે સેવકે ઉપર દ્વેષ થાય છે. જવરીને જળની ઉપર પ્રીતિ થાય છે, ત્યારે ધનવંતને મૂર્ખ (જડ) ઉપર પ્રીતિ થાય છે; જવરીને મેટી લાંઘણ કરવી પડે છે, ત્યારે ધનવંતને મોટાઓની આજ્ઞા ઉલ્લંઘવાની ઇચ્છા થાય છે. જવરીનું મુખ કડવું–ખાટું રહે છે, ત્યારે ધનવંતના મુખમાં કટુતા હોય છે.” હે રાજકુમાર ! જ્યાં સુધી લક્ષ્મી હોય છે, ત્યાં સુધી રાજ્ય અને શોકનું બંધન રહે છે. વળી રાજય પાતાળની જેવું દુષ્પરકેઈથી ન પૂરી શકાય તેવું છે, ખળ પુરૂષની સંગતિની જેમ વિરસમાં છેડે લાવનાર છે, પણ્યાંગનાની પ્રીતિની જેમ ધનવલ્લભ છે, તરૂણીના આંખના પલકારાની જેમ ચંચળ સ્વભાવી છે,
Page #511
--------------------------------------------------------------------------
________________ 472 ધન્યકુમાર ચરિત્ર. ક્ષણમાં ઝબકતી વિજળીની જેવું અરિથર સ્વભાવી છે. અજ્ઞાનીના વચનની જેમ દારૂણ પરિણામ લાવનાર છે, સંધ્યાના રંગના વિલાસની જેમ અજ્ઞાત રીતે ઉત્પત્તિ અને નાશવાળું છે, સમુદ્રના તરંગોમાં નાંખેલ તેલના વિસ્તારની જેમ અસ્થિર રચનાઓને વિસ્તાર કરનાર છે, કરંડીમાં રાખેલ સપની જેમ અપ્રમત્તપણે પળાય તેજ પાળી શકાય તેવું છે અને પ્રત્યેક ક્ષણે રૌદ્રધ્યાનના વિકલ્પનું મૂળ છે. લક્ષ્મીજ વિકાર કરનાર છે, તેમાં પણ રાજ્યલક્ષ્મી તે વિશેષ વિકાર કરનાર ને વિકળતા આણનાર છે; કારણ કે રાજ્યલક્ષ્મીથી સંવૃત્ત થયેલા પુરૂષે વિશાળ લેચનજળા હોય છતાં પણ અંધ પુરૂષની માફક સન્મુખ આવેલ મનુષ્યને પણ દેખતા નથી, બીજા જણાવે ત્યારે જ જાણે છે. કાન સહિત હોય છતાં પાસે બેલાતું હોય તે પણ બહેરાની માફક સાંભળતા નથી. મુખ તથા સ્પષ્ટ જિહવાઈદ્રિય હોય છતાં પણ મુંગાની માફક સામે ઉત્તર દેતા નથી. વળી રાજયમાં રહેનારા મંત્રી વિગેરે પણ રાજાની પાસે રહેવાથી ધૂર્ત અને ધૃષ્ટબુદ્ધિવાળા થઈ જાય છે તેઓ અતિશય જૂઠાણાં, કપટ, માયા, શપથ વિગેરે કૃવડે રાજ્યને પ્રસાદ મેળવીને મધુલિત હસ્તમાં જેટલાં તલ ચૅટે તેટલી વખત ખેટા સેગન ખાય છે, અને બેલે છે કે-“શત્રુને નિગ્રહ કરે તેજ રાજનીતિ છે.” આવાં અધમ વાવડે રાજાને જમાવે છે. આ ધૂર્તે રાજાને અનેક પ્રકારની દુબુદ્ધિ આપે છે. આ પ્રમાણે રાજયમદમાં મસ્ત થયેલા ચિત્તવાળા નિરંકુશ જનો સકળ જનેને સંતાપીને તથા વિષયાંધ થઈને ધર્મનો રાગ તથા ધર્મપ્રવૃત્તિની ભજના દેખાડે છે. ઉપરનો ડેળ કરે છે. અર્થના લેભી એવા તે પુરૂષના અવલંબનથી જેની આજીવિકા
Page #512
--------------------------------------------------------------------------
________________ અરમ પવિ. 473 ચાલતી હોય તેવા પુરૂષોથી અસત્ય વચનોવડે ઉપમાને આડં. બરથી તેઓ સ્તવાય છે. આવી સ્તુતિઓથી દેવથી પણ અધિક તેવી પિતાની જાતને તેઓ ગણે છે. આ પ્રમાણે રાજયના મહાન ગર્વરૂપી ગજલ-વિષથી જેને વિવેક નાશ થઈ ગયેલ છે તેવા તે પુરૂ દેવને નમતા નથી તથા પૂજતા નથી, મુનિવરને સેવતા નથી, શાસ્ત્રકથા સાંભળતા નથી. માતા પિતા અગર સજજન કે કુળવૃદ્ધાદિ પુરૂષની મર્યાદા સાચવતા નથી. વળી હલકું–ન શોભે તેવું પણ સ્વકથન અતિ સુંદર ગણાવ્યા કરે છે–ગાઈ બતાવે છે. પોતે કરેલ અમાંગળિક કાર્યને પણ મંગળપણે સ્થાપે છે. સુંદર એવાં પણ પારકાનાં વચનને અસુંદરપણે સ્થાપે છે. વળી જે રાજાની વાણીને “તહત્તિ' કહીને કબુલ રાખે છે, જે રાજાને દેવતાની જેમ સ્તવે છે તથા જે રાજાની ભુજાના બળ તથા પરાક્રમને અને દાનાદિકની ઉદારતાને અતિશયેક્તિપૂર્વક વર્ણવે છે, તેવા ખુશામતખેરેને જ તેઓ પાસે રાખે છે, તેનું જ કહેલું સાંભળે છે, તેજ પાસે ઉભા રહીને રાજા પાસે બેસવા સમર્થ થાય છે, નવા નવા પ્રકારની ખાન, પાન, વસ્ત્ર, દ્રવ્યાદિક વસ્તુઓ તેને જ આપવામાં આવે છે, તેઓને જ પ્રિય મિત્રપણે, સજજનપણે, શુભચિંતકપણે ગણવામાં આવે છે, તેનું જ બહુમાન કરવામાં આવે છે, તેવાને જ આપત્તિમાં સહાય કરવામાં આવે છે, તેની જ સાથે વાતચિત કરવામાં આવે છે, હૃદયમાં રહેલી હકીકત તનેજ કહેવામાં આવે છે. વળી આવાં વર્તનવડે જ રાજાઓને વહાલા થઇ શકાય છે, બાકી સત્યવાદીઓ અગર વચને વચને શિખામણ આપનારા તથા પરિણામે હિત કરનાર માણસ વલભ-પ્રિય-વહાલા થઈ શકતા 60,
Page #513
--------------------------------------------------------------------------
________________ 474. ધન્યકુમાર ચરિત્ર. નથી, તેથી હે કુમાર ! આવી રાજયલક્ષ્મી કે જે બહુ વિકાર કરવાના સ્વભાવવાળી છે, તે તે અજ્ઞાની માણસેનેજ પ્રતિબંધ કરનાર થાય છે, પણ ડાહ્યા તત્ત્વજ્ઞાની અને પૂર્વાપર લાભાલાભ જેનારને પ્રતિબંધ કરનાર થતી નથી, તેની ઉપર એક કથાનક કહું છું તે સાવધાન થઈને સાંભળે. સુચિદ અને શ્રીદેવ નામના બે મિત્રો વ્યવહારી હતા, તેને લક્ષમીએ મોટા બનાવીને ઉચ્ચ પદે સ્થાપિત કર્યા, પછીથી તે બંનેએ લક્ષ્મીને સ્થિર કરવા માટે શૌચ, પૂજા, બહુમાન વિગેરે કર્યું, પણ લક્ષ્મીએ તૃણની જેમ તેને નિર્ધન બનાવી દીધા. તેની કથા આ પ્રમાણે છે - સુચિદ અને શ્રીદેવની કથા. ભગપુર નામના નગરમાં સુચિદ અને શ્રીદેવ નામના બે વાણુઆ જુદી જુદી પિળમાં રહેતા હતા. તેઓ બંને પરંપરાથી વારસામાં આવેલી મહાલક્ષ્મીને સુખેથી ભેગવતા ગૃહવાસ ચલાવતા હતા. તે બંનેમાં જે સુચિદ હવે તેને શૌચધમ ઉપર બહુ પ્રેમ હતો. હમેશાં હાથમાં પાણીથી ભરેલ તાંબાનું વાસણ રાખીને ફરતે હતે. જયાં જ્યાં જતો ત્યાં ત્યાં પહેલાં ભૂમિ અથવા આસન પાણીની અંજળીથી છટી પવિત્ર કરીને પછી બેસતે. ગૃહકાર્યને માટે જે જે વસ્તુ લાવતો તે સર્વે જળવડે છાંટી શુદ્ધ કરીને પછી જ તે ઘરમાં મૂકતે. એક દિવસે તેને ઘેર માતંગે આવ્યા. તે વખતે તેની ગૃહિણી લક્ષ્મીવતીએ તેમને પૂછયું કે–“તમે કેમ આવ્યા છો?” તેઓએ કહ્યું“પ્રથમ ઘણું વર્ષ પહેલાં સુચિદના પિતાએ અમને વ્યાજે સોનામહોર દીધેલી હતી. ઘણે વખત તે વાતને થઈ ગયે, 1 .
Page #514
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 475 હવે અમારી પાસે સંપત્તિ થઈ, અમને સેનામહેરે મળી, તેથી તેમનું કાણુ ચુકવવાને માટે વ્યાજ સહિત હિસાબ ગણી તેટલી સેનામહેરો સાથે લઈને અમે અહીં આવ્યા છીએ, તે આપવી છે, તે સુચિદ શેઠ ક્યાં ગયા છે?” લક્ષ્મીવતીએ કહ્યું કે-“હમણા બપોરને સમય છે, તેથી તેઓ ઉપરના માળે સુખેથી સુતેલા છે, હું તેને ઉઠાડું છું.” તે સાંભળીને માતંગ બેલ્યા કે–“નિદ્રાને છેદ કરવામાં મહા પાપ છે, કહ્યું છે કેનિદ્રા છેદનાર તથા પંક્તિભેદ કરનાર બંને સરખા પાપી છે. તેથી આ સેનામહેરે તમેજ ગ્રહણ કરે, તેઓ જાગે ત્યારે બધું નિવેદન કરજો.” એમ કહીને એક ભાજનમાં દીનારે મૂકીને તે માતંગ ગયા. હવે જ્યારે સુતેલે સુચિદ જાગે, ત્યારે ઉપરને માળેથી તે નીચે આવ્યું. લક્ષ્મીવતીએ સ્વામીને માતંગેની બધી હકીકત કહી સંભળાવી. સુચિદે પૂછયું-તે સેનામહોરે ક્યાં છે?” તેણીએ કહ્યું કે-“અમુક ભાજનમાં મૂકેલી છે. સુચિદે સેનામહેર જઈને પૂછયું કે-“લક્ષ્મીવતિ ! આને જળને વેગ કરાવ્યું છે કે નહિ?” તેણુએ કહ્યું કે–“લક્ષ્મી અને સરસ્વતીના સંગવડેજ સેનામહેર બને છે, તેથી જળગ કરવાનું તેમાં શું કારણ છે?” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળીને વાંકી ભ્રકુટી કરી, રાતું મુખ કરી, ક્રોધ કરીને તે બે કે–આ સેના મહેરને ભલે નાશ થઈ જાઓ, તેઓ ગુફામાં અથવા પર્વતની ખીણમાં ભલે પડે ! તારે ઘેર ભલે શૌચ ન હોય! પણ મારૂં પવિત્ર ઘર તે આજે મલીન કર્યું છે.” આમ બોલીને ડાબા પગવડે સોનામહેરેના ભાજનને પાટુ મારીને તેણે દૂર ફેંકી દીધું. તેના આ કૃત્યથી તેના ઘરની લક્ષમીદવીએ વિચાર્યું કે આને
Page #515
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. પાપને ઉદય થયે છે, તેથી આ અયોગ્ય આચરણ કરે છે. ઘરે આવેલી મને ડાબે પગે તરછોડે છે, તેથી આજથી મારે પણ તેનું ઘર છોડી દેવું; અને હવે એવું કરવું કે જેથી તે ઉદરવૃત્તિ પણ કરવાને સમર્થ રહે નહિ, તેનું ઘર દારિદ્રથી પૂર્ણ કરી દેવું.” આ પ્રમાણે વિચારીને લક્ષ્મીએ સુચિલોદનું ઘર છોડ્યું, એટલે થોડા દિવસમાં તેનું સર્વ ધન ચાલ્યું ગયું, કાંઈ પણ રહ્યું નહિ. આજીવિકાને માટે તે જે જે વ્યાપારાદિક કરે તે તે વિપરીત પડવા લાગ્યા. ધન જવાથી જેની સેવાદિક કરે તેમાં કઈ અશુદ્ધિ થાય, અમંગળ થાય તે તેઓ તેને કાઢી મૂકવા લાગ્યા. આ પ્રમાણે સ્વજનવર્ગમાં અને અન્ય સર્વજનેમાં તે અનિષ્ટતર થઈ ગયે. નિર્વાહ ચાલે તેટલું અન્ન પણ તેને ઘરમાં રહ્યું નહિ. સુધાથી કૃશ થયેલા પેટવાળો તે આમ તેમ ભટકવા લાગ્યો. તેની પત્ની લક્ષ્મીવતી અન્ન પણ દુર્લભ થઈ જવાથી તેના પિતાને ઘેર ચાલી ગઈ. સુચિદ દુઃખની પરંપરારૂપ અગ્નિથી જવલિત અંતઃકરણવાળો થઈને કઈ રીતે નિર્વાહ કરવાને પણ શક્તિવંત રહ્યો નહિ, ત્યારે તે ગામ છોડીને દેશાંતરે ગ. એક ગામથી બીજે ગામ ભટકતાં જે જે સ્થળે તે વ્યાપારાદિ કરતું હતું, તે તે સ્થળે વિપરીત પરિણામ આવવાથી તે મહા દુઃખને પામતે હતે, કેઈને ઘેર સેવા કરવા–નેકરી કરવા રહેતે તે ચૌર્યાદિકનું કલંક ચઢતું, અને તેને રજા આપી દેતા. આ પ્રમાણે બહુ ગામ અને દેશમાં બહુ કાળ સુધી તેણે ભ્રમણ કર્યું, પણ સર્વત્ર વ્યાપારાદિકમાં અવળા પાસા પડવાથી નાસીપાસ થઇને આશાભંગ થયેલે ફરીથી સ્વદેશ તરફ પાછો વળે. એક દિવસ તદન ઉપવાસી, કષ્ટથી માર્ગ કાપતે, સુધાથી
Page #516
--------------------------------------------------------------------------
________________ આમ પટલ, 47) પીડિત થયેલો નગરની નજીકના એક દેવકુળમાં માર્ગના શ્રમથી ખેદિત મનવાળા થઈ બહુ થાક લાગી જવાથી ખેદપૂર્વક તે બેઠે, તેવામાં એક માતંગ ત્યાં દેવકુળમાં આવ્યું. તે મૂળમંડપમાં ગયે, અને યક્ષને પ્રણામ કરીને મંડપમાં બેઠે. સુચિત પણ સુધા અને તૃષાથી ખિન્ન શરીર અને મનવાળે થઈને તે દેવાલયના એક ખુણામાં પડ્યો હતો, અને માતંગ શું કરે છે તે જતો હતે. પછી તે માતંગ યક્ષને પ્રણામ કરીને આડંબરથી પૂજા વિધાન કરવા લાગ્યું. તેણે એક મંડળ આળેખીને યક્ષિ ના પૂજા ઉપચાર કર્યા અને પછી મંત્રજાપ કરવા લાગ્યું. ડીવાર થઈ તેવામાં તે યક્ષિણ પ્રગટ થઈ. માતંગે તેને કહ્યું કે –“ભગવતિ ! મારી ઈચ્છા પ્રમાણે મારે માટે એક વિલાસભુવન બનાવે.” યક્ષિણુએ તે પ્રમાણે ભુવન અને ભેજનાદિ સામગ્રી દેવશક્તિથી તત્કાળ બનાવી દીધી. ત્યારપછી દેવાંગનાના સમૂહે તે માતંગનું સુગંધી તૈલાદિકથી અત્યંગન કર્યું, સુંદર અને સુગંધી પીઠી ચોળી, પુપાદિકથી સુગંધિત કરેલા જળવડે તેને સ્નાન કરાવ્યું, સુકોમળ એવા સુગંધી વસવડે તેનું શરીર લુંછ્યું, શુદ્ધ એવા હીરાગળ વસ્ત્રો પહેરાવ્યાં, વિવિધ આભૂષણવડે તેને અલંકૃત કર્યો, ઉત્તમ આસન ઉપર તેને બેસા ડ્યો, સુવર્ણ અને રત્નના ભાજનમાં વિવિધ પ્રકારે બનાવેલી દેવનિર્મિત સેઇ પીરસીને જમાડી. આચમનાદિકથી મુખ તથા હસ્તની શુદ્ધિ કરાવી. પછી રત્ન જડેલા સેનાના પલંગ ઉપર સુકુમાર તથા કમળ એવી શય્યા કરીને તેની ઉપર તેને બેસાડ્યો અને અતિ સુગંધી દ્રવ્યથી મિશ્રિત ઉત્તમ તાંબુળાદિક આપીને તે માતંગને પ્રસન્ન કર્યો. આ પ્રમાણે સુરજમણુઓ સાથે ગીત
Page #517
--------------------------------------------------------------------------
________________ 478 ધન્યકુમાર ચરિત્ર. નૃત્યાદિક વિલાસે ભેગવતે તે માતંગ અદ્ભુત સુખમાં નિમગ્ન થઈને ત્યાં રહ્યો. એક ઘડી રાત્રી બાકી રહી ત્યાં સુધી તે પ્રમાણે ભેગવિલાસ ભેળવી તૃપ્ત થઈને તેણે તે સર્વ વિસર્જન કરી અને દેવકુળમાં બેઠે. - આ બધું તે દેવાલયમાં રહેલા સુચિદે દીઠું; તે દેખીને વિચારવા લાગ્યું કે અહે ! આ માતંગ વિઘારને સમુદ્ર તથા અચિંત્ય શક્તિવાળો દેખાય છે. હું તેની સેવા કરું, સેવા કરીને તેને પ્રસન્ન કરી મારું દારિદ્ર મૂળથી ઉખડી જાય તેમ કરૂં.” આમ વિચારીને તે તેની સેવા કરવા લાગે. તે દિવસથી તે તેની પછવાડે ભમતે, તેને બેસવાની ઇચ્છા થાય ત્યારે મેઢા આગળ આવીને આસન દેતેતેની પાસે તેની સેવા ઉઠાવવામાં સાવધાન મન રાખીને પિતે બેસતે, તેના મુખમાંથી વચન માત્રનીકળતાંજ તે કાર્ય નિપુણપણે કરતે. આ પ્રમાણે જેવી રીતે તેનું ચિત્ત પ્રસન્ન થાય તેવી રીતે વર્તતે હતે. તે માતંગ ઉભું થાય ત્યારે તેના ઉપાનહ પગ પાસે ધરીને તે પહેરાવતે હતું, જયારે તે રસ્તે ચાલતે ત્યારે વિનયપૂર્વક સેવકની જેમ પછવાડે રહી સેવા કરતાં ચાલતું હતું, તેની પાસે જે સામાન હોય તે પિતે ઉપાડીને પગે પગે ખમા-ખમા” એમ બેલ તેની પછવાડે ચાલતું હતું. આ પ્રમાણે ઘણા કાળ સુધી સેવા કરવાથી માતંગનું મન તેના તરફ આકર્ષાણું. એક દિવસ માતંગે સુચિદને કહ્યું કે --“ભાઈ ! શું કારણથી આવી અનિર્વચનીય મારી ભક્તિ તું કરે છે?” ત્યારે સુચિ પ્રણામપૂર્વક બે હાથ જોડીને કહ્યું કે- “સ્વામિન્ ! હું દારિદ્રના દુઃખથી બહુ પીડાયેલો છું. અતિ દારિદ્રથી પરાભવ
Page #518
--------------------------------------------------------------------------
________________ - અષ્ટમ પદ્વવ. 479 પામીને હું ઘેરથી નીકળ્યો હત; પણ દારિદ્ર તે મારી પછવાડે લાગેલું જ રહ્યું છે, કેઈ રીતે મારૂં સાનિધ્ય તે છોડતું નથી. એક દરિદ્રીએ દારિદ્રને કહ્યું કે—–“ અરે વિચક્ષણ દારિદ્ર! એક મારી વાત સાંભળ. હું દેશાંતર જઉં છું. તું ઘરની સંભાળ રાખજે. તેનું કથન સાંભળીને દારિદ્રે કહ્યું કે –“મોટા પુરૂષને સંબંધ તે સર્વદા નેહના નિર્વાહ માટે જ હોય છે, તેથી તમે દેશાંતર જશે, તે અમે તમારી પહેલાં ત્યાં જઈને વસશું.'' તેવી જ રીતે હે સ્વામિન! અને એથી એ હું આખા પૃથ્વીમંડળમાં ભટક્યો, પણ કેઈ પણ સ્થળે મને દ્રવ્ય મળ્યું નહિ. ધન નહિ મળવાને લીધે જ આશાભંગ થવાથી હું ઘેર પાછા જતા હતા, પણ કેઈ આગલા ભવમાં કરેલા શુભ કર્મના ગથી તમારા દર્શન થયા. મેં આપે વિકર્વેલી બધી સંપત્તિ જોઈ, આપનું અતુલ સામર્થ્ય જોઈને હું આપની સેવા કરવામાં પ્રવર્યો, તેથી હવે જે આપના દર્શન અને સેવાવડે પણ મારું દારિદ્ર દૂર નહિ જાય તે પછી મને કણ દારિદ્રસમુદ્રથી તારશે? જે તારશો તે તમેજ તારશે એવો નિશ્ચય કરીને મેં તમારી સેવા કરવાનો આરંભ કર્યો છે. તેથી હે સ્વામિના પ્રસાદ કરીને મને દારિદ્રસમુદ્રમાંથી તારે-પાર ઉતારે.” આ પ્રમાણેનાં સુચિવિદનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલા તે માતંગે કહ્યું કે“હું તારા ઉપર તુષ્ટમાન થયે છું તેથી આ યક્ષિણીની આરાધના 1 " રે દારિદ્ર વિચખણ!, વત્તાં એક સુણિજજ; . અમë દેશાંતર ચાલછ્યું, તું ઘરસાર કરિજજ. " 1 “પડિવાજા ગિરૂયાં તણું ! નિરવહે નેટ નિવાણ, તુમહું દેશાંતર ચાલતું, અચ્છે પિણું આગે ઠાણુ” 2,
Page #519
--------------------------------------------------------------------------
________________ 480 ધન્યકુમાર ચરિત્ર. કરવાની વિદ્યા તું ગ્રહણ કર.”તે સાંભળીને સુચિદે ઉભા થઈને મોટી મેહેરબાની' તેમ કહીને પ્રણામ કર્યા. પછી તે માતંગે પ્રસન્ન ચિત્તથી યક્ષિણીને મંત્ર વિધિપૂર્વક તેને આપે. સુચિદે તે મંત્ર વિનયપૂર્વક ગ્રહણ કર્યો. પછી માતંગે કહ્યું કે-“અહિં મારી સહાયથી જ આ મંત્ર તું સાધ, કે જેથી નિર્વિધ્રપણે તે મંત્રની તને સિદ્ધિ થાય.” સુચિ દે તેની સહાયથી આત્માને કૃતાર્થ માનતા તે મંત્રની સાધના કરી. પછી માતંગે કહ્યું કે-“હવે તું તારે ઘેર જા, ત્યાં જઈને તારું ઇસિત કરજે.” આ પ્રમાણે કહીને ઘેર જવાની રજા આપી, એટલે સુચિદ પણ તેને નમસ્કાર કરીને પિતાના ઘર તરફ ચાલ્યો. માર્ગે ચાલતાં અનેક મનોરથ કરતે કેટલેક દિવસે ઘેર પહોંચે. ઘરે આવીને પહેલાં તે તેણે યક્ષિણીની સાધના કરવાની સામગ્રી એકઠી કરી, એક સ્વચછ જમીન ઉપર મંડળને આળેખ કર્યો. તે આળેખીને યક્ષિણીને પૂજા પ્રકાર શરૂ કર્યો, ત્યાં બેસીને મંત્ર સંભારવા લાગે, પણ દુર્ભાગ્યના વેગથી તે મંત્રનું મુખ્ય પદ ભૂલી ગયે. હવે મારે શી ચિંતા છે?' એવા અતિ હર્ષથી મન ભરાઈ જવાને લીધે સેંકડે મનેરથે કરવામાં ઉત્સાહવંત થયેલ તે મંત્રનું એક પદ ભૂલી ગયે. ઘણી રીતે ઉહાપિોહ કર્યો પણ આવરણ ચઢી જવાથી તે મંત્રપદ મૃતિમાં આવ્યું નહિ, તેમ થતાંજ ફાળ ચુકેલા વાંદરાની જેમ તે વિલ થઇ ગયે. ફરીથી પાછો ગ્રામ, નગર, ઉપવનમાં ભટકતે તે માતંગને શોધવા લાગે. ઘણે દિવસે તેને તેને પત્તો મળ્યો કે તે માતંગ અમુક સ્થાને રહે છે. ત્યારપછી તે માતંગની પાસે ગયે. જે હતું તે ને તેજ દેખીને માતંગે પાછા આવવાનું
Page #520
--------------------------------------------------------------------------
________________ અષમ પવિ. 481 કારણ પૂછયું, એટલે એક મંત્રપદના વિમરણની હકીક્ત તેણે કહી સંભળાવી. તે સાંભળી કરૂણા ઉત્પન્ન થવાથી તેણે કહ્યું કે --“અરે ભાઈ ! તું તે ભૂલી જવાના સ્વભાવવાળે દેખાય છે અને એ વિધા તે એક જ વાર અપાય છે, બીજી વાર અપાતી નથી એવી ગુરૂની આજ્ઞા છે. જે બીજીવાર આપું તે મારી અને તારી બંનેની વિદ્યા નિષ્ફળ જાય; તેથી હવે તે વિદ્યા હું તને ફરીથી આપી શકીશ નહિ, પરંતુ તારૂં દુઃખ જોવાને હું સમર્થ નથી, તેથી વિદ્યાથી મંત્રીને સિદ્ધ કરેલ આ પદ લઈ જા, આ પદ રવતસિદ્ધ છે. ધૂપ દિપાદિકથી તેને પૂજીને તેની પાસે જે માગીશ તે તે આપશે, ઈસિત સર્વ પૂરશે, તેથી તે લઈને ઘરે જા અને સુખી થા.” આ પ્રમાણે કહીને માતંગે તે પટ્ટ તેને આપે. તેણે પ્રણામપૂર્વક તે પદ ગ્રહણ કર્યો. પછી માતંગની રજાથી પિતાના દેશ તરફ ચાલ્યું. સ્વતઃસિદ્ધ પટ્ટ મળવાથી માર્ગે ચાલતાં મનમાં તે વિચારવા લાગ્યે કે–“હવે તે સર્વ મનોવાંછિત આપનાર આ પદજ મળે છે. પૂજા વિગેરે કરીશ એટલે ઈસિત તરતજ મળશે, હવે મારા સર્વે મને ફળવંત થશે, હું દુર્જનના મુખ મલીને કરીશ. નગરમાં ફરીથી મારી મહત્વતા થશે, તેથી જે માણસોએ આપત્તિવાળી દશામાં મને દુર્વચને કહ્યાં છે, તેને શિક્ષા કરીશ; હવે તે તાકીદે ઘેર જાઉં, અને ચિંતિત ફળ પ્રાપ્ત કરૂં.” આ પ્રમાણે મને કરતે અતિ ઉત્સુકતાથી કોઈ ક્ષુદ્ર સાર્થવાહની સાથે ચાલ્ય, પિતાના ગામથી બે દિવસને રસ્તે અધુરો રહ્યો, તેટલામાં ચોરે મળ્યા, તેઓએ તે સાથ લુંટ્યો, અને તે પદ પણ તસ્કરે લઈ ગયા.
Page #521
--------------------------------------------------------------------------
________________ 482 ધન્યમાર ચરિત્ર. - સુચિદ વળી વિલખે થઈને પાછો વળે. તે માતંગને શેતે કેટલેક દિવસે તેને મળે, માતંગને પગે લાગે, માતંગે પૂછયું કે—“ફરીથી વળી કેમ આવે?” તેણે પટ્ટ ચોરાયાની હકીકત કહી સંભળાવી. તેની દીનતા દેખીને માતંગને કરૂણા આવી. પછી તેણે વિદ્યાથી મંત્રેલે કામઘટ તેને આપ્યું અને તેની પૂજાની વિધિ કહી. સુચિદ પણ માતંગને નમસ્કાર કરી. ને હર્ષ પૂર્વક સ્વદેશ તરફ ચાલ્યું. કેટલેક દિવસે ઘેર પહોંચે, ત્યાં ચોખંડુ છાણનું મંડળ કરીને ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત, ચંદનાદિકથી તે ઘટની પૂજા કરીને ઘટ પાસે પ્રાર્થના કરી. તેણે જે માગ્યું તે બધું ઘટે તેને આપ્યું. સુચિદ પ્રસન્ન થઈને વિચારવા લાગે કે-“સ્વજનાદિકને બેલાવીને હું ભેજન કરાવું, જેથી આખા નગરમાં મારી ખ્યાતિ થાય, પછી ઘર તથા ભૂષણાદિકની માગણી કરીશ.” એમ વિચારીને જન સામગ્રીની માગણી કરી. દેવકૃપાથી સર્વે સામગ્રી તરતજ પ્રકટ થઈ. પછી સ્વજનાદિકને બેલાવીને જોજન કરાવ્યું. તે સર્વે અનુપમ દિવ્ય રસવતી જમીને પ્રશંસા કરવા લાગ્યા પછી કેટલાક સ્વજન સંબંધીએ તથા બંધુવર્ગે બહુમાનપૂર્વક પૂછયું કે-“અરે ભાગ્યના ભંડાર સુચિદ ! આવી પ્રથમ કઈ વખત નહિ ખાધેલી તેવી અપૂર્વ દિવ્ય રસવતી તે કયાંથી મેળવી? આવી રસવતી આજ સુધી કોઈએ ખવરાવી નથી અને ભવિષ્યમાં ખવરાવશે નહિ. મૃત્યુલોકમાં દેવકનું સુખ આપે તેવા સ્વાદવાળી રસવતી તેં જ અમને ખવરાવી છે, તું ધન્ય છે, સર્વજને માં અગ્રણી છે, તારી જે કઈ દેખાતું નથી. પણ કહે તે ખરે કે આવી તારી શક્તિ કેવી રીતે થઇ? આ કોને મહિમા છે?” તે સાંભળીને તેના
Page #522
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પક્ષવ. જવું વચનેથી સુચિદનાં મનમાં અહંકાર થયે, તેથી તે ગર્વના આવેશથી મદમત્ત થયેલ ઘરની અંદર જઈને તે ઘડો ખાંધ ઉપર ઉપાડીને સ્વજનેની વચ્ચે ગયે, અને હર્ષપૂર્વક વિકળ ચેતનાવાળે તે નાચતે નાચતે મુખેથી બોલવા લાગ્યું કે-“આ ઘટ ના પ્રભાવવડે મારૂં સર્વ દારિદ્ર નાશ પામ્યું. ભેજન તે કે માત્ર છે? આ ઘટના પ્રભાવથી પ્રત્યેક મહિને હું તમને ભેજન કરાવીશ. હવે મારી તુલના કોણ કરે તેમ છે ? જો કોઈ હેય તે તે પ્રકટ થાય, હું તેનું સામર્થ્ય જઈશ.” આ પ્રમાણે ગર્વથી ભરેલા હૃદયથી ઉત્સુકતાપૂર્વક વ્યાકુળ ચિત્તવડે હર્ષપૂર્વક તે નાચવા લાગે, તેવામાં તેના રકધ ઉપરથી તે ઘડે પડી ગયે, ભાંગી ગયે, અને તેના સેંકડો કકડા થઈ ગયા. તેથી તે વિલખો થઈ ગયે, આશાભંગ થઈ ગયે અને શેક કરવા લાગે. લોકે તેના મુખ સામું જોઈને ઘેર ઘેર અને દુકાને દુકાને હાંસી કરવા લાગ્યા. મૂર્ખની કથા કહેવાતી હોય ત્યાં તેની જ કથા કહેવાવા લાગી. તા. આ પ્રમાણે જોઈને હૃદયમાં બળતે સુચિદ ફરીથી પાછો નીકળે અને તે માતંગને શોધવા લાગે. ઘણે દિવસે તે માતંગ મજે, તેને બધી હકીક્ત કહી. માતંગ પણ તે સાંભળીને જરા હસી કપાળે હાથ દઈ બોલ્યા કે- “ધિકાર છે તારી મૂર્ખાઈને! સર્વ સમીહિત દેવાવાળી વસ્તુ તારા જેવા મૂર્ખ વગર બીજો કોણ લેકેની વચ્ચે પ્રગટ કરી દેખાડે? અરે મૂર્ખ ! જડ બુદ્ધિવાળા ! ત્રણ વખત તારો મને રથ સધાય તેવી રીતે સ્વભાવસિદ્ધ વિદ્યા, તથા શિખામણ તથા પાત્રો આપ્યાં, તે પણ તારું મૂહનું દારિદ્ર ગયું નંહિ. વળી ફરીથી પણ તું આવ્યું. હવે મારી પાસે બીજે કોઈ મંત્રાક્ષર નથી. જે વિદ્યા મારી પાસે હતી તે બધી તને
Page #523
--------------------------------------------------------------------------
________________ 484 ધન્યકુમાર ચરિત્ર. આપી દીધી હતી, હવે તું મારી પાસે આવીશ નહિ, અહીંથી જ્યાં સુખ ઉપજે ત્યાં તું ચાલ્યું જા.” આમ કહીને સુચિદને તે માતંગે કાઢી મૂક્યો, તે પણ વિલક્ષ વદનયુક્ત ઘેર આવે. દિવસ મહા દુઃખથી કાઢીને રાત્રે સુતે. જ્યારે નિદ્રા કઈક આવી ત્યારે એક મધ્ય વયવાળી, શ્વેત વસ્ત્ર પહેરેલી, ઉત્તમ તરૂણીને ગૃહના મધ્યમાં પોતાની સન્મુખ આવતી તેણે દીઠી. તેને જોતાં જ સસંભ્રમથી તે બેઠો થયે, અને તેના ચરણમાં નમસ્કાર કરીને તેણે પૂછયું કે-“અરે ભગવતિ દેવિ ! તમે કેણ છે? અહીં શા કાર્ય માટે આવ્યા છે? તેણીએ કહ્યું કે- વામ પાદથી આ અશુચિ છે તેમ કહીને દુગચ્છા દે. ખાડી જેને દૂર ફેંકી દીધી હતી તે હું તારા ઘરની લક્ષ્મી છું.” સુચિદે કહ્યું કે “હમણા તું ક્યાં રહે છે?” તેણે કહ્યું કે- “જેના સ્પર્શથી હું અશુચિવાળી છું, એમ દુગંછી કરીને તેમને દૂર ફેંકી દીધી હતી તે માતંગના ઘરમાં હું હમણા રહું છું.” તેણે કહ્યું–ક માતંગ?” દેવીએ કહ્યું કે જેની સેવા કરીને તેં બહુ દિવસે વ્યતિક્રમાવ્યા, જેની સાથે રહીને તેના ઉપાનહ ઉપડીને તેં તારા આત્માને કલેશ ઉપજાવ્યું, તે માતંગના ઘરમાં હું રહું છું. તેણે કહ્યું “અહીં કેમ આવ્યા છો ?" દેવીએ કહ્યું કે તારે શૈચધમ જેવાને આવી છું કે તું કે શૌચધર્મ હજુ સાચવે છે?” આમ કહીને લક્ષમીદેવી અદશ્ય થઈ ગઈ. સુચિદ લજજાથી માથું નીચું નમાવીને અતિ કલેશથી પ્રાણવૃત્તિ ચલાવતા બધા લેકેને હાંસીનું પાત્ર થશે. તે જયાં જ્યાં જતો ત્યાં ત્યાં તેની ભૂખ અને કામકુંભના નાશનું સ્વરૂપ વર્ણવીને કે તેની હાંસી કરતા હતા, તે સાંભળીને સુચિદ હૃદયમાં બળતે, પણ નિર્ધન
Page #524
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 485 હેવાથી દુઃખે દુઃખે કાળ નિગમન કરવા લાગ્યું. તેથી હે કેરલ કુમાર ! અંતે આવું પરિણામ લાવનારી લક્ષ્મી અતિ શૌચ કરવાથી પણ સ્થિર રહેતી નથી. વળી સેવા પૂજા કરવાથી પણ તે સ્થિર રહેતી નથી તે સંબંધી કથા સાંભળે તેજ ગામમાં સુચિદને શ્રીદેવ નામને મિત્ર રહેતે હતિ. તેણે અન્ય દેવ-દેવીની સેવા મૂકી દઈને લક્ષ્મી દેવીની જ મૂર્તિ કરાવી. ગૃહ મધ્યે સુંદર પવિત્ર સ્થાનમાં તેનું ગૃહ કરાવી મંત્રાહુવાન, પૂજન અને સંસ્કારાદિક વિધિપૂર્વક તેની સ્થાપના કરી હતી. હમેશાં ત્રણે કાળ ધૂપ, દીપ, પુષ્પાદિકથી તેની પૂજા કરતા હતે. પ્રતિક્ષણે લક્ષ્મીના મંત્રને તથા તેનાજ થાનાદિકને સંભારે કાળ વ્યતિક્રમાવતું હતું. એક દિવસે તે લક્ષ્મીદેવીનું હસતું મુખ જોઇને શ્રીદેવે પૂછયું કે– આપ આજે હસે છે તેનું શું કારણ?” લક્ષ્મીએ કહ્યું કે-“હે શ્રીદેવ ! તું પરમપદને સાધનાર, પરમ કરૂણારૂપી અમૃત રસથી ભરેલા કામકુંભ જેવા, સકળ ચરાચર જેનું હિત કરવામાં તત્પર, સર્વ સુર અને નરના અધિપતિઓ જેનાં ચરણકમળમાં નમે છે તેવા, સમસ્ત વાંછિત સુખને દેવાવાળા અને ત્રણ જગતમાં ઉત્તમ એવા શ્રી જિતેંદ્રને છોડી દઈને આ લેકમાંજ બંધાઈને રહેનારી મારી બહુ પ્રકારે પૂજા કરે છે ! હું તે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ પુણ્યના વશથી જ સ્થિરભાવ કરીને રહેવાને શક્તિવંત છું. જ્યાંસુધી પ્રબળ પુણ્યનો ઉદય સ્થિર હોય ત્યાં સુધી રહી શકું છું. મારી પ્રસન્નતાથી હું રહી શકતી નથી, તેથી જેની સેવનાથી કાર્ય ન થાય તેની સેવા કરવી નકામી છે. લક્ષ્મી પુણ્યાધીન છે” તે વાત જગતમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. પુણ્ય તે શુદ્ધ દેવ, ગુરૂ,
Page #525
--------------------------------------------------------------------------
________________ 486 ધન્યકુમાર ચરિત્ર. ધર્મ અને દાન, શીલ તથા તપ વિગેરેના આરાધનથી થાય છે, મારી સેવાથી થતું નથી, તેથી તું મારી નકામી અત્યંત સેવા કરે છે, તે જોઈને હું તારી હાંસી કરું છું.” શ્રીદેવે તે સાંભળીને કહ્યું કે-“ભગવતિ ! તારી પૂજામાં પરાયણ રહેનાર મારૂં જે થવાનું હોય તે થાઓ, હું તે તારી પૂજા પ્રાણને પણ મૂકીશ નહિ.” આ પ્રમાણે કહીને નિશ્ચળ ચિત્તવાળો તે હમેશાં લક્ષ્મીનું પૂજન કરતા સતે દિવસે પસાર કરવા લાગે. એક દિવસે લક્ષ્મીપૂજાના અવસરે લક્ષ્મીનું શ્યામસુખ જોઈને શ્રીદેવે પૂછયું કે-“ભગવતિ ! શા કારણથી આજે તમે વિવર્ણ (અન્ય વર્ણવાળા ) મુખવાળા દેખાઓ છે?” લક્ષમીએ કહ્યું કે–“તારે ત્યાં હમણાં જે પુત્ર જન્મે તે કુલક્ષણો છે, પુણ્ય રહિત છે, પાપ કરીને આવે છે, તેથી હું હવે તારૂં ઘર છોડીને ચાલી જવાની ઇચ્છાવાળી થઈ છું. હું જે કે અતિ ભક્તિવંત એવા તારી ઉપર અનુરક્ત છું, પણ હમણાં અહીંથી મારૂં ગમન તે જરૂર થશે જ; તેથી તારા વિગદુ:ખને લીધે હું વિવર્ણ વદનવાળી થઈ છું, તું જાણે છે કે પુર્યા વિના મારૂં રિથર થઈ શકતું નથી. વળી શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે જે કેઈ સારા લક્ષણવાળો પુત્ર, દાસ, પશુ કે પુત્રવધુ ઘરમાં આવે તે તેના આગમન માત્રથી જ ચારે તરફથી વગર બેલાવેલી લક્ષ્મી સંકેતિત મનુષ્યની જેમ સ્વતઃ આવે છે, થોડાજ કાળમાં ઘર સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને જો કોઈ હલકા લક્ષણવાળે પૂર્વે કરેલા પાપના સમૂહવાળે પુત્ર, પુત્રી, સેવક કે પશુ આવે છે, તે તેના આવવા"થીજ યત્નવડે સાચવી રાખેલી લક્ષ્મીને પણ નાશ થઈ જાય છે. પુણ્ય અને પાપના ઉદયથી અણચિંતવી લક્ષ્મી આવે છે અને
Page #526
--------------------------------------------------------------------------
________________ 487 અષ્ટમ પવિ. અચિંતવી ચાલી જાય છે. કહ્યું છે કે - पुण्योदयाद् भवेल्लक्ष्मीः, नालिकेरफलेऽम्बुवत् / “અજ્ઞાતા હિ નિતિ, જનમુથિવ શ આ “પુણ્યના ઉદયથી નાળિયેરમાં પાણીની જેમ લક્ષ્મી આવે છે, અને હાથીએ ખાધેલ કપિફળની જેમ તે ન જાણીએ તેમ ચાલી જાય છે ' તેથી મારી ઈચ્છા નથી તે પણ મારે અહીંથી ચાલ્યું જવું પડશે, તેથી મારૂં મુખ શ્યામ દેખાય છે. શ્રીદેવે પૂછયું કે–“ભગવતિ ! તમે મારે ત્યાંથી કયાં જશે?” લક્ષ્મીએ કહ્યું કે-“આજ નગરમાં પૂર્વ જન્મમાં મુનિમહારાજને જેણે દાન લિધું છે, પણ પૂર્વે કરેલ કર્મને ઉદયકાળ નહિ આવવાથી ઉત્તમ એવા ભેગાદિકથી જે રહિત છે તે ભગદેવ નામે એક સાર્થવાહ રહે છે. તેને કરેલા પુણ્યને ઉદય થવાને સમય હવે પ્રાપ્ત થયો છે, તેથી ભિગદેવ એવું તેનું નામ સાન્વર્થ કરવા માટે હું તેને ઘેર જઈશ.' એમ કહીને તે દેવી અદશ્ય થઈ અને તેને ઘેરથી ચાલતી થઈ. ભગદેવ સાર્થવાહને ઘેર તેનું આગમન થવાથી થોડા દિવસની અંદર ધન, ધાન્ય, સુવર્ણ, રત્ન, મણિ, માણેક વિગેરે સમૃદ્ધિ તેને ઘેર વધવા માંડી. જે જે સ્થળે તે વ્યાપાર કરતે, તે તે સ્થળેથી ધાર્યા કરતાં અધિક લાભ તેને મળવા લાગે. ચારે તરફથી સમૃહિંથી તેનું ઘર ભરાઈ ગયું. નગરમાં મોટા માણસોમાં તેની મહત્વતા-ગણત્રી થવા લાગી. રાજ્યારે રાજાએ પણ સન્માન કર્યું. તેનું ગૃહાંગણ અશ્વ, પાલખી, દાસદાસી, નેકર અને મુનીમોથી વ્યાસ થવાને લીધે તેમાં પ્રવેશ કરે પણું મુશ્કેલ થાય તેવું સંકીર્ણ થઈ ગયું, અને આખા નગરમાં તેને થશે અને પ્રતિકા
Page #527
--------------------------------------------------------------------------
________________ * 488 ધન્યકુમાર ચરિત્ર. ઘણી વધી ગઈ. લક્ષ્મી મળવાથી ભગદેવ તે યાચનારાઓને તેની ઈચ્છા કરતાં વધારે આપવા લાગ્યા, અને અનેક મનુષ્ય પર ઉપકાર કરવા લાગે, તેથી જગતમાં તેની પ્રખ્યાતિ ઘણી થઈ ગઈ. પોતે પણ દેવની માફક બહુ ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરીને અશ્વ અગર સુખાસનાદિ વાહનમાં બેસીને અનેક સુભટથી પરવરેલે ચતુષ્પથમાં જવા લાગ્યા. તે બજારમાં આવતે કે તરત જ સર્વે વ્યાપારીઓ ઉભા થઈ નીચા નમીને તેને પ્રણામ કરવા લાગ્યા અને તે જાય ત્યારે તેનાં ગુણેનું વર્ણન કરતાં બેલવા લાગ્યા કે“અહા ! પરદુઃખભંજનના જ એક સ્વભાવવાળા આનું જીવિતવ્ય સફળ છે, તેણે પ્રાપ્ત કરેલી ઋદ્ધિ બહુ પ્રશંસનીય છે. કારણકે હમેશાં તે પરોપકારપરાયણ રહે છે. તેનું નામ ગ્રહણ કરવાથી પણ સુખ થાય છે અને એ આપણા નગરની શોભા છે.” આ પ્રમાણે ત્રણે વર્ગ સાધવામાં તત્પર ભેગદેવ શ્રેષ્ઠી સુખેથી કાળ નિર્ગમન કરતા હતા. તેને ભગવતી નામે પત્ની હતી. એક દિવસે તેની પાસે જઈને શેઠ કહેવા લાગ્યા કે–પ્રિયે! તું યથેચ્છ દાન આપ, તેમાં જરા પણ વિલંબ કે કૃપણુતા કરીશ નહિ, વળી જેવાં ગમે તેવાં વસ્ત્રો અને આભરણે કરાવ, તેમાં મારી તરફની જરા પણ શંકા કરીશ નહિ, એહિક બેગ અને વિલાસમાં જરા પણ કૃપણતા કરીશ નહિ, વિશેષ શું કહું? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી જ લક્ષ્મી રહે છે. પૂણ્ય પૂર્ણ થાય તે પછી સે યત્ન કરીએ તે પણ તે રહેતી નથી, તેથી લક્ષ્મી છે ત્યાં સુધી થાય તેટલું પુણ્ય અને દાન કરજે. ઉભય લોકના સાધન વડેજા લક્ષ્મી સફળ થાય છે, તેથી પ્રિયે ! દાન તથા ભેગાદિકવડે હાલમાં મળેલી લક્ષ્મીનું ફળ મેળવજે, આગળ ઉપર પરલેકનું
Page #528
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 489 હિત થઈ શકે, તેટલા માટે આપણે ચારિત્ર ગ્રહણ કરશું. હે પ્રિયે! હાથીના કાનની દેવી લક્ષ્મી ચપળ છે, તેને વિશ્વાસ કરવા જેવું નથી. જે દીધું, જે ભગવ્યું અને જે પોપકારનાં કાર્યમાં વાપર્યું તેજ ધન પિતાનું જાણવું, બીજું બધું પારકાનું અને પાપહેતુ માટે એકઠું થયેલું ગણવું; કારણ કે પરભવમાં પણ તે લક્ષમી મેળવતાં બાંધેલ પાપથી સતત ચાલ્યા આવતા બીજા પાપના ભાગીદાર થવું પડે છે. શ્રેણિબદ્ધ પાપ પછીના ભાવમાં પણ ચાલ્યું આવે છે, તેથી અખલિત રીતે દાન દેજે, અને સ્વેચ્છાનુરૂપ-અનુકૂળ પડે તે રીતે ભેગ ભેગવજે.” આ પ્રમાણે દાનમાં રસવાળી એવી ભગવતીને તેના પતિએ અધિક દાન દેવામાં ઉત્સાહિત કરી; ત્યાર પછીથી તે વિશેષ રીતે સુપાત્રદાનાદિક ઉત્સાહપૂર્વક દેવા લાગી. જે કાંઈ જે કઈ માગે તેને તે આપતી હતી, કોઇને ના પાડતી નહતી. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થયે, એક દિવસ તે નગરના ઉદ્યાનમાં લેલેકના પદાર્થોને પ્રકાશ કરવામાં સૂર્યસમાન કેવળી ભગવંત પધાર્યા. તેને વાંદવા માટે સર્વ લેકે ગયા. ભગદેવ પણ તેમનું આગમન સાંભળીને ભેગવતીની સાથે તેમને વાંદવા ગયે. કેવળીને દેખતાંજ પાંચ અભિગમન સાચવવા પૂર્વક વંદના કરીને તથા સ્તવને તેઓ યથોચિત સ્થાને બેઠા. કેવળીભગવંતે સંસાર ઉપર વૈરાગ્ય ઉપજે તેવી ધમશના દીધી; પછી સમય મળતાં ભેગદેવે વિનંતિ કરી કે–“ભગવન્ ! દાનનું ફળ શું?”કેવળીએ કહ્યું કે “હે દેવાનુપ્રિય! તે જાણવા માટે વિશાલપુર નગરે જઈ સંચયશીલ સાથવાહના દુર્ગાપતાકા નામના નેકરને પૂછે” ભગદેવે “તહતિ' કહીને ગુરૂનું વચન પ્રમાણ કર્યું. સમય થયે એટલે દેશના સમાપ્ત થઈ, તેથી
Page #529
--------------------------------------------------------------------------
________________ 490 ધન્યકુમાર ચરિત્ર. લે કે આવ્યા હતા તેમ સ્વગૃહ તરફ ચાલ્યા ગયા. કેવળીભગવંત પણ કેટલાક દિવસ સુધી સ્થિરતાથી ત્યાં રહી ભવ્ય જીને પ્રતિબેધીને બીજા ક્ષેત્રમાં વિહાર કરી ગયા. ત્યાર પછી કેવળીનાં વચનની સત્યતા સિદ્ધ કરવા માટે ભગદેવ ભગવતીની સાથે રથાદિક વાહનમાં બેસીને ઘણા સેવકોએ પરવરેલે વિશાલપુર નગર તરફ ચાલ્યું. તે નગરમાં પ્રવેશ કરીને ભવિતવ્યતાના વેગથી દુર્ગત પતાકાની પત્ની દુગિલાને કેઈ કામ માટે માર્ગમાં જતી તેણે દીઠી, એટલે તેને બેલાવીને ભેગદેવે પૂછ્યું કે–“અરે બહેન! તું સંચયશીલ સાર્થવાહનું ઘર ક્યાં છે તે જાણે છે?” તેણે કહ્યું કે “મારી પછવાડે આવે, હું તેનું ઘર દેખાડું. તેઓ તેની પાછળ ગયા, એટલે તેણીએ સંચચશીલ સાર્થવાહનું ઘર બતાવ્યું. તેના ગુહારની વેદિકામાં સંચચશીલ સાર્થવાહની પત્ની ધનસુંદરી બેઠી હતી. તેને જોઈને ભગદેવે પૂછયું કે- સુભગ ! બહેન ! આ સંચયશીલ સાથેવાહનું ઘર છે?” તેણુએ કહ્યું કે-“હા, આ તેમનું ઘર છે.” ભગદેવે પૂછયું કે-“શ્રેષ્ઠી ઘરમાં છે?” તેણીએ કહ્યું–“ના, તે બજારમાં ગયા છે.” ફરીથી ભગદેવે પૂછયું કે-“ભાગ્યવતિ. તમારા ઘરમાં દુર્ગતપતાકા નામને કેઈ નેકર રહે છે?” તેણુએ કહ્યું કે-“ડા દિવસ પહેલાં હતે.” ભગદેવે પૂછયું કે-“હમણ ક્યાં ગયે છે ?" તેણીએ કહ્યું કે “તેને મરી ગયા નવ મહિના થયા છે, પણ આપની જેવા શ્રેણીને તેનું શું કામ પડ્યું છે?” પછી ભગદેવે કેવળી ભગવંતે કહેલ વૃત્તાંત કહી બતાવે. તે વખતે સંચયેલશીલ સાર્થવાહ પણ ત્યાં આવ્યું. પરસ્પર શિષ્ટાચારપૂર્વક જુહાર કરીને બંને મળ્યા, અને કુશળ ક્ષેમની વાર્તા
Page #530
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 491 પૂછી. ભગદેવે મનમાં વિચાર્યું કે–“કેવળી ભગવંતનાં વચન અને ન્યથા થતાં જ નથી, તેથી હું અને નિવાસ કરીશ તો મારે સંદેહ ભાંગશે. તેમનાં વચન સાચાં અને ગુણકારી જ નીવડશે, તેથી અત્રે નિવાસ કરું.” આ પ્રમાણે મનમાં નક્કી કરીને સંચયશીલને તેણે કહ્યું કે–“હે શેઠ ! અમને એક સુંદર ઘર ભાડે લઈ આપો.” . સંચયશીલે પણ પિતાના ઘરની પાસેનું જ પિતાનું એક મેટું ઘર બતાવ્યું. ભગદેવ શેઠ ભાડું ઠરાવીને ત્યાં રહેવા લાગે. એક દિવસે સંચયશીલની પાની ધનસુંદરી કે જેણે ગર્ભ ધારણ કર્યો હતો, તેણે નવ માસની ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આપે. સર્વે ઘરમાં રહેલા મનુષ્યને અપુત્રીને પુત્ર પ્રાપ્તિ થવાથી ઉત્સાહ થયે. શ્રેષ્ઠી તે વખતે બજારમાં ગયા હતા. ત્યાં એક દાસી મોટા લાભની આશાથી દેડતી ગઈ, અને દુકાને બેઠેલા શ્રેષ્ઠીને હર્ષપૂર્વક વધામણી દીધી. કૃપણમાં અગ્રેસર એવા શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું કે–“સારું થયું. પછી તેને કાંઈ પણ આપ્યા વિના વિસર્જન કરી. કેટલાક શેઠીઆઓ તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને મેઢામાં આંગળી નાખીને એક બીજાના કાનની પાસે આવીને કહેવા લાગ્યા કે–“અહે! આનું કૃપણપણું, ધૃષ્ટપણું અને નિલજપણું કેટલું છે? તેર કરોડ દ્રવ્યના સ્વામીની આટલી બધી કૃપતા !અરે આવી વૃદ્દાવસ્થામાં કુળક્રમને સાચવી રાખનાર પુત્ર થયે, પણ કાંઈ વધામણું પણ આપી નહિ. આ તે કે નિર્લજ? આનું હૃદય કેવું કઠણ હશે?” આમ વાત કરે છે તેવામાં એક વાચાળ શ્રેણી છે કે અરે શેઠ! પુત્રજન્મની વધામણીમાં શું આપ્યું?” શ્રેણીએ કહ્યું કે-“તેમાં શું આપવું? મનુષ્યની સ્ત્રી મનુષ્યને પ્રસરે છે, તેમાં
Page #531
--------------------------------------------------------------------------
________________ 492 ધન્યકુમાર ચરિત્ર. શું આશ્ચર્ય? શું એમાં કાઈ નવીન લાભ થયો? ઉલટે સુવાવડને સમય સાચવવા માટે અનેક કરિયાણા તથા ઘી, ગોળ વિગેરેને ખર્ચ થશે! ત્યાર પછી પુત્રના પાલનમાં પણ મોટે ખર્ચ થશે. આ દીકરાએ તે ધનખર્ચનું દ્વાર ઉઘાડ્યું.” તે સાંભળીને બજારમાં બેઠેલા સર્વે વ્યાપારીઓ હસવા લાગ્યા. ઘરેથી આવેલી દાસી વિલક્ષ વદનવાળી થઈ આશાભંગ થેયેલી ઘેર ગઈ અને તે સર્વ વૃત્તાંત ધનસુદંરી પાસે કહ્યો. સાંજરે શેઠ ઘરે આવ્યા, ત્યારે ઘરનાં બધાં માણસોએ એકઠાં થઈને શેઠને કહ્યું કે–“સ્વામિન્ ! તમે શું કર્યું? તમારે પુત્ર નહેતે તે થે, છતાં વધામણી કાંઈ કેમ ન આપી? બજારમાં બેઠા છતાં કાંઈ લાજ આવી નહિ?” તે સાંભળીને ફરીથી ત્યાં પણ પૂર્વની માફકજ ઉત્તર દઈને શેઠ બહાર ચાલ્યા ગયા, એક કોડીને ૫ણ ખર્ચ કર્યો નહિ. સુવાવડ પૂરી થયા પછી એક દિવસ ધનસુંદરી તથા કુળવૃદ્ધાએ પરરપર વિચાર કર્યો કે-“આ શ્રેષ્ઠી તે આવા અવસરે પણ કાંઈ ખર્ચ કરતા નથી, પથ્થરની જેવું કઠણ હૃદય કરી નિર્લજ થઈને બેઠા છે, પરંતુ આપણે જ્ઞાતિ તથા ગાત્રીઓને જમાડ્યા વગર મહું કેવી રીતે દેખાડી શકશું? વળી ગયેલે અવસર પાછો આવતું નથી.” આ પ્રમાણે વિચારીને ધનસુંદરીએ સાર્થવાહને કહ્યું કે-“પ્રિયતમ ! અપુત્રીઓ એવા આપણને મહાભાગ્યના ઉદયથી પુત્ર આવ્યું છે, પણ તમે તે દાન તથા ભેગમાં કૃપણ થઈ જઈને પ્રાપ્ત અવસરે પણ કાંઈ ખર્ચ કરતા નથી. આવી કૃપા કરીને આ ભારભૂત લક્ષ્મીવડે તમે શું કરવા ઈચ્છે છે? આયુષ પૂર્ણ થશે, એટલે આ બધું અગેજ પડ્યું રહેશે, સાથે તે માત્ર દ્રવ્ય ઉપાર્જન કરતાં એકઠું કરેલ પાપજ આવશે. અવસરે પણ દ્રવ્યને વ્યય
Page #532
--------------------------------------------------------------------------
________________ આજ પવિ 493 કરીએ નહિ તે પછી જ્ઞાતિ તથા સ્વજન સંબંધીમાં કેવી રીતે રહી શકાય? માટે જે તમે કોઈ ખર્ચ નહિજ કરે તે હું ઘરેણા વિગેરે વેચીને અવસર આવ્યું ખર્ચ જરૂર કરીશ.” આ પ્રમાણે ધનસુંદરી સાથે ઘરમાં રહેલા બીજા માણસોએ પણ શેઠને ઠપકો દીધે, એટલે સાર્થવાહ સર્વેને ઠપકે સાંભળીને વ્યાકુળ થઈ ગયે અને મહા ચિંતામાં નિમગ્ન થઈ જઈને વિચારવા લાગ્યું કે-“અરે! જેવી આ ગૃહિણી છે તે જ આખે પરિ. વાર પણ એકઠો થયેલ છે. તેઓ શું જાણે છે ? શું દ્રવ્ય આકાશમાંથી પડે છે ? અથવા શું ઘાસની માફક તે ઉગે છે? અથવા શું તે ભૂમિમાંથી નીકળે છે? દ્રવ્ય તે મહા કલેશવડે પ્રાપ્ત થાય છે. આ બધા દ્રવ્ય પ્રાપ્ત કરવામાં જે કલેશ થાય છે તે બીલકુલ જાણતા નથી! અરે ગૃહથી ઘેરાયેલા આ સર્વ આટલે દ્રવ્યવ્યય નિર્થક કરી નાંખશે ! એકમત થઈ ગયેલા તે જે તે કરવામાંજ પ્રવર્તેલા છે. હવે હું શું કરીશ ? કોણ મને સહાય કરશે? જેની - આગળ કહીએ તે સર્વે તે તેમને પણ કરે છે, તેને ભેજન વહાલું છે, પારકાનું દ્રવ્ય વ્યય કરાવવામાં કોણ તત્પર ન થાય? આટલું દ્રવ્ય પાછું કયારે મળશે? હા! શું થયું? આ પ્રમાણે મહા આર્તધ્યાનથી પરાભવ પામેલે બહુ દુઃખથી દિવસ નિર્ગમાવીને સંધ્યાકાળે ભજન કરી રાત્રે સુતે, પણ ચિંતાત થયાંથી તેને નિદ્રા આવી નહિ; તેથી ભજનનું તેને અજીર્ણ થયું અને તેને પરિણામે વિસૂચિકા (કેલેરા) થઈ. પ્રાંતે તેની મેટી પીડાથી તે મરણ પામ્યું, અને મરણ પામીને તેજ નગરમાં નાગીલ નામના જન્મદારિદ્રીને ઘેર તેની નાગિલા નામની ભાર્યાની કુ- , શિમાં પુત્રપણે ઉત્પન્ન થયે, જન્મથી જ પિતા માતાને અનિષ્ટ -
Page #533
--------------------------------------------------------------------------
________________ - 494 ધન્યકુમાર ચરિત્ર. હેવાથી તે ખેદ ઉપજાવતું હતું, કદી પણ હર્ષ ઉપજાવતે નહેતે અને મોટા કલેશથી કાળ નિર્ગમન કરતે હતો. હવે ધનસુંદરી ભર્તારનું મરણ થવાથી પરમ ઉદ્વેગ પામી અને વિચારવા લાગી કે-“અરે! ધિક્કાર છે અને ધનલેભને! ધનવ્યયની વાત માત્ર સાંભળવાથી તેનું મરણ થયું! તેની ગતિ કેવી થઈ હશે તે તે જ્ઞાની જાણે. લેભ સર્વવિનાશી છે એવું જિનેશ્વરનું કથન સંપૂર્ણપણે સત્ય છે. પછી તેને અગ્નિસંરકાર વિગેરે મરણકાર્ય કરીને કુળની રીતિ અનુસાર તેની ઓળં. દેહિક ક્રિયા કરી, ને સારે દિવસે સ્વજનેને સંતોષીને વજનકુટુંબની સાક્ષીએ પુત્રનું ધનદત' એવું નામ પાડ્યું. કુળના આધારભૂત તે કુમાર બહુ પ્રયત્નવડે લાલનપાલન કરાતે સાત આઠ વરસને થયે. હવે તે બાળકને એક ઘેરથી બીજે ઘેર ભમતાં પરિજન, અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, મંદિર શ્રેણિ તથા શયન સ્થાનાદિક જેઈને એમ થયું કે-“આવું મેં કોઈ વખત જોયું છે અને અનુભવ્યું છે. તે પ્રમાણે ઉહાપોહ કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તેને જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવમાં અનુભવેલુ સર્વ પ્રત્યક્ષપણે તે જાણવા લાગ્યું. તેથી પૂર્વ પુન્યને વિલાસ સંભારીને પિતાની મતિથી બનાવેલે એક દોધક છંદ તે ઉત્સાહપૂર્વક બોલવા લાગે કે– દાણ જો દિન્ન મુનિવરહ, ચડિત પત્તઈ તેડિ; કરસવિ સહ સંપડિય, જે ધણ તરહ કેડિ. આ પ્રમાણે જ્યાં ત્યાં હમેશાં હાથ ઉંચા કરીને તે બોલવા લાગે. એ પ્રમાણે ભમતે ભમતે તે એક દિવસ પાસેજ રહેનારા 1 મૃત્યુ પાછળ કરવામાં આવતી કિયા.
Page #534
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પદ્વવ. 485 ભગદેવ સાર્થવાહને ઘેર ગયે, ત્યાં પણ મોટા સ્વરથી તેજ દેધકવૃત્ત બેલતે નાચવા લાગ્યું. આ પ્રમાણે દેખીને તથા સાંભળીને ભગદેવે કહ્યું કે- “અરે ધનદત્ત ! તું આ શું બોલે છે અને તેને અર્થ શું છે? તેને જે ભાવાર્થ હેય તે યથાર્થ કહે.” ધનદત્ત કહ્યું કે–“તાત! મારા જીવનને આમાં ભાવાર્થ રહેલ છે તે હું કહું છું. આપ સાવધાન થઈને સાંભળે– આજ નગરમાં દુર્ગતપતાકા નામે મારા પિતાને ઘેર મારે જીવ હલકું કામકાજ કરનાર નેકર હતા, તે બધાં ગૃહકાર્યો ત્રિ દિવસ કરતો હતો. તેની વહુ પણ તેજ શ્રેષ્ઠીના ઘરમાં ખાંડવું, દળવું વિગેરે કામ કરતી હતી. આ પ્રમાણે મહા પ્રયાસ વડે આજીવિકા તેઓ કરતા હતા. હવે તે દુર્ગતપતાકા બીજા શ્રેષ્ઠીઓને ઘેર કોઈ કોઈ કાર્ય પ્રસંગે જતા હતા. ત્યાં ભિક્ષાને માટે આવતા સાધુઓને જોત. તે શ્રેષ્ઠીઓ હમેશાં મેટી ભક્તિથી અશનાદિ ચારે પ્રકારને આહાર વહેરવા માટે સાધુઓને આમંત્રણ કરતા હતા અને વારંવાર આગ્રહ કરતા હતા, તેમજ અનેક પ્રકારના વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે લેવા માટે વિવિધ પ્રકારની ભક્તિયુક્ત વચનેવડે તેઓ વિનંતિ કરતા હતા, પણ સાધુઓ જો નિર્દોષ અને ગ્ય જાણતા તેજ ગ્રહણ કરતા હતા, નહિ તો લેતા નહોતા; સહજ અગ્ય હોય તો પણ નિર્લોભવૃત્તિથી લેતા નહેતા. ગોચરી માટે ભ્રમણ કરતાં ઘેર ઘેર ભિક્ષા લેવા તેમને સર્વે વિનંતિ કરતા હતા, માર્ગમાં આડા ઉભા રહીને આહારાદિક માટે નિમંત્રણ કરતા હતા, પંરતુ નિઃસ્પૃહી સાધુઓ કોઈને ઘેર જતા અને કેઈને ઘેર જતા પણ ન હતા. જેને ઘરેથી સાધુઓ આહાર ગ્રહણ કરતા, તેઓ મનમાં અતિશય આનંદ પામતા અને નિધિના લાભથી પણ
Page #535
--------------------------------------------------------------------------
________________ 496 ધન્યકુમાર ચરિત્ર. અધિક લાભ માનતા હતા, જેના ઘરેથી તેઓ આહાર નહેતા ગ્રહણ કરતા, તેઓ અતિશય ખેદ કરતા અને આત્માને નિંદતા સતા બેલતા હતા કે–અહીં અમે નિભંગીમાં શેખર છીએ કે જેથી મુનિમહારાજ અમારે ઘેર પધાર્યા નહિ અને આવ્યા તેપણ અમે વહેરાવ્યું તે લીધું નહિ.” આ પ્રમાણે વારંવાર પશ્ચાત્તાપ કરતા હતા. તે સર્વ દુર્ગતપતાકા જેતે અને વિચારતા કે“અહો ! આ મહાપુરૂષે પરમ નિઃસ્પૃહી છે, કારણકે આવા મેટા શેઠીઆઓ બહુમાન વડે આપે છે તે પણ મહા સ્વાદીષ્ટ એવા મેદકે પણ ગ્રહણ કરતા નથી, અને કેઈને ઘેરથી રૂક્ષ, લુખે તથા નિરસ આહાર વહેરે છે. તેમને અવતાર ધન્ય છે, અને આ દાનરસિક ગૃહરને પણ ધન્ય છે કે જેઓ પિતાને ખાવા ગ્ય વરંતુઓ વહેરાવીને આવા સત્પાત્ર મુનિઓની પાલન કરે છે. મેં તે પૂર્વ જન્મમાં કાંઈ આપ્યું નથી, તેથી મારે તે ઉદરપૂર્તિ કરવી પણ દુષ્કર છે. હું મહા પાપી છું, આ અવસર મને કયારે મળશે કે જે વખતે હું દાન આપી શકીશ? સાધુને દેવા ગ્ય આહાર મારી પાસે ક્યાંથી હોય? મારે ઘેર સાધુ મુનિરાજ કયાંથી પધારે? નદી અને નૌકાને સંગ ક્યાંથી થાય? આહારાદિ સામગ્રીને સંગ હેયને સાધુઓ તે ગ્રહણ કરે નહિ તે પણ મારા મનને મને રથ મનમાં જ રહે ! જે કોઈ મારા મહા ભાગ્યના ઉદયથી આ મારે દાનને મનેર–મારી ઇચ્છા સફળ થાય તે રાજયપ્રાપ્તિની જેટલે જ હું આનંદ માનું; પણ એવું મારું ભાગ્ય કયાંથી? હું પુન્યહીન છું, તેથી મારે આ મરથ અયોગ્ય છે.' આ પ્રમાણે વચ્ચે વચ્ચે જયારે મેટા શેઠીઆઓને ઘેર સાધુને જુએ ત્યારે આવા મને ર તે કરતે હતા, અને પિતાના આત્માને
Page #536
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પક્ષવ. 487 નિંદતો હતો. આ પ્રમાણે વિચારતાં કેટલેક કાળ ચાલ્યા ગયે, તેવા વખતમાં ઘણા ગૃહરને ઘેરવિવાહાદિક વિવિધ મહેસે આવ્યા. એક દિવસે દુર્ગતપતાક એક પરિચિત ગૃહરથના ઘર પાસે થઈને નીકળે. તે વખતે ગૃહસ્વામીએ તેને બેલાવીને કહ્યું કે-“અરે દુર્ગતપતાક! હું તને ભેજન માટે નેતરૂં આપું છું, પણ તારે શેઠ મારા ઘરનું નેતરું તારે માટે માનશે નહિ, “જો આજે મારા નેકરને જમવા જવાની હું રજા આપીશ, તે મારે ઘેર અવસર આવશે ત્યારે તેના નેકરને પણ ભેજન માટે મારે બેલાવવો પડશે. એવા આશયથી તારો શેઠ મારે ઘેર તને જમવા મેકલશે નહિ. પરંતુ તારી સાથે મારે પ્રીતિ ઘણું છે, તેથી આ ઉત્તમ સુખડી લે, અને ચિત્તની પ્રસન્નતાથી તે ઘેર જઈને ખાજે.” આમ કહીને સ્નેહવડે તેણે સારી રીતે તૃપ્ત થાય તેટલી ઉત્તમ સુખડી તેને આપી. તે લઈને તે શ્રેષ્ઠીને ઘેરથી નીકળે. માર્ગમાં આવી અદ્ભુત સુખડી જોઈને તે વિચારવા લાગે કે-“અહે ! આજે મારે મને રથ પૂર્ણ થાય તે અવસર છે, કારણકે આ આહાર નિર્દોષ, પ્રશસ્ત અને શુદ્ધ છે; પરંતુ એવું મારું ભાગ્ય કયાંથી હોય કે આ અવસરે સાધુમુનિરાજને સંગ મળે; જે ભેગા થાય તે ભક્તિથી હું આ પકવાન્ન મુનિરાજને વહેરાવું, અને તે કૃપા કરીને આ વસ્તુને ગ્રહણ કરે. આવું માગ્યા મે વરસવાનું કેવી રીતે બને? આ પ્રમાણે વિચારતે અને માર્ગમાં આમ તેમ તે દાન દેવાની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થ ને ચાલ્યો જતો હતો, તેવામાં તેના પ્રબળ પુણ્યના વેગથી એક મહાતપસ્વી મુનિ તપસ્યાને પારણે ગોચરી માટે નગરમાં ભમતા તેના જવામાં આવ્યા. ચંદ્રને જોઈને ચકેર રાજી થાય અને ચઢેલા મેઘને જોઈને મેર રાજી થાય, તેવી રીતે અતિશય હર્ષના સમૂહથી ભરાયેલા હૃદયપૂર્વક ઉદ્યસાયમાન થયેલ
Page #537
--------------------------------------------------------------------------
________________ 498 ધન્યકુમાર ચરિત્ર. રોમાંચવાળે તે ઉતાવળે સાધુની સમીપે જઈ બે હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યો કે–“સ્વામિન ! કૃપાનિધાન ! આ ગરીબ સેવક ઉપર કૃપા કરીને આ શુદ્ધ આહાર ગ્રહણ કરશે. શંકાદિક દોષથી રહિત હોવાને લીધે આ આહાર આપને ગ્રહણ કરવા યોગ્ય છે, તેથી પાત્રને પ્રસારે, આહાર ગ્રહણ કરે અને ભારે વિસ્તાર કરે.” તેની આવી વિનંતિ સાંભળીને તે સાધુએ પણ નિષિત આહાર જાણીને તથા તેના ઉગ્ર ભાવ દેખીને પાત્ર પ્રસાર્યું. તેણે પણ નિધાન મળ્યું હોય તેમ અતિશય હર્ષના ભારથી ભરેલા હૃદચવાળા થઈને તે બધી સુખડી એક સાથે જ વહેરાવી દીધી. પછી તે સ્તુતિ કરવા લાગે કે-“કૃપાનિધાન ! તમે ધન્ય છે, તમારે અવતાર પણ ધન્ય છે, તમારું ચરિત્ર પણ પ્રશંસનીય છે. આજે આ મારી જેવા ગરીબ ઉપર મોટી કૃપા કરી છે, સંસારફૂપમાંથી મને તમે આજે તાર્યો છે, કારણકે મુનિના દર્શનથી જ કરડે ભવમાં કરેલાં પાપનો નાશ થઈ જાય છે, વળી ફરીથી ભારાપર કૃપા કરશે.' આ પ્રમાણે સ્તવીને તથા નમીને સંપૂર્ણ મનેરથવાળે તે થયે. સાધુ મહારાજ પણ ધર્મલાભ રૂપ આશીષ આપીને પાછી વળ્યા. દુર્ગત પતાક પણ વારંવાર મુનિદાનને અનુદતે ઘેર આવ્યો. ત્યાં ગૃહકાર્યમાં પ્રવૃત્ત થયે, પરંતુ પુલકિત હૃદયવાળો થઈને મુનિદાનને વારંવાર સંભારવા લાગે. આશ્ચર્યથી ચકિત થયેલ હોય તેમ મનમાં વારંવાર તેનું ધ્યાન કરવા લાગે અને વિચારવા લાગે કે;–“અહે મારા ભાગ્યના વેગથી અચિતિત અને ન સંભવે તે કે બનાવ બની ગયે? આ નિઃસ્પૃહીમાં અગ્રેસર મુનિ મહારાજાઓને ઘણા મોટા શેઠીઆઓ ભિક્ષા માટે નિમંત્રે છે તે પણ કઈકને ઘેર જ જાય છે, તેમાં પણ ઘણાને ત્યાંથી તે કાંઇ ગ્રહણ કરતા નથી, કોઈ ભાગ્યવંતને ઘેરથી મિક્ષા ગ્રહણ કરે છે, કેદની તે
Page #538
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 499, તાથ મા દુ કરતાં ધરીઆ સામું જ જોતા નથી. આવા મહાપુરૂષે મારી જેવા રંકના આમંત્રણ માત્રથી જ મારું વચન સ્વીકાર્યું અને મેં આપેલ દાન પ્રસ તાથી ગ્રહણ કર્યું. અહે ! મારા મહાભાગ્યને ઉદય થયે, આજથી મારૂં દુર્ગતપણું નાશ પામ્યું. " આ પ્રમાણે સુપાત્ર દાનની વારંવાર અનુમોદન કરતાં તેણે ઘણું વિશેષ પુણ્ય બાંધ્યું. તે વખતે તે શ્રેષ્ઠીને ત્યાં ધનસુંદરીના પિયરીઆના સંબંધીને ઘરે વિવાહ ઉત્સવ હતું, ત્યાંથી જમવાનું નેગું આવ્યું હતું; વળી તેનાં કુટુંબમાં પણ લગ્ન હોવાથી તેને ઘેર જમવા જવાનું પણ આમંત્રણ હતું, તેથી શ્રેષ્ઠી વિગેરે પોતાના કુટુંબીને ઘરે જમવા જવા તૈયાર થયા ત્યારે ધનસુંદરીએ કહ્યું કે–“હું તો મારા પિયરીઆના સંબંધીને ઘરે જઈશ, પણ તેનું ઘર બહુ દૂર છે, તેથી દુર્ગતપતાકને સાથે લઈને જઈશ.” તે સાંભળીને શ્રેષ્ઠીએ તેને લઈ જવાની રજા આપી, તેથી તેણી દુર્ગતપતાકને સાથે લઈને તેને ઘરે ગઈ. તે વખતે તે સંબંધીઓ “અહે ! ઘણે દિવસે બહેન આવી' એમ કહીને અતિ આદર અને ભક્તિ વડે ભેજન માટે તેને બેસાડી, અને તે સંબંધીએ કહ્યું કે-બહેન ! આ તારી સાથે આવેલા તારા નેકરને જમવા બેસવાની રજા આપ, તે તારી રજા હશે તે જ જમવા બેસશે, નહિ તે બેસશે નહિ. મારે ઘરે કઈ જાતની ન્યૂનતા નથી, હજારે જમે છે, દિવસ પણ ઘણે ચઢી ગયે છે, તારી સાથે દૂરથી આવે છે, તેને જમ્યા વિના હું જવા દઈશ નહિ.' તે સાંભળીને ધનસુંદરીએ વિચાર્યું કે- તે ઘેર ભુખ્યો જાય, તે પછી મારી સાથે આવવાનું પ્રયોજન શું ?" તે પ્રમાણે વિચારીને રજા આપી કે સુખેથી તેને યથેચ્છ રીતે જમાડે.” ત્યારે તેઓએ દુર્ગત પતાકને પણ જમવા બેસાડ્યો. ગૃહપતિએ તેને ધનસુંદરીને આજ્ઞાકારક જાણીને બહુ પ્રીતિથી અતિ સુંદર
Page #539
--------------------------------------------------------------------------
________________ 500 ધન્યકુમાર ચરિત્ર. સુખડી વિગેરે પદાર્થો ખવરાવ્યા. તે નેકરે પણ ઘણે દિવસે ધારેલું ભવ્ય ભોજન મળવાથી ચિત્તની પ્રસન્નતાથી કંઠ સુધી ભજન કર્યું. ભજન પછી તાંબુલાદિક ખાઈને શેઠાણું સાથે ઘેર આવ્યું અને તેને ઘેર મૂકીને પિતાની ઝુંપડીએ ગયે, ત્યાં પણ પોતે આપેલ દાનધર્મની અનુમોદના કરવા લાગે. | ભજન અતિમાત્રાએ લીધેલું હોવાથી તે રાત્રીએ તેને અને જીર્ણ થયું અને રાત્રીને પહેલે પહેર ગયે, ત્યાં તે તેને વિસૂત્ર ચિકા થઈ. તેની મહાદનાવડે પરાભવ પામેલે તે વિચારવા લા ગ્યો કે-“આ પ્રાણને હરણ કરવાવાળી વેદના ઉપડી છે, તેથી તે જરૂર મારા પ્રાણ હરણ કરશે.” આમ નિર્ણય થવાથી તે વિચારવા લાગ્યું કે “આ ભવમાં મેં તે માત્ર પારકી નેકરી કરી છે, અને તેના કાર્યો કરીને માત્ર પાપને બંધ કર્યો છે. એવું કોઈ પણ સુકૃત કર્યું નથી, કે જે મારી સાથે આવે. માત્ર એકજવાર મુનિમહારાજને દાન આપ્યું છે, બીજું કાંઈ પણ પુણ્ય ઉપાર્જન કર્યું નથી. તે શ્રેષ્ઠીઓને ધન્ય છે કે જેઓ હમેશાં મુનિદાનમાં પ્રવર્તે છે. મેં તે આ જન્મમાં એક જ વાર દાન આપ્યું છે, તે મારું દાન સફળ થાઓ, મારે તે તે મુનિ મહારાજનું જ શરણ છે. આ પ્રમાણે ધ્યાન ધરતે તે દુર્ગાપતાક મૃત્યુ પામ્યું. અને મરીને તેજ ધનસુંદરી શેઠાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. જમ્યા પછી કુમારચય પ્રાપ્ત થતાં મેં પૂર્વે અનુભવેલ–દેખેલ ઘર, વસ્તુ, મનુષ્યાદિક જોઈને મને જાતિવમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મહર્ષિને દાન દેવાના ફળરૂપે હું આ ઘરને સ્વામી થયે છું, તેથી હું હમેશાં બોલું છું કે-“દાન જો દિન્ન મુનિવરહ” ઈત્યાદિ. આ પ્રમાણે ધનદત્તે કહેલ સર્વ વાત સાંભળી ચિત્તમાં ચમત્કાર પામી ભગદેવ ચિંતવવા લાગે કે-“અહે! કેવળી ભગ
Page #540
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 501 વતનું જ્ઞાન કેવું છે! અહા ! સંસારનું આ ન ચિંતવી શકાય તેવું સ્વરૂપ કેવું છે! અહો સંચયશીલ શ્રેષ્ઠીની મૂઢતા તથા કૃપણતા કેવી છે !" આ પ્રમાણે સંસાર ભાવના ભાવતાં કેવળી ભગવંતનાં વચન ઉપર તેને બહુ વિશ્વાસ આવ્યું, અને સુપાત્રદાનમાં તેને અતિ આદર થશે. ત્યાર પછી ભગવતીને તેણે કહ્યું કે–“હે સુભગે! કેવળીભગવંતનાં વચનની પ્રતીતી થઈ. જે જગતની સ્થિતિ બદલાઈ જાય, તે પણ કેવળીનાં વચન અન્યથા થતાં જ નથી.” એક દિવસ કેઈ ગણધર નામે અતિશય જ્ઞાનવંત સાધુ સં. ચયશીલ શ્રેષ્ઠીને ઘરે ભિક્ષા માટે પધાર્યા. તેણે તે ધનદત્ત કુ. મારને નાચતા અને તે દોધકવૃત્તની ગાથા બેલ દેખે. અતિશય જ્ઞાની એવા તે મુનિએ જ્ઞાનવડે તે સર્વવૃત્તાંત જાણીને કહ્યું કે“અરે કુમાર! હર્ષની ઉત્સુક્તા એટલી બધી કરવી નહિ. કહ્યું છે - विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः / यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ, प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् // | ‘વિપત્તિમાં વૈર્ય, અભ્યદયમાં ક્ષમા, સભામાં વાચાળપણું, યુદ્ધમાં બળ–શૂરવીરતા, યશની રૂચિ, અને શ્રુત-જ્ઞાનનું વ્યસન આ પ્રકૃતિથી સિદ્ધ થયેલા મહાત્માના ગુણે છે. ઇંદ્ર પણ પિતાના પુણ્યનું વર્ણન કરે તે લધુતા પામે છે. કહ્યું છે કે - આપ વડાઈ જે કરે, તે નર લધુઆ કુંત; ફિક લાગે ચટકમેં, ભર્યું સ્ત્રીકુચ આપ ગ્રહેત.” શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાના ગુણનું અને પરના દોષનું વન ત્યજવું તેજ યોગ્ય છે. વળી તારા પિતા સંચયશીલે કાંઇ પણ દાન આપ્યા વગર અને ધનના સમૂહને ભેગવ્યા વગર અને નેક પાપ કરીને-પાપસ્થાનકો આચરીને ધન એકઠું કર્યું અને તે ધનના સંરક્ષણમાંજ એકરૂપ થયેલ તે આર્તધ્યાનથી આયુકર્મની
Page #541
--------------------------------------------------------------------------
________________ 502 ધન્યકુમાર ચરિત્ર. અપવર્તન કરીને મૃત્યુ પામી આજ નગરમાં નાગિલ નામના આજન્મ દરીદ્રીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પુણ્ય નહિ કરેલ હેવાથી તે સ્થળે પણ તે મા બાપ બંનેને અનિષ્ટ થયો છે, ઉદર પૂર્તિ થાય તેટલું પણ અન્ન નહિ મળવાથી અતિ દુઃખવડે કાળ ગુમાવે છે. કહ્યું છે કે–પુણ્ય માટે મળેલું ધન જે ખર્ચો નથી, પણ ખાડામાં સંતાડીને ગોપવી રાખે છે, અને ભગવતે પણ નથી, તે આ ભવ અને પરભવ બંનેના સુખથી ઠગાય છે–વંચિત થાય છે. વળી કહ્યું છે કે—“ કાર્ય કરનાર નેકર હોય તે ઘરને સ્વામી થાય, અને ગૃહવામી હોય તે નકર થાય. આ વાતને કોણ સહે? અહે! વિધિના વિલાસ વિષમ છે.” આ પ્રમાણે તે કૃપાળુ મુનિરાજે ધનદત્તને હિતકારી શિખામણ આપી. તે સાંભળીને પિતાને પતિ પાપના ખાડામાં પડ્યો' તે હકીકતથી ધનસુંદરી બહુ ગાઢ સ્વરથી રૂદન કરવા લાગી. સાધુએ ફરીથી પણ ઉપદેશદ્વારા શિખામણ આપી કે–“અરે મહાનુભાવ ! શા માટે તારા આત્માને ખેદ પમાડે છે? સંસારને સ્વભાવજ એ છે. ભવાંતરમાં ગયેલી વસ્તુને પિતાની વસ્તુપણે વિચારવી તે કઈને કામ આવતું જ નથી. અનેક દેથી સેવાતાં ચક્રવતીઓ પણ જયારે ભવાંતરમાં જાય, મૃત્યુ પામે, ત્યારે તેને કેઈપણ સંભારતું નથી. આ જીવ કોઈ વખત મનમાં વિચાર આવતાં જ કાર્ય સાધે છે, ઘણા દેનું આધિપત્ય કરે છે; વળી ફરીથી તેજ જીવ જડરૂપ એકેંદ્રિયપણામાં અથવા તિર્યંચ નિમાં અશ્વ, ગર્દભાદિ રૂપે ઉત્પન્ન થઈને મહાદુઃખ પ્રાપ્ત કરે છે, તે વખતે કોઈ પણ દેવ તેને સહાય કરવા આવતું નથી. વધી તે તિર્યંચ યોનિમાંથી પાછા દેવ થાય છે. ચારે ગતિમાં ભટ 1 આયુકર્મનાં દળીયાં તાકીદે ખપાવીને
Page #542
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. કતા છે પરરપર ભવસંતતિને લીધે દરેક જીવની સાથે અનેક પ્રકારનાં સંબંધથી જોડાય છે, તેથી તેમાં કાંઇ વિસ્મય પામવા જેવું નથી. સર્વ જી સર્વ સંબંધવડે પિતાના થઈ ગયા હોય છે, તે પણ સર્વ સંબંધવડે તેને થયે હેય છે, માટે સંસારનું એવું સ્વરૂપ જાણીને સંસાર સમુદ્રમાંથી તારવાને સમથે એવા ધર્મમાં જ એકમતિ–એકધ્યાન કરવું. જે ધન પિતાને હાથેજ ધર્મ અને દાનમાં વાપર્યું, તે ધન ભવાંતરમાં સાથે આવે છે, જઘન્યથી પણ સન્માર્ગે વાપરેલ દ્રવ્યનું દશ ગણું ફળ તે મળે જ. અતિ શુદ્ધ પરિણામથી ખર્ચેલ દ્રવ્ય તે સહસ્રગણું, દશ સહસગણું લક્ષગણું, કેટી ગણું, અથવા તેથી પણ અધિક ફળ આપે છે. પાપમતિ પણ તેવીજ રીતે ફળ આપે છે. જેવી રીતે દહીં, છૂત, માખણ વિગેરેનું કારણ દુધ છે, તેવી જ રીતે સર્વ સુખનું અવંધ્ય કારણ ધર્મ જ છે, અને તેને આશ્રય કરનાર અવશ્ય સુખી જ થાય છે. આ પ્રમાણે ભેદીધ તારનાર ધર્મોપદેશ રૂપી શિખામણ આપીને સાધુમુનિરાજ બીજે સ્થળે ચાલ્યા ગયા. ત્યારપછી ધનસુંદરીએ તે નાગિલને બોલાવીને કહ્યું કે“અરે નાગિલ ! તારે હમેશાં મારે ઘેર રહી મારા ઘર સંબંધીનું કાર્ય હોય તે કરવું, હું તને આજીવિકા આપીશ, પણ તારા આ પુત્રને તારે અહીં લાવવો નહિ. જ્યારે તે ઉમર લાયક થશે, ત્યારે મારા ઘરનાં કાર્યો તારે પુત્રજ કરશે, પણ ત્યાં સુધી અમા રે ઘેર તારે કામ કરવું, અને આજીવિકા લઈ જવી.” તેણે પણ ઉત્સાહથી તે સ્વીકાર્યું. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થયે. એક દિવસ સુખે સુતેલા ભેગદેવે બે સ્ત્રીઓને પરસ્પર વાત કરતાં સાંભળી. તેમની એકે અન્યને કહ્યું કે-“તું કોણ છે? બીજીએ કહ્યું કે–“હું ભેગ
Page #543
--------------------------------------------------------------------------
________________ 504 ધન્યકુમાર ચરિત્ર, દેવ સાર્થવાહની લક્ષ્મી છું " પહેલીએ પૂછયું કે-“તને કુશળ ક્ષેમ છે?” બીજીએ કહ્યું કે –“બહેન ! નવા નવા ભેગવિલાસનાં કાર્યોમાં આસક્ત એ ભગદેવ મને ઈચ્છાનુસાર વાપરે છે, અને હું સ્વામીની આજ્ઞાનુસાર વર્તનાર, તે કહે તે કામ કરનારી છું, તેથી મને કુશળક્ષેમ અને સુખ ક્યાંથી હોય ? પ્રત્યેક ક્ષણે દાસી. ની માફક તેનું ઇચ્છિત પૂર્ણ કરવામાં મારી રાત્રિ અને દિવસ ચાલ્યા જાય છે, અને ઘડી એકને પણ વિસામે મળતું નથી, પણ બહેન ! તું કોણ છે?”પ્રથમાએ કહ્યું કે હું સંચયશીલ સાથે વાહની ગૃહલક્ષ્મી છું.” ભગદેવની લક્ષ્મીદેવીએ પૂછયું કે - તને તે રહેવાને આનંદ છે કે?” તેણે કહ્યું –બહેન ! નરકના અંધારાકુવાની માફક મહા અંધકારના ખાડામાં મને ગોપવી રાખી છે, બંદીની જેમ સૂર્ય ચંદ્રના કીરણના પણ મને દર્શન થતા નથી. મહા અંધકારવાળા કારાગૃહમાં પૂરેલી મને સુખ કેવી રીતે હોય? હમેશાં બંદીખાનાનાં દુઃખથી દુઃખિત થયેલ હું તે દુઃખેથી ત્યાં વસું છું. વળી તું પણ દુખિની છે, પણ મારા કરતાં તું સુખી છે; કારણકે તારા વામીએ ઉત્સાહથી કરેલા દાન, ભગ, વિલાસ વિગેરેમાં દ્રવ્યને વ્યય થતો જોઈને લેકે બોલે છે કે-ધન્ય છે આ શ્રેષ્ઠીને, ધન્ય છે તેની લક્ષ્મીને, કે જેના વડે અનેક જીને દુઃખમાંથી ઉદ્ધાર થાય છે, વળી હમેશાં નેત્રને આનંદ થાય તેવા ઉન્સ પણ તે કરે છે. આની લક્ષ્મીએ ઉત્તમ સ્થાન ગ્રહણ કર્યું છે.” આ પ્રમાણે સર્વે લેકે તારા વખાણ કરે છે. મારા સ્વામીની ત્યાગ ભેગરહિત પ્રવૃત્તિ દેખીને લેકે બોલે છે કે-“ધિકાર છે આ શ્રેણીને! ધિક્કાર છે તેની લક્ષ્મીને ! આ લક્ષ્મીજ મલીન છે, તે કેઈના ઉપગમાં આવતી નથી. આની લક્ષ્મી દુષ્ટ અને નિષ્ફળ છે, તે મળી તે કરતાં ન મળી હેત તેજ ઉત્તમ હતું. કારણકે તેનું
Page #544
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. 505 નામ લેવાથી પણ કાંઈ અશુભ અનુભવવું પડશે.” આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેવાં વાળે સાંભળવા હું શક્તિવંત નથી. તારે તેવું દુઃખ નથી, કાનને પ્રિય લાગે તેવી વાણી અને સુખ તારે માટે છે!” આ પ્રમાણે તે બંનેની વાત સાંભળીને ભગદેવે વિચાર્યું કે“અહે ! આ બંને દુઃખી છે. આનું ચપળા એવું જે નામ છે તે અર્થ સહિત છે, કારણકે તેને સ્થિર કરે તે જગતમાં કઈ ઉપાય નથી. આ લક્ષ્મી શૌચધર્મથી પણ સધાતી નથી, શૌચ કરતાં પણ તેને નાશ થઈ જાય છે. તે ભક્તિથી પણ સાધ્ય નથી, ભક્તિ કરતાં પણ તે ચાલી જાય છે. યત્નપૂર્વક સંચય કરીને રાખીએ તે પણ સ્થિર થઈને તે રહેતી નથી. અર્થાત્ લક્ષ્મી પુણ્યાધીનજ છે, તે આ સર્વનું તાત્પર્ય છે; તેથી જ્યાં સુધી પુણ્યને અનુદાય ન થાય ત્યાં સુધીમાં તેની પહેલાં જ તેને ત્યાગ કરવો–તેને વાપરી નાખવી તેમાં જ ભા છે.” આ પ્રમાણે વિચારીને બીજી સવારે સકળ સામગ્રી લઇને ભગવતીની સાથે રથમાં બેસી દાસ, નેકર વિગેરેથી પરવારેલે તે નગર પ્રતિ ચા, કેટલેક દિવસે - પોતાને ઘેર પહોંચ્યું. બીજે દિવસે તેણે ભગવતીને કહ્યું કે–“સુભગે! અમૂલ્ય મનુષ્યભવ પામીને પૂર્વ પુણ્યના ઉદયથી આપણને અપરિમિત ધન પ્રાપ્ત થયું છે, તેમાંથી યથાગ્ય સમયે ઈચછાનુસાર આપણે ખાધું, પીધું, ભેગવું, છાપૂર્વક આમું, વિલાસાદિમાં વ્યય કર્યો. આપણી કોઈ પણ ઈચ્છા પૂર્ણ નથી, સંસાર વૈભવમાં કાંઈ પણ ન્યૂનતા નથી, તેથી હવે પુણ્યને ક્ષય થાય તે પહેલાં જ તે લક્ષ્મીને ત્યજી દઈને આપણે ચારિત્ર - હણ કરીએ, કે જેથી સંસારઅટવીમાં આપણે રખડવું ન પડે. પુણ્ય ક્ષીણ થતાંજ સેંકડો યત્નોથી રક્ષા કરીએ તે પણ લક્ષ્મી
Page #545
--------------------------------------------------------------------------
________________ 506 ધન્યકુમાર ચરિત્ર. ચાલી જાય છે, તેથી તે જતી રહે તે પહેલાંજ આપણે તેને ત્યજી દેવી તે બહુ ઉત્તમ છે.” આ પ્રમાણેનાં પતિનાં વચન સાંભળીને ભગવતી બેલી કે–“સ્વામિન ! આપે જે કહ્યું કે મારે પ્રમાણ છે. હવે સંયમ ગ્રહણ કરવાને અવસર પણ છે, તેથી તેમાં પણ આપણી પ્રશંસા થશે, અને ઉચિત કાર્ય કરવાથી આપણી ઉભય લેકની સિદ્ધિ થશે. તેથી આપે જે ચિતવ્યું તે સફળ થાઓ. હું પણ આપની સાથેજ ચારિત્ર ગ્રહણ કરીશ, કુળવંતી સ્ત્રીને પતિ વગર ઘરમાં રહેવું તે સ્મશાનમાં રહેવા બરોબરજ છેતેથી શિઘ્રતાથી ઈચ્છા પ્રમાણે કરો.” આ પ્રમાણેનાં પ્રિયાનાં વચન સાંભળીને તેને વૈરાગ્યરંગ બેવડો થવાથી તેણે આખા નગરમાં સર્વ જિનેશ્વરનાં મંદિરોમાં દ્રાવ્યાદિક આપીને અઠ્ઠાઇમહેસે શરૂ કરાવ્યા. ભંભા, ભરિ વિગેરે વાછરોના વિનિથી બધી દિશાઓ પૂરી દીધી. આખી નગરીમાં અમારિપટ વગડા. સાતે ક્ષેત્રોમાં અપરિમિત ધન વાપર્યું. ઘણું દીન, હીન, દુખિત જનને પુષ્કળ ધનનું દાન આપીને તેઓનું દારિદ્ર કાપી નાખ્યું. સ્વજન, કુટુંબીઓને ઇચ્છાનુસાર આપીને સંતોષ્યા. પછી સ્વજન, મિત્ર, જ્ઞાતિવર્ગના માણસને બેલાવીને ઉત્તમ ભજન, તાંબુલ, વસ્ત્ર, આભરણાદિકવડે તેમને સંતોષી તેઓની સમક્ષ કુટુંબને ભાર પિતાના મોટા પુત્રને માથે નાખીને સર્વની સમક્ષ ભગદેવે કહ્યું કે-“મારે સ્થાને આ મારા પુત્રને આપની સમક્ષ હું બધું સોંપું છું. આપ સર્વે તેને મારી જ ગણજે, કારણકે તેનું મને હત્વ તમારા હાથમાં છે. જો કેઈ વખત તે ખલના કરે તે એકાંતમાં તેને શિખામણ આપીને તેને સમ્યક પ્રકારે સાચવજો.” આ પ્રમાણે સ્વજનાદિકને કહીને પુત્ર સામું જોઈ તે બોલ્યો કે
Page #546
--------------------------------------------------------------------------
________________ "અષ્ટમ પલ્લવ. 507 “વત્સ!આ સર્વે તારા હિતચિંતક, તારા પક્ષનું પોષણ કરનાર છે; તેથી તેમની અનુકૂળતા પ્રમાણે હમેશાં વર્તજે, તેમનાથી પ્રતિકૂળપણે કદિ વર્તીશ નહિ, હમેશાં દાન, પુણ્ય અને પરોપકારપરાયણ રહેજે. વ્રત, નિયમાદિકથી આત્માને સાચવજે; અને જ્યારે અમારી જેટલી અવસ્થા થાય ત્યારે તું પણ આ જ રીતે શ્રીમદ્ ભાગવતી દીક્ષા ગ્રહણ કરજે.” ( આ પ્રમાણે સર્વની સમક્ષ શિખામણ આપીને વધતા જતા શુભ પરિણામવાળા અને શુભ ધ્યાનથી ઉલ્લાસાયમાન થયેલા મનવાળા શેઠ શુભ અધ્યવસાયના ગે શુભ મનોરથ કરવા લાગ્યા કે–“હું આવતી કાલે સવારે જન્મ, જરા મરણાદિનાં દુઃખોથી રહિત એવું મુક્તિસ્થાન મેળવવાના અવંધ્ય કારણરૂપ અને સકળ કલ્યાણના એક ભાઇનરૂપ સંયમ ગ્રહણ કરીશ અને સંયમ ગ્રહણ કરીને વિવિધ પ્રકારના તપ, સંયમ, વિનયાદિવડે ચારિત્રને આરાધી સંસારને પાર પામીશ.” આ પ્રમાણે ભાવના ભાવતા શયનગૃહમાં રાત્રે સુતા. અર્ધરાત્રિ જતાં મહિલાનું રૂપ ધારણ કરેલી લક્ષ્મીદેવીએ ભગદેવ પાસે આવીને કહ્યું કે “તમે મને ઇચછાનુસાર આપી, ખાધી, ભેગવી અને છુટી મૂકી દીધી, વની મારા ઉપર વિરક્ત મનવાળા થઈને સંયમમાં રસવંત થયા, તેથી તમે તે મને છેતરી છે. મેં અનેક પુરૂષને છેતર્યા છે, પણ તમે મને છેતરી છે ! કહે હવે હું તમારું શું કાર્ય કરું?” ગદેવે કહ્યું કે–“હવે મારૂં કાંઈ પણ કરવાનું નથી, તમારી ઈ છા હોય ત્યાં તમે સુખે જાઓ.” તે સાંભળીને લક્ષ્મી અટશ્ય થઈ. અડ્રાઇમહેસૂવાદિ સંપૂર્ણ થતાં આડંબરપૂર્વક શિબિકામાં બેસીને ભગવતીની સાથે પ્રશાંત નામના આચાર્યની - 1 અરિહંત ભગવંતે પ્રરૂપેલી. .
Page #547
--------------------------------------------------------------------------
________________ 508 ધન્યકુમાર ચરિત્ર, સમિપે તેઓ ગયા. ગુરૂનાં દર્શન થયાં એટલે શિબિકામાંથી નીચે ઉતરી બંને હાથ જોડીને ગુરૂની પાસે જઈ, વિધિપૂર્વક તેમને વંદના કરી વિનંતિ કરી કે “હે કૃપાના ભંડાર ! અમે બંને રાગ, દ્વેષ, પ્રમાદ વિગેરેથી વિડંબિત થયેલા અને જન્મ, જરા, મરણ, શેકાદિક અગ્નિથી બળતા લેકેને જોઈને સંસારના ભયથી ઉદ્વિગ્ન મનવાળા થયા છીએ, અને રત્નના કરંડીઆ જેવા આત્માને લઈને આપને શરણે આવ્યા છીએ, તેથી ચાર ગતિનું દુઃખ નાશ કરવામાં સમર્થ એવું ચારિત્ર અમને આપો.” ગુરૂએ કહ્યું કે–“હે દવાનુપ્રિય! જેમ આત્માનું હિત થાય તેમ કરે, તેમાં કેઈને પણ પ્રતિબંધ ગણશે નહિ.” ત્યાર પછી ઉત્તર તથા પૂર્વ દિશાની વચ્ચે અશોક વૃક્ષની નીચે જઈને આભરણ અલંકારાદિક મૂકી દઈને સ્વયં પંચમુષ્ટિ લેચ કરવાને મિષે પાંચ પ્રમાદ અને શબ્દાદિ પાંચ વિષયને મૂળથી ઉખેડી નાખીને ફરીવાર ગુરૂ પાસે આવ્યા. પછી ગુરૂએ વિધિ અનુસાર પાંચે મહાવ્રતે ગ્રહણ કરાવ્યા. પછી રેહિણીની કથા સંભળાવીરે ચારિત્રમાર્ગમાં દઢ કર્યા અને આનંદ પમાડ્યો. ભગવતીને સંયમ આપીને ‘આને સંયમમાર્ગમાં પ્રવીણ કરજો તેમ કહીને મહત્તર સાધ્વીને સેંપી દીધી. ભગદેવ મુનિ વિવિધ પ્રકારના કૃત, સંયમ, અને તપ ધ્યાનાદિકના વેગથી નિરતિચારપણે ચારિત્ર પાળી અંતે અનશન કરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી થવીને મહાવિદેહમાં મનુષ્યપણે જમ્યા. તે ભાવમાં પણ ગ્ય અવસરે સંયમ ગ્રહણ કરી, ઘાતિ કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામીને અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી, અંતે અનશન કરીને પચ હવાક્ષર માત્ર કાળમાં ભેગને નિષેધ કરી સકળ કર્મને ક્ષય થવાથી
Page #548
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 500 મેક્ષે ગયા. ભગવતી પણ તેવી જ રીતે મેક્ષે ગઈ. હવે લક્ષમી રહિત થયેલે શ્રીદેવ દારિદ્રાવસ્થા પામીને દ્રવ્ય વિના વ્યાપારાદિક આજીવિકાના ઉપાય રહિત થયેલે ઉદરવૃત્તિ કરવા માટે પારકાને ઘેર ઉચ્ચ નીચ કર્મો કરવા લાગે તે ગમે તેમ આજીવિકા કરતું હતું, પણ ત્રણે કાળ લક્ષ્મીની પૂજા કરતે હતે. લેકે શ્રીદેવની સધન અને નિધન બંને અવસ્થા જોઈને તેને કહ્યું કે–“અરે શ્રીદેવ! તેં ત્રણે કાળ ત્રિકરણ શુદ્ધિથી અન્ય દેને ત્યજી દઈને ભક્તિના સમૂહથી જે દેવીને પૂજી, અચીં તે તારી, લક્ષમદેવી ક્યાં ગઈ? કેમ તે તને સહાય કરતી નથી? પહેલાં તે તું ઉંચા હાથ કરીને બેલતે હતું કે–“મારે તે એક લક્ષ્મીદેવીજ માનનીય પૂજનીય છે, બીજા કોઈ દેને હું નમસ્કાર પણ કરીશ નહિં.' તે લક્ષ્મીદવી કયાં ગઈ ?" આ પ્રમાણે એકે મશ્કરી કરી, એટલે બીજો બેલવા લાગ્યું કે–“અરે ભાઈ! તું એમ કેમ બેલે છે? તેના ઉપર તે લક્ષ્મીએ મોટી મહેરબાની કરી છે. ઘણા વ્યાપારાદિકમાં વ્યગ્રતાથી લક્ષ્મીનું ધ્યાન કરવામાં અંતરાય તે હત, તે દેખીને લક્ષ્મીએ વિચાર્યું કે–“મારી ભક્તિમાં પરાયણ થયેલ આ શ્રીદેવને આ સર્વ વ્યાપાર વિગેરે ધ્યાનમાં અંતરાય કરાવનાર થાય છે, તેથી તેને અંતરાય કરનાર સર્વ મારે હરી લેવું, જેથી તે મારું અવિરહિતપણે વિલંબ વગર ધ્યાન કર્યા કરે. તેથી શ્રીદેવી તે તેના ઉપર બહુજ પ્રસન્ન છે. તેની કૃપાથી તે તેનું સર્વ નાશ પામ્યું ! તું તે શું જાણે? લક્ષ્મી તો આની પરીક્ષા કરે છે. થોડા દિવસમાં જ મોટા વરસાદની જેમ તેને ઘેર ધનની વૃદ્ધિ થશે !! " આ પ્રમાણે લેકે મશ્કરી કરતા હતા તે શ્રીદેવ સાંભળો હતો. નિર્ધનપણથી કાંઈ ઉત્તર દેવાને શક્તિમાન નહોતું, પણ મનમાં મહા ખેદ ધારણ કરતા હતા, આ પ્રમાણે દુઃખથી નિર્વાહ
Page #549
--------------------------------------------------------------------------
________________ 510 ધન્યકુમાર ચરિત્ર. કરતાં ઘણે કાળ ગયે, ત્યારે શ્રીદેવને ઘેર એક સુલક્ષણવાળા પુત્ર જ. તેના પુણ્યબળથી પાછી લક્ષ્મી ધીમે ધીમે આવવા લાગી; તેથી પૂર્વની જેમ વ્યાપારાદિ કરવા લાગ્યા, અને તે જ પ્રમાણે લ ક્ષ્મીનું પૂજન કરવા લાગે, વળી પાછું લક્ષ્મીના આગમનથી ફરીથી લેકમાં તે માનનીય થયેલેકેની પાસે તે બેલતે કેજુઓ, લક્ષ્મીદેવીની ભક્તિનું ફળ !" આ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી ભેગાસક્ત એવા શ્રીદેવે બીજી સ્ત્રી સાથે પાણિગ્રહણ કર્યું. તે સ્ત્રીને ઘેર લાવે, ત્યારબાદ બે દિવસ પછી રાત્રિએ એક ઉત્તમ પલંગમાં સુતે હતો ત્યારે એક ઉત્તમ તરૂણીને તેણે રોતી દીઠી. ત્યારે શ્રીદેવે તેની પાસે જઈને પૂછ્યું કે–તું કેણ છે? તારે શું દુઃખ છે? શા કારણથી તું રૂદન કરે છે?” તેણીએ કહ્યું કે–“હું તારી ગૃહલક્ષ્મી છું. મારી ઈ છા નહિ છતાં પણ મારે તારે વિયેગ કરે પડશે, તે મારા રૂદનનું કારણ છે.” શ્રીદેવે પૂછયું કે-“કેમ? લક્ષ્મી બેલી –“જે તું બીજી સ્ત્રી પરણી લાગે છે, તે સ્ત્રી પુણ્ય રહિત, લક્ષ્મીને અભાવ કરાવે તેવી નિર્ભાગી છે. તેની સાથે હું તારે ઘેર વાસ કરીને રહી શકીશ નહિ. તેના પાપોદયથી મારામાં તારે ઘેર રહેવાની શક્તિ રહેતી નથી. નહિ ઇચ્છા છતાં પણ મારે તારું ઘર છોડવું પડશે.” તેમ કહીને લક્ષમીદેવી અદૃશ્ય થઈ ગઈ. ત્યાર પછી થોડા દિવસમાં ધીમે ધીમે લક્ષ્મી નાશ પામવા લાગી. ફરી વાર પાછું દારિદ્ર આવ્યું, ફરીવાર પાછો પૂર્વની જેમ લે કે માંહાંસીનું કારણ છે. પરસેવા વિગેરે મહા દુઃખરૂપી સંકટમાં તે પડ્યો અને ઉદરપૂર્તિ પણ કષ્ટથી કરવા લાગે. આ પ્રમાણે દુઃખે આયુ પૂર્ણ કરીને સંસાર અટવીમાં તેણે અનેક પરિભ્રમણ કર્યું. ઈતિ શ્રીદેવ કથા..
Page #550
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ્લવ. 511 હે કેરલકુમાર ! લક્ષ્મીની સ્થિતિ તથા ચરિત્ર આવાં છે. મતિવંત પુરૂષ અનુકૂળતા હોય તેટલી જીરવી શકાય તે પ્રમાણે લક્ષ્મી ભેગવવી, અને કોઈને ભેગમાં પ્રતિબંધ કરે નહિ; કારણકે ઇંદ્રિયજન્ય સુખ પૂર્વકૃત કર્મના ઉદયથી જ મળે છે. “ભાવી ઉદય ફેડવાને કણ સમર્થ છે? વળી કરેલ કમ ભેગવ્યા વગર છુટતા નથી.” આ આગમનું વાક્ય સંભારીને કોઈને પણ પ્રતિબંધ કરે નહિ. વળી જે સ્વઉદય માટે ચિંતા કરે છે, તે પોતાની મૂઢ તાજ પ્રગટ કરે છે. ઉત્તમ પુરૂષોએ બંધની ચિંતા કરવી, પણ ઉ. દયની ચિંતા કરવી નહિ, કારણકે તે તે પ્રથમથી કરેલ હોય તેજ ઉદયમાં આવે છે. વળી સપુરૂએ પરપુરૂષમાં આસક્તિ રાખવાના સ્વભાવવાળી લક્ષ્મી તથા યુવતિ ઉપર અતિશય મૂછ કદિ પણ કરવી નહિ. શૌચને આગ્રહ રાખનાર સુચિદને પણ લક્ષ્મીએ રેષથી ત્યજી દીધે, અશુચિની ખાણ જેવા માતંગની સેવા તથા ઉપાસનાથી પણ તેનું દારિદ્ર ગયું નહિ; અહીં અને પરભવ દુઃખી છે. બીજા શ્રીદેવે ત્રણે યેગથી લક્ષ્મીને પૂજી, અચ, તે પણ તેને છોડીને ચાલી ગઈ, લક્ષ્મીએ તેને પણ ઠગે. ત્રીજો સંચયશીલ, તેણે મહારક્ષણ કરીને મહાયત્નથી લક્ષ્મીને સાચવી, તે પણ તે તેનાથી વિમુખ થઈ, ક્રોધે ભરાણી, અને તેને દુર્ગતિના કારણરૂપ થઈ. એ ભગદેવ, તેણે દાન દીધું, પરોપકાર કર્યો, અને યથેચ્છ ઉપભોગ પણ કર્યો, તેની ઉપર પણ લક્ષ્મી પ્રસન્ન થઈ નહિ; પરંતુ તેની સેવાથી શ્રમિત થઈ ગયેલી તે ઉદાસીનતા દેખાડવા લાગી; તેથી લક્ષ્મી સ્વભાવથી જ ચપળ છે તે કોઈને પણ પક્ષ કરતી નથી. જ્યાં સુધી પૂર્વે કરેલ પુણ્યને બંધ હોય ત્યાં સુધી જ તે ટકે છે, પછી ટકતી નથી. જિનેસ્વર ભગવંતના સિદ્ધાંતના ત જેણે સાંભળ્યા નથી, તેવા મનુ
Page #551
--------------------------------------------------------------------------
________________ 512 ધન્યકુમાર ચરિત્ર. બેને લક્ષ્મી અનેક પ્રકારનાં સંકટમાં પાડે છે, જેવી રીતે સુચિવિદાદિક ત્રણે સંસારઅટવીમાં પડ્યા તથા દુઃખના સમુદ્રરૂ૫ સંસારમાં રવડ્યા અને ભટક્યા. સર્વે સંસારી જી પ્રત્યેક ક્ષણે લક્ષ્મીને માટે દોડાદોડી કરે છે. “આજ, કાલ, પરમદિવસ મળશે તે પ્રમાણે આશારૂપી પાસેથી જકડાયેલા મનુષ્ય લક્ષ્મીને આગ્રહ છોડતા નથી, અને લક્ષ્મી તે પુણ્ય કરેલ હોય તે પુરૂષ વિના બીજા કોઈને સંગ કરતી નથી, જેવી રીતે વેશ્યા ધનિક વિના અન્યને ઇછતી નથી, તેવી જ રીતે લક્ષ્મીનું પણ છે. આ ચારે પુરૂષમાં ભગદેવજ વખાણ્યા લાયક છે, કે જેણે ઈચ્છાનુસાર ત્યાગ, ગ, વિલાસાદિકથી લક્ષ્મીનું ફળ લીધું- હા લીધે, અને પુણ્યના બળથી મળેલી લક્ષ્મી વિધમાન હતી તે પણ તૃણની માફક તેને તજી દીધી. જે લક્ષ્મીએ સર્વને છેતર્યા, તે લક્ષ્મીને તેણે છેતરી, તેથી તે પ્રશંસનીય છે. હે કેરલકુમાર ! જે ધન હોય છતાં પણ તેને નાશ થઈ જશે તેવા ભયથી તેને ભગવતે નથી, આપતો નથી, ઉચિત સ્થાને ખતે નથી, બીજા કોઈના ઉપકાર માટે અથવા ખ્યાતિના કાર્ય માટે પણ જે ખર્ચ કરતું નથી, તેને સંચયશીલની જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભલે ભવમાં દારિદ્રાદિ દુઃખથી દુઃખિત થઈને તે ભટકે છે–રખડે છે. જે કઈ આ લેકમાં સંચયશીલ જેવા દાન તથા ભેગાદિકથી રહિત-તેનાથી પરાભુખ રહે છે, તેઓ હાથીના કાનની જેવી ચપળ લક્ષ્મીવડે છેતરાય છે, અને ચાર ગતિના ફેરામાં પડીને દુઃખને અનુભવે છે. વળી જે પુરૂષ લક્ષ્મી પ્રાપ્તિને અનુકૂળ દાન તથા ભેગ કરે છે, અને પિતાના સુખની અપેક્ષા વગર જે પરોપકાર કરે છે, તેઓ ઉદયવંત પુરૂષની ગણનામાં આ લેકમાં ગણાય છે, તથા માન, પ્રતિષ્ઠા, આબરૂ અને મહત્વને
Page #552
--------------------------------------------------------------------------
________________ 513 અષ્ટમ પલ્લવ. તેઓ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં મહાક દેવપણે દેવકમાં ઉત્પન્ન થાય છે અને પછી થોડા વખતમાંજ સંસારને અંત કરી મોક્ષમાર્ગ સાધ્ય કરે છે. આ જગતમાં આવા પુરૂષે વિરલ હેયછે–ડા હોય છે કે જેઓ ભગદેવની જેમ ચપળ–ચંચળ ગતિવાળી લક્ષ્મીથી પણ છેતરાતા નથી. જેઓ ત્યાગ, ભેગ, વિલાસ, તથા ઉપકાવડે લક્ષ્મીને રસ ચાખીને પછી તે નિર્માલ્ય છે તેમ ગણી તેને ત્યજી દે છે, તેઓના ગુણે દીર્ધકાળ પયંત ગવાયા કરે છે. તેથી હે કેરલકુમાર ! જ્યાં સુધી અનર્થમાં તત્પર એવી લક્ષ્મી પિતાને છોડે નહિ, ત્યાં સુધીમાં જેઓ તેને છોડી દે છે તેઓ મહાવતા પામે છે; પણ જેઓને લક્ષ્મી છેડી દે છે, તે પુરૂષ આ લેકમાં લધુતા પામે છે, કે જે વર્ણવવી પણ મુશ્કેલ છે. તેથી જો નિરાબાધ સુખની ઇચ્છા હોય તે સર્વ અનર્થના મૂળભૂત રાજયાદિક પરભાવવાળી વસ્તુ ઉપરની મૂછ ત્યજી દઈને સંયમમાર્ગમાં પ્રીતિ કર.” આ પ્રમાણેની કેવળીભગવંતની દેશના સાંભળીને તરતમાં રાય ત્યજવાને અશક્ત હેવાથી આત્માને સંયમમાં રાખવા માટે તેણે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી અરિહંત ભગવંતને નમ કાર કરીને કેરલકુમાર ઘેર ગયે.અને ઘણા કાળ સુધી સભ્યત્વ સહિત શ્રાવકધર્મને કસેટીએ કસીને સંયમ લેવાને તે ઉજમાળ થે. એકદા પાછલી રાત્રિએ ધર્મજાગરણ કરતાં તે ચિંતવવા લાગે કે-“પ્રથમ તે શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશદ્વારા મને જાગ્રત કર્યો હતું, પણ સંયમ લેવાને અશક્ત એવા મેં તે સમયે ગૃહરધમ અંગીકાર કર્યો હતો તે વ્રતે યથાશક્તિ મેં આજ સુધી પાળ્યા, ઇંદ્રિયસુખ પણ ઈચ્છાનુસાર ભોગવ્યું, હવે કોઈ જાતની ન્યૂનતા રહી નથી. હવે જો મારા પુણ્યાનુબંધી પુણ્યને ઉદય વર્તતે હેય
Page #553
--------------------------------------------------------------------------
________________ 514. ધન્યકુમાર ચરિત્ર. તે ગામ, આકર, નગર, ક્ષેત્ર, કર્બટ, મંડપ, દ્રોણમુખ વિગેરેમાં વિચરતા જગતના ચક્ષુ એવા શ્રી જિનેંદ્ર અહીં પધારે, એટલે હું પૂર્ણ મને રથવાળે થાઉં અને મહાભકિતવડે શ્રી જિનેશ્વરને નમરકાર કરીને સંયમની પ્રાર્થના કરૂં. તે કરૂણના ભંડાર મને સદ્ય સંયમ આપશે. પછી સંયમ પ્રાપ્ત થવાથી એવા ઉલ્લાસથી હું સંયમની આરાધના કરીશ કે જેથી ફરીથી ભવસંકટમાં પડવું પડશે નહિ.” આ પ્રમાણેની ભાવના ભાવમાં પ્રભાતકાળ થયે ત્યારે શથનમાંથી ઉઠીને પ્રભાતનાં કૃત્ય કરી તે રાજસભામાં આવ્યું. તેવામાં પૂર્વદિશાના ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે વામિન ! સર્વે સુર, અસુર, મનુષ્ય, બેચરાદિકના સમૂહે જેમના ચરણકમળ સેવ્યા છે તેવા શ્રીમત તીર્થકર ભગવંતે પિતાના ચરણકમળવડે પૂર્વ દિશાનું ઉદ્યાન અલંકૃત કર્યું છે, દેવતાઓએ કરેલ ત્રિગડાની શોભાવડે, અશોક વૃક્ષનીશોભાવડે તથા ભામંડલની શોભાવડે ઉપમા રહિત એવા તે પ્રભુ ન વર્ણવી શકાય તેવી આ શ્ચર્યકારી ઋદ્ધિ સહિત વિરાજે છે. તેનું વર્ણન કરવાને કઈ સમર્થ નથી, સમવસરણના મધ્યમાં સિંહાસન ઉપર બીરાજી તીથંકર ભગવંત અમૃત સમાન દેશના આપે છે, કે જેના શ્રવણ માત્રથીજ જે સુખ અનુભવાય છે, તેવું સુખ ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં મળે તેમ નથી.” આ પ્રમાણેનાં ઉદ્યાનપાળકનાં વચને સાંભળીને સૂર્યોદય થવાથી ચક્રવાકની જેમ હર્ષિત થઈને જન્મ પર્યત ચાલે તેટલું તેને પ્રીતિદાન આપીને સ્વચિંતિત મરથ તરતમાંજ સફળ થશે, તેમ ધારી આત્માને ધન્ય માનતે રેમાંચિતયુક્ત સર્વ ક્રિ
Page #554
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પઢવ. . 515 સહિત તે જિનેશ્વરને વાંદવા ચાલ્યું. જિનેશ્વરના દર્શન થતાં જ દશ અભિગમ સાચવીને તેણે જિનેશ્વરને વાંધા. પછી अधाऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदियचरणाम्बुजवीक्षणेन / अद्य त्रिलोकतिलक प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकप्रमाणः॥ હે દેવ ! તમારા ચરણકમળ દેખીને આજે મારી બંને આંખે સફળ થઈ અને મને હેત્રિકતિલક ! આ સંસાર સમુદ્ર એક ખાબોચિયા જેટલેજ છે તેમ હવે લાગે છે.' આ પ્રમાણે સ્તુતિ કરીને યચિત સ્થાને તે બેઠે, અને અંજલિ જોડીને દેશના સાંભવા લાગે. પ્રભુ પણ મિથ્યાત્વરૂપી ઉ. સર્પના વિષને ઉતારવામાં નાગદમની ઔષધી જેવી, કામરૂપી દાવાનળને શાંત કરવામાં મેધવૃષ્ટિ જેવી, અનાદિ કાળને ભવજય નિવારનારી અને સહજાનંદ પ્રકાશનારી ધર્મદેશના આપવા લા ગ્યા. રાજાએ પણ અતિ તૃષિતને અમૃત પીવા મળે ત્યારે જેમ કંઠ સુધી પીએ તેમ કર્ણપુટ ભરી ભરીને દેશનામૃત પીધું, તેથી તેની અનાદિકાળની કષાયની કિલષ્ટતા નાશ પામી અને અતિ અદ્ભુત એ વૈરાગ્યરંગ પ્રગટ થયો. પછી શમ, સંવેગ, નિર્વેદ વિગેરે ગુણેને ઉલ્લાસાયમાન કરતે તે રાજા આનંદપૂર્વક ઉઠીને બેહરત જડી બે કે-“પ્રભે ! પ્રથમ આપે મહાનંદપુર પામવામાં અશ્વની ગતિ તુલ્ય શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું છે. હવે આ પની કૃપાથી સંસાર ઉપર મને વૈરાગ્ય આવે છે, તેથી પવનની ગતિવાળા ચારિત્રરૂપી પ્રવહણમાં આરૂઢ થઇને હું મુક્તિપૂરીએ જવાને ઇચ્છું છું, તેથી દયા કરીને મને સંયમ આપે.” તે સાંભળી પ્રભુ બેલ્યા કે-“જેમ સુખ ઉપજે તેમ તથા આત્માનું હિત થાય તેમ કરે.” પછી રાજા જિનેશ્વરને નમસ્કાર કરીને ઘેર ગયે. : 1 પાંચ સામાન્ય ને પાંચ રાજગ્ય
Page #555
--------------------------------------------------------------------------
________________ 516 ધન્યભારે ચરિત્ર. અને પિતાના જયેષ્ઠ પુત્રને રાજ્ય આપીને અને બીજી બધી રાજ્યવ્યવસ્થા કરીને, મેટા આડંબરપૂર્વક શ્રીજિનેશ્વર પાસે આવી તેમના ચરણારવિંદને નમસ્કાર કરીને બહુ વીલ્લાસવડે તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું, પછી ગ્રહણને આસેવના શિક્ષા ગ્રહણ કરીને નિર્દૂષણપણે ચારિત્ર આરાધીને ઘનઘાતિ ચારે કર્મોને નાશ થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અનેક ભવ્ય જીને પ્રતિબંધ કરી અંતે અનશન સ્વીકારી સમસ્ત કમળ દૂર કરીને તે કેરલરાજર્ષિ મોક્ષનગરીએ પધાર્યા. ઇતિ દાનાદિ ત્રિવર્ગ સાધવામાં અગ્રેસર કેરલ કુમાર, ભગદેવ અને ધનદત્તની કથા. આચાર્ય મહારાજ ધનસારાદિક સમક્ષ આ લાંબી કથા - ઈવીને ઉપદેશ આપતાં કહેવા લાગ્યા કે-“હે ભવ્ય જીવો ! પુણ્યથી જ બંધાઈને રહેનારી, સંસાર અટવીમાં રખડાવવામાં કુશળ, ભવરૂપી સમુદ્રમાં ડુબવા માટે શિલા સમાન, અધિક તૃષ્ણા વધારવામાંજ એકતાન થયેલી, રાજ ચેર અગ્નિ તથા જળાદિકના ભયથી ભરેલી, અઢારે પાપસ્થાનક સેવરાવનારી, મહા આરંભ તથા દંભવિગેરે કરાવનારી, અવિરતિરૂપદની તે એક ખાણ તુલ્ય, દુર્જનની જેવાં ચરિત્ર તથા સ્વભાવ દર્શાવનારી અને બહુ કલેશથીજ પ્રાપ્ત થઈ શકે તેવી, તેમજ ગૂઢ રીતે આત્માને ઘાત કરનારી લક્ષ્મી પામીને કણ બુદ્ધિશાળી માણસ હર્ષ પામે? કારણકે જીવે ઘણા પાવડે પરદેશ ગમન કરીને તથા ક્ષુધા તૃષા સહીને, પરસેવા કરીને, ઘણા કલેશે સહીને, અને ધર્મ અધમની વિચારણામાં મૂઢ બનીને લક્ષ્મીને મેળવવામાં ઉદ્યમી રહે છે, પરંતુ જે પૂર્વે કરેલા પુણ્યને ઉદય હેય તેજ તે મળે છે, નહિ તે તે ઉલટા મન, વચન, કાયાવડે બહુ ખેદ માત્ર તે મેળવે છે, કદાચિત
Page #556
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પલ. 510 પૂર્વ પુણ્યના ઉદયની સહાય વડે લક્ષ્મી મળે છે, તે પણ તેના સંરક્ષણાદિક માટે રૌદ્રધ્યાનમાં પ્રવૃત્તિ કરવી પડે છે, તેનાથી નરકના અંધારા કુવામાં પડવાને જ સમય આવે છે. આ પ્રમાણે પ્રાણી આ સંસારી કુટુંબના પિષણની ચિંતાથી ઘણું ધન મેળવવાને પ્રયાસ કરી અંતે મરીને અગતિમાં ઉપજે છે; અને ત્યારપછી પુણ્યહીન એવા પુત્રાદિકના હાથમાંથી એચિંતા કે શત્રુઓ લ મી લઈ લે છે, અને એ લક્ષ્મીવડે તે જે જે પાપ કર્મો આચરે છે તેનું પાપને આવ્યા વગર પરભવમાં ગયેલા જીવને કડવું ફળ મળે છે, તેથી આલેક અને પરલોકમા લક્ષ્મી–ધન સમૃદ્ધિ દુઃખનાજ કારણભૂત છે, તે મળે તેમાં કોણ આનંદ પામે ? જે સદગુરૂનાં વચનથી સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને વાપરે, તે તે સંસ્કારિત કરેલા વિષની માફક સફળ, ઈચ્છિત અને હિતકારી કર્મ બંધ કરાવનાર થાય છે. જેવી રીતે રૂપું જળમાં ડુબે છેને રૂપાનું - પાત્ર જળમાં તરે છે, તેવી રીતે લક્ષમી પણ પાત્ર પ્રમાણે પહેલી કરીને ખર્ચા હોય તે તે સંસાર સમુદ્ર તરવામાં નાવ સમાન થાય છે. લક્ષ્મી દાનાદિકમાં ખર્ચવાથી ઉપકાર અને પુણ્યના નિમિત્તભૂત થાય છે એવી જિનેશ્વરની આજ્ઞા છે. વિતરાગની સેવા કરતાં પણ વીતરાગની આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે, કારણ કે સેવાનું ફળ સ્વર્ગ છે, અને આજ્ઞાપાલનનું ફળ તે અવશ્ય મુકિત જ છે; તેથી જિનેશ્વરની આજ્ઞાનુસાર દાનાદિક ધર્મ- ના પાલનમાં યથાશક્તિ પ્રયત્ન કરે, તે આ સર્વ વાતનું રહ–હાર્દ-ગૂઢાર્થ છે.” આમ કહીને મુનિ મહારાજ અટક્યા, એટલે ધનસાર શ્રેણી મસ્તક ઉપર અંજલિજેડીને હૃદયમાં રહેલા અનેક સંશયે પૂછવા લાગ્યા, અને બોલ્યા કે–“ભગવદ્ ! કયા કમંથી મારો આ પુત્ર
Page #557
--------------------------------------------------------------------------
________________ 518 ધન્યકુમાર ચરિત્ર. ધન્યકુમાર અદ્ભુત એવી આ સર્વ સંપદાનું એકરથાન ? વળી મારા ધનદત્તાદિક ત્રણે પુત્ર વિદ્વાન છતાં પણ અને વારંવાર સંપદા પામ્યા છતાં પણ નિર્ધન કેમ થઈ ગયા ? ધન્યકુમારની સાથે તેમને સંગવિયેગ કેમ ? વળી લોહને આ સાથે સંગ વિગ થાય તેમ ક્રમ પ્રમાણે તેઓને લક્ષ્મી કેમ મળી અને કેમ તેને નાશ થઈ ગયે? સતીઓમાં નામ ગણાવે તેવી આં શાલિભદ્રની બહેનને શીત, આપ વિગેરે વેદના કેમ સહેવી પડી ? વળી તેને માથે માટી કેમ વહેવી પડી ?" આ પ્રમાણે ધનસારે પ્રશ્નો પૂછયા, એટલે સૂરિમહારાજ શુદ્ધ વાણીવડે બોલ્યાકે-“અરે ભદ્ર! કર્મની ગતિ વિચિત્ર અને અનિર્વ ચનીય છે ! કર્મથી શું શું નથી થતું ? જેની ગતિ, કર્મની પરિણતિ, પુરાલ પર્યાને આવિર્ભાવ તથા તિભાવ વિગેરે જિનેશ્વર અને જિનેશ્વરના આગમ વગર કણ જાણવાને સમર્થ છે? હવે હું તેઓનાં પૂર્વ ભવનું વર્ણન કહું છું તે ધ્યાન દઈને સાંભળો ધન્યકુમારાદિકના પૂર્વ ભવની કથા. આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં કે વિશ્વના દારિદ્રથી જ ઘડાયેલી હોય તેવી એક અતિ દુઃખી ડોશી - હેતી હતી. તે પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાછું ભરવું વિગેરે કાર્યો કરીને અતિદુઃખથી પિતાને નિર્વાહ ચલાવતી હતી. આ ડોશીને નિર્મળ આશયવાળે, વિનયી, ન્યાયવંત, દાન દેવાની રૂચિવાળે એક પુત્ર હતા, તે લેકેનાં વાછરડાઓને ચારીને આજીવિકા ચલાવતું હતું. આ પ્રમાણે અતિકષ્ટથી તેઓ બંને નિર્વાહ કરતા હતા. એકદા કોઈ પર્વને દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછા આવતા હતા, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભજન બનાવેલું તે નાના બાળકે ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવું
Page #558
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવ. 518 તેણે દીઠું. તેનાજ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર ખાતે દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી–મેઢામાંથી પાણી છુટવા લાગ્યું. પછી પિતાપિતાના ઘેરથી બહાર નીકળેલા બાળકે પરરપર વાત કરવા લાગ્યા કે–અરે ભાઈ ! તેં શું ખાધું?' તેણે કહ્યું–‘ખીર ખાધી.' બીજે બો –“આજે અમુક પર્વને દિવસ છે, તેથી ખીરજ ખાવી જોઈએ. ત્યાર પછી વળી એક જણાએ તે ડોશી ના બાળકને પૂછયું કે –“તેં શું ખાધું?” તેણે કહ્યું કે-ધંશ વિગેરે મને મારી માએ જે આપ્યું તે ખાધું.' ત્યારે તે બધા બાળકે હસતા હસતા કહેવા લાગ્યા કે—“આજે ખીર વિના કેમ ચાલે?” તે વૃદ્ધાને પુત્ર બે કે- “મને તે મારી માએ જે દીધું તે ખાધું.” ત્યારે એક બે કે-“તારી મા પાસે જા અને તેને કહે કે આજે પર્વને દિવસ છે, તેથી મને ખીરનું ભજન કરો.” આ પ્રમાણે તે બાળકની વાત સાંભળીને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે બાળક ઘેર ગયે અને માને કહ્યું કે-“અરે પૂત્રવસલ માતા ! ઘી તથા ખાંડ વિગેરે સહિત ખીરનું ભેજન આજે મને તું આપ.” માતાએ કહ્યું કે-“અરે વત્સ ! નિર્ધનને ખીર ક્યાંથી મળે?” બાળક બે કે-ગમે તેમ કરીને પણ આજે તે જરૂર છે. આ પ્રમાણેનાં બાળકનાં વચન સાંભળીને તે ડોશી વિચારવા લાગી કે–બાળકને સાચા ખોટાનું જ્ઞાન હેતું નથી.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - बालको दुर्जनश्चौरो, वैद्यो विश्च पुत्रिका / / अर्थीपोऽतिथिर्वेश्या, न बिदुः सदसइशाम् // 1 // બાળક, દુર્જન, ચાર, વૈધ, વિપ્ર, પુત્રી, ભીખારી, રાજ, અતિથિ અને વેશ્યા આ-દશ જણાઓ પારકી સારી નઠારી દશાને
Page #559
--------------------------------------------------------------------------
________________ પ૨૦ ધન્યકુમાર ચરિત્ર. સ્થિતિને સમજતા નથી–જાણતા નથી–વિચારતા નથી.” અરે પુત્ર! આપણા ઘરમાં તે પેટ પૂરું ભરાય તેટલું બેજન મળે તો તે ખીરજ છે. નિર્ધનું વાંછિત કયાંથી સફળ થાય?” બાળકે કહ્યું કે-“આજે પર્વને દિવસે ખીર વિના બીજુ કાંઈ ખાવાનું હોય જ નહિ, તેથી ગમે તેમ કરીને ખીર દે.” વૃદ્ધાએ વિચાર્યું કે-અહે ! આજે મારા મેટા પાપને ઉદય થયે છે, આ બાળક કોઈ દિવસ કાંઈ પણ ચીજ હઠથી માગતું નથી, તેને જે હું આપું છું તેજ ખાઈને જાય છે. આજે કોઈ સ્થળે દેખીને અથવા સાંભળીને તેને તેવી ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેથી મારી પાસે આવીને માગણી કરે છે, પરંતુ હું કેવી નિર્માગીમાં પણ શેખતુલ્ય છું કે હું આંધળીની એક લાકડીની જેવા આ બાળકની ક્ષીર માત્રના ભેજનની ઈચ્છા પૂર્ણ કરવાને પણ સમર્થ નથી; ધિકાર છે મારા અવતારને! !" આ પ્રમાણે વિચાર કરીને રાંકની જેમ પુત્રની સામું જોઈને તે રેવા લાગી, કારણ કે અબળા અને બાળકેને ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે રૂદન કરવું તેજ તેનું બળ છે. માતાને રેતી જોઈને બાળક પણ રોવા લાગ્યો. તે બંનેને રોતાં સાંભળીને પાડોશીઓ ત્યાં આવ્યા. તેઓએ પૂછયું કે–“તમે બંને કેમ રૂઓ છે ? તમારું દુ:ખ શું છે તે કહે, જો તે દૂર થાય તેવું હશે તે અમે તમારું દુઃખ જરૂર ફેડી નાખશું.” ત્યારે તે વૃદ્ધ ડેશી પિતાનું દુઃખ કહીને બોલી કે–“ભાગ્યવંતી બહેને ! નિર્માગીઓની ઈચ્છા અપૂર્ણ રહે ત્યારે રેવું તેજ તેઓનું અવલંબન છે. આ પ્રમાણેનાં તે વૃદ્ધાનાં વચને સાંભળીને તેના દુઃખથી દુઃખી થતાં તેઓ બેલ્યા કે—બડોશી ! તમારા પુત્રને ક્ષીર માત્ર જોતી હેય તે તેની અપ્રાપ્તિના દુઃખથી તમે રેશે નહી, તે તે અમારાથી સાધી શકાય તેવું કાર્ય છે. પછી તેમાંથી એક બોલી કે
Page #560
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પીવ, પ૨૧" દુધ મારે ઘેર છે, તારે જોઈએ તેટલું લઇ જા.” બીજી બોલી– “નિર્મળ અખંડ એવા શાલીના ચેખા મારે ઘેર છે, તે હું આપીશ, તે લઈ બાળકની ઈચ્છા પૂર્ણ કર.” ત્રીજી બેલી કે–“અતિ ખી ગંગા નદીના કિનારાની રેતી જેવી ખાંડ હું આપીશ, તે લે.” ચોથી બેલી કે–“આજેજ લાવેલું સ્વચ્છ ઘી મારે ઘેર તૈયાર છે, તે હું આપીશ, તે લઈને આ બાળકની ઈચ્છા પૂર્ણ કર.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલી તે ડોસી બોલી કે-“અરે ભાગ્યવંતીઓ! કલ્પવૃક્ષતુલ્ય તમારી મારા ઉપર કૃપા થઈ તેથી મારે મનોરથ સફળ જ થયે એમ હું માનું છું. તેઓએ કહ્યું કે–“હવે બધી સામગ્રી લઈ જાઓ અને તાકીદે ખીર બનાવીને આ બાળકની ઈચ્છા પૂરી કરે છે જેથી તે બાળકનું મન પ્રસન્ન થાય.” પછી તે વૃદ્ધ ડેસી તેઓ પાસેથી દુધ વિગેરે સામગ્રી લઈ આવી અને ધૃત-ખાંડ–તાંદુલ વિગેરે એકઠાં કરીને તેણે ખીર બનાવી. પુત્રનું હિત જોવામાં વત્સલ એવી માતા બાળકની ઈચ્છા પૂર્ણ કરવામાં વિલંબ કરતી નથી.” પછી બાળકને બેલાવીને ભજન કરવા માટે તેને બેસાડ્યો અને ખીરથી થાળી ભરી દઈને બાળકની આગળ મૂક્યો. બાળક પણ તે ક્ષીર બહુ ગરમ છે તેમ જાણીને હાથ વતી વાયર નાખીને તેને ઠંડી કરવા લાગે. માએ વિચાર્યું કે-“આ મારે પુત્ર ઉજજવલ અવી ક્ષીર ખાય છે, તેથી મારે દૃષ્ટિ દોષ તેને લાગે નહિં.” એમ વિચારીને નેહથી પાડોશીને ઘેર ચાલી ગઈ. બાળક જયારે તે ધૂમાડા નીકળતી ગરમ ખીરને શીતળ કરતે હો તેટલામાં તેના ઘરની પડખે થઈને એક માસક્ષપણનું પારણું કરવાની ઈચ્છાવાળા મહા ગુણના સમુદ્ર મુનિ ભિક્ષા માટે નીકળ્યા. બાળકે તેને ઘર પાસે થઈને
Page #561
--------------------------------------------------------------------------
________________ પર ધન્યકુમાર ચરિત્ર. જતા જોયા. મુનિના દર્શન થતાંજ તે બાળકને દાન આપવાની રૂચિ ઉત્પન્ન થઈ, તેથી તે વિચારવા લાગ્યું કે“અહે ! આજે સમસ્ત પાપ તથા સંતાપને નાશ કરવામાં સમર્થ એવા આ મહામુનિ મારા ઘરના આંગણાની નજીક થઈને નીકળ્યા છે. જે મારા ભાગ્ય જાગ્યા હોય તે મારા આમંત્રણ વડે તેઓ અહીં પધારે. સેંકડો વાર વિનંતિ કર્યા છતાં અને ભિક્ષા માટે અનેક શ્રેણીઓ આમંત્રે છે તે છતાં સાધુઓ તેમને ઘેર જતા નથી, જેનાં ભાગ્યને ઉદય થયે હોય તેમને ઘેરજ તેઓ જાય છે. મારા આમંત્રણથી જે મારું ઘર પવિત્ર કરે તે તે બહુ ઉત્તમ થાય. જે મારા ભાગ્યવડે કઈ રીતે તેઓ અત્રે પધારે તે ધન્ય પુરૂષોમાં પણ હું વિશેષ ધન્ય થાઉં.” આ પ્રમાણે બાળકપણમાં વર્તતા એવા તે બાળકને કુદરતી રીતે જ બહુમાનપૂર્વક દાન દેવાને ભાવ ઉદ્યસાયમાન થશે. પછી હર્ષપૂર્વક તે મુનિની સન્મુખ જઈને અતિ ભક્તિથી તેમને અંજળી જોડીને તે વિનંતિ કરવા લાગ્યો કે–“હે રવામિન ! મારા ઘરમાં શુદ્ધ અને નિર્દોષ આહાર છે, તેથી કૃપા કરીને આપના ચરણ કરવા વડે મારૂં ગૃહાંગણ પવિત્ર કરે.” આ પ્રમાણે તે બાળકની અતિશય દાનભક્તિ જોઈને મુનિ મહારાજે તેની વિનંતિ સ્વીકારી. પછી તે બાળક મુનિમહારાજને પિતાને ઘરે લઈ ગયે, અને બહુ આનંદ તથા ભક્તિ વડે તે ખીરની ભરેલી થાળી ઉપાડીને મુનિએ ધરેલા પાત્રમાં એક ધારાથી બધી ખીર વહેરાવી દીધી. પછી મુનિ પાછી વળ્યા એટલે આઠ પગલા મુનિની પછવાડે જઇને, ફરીથી તે મુનિને નમસ્કાર કરી તે અધિક સત્ત્વવંત બાળક પિતાના આત્માને કૃતકૃત્ય માનતિ પાછો ફર્યો. પછી આનંદના સમૂહથી ઉભરાઈ જતા અંતકરણવાળા
Page #562
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પદ્વવ . પ૨૩ તે બાળકની દાનના આનંદથી સુધા–તૃષા નાશ પામી ગઈ, એટલે તે ઘરમાં આવી થાળીના કાંઠા ઉપર ચૂંટેલી ખીર ચાટવા લાશે, અને આપેલ દાનની તે બાળક અનુમોદના કરવા લાગે. “અહો ! આજે બહુ સારું થયું, આજે મારા મહાન્ ભાગ્યને ઉદય થયે, નહિં તે મારી જેવા રંકને ઘેર મુનિને દેવા ગ્ય ઉત્તમ ખીર ક્યાંથી હોય ? વળી બરાબર સમયે મુનિનું આગમન ક્યાંથી હોય ? કદાચ આ તરફ પધારે તે પણ આવા મહાનું શ્રેષ્ઠીઓને છેડીને મારે ઘેર તેઓ ક્યાંથી પધારે ? વળી મારા બાળકના નિમંત્રણ માત્રથી જ મારી વિનંતિ સ્વીકારીને તેઓ પધાર્યા, આવું અસંભવનીય ક્યાંથી બને? ખરેખર ! આજે કેાઈ મારા મહા પુણ્યનો ઉદય થયો કે જેથી વાદળાં વગર વૃષ્ટિ થઈ. આ પ્રમાણે વારંવાર અનુદન કરતાં તેણે મુનિદાનથી થયેલું પુણ્ય અનંતગણું વધાયું. પછી અત્યંત પ્રમોદથી પાસે પડેલી થાળી તે ચાટતે હતું, તેવામાં પાડોશીને ઘેર ગયેલી તેની માતા આવી. તે થાળીને ચાટતા બાળકને જોઈને વિચારવા લાગી કે–અહે ! મારે બાળક એક થાળી ભરીને ખીર ખાઈ ગયે, તે પણ હજુ સુધી તેને તૃપ્તિ થઈ નહિ. હમેશાં મારો પુત્ર આટલી ભુખ સહન કરતા હશે?” આ પ્રમાણે તેને ભુખે જાણીને ફરીથી તેણે ખીર પીરસી, પરંતુ તે બાળક તે ભેજન કરતાં જે દાન અપાયું હતું તેને જ બહુ માનવા લાગ્યું. જેવી રીતે ધનવંત પુરૂષ વ્યાપારમાં રોકાયેલ મુંડી કરતાં વ્યાજે મૂકેલ ધિનને વધારે માને છે તેમ તે દાનને અધિક માનવા લાગ્યું. તે બાળકે અતિ બહુમાનપૂર્વક આપેલ દાન અને તેની અનુમેદનાથી મેક્ષનગરમાં જવા ગ્ય તીવ્ર રસવાળું અને ભેગફળ આપનારૂં કર્મ બાંધ્યું. તે બાળકને અતિ માદક આહાર
Page #563
--------------------------------------------------------------------------
________________ પર૪ ધન્યકુમાર ચરિત્ર. જમવાથી તે રાત્રેજ અજીર્ણ થયું; અજીર્ણના દોષથી તેને તે રાત્રેજ વિસૂચિકા ઉત્પન્ન થઈ તે વિસૂચિકાની પીડાથી મુનિદાનને સંભાતે તે બાળક મૃત્યુ પામીને આ તારે પુત્રધન્યકુમાર થયો છે. મુનિદાનના પ્રભાવવડે તે યશ, માહાઓ તથા અભુત સંપદાનું ક્રીડાસ્થાન થયે છે. કહ્યું છે કે સારા ક્ષેત્રમાં વાવેલ ધાન્ય તે શતગણું થાય છે, પણ પાત્રમાં વાવેલું બીજ તે વડના બીજથી વડવૃક્ષની જેમ અનંતગણું થાય છે. " હવે ધન્યકુમારના ત્રણે બંધુઓએ કરેલા કર્મના પરિણામની વિચિત્રતા દેખાડનારે તેમના પૂર્વભવને વૃત્તાંત સાંભળે." કેવળીનું તે વચન સાંભળીને ન વર્ણવી શકાય તેવી વિચિત્રતાવાળા કર્મવિપાકથી ચિત્તમાં ચમત્કાર પામી ધનસાર વિગેરે તહરિ' કહીને બન્ને હાથ જોડી કેવળી ભગવંતનું કથન સાંભળવા લાગ્યા. ગુરૂએ કહ્યું કે–“એક સુગ્રામ નામના ગામમાં પડખે પડખે જેઓનાં ઘરે આવેલાં છે તેવા સંપત્તિરહિત થઈ ગયેલા ત્રણ કુળપુરો રહેતા હતા કે જેઓ પરસ્પરના મિત્ર હતાં તે ત્રણે ધનના અભાવથી અને અન્ય વ્યાપારાદિકમાં કાંઈ લાભ નહિ મળવાથી વગડામાં જઈને ત્યાંથી કાષ્ટના ભારા લાવી આજી. વિકા ચલાવતા હતા. એક દિવસે ત્રણે જણ કાષ્ટ લાવવાને માટે પિતાપિતાને ઘેરથી ભાતું લઈને કાંબળ ઓઢી વગડામાં ગયા. તે વખત ત્રીજા પહેરને આરંભ થયે ત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હેવાથી ઘણે સખ્ત તાપ પડતું હતું, તેથી ભૂમિ તપી ગઈ હતી અને ઉગ્ર કિરણેથી લેકે આકુળવ્યાકુળ થઈ જતા હતા. તે વખતે કોઈ મહાનુભાવ ક્ષમાના સાગર એવા ક્ષમાસાગર નામના મુનિ સંસારતાપનું નિવારણ કરવા કરેલા માસક્ષપણનું પારણું કરવા માટે કેઈ પણ ગામમાં જવા સારૂ તે વનને રસ્તે થઈને નીકળ્યા.
Page #564
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. પરમ તાપથી શેષિત થઈ ગયેલા અંગે પાંગવાળા, માત્ર હાડકા અને ચામડીજ બાકી રહી છે તેવા અને ધર્મસ્વરૂપ એવા તે મુનિને દેખીને નટના વૈરાગ્યની જેમ તે ત્રણેને દાન આપવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે–“અહો ! આ મુનિ દૂરને વનમાંથી આવે છે. આવા સખ્ત તડકામાં મધ્યાન્હ સમયે રેતી બધી તપી ગઈ છે તે વખતે અતિ દૂર ગામમાં તેઓ કેવી રીતે જશે ? ત્યાં પણ ઘેર ઘેર ભમતાં જો નિષણ આહાર મળશે તે તે ગ્રહણ કરશે, નહિ તે ગ્રહણ કરશે નહિ; તેથી આપણી પાસે જે ભાતું છે તે જ તેમને આપીએ તે બહુ ઉત્તમ થાય.” આ પ્રમાણે વિચારીને વિનયપૂર્વક મુનિને બેલાવી તે સર્વ ભાતું તેઓએ મુનિને હરાવ્યું. મુનિએ પણ શુદ્ધ આહાર જાણીને તે ગ્રહણ કર્યું અને ધર્મલામરૂપી આશીષ આપીને સ્થાને ચાલ્યા ગયા. હવે તે ત્રણેનું સાંજ સુધી કાષ્ટ લેવાના શ્રમથી સવારે ખાઘેલું બધું પચી ગયું, અને બહુ ભારે સુધાની વેદના થઈ. એટલે તેઓ પરસ્પર પૂછવા લાગ્યા કે–“અરે ભાઈ! કાંઈ ખાવાનું રહ્યું છે કે નહિ ? ત્યારે એક બેલ્યો કે–“મુનિને બધું આપી દીધું છે. પછી પેટમાં અત્યંત ક્ષુધા લાગેલી હતી છતાં તે સર્વે લાકડાં ઉપાડીને પિતપતાના ઘર તરફ ચાલ્યા. ત્યાં પણ ને આહાર તૈયાર કર્યા વગર શું ખાય? તેથી તે ત્રણે સુધાથી અત્યંત આકુળવ્યાકુળ થઈને બોલવા લાગ્યા કે-“અહે! આપણને તે મુનિને આપેલ દાનનું આજે આ ફળ પ્રાપ્ત થયું, કારણ કે આજે હમ જ મુનિદાનના પ્રભાવથી સુધાવડે આપણે મરણ પામશું. હવે પછી શું થશે તે તે અમે જાણતા નથી ! હા! હા ! અમને તે આ સાધુએ નકામા ઠગ્યા (છેતર્યા. તે વખતે ત્રણમાંથી એકને પણ એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઈ કે જયારે પ્રબળ ક્ષુધા લાગશે ત્યારે
Page #565
--------------------------------------------------------------------------
________________ પરદ ધન્યકુમાર ચરિત્ર. આપણે શું ખાશું? આ મુનિ તે હમેશાં તપસ્યા કરવાના સ્વભાવવાળા-નિત્યના અભ્યાસી હોવાથી એકાદ દિવસ વધારે થયે હેત તે પણ સુકાઈ જાત નહીં. અને અભ્યાસી–નહિ ટેવાચેલા એવા આપણને તે આજે મોટું દુઃખ ઉત્પન્ન થયું ! હાથે કરીને પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. આપણે જેવા કે મૂર્ખ હોય કે જે ઘર બાળીને તીર્થ કરે?” આ પ્રમાણે દાન આપ્યા પછી ચાર વખત સત્ત્વ રહિત એવા તેઓએ પશ્ચાત્તાપ કરવાવડે મુનિદાનનું ફળ અલ્પ કરી નાંખ્યું. હે ધનસાર શ્રેષ્ઠી ! તે ત્રણે આયુ સમાપ્ત થયે મરણ પામીને તમારા પુત્રો થયા, પણ ધન તથા વૈભવાદિથી રહિત થયા. દાન આપ્યા પછી પશ્ચાત્તાપાદિ દોષથી તેઓ દોષિત થયા હતા તેથી અહીં વારંવાર લક્ષ્મી મળી, પણ પાછા નિર્ધન થઈ ગયા. સર્વ અર્થને સાધનાર દાનધર્મ દૂષિત થાય તે પણ મૂળથી તેને નાશ થતું નથી, તેથી ધન્યકુમારની સાથે તેઓ જોડાયા ત્યારે તેમની લક્ષ્મી રિથર થઈ. જે પાડેલી સ્ત્રીઓએ ધન્યકુમારના પૂર્વભવની માતાને અખંડ એવા અનુકંપાના અધ્યવસાયથી બાળકનું દુ:ખ મટાડવાને માટે દુધ, તાંદુલ, ખાંડ ને ધી વિગેરે આપ્યાં હતાં, તેઓ તે બાળકને સાધુને દાન આપતે દેખીને મનમાં આનંદ પામી હતી. અને “અહો ! આ બાળકની કેવી દાનરૂચિ છે? કારણ કે અતિ મુશ્કેલીથી મળેલી ખીર પણ અખંડ ધારાએ તે મુનિ મહારાજને વહેરાવી દે છે, તેથી આ બાળકને ધન્ય છે. આ પ્રમાણે અનુમદના કરી હતી પણ બાળકની માતા પાસે તેઓએ તે વાત કરી નહતી, તેઓ ધન્યકુમારની લક્ષ્મીની ભેગવનારી પત્નીઓ થઈ છે. વળી આગલા ભવમાં વૈભવના ગર્વમાં સુભદ્રાએ પિતાની પ્રિય સખીને રેષથી કહ્યું હતું કે-“અરે! દાસી! માટી ઉપાડ.” આ
Page #566
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ પવિ. - 527 પ્રમાણે આક્રોશ કર્યો હતો, તે કર્મના વિપાકથી તે શાલિભદ્રની બહેન થઈ, છતાં માટી વહન કરવાનું દુઃખ ભેગવવું પડ્યું. કહ્યું છે કે–ભેગવ્યા વગર કર્મ છુટી શકતા નથી. અન્ય શાસ્ત્રકારે પણ કહે છે કે-“આ ભવથી એકાણમા ભવમાં મેં મારી શક્તિથી એક પુરૂષને હણે હતું, તે કર્મના ઉદયથી હે ભિક્ષુઓ ! મારો પગ વી ધાણે છે!” આ પ્રમાણે ગુરૂમહારાજનાં વચને સાંભળીને વૈરાગ્ય થવાથી કેટલાએક ભવ્ય જીવોએ વેગથી ચારિત્ર અંગીકાર કર્યું; કેટલાએકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, કેટલાએકે સમકિતને સ્વીકાર કર્યો, કેટલાએક રાત્રિભોજન, અભણ્યવર્જન, બ્રહ્મચર્યાદિકની બાધાઓ લીધી. આ પ્રમાણે મુનિ મહારાજની દેશના અતિ ફળવતી . દ્રઢ મિથ્યાત્વવાસિત મનુષ્ય પાસે ધર્મદેશના વનમાં વિલાપતુલ્ય ખાલી જાય છે. કહ્યું છે કે-“જેને અર્થ સર્યો હોય તેને કહેવું, જે સાંભળીને ધારણ ન કરે અથવા સાંભળેજ નહિ તેને કહેવું, જેનું ચિત્ત ડેલાઇ ગયું હોય તેને કહેવું, અને જેમને ઘણા શિષ્ય હોય તેને કહેવું તે વિલાપતુલ્ય છે.” તેથી તેઓને ઉપદેશ આપે નહિ. નિપુણ શ્રોતાઓને સંગ મળે તે બંનેનું ચિત્ત ઉદ્યસાયમાન થાય છે. હવે ધનસાર શ્રેષ્ઠી દેશના સાંભળી કર્મના વિપાકને સમજીને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવવાથી સૂરિમહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે-“હે ગુણના ભંડાર ! સંસારમાં ઘણા ભવભ્રમણથી ઉદ્વિગ્ન થયેલે હું આપને શરણે આવ્યું છું, તેથી મારા ઉપર કૃપા કરીને મને ચારિત્રરૂપી પ્રહણ આપ, કે. જેથી તેના ઉપર બેસીને હુ સંસારસમુદ્રને પાર પામું તેમ થવાથી આપણે પણ મહાન યશ મળશે.” મુનિએ કહ્યું કે
Page #567
--------------------------------------------------------------------------
________________ થ૮ ધન્યકુમાર ચરિત્ર. દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરે. ધર્મકૃત્યમાં કઈને કઈ જાતિને પ્રતિબંધ નથી.” પછી સર્વ પરિગ્રહને તજી દઈને પોતાની પત્ની સહિત ધનસારે શેઠે તથા તેના ત્રણે પુગેએ ચારિત્ર અંગીકાર કર્યું. પ્રિયાઓ સહિત ત્યાં આવેલા ધન્યકુમારે આચાર્ય, માબાપ, બંધુઓ વિગેરે મુનિઓને નમસ્કાર કરીને દુષ્ટ કર્મને નાશ કરવાવાળે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી ભક્તિથી મુનિઓને વારંવાર નમીને તેઓ પોતાને ઘેર આવ્યા. હવે ધન્યકુમાર ગુરૂએ કહેલ પૂર્વ જન્મના દાનધર્મને સંભારતે વિશે વિશેષ ધર્મ પ્રવૃત્તિ કરવા લાગે અને મુનિધર્મ સ્વીકારેલ માતા પિતા તથા તપમાં મગ્ન થયેલા જયેષ્ઠ બાંધીને સ્તવતાં, મરત અને પુણ્યના વિપાકને ભેગવતાં કાળ નિર્ગમન કરવા લાગે. હે ભવ્ય છે ! મુનીશ્વરને આપેલ દાનનું ફળ જુઓ ! જે દાનના પ્રભાવથી ધન્યકુમાર જયાં ગયા ત્યાં આગળથીજ મૂકી રાખેલા હેય તેમ અઢળક ભેગવિલાસે તેમને પ્રાપ્ત થયા. વળી નહિ બેલવેલ છતાં પણ દેવતાઓએ ધન્યકુમારના મોટા ભાઈઓ પાસેથી ધન લઈ લીધું, ધન લઈને જતાં તેમને રોક્યા, શિખામણ આપી, અનુકૂળ કર્યા, અને ન્યાય માર્ગે પ્રવર્તાવ્યા. તેથી આ લેક અને પરલોકમાં સુખ ઈછતા મનુષ્યએ જિનેશ્વરના કહેલા દાનધર્મના આરાધનમાં ઉદ્યમ કરે, કે જેથી સકળ અર્થની સિદ્ધિ થાય. ઇતિ શી જિનર્ત સૂરિના રચેલા પદ્યબંધ શ્રી દાનકલ્પદ્રુમ : ઉપરથી ચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના અષ્ટમ - પલ્લવનું ગુજરાતી ભાષાંતર
Page #568
--------------------------------------------------------------------------
________________ નવમ પલ્લવ પદ્ધ નવમ પલ્લવ, કદા રાજહી નગરીમાં નેપાળ દેશથી કેટલાક વ્યાપારીઓ નેપાળદેશમાં બનેલી એક એક લક્ષ સેના મહારની કિંમતવાળી રત્નકંબળે લઈને વેચવા ' માટે આવ્યા. “આ વસ્તુ રાજાને ભેગવવા લાયક છે' તેમ જાણુને તેઓ તે રત્નકંબળે લઈને શ્રેણિક મહારાજા પાસે ગયા, તેમને નમસ્કાર કરીને તેઓએ તે કંબળે તેને દેખાડી અને વિજ્ઞપ્તિ કરી કે–“સ્વામિન! આ રત્નકંબળે ત્રણે તુમાં ઉપભેગમાં–વપરાશમાં આવી શકે છે. વર્ષાઋતુમાં આ કંબળનાં તાગડાઓ પરરપર મળી જાય છે, તેથી વરસાદનું પાણી તેની ઉપર પડીને તરતજ ભૂમિ ઉપર પડી જાય છે, તેનાથી શરી. રને એક વાળ પણ ભીંજાતે નથી; વળી આ રત્નકંબળે કમળપત્રની માફક પાણીથી ભીંજાયેલી પણ રહેતી નથી–નિર્લેપ રહે છે. વળી શીતઋતુમાં તથા હેમંતઋતુમાં આ કંબળે ગરમી ધારણ કરે છે, એકજ વખત પહેરવાથી ક્ષણમાત્રમાં શરીર ઉપર પરસેવે થાય છે. વળી ઉન્હાળાની ઋતુમાં તે શીતળપણાને પામે છે. જ્યારે શરીરે પરસે થાય છે, ત્યારે ચંદનના વિલેપનની જેમ શરીરમાં શીતળતા ઉત્પન્ન કરે છે. જયારે આ કંબળે મેલી થઈ જાય છે, ત્યારે સોનાની જેમ અગ્નિમાં નાખવાથીખી અને નિર્મળ થાય છે, તેથીજ વસ્ત્રોમાં આ રત્ન તુલ્ય છે તેવી તેની ખ્યાતિ થયેલી છે.”
Page #569
--------------------------------------------------------------------------
________________ પ૩૦ ધન્યકુમાર ચરિત્ર. રાજાએ રત્નકંબળાની આ પ્રમાણેની હકીકત સાંભળીને પૂછયું કે-“તેનું મૂલ્ય શું છે?” તેઓએ કહ્યું કે-એકેકની કિંમત. સવા લાખ સેનામહેરે છે. આ પ્રમાણે તે વ્યાપારીઓના મુખેથી તેની કિંમત સાંભળીને રાજાના મનમાં આશ્ચર્ય થયું, તેથી તે બોલ્યા કે_“અરે પરદેશી વ્યાપારીઓ ! બહુ મૂલ્યવાળી આ કંબળ અમે ખરીદશું નહિ, કારણકે જ્યારે આ કંબળે પહેરીએ ત્યારે ભરવાડ જેવો વેશ લાગે, તેથી ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલાઓને આ રત્નકંબળ પહેરવી તે શોભા આપનારૂં નથી. તેના ગુણે તે જે જાણતા હોય તે જ જાણે, પણ તે પહેરવાથી બધા લેકે તુચ્છ જાતિપણું તે કહેજ, તેથી તે કંબળે લેવાથી સર્યું–અમારી તે વેચાતી લેવાની ઈચ્છા નથી. વળી કરડે સેના મહેરેવડે અશ્વ, હાથી અને નરરત્નાદિકને જો સંગ્રહ કરીએ તે તે લડાઈમાં વિજય અપાવે, રાજ્યની રક્ષા કરે, આ કંબળોમાં શું બળ છે ? તે શા કામની? તે કાંઈ પણ અમારે ઉપગની નથી.” આ પ્રમાણેનાં શ્રેણિક મહારાજાનાં વચને સાંભળીને તે વ્યાપારીઓ વિલખા વજનવાળા થઈ ગયા, અને રાજાને નમસ્કાર કરીને ઉત્સાહ રહિત થયેલા ઉડ્યા ત્યાંથી પિતાને ઉતારે જતાં પરસ્પર વ્યાપારની વાત કરતાં શાલિભદ્રના મહેલની નીચે થઈને તેઓ નીકળ્યા. તેઓ પરસ્પર બોલતા હતા કે–“ભાઈએ ! આવા મેટા નગરમાં પણ આ કંબળે વેચાણ નહિ, તે પછી આનાથી મેટું નગર બીજું કયું છે કે જ્યાં આ રત્નકંબળે વેચી શકાશે? મહારાજાધિરાજ શ્રેણિક જેવા પણ આ ખરીદવાને અશક્ત દેખાયા, તે પછી આ દેશમાં હવે કેણ ખરીદવાનું હતું ? આ પ્રમાણે બેલતા તેઓ જતા હતા. આ અવસરે શાલિભદ્રની માતા ભદ્રા શેઠાણી દાસીના સમૂહથી પરવરેલા ગોખમાં બેઠા હતા, અને નગરચર્ચા
Page #570
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. પ૩૧ જોતા હતા. આ વ્યાપારીઓનાં વચને સાંભળીને તેમણે દાસીને કહ્યું કે-“અરે દાસી ! સત્વર જા અને આ પરદેશી વ્યાપારીઓ જાય છે તે બધાને અહીં લઈ આવ.” આ પ્રમાણે ભદ્રા શેઠાણીની આજ્ઞા થવાથી તે દાસી દેડતી જઈને તે વ્યાપારીઓને કહેવા લાગી કે-“અરે વ્યાપારીઓ ! મારી શેઠાણી તમને બેલાવે છે, તેથી તમે તેમની પાસે ચાલે.” તે સાંભળી એક વાચાળ વ્યાપારી બે કે–“શા કામે તારી શેઠાણ અમને બેલાવે છે? અમે ત્યાં આવીને શું કરીએ ? અમારી વસ્તુઓ તમારા રાજા પણ ખરીદવાને શક્તિવંત થયા નહિ, તે તારી શેઠાણ શું ખરીદવાની હતી ?" દાસીએ કહ્યું કે–“તમારી જેવા ઘણા વ્યાપારીઓ અમારી શેઠાણીના મહેલમાં આવ્યા છે અને આવે છે તે બધા પિતપોતાના ભાગ્ય પ્રમાણે લાભ મેળવીને જાય છે, કેઈ ખાલી હાથે પાછા જતા નથી. તમે તે કોઈ નવીન જાતિના વ્યાપારી દેખાઓ છે; વ્યાપારની રીતિ પણ જાણતા નથી. અનેકને દેખાડીએ, ત્યારે કે એક ઘરાક મળે, પણ માલ ન દેખાડીએ તે કઈ ઘરાક મળતું જ નથી.” તે સાંભળીને તેમાંથી એક બીજે વ્યાપારી પેલા વ્યાપારી પ્રત્યે બે કે–“શું બકબક કરે છે ? આપણે તે વ્યાપારી છીએ, વિચવા કાઢેલી ચીજો સેંકડે માણસે જુએ ત્યારે કોઈ ઘરાક મળે, તેમાં રોષ ?" પછી દાસીને કહ્યું કે-“બહેન ! આગળ ચાલ ! તારી શેઠાણીની પાસે અમે આવીએ છીએ.” આમ કહીને દાસી સાથે તેઓ ભદ્રા શેઠાણને ઘેર આવ્યા. તેઓ શેઠાણીના મંદિરમાં પિઠા અને અહીંતહીં સુવર્ણ, રૂપું તથા રત્નાદિકના ગૃહને શોભાવનારા તેરણે તથા પુતળીઓ વિગેરે જેઈને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે“શું આ તે મનુષ્યને રહેવાને મહેલ છે કે શું આ તે દેવમંદિર
Page #571
--------------------------------------------------------------------------
________________ પર ધન્ય માર ચરિત્ર. છે? ઘરના પ્રવેશદ્વારમાંજ આવી દ્ધિને વિસ્તાર કરે છે, તે પછી ઘરની અંદરના ભાગમાં કેવી શોભા હશે? ખરેખર આ બાઇ રત્નકંબળે જરૂર ખરીદશે. આ પ્રમાણે વિચારતાં તેઓ બીજે માળે ગયા. સ્થળે સ્થળે સૂર્યના તાપની જેમ રત્નથી શેભતું ઘર જોતાં જોતાં તેઓ ભદ્રા માતા પાસે ગયા. ભદ્રાએ પણ આદરપૂર્વક શિષ્ટાચાર કરીને તેમને બેસાડ્યા અને પૂછયું કે–“તમે શું લાવ્યા છે?” તેઓએ કહ્યું કે–“રત્નકંબળભદ્રાએ પૂછ્યું-“તે કેવી છે?” તેઓએ ખભેથી ગાંસડી ઉતારીને તે દેખાડી. તે જોઈ ભદ્રામાતાએ પૂછ્યું કે–“આનાં કેવાં ગુણે છે?” તેઓએ પ્રથમની માફક તેનાં ગુણે વર્ણવી બતાવ્યા. ભદ્રાએ પૂછયું કે-આની કિંમત શું છે ? તેઓએ કહ્યું કે–“એકેકની સવા લાખ સેનામહોર કિંમત છે.” ભદ્રાએ પૂછયું કે-“મારા પુત્રને બત્રીશ પત્ની છે, તે દરેકને એકેક આપવા માટે મારે આવી બત્રીશ જઈએ છીએ અને તમે તે સળજ લાવ્યા છે તેથી શું કરું? હવે તેને ફાડીને બે બે કકડા કરી આપે, તેથી મારી 32 વરૂઓને એકેક આપીશ.” આ પ્રમાણે ભદ્રા શેઠાણનાં વચન સાંભળીને તેઓ વિસ્મય પામ્યા અને પરિપરના કાનને અડીને તેઓ બેલવા લાગ્યા કે– શું આને વાયુ થયું હશે કે આ ગાંડી થઈ ગઈ હશે? રાજા જે પણ એક રત્નકંબળ ખરીદવાને સમર્થ થયે નહિ, ત્યારે આ ડેસી તે બોલે છે કે બત્રીશ કેમ ન લાવ્યા ? હવે આના એકેકના બે બે ખંડ કરે. આ શું બેલે છે? આનાં વચન ઉપર કેણ વિશ્વાસ લાવે ?" તે વખતે એક વ્યાપારી બે કે–“તેમાં ચિંતા શું કરે છે ? તેના કહેવા માત્રથી જ આપણે કયાં કકડા કરી નાખીએ છીએ? પ્રથમતે પૈસા ક્યાં છે? તે જયારે આપણને મુલ્ય જેટલા પૈસા આપશે, એટલે પછી જેમ તે કહેશે તેમ આપણે
Page #572
--------------------------------------------------------------------------
________________ - - - - - પિ૩૩ કરશુંઆ પ્રમાણે વાત કરીને તેઓ બોલ્યા કે “માતાજી !અમે પરદેશી છીએ, ઘેર જવાને આતુર છીએ, તેથી ઉધારે વ્યાપાર કરતા નથી, રાકડે રૂપિયેજ વ્યાપાર કરીએ છીએ, તેથી અમને એનું મૂલ્ય આપ; પછી તમને જેમ અનૂકુળતા હશે તેમ કકડા કરી આપશું.” તે સાંભળીને વ્યાપારીઓની અધીરાઈ જાણી ભદ્રાશેઠાણી જરાક હસ્યા અને ભંડારીને હુકમ કર્યો કે–“તેઓ પ્રસન્ન થાય તે પ્રમાણે વિશ લાખ સેનામહેરે આ રત્નકંબળના મુલ્ય માટે તેને આપે.” ભંડારીએ તેમને બેલાવી લક્ષ્મીગૃહમાં જઈને લક્ષમીગૃહનું દ્વાર ઉઘાડ્યું. વ્યાપારીઓ અંદર જઈને આસપાસ જોવા લાગ્યા. તેઓએ જોયું તે એક તરફ રૂપિયાના અગણિત ઢગલા પડેલા હતા, બીજી બાજુ સોનામહોરના ઢગલા હતા, ત્રીજી બાજુ રત્નના ઢગલા આમ તેમ પડેલા હતા, વળી ઠેકાણે ઠેકાણે માણિક્યાદિકના અનેક ઢગલા પડેલા હતા, વળી એક બાજુ મેતીના કોઠારે ભરેલા હતા, બીજી બાજુ સેનાના, વળી એક બાજુ નીલમ–માણિક્યાદિ રત્નના તથા એક બાજુ વૈર્ય, વિક્રમ, પીરોજા તથા મરકત મણિના કોઠારો ભરેલા હતા. આ પ્રમાણે ચોરાશી જાતિનાં રત્નની અગણિત સંખ્યા દેખીને વિસ્મય પામેલ તેઓ વિચારવા લાગ્યા કે—“શું આ તે સાચું છે, સ્વપ્ન છે, ઇંદ્રજાળ છે કે દેવ માયા છે? આ શું છે? આ લક્ષ્મીને જે સ્વામી હશે તે કેવું હશે ? અહે! તેનું પુણ્યપ્રાબલ્ય કેવું હશે ? આ ધનને સ્વામી જે વિચારે તે કરી શકે છે! આ રાજગૃહી નગરીને ધન્ય છે કે જયાં આવા વ્યાપારીઓ વસે છે. આ શહેરનું “રાજગૃહ" એવું નામ સાર્થક છે.” પછી તેઓએ ઈચ્છાનુસાર દ્રવ્ય માગ્યું અને ભંડારીએ તે પ્રમાણે તેમને દ્રવ્ય આપ્યું. ધન લઇને તેઓ મનમાં , 1 રાજાનું ઘર.
Page #573
--------------------------------------------------------------------------
________________ પ૩૪ ધન્યકુમાર ચરિત્ર. વિચારવા લાગ્યા કે આપણે અજ્ઞાનતાથી નાણાની અધીરાઈ બતાવી તે સારું કર્યું નથી. આ પ્રમાણે મનમાં શરમાતા તેઓ ભદ્રા માતા પાસે ગયા. ભદ્રાએ પૂછયું કે–“તમને ઇચ્છિત દ્રવ્ય મળ્યું?” તેઓએ કહ્યું કે-“તમારી મહેરબાનીથી શું મળતું નથી?” ભદ્રાએ ફરીથી કહ્યું કે–“એકેક રત્નકંબળના બે બે ખંડ કરી આપે, કારણ કે મારા પુત્રને બત્રીશ પત્નીઓ છે, અને રત્નકંબળ સેળ છે, તેથી તેઓ સર્વને કેવી રીતે થઈ રહે? તેથી હું તેના બે બે ખંડ કરાવું છું. તે સાંભળીને વ્યાપારીઓ ચિત્તમાં ચમત્કાર પામ્યા અને વિચારવા લાગ્યા કે—“અહે આનું પુણ્યબળ કેવું છે ! જે કોઈ મહા મહેનતે એક રત્નકંબળ ખરીદે, તે જીવની માફક તેની રક્ષા કરે, અને પર્યાદિકને દિવસે તે વાપરે. આ તે પહેલેથી જ કટકા કરાવી નાખે છે, તેમાં તેને કાંઈ વિચાર પણ થતું નથી!!અહે! આ જગતમાં પુણ્ય અને પાપવચ્ચે મેટું અંતર દેખાય છે. બહુ રના વસુંધરા” એ ઉક્તિ ખરેખરી સાચી છે. પછી તે રત્નકંબદેના બે બે ખંડ કરી દઈને તેઓ શાલિભદ્રના પુણ્યનું વર્ણન કરતાં પિતાને ઉતારે ગયા. હવે ભદ્રાએ તે હાવાના સમયે બત્રીશ રત્નકંબળનાં ખંડે બત્રીશ વહુઓ માટે દાસીના હાથમાં આવ્યા. દાસી તે કટકાઓ લઈને ન્હાવાના સ્થળે ગઈ. દરેક વહુને એકેક કટકો આપ્યો. તેઓએ પૂછયું કે–“આ શું છે? આને અમે શું કરીએ?” દાસીએ કહ્યું કે–“શેઠાણીઓ! આજે પરદેશી વ્યાપારીઓ સવા સવા લાખ સેનામહેરેની કિંમતવાળા સેળ રત્નકંબળે લઈને માતાની પાસે આવ્યા હતા. તેઓએ આ કંબળા માતાને દેખાડી; માતાએ પૂછયું કે–બત્રીશ લાવી આપે.' તેઓએ કહ્યું કે-“માતા ! આ કાંઈ જ્યાં ત્યાં બનતી નથી. નેપાળ દેશમાં બળતા લાકડાઓમાં
Page #574
--------------------------------------------------------------------------
________________ નવમ પલવ... પ3 bઈ વખત ઉષ્ણ નિવાળા ઉંદરો ઉત્પન્ન થાય છે. તેઓનાં રે, મ–વાળ ગ્રહણ કરીને આ બનાવાય છે. આખા દેશમાં તપાસ કરતાં અમને આટલીજ કંબળો મળી, વધારે મળી નહિ. આ તો કઈ કઈ સમયેજ બને છે. હમેશાં બનતી નથી. તેના ગુણે ત્રણે રૂતુમાં સુખ આપનારા છે, અને અગ્નિમાં જોવાથી તે નિર્મળ થાય છે.” આ પ્રમાણે માતાએ તદ્દન નવીન પ્રકારની અભૂત વતુ જાણુને દરેક કંબળના સવા લાખ મૂલ્ય આપીને સેળે વેચાતી લીધી છે અને પછી તેના બે બે કટકા કરીને તમારા વપરાશને માટે આ કટકાઓ મોકલ્યા છે.” આ પ્રમાણેનાં દાસીનાં વચન સાંભળીને તે રતનકંબળનાં ખંડે તેઓએ ગ્રહણ કર્યા. પછી ઓઢવા જતાં તેને સ્પર્શ કર્કશ લાગવાથી મેદું મરડીને તેઓ બોલી કે–“અમે આ પહેરી શકીશું નહીં. આ તે પગ લુંછવાના કામમાં આવશે, બીજા કામમાં આવશે નહીં.” તેમ કહીને તે રત્નકંબળના કકડાવડે પગનાં તળિયા લુંછી નાંખીને તે બધીને નિર્માલ્ય કુવામાં તેઓએ નાંખી દીધી. ચેટીએ ભદ્રા પાસે જઈને આ સર્વ હકીકત જણાવી. ભદ્રા હસીને બોલ્યા કે–દેવદૂષ્ય વસ્ત્રો પાસે આ કંબળો શા હિસાબમાં છે?” અહી શ્રેણીકરાજાની ચિલણા નામની પટ્ટરાણીએ રત્નક બળની વાત સાંભળીને રાજાને આક્રોશપૂર્વક કહ્યું કે-“મારે અને તમારો નેહસંબંધ જ ! જે જે નવી વસ્તુ પરદેશથી તમારી પાસે આવે છે તે તમે જોઈને દ્રવ્ય ખર્ચવાના ભીરૂપણાથી બહારથી જ તેને પાછી મેકલી આપે છે. અહીં અંતઃપુરમાં તે જોવા માટે પણ એકલતા નથી. આમ કરવાનું તાત્પર્ય હું જાણું છું. તમેએમ ધારે છે કે-જે અંતઃપુરમાં દેખાડીશ તે અંતઃપુરની સ્ત્રીએ તે માગશે, ત્યારે વળી ખર્ચ કરે પડશે. આ પ્રમાણે કૃપ
Page #575
--------------------------------------------------------------------------
________________ ધમાર ચરિત્ર. તાના દેષથી બહારથીજ તમે તેવી વસ્તુઓ પાછી મેકલાવી આ પિ છે; પણ સ્નેહની આ રીતિ નથી ! કારણ કે એ ઋતુમાં સુખ આપનાર રત્નકંબળો વેચાવા આવી હતી, તે પણ તમે જ જોઈને પાછી મેલાવી દીધી. તેમાંથી અમારે માટે એક પણ કંબળ વેચાતી લીધી નહિ, તેથી તમારે મારા ઉપરને સ્નેહ કૃત્રિમજછે એમ જણાય છે.” રાજાએ કહ્યું કે-“અરે! એમાં કૃપણુતા બીલકુલ નથી. મેં તે એમ વિચાર્યું કે તે વસ્તુ નવી છે તે સાચું છે પણ તેને સ્પર્શ કર્કશ હેવાથી રાણીને પહેરવામાં અને ઉપભેગા લેવામાં તે કંબળ ચિત્તને પ્રસન્નકારી નહિ થાય.” તે હેતુથી મેં તે પાછી વાળી હતી, દ્રવ્યવ્યયના ભીરૂપણાથી પાછી મેકલી નહતી. ”રાણીએ તે સાંભળીને કહ્યું કે-“જો તમારા અંતઃકરણમાં તેમજ હોય તે એક તે મંગાવીને મને આપે, તે નહિ આવે ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” આ પ્રમાણે હઠથી આચહ ધરીને તે રીસાઇને બેઠી. રાજાએ પણ તેને અત્યાગ્રહ જાણીને ફરીથી સભામાં આવી અભયકુમારને કહ્યું કે “બાળક તથા સ્ત્રીને હઠ દુર્નિવાર્ય હેય છે, તેથી ગમે તેમ કરીને એક રત્નકંબળ લઈ આવો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તેમણે એક વાક્ચાતુર્યવાળા પ્રતિહારીને તે વ્યાપારીઓ પાસે મેક. તે કંબળના વ્યાપારીઓ પાસે જઈને બોલ્યો કે–“અરે વ્યાપારીઓ! મગધાધિપ વિમુખે આજ્ઞા કરે છે કે–સવા લાખ દ્રવ્ય લઈને એક રત્નકંબળ અને મને આપે. હું રેકડું મૂલ્ય લઈને જ લેવા આવ્યો છું.”તે સાંભળીને સન્માનપૂર્વક વ્યાપારીઓએ ઉત્તર આપે કે-“અરે ભાઈ ! રાજાને અમારા બહુમાનપૂર્વક પ્રણામ કહેજો અને વિનંતિપૂર્વક જણાવજે કે- સ્વામીએ જે એક રત્નકંબળ મંગાવી તે અમારા
Page #576
--------------------------------------------------------------------------
________________ - નવમ પહાવ. ઉપર મટી કૃપા કરી છે, પરંતુ અમે સ્વામીને નમન કરીને ઉતારે જતા હતા, ત્યારે શાલિભદ્ર શ્રેષ્ઠિના મંદિરની નીચે થઈને જતાં અમે પરદેશી વ્યાપારીએ છીએ' તેમ જાણીને શાલિભદ્રની માતાએ અમને લાવ્યા અને પૂછયું કે “તમે શું વસ્તુઓ વેચવા આવ્યા છે ? તેમના પૂછવાથી અમે તેમને રત્નકંબળો દેખાડી. તે શેઠાણીએ અમે માણ્યું તેટલું મૂલ્ય આપીને તે સર્વે ખરીદી લીધી છે. હવે અમારી પાસે એક પણ કંબળ રહી નથી, તેથી શું આપીએ? આ સેવકે તે પહેલેથી જ આશા રાખીને આ પના ચરણ પાસે આવ્યા હતા, તે વખતે આપે જરા પણ ઈચ્છા દેખાડી નહિ, તેથી અમે તે કંબળા તેને વેચાતી આપી દીધી; પરંતુ આવા રાજાની છત્રછાયાને પણ ધન્ય છે કે જ્યાં આવાં મોટા શ્રેષ્ટિઓ - શ્રીમંત વસે છેકારણકે એકલા તેણેજ પરદેશથી મહા મૂલ્યવાન વસ્તુઓ અમે લાવ્યા, તે અમારો પ્રયાસ સફળ કર્યો. બીજી જે કાંઈ મહારાજા આજ્ઞા કરે તે અમે સ્વીકારવાને તૈયાર છીએ.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને અને સન્માન કરીને તે પ્રતિહારીને તેઓએ વિસર્જન કર્યો. પ્રતિહારીએ રાજા પાસે જઈને સાંભળેલી બધી હકીકત નિવેદન કરી. તે સાંભળીને શ્રેણિક મહારાજ અને અભયકુમારે એક પ્રધાનને શાલિભદ્રની માતા પાસે મોકલ્યો. દેવભુવનના જેવું છે ઘર જેતે વિમિત ચિત્તવાળે તે પ્રધાન ભદ્રા શેઠાણી પાસે ગયે. તેણીએ અસાદર અને સન્માનપૂર્વક એગ્ય આસન ઉપર તેને બેસાડ્યો અને આવવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે–“તમે જે રત્નકંબળે ખરીદી છે, તેમાંથી એક કંબળ જે દ્રવ્ય બેઠું હોય તે લઈને આપો' તેમ મહારાજે કહેવરાવ્યું છે. પટ્ટરાણીના દુરાગ્રહને પૂરો કરવા માટે તેની ખાસ જરૂરીઆત છે.”
Page #577
--------------------------------------------------------------------------
________________ પડેટ ધન્યક માર ચરિત્ર.. આ પ્રમાણેનાં પ્રધાનપુરૂષનાં વાક્ય સાંભળીને ભદ્રામાતાએ કહ્યું કે “આ ધન, ધાન્ય, ગૃહાદિક બધું મહારાજાનું જ છે; તેથી મૂલ્યનું શું પ્રજન છે? મૂલ્ય માગવું તે પણ અનુચિત છે. જે કોઈ પારકે હોત તો તે મૂલ્ય કહેવાપણું રહે. જે મહારા જાના કામમાં અમારી કઈ પણ વસ્તુ આવે તે અમારે માટે ભાગ્યોદય કહેવાય. મહારાજાની આજ્ઞાને અનુકૂળ રહીનેજ જે સેવકે કાર્ય સાધે, તે તેનાં સર્વ કાર્યો સફળ થાય છે. આવી સેંકડો રત્નકંબળો મહારાજાને લુંછણું કરીને ફેંકી દેવાય. સેવકના ઘરમાં રહેલી કઈ પણ વસ્તુ જો સ્વામીના ઉપગમાં આવે, તે તેથી વધારે સારૂં શુંતે દિવસ ધન્ય છે કે જે દિવસે અમારી વસ્તુ સ્વામીના ચિત્તને પ્રસન્ન કરનારી થાય, પણ હું શું કરું? આ રત્નકંબળને મહારાજને ખપ પડશે એવું મેં પૂર્વે જાણ્યું નહેતું. તે રત્નકંબળ દરેકનાં બે બે ખંડ કરીને મેં વહુરૂઓને આપી દીધા છે. તેઓએ પણ “આ રત્નકંબળમાં શું શભા છે?” એમ જાણી તેને અનાદર કરીને જ્યારે સ્નાન કરીને તેઓ ઉઠી ત્યારે તે કટકાઓ વડે પગ લુંછીને તેઓએ ફેંકી દીધા છે. આપ આવે અને જુઓ નિર્માલ્ય કુઈમાં તે હજુ પણ પડેલા છે. હજુ પણ જો તેને અગ્નિમાં તપાવીએ, તે તે મળ રહિત શુદ્ધ થાય તેમ છે, પરંતુ નિર્માલ્યપણાને પામેલી–ભેગથી ઉતરેલી વસ્તુની હું મહારાજાને ભેટ કેમ કરી શકું? જે ચીજ વાપરેલી ન હોય તેજ રાજા પાસે ધરાય, વાપરેલી વસ્તુ ધરવી તે ગ્ય નથી; તેથી પ્રણામપૂર્વક રાજા પાસે મેં કહેલી વિજ્ઞપ્તિ કરજે. વળી બીજી જે કઈ વસ્તુને મહારાજાને ખપ હોય, તે ખુશીથી મંગાવે; બધી વસ્તુ મહારાજાને જ આધીન છે.” આ પ્રમાણેને પ્રત્યુ ત્તર આપીને ઉત્તમ તાંબુળ તથા વસ્ત્રાદિકવડે તેનું સન્માન કરી
Page #578
--------------------------------------------------------------------------
________________ 530 નવમ પવિ. " તથા શિષ્ટાચારપૂર્વક તેને પ્રસન્ન કરી તેને વિસર્જન કર્યો. પ્રધાને ભૂપ તથા અભયકુમાર પાસે જઈને વિનયપૂર્વક બધી હકીક્ત નિવેદન કરી. તે સાંભળીને રાજા અને અભયકુમાર વિચિમત થયા અને ચિત્તમાં ચમત્કાર પામ્યા. શ્રેણિક રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યા કે–“અહો ! કેવી અનિર્વચનીય પુણ્યની ગતિ છે ! પુણ્યપુણ્યમાં પણ મોટું અંતર છે. હું સ્વામી રાજા છું, આ મારા સેવક છે, પણ મારા ને તેના પુણ્યમાં મોટું અંતર છે; કારણ કે આ સેવક થઈને પણ એક દિવસ માત્રમાં જે ભોગવી શકે છે, તે આખા વરસે પણ હું ભેગવવા સમર્થ નથી. મારે એક રત્નકંબળ લેતાં વિચાર થઈ પડતું હતું અને આ શ્રેષ્ટિએ સેળે રત્નકંબળા ખરીદીને જીર્ણ વસ્ત્રની જેમ તેનાં પગલું છણાં કરીને તે ફેકી પણ દીધાં અને અપશ્ય કરી દીધાં પરંતુ એક વાતે હું પણ ધન્યકૃતાર્થ છું કે મારા રાજ્યમાં આવા ભેગેંદ્રો રહે છે, અને સુખ વિલાસ કરે છે, તેથી હું પણ સફળ જીવિતવ્ય વડેજ જીવું છું. આવું ભેગુંદ્રપણું તે પૂર્વ જન્મમાં કરેલી શ્રી જિનમાર્ગને અનુસરનારી શુદ્ધ તપસ્યા અને દાનાદિકના ફળરૂપ હોય છે, તેથી એવી આરાધના કરનારના હું દર્શન કરૂં, તે કે છે તેને જોઉં. અતિ પુણ્યવંતના દર્શન કરવાથી પણ દિવસ સફળ થાય છે. " આ પ્રમાણે ચિંતવીને તેણે અભયકુમારને કહ્યું કે-“તું તેને ઘેર જા, અને મિષ્ટ વચને વડે તેને આનંદિત કરીને સન્માનપૂર્વક બહુ પ્રયત્નવડે, તેને સુખ ઉપજે તેવા સુખાસનમાં બેસાડીને દિવ્ય વાજિંત્ર આગળ વાગતાં હોય તેમ આડંબરપૂર્વક તેને અહીં તેડી લાવ, કે જેથી પુણ્યવંત એવા તે ધમ પુરૂષનાં હું દર્શન કરૂં” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી કેટલાક પરિવારને સાથે લઈને અભયકુમાર હર્ષપૂર્વક રાલિભદ્રને ઘેર ગયા. પ્રથમથી જ સેવ
Page #579
--------------------------------------------------------------------------
________________ 54 ધન્યકુમાર ચઢ. કોએ અભયકુમારના આવાગમનની. હકીક્ત ભદ્રા શેઠાણીને જણાવી દીધી. ભદ્રા પણ તેની શેરીમાં અભયકુમાર આવ્યા કે તરતજ ઘણી સખીઓ તથા દાસીએથી પરવરેલા પિતાના ઘરના આંગણાથી સો પગલા સામા ગયા. ત્યાં જઈ અતિ આદરપૂર્વક લુંછણું કરીને અભયકુમારને ઘરમાં તેડી ગયા. પછી ભવ્ય આસન ઉપર બેસાડીને અદ્ભુત એવી જુદા જુદા દેશોમાં બનેલી વતુઓ ભટણામાં ધરી અને પુષ્પ, તાંબુલ, અત્તરવિગેરેથી શિષ્ટાચાર દેખાડીને બે હાથ જોડી ભદ્રાએ કહ્યું કે-“આજે અમારે મહાન પુણ્યને ઉદય થ છે, આજ દિવસ સુંદર છે, આજે અમારા મને રથ પૂર્ણ થયા છે, કારણ કે આપ અમાત્યે પોતે પોતાના ચરણની સ્થાપનાવડે અમારું ઘર પાવન કર્યું છે. આપ સ્વામીએ આટલે શ્રમ શામાટે લીધે ? ત્યાં રાજદ્વારે રહીને જ આજ્ઞા કેમ ન કરી ? સ્વામીના હુકમ સાંભળવા માત્રથી જ આદેશેલ કાર્ય હું કરત. સ્વામીએ નિર્દિષ્ટ કાર્ય કરવામાં સેવકને તે આજ્ઞા માત્રને જ વિલંબ હોય છે. આ પ્રમાણેનાં ભદ્રાનાં વચન સાંભળીને અભયકુમારે કહ્યું કે–“તમે કહ્યું તે સાચું છે, હું જાણું છું કે તમારી જેવા કુલીનની તેજ રીતિ છે, પરંતુ મારે પણ મહારાજાને હુકમ પ્રમાણ કરવાનું છે. મહા પ્રસન્ન ચિત્તવાળા મહારાજાએ મને કહ્યું કે–તું પરિવાર સહિત શાલિભદ્રને ઘેર જાય ત્યાં જઈને કુશળ સમાચાર પૂછીને અતિ આદર તથા પ્રયત્નપૂર્વક તેને અહીં તેડી લાવ, કે જેથી હું તે પુણ્યવંત એવા શાલિભદ્રના મુખને જોઉં.” આ પ્રમાણે રાજાને હુકમ મળવાથી શાલિભદ્રને તેડવા માટે હું આવ્યું છું. શાલિભદ્રને આપ મારી સાથે મેકલે, કે જેથી અતિ ઉત્સુક એવા મહારાજાને મને રથ સફળ થાય. પ્રસન્ન થયેલા રાજા તેની મહત્વતા વધારશે અને મોટી કૃપા દેખાડશે,
Page #580
--------------------------------------------------------------------------
________________ પm વળી તે થવાથી આખા નગરમાં તમારા ઘરની કીતિ અને પ્રતિષામાં ઘણું વધારો થશે, અને દુનિનાં મુખ કાળી થશ. હું અયવાહી સુખાસનમાં મારી સાથે તેને બેસાડીને લઈ જઈ અને રાજા તરફનું સન્માન અપાવીને હું જ અહીં લાવીશ, તેથી તાકીદે મારી સાથે તેને મેકલે. બીજા ઘણા શ્રેષ્ઠીઓ રાજાને આ ળવા માટે રાજદ્વારે આવીને ઘણા દ્રવ્યને વ્યય કરે છે, વારંવાર આવીને પાછા જાય છે, પણ રાજાના દર્શને તેઓ મેળવી શકતા નથી. અમારી જેવાને વિજ્ઞપ્તિ કરે છે, તથાપિ કેઈકને જ મેળાપ થાય છે, અને કેઈને નથી પણ તે. પુણ્યવંત એવા તમારા પુત્રને મળવા માટે તે ઉલટા મહારાજા અતિ આતુર છે, તેથી તેમાં તમારે કોઈ જાતની શંકા કરવા જેવું નથી.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચને સાંભળી ભદ્રાએ કહ્યું કે“આપે જે કહ્યું તે બરાબર સાચું જ છે. જગતમાં રત્ન એવા આપના વચનમાં અશ્રદ્ધા અધીરતા શેની હેય? કેણ મૂખ તેમાં વિકલ્પ કરે? હું પણ આપની કૃપાથી જાણું છું કે આ લેકમાં લાજ, પ્રતિષ્ઠા, માન, મેટાઈ, યશ, ખ્યાતિ, ભા, સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય, અને શત્રુને જય તે સર્વેમાં રાજાનું સન્માન તે અવશ્ય મુખ્ય કારણરૂપ છે. રાજ્યદ્વારમાં જવાથી જ કુદરતી રીતે ઘણા વિદ્ગોને નાશ થઈ જાય છે. કહ્યું છે કે ..गन्तव्या राजसभा, द्रष्टव्या राजपूजिता लोकाः .. यद्यपि न भवन्त्यर्थास्तथाप्यनों विलीयन्ते // - રાજસભામાં જવું, અને રાજ સન્માનિત લેને મળવું, તેમના મેળાપથી દ્રવ્ય નિષ્પત્તિ કદાચ ન થાય, તેપણુ અનર્થોને નાશ તે જરૂર થાયજ છે. ' - તે પછી જ્યારે મહારાજા કૃપાવડે.બેલાવે ત્યારે તે શું કે
Page #581
--------------------------------------------------------------------------
________________ 542 ધન્યકુમાર ચરિત્ર. હેવું? તે તે પરમ પુણ્યના ઉદયને સૂચવનાર અને સકળ ઇચ્છિત આપનાર થાય છે તે હું જાણું છું. પણ આ મારે શાલિભદ્ર રાજસભાને વ્યવહાર જાણતા નથી. તે કોઈ દિવસ રાજસભામાં ગયો નથી. રાજસભામાં છત્રીસ રાજકુળનાં માણસો હોય છે, તે માં આ શાલિભદ્ર જાણતા નથી કે પહેલાં કોને નમવું? પછી કોને નમવું? વળી રાજસભામાં આમ બોલાય, આમ ન બેલાય, અહીં બેસાય, અહીં ન બેસાય, તેવું કાંઈ પણ તે જાણ નથી. વળી ત્યાં ઘણા ધનવંત શ્રેષ્ઠીઓ, ઘણા મંત્રીઓ, ઘણા ઉત્તમ કુ વાળા ક્ષત્રિયે બેઠા હોય છે, તેમાં આગળ બેઠેલા કોણ? પાછળ બેઠેલા કોણ? દક્ષિણ દિશામાં બેઠેલા કેણ મોટાણીનાના કોણ? તેમની વચ્ચે કેવી રીતે બેસવું ? આ સર્વને અભ્યાસ નહિ હેવાથી ભારે શાલિભદ્ર તેવું કાંઈ જાણતું નથી, તેથી ત્યાં આ વીને તે પ્રશંસનીય કેવી રીતે થાય ? મહારાજાની કૃપાથી આજસુધીમાં એક ઘડી માત્ર પણ પરતંત્રપણામાં તે રહેલે નથી. વળી રાજદ્વારે આવવા માં જ એક હજાર કેશ જવામાં થાય તેટલે તેને પરિશ્રમ થશે, તેથી જો સેવક ઉપર મહારાજાની મહેબાની હોય, “મારે સેવક ક્ષણ માત્ર પણ દુઃખી ન થાઓ એવી મેટી કૃપા મહારાજાની હોય, તે સેવકની માનવૃદ્ધિ માટે તેઓ પિતેજ શ્રમ લઈને અહીં પધારે અને પિતાના ચરણની સ્થાપનાવડે આ સેવકનું ઘર પવિત્ર કરે. તેમ થશે તે જ અમારા બધા મને સંપૂર્ણ થશે. અને આ સેવક સર્વે શ્રેષ્ઠીઓમાં વિશેષ પ્રશંસનીય થશે. સ્વામીના માત્ર ચાર ઘડીના શ્રમ માત્રથી જ આ સેવકને બહુ સુખ પ્રાપ્ત થશે અને તેના માનની વૃદ્ધિ થશે. આ મેં વિનંતિ કરી છે તે આપની કૃપાવડેજ પાર પડશે; નહિ તે પાર નહિ પડે; કારણ કે રાજાએ તે મંત્રીને જ આધીન હોય છે. આ
Page #582
--------------------------------------------------------------------------
________________ નવમ પશિવ.” પજવું પની જેવા પરદુઃખભંજન કૃપાળુ સજજન તો પરની ઈચ્છાનુસારજ વર્તે છે. આ મહાન નગરમાં સર્વ પુરૂષ મળે હાલ બેજ પુરૂષો ઉત્તમ છે, એક મારા જમાઈ અને આપના ભગીની પતિ ધન્યકુમાર અને બીજા આપ, કે જેઓ પારકાના મનોરથને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવા છે. તેથી જો આપ કૃપા કરીને “આ કરવા યોગ્ય જ છે એટલું હૃદયમાં ધારણ કરશે, તેજ તે કાર્ય થશે, નહિ તે થશે નહિ. અમારી જેવા વ્યાપારીમાત્રને ઘેર મને હારાજના આગમનને સંભવ ક્યાંથી હોય ? તેથી અમારા ઘરની આબરૂ પણ તમારેજ આધીન છે, પછી જેમ ઠીક પડે તેમ કરે.” આ પ્રમાણેનાં ભદ્રાનાં વચને સાંભળીને અભયકુમારે કહ્યું કે “તમે જે કહ્યું તે સત્ય છે. તમારે મને રથ પૂર્ણ કરવામાં હું વિલંબ કરીશ એવી બીલકુલ અશ્રદ્ધા કરશો નહિ; કારણ કે તમારિી સાથે અમારે ઘણે સંબંધ છે. પહેલાં તે આપણે બન્ને શ્રી જિનેશ્વરના ચરણના ઉપાસક છીએ. શાલિભદ્રની બહેન અને મારી બહેન એકજ ઘેર પરણેલ છે તે બીજો સંબંધ છે. વળી ત્રીજો સંબંધ એ છે કે મહારાજને ગોભદ્ર શ્રેષ્ઠી પરમપ્રિય મિત્ર હતા, તેથી તમારા ઘર ઉપર તે મહારાજાની પ્રથમથી જ મહેરબાની છે, વળી તમારું કાર્ય તે હું મારૂં જ જાણું છું, તેમાં જરાપણ આંતરે હું ગણતો નથી; પરંતુ જો હું એકલેજ જઈને ત્યાં વિજ્ઞસિ કરીશ તો સભામાં કેટલાક નાદાન લેકે પણ હોય છે તેઓ એમ બોલશે કે-“મંત્રીને કઈ પ્રકારે ભદ્રાએ વશ કર્યા જણાય છે, તેથી તેને ઘેર જવાની તે પ્રેરણા કરે છે, તેના ઘરને કઈ પ્રધાન માણસ તે કહેવા માટે પણ આ નથી. ' વળી કઈ વાચાળ બેલશે કે-“મહારાજની આજ્ઞા આવિજ પળે છે ને? તેમની આજ્ઞા સાંભળીને તે તે ઈચછાપૂર્વક અને હીં આવ્યા નહિ, પણ ઉલટા રાજાને ત્યાં બેલાવે છે! જે રાજા
Page #583
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર, પિતે ત્યાં જશે, તે પછી તેમની મહેટાઈ કયાં રહેશે?” વળી કઈ બેલશે કે-જે મહારાજા થઈને વાણિયાને ઘેર જશે, તે પછી અમારી જેવાને ઘેર તેઓ કેમ નહિ આવે ? અને પ્રત્યેકને ઘેર જવાથી રાજાની હલકાઇ દેખાશે. આ પ્રમાણે જુદા જુદા લેકેની જુદી જુદી વાણી સાંભળવાથી જોકે રાજાની તમારી ઉપર મેટી કૃપા છે તો પણ કેને ખબર પડે કે શું થશે ? રાજાઓનાં મન ક્ષણસ્થાયી અને અસ્થિર હોય છે, તેથી કદાચ તેમના મનમાં જુદે ખ્યાલ આવી જાય તે મારું કથન સિદ્ધ થાય અગર ન પણ થાય. તેથી જો ધાર્યા પ્રમાણે જ કરવાની ઈચ્છા હોય તે તે મારી સાથે સુખાસનમાં બેસીને તમેજ રાજા પાસે ચાલે. ત્યાં આવીને જેવી રીતે મારી પાસે વિજ્ઞપ્તિ કરી છે તેવી જ રીતે તેની પાસે પણ કરો. તે વખતે હું તમારાથી જુદે પડીને અવસરોગ્ય કથનવડે તમારું કાર્ય કરી આપીશ. ધન્યકુમાર પણ ત્યાં જ બેઠેલા હશે, તે પણ તે કાર્યમાં પ્રેરણા કરનાર થશે. ત્યાં આવવાથી તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે એમજ જાણજો.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચન સાંભળ્યા, એટલે અતિ અભુત ભેટશું સાથે લઈને ભદ્રા સુખાસનમાં બેઠી અને ઘણા દાસ દાસીઓને સાથે લઈ અભયકુમારની સાથે રાજ્યારે ગયા. જેવા સુખાસનમાંથી ઉતરીને સભામાં તે પ્રવેશ કરતાં હતા તેટલામાં તે અભયકુમારે આગળ થઈને રાજાના કાનમાં કહ્યું કે“સ્વામિન્ ! શાલિભદ્રની માતા વિજ્ઞપ્તિ કરવાનું આવે છે, તે સ્વામએ સ્વીકારવી.” પછી ભદ્રા રાજા પાસે આવ્યા, અને ભેટયું ધરીને પ્રણામ કરી ઉભા રહ્યા. રાજાએ આદરપૂર્વક હસ્તની સંજ્ઞાથી બેસવા માટે ઉચિત સ્થાન દેખાડીને કહ્યું કે “ભાગ્યવંત શેઠાણી! તમે ભલે આવ્યા, લીલાપતિ એ તમારે પુત્ર ખુશી
Page #584
--------------------------------------------------------------------------
________________ આનંદમાં છે?” ભદ્રાએ કહ્યું કે-“સ્વામીની કૃપાડેજ સુખ અને લીલાપતિપણું મેળવી શકાય છે. જેના ઉપર આપ સ્વામીની મીઠી દષ્ટિ થાય તેને હેરાન કરવાને કણસમર્થ છે ? વળી જેના ઉપર આપની સંપૂર્ણ કૃપાદ્રષ્ટિ થાય તેને ઐહિક સુખવિલાસ પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય તેને કોણવિન્ન કરનાર થાય?” ફરીથી રાજાએ પૂછયું કે-“હે ભદ્રા ! તેડાવ્યા છતાં તમારે લીલા પતિ પુત્ર કેમ ન આવ્યો? ભદ્રાએ કહ્યું કે–“મહારાજ ! જન્મથી આજ સુધી આપની કૃપાથી તેણે લીલાપતિપણું જ કર્યું છે. તે ક્રીડા કરવાનું જ માત્ર જાણે છે, બીજું કાંઈ જાણતો નથી. તેના સ્વરૂપનું સર્વ રહસ્ય બુદ્ધિનિધાન અભયકુમાર મંત્રીશ્વર પાસે મેં કહી દીધેલું છે. હવે સ્વામીની કૃપા તે અમારી ઉપર છેજ, પણ વિશેષ કૃપા કરીને આપ અમારે મંદિરે પધારો અને સેવકને પવિત્ર કરે. જ્યારે સ્વામીની સંપૂર્ણ કૃપા થાય છે, ત્યારે કાંઈ વિચારવાનું રહેતું જ નથી. જેવી રીતે શ્રીમદ રામચંદ્ર - ચીની પુત્રીને મને રથ પૂર્ણ કરવા માટે બોલાવ્યા ન હતા તે પણ સ્વયમેવ તેને ઘેર ગયા, અને તેના સાસરાના ઘર સુધી પોતે સાથે જઈને તેને ત્યાં મૂકી આવ્યા આ પ્રમાણે અનેક રીતે તેમણે પ્રજાનું લાલનપાલન કર્યું છે તેવી રીતે આપની જેવા મહાન પુરૂષે હેય છે તે પારકાના મોરથ પૂર્ણ કરવા સિવાય બીજો કોઈ વિચાર કરતાજ નથી. અમારી જેવા પરમાણુ તુલ્ય સેવકના મનોરથ પૂર્ણ થવાથી આપની જેવાની ગુરૂતામાં ઘણી વૃદ્ધિ થશે, કાંઈ પણ હાનિ થશે નહિ. “અહે! આનું કૃપાળુપણું! અહો! આની સરલતા! અહે! આનું પ્રજાનું લાલનપાલન?' આ પ્રમાણે અનેક યુગ સુધી તમારી કીર્તિ સ્થિર થશે; તેથી કૃપા કરીને મારી વિનંતિ સ્વીકારી - આપના ચરણની સ્થાપનાવડે મારું મંદિર આપને જેમ સુખ
Page #585
--------------------------------------------------------------------------
________________ 546 ધન્યકુમાર ચરિત્ર. ઉપજે તેવી રીતે પાવન કરે, આપના અમારે ઘેર પધારવાથી આ પના સેવક લીલાપતિને યથાર્થ ફળની પ્રાપ્તિ થશે. તેને અહીં આવતાં હજારે કેશને પંથ કરવાના શ્રમતુલ્ય શ્રમ થશે, પછી તે આપની ઈચ્છા પ્રમાણ છે. તમારી આજ્ઞા કેણ માનતું નથી ? આપ જેમ સુખ ઉપજે તેમ કરો. અમારે તે આપની આજ્ઞા શિરોધાર્ય છે.” આ પ્રમાણેનાં ભદ્રાનાં વચન સાંભળીને રાજાએ અભયની સામે જોયું. તે જોઇને અભયકુમાર બોલ્યા કે–“પ્રજાપાલનમાં તત્પર એવા આપની જેવાને તેમને ઘેર જવું યુક્ત જ છે, તેમાં કાંઇ હલકાઈ નથી. આપ ત્યાં પધારશે તો તેમનો મનોરથ પૂર્ણ થશે, તેઓને અનિર્વચનીય આનંદ થશે અને લેકેમાં પ્રજાવાસ પણાની તમારી કીર્તિને ઘણે પ્રસાર થશે, પછી તે આપને જેમ રૂચે તેમ કરે.” તે વખતે ધન્યકુમારે પણ અભયકુમારનાં વચનને ટેકે આ કે–“મહારાજ ! મંત્રીશ્વર બરાબર કહે છે. તમે ત્યાં જશે તે પ્રજાનું વાત્સલ્ય કરવાની આપની કીર્તિમાં ઘણી વૃદ્ધિ થશે.” આમ સાંભળીને રાજાએ ભદ્રાને કહ્યું કે “અરે ભદ્રા ! તમે સુખેથી ઘેર જાએ, અમે તમારે ઘેર આવશું. આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને હર્ષ પૂર્વક સુવર્ણ તથા રત્નવડે રાજાનું લુંછણું કરી સુખાસનમાં બેસીને ભદ્રા ઘેર ગયા. પછી પિતાના પ્રધાનપુરૂષને બેલાવીને ભદ્રાએ આજ્ઞા કરી કે“આપણા ઘરથી રાજયદ્વાર સુધીના માર્ગમાંથી કચરો સાફ કરાવી નાખો, સુગંધી જળ ઈટા, વિચિત્ર પુષ્પાદિક પથરાવીને રસ્તાઓ મનહર કરે, ત્રીપથ, ચતુષ્પથ તથા મહામંડપને વજા, પતાકા ને તેરણાદિકવડે અતિ રમણીય બના, માર્ગમાં રહેલી દુકાનની શ્રેણુઓને સુવર્ણન કસબી વસ્ત્રોવડે આશ્ચર્યકારી બનાવે, સ્થળે રથળે કૃષ્ણાગરૂ, અગમેદ, અંબર વિગેરેથી ધૂપની શ્રેણીઓ
Page #586
--------------------------------------------------------------------------
________________ * નવ પવિ. કરીને આખે રસ્તે સુગંધવાસિત કરે, વળી સ્થાને સ્થાને દુકાને ઉપર ફુલનાં લાંબાં તેણે બંધો.” આ પ્રમાણે ભદ્રા શેઠાણુને હુકમ થવાથી તેઓ તે પ્રમાણે કરવા પ્રવર્યા, તેટલામાં તે પુત્રના મેહથી મેહિત થયેલા તેના ઉપરજ હમેશાં ધ્યાન આપનારા ગોભદ્રદેવે પિતાની શક્તિથી જ ભૂમિ ઉપર રહેલ રાજગૃહી નગરીને સ્વર્ગના નગરતુલ્ય એવું બનાવી દીધું કે બધા લોકો ઘણા દિવસ સુધી જુએ તોપણ વૃદ્ધિ પામે નહિ. પછી રાજા અમયાદિ પ્રધાને તથા રાજના માનનીય સામત તથા મોટી સેનાથી પરવારેલા, ગીત વાદિત્રના નાદ તથા બંદિજનની બિરૂદાવળી વિગેરે આડંબર સહિત રાજ્ય દ્વારથી નીકળ્યા, અને માર્ગમાં કરેલી નગરશોભા જેવા લાગ્યા. એ શોમા જોઈને તેઓ ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા અને સંભ્રમપૂર્વક પાસે ઉભેલાને પૂછવા લાગ્યા કે-“અહો ! આવું અતિશય સુંદર નગર કેણે બનાવ્યું?” તે સાંભળીને પ્રતિહારી પુરૂષ બેલ્યા કે-“આપ સ્વામીને પિતાને ઘેર આવવાનું નિમંત્રણ કરેલું હોવાથી ભદ્રાએ આ પ્રમાણે કરાવ્યું છે. આમાં કાંઈ નવાઈ જેવું નથી. હજુ આગળ તે ન વર્ણવી શકાય તેવી રચના કરેલી છે, તે તે જુએ તેજ જાણે તેમ છે. મેઢેથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી.” રાજા આ સર્વે હકીકત સાંભળીને અતિશય વિસ્મય પામ્યા અને બોલ્યા કે– “આટલા ટુંક સમયમાં કણ આ પ્રમાણે કરી શકે ? આ તે દે. વકૃત્યજ દેખાય છે.” પછી જેમ જેમ આગળ ચાલવા લાગ્યા તેમ તેમ નવી–પૂર્વે નહિ જોયેલી-અનિર્વચનીય રચના તેઓ જોવા લાગ્યા. ક્ષણે ક્ષણે સૈન્યના લેકે અને પૂરજને અતિ અદ્ભુત રચના દેખવાના કૌતુકથી ચિત્ત ખેંચાઈ જવાને લીધે આશ્ચર્યમાં નિમગ્ન થયેલા ખંભિત થયા હોય તેમ આગળ ચાલવાને સમર્થ થતા
Page #587
--------------------------------------------------------------------------
________________ 48 . ધન્યકુમાર ચરિત્ર. નહેતા. જયારે કોઈ આવીને પ્રેરતું કે-“ચાલે, ચાલે, આરળ આથી પણ વિશેષ રમણિક્તા છે.” ત્યારે તેઓ આગળ ચાલતા હતા. આગળ ચાલતાં ચિત્તમાં અતિ ચમત્કાર ઉપજાવે તેવી રચનિ જતા ત્યારે અનિમેષ દૃષ્ટિ થઈ જવાથી તેઓ મનુષ્ય છતાં દેવતા જેવા લાગતા હતા. હસ્તિના કંધ ઉપર બેઠેલા રાજા પણ આમ તેમ જોતા હતા, અને સર્વ ઠેકાણે નિરૂપમ અને પૂર્વે નહિ જોયેલી કે સાંભળેલી રચના અને ચિત્તમાં અત્યંત આશ્ચર્યને ધારણ કરતા આગળ ચાલતા હતા. વળી જયારે એક બાજુની રચના તેઓ જોતા, ત્યારે બીજી બાજુની જોયા વગર રહી જતી, ત્યારે પાસે રહેલ સેવક કહે કે-“મહારાજ ! આ બાજુ તે જુઓ, અહીં બહુ જોવા જેવું છે. તે સાંભળીને વાંકું મેટું કરીને રાજા તે બાજુ જોતા, ત્યારે સેવક કહે કે “મહારાજ ! આ આગળ રહેલું કૌતુક તે જુઓ. ત્યારે વળી રાજા આગ્રહથી દષ્ટિને સીધી કરીને આગળ જતા હતા. આ પ્રમાણે ક્ષણે ક્ષણે સ્કાર અને ઉદાર ગોભદ્રદેવે કરેલી શેભા જોતા, વારંવાર આશ્ચર્યમાં નિમગ્ન થતા અને ઉંચા ચહ્યું કરીને આમ તેમ નિહાળતાં સર્વ વિભ્રમમાં પડી જતા હતા. આ કેવી રીતે બનાવ્યું હશે ?' તેની પગલે પગલે શંકા કરતા, વળી આગળ નવું આશ્વર્ય જોતા ત્યારે તે કરતાં પણ વિશેષ બુદ્ધિ વાપરીને વિચાર કરતા, પણ તેઓ કોઈ રહસ્ય મેળવી શકતા નહોતા. આ પ્રમાણેને વૈભવ જોતાં રાજાને વિચાર આવતે કે-“શું આ સત્ય છે? કે શું આ સ્વમ છે? કે શું આ ઇંદ્રજાળ છે? આવી આશ્ચર્ય કારી વસ્તુઓ કેસે બનાવી હશે? કેવી રીતે બનાવી હશે? કેટલે દ્રવ્યવ્યય થ હશે ? આશ્રય વિના તે રહી કેમ શકતી હશે? અહે! પુદગળની વિચિત્રતા પણ કેવી છે ? જિનેશ્વરના
Page #588
--------------------------------------------------------------------------
________________ - નવસ પણ, મત સિવાય આને હાઈ કેણ જાણી શકે તેમ છે? તેથી જિત વચન જ સત્ય છે. કારણ કે આગમમાં કહ્યું છે કે “જીતી ગતિની વિચિત્રત્તા, પુદગળનાં પર્યાયોની આવિર્ભાવ તથા તિરો ભાવ સંબંધી વિચિત્રતા, અને કમનાં બંધ તથા ઉદયની વિચિતતા; આ સર્વ વિચિત્રતાનું હાર્દ જિનેશ્વર અગર જિનેશ્વરના આગામેજ જાણે છે, બીજું કઈ જાણતું નથી, તેથી ખરેખર તેજ સત્ય છે.” ( આ પ્રમાણે વિચારતા અને સ્થાને સ્થાને નવી નવી રચનાઓ મંડપ, તથા પૂતળીઓથી કરાતાં નૃત્યાદિ મહા આર્યો જોતા “શું આ સચેતન દેવીનું રૂપ છે કે અચેતન દેવીનું રૂપ છે? તેમ વારંવાર વિચારતા, વારંવાર જિનેશ્વરના માર્ગ અને જ્ઞાનને સત્યપણે સદૃહતા તેઓ આનંદ પામતા હતા. જો હું આ છેછીને ઘેર ન આવ્યું હેત તે આવા વિચિત્ર અને કોઈ વખતે નહિ જોયેલા અને સાંભળેલા તુકે કયાંથી જોત?' આ પ્રમાણેની આનંદપૂર્વક કલ્પના કરતાં પરિવાર સહિત શ્રેણિક મહારાજા ઉત્તમ દેવીશોભાથી શોભતાં શાલિભદ્રના મહેલે પહોંચ્યા. ત્યાં પહેલા દ્વારમાં પ્રવેશ કરતાં લીલા રત્નનાં દળથી શોભતા સુવર્ણ કળશથી કાંતિવાળા થયેલા, અનેક ઉત્તમ રને જેમાં આંતરે આંતરે ટાંગ્યા હતા તેવાં ત્રણ તેણે રાજાએ દીઠા. પછી મંદિરમાં પેસીને આગળ જતા હતા તે વખતે પાણીને શ્રમ કરાવતું સ્ફટિક રત્નથી બનાવેલું ભૂમિતળ જોઈને કેટલાક ભેળા માણસે પાણીના ભ્રમથી વસ્ત્ર સંકેચવા લાગ્યા, તે વખતે બુદ્ધિવંત અભયકુમારે પોતાની નિપુણતા દેખાડવા માટે તથા અજ્ઞતાનું હાસ્ય નિવારવા માટે હાથમાંથી સોપારી નીચે નાખ્યું. તે સોપારી ભૂમિ ઉપર પડ્યું, તેને શબ્દ થતાં જ “આ રફાટિક રત્નનું ભૂમિતળ છે' તેમ ખાવી
Page #589
--------------------------------------------------------------------------
________________ પપ૦ ધન્યમાર ચરિત્ર. થવાથી તેઓ તેના ઉપર થઈને આગળ ચાલ્યા. પછી આગળ દિવ્ય એવા મણિનિર્મિત સંભવાળું અતિ સુંદર સ્થાન જઈને રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને ત્યાં તેઓ બેસવા જાય છે તેવામાં તેમને તે આશય મિતાકારથી જાણીને પ્રણામ કરીને ભદ્રા શેઠાણી કુળવધુ સહિત મણિ તથા મુક્તાફળથી તેમને વધાવી અને લાખોગમે સુવર્ણ તથા રનથી તેમનું લુંછણું કરીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે–“મહારાજ ! ઉપરને માળ પવિત્ર કરો. આ સ્વામીને બેસવા લાયક સ્થળ નથી. આ તે દ્વારપાળને બેસવાનું તથા પશુઓને બાંધવાનું સ્થાન છે. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે-“અહે! પુન્યપ્રકૃતિમાં કે ભેદ છે ? આવું સુંદર તે મારૂં શયનાલય પણ નથી ! શુદ્ધ આશય તથા બહુ માન યુક્ત સત્પાત્ર દાનાદિવડે ધમ સેવવાનું આ ફળ છે. જિનાગમમાં કહ્યું છે કે–“અસંખ્યાત અધ્યવસાયવડે એક પ્રકૃતિસ્થાન બંધાય છે, તે પણ અસંખ્યાત ભેદથી ભિન્ન કહેલ છે, તેમાં પણ રસભેદ અનંતા છે.' આ પ્રમાણે પાપપુન્યના વિચિત્ર ભેદ જિનેશ્વરે કહેલા છે, તેથી તેમનું વચનજ સત્ય છે.” આ પ્રમાણે વિચારી શુદ્ધ ઉપગવાળા થઈને નિસરણીવડે રાજા ઉપરના માળે પરિવાર સહિત ચયા. તે બાળ વિવિધ પ્રકારના રત્નોથી જડેલા ગોવાળ, મતીઓથી ગુંથેલી જાળીઓવાળ, સ્થાને સ્થાને સુગંધી ધૂપાદિકથી વાસિત, વિવિધ પ્રકારના વાજિત્રાથી ગાજી રહેશે અને બહુ જોવા લાયક હતું. ત્યાં આવ્યા એટલે ફરી ભદ્રાએ વિજ્ઞપ્તિ કરી કે “આપ મહારાજાએ તે કૃપા કરીને હજુ ઉપરને માળે પધારવું, આ સ્થાન દાસી, દાસ, સિપાઈ, તલવાર ભાલા વિગેરે આયુધ રાખનારાઓ અને વાજિંત્રો વગાડનારાઓ માટે છે. આ સ્થાન સ્વામીને બેસવા લાયક
Page #590
--------------------------------------------------------------------------
________________ * નવમ પલ્લવ. નથી.” વળી રાજા ચિત્તમાં અતિશય ચમત્કાર પામીને વિચારવા લાગ્યા કે-અહે ! આને પુણ્યવિલાસ તે જુઓ ! મારા સ્થાનથી પણ અધિક સુંદર દાસી વિગેરેને બેસવાનું સ્થાન છે. અહે! આ બધા અતિ આદરપૂર્વક આપેલ સત્પાત્ર દાનાદિકને જ ચમ. ત્કાર છે.” આ પ્રમાણે વિચારતાં મહારાજા ત્રીજે માળે પધાર્યા. તે સ્થાનનું ભૂમિતળ જુદા જુદા દેશમાં બનેલ રેશમી વસ્ત્રો વિગેરેથી ચંદ્રના ઉદય સમયે સંધ્યાના રંગની જેવું અતિ રમ્ય, મનોહર, ફાટિક વિગેરેના જુદા જુદા તેજથી શોભતું અતિ સુંદર અને ઘણું દેદીપ્યમાન હતું. તે જોઈને રાજાને ત્યાં બેસવાની ઈચ્છા થઈ. તે જાણીને ભદ્રાએ કહ્યું કે-“સ્વામિન્ ! આપ ચોથે માળ પધારે. આ સ્થાન સ્વામીને બેસવા યોગ્ય નથી. આતે વ્યાપારીઓ, મુનિમે, ગ્રાહક તથા નેકરને બેસવાનું સ્થાન છે.”તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે–“અહો ! કેવું આનું પુણ્યબળ? હું રાજા છું, આ મારી પ્રજા છે, પણ બંનેના પુણ્યમાં મોટે. અંતર છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પૂર્વે કરેલા વિશેષ ભાવયુક્ત દાનાદિકનું વિશેષ ફળ શ્રીમત્ જિનેશ્વરેએ અપૂર્વ કહેલું છે તે સત્ય જ છે.” આ પ્રમાણે વિચારીને રાજા ચોથે માળે ચઢ્યા. તે સ્થળ - થી બનાવેલ અતિ સુંદર રથ બેની શ્રેણીથી શોભતું, આસપાસની ભીંતો ઉપર જડેલ રત્નના સમૂહને અરસપરસ પ્રતિબિંબ પડવાથી માર્ગની બ્રાંતિ કરાવનાર, અને રથાને સ્થાને બાવનાચંદન, અગર, કસ્તુરી, અંબર વિગેરેના ધુમાડાથી અતિશય સુગંધિત હોવાને લીધે ધ્રાણેદ્રિયને પ્રસન્ન કરનાર હતું. તે સ્થાન જોઈને સર્વે માણસે વારંવાર મતક ધુણાવવા લાગ્યા. વળી મંદારના પુષ્પોથી ગુંથેલી માળાઓ વડે ત્યાં જાળીઓ પડેલી હતી,
Page #591
--------------------------------------------------------------------------
________________ પાર ધર્મકુમાર ચરિત્ર. તેને સ્પર્શને આવતે મંદ મંદ પવન બહુ સુગંધી લાગતો હતો. ઉચે છટ ઉપર લગાડેલા ચંદ્રના ઉદય તુલ્ય રત્નની વલીના વલયવાળા રત્નમય પત્ર તથા પુષ્પનું વર્ણન કેણ કરવા સમર્થ હતું? વળી ગુમણામાં લટકતા મણિ અને મુક્તાફળ વિગેરેના વિચિત્ર રંગ જોતી ચક્ષુ તે સ્થળેથી પાછી ફરતી નહતી. સ્થાને સ્થાને અનેક પ્રકારની નવી નવી રચનાઓ હતી, તેમાં શું જોવું અને શું ન જેવું તેમ થતું હતું. જ્યાં જ્યાં જે જે જોતાં ત્યાં ત્યાં દષ્ટિ સ્થિર થઈ જતી હતી; પછી રાજાદિક બોલ્યા કે-“અમે તે અહીં જ બેસશું, અને અહીં સ્થિરતાથી બેસીને બધુ જશું.” ત્યારે ભદ્રા શેઠાણીએ રાજાને આશય જાને રત્નમય ભવ્ય સિંહાસન મંગાવી ઉંચે સ્થાને તે મૂકાવીને ઉત્તમ ગાલમસુરીઆ વિગેરેથી તે શોભાવી રાજાને વિનંતિ કરી કે હે દેવી! આ આસન ઉપર આપવિરાજે.” રાજાએ તે સિંહાસન દેખીને વિચાર્યું કે “આ તે ઈદ્રનું આસન છે કે ચં. દ્રનું આસન છે?” આ પ્રમાણે વિચારતાં તે સિંહાસન ઉપર બેસીને રાજાએ પૂછયું કે–“ભાગ્યવતિ ! તમારે લીલાપતિ પુત્ર કયાં છે ? તેને અહીં બેલા, કે જેથી પુણ્યવંત એવા તેનું હું દર્શન કરૂં.” આ પ્રમાણેને રાજાને આદેશ થવાથી ભદ્રાએ સાતમે માળે જઈને શાલિભદ્રને કહ્યું કે-“પુત્ર ! નીચેને માળે ચાલ અને આ પણ ઘરમાં આવેલા શ્રેણિકને ઓળખ.” આ પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્રે કહ્યું કે માતા! તેમાં મને શું કહેવા આવ્યા છે ? દેવા લાયક ધન આપીને શ્રેણિક નામના કરીઆણાને તમે ખરીદી લે તમારાથી શું હું વધારે નિપુણ છું?” માતાએ તે સાંભળીને કહ્યું કે–“વસ! તે કાંઈ પૃથ્વી પર વેચાય તેવી મૂલ્યવાન વસ્તુ નથી, તે તો અમ
Page #592
--------------------------------------------------------------------------
________________ ' . નવમ મારી. પપહ લ્ય છે, ભાગ્યથી જ તે વસ્તુ તે મળે તેમ છે. શાલિભદ્રે કહ્યું કે“જે તેમ હોય તે મુખે ભાગે તેટલું ધન આપીને તે ખરીદે કે જેથી તે બીજાના હાથમાં જાય નહિ.” આ પ્રમાણેની વા થી આખા જગતમાં અભુત એવી પુત્રની ઐશ્વર્ય લીલા જેઇને માતા વિચારવા લાગી કે–“અહે! આ મારે લીલાપતિ પુત્ર શું બોલે છે?” આ પ્રમાણે વિચારતી ભદ્રામાતા મનમાં બેહુજ આનંદ પામવા લાગી. વળી તેને વિચાર આવ્યો કે–“આ પ્રમાણેનું એકલું અતિ ભદ્રકપણું અને સરલતા શોભા આપનાર નથી. જે અવસરચિત જાણે તેજ નિપુણ ગણાય છે તેથી આને કાંઇક નીતિનાં વચન સંભળાવીને હું જાગ્રત કરું.” આમ વિચારીને ભદ્રાએ કહ્યું કે-“વત્સ ! શ્રેણિક તે કાંઈ કરિથાણું નથી, પણ તે તે આપણે સ્વામી આખા દેશને અધિપતિ છે. આપણું જેવા અનેક તેની સેવામાં હમેશાં તત્પર રહે છે. અને નેક માંડળિક રાજા, સામંતે, શ્રેષ્ઠી વિગેરે આઠે પહેાર જાગૃત રહીને તેની આજ્ઞા ઉઠાવવાને તત્પર રહે છે. તે શું બોલે છે તે સાંભળવાને તેની સેવામાં તત્પર એવા લેક બે હાથ જોડીને ઉભા રહેલા દેખાય છે. તું પણ તેની સારી દષ્ટિવડેજ યથેચ્છ સુખવિલાસ કરી શકે છે. જે તેની દષ્ટિ ફરે તે કઈ તારી છાયા ન- * છક પણ ઉભો રહે નહિ. તે તુષ્ટમાન થાય તે સર્વે તુષ્ટમાન થયેલા જાણવા અને તે જે કેપે તે કઈ સ્વજન સંબંધી વાત સાંભળવાને પણ ઉત્સાહવંત રહે નહિ. તેથી તે પોતે નીચેને માળે આવીને વિનયપૂર્વક પ્રણામ કરી તેને પ્રસન્ન કર. તે અહિ આ પણે ઘેર પધાર્યા, તેથી તારા ઘરની શોભા ઘણી વૃદ્ધિ પામી છે, તેથી તું નીચે આવીને વિનયાદિ ગુણ દેખાડી તેમને નમીને તારિશી ઉન્નતિ કરી તે પણ તારા દર્શન માટેજ ઉસુક છેતારા
Page #593
--------------------------------------------------------------------------
________________ 554 ધન્યકુમાર ચરિત્ર. ગમનથી તેનું ચિત્ત બહુ પ્રસન્ન થશે, અને જગતને અનુકૂળ એવું તે તને બહુમાન આપશે, માટે તાકીદે ચાલ. આ પ્રમાણેનાં માતાનાં વચનો સાંભળીને શાલિભદ્ર હૃદયમાં બહુ ખેદ પામ્યા, અને વિચારવા લાગ્યા કે–“અહો ! મારે માથે ૫ણ શું વામી છે? અહે ! હું તો આટલા દિવસથી અરિહંતનેજ સ્વામીપણે જાણું છું. તેની વિના બીજા કોઈને હું સ્વામીપણે જાણતા જ નથી. તેનું નામ જ હમેશાં સવારે ઉઠીને હું - હણ કરું છું, અને ભક્તિ તથા સ્તુતિપૂર્વક હું તેને જ પ્રણામ કરૂં છું. જે માતાએ કહ્યું તેમ મારી જેવા જ હાથ પગવાળે છતાં મારાથી મટે એ મારે માથે સ્વામી હોય તો તેનું પુન્ય મારા પુત્ર ન્યથી ઘણું વધારે ગણાય, અને મારું પુન્ય તેનાથી હીન ગણાય; તે પછી એવા પરાધીનપણામાં શું સુખ ? આ સંસારમાં પરાધીનપણ જેવું બીજું એકે દુઃખ નથી. મેં પૂર્વ જન્મમાં થિડું પુન્ય ઉપાર્જન કર્યું, કે જેથી આધીનતાપૂર્વક અન્યને નમનાદિક કરવાનું ભારે પ્રાપ્ત થયું. હવે મારે એવું કરવું કે જેથી કઈ પણ અંશે પરાધીનપણું પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચારીને “માતાની આજ્ઞા અનુલ્લંધનીય છે' તેવી કુળવાન પુરૂષની રીતિને અનુસરીને માતાની ભક્તિમાં હાનિ ન થાઓ' તેમ ધારી આસનથી ઉઠીને તે માતાની સાથે સાતમે માળથી નીચે ઉતરવા લાગ્યા. તે વખતે શ્રેણિક અને અભયકુમાર વિગેરે ઉંચે મુખે જેવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે–“અરે ! આ તે શું ઇંદ્ર છે? કે દેગંદુક દેવ છે? કે મુતિમાન્ પુન્યને સમૂહજ છે? એ વખતે દેહની કાંતિથી ગૃહને ઉજવળ કરતા, ચલાયમાન કુંડળાદિક આભરણેથી સેંકડે વિજળીના જેવું તેજ વિસ્તારતા અને વા
Page #594
--------------------------------------------------------------------------
________________ નવમ પક્ષવ. ; પw ણી, નેત્ર તથા મનની ચપળતાને નિવારતા શાલિભદ્દે રાજા પાસે આવીને વિનયપૂર્વક લીલાવડે તેમને પ્રણામ કર્યા; કારણ કે ઉત્તમ પુરૂષને તે કમજ છે. શાલિભદ્રનું આગમન થતાંજ રાજાએ અતિ આદરપૂર્વક પરમ પ્રીતિવડે તેને હસ્ત ભીને પિતાની પાસે સિંહાસન ઉપર બેસાડ્યા. શાલિભદ્રનું રૂપ, આભરણ, સુકમારતા, મધુર વાણી, હાથના અભિનય વિગેરેથી તેને ઉત્કૃષ્ટ પુદય જોઈને સૌ વિશ્વમમાં પડી ગયા, અને બધા સભ્યો ચિત્રમાં ચિત્રેલ હોય તે પ્રમાણે નિષ્ટ થઈ ગયા; પરસ્પર વાત કરવાને પણ શક્તિવંત ન રહ્યા. માથું હલાવવા જેટલી જ ક્રિયા કરતા તેઓ બધા શાંત બેસી રહ્યા. રાજા પણ કેટલાક વખત સુધી તેને જોતાં તંભિત થઈ ગયા પછી શિષ્ટાચાર પાળવા માટે ધીરજ ધરીને હૃદયને દ્રઢ કરી પ્રીતિપૂર્વક શાલિભદ્રને કુશળસમાચાર પૂછવા લાગ્યા કે–“વત્સ! તારે લીલાવિલાસ અવિચ્છિન્ન સુખરૂપ યસત રીતે હમેશાં વર્તે છે ?" શાલિભદ્રે કહ્યું કે-“શ્રીમદ્ દેવગુરૂની પ્રસન્નતાથી તથા આપ પૂજ્યપાદની કૃપાથી કેમ નવતે?” આ પ્રમાણે ચંદન જેવું શીતળ મધુર વાકય સાંભળીને ઉલ્લાસપૂર્વક રાજાએ કહ્યું કે-“વત્સ! તારે અમારી કઈ પણ જાતની શંકા રાખવી નહિ. યથેચ્છ તારા મનને અનુકૂળતા ઉપજે તેવા વિલાસ ભેગવવા; કારણ કે તું અમને પ્રાણથી પણ વધારે પ્રિય છે. તું નેત્રની જેમ રક્ષણ કરવા લાયક છે. મારું રાજય, મારૂં નગર, અને મારા ઐશ્વર્યને સાર માત્ર તું જ છે. રંકના હાથમાં આવેલ રત્નની માફક તું પ્રતિક્ષણે મરવા લાયક છે; તેથી તું અસિત વિલાસ કરજે; bઈ પણ જાતની અધીરતા રાખીશ નહિ. જે કાંઈ કામ હોય તે મને જણાવજે. જે એક ઘડીએ સધાય તેવું કાર્ય હશે તે એક ક્ષણ માત્રમાં હું સાધી આપીશ. મારા -
Page #595
--------------------------------------------------------------------------
________________ પપ૬ ધન્યભર ચરિર. રને તારા ઘરની જેવું જ ગણજે, કાંઈ પણ અંતર ગણીશ નહિ. તાર ઇચ્છિત વિલાસમાં જે કાંઈ વિન્ન આવે તે મને ઘણું દુઃખ દાયી થશે, તેથી નિઃશંકપણે વિલાસ કરજે.” આ પ્રમાણે કહીને પિતે કહેલી વાતની પ્રતીતિ ઉપજાવવા માટે શાલિભદ્રની પીઠ ઉપર રાજાએ હાથ મૂકે. રાજા જેના ઉપર મેટી કૃપા બતાવે છે તેની પીઠ થાબડે છે તેવી રાજનીતિ છે. રાજાના કર્કશ હસ્તપર્શથી ડું. ગરના નિઝરણાની માફક શાલિભદ્રના શરીરમાંથી પરસેવાના બિંદુ ટપકવા લાગ્યા અને તેનું શરીર મુષ્ટિમાં રાખેલા રાતપત્રના પુષ્પ ની માફક ગ્લાનિ પામી ગયું. તે દેખીને ભદ્રાએ રાજાને વિનંતિ કરી કે–“સ્વામિન!આ પીતળના દેવ જેવો છે. સ્વામીના પ્રતાપરૂપી અને સિને તાપ સહન કરવાને તે સમર્થ નથી, તેથી તેને રજા આપે એટલેતે તેના વિલાસભુવનમાં જાય.” તે સાંભળીને રાજાએ હર્ષપૂર્વક બહુમાન આપીને તેને રજા આપતાં કહ્યું કે–“વત્સ ! સુખેથી ઉપરના માળે જા.” તે પ્રમાણે ભૂપતિને આદેશ મળવાથી શાલિભદ્ર તે ક્ષણેજ મેહથી છુટેલે ભવ્યાત્મા લેકાંતમાં જાય તેવી રીતે સાતમે માળે ચાલ્યા ગયે; ત્યાં જઈને વૈરાગ્યના રંગથી હૃદયને ભરતે તે શય્યામાં વથતાથી બેઠે અને વૈરાગ્યને લગતાજ વિચાર કરવા લાગે. હવે ભદ્રાએ અંજળી જોડીને બહુમાનપૂર્વક પરિવાર સહિત રાજાને ભેજન માટે આમંત્રણ કર્યું. રાજાએ પણ અતિ આદર અને ભક્તિ દેખીને આમંત્રણ સ્વીકાર્યું. પછી શત, સહ સ્ત્ર અને લક્ષ સંકાએ બનાવેલા તથા શત, સાહસ અને લક્ષ દ્રના વ્યયથી નિર્માણ થયેલા શતપાક, સહમ્રપાક, અને લક્ષપાક તૈલેવડે મજજનશલામાં લઈ જઈને નિપુણ અભંગ કરવાવાળાઓએ રાજાદિ સર્વને અત્યંગ કર્યું. ત્યારપછી સુવાસિત
Page #596
--------------------------------------------------------------------------
________________ . . નવમ પવિ. પપ --- ઉષ્ણ તીર્થજળ વડે રાજસ્નાનની વિધિવડે રાજાએ રમાન કર્યું ન્હાતાં ન્હાતાં રાજાના હાથમાંથી રીસાયેલી સ્ત્રીની માફક મણિમુદ્રિકા નિર્માલ્ય કુઈમાં પડી ગઈ. સ્નાન કરીને શુદ્ધ રક્ત વસ્ત્ર વડે અંગ લુંછી બાવનાચંદનના રસવડે તેના ગાત્રો ઉપર સેવકેએ વિલેપન કર્યો પછી શુંગાર કરવાનો અવસરે આભૂષણ પહેરતાં રાજાએ આંગળી ઉપર મુદ્રિકા દેખી નહિ, ત્યારે તે શેધવા માટે આમ તેમ જોવા લાગ્યા. વારંવાર હાથની આંગળી સામું તે જોતા હતા, અને વિચારતા હતા કે–“રાજયના સારભૂત મારૂં મુદ્રારત્ન ગુમ થઈ ગયું. હવે શું કરું ?કેની આગળ વાત કરૂં? પારકાને ઘેર આવીને આળ આપવું યુક્ત નથી. આ પ્રમાણે તે વિચારતા હતા ત્યાં ભદ્રાએ નિપુણતાથી જાણી લીધું કે–“રાજાનું મુદ્રાદિ કાંઈ આભૂષણ ખોવાયું લાગે છે.” તેથી ભ્રકુટીની સંજ્ઞાવડે દાસીને કહ્યું કે–“ જળયંત્રવડે કુઈમાંથી આભૂષણે બધા બહાર કાઢ, જેથી રાજાની મુદ્રિકા નીકળશે.” દાસીએ તે પ્રમાણે કર્યું, એટલે મેટા નગરના શ્રીમંતે પાસે આવેલ નિધન ગામડીઆની જેમ સર્વ ઉંચા અલંકારોમાં રહેલા પિતાના નિર્માલ્ય મુદ્રારત્નને જોઈને રાજાએ દાસીને પૂછયું કે “આ બધા ઉત્તમ અલંકારે કેનાં છે?' દાસીએ કહ્યું કે–“મહા રાજ ! અમારા સ્વામી શાલિભદ્રના હમેશાં ત્યજી દીધેલા આ નિર્માલ્ય અલંકારે છે. તે સાંભળીને વિસ્મિત થયેલા રાજા ચિંતવવા લાગ્યા કે—“અહે ! પુન્યની ગતિ અનિર્વચનીય છે. અહી સ્વામી સેવકના પુન્યને અંતર જુઓ. પિતપોતાના વિચિત્ર અધ્યવસાયની પ્રબળતાથી કરેલી ધર્મકરણના વિચિત્ર ફળ મળે છે, એવી જૈન આગમની વાણી મિથ્યા થતી નથી. " ત્યારપછી પિતાની મુદ્રિકા ગ્રહણ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરી
Page #597
--------------------------------------------------------------------------
________________ 558 ધન્યકુમાર ચરિત્ર. પૂર્વ તૈયાર કરી રાખેલ ઉત્તમ આસનવાળા રમણીય ભજનમંડપમાં ઉત્તમ આસન ઉપર તેઓ બરાજયા. પછી ગેભદ્રદેવે આપેલ તથા વિવિધ વસ્તુઓવાળી હશિયાર રઇયાઓએ બનાવેલી અઢાર ભેદેવાળી નવી જાતની અને દિવ્ય રસવતી પરિવાર સહિત રાજાને ભદ્રાએ પીરસી, પછી રાજાદિક સર્વે તે ઉત્તમ, નવીન પ્રકારની, સુસંસ્કારિત, વિવિધ રચનાવાળી નવીન રઈ આસ્વાદતાં હૃદયમાં બહુવિમિત થયા, અને “આ શું? આ શું? ' એમ વારંવાર રસેઇયાને પૂછવા લાગ્યા. ખાતાં ખાતાં રસવતીના સ્વાદની પ્રશંસા કરતાં તેઓએ ઈચ્છાનુસાર ઉદરપૂર્તિ કરી. જમીને ઉડ્યા એટલે પાછા તેઓ બધા જયાં પ્રથમ બેઠા હતા ત્યાં આવીને બેઠા. પછી રત્ન જડેલી સુવર્ણની કેબીમાં પાંચ સુગંધીવાળા તાંબુળનાં બીડાં તેમની પાસે મૂકવામાં આવ્યા. તે તેઓએ લીધા પછી દિવ્ય અત્તરાદિકથી તેમને છાંટણા કરીને વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભરવડે સર્વને સત્કાર કરવામાં આવે; વળી રાજાને વિવિધ દેશોમાં ઉપજેલા ઉત્તમ વચ્ચે, રત્નથી ખીચખીચ ભરેલા વિવિધ આભરણે, અને અનેક દિવ્ય રોએ ભરેલા થાળેની ભેટ કરી. વળી અનેક અશ્વો, રથ, તથા એલચી, લવીંગ, જાયફળ વિગેરે સ્વાદિમ પદાર્થો, દ્રાક્ષ, અખોડ, બદામ, પિતા વિગેરે ખાદીમ પદાર્થો તથા બીજી પૂર્વે નહિ જોયેલી અનેક વસ્તુઓનું ભંટણું કરીને રાજાને તૃપ્ત કર્યા–સંતે વ્યા. રાજાએ પણ પ્રસન્ન ચિત્તથી ભદ્રાને કહ્યું કે “ભદ્રે ! તમારા લીલાપતિ પુત્રનું બહુ યત્નથી રક્ષણ કરજો. મારી જેવું કોઈ કામ હોય તો સુખેથી કહેજો, જરાપણ અંતર ગણશે નહિ. મારું ઘર તે તમારું ઘર છે તેમજ ગણજો. તમારી સાથે ભારે સેવ્ય સેવકનો સંબંધ નથી. આખું રાજ્ય તમારૂં જ છે તેમ
Page #598
--------------------------------------------------------------------------
________________ . નવમ પહાવ. પપહ ગણજે, કોઈ જાતની શંકા કરશે નહિ. શાલિભદ્ર તે મારા દેશ, નગર અને રાજયનું મંડન (આભૂષણ) છે, તેથી તે મને પ્રાણથી પણ અધિક વહાલે છે. આ પ્રમાણે કહી બહુમાન કરીને રાજા સ્થાનકે ગયા. હવે શાલિભદ્ર તે મુખ નીચું રાખી ઉદાસ મનથી વિચકરતા હતા કે-“મેં પૂર્વ જન્મમાં પૂરું સુકૃત કર્યું નથી, શ્રીમતિ જિનેશ્વરની આજ્ઞા પૂર્ણ ભાવથી આરાધી નથી, તેથી જ આ ભવમાં વિષમિશ્રિત મિષ્ટાન્નની જેમ પરાધીનપણુ સહિત સુખ પ્રાપ્ત થયું છે. પરતંત્રતા સહિત જે સુખ તે દુઃખતુલ્ય જ જાણવું. મેં તે પૂર્વે મુક્તિના સ્થાનરૂપ શ્રીમત્ જિનેશ્વર વગર બીજા કેઈને વામી તરીકે જાણ્યા નહોતા તે આજે જાણ્યા. આવું પરાધીન વૃત્તિથી જીવવું તે નિરર્થક છે તેથી હવે હું મારા આત્માને વાધન કરીને, સ્વાધીન સુખની સિદ્ધિ માટે શ્રીમત જિનેશ્વરની આજ્ઞાને જ આગળ કરીને, ગુરૂના ચરણની ઉપાસના પૂર્વક શ્રીમદ્ રત્નત્રયની પ્રાપ્તિ કરાવનાર ચારિત્રધર્મની આરાધના કરીશ. તે ચારિત્રની આરાધનાથી વાધીન અને સ્વરૂપમણ સુખ મેળવી શકાય છે. હવે તો મારે તેજ કરવું, તેને વિસરવું નહિ. મુખે અમૃત અને ભીતરમાં ભરેલ વિષવાળા ઘડાની જેવા રતિરૂપ રાક્ષસને હવે વિશ્વાસ જ કરે નહિ. આ બધું ઈદ્રજાળ તુલ્ય છે, તેમાં કોને વિશ્વાસ કરે ?" શાલિભદ્ર આ પ્રમાણે ભાવના ભાવે છે તેવામાં તેણે દેવદુંદુભિને નાદ સાંભળે. તે સાંભળીને સેવકોને તેણે પૂછયું કે–“અરે સેવકે ! આ દેવદુંદુભિ કયાં વાગે છે?” તેઓએ કહ્યું કે“સ્વામિન ! ભવ્યજીના પ્રબળ ભાગ્યના ઉદયવડે વૈભારગિરિ ઉપર મેહતિમિરને નાશ કરવામાં સૂર્યસમાન શ્રીમન મહાવીર સ્વામી
Page #599
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. સમવસર્યા છે, તેથી દેવ દુભિ વગાડે છે. તે સાંભળીને - રમ પવિત્ર શ્રીવીરપ્રભુના આગમન શ્રવણથી વરસાદના ગજરવથી મયુરની જેમ શાલિભદ્ર બહુ આનંદ પામ્યા. પછી હર્ષપૂર્વક ભક્તિભારથી ભરેલા અને સારા અલંકાએ અલંકૃત શાલિભદ્ર સારે પરિવાર લઈને સુખાસનમાં બેસી શ્રીમદ્દ વિર જિતેધરને વાંદવા માટે વૈભારગિરિ ઉપર ગયા. શ્રી વીરભગવાનનું દૂરથી દર્શન થયું કે તરત જ સુખાસનમાંથી ઉતરીને પાચ અભિગમ સાચવી ત્રણ પ્રદિક્ષણા દઈ પંચાંગ નમસ્કારવડે નમસ્કાર કરીને યાચિત સ્થાને દેશના સાંભળવાના આતુરપણે શાલિભદ્ર બેઠા. એટલે શ્રી વીર ભગવતે સંસારવાસનાથી થયેલા કલેશને નાશ કરનારી આક્ષેપણ વિગેરે ચારે ભેદે યુક્ત દેશના આપવાની શરૂઆત કરી. દેશના પ્રારંભ કરતાં તેઓએ કહ્યું કે - आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालोऽपि न ज्ञायते // दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते / पीत्वा मोहमयी प्रमादमदिरामुन्मत्त भूतं जगत् // 1 // સૂર્યના જવા આવવાથી–ઉદયાતથી હમેશાં જીવિત ક્ષીણ થતું જાય છે, બહુ કાર્યથી ભારે થઈ ગયેલા વ્યાપારથી જતા સમયની ખબર પડતી નથી, જન્મ, જરા, વિપત્તિ તથા મરણનાં દુઃખ જોઈને ત્રાસ થતું નથી, અહે! મેહ અને પ્રમાદરૂપી - દિરા પીને આખું જગત ઉન્મત્ત બની ગયું છે.' “અનાદિ કાળના શત્રુભૂત પાંચ પ્રમાદને વશ પડેલે જીવ તત્ત્વાતત્ત્વને કઈ રીતે જાણતો નથી. જુદી જુદી ગતિમાંથી આવિને એક ઘરમાં ઉપજેલાઓને અજ્ઞાનવશ પ્રાણી પિતાના માને છે, તે મારા છે, તે હિતકારી છે એવી રીતે આ જીવ તેઓને માને
Page #600
--------------------------------------------------------------------------
________________ | નવમ પલ્લવ પા - - - છે. તેમનાં પિષણ માટે અઢારે પાપસ્થાનકે સેવે છે. તેના દુખથી દુઃખી અને તેના સુખથી સુખી દેખાય છે. “આ મારા પુત્ર, બાંધવાદિક ભવિષ્યમાં મને સુખ આપનારા થશે તેમ માનતો જીવ તેઓનું પિષણ કરવામાં કાળ ગુમાવે છે, કર્મની લાંબી સ્થિતિ બાંધે છે, પરંતુ સુખ-દુઃખની પ્રાપ્તિ તે પિતાના કરેલા પુન્ય–પાપના ઉદયના બળથી જ થાય છે. જે પુન્યને ઉદય હેય તે સર્વે અજાણ્યા, નહિ ઓળખીતા, જેની ઈચ્છી તર્ક કે સંભાવના પણ ન કરીએ તેવા આવીને સેવા કરે છે, અને પાપને ઉદય હેય તે ઘણા વખતના પરિચિત, ઘણા દિવસના પિધેલા અને પ્રાણવ્યયથી જેને પાળેલા હોય તેવા પણ સુખ આપનારા થતા નથી, પરંતુ દુઃખ આપનારા–દિલગીરી કરાવનારા થાય છે. જેવી રીતે સુભૂમ ચક્રવર્તી પાપને ઉદય થયો ત્યારે છ ખંડને ભક્તા, ચૌદ રત્નને સ્વામી, નવ નિધાનને અધિપતિ, બે હજાર યક્ષે જેની સેવા કરવામાં તત્પર હતા તે છતાં પણ સમુદ્રમાં ડુબી ગયે. વળી જે સુભમ ચક્રવઓંના એકેક હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું, જે ચક્રવત જેવી રીતે સ્થળ ઉપર તેવી જ રીતે જળ પર પગે વિહાર કરી શકે તે હવે જે હાથમાં આવેલ જળના પણ બે ભાગ કરી શકો હતો, હાથે કરીને પક્ષીની માફક જે આકાશમાં ઉડી શકતા હતા, વળી ભૂમિમાં પેસીને ઈચ્છિત સ્થળે જે નીકળી શક્તો હતો, મને જ્યની માફક જળમાં ગતિ કરી શકતા હો, વળી અનેક પ્રકારના વિવિધ મહિમાવાળા રત્નૌષધાદિક તથા મંત્ર, યંત્ર, તંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા, જેને દક્ષિણ અને ઉત્તર શ્રેણિની સ્વામિની ગરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ વિગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના વિમાન ચલાવનારા દેવે સદા સેવકની માફક તેના હુકમમાત્રથી જ કાર્ય કરનારા હતા, જેની પાસે જળમાં ગતિ કરવામાં કુશળ
Page #601
--------------------------------------------------------------------------
________________ પર ધન્યકુમાર ચરિત્ર. અનેક ઘડા હતા તથા વહાણાદિક યાનપાત્રથી પણ અધિક સમુદ્રજળ તરવામાં સમર્થ ચર્મરત્ન હતું, જે હમેશાં ચૌદ રત્ન નવનિધાન વિગેરેના મળીને પચીશ હજાર દેવતાઓથી સેવાતું હતું, આવી દિવાળે તથા બળથી ગર્વિત થયેલે સુબૂમ ચક્રવર્તી પાપને ઉદય થયે ત્યારે સમુદ્રમાં પડીને ડુબી ગયે. તેનું જ જ્યારે પુન્યનું બળ હતું તે વખતે અતકિત રીતે, નહિ બેલાલ ચક્ર પણ ઉત્પન્ન થઈને તેના હાથમાં આવ્યું હતું અને તેના વડે જેણે આખું ભરત જીત્યું હતું તેને જ જયારે પાપોદય થયે ત્યારે તે ચક વિદ્યમાન હતું તે પણ તેનું કાર્ય સાધવામાં તત્પર થયું નહિ. કૃષ્ણ વાસુદેવના પ્રશ્નથી શ્રી નેમિનાથે કહ્યું હતું કે– જરાકુમારના હસ્તથી તમારૂં મરણ છે.” તે સાંભળીને અતિ દૂભાયેલે જરાકુમાર “એવું અકાર્ય પોતાથી ન થાય તે ઠીક એવા વિચારથી રાજયસુખ ત્યજીને વનમાં ચાલ્યું ગયે હતું, પરંતુ જયારે કૃષ્ણના પાપને ઉદય થયે ત્યારે જરાકુમારના જ બાણથી કૃષ્ણ મરાયા; તેથી કુટુંબ ઉપર જે વાત્સલ્યભાવ છે તે નકામે જ છે, તેને માટેનો પ્રયાસ પણ નિષ્ફળ છે.અનાદિ કાળથી મહારાજાના મોટા ભાઈ કર્મપરિણામ રાજા નટના હાથમાં રહેલ માંકડાની માફક જીવને નચાવે છે, એક ક્ષણમાત્ર પણ નિવૃત્તિ આપતો નથી. તેને સહાય કરનાર મોહ, મિથ્યાત્વ, અજ્ઞાનાદિક વિવિધ પ્રકારના બંધ, ઉદય, ઉદિરણા વિગેરે રૂપ પાંજરામાં નાખીને જીવને દુઃખ આપે છે. કર્મ કલેશની વિચિત્રતાને પૂર્ણ પ્રબંધ સર્વજ્ઞ શ્રી કેવળી ભગવંત જાણે છે, પણ તે કહેવાને સમર્થ નથી. તેથી સહજ સુખની ઇચ્છવાળાએ શ્રી જિનાગમને અભ્યાસ કરીને કર્મના બધ, ઉદય વિગેરેની વિચિત્રતાને સારી રીતે સમજવી. એકજ પુન્ય પાપના બંધરૂપ આશ્રદ્વાર સેવતાં વિચિત્ર પ્રકારનાં ફળ મળે છે. અધ્ય
Page #602
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. 563 વસાયના બળવાપણાથી, ગેસ્થાન તથા વીર્થસ્થાન અસં ખ્યાત હોવાથી સમવિષમ રૂપે વિચિત્ર કર્મવિપાકજીવને પ્રાપ્ત થાય છે. સર્વે સંસારી છે જે સુખ દુઃખ અનુભવે છે તેને આપનાર કર્મ જ છે, બીજું કોઈ નથી. કર્મના સ્વરૂપને નહિ જાણનાર જે છે બીજા કેઈને સુખ દુઃખ દેનાર માને છે તે તેના મિથ્યાત્વ અને અજ્ઞાનના વિલાસરૂપ છે. તેઓએ ધર્મને કાંઈ પણ ઓળખે નથી, તેઓ અનાદિ કાળથી ભ્રમમાંજ પડેલા છે; તેથી ધ“દત્તની માફક પહેલા કર્મનું સ્વરૂપ જાણીને પછી જેમ આ ભાનું હિત થાય તેમ વર્તવું. " મહાવીર ભગવંતે આ પ્રમાણે કહ્યું એટલે સભાજનોએ પૂર છયું કે–“સ્વામિન્ ! તે ધર્મદર કોણ હતું, જેણે કર્મકદાર્થના જાણીને સ્વહિત આચર્યું?” તેમને પ્રશ્ન સાંભળીને ભગવંત બેલ્યા કે તેની કથા સાંભળે - ધર્મદત્તની કથા. આજ ભરતક્ષેત્રમાં કાશમીર નામનો દેશ છે. તેમાં ચંદ્રપુર નામે નગર હતું. તે નગરમાં ન્યાયમાં એકનિષ્ઠ યશોધવલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યશોમતી નામની રાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ ઘણા ગુણવાળા ચંદ્રધવળ નામે પુત્ર હતું. તે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ, સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને સર્વે ધનુર્વેદાદિ કળામાં નિપુણ હતું અને ખાસ કરીને શુકનશાસ્ત્રમાં બહુ વિચક્ષણ હતું. એક દિવસે રાત્રે પોતાના આ વાસના ઉપરના માળે તે સુખનિદ્રાથી સુતા હતા તે વખતે પા. છલી રાત્રીએ એક શિયાળણીને શબ્દ તેણે સાંભ. શગાલીના શબ્દો સમજવામાં તે કુશળ હેવાથી હૃદયમાં વિચાર કરતાં તેને એવું રહસ્ય પ્રાપ્ત થયું કે-“આ શુગાલી કહે છે કે તમને મહાન લાભ
Page #603
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. થવાને છે.” આ પ્રમાણે હૃદયમાં વિચાર કરીને તે ઉભો થયે અને ખગ્ન હાથમાં લઈને તેના શબ્દ અનુસાર તે સ્મશાનમાં ગયે. તે સ્થળે એક અગ્નિકુંડની વચ્ચે બળતા શબથી ઉત્પન્ન થયેલે સુવર્ણપુરૂષ તેણે જોયે. તેને દેખીને અવસર જાણનાર તે કુમારે પાસે રહેલા સરોવરમાંથી પાણી લાવીને, તે સુવર્ણપુરૂષ ઉપર પાણી સીંચી અગ્નિકુંડમાંથી તેને બહાર કાઢયો, અને અન્ય સ્થળે ભૂમિમાં તેને ભંડારીને, તે સ્થળે નિશાની કરી, ઘેર આવીને સુખેથી સુઈ ગયે. પ્રભાત થયે એટલે વાજિત્રાના નાદ તથા બંદિના આશિર્વચનથી તે જાગી ગયે. પછી દેવગુરૂના મરણપૂર્વક ઉઠીને પ્રભાતનાં કૃત્ય કરી રાજસભાને ગ્ય વસ્ત્ર તથા અલંકારો ગ્ય રીતે પહેરીને સીપાઈઓની સાથે પિતાને નમવા માટે તે રાજસભામાં ગયે. રાજસભાને ગ્ય અને ભિગમ સાચવીને રાજાને તેણે નમસ્કાર કર્યા. પછી સર્વે સભ્યએ પણ યથાયોગ્ય રીતે વિનયપૂર્વક તેને નમસ્કાર કર્યા. રાજા અતિ નેહયુક્ત વાક્યોવડે સન્માન આપીને તેને પિતાની પાસેના આસન ઉપર બેસાડી કુશળક્ષેમ પૂછવા લાગ્યા. આ વખતે પ્રતિહારી સભામાં આવી બે હાથ જોડીને ઉભે રહ્યો. ત્યારે રાજાએ ભ્રકુટીની સંજ્ઞાવડે પૂછયું કે તું કેમ આવે છે?” પ્રતિહારીએ વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“રવામિન્ ! કેઈ ભવ્ય પુરૂષ માથે રાખને ટેપલે મૂકીને બહુ ગાઢ સ્વર વડે હું લુંટા, લુંટાયે” એમ પિકાર કરતે આવ્યું છે. તે બહુ વિલેળ દેખાય છે, તેથી અહીં આવતાં મૂળદ્વાર પાસે મેં તેને અટકાવ્યું છે, તેથી હે સ્વામિન! તેને માટે શું આજ્ઞા આપ છો?” આ પ્રમાણેનાં પ્રતિહારીનાં વચને સાંભળીને રાજાએ વિચાર્યું કે“વ્યવહાર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
Page #604
--------------------------------------------------------------------------
________________ નવમ પક્ષવ. 565 दुर्बलानामनायानां, बालवृद्धतपस्विनाम् // पिशुनैः परिभूतानां, सर्वेषां पार्थिवो गतिः॥१॥ દુર્બળ, અનાથ, બાળ, વૃદ્ધ, તપવી અને હરામખેરેથી ઠગાયેલા સર્વેની ગતિ-સર્વેના રક્ષણનું સ્થળ રાજા છે.” આ કારણથી જે કેઈ અતિ દુઃખ કે સંકટમાં પડેલ હોય તે મારી પાસે જ આવે, બીજે કયાં જાય?” આમ વિચારીને ભ્રકુટીની સંજ્ઞાવડે પ્રતિહારીને તેને અંદર આવવા દેવાની રજા આપી. પ્રતિહારીને આજ્ઞા મળવાથી મૂળદ્વાર પાસે ઉભેલા માણસને તેણે કહ્યું કે-“તમે અંદર જાઓ.” તે પણરજા મળવાથી રાજસભામાં આવીને નભરકારપૂર્વક પ્રથમની જેમજ પિકાર ક. રવા લાગ્યું. ત્યારે રાજાએ કહ્યું કે–“અરે દુઃખિત માણસ! તું સ્વસ્થ થઈને તારૂં દુઃખ નિવેદન કર. શું તારૂં કાંઈ ગયું છે? અથવા કેઈ દુષ્ટ તારો પરાભવ કર્યો છે? અથવા ખાતર પાડીને લુંટારાઓએ તારું સર્વસ્વ લુંટી લીધું છે? અથવા રસ્તે આવતાં તારૂં દ્રવ્ય ચેરેએ એરી લીધું છે? અથવા તારા ઘરમાં રહેલા કોઇ ઘરના જ માણસે અતિ પ્રિય એવું તારું આજીવિકાદ્રવ્ય વિશ્વાસઘાત કરીને હરણ કરી લીધું છે ? આ દુઃખમાંથી તને શું દુઃખ આવી પડ્યું છે કે જેથી તું પિકાર કરે છે તે કહે.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને તે બોલ્યા કે– “દેવ ! આજે રાત્રે મારે સુવર્ણપુરૂષ ચરાણે છે. હવે હું શું કરું? કોણે તે હરી લીધે તે હું જાણતા નથી. કોની પાસે જાઉં? તેથી પુન્યના નિધાન એવા મહારાજાની પાસે તે કહેવાને આવ્યો છું. કહ્યું છે કે-આ પૃથ્વીતળમાં કૃપાળુ રાજા પાંચમા કપાળ છે, દૈવથી પરાભવ પામેલા એવા મને તમારું જ છેરણ છે.” રાજાએ તેનું કૃશાંગ અને મલિન વચ્ચે જઈને કહ્યું કે
Page #605
--------------------------------------------------------------------------
________________ 566 ધન્યકુમાર ચરિત્ર. “અરે પિકાર કરનારા ! ખરેખરૂં બેલ. તારો આવે આકાર અને દારિદ્રયમૂર્તિરૂપ તને જોતાં સુવર્ણપુરૂષને તું લાયક દેખાતું નથી. જેને સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયે હેય તેની આવી અવસ્થા ન હોય; કારણ કે મહા ભાગ્યવંતને જ તેની પ્રાપ્તિ થાય છે. જેને સુવર્ણપુર રૂષ મળે હેય તેના લક્ષણે તે બધા પ્રકટપણે જ દેખાય છે. कुचेलिनं दंतमलाऽवधारिणं, बहाशिनं निष्ठुरवाक्यभाषणम् / सूर्योदये चास्तमने च शायिनं, विमुञ्चति श्रीर्यदि चक्रपाणिनम् // - “ખરાબ વસૂવાળ, દાંત ઉપર મેલ રાખનારે, બહુ ખાનારે, નિષ્ફર વાક્ય બેલનારે, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં શયન કરનારે–તેટલા ચક્રવર્તી હેય તે પણ લક્ષમી તેને તજી દે છે.' વળી કહ્યું છે કે दक्षिणाभिमुखं शेते, क्षालयत्यध्रिमंघ्रिणा / मूत्रमासूत्रयत्यूवो, निष्ठीवति चतुष्पथे // 1 // દક્ષિણ સામે માથું રાખી સુનારે, પગવડે પગ ધનારે; ઉમે ઉમે મુતરનારે અને ચેકમાં થુંકનારે–તેને પણ લમી તજી દે છે.' આ પ્રમાણે હીન પુન્યવંતનાં ઘણાં લક્ષણે શાસ્ત્રમાં કહેલાં છે. જે પુરૂષ બે હાથે શરીર ખંજવાળ, દાંત અને મૂછ ચાવ્યા કરે, આવા દરિદ્રતા સૂચવનારા લક્ષણે જેના અંગ ઉપર દેખાય તેને મહાલબ્ધિ અને સિદ્ધિ વિગેરે મળે નહિ અને તેની પાસે બેહુ ધન ન હોય.' તારામાં તેવાં લક્ષણે રપષ્ટ દેખાય છે, તે ધન સૂર ચવનારા નથી, તેથી સાચું કહે. જે કાંઈ બીજું સાચું દુઃખ હેય તે કહે, નકામી બડાઈ મારવાથી શું ?" તે વખતે સભ્યએ કહ્યું કે-“મહારાજ ! આપે જે કહ્યું તે સાચું છે, પણ આને પ્ર
Page #606
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. 567 થમ પૂછવું જોઈએ કે “કેવા ઉપાયવડે તને સુવર્ણપુરૂષ મળે? તેના ઉત્તરથી સર્વ જણાઈ આવશે. આ પ્રમાણે સભ્યનું કથન સાંભળીને રાજાએ પૂછયું કે–“અરે પુરૂષ! ક્યા ઉપાયવડે અને કેની સહાયથી તને સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયે તે કહે.” તે સાંભળી તે પુરૂષે કહ્યું કે મહારાજ ! સાંભળે - આજ નગરમાં શ્રીપતિ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘેર લક્ષ્મી વિલાસ હતે. લક્ષ્મીને તે આવાસ થવાથી લક્ષ્મીનો “કમળાવાસ ભૂલાઈ ગયું હતું. તેને શ્રીમતિ નામની પત્ની હતી. તેની સાથે શ્રીપતિ સુખેથી રહેતું હતું. એક દિવસે તે શ્રીમતિ પિતાને ઘેર આવેલી વસખીને પુત્રના લાલનપાલનમાં તત્પર દેખી પિતાના અપુત્રપણાના દુઃખથી દુઃખી થઈ. કહ્યું છે કે - अपुत्रस्य गृहं शून्यं, दिशा शून्या अबांधवाः / मूर्खस्य हृदयं शून्यं, सर्व शून्यं दरिद्रता // 1 // અપુત્રનું ગૃહ શૂન્ય, બાંધવ ન હોય તેની દિશા શૂન્ય, ભૂખનું હૃદય શૂન્ય અને દારિદ્રીનું સર્વ શૂન્ય જાણવું.” ભજનના સમયે શ્રેષ્ઠી ઘેર આવ્યા ત્યારે તેને દુઃખી જઈ તેના દુઃખનું કારણ પૂછયું. તેણીએ પણ ભેજન પછી દુઃખનું કારણ કહ્યું. તે સાંભળી દુઃખી થયો તે શ્રેષ્ઠી વિચારવા લાગ્યું કે गेहं पि तं मसाणं, जत्थ न दीसन्ति धूलिधुसरं निचं / उठन्ति पडन्ति रडन्ति दो तिनि डिभाई // જેના ઘરમાં ધૂળથી મલીન થયેલા બે ત્રણ બાળકે ઉઠતા નથી, પડતા નથી, રડતા નથી તે ઘર સ્મશાનતુલ્ય છે. વળી કહ્યું છે કેपियमहिलामुहकमलं, बालमुहं धूलिघूसरच्छायं / सामीमुहं मुप्पसन्नं, तिन्नि वि पुण्णेहिं पावन्ति // વહાલી પત્નીનું મુખકમળ, ધૂલિથી મલીન થયેલ -
Page #607
--------------------------------------------------------------------------
________________ 568 ધન્યકુમાર ચરિત્ર. રીરવાળું બાળકનું મુખ, કમળ અને સુપ્રસન્ન એવું સ્વામીનું મુખ-આ ત્રણે પુન્યથી જ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારીને તેણે પત્નીને કહ્યું કે-“પ્રિયા ! વિષાદ કરીશ નહિ. પુત્રપ્રાપ્તિ માટે હું પ્રયાસ કરીશ.” ત્યારપછી શ્રેણી મંત્ર, તંત્ર, યંત્ર, દેવ-દેવી પૂજન વિગેરે મિથ્યાત્વના કાર્યમાં પ્રવર્યા. દુઃખી માણસ શું શું કરતા નથી? કહ્યું છે કે आर्ताः देवान् नमस्यन्ति, तपः कुर्वति रोगिणः / निधना विनयं यान्ति, क्षीणदेहाः सुशीलिनः // આ માણસે સર્વ દેવને નમે છે, રેગી તપસ્યા (લાંઘણ) કરે છે, નિર્ધન મનુષ્ય વિનય આચરે છે અને શક્તિ વગરના માણસે સુશીલ થાય છે. વળી કહ્યું છે કેइहलोइयम्मि कज्जे, सव्वारंभेण जह जणो कुणइ / ता जइ लक्खंसेण वि, परलोए तहा सुही होइ // આ લેક સંબંધી કાર્યમાં જેટલો પ્રયાસલેક કરે છે, તેને લક્ષાંશ પ્રયાસ પણ જે પરલેક માટે કરે છે તે સર્વત્ર સુખી થાય.” એક દિવસ તે શેઠના મિત્ર ધનમિ તેને કહ્યું કે-“ભાઈ ! તું મિથ્યાત્વ આચરીશ નહિ. મિથ્યાત્વ આચરવાથી આપણેજ ભવરૂપી અંધારા કુવામાં પડીએ છીએ. વળી આપણું પછી આપણા પુત્રાદિક પણ આપણને અનુસરીને ગાઢ મિથ્યાત્વ સેવે છે, તેથી તેઓ પણ પરંપરાએ સંસારમાં ડુબે છે. કહ્યું છે કે सम्मतं उच्छिदीय, मिच्छत्तारोवणं कुणइ निकुलस्स / तेण सयलोवि वंसो, दुग्गइमुहसम्मुहं नीओ “સમ્યકત્વને ઉચ્છેદીને જે પિતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે, તેણે તેને આખે વંશ દુર્ગતિની સન્મુખ કર્યો એમ સમજવું " અને–
Page #608
--------------------------------------------------------------------------
________________ ..નવમ પવિ. 568 मिच्छतं उच्छिंदीय, सम्मत्तारोवणं कुणइ निअकुलस्य / तेण सयलो वि वंसो, सिद्धिपुरीसंमुहं नीओ // 2 // જે પુરૂષે મિથ્યાત્વને ઉછેદીને પિતાના કુળમાં સમકિતનું આરોપણ કર્યું તેણે પિતાના આખા વંશને સિદ્ધિપૂરીની સન્મુખ કર્યો એમ સમજવું.' વળી જે કદી મિથ્યાત્વના આચરણથી પુત્ર થાય તે પણ દેવશર્મા બ્રાહ્મણની માફક પરિણામે તે દુઃખી જ થાય છે. તેની કથા આ પ્રમાણે દેવશર્મા દ્વિજ કથા. એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણે પુત્રપ્રાપ્તિ માટે પાદરદેવતાની આરાધના કરી, અને તેને કહ્યું કે-“ભગવતિ ! જો મારે પુત્ર થશે તે તારા દેવકુળના ભવ્ય દ્વારે કરાવીશ, મંદિરની પાસે અનેક વૃક્ષથી શોભતું તળાવ કરાવીશ, અને પ્રતિવર્ષ એક બેકડાનું બળીદાન આપીશ.” આ પ્રમાણે યાચના અને નિયમ કર્યા પછી દૈવસંગથી તેને પુત્ર થયે. હર્ષથી ભરેલા હૃદયવડે તેણે મહોત્સવ કરીને તે પુત્રનું “દેવીદત્ત' એવું નામ પાડ્યું. પછી દેવશર્માએ ભક્તિવડે દેવીના ભવનને ઉદ્ધાર કરાવ્યું, તેની નછકમાં તળાવ કરાવ્યું, તેની ફરતી પાળ ઉપર વૃક્ષો રોપાવ્યા, અને બ્રાહ્મણને લાવીને મેટી પૂજા કરાવી, દેવીની આગળ એક બેકડાને વધ કર્યો અને બ્રાહ્મણોને જમાડ્યા. આ પ્રમાણે તે પ્રતિવર્ષ કરતે હતે. અનુક્રમે તે પુત્ર યૌવન વયે પાયે, એટલે તેને પરણાવ્ય. અનુક્રમે આયુષ્યને ક્ષય થતાં ગૃહ અને પુત્રાદિની ચિંતામાં આર્તધ્યાનથી મારીને તે દ્વિજ તેજ નગરમાં બેકડે થયે. તેના પુત્ર વષને છેડે તેજ બેકડાને દ્રવ્યથી ખરીદ્યો અને થરે આયે. તે બોકડાને પિતાનું ઘર જઈને જાતિમણ શાન
Page #609
--------------------------------------------------------------------------
________________ 500 ધન્યકુમાર ચરિત્ર. ઉત્પન્ન થયું. પૂર્વનું બધું સ્વરૂપ તેણે જાણ્યું. પછી મનમાં બીધેલા તે બેકડાને જયારે વધ કરવા દેવી પાસે લઈ જવા લાગ્યા ત્યારે તે ચાલતું નહોતું. તેને પુત્ર બળાત્કારે ખેંચતા હતા, પણ તે ચાલતું નહોતું. તે સમયે માર્ગે જતાં એક સાધુ જ્ઞાનથી તેનું સ્વરૂપ જાણું તે બેકડાને પ્રતિબોધવા એક ગાથા બોલ્યા કે ખડુ ખણાવિય તે છગલ, તેં આવિય રૂખ પત્તિએ જન્નવહ, અહ કાં મુંબરૂં મુક / 1 / હે બોકડા ! તેંજ ખાડો ખણ, તેંજ વૃક્ષો આજે પણ કર્યા અને તેંજ બેકડાને વધુ પ્રવર્તાવ્યું. હવે તું બુબારવ શા. માટે કરે છે?' આ પ્રમાણેનું મુનિનું વાક્ય સાંભળીને સાહસ ધારણ કરી તે બેકડે ચાલ્યું, તે દેખીને સર્વે લેકે ચમત્કાર પામ્યા. પછી વિમિત ચિત્તવાળા દેવદત્તે સાધુને પૂછયું કે મને બેકડાને ચલાવવાને મંત્ર શીખો.” સાધુએ કહ્યું કે-“શા માટે ?" બ્રાહ્મણે કહ્યું કે આવા કાર્યમાં કઈ વખત કામ આવે.” સાધુએ કહ્યું કે–“ભે ભદ્ર! અજ્ઞાન વશ થઈને તું શું બોલે છે? દ્વિજે કહ્યું કે–“અજ્ઞાનવશ કેમ ?" સાધુએ કહ્યું કે-“આ બોકડે તારે પિતા છે, જાતિવમરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પિતાનું મરણ જાણીને તે ચાલતે નહે. પૂર્વે આ જીવેજ મિથ્યાત્વની શ્રદ્ધાથી અનેક બેકડા હણ્યા છે. તે કર્મના ઉદયથી તે પણ બેકડ થે છે જે મારા વચનમાં શંકા રહેતી હોય તે આ બેકડાને છુટ મૂક, એટલે તારા પિતાએ જે વાત તને કહેલ નથી, તેથી જે દ્રવ્ય તેં મેળવ્યું નથી તે આ બેકડે દેખાડશે. પછી આ વાત સાચી માનજે.” આ પ્રમાણે સાંભળીને દેવીદત્તે તે પ્રમાણે કર્યું
Page #610
--------------------------------------------------------------------------
________________ : નવમ, પવિ. 571 એટલે તરતજ તે બેકડો દ્રવ્યના સ્થાન પાસે જઈને પેતાની ખરીવતી ખણવા અને દ્રવ્ય બતાવવા લાગ્યું. તે દેખીને તે બ્રાહ્મણને સાધુનાં વચનમાં વિશ્વાસ આવ્યા પછી મિથ્યાત્વને તજીને તે પરમ શ્રાવક થયો અને ધર્મને આરા. | ઇતિ દેવશર્મા દ્વિજ કથા. - તેથી હે શ્રીપતિ ! તું પણ દેવશર્મા દ્વિજની માફક મિચાત્ય સેવવાથી મહા ઉંડા ભવકૃપમાં પડીને સંસારભ્રમણ કરીશ.” આ પ્રમાણેની ધનમિત્રની વાણી સાંભળીને શ્રીપતિએ મિથ્યાત્વ છેડી દઈને મિત્રને પૂછયું કે-“હે મિત્ર ! શું ઉપાય કરૂં ? તે કહે.” તેણે કહ્યું - वीतरागसदृशो न हि देवो, जैनधर्मसदृशो न हि धर्मः / कल्पवृक्षसदृशो न हि वृक्षः, कामधेनुसदृशी न हि धेनुः // 1 // વીતરાગ જે કેઈ દેવ નથી, જૈનધર્મ જે કઈ ધર્મ નથી, કલ્પવૃક્ષ જેવું કંઈ વૃક્ષ નથી અને કામધેનુ જેવી કોઈ ગાય નથી.” આ કારણથી તું જૈનધર્મને દ્રઢપણે આરાધ, જેથી તારા વાંછિત માત્ર પૂર્ણ થશે.” આ પ્રમાણેનાં મિત્રનાં વચન સાંભળીને ને શ્રીપતિએ શ્રાવક ધમ અંગીકાર કર્યો. ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરવા લાગે, ઉભય કાળ પ્રતિક્રમણ તથા સામાયિક કરવા લાગે, હમેશાં પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરવા લાગે, સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવા લાગ્યો અને દીન તથા હીનને ઉદ્ધાર કરવા લાગે. આ પ્રમાણે કરતાં છ માસ વીતી ગયા. પછી એક દિવસે શય્યામાં સુતેલ તે શેઠ પાછલી રાત્રે જાગીને વિચારવા લાએ કે-અહે! જૈનધર્મને સેવતાં પણ કોઈ ફળ સિદ્ધિ દેખાણ નહિ. શું આ ધર્મનું આરાધન પણ નિષ્ફળ જશે?” આ પ્ર
Page #611
--------------------------------------------------------------------------
________________ પ૭૨ ધન્યકુમાર ચરિત્ર માણે તે વિચારતે હતું તેવામાં શાસનદેવીએ તેને કહ્યું કે“અરે મૂઢ! મેળવેલ ફળને હાર નહિ. ધર્મના ફળમાં શંકા ન કર. કહ્યું છે કે - आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं / संकाए सम्मत्तं, पबज्जा अत्थगहणेण // 1 // આરંભમાં દયા નથી, મહિલાના સંગથી બ્રહ્મચર્ય નાશ પામે છે, શંકા કરવાથી સમ્યત્વ નાશ પામે છે અને ધન રાખવાથી પ્રવ્રજયાને નાશ થાય છે. વળી કહ્યું છે કે - धर्मो मंगलमुत्तमं नरसुरश्रीभुक्तिमुक्तिप्रदो / धर्मः पाति पितेव वत्सलतया मातेव पुष्णाति च // धर्मः सदगुणसंग्रहे गुरुरिव स्वामीव राज्यपदो / धर्मः स्निह्यति बंधुवद् दिशति वा कल्पद्रुवद् वांछितम् // 1 // ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે તે મનુષ્યની અને દેવતાની લક્ષ્મી તથા ભોગવિલાસ અને મેસુખ આપે છે, પિતાની જેમ પાલન કરે છે, વત્સલપણાથી માતાની જેમ પિષે છે, ગુરૂની માફક સદ ગુણને સંગ્રહ કરાવે છે, સ્વામીની જેમ રાજ્ય આપે છે, બંને ધુની જેમ સનેહ દેખાડે છે અને કલ્પવૃક્ષની જેમ વાંછિત માત્રને આપે છે. તેથી હું વિચારમૂઢ ! દીન હીનને ઉદ્ધાર કરવા રૂપ લોકિક ધર્મ પણ જો નિષ્ફળ જતો નથી, તે પછી અગણ્ય પુણ્ય હેય તેજ પ્રાપ્ત થાય તે સર્વજ્ઞભાષિત લેત્તર ધર્મ આ છ નિષ્ફળ કેમ જાય ? કદિ પણ જાય જ નહિ. તારે એક ગુણવાન પુત્ર થશે, પરંતુ ધર્મમાં શંકા કરવાથી તે પુત્રનું સુખ જોઇશ નહિ, તેથી હવે ધર્મમાં સ્થિર બુદ્ધિ કર. " આ પ્રમાણે કહીને શાસનદેવી અંતર્ધાન થઈશ્રેષ્ઠીતે સાંભળીને હદયમાં હર્ષ પામે, અને વિચારવા લાગ્યો કે જો પુત્ર
Page #612
--------------------------------------------------------------------------
________________ નવમ પહાવ. ત્ર થશે તે જયારે તે માટે થશે ત્યારે સુખ–દુઃખને આપનારથશે તે જોઈ લેશું, તેની પહેલાના કાળમાં જન્મોત્સવ, લાલનપાલન, તેનાં કાલાં કાલાં વાક્યોનું શ્રવણ, વિવિધ પ્રકારનાં આભૂપણ વસ્ત્રાદિક તેને પહેરાવવાના અને રથનું સુખતે તે હું અનુ ઉત્તમ ગૃહમાં વિવાહાદિક કરવાથી પરસ્પર લેવું–દેવું વિગેરે ઉ સેવામાં મારા મનોરથ તે સફળ થશે ! વળી અવિચ્છિન્ન સંતાનની પરંપરા પણ વધશે. સુખ કે અસુખ દેવાની વાર્તા તે ત્યારપછી યૌવન વય પ્રાપ્ત થશે ત્યારે જણાશે, પ્રથમનું ફળ તે હાથમાં આવશે.” આ પ્રમાણે વિચારતાં બાકીની રાત્રી પૂરી થઈ. સવારે ઉઠી શ્રી જિનેશ્વરના નામગ્રહણપૂર્વક ચૈત્યવંદ વખતે શ્રીમતીએ આવીને પ્રણામપૂર્વક કહ્યું કે-બરવામિન ! આ ભરેલા કળશને મારા મુખમાં પિસત મેં દીઠે છે.” શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું કે–“ગુણથી પૂર્ણ એ તારે પુત્ર થશે. મને પ. ણ આજે શાસનદેવતાએ તેજ અર્થ સૂચવનારી હકીકત કહી છે, તેથી કેઈ ઉત્તમ જીવ તારી કુક્ષિમાં અવતરેલ છે.” આ પ્રમછે શ્રેષ્ઠીનાં વચન સાંભળીને તે હર્ષપૂર્વક ગર્ભને પાળવા લાગી. પૂરા દિવસ થતાં એક પુત્રને તેણે જન્મ આપે. શ્રેણીએ બાર દિવસને મહત્સવ કરીને સ્વજન કુટુંબીઓને જમાડી સવની સમક્ષ “ધર્મદત્ત " એવું તેનું નામ પાડ્યું. અનુક્રમે બીજના ચંદ્રની માફક તે વધવા લાગે, અને સાત આઠ વરસની ઉમરને થયે, ત્યારે પિતાએ લેખશાળામાં ભણવા મે કહ્યું. તેણે કુળને ઉચિત સર્વ કળા શીખી લીધી. પછી
Page #613
--------------------------------------------------------------------------
________________ 574 ધન્યકુમાર ચરિત્ર. " ધર્મકળામાં કુશળ થાય તેવા હેતુથી તેના પિતાએ સાધુઓની પાસે તેને ભણવા માટે રાખે, કહ્યું છે કે–“બહોતેર કળામાં કુશળ એવા પંડિત પુરૂષ સર્વ કળામાં કુશળ હેય પણ તેઓ ધર્મકળાને જાણતા નથી તે તેઓ અપંડિતજ છે.” પછી ધર્મ દત્ત અનુક્રમે યૌવન વય પામે. પિતાએ એક શ્રીદેવી નામની શ્રેણીપુત્રી સાથે તેને પરણાગે; પરંતુ શાસ્ત્રમાં ઘણે કુશળ અને શાસ્રરસમાં અત્યંત મસ્ત થયેલે હેવાથી તે એક ક્ષણ પણ પુસ્તક હાથમાંથી મૂકતો નહોતે. નવા નવા શાસ્ત્રના વિવેદમાં જતા કાળને પણ તે જાણતા નહે. કોઈ દિવસ સ્ત્રીવિલાસ તથા ઉપભેગાદિ તેના સ્મરણમાં પણ આવતા નહિ. સ્વપ્નામાં પણ સ્ત્રીનું નામ તે સંભારતે નહીં. સ્ત્રી ઉપર તેની દ્રષબુદ્ધિનહોતી પણ શાસ્રરસના આસ્વાદમાં તે અતિ મગ્ન થઈ જવાથી તેની સ્ત્રી તેને સાંભરતી નહતી. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતિત થયે, એટલે તેની માતાએ તે સર્વ જાણ્યું. પછી એકાંતમાં તેને બેલાવીને કહ્યું કે આપણું ઘર મેટું છે, તે જાણીને તે શ્રેણીએ પિતાની પુત્રીને સાંસારિક સુખ મેળવવા માટે તારી સાથે વિવાહ કર્યો છે, આપણે પારકી પુત્રી લાવ્યા છીએ; છતાં તું તો તેની સંભાળ પણ લેતા નથી. સ્ત્રીને તે સર્વ સુખમાં ભર્તારનું માન તેજ પરમ સુખ છે તે સુખ વિનાના બીજા બધા સુખ તે ભાડુતી સુખ જેવા માને છે.” આ પ્રમાણે બહુ રીતે વીનવ્યા પરંતુ મૌન ધારણ કરી સર્વ સાંભળીને “સારૂં, સારૂં,' કહીને તે તે પાછો વાંચવાના ઉદ્યમમાંજ લાગી ગયે. તેથી શ્રીમતીએ તે બધી હકીકત પિતાના ભર્તારને નિવેદન કરી અને કહ્યું કે-“આ તમારે પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશળ છે, પણ ગૃહવ્યવહારમાં મૂર્ખ હેવાથી ભૂખ જે દેખાય છે. કહ્યું છે કે
Page #614
--------------------------------------------------------------------------
________________ સંવમે પણ. 55 #ાથે જૌg પરિપતુ સંત વા, सर्वा कला समधिगच्छतु वाच्यमानाः। लोकस्थितिं यदि न वेत्ति यथानुरूपां, सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती // 1 // . “કાવ્ય કરે, અગર સંરકૃત બેલે, અને બેલાય તેવી સર્વ કળા શીખે, પણ જો યોગ્ય લેકવ્યવહાર આવડે નહિ તો તે સર્વ મૂખના સમૂહમાં ચક્રવર્તી છે.” આ કારણથી આ ભણેલે ભૂખ સાક્ષાત શીંગ અને પુંછ વગરને પશુજ છે. જેવી રીતે લેકમાં વેદ, વૈદક, વ્યાકરણ, પ્રમાણ, લક્ષણ અને જયોતિષ શાસ્ત્રના અભ્યાસી ભણેલામૂર્ખ તરીકે ઓળખાય છે, તેની જે આ તમારે પુત્ર છે, તેથી જો તમારા પુત્રને મનુષ્યની ગણનામાં લાવવાની ઈચ્છા હોય તે તેને જુગારીઓને સોંપ, જેથી થોડા દિવસમાં જ તેને તેઓ નિપુણ કરશે, નહિ તો તે હાથમાંથી ગમે તેમ જાણ છે. શ્રેષ્ઠીએ કહ્યું કે–“પ્રિયા આવી બુદ્ધિ સારી નથી. કહ્યું છે કેकाके शौचं द्यूतकारे च सत्यं, सर्प शान्तिः स्त्रीषु कामोपशांतिः / क्लीवे धैर्य मद्यपे तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ? // 1 // કાગમાં શુચિપણું, ધુતકારમાં સત્યવક્તાપણું, સપમાં ક્ષમા, સ્ત્રીમાં કામાગ્નિની શાંતિ, નપુંસકમાં પૈર્ય, મદ્યપિનારમાં તત્ત્વની વિચારણા અને રાજામાં મિત્રતા કોઈએ દેખી કે સાંભળી છે?' * આ પ્રમાણે જુગારીઓમાં અનેક દોષ કહેલા છે. કારણ કે તે દુષ્ટ પાપી અને કુમાર્ગે જવાવાળા હોય છે. આપણા દેવછે જળ જેવા સ્વભાવવાળા પુત્રને તેની સેબત કરાવવી તે - ગ્ય નથી. જેવા નિમિત્તમાં જોડી દેશું તે તે થશે; પણ પછી આપણને શેચ કરે પડશે. હમણા આ ગુણવાનું છે, પછી આ દેષના સમૂહરૂપ અને આપણા ઘરને વગોવનાર થશે. હે પ્રિયે!
Page #615
--------------------------------------------------------------------------
________________ 16 ધન્યકુમાર ચરિત્ર. પદાર્થના ગુણદોષના પ્રબળપણાને લીધે તેના સંસર્ગને મળતા ગુણવાળે મનુષ્ય થાય છે. તેમાં તાપસે અને ભીલે લીધેલ શુક. યુગળ ઉદાહરણરૂપ છે. માટે આપણે સન્માર્ગગામી પુત્ર કુમાર્ગગામી થશે, કારણ કે કુસંગતિથી ઉત્પન્ન થયેલ દેષ દૂર કરવાને કોઈ પણ સમર્થ થઈ શક્યું નથી. આ પ્રમાણે શ્રેષ્ઠીએ ઘણી રીતે તેને શીખામણ આપી સમજાવી, પરંતુ સ્ત્રીની તુછ મતિ હેવાથી તથા તેવી જ ભવિતવ્યતાના યેગથી શેઠાણુએ તે માન્યું નહિ. તે વારંવાર તેની તેજ પ્રેરણા કરવા લાગી. તેના બહુ આ ગ્રહથી શેડનું ચિત્ત પણ આખરે ભરમાયું. કહ્યું છે કે - जे गिरुया गंभीर थीर, मोटा जेह मरट्ट, महिला ते विभमाडिया, जिम कर धरिय घरट्ट // 1 // रे रे यन्त्रक मा रोदी, कं कं न भ्रामयन्त्यमूः। भुवःप्रक्षेपमात्रेण, कराकृष्टस्य का कथा ? // 2 // જેઓ ગિરૂઆ, ગંભીર, સ્થિર, મેટા અને મરડવાળા હેય તેઓને પણ હાથમાં રાખેલી ઘંટીની માફક સ્ત્રીઓ ભાડે છે.” “અરે યંત્ર ! તું રૂદન કર નહિ. માત્ર આંખના પ્રક્ષેપમાત્રથી પણ સ્ત્રીઓએ કોને કોને ભાડેલા નથી? તે પછી હાથે ખેચે તેને જમાવવામાં તે શું કહેવું? પછી શેઠાણીના અતિ આગ્રહથી શેઠે જુગારીઓને બેલાવીને કહ્યું કે-“આ મારે પુત્ર મુનિરાજની સેબતથી માત્ર ધમશાસ્ત્રનું શ્રવણ, પઠન, પાઠન, પરાવર્તનાદિકમાં જ કાળ ગુમાવેછે, પરંતુ ખાનપાન, કૌતુક જેવા, સ્ત્રી સાથે વિલાસ ભોગવવા, વસ્ત્રાભૂષણ પહેરવા, વન-ઉપવનમાં જવું, ઉત્તમ રામવાળા ગાયને સાંભળવા વિગેરે સાંસારિક સુખ લેશમાત્ર પણ જાણતા નથી. 1 કુવામાંથી પાણી ખેંચવાને રેટ
Page #616
--------------------------------------------------------------------------
________________ નવમ પડાવ. 577 આ દિવસ શાસ્ત્રને અભ્યાસ કર્યા કરે છે; પરંતુ ગૃહસ્થને કાંઈ એક ધર્મવર્ગ સાધવાથી ગૃહસ્થ ધર્મને નિર્વાહ થઈ શકતું નથી, ગુરૂએ પણ ગૃહસ્થને ત્રણે વગ સાધવાના કહ્યા છે. માટે તમે નિપુણ છે, શાસ્ત્ર અભ્યાસના મિષથી તમે તેની પાસે રહે; પછી યંગ્ય અવસરે અનુકૂળ વાર્તાઓ વિગેરે કહીને તેનું ચિત્ત આકર્લી વનઉપવનમાં લઈ જવામાં–રાગરંગાદિ સાંભળવામાં તેને રસિક બનાવે. તેને સર્વ શાસ્ત્રને બહુ સારી રીતે પરિચય છે, તેથી જે જે સ્થળે તેને લઈ જશે, ત્યાં ત્યાં તેનું ચિત્ત હાદ ગ્રહણ કરીને નિપુણ હોવાથી આનંદ અનુભવશે. વળી તમે તમારી કળામાં ઘણું કુશળ છે. વિશેષ શું કહું? આજથી ધર્મદત્તને તમારા હાથમાં સેપું છું. કોઈ પણ પ્રકારથી તેને ભોગરસિક કરજે. દ્રવ્યના ખર્ચની ચિંતા ન કરવી, તે બધે અર્થ હું આપીશ.” આ પ્રમાણેનાં શ્રેણીનાં વચન સાંભળીને તે જુગારીઓ બહુ આનંદ પામ્યા. “બાવતું હતું ને વૈધે કીધું'તે ન્યાયથી તેઓને ઇચ્છિત મળ્યું; પછી તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે આપણે આ કુમારને સમસ્ત કળાઓમાં પ્રવીણ એવી વેશ્યાના ઘરમાં લઈ જઈએ; તે આને શ્રેષ્ઠીપુત્ર જાણીને તેના ચિત્તનું રંજન કરવા માટે પોતાની કળા દેખાડશે. તે વખતે આપણને પણ પારકા દ્રવ્યવડે અપૂર્વ અપૂર્વ કૌતુકે જેવાને પ્રસંગ મળશે. દ્રવ્ય વ્યય તે આ શ્રેણીને થશે. આપણે તે મનુષ્યત્વ પામીને તેના ફળે ગ્રહણ કરીશું. વળી આપણ ખાનપાનાદિક તે આપણા ચિત્તને અનુકૂળ આવે તેવો પ્રબંધ તે શ્રેષ્ઠી પાસે કરાવશું. મહાનિધિ આપણા હાથમાં આવ્યું છે. તેમાં કાંઈ શંકા કરવા જેવું નથી.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને શેકીને હુકમ મેળ 73
Page #617
--------------------------------------------------------------------------
________________ 578 ધન્યકુમાર ચરિત્ર. વી ઉત્તમ વસ્ત્રાદિકની શોભા કરીને તેઓ કુમારની પાસે ગયા, અને જુહારપ્રામાદિ કરીને તેઓ બેઠા, પછી બોલ્યા કે–“રવામિન ! તમારી શાસ્ત્રમાં અતિ નિપુણતાની ખ્યાતિ સ્થાને રથાને સાંભળીને અમને મોરથ થયો કે અમે કુમારની પાસે જઈએ, અને કાંઇક અભ્યાસ કરીને શાસ્ત્રબોધ પામીએ.” તેથી કર્ણ પવિત્ર કરવા માટે તમારી પાસે આવ્યા છીએ, માટે આપ કૃપા કરીને અમારાં કર્ણને પવિત્ર કરે.” આ પ્રમાણે કહીને વિનયપૂર્વક કુમાર પાસે બેઠા. કુમારે પણ શાસ્ત્રાભ્યાસના અથ દેખીને તેમને બહુ આદર કર્યો અને કહ્યું કે–“હમેશાં સુખેથી આવજે.” પછી તે સર્વે જુગટીઆ હમેશાં કુમાર પાસે જઈને બેસવા લાગ્યા અને કુમાર જે જે કહે છે તે વિસ્મયતાપૂર્વક માથું ધુણાવીને સાંભળવા લાગ્યા. તેમજ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે કરતાં કેટલેક દિવસે તેઓએ કુમારનું ચિત્ત તેમના તરફ આકર્યું. એક દિવસે સંગીતશાસ્ત્રની વાત નીકળતાં એક જુગટીઆએ કહ્યું કે-“અરે કુમાર ! આ શાસ્ત્રમાં એક અદ્વિતીય કુશળ માણસ અત્રે આવેલ છે. અમે તેનું સંગીત સાંભળીને બહુ આનંદ પામ્યા હતા, પરંતુ અમે તેનું રહસ્ય જાણવાને કે કહેવાને સમર્થ નથી. તે સંગીત શાસ્ત્રમાં કુશળ માણસે પૂછયું કે“આ નગરમાં આ શાસ્ત્રના મર્મને જાણનાર કેઈ છે, કે જે મેં કહેલ હાર્દને ગ્રહણ કરીને ઉત્તર આપે ?" અમે કહ્યું-“હા છે.” તેણે કહ્યું–છે તે તમે તેને મને મેળાપ કરાવો.” તેથી જે આપની ઈચ્છા હોય તે આવતી કાલે ત્યાં પધારે. તમે તે સર્વ શાસ્ત્રના અર્થને પાર પામેલા છે, તે પણ મહાન સજજન છે, મનુષ્યને ઓળખનાર છે, ગુણગ્રાહી છે, ઉત્તમ મનુષ્ય છે, તમને જોઈને બહુ પ્રસન્ન થશે, આપ પણ તેને જોશો ત્યારે જાણશે કે તે નિપુણ
Page #618
--------------------------------------------------------------------------
________________ - નવમ પક્ષવ. પદ પુરૂમાં અગ્રેસર છે.” તે સાંભળીને શાસ્ત્રવિદમાં રસિક કુમારે પૂછયું કે તે કયાં રહે છે?' તેઓએ કહ્યું કે-“સમીપે રહેલી અમુક વાડીમાં રહે છે.” કુમારે કહ્યું-“આવતી કાલે આપણે તેની પાસે જશું.”તે સાંભળીને તેઓ આનંદ પામ્યા. પછી શ્રેણી પાસે જઈને તેઓએ કહ્યું કે–“શ્રેષ્ટિન્ ! અમે તેને કાંઈક અનુકૂળ કર્યો છે. સવારે તેને અમે સાથે લઈ જશું, તેથી દ્રવ્યને હુકમ કરે. દ્રવ્ય વગર રસના રંગની વાર્તા થઈ શકતી નથી.” શ્રેષ્ઠીએ દ્રવ્યરક્ષકને કહ્યું કે–“તેઓ જે ભાગે તે આપજે.” પછી તેઓ કેટલુંક ધન લઈને એક રાજાને માનનીય ગવૈ સંગીતશાસ્ત્રમાં કુશળ હતા તેની સમીપે જઈ કાંઈક ઉત્તમ વસ્તુ તેની પાસે મુકીને બોલ્યા કે “આવતી કાલે અમુક વાડીમાં તમે આવજે. અમે તે સ્થળે નગરના મુખ્ય શ્રેષ્ઠીને પુત્ર કે જે સંગીતશાસ્ત્રમાં કુશળ અને પંડિતને પ્રિય છે તેને સાથે લઇને તમારી પાસે આવશું. તમારે તેના ચિત્તનું રંજન કરવું ? તે રંજીત થશે તે બહુ દ્રવ્ય આપશે. તેની પાસે અપરિમિત ધન છે. વિશેષ શું? જંગમ કલ્પવૃક્ષ જે તે છે. તેણે કહ્યું કે“બહુ સારું, જરૂર લાવજો.” પછી તેઓ સવારે ધમદરની પાસે આવ્યા. ત્યાં વિનય–વાર્તાદિકથી કુમારને રાજી કરીને, અવસર મેળવી આગલે દિવસે કરેલો સંકેત યાદ આવે. કુમારે કહ્યું કે-“ચાલે જઈએ.” પછી સેવકોએ રથ તૈયાર કરીને હાજર કર્યો. તે રથમાં જુગારીઓની સાથે બેસીને અનેક સેવકેથી પરવરેલે કુમાર નગરચર્ચા જોત જોતે સંગીતકારને ઘેર આવ્યું. તેણે પણ બહુ આદરસત્કાર આપી અતિ રમણીય એવા ઘરની પછવાડેના ભાગમાં વાડીમાં ઉત્તમ આસન ઉપર બેસાડીને પુષ્પ અને તાંબુળાદિક આગળ ધરી પરિવાર સહિત તેનું
Page #619
--------------------------------------------------------------------------
________________ 580 ધન્યકુમાર ચરિત્ર. બહુ સન્માન કર્યું. પછી વિવિધ પ્રકારના તાલ, તાન, માન, લય, ગ્રહ, માત્રા, મુના વિગેરે ભેદેથી જુદું જુદું પડતું અનેકરછે અને અલંકારોવાળું ગીતગાન કરવામાં તે પ્રવર્તે. કુમાર પણ સુંદર આસન ઉપર બેસીને સાંભળવા લાગે. વચ્ચે વચ્ચે ગીત, ગાન તથા અલંકારો અને નાયકનાયિકાના ભેદ તથા સ્થાયિ, સાત્વિક વિગેરે રસ ઉત્પન્ન કરનારા વિભાવ તથા અનુભાવ વિગેરે ભેદ પ્રગટ કરીને તે કહેવા લાગ્યું, અને તેનું રહસ્ય કુમારને પૂછવા લાગ્યો. કુમાર પણ સંગીત શાસ્ત્રના દઢ અભ્યાસથી તેનું રૂપ કહી બતાવતે, તે વખતે તે સંગીત કરનાર ઉભે થઈ પ્રણામ કરીને તેના વખાણ કરતે અને કહે કે-“અહો ! આપ સાહેબની બુદ્ધિનું કૌશલ્ય કેવું છે?” આ પ્રમાણે વારંવાર તેમની ચતુરાઈ વખાણુને કુમારના ચિત્તનું તેણે રંજન કર્યું. કુમાર કાન દઈને એકતાનથી હર્ષ પૂર્વક સાંભળવા લાગે. આ પ્રમાણે બે પ્રહર સુધી તેણે તેની કળા દેખાડી. કુમાર ધર્મદત્ત પણ રાજી થશે. પછી જુગારીઓએ કુમારના કાન પાસે જઈને કહ્યું કે“આને કાંઈક આપવું જોઈએ.” કુમારે કહ્યું કે-“બહુ સારૂં, દાનની તે પ્રથમજ જરૂર છે.” પછી તે ઘુતકારોએ શ્રેષ્ઠીને ઘરથી કુમારનું નામ આપીને ધન લાવી તેની પાસે ધર્યું. ચાતુર્ય પ્રિય કુમાર પણ ઉદારતા ગુણ યુક્ત હેવાથી બધું તેને આપીને ફરીથી આવશું ' તેમ કહી ત્યાંથી ઉડ્યો. પછી તે વાટિકા જેતે ઘેર આવ્યા. માર્ગમાં જુગટીઆઓએ પૂછ્યું કે–સ્વામિન ! આ ગયે કેવો હતે?” કુમારે કહ્યું કે-સંગીતકળામાં બહુ કુશળ હતા, * આપણે ફરીથી જઈશું.” પછી ઘેર આવીને બેજનાદિક કરી કમાર વસ્થાને બેઠે. ધુતકારોએ સંગીતની વાત કાઢી, કુમારે
Page #620
--------------------------------------------------------------------------
________________ - નવમ પર. પ૮૧ તેની કળાના વખાણ કર્યા. પછી ધૂતકાર બેલ્યા કે–“કુમાર ! એક ઉત્તમ સ્ત્રી છે, તે પણ સંગીત નાટક વિગેરેમાં અતિશય કુશળ છે, ખાસ જોવા લાયક છે.” કુમારે કહ્યું કે-“કોઈ દિવસ તેને ઘેર આપણે જશું. આ પ્રમાણે સાંજ સુધી કુમારની પાસે રહીને સાંજે કુમારની રજા લઈ શેઠાણી પાસે જઈને બધી હકીકત શેઠાણીને કહી સંભળાવી. તેણે પણ તે હકીકત સાંભળીને આનંદ પામી અને તેઓને ઘણું ધન આપીને બેલી કે-“યથે૨૭ દ્રવ્ય વ્યય કરજો, કોઈ જાતની શંકા રાખશે નહિ, બધું ધન હું આપીશ, પરંતુ મારા પુત્રને ભેગરસિક કરજો.” તેઓએ કહ્યું કે–“તમારા પુન્યબળથી થોડા જ કાળમાં તમારી ઈચ્છાનુસાર થઈ જશે, ત્યારે અમારી મહેનત જાણજે.” આ પ્રમાણે કહીને તેઓ પોતપોતાને ઘેર ગયા. કુમાર પણ સુખશય્યામાં સુતે સુતે દિવસે જોયેલ સંભારીને આનંદિત ચિત્તથી સંગીતના ગ્રંથમાં રહેલા, ઉત્તમ ભાવવાળા ઉલ્લેખોને પોતાના ક્ષપશમની પ્રબળતાથી વિચારવા લાગે. આ પ્રમાણે આખી રાત્રી પૂર્ણ કરીને, સવારે પ્રાતઃકર્માદિક કરી પિતાના બેસવાના સ્થળે તે આવ્યું, તે વખતે ધુતકારે પણ એકઠા થઈને ત્યાં આવ્યા. પછી કુમારને પ્રેરણકન્ડરીને બીજીવાર સંગીતકારને ઘેર લઈ ગયા, અને ત્રણ ચાર ઘડી સુધી ત્યાં રહીને કુમારને પ્રેરણા કરી ત્યાંથી ઉઠાડ્યા, અને કહ્યું કે “રવામિન્ ! આજે અમુક પર્વને દિવસ છે, અમુક રથળે મેળે છે, ત્યાં મેટાં આશ્ચર્યો જોવા લાયક છે, ચાલે ત્યાં જઈએ.” સંગીતકારે પણ કુમારને ઉત્સાહિત કર્યો. એટલે ઘતકાર તથા સંગીતકારને સાથે લઈને નદીને કિનારે લૌકિક દેવાલયમાં અનેક મનુષ્યના ટેળાને જેતા, કોઈ કે સ્થળે હાસ્યરસ ઉત્પન્ન કરનાર વાર્તાવિદ સાંભળતા, કઈ કઈ સ્થળે
Page #621
--------------------------------------------------------------------------
________________ 582 ધન્યકુમાર ચરિત્ર. વિવિધ વેષવાળા નાટક જોતા, કોઈ કોઈ સ્થળે વિવિધ પ્રકારના વાજીત્રના નાદ સાથે સ્ત્રીઓને સમૂહ નાચતો હતે તેના હાવભાવાદિ જેતા, કેઈ ઠેકાણે નટ નટીની ક્રિડા જતા, નદીના પ્રવાહમાં નૌકા ઉપર તેઓ સર્વ બેઠા. કુમારને ઉચ્ચ સ્થાન ઉપર બેસા ક્યા, ફરતાં ધૂતકારે વિનયપૂર્વક બેઠા. પછી આગળ સંગીતકારે તાલ, તંત્રી, મૃદંગ, વિણા વિગેરે વગાડવાપૂર્વક સંગીતને આરંભ કર્યો, કાંઠે રહેલા લેકે ચારે તરફથી જેવા લાગ્યા. નદીને પ્રવાહમાં નૌકા આમ તેમ ડોલતી ભ્રમણ કરતી હતી. તે વખત એક તરફ વસંતઋતુમાં ખીલેલા વૃક્ષની શોભા જતાં, એક તરફ રસ રંગ ઉત્પન્ન કરતા કેયલ જેવા મધુર શબ્દ સાંભળતાં કુમારનું હૃદય બહુ આનંદિત થયું. આ પ્રમાણે અભુત રસને આસ્વાદ અનુભવતાં કુમારને ભજન સમયે ધુતકારોએ કહ્યું કે–“વામિન્ ! આજ તે બહુ આનંદરસની નિષ્પત્તિનો દિવસ છે. જે તમારી આજ્ઞા હેય તે ભજનની સામગ્રી અવેજ કરાવીએ.” કુમારે કહ્યું કે “બહુ સારૂં, તાકીદે તૈયારી કરી.” પછી તેઓએ હર્ષપૂર્વક વિવિધ પ્રકારની રસઈ સેયા પાસે તૈયાર કરાવી, અને ઉત્તમ રાજદ્ર લે તેમાં મેળવીને તેમજ ઉત્તમ સે ભેળવીને રસેઈ બહુ સ્વદિષ્ટ બનાવી. જમવાને વખત પણ પૂર્ણ ભરાઈ ગયે. મધ્યાહુન પછી બે ઘડી દિવસ ચઢ્યો ત્યારે કુમારાદિ સર્વને ભુખ પણ બહુ લાગી. ત્યારે કુમારે પૂછયું કે “રસે તૈયાર થઈ ગઈ છે કે નહિ? મને તે બહુ સુધા લાગી છે. તેઓએ કહ્યું કે–“રવામીના હુકમથી તરતજ તૈયાર થઈ ગઈ છે.” પછી કુમાર બેઠ થયે, અને તે સર્વેની સાથે વિવિધ રસવાળી રઇ તેઓ જમ્યા. રસે જમ્યા પછી નંદનવનની ઉપમા લાયક તે વાડીમાં
Page #622
--------------------------------------------------------------------------
________________ 583 નવમ પવિ. જઈને, ઉત્તમ સ્થાને બેસી તાંબુળાદિકથી મુખશુદ્ધિ કરીને ફરીથી ગીતાદિકને આરંભ કર્યો. આ અવસરે એક નૃત્યકળામાં કુશળ પરદેશી નાચ કરનારી ત્યાં આવી. લેકેના સમૂહે તથા ધુતકારએ પ્રેરેલી તે નર્તકી ત્યાં આવી કુમારને પ્રણામ કરી તેની પાસે ઉભી રહી, અને નૃત્ય કરવા લાગી. વિવિધ પ્રકારના હાવભાવ, વિશ્વમ, કટાક્ષ, અંગવિક્ષેપાદિકથી અતિ અદ્ભુત એવા સ્વર, ગ્રામ, તથા મૂચ્છનાવટે તેણે કુમારના મનને બહુ રંજિત કર્યું. કુમાર પણ અનિમેષ દૃષ્ટિથી તેના તરફ જવા લાગ્યો. આ પ્રમાણે એક મૂહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યાંસુધી તેણે નૃત્ય કર્યું, એ તેના બહુ વખાણ કર્યા અને બેલ્યા કે–“ આવું ભવ્ય નાટક શ્રેષ્ઠીપુત્ર વગર અમને કોણ બતાવત?” આ પ્રમાણે લેકની પ્રશંસા સાંભળીને આનંદિત ચિત્તવાળા થઇને કુમારે તેને બહુ ધન આપી વિસર્જન કરી. અને વાહનપર વારી કરીને ઘેર આવવા ચાલ્યા. માર્ગમાં તેઓ કહેવા લાગ્યા કે“સ્વામિન ! આજે અમારૂં ચિત્ત આપની કૃપાથી બહુ આનંદ પામ્યું. પરંતુ તમારા ચિત્તમાં સારું લાગ્યું કે ન લાગ્યું " ધર્મદર કુમારે કહ્યું કે “આવું નૃત્ય હૃદયને આલ્હાદ કેમ ન કરે? વળી ફરીથી કોઈ વખત એની પાસે નૃત્ય કરાવશું.” તે સાંભળીને તે ધુતકારમાંથી એક બોલ્યા કે –આ નર્તકીએ નાટક તે સારું કર્યું, પરંતુ કામ પતાકા ગણિકના નાટક આગળ તે આ સેળ ભાગ પણ ગણાય નહિ. (એક આની પણ નહિ.)” કુમારે પૂછ્યું-“તે ક્યાં રહે છે ?" તેણે કહ્યું કે “આપણ નગરમાં રાજમંદિર જેવા મોટા મહેલમાં રહે છે. સ્ત્રીમાં જે ગુણ હેય તે સર્વે તેને અંગમાં ખાસ કરીને રહેલા છે. તેના દર્શન માત્રથી જ દેવાંગનાને ભ્રમ ચિત્તમાં થાય છે. તે પણ આપની જેવા
Page #623
--------------------------------------------------------------------------
________________ 584 ધન્યકુમાર ચરિત્ર. ગુણવંતની આગળજ પિતાની કળા દેખાડે છે, જેને તેને દેખાડતી નથી. સ્વામિન ! તેનું બહુ વણને શું કરું? તમારી જેવા જેનારાઓ પાસે જ્યારે તે નૃત્ય કરે છે, ત્યારે જે રસ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરવાને કેણ સમર્થ છે? જે તેને સંગ ક્ષણમાત્ર પણ કરશે તે સ્વામીને પણ તે વાતની ખાત્રી થશે.” કૂમારે કહ્યું કે–“પહેલા તમે તેનું નાટક કોઈ વખત જોયું છે?” તેણે કહ્યું કે-“અમારી જેવા મંદ ભાગ્યવાળાને તે જેવાને વખત કયાંથી આવે? પરંતુ એક વખતે બે વરસ પહેલાં રાજાએ અતિ આદરપૂર્વક તેનું નૃત્ય કરાવ્યું હતું, તે વખતે આપની જેવા પુન્યવંતની પાછળ પાછળ જઈને અમે જોયું હતું, તે હજુ પણ ભૂલી ગયા નથી. હવે આપના ચરણની સેવાની પ્રસાદીથી ઘણા દિવસના અમારા અભિલાષ અને મને રથ પૂર્ણ થશે એવી આશા છે. આષ સ્વામી અમારો આ મને રથ પૂરે કરે. તે પણ તમારી ચતુરાઈ અને વિદ્વત્તા જોઈને ઘણી પ્રસન્ન થશે, જે આપની ઈચ્છિા હોય તે આવતી કાલે તેને ઘેર આપણે જઈએ. આપની જેવાને જવા લાયક સ્થળ છે, પછી જેમ ઈચ્છામાં આવે તેમ કરો.” આ પ્રમાણે આશ્ચર્યવાળી વાર્તા સાંભળીને આનંદપૂર્વક કુમાર બે કે-“કાલે આપણે ત્યાં જશું.” તેઓએ કહ્યું- “બહુ સારૂં, બહુ સારૂં, મેટી કૃપા કરી. અમારી જેવા ગરીબના મનેરથો પૂર્ણ થશે.” આ પ્રમાણે વાતચિત કરતાં તેઓ ઘરે ગયા. રાત્રે પણ કુમારની પાસે બેસીને તેનું જ રૂપ, સિંદર્ય, ચાતુર્ય, ગીતગાનમાં કુશળતા વિગેરેનું વર્ણન કર્યું અને કુમારનું ચિત્ત તેને મળવામાં વિશેષ તત્પર કર્યું. “સવારે અવશ્ય આપણે જશું " તે પ્રમાણે નિશ્ચય કરીને તેઓ સુઈ ગયા. સવાર થઈ એટલે પ્રાત:કાર્યો કરીને કુમારેજ સ્વયમ કહ્યું કે-રથ તૈયાર કરાવે.” છે, પછી જે આપણે કમર છે, જાણે
Page #624
--------------------------------------------------------------------------
________________ નવમ પક્ષવ. પ૮૫ તેનું કથન સાંભળીને એક જુગટીઆએ ઘરમાં જઈને શેઠને બધી હકીક્ત નિવેદન કરી, અને કહ્યું કે “આપ આ સેવકોને પ્રયાસ જુઓ. જે ભેગનું નામ પણ લેતે નહોતે, તે ચેડા દિવસમાં તે તમે મેળવેલી આખી સંપદાને સફળ કરશે. તે જોઈને આપની ઈચ્છા પૂર્ણ થશે. તે વખતે આ સેવાના પ્રયાસને વખાણ અને યંગ્ય બદલ આપજે. તે સાંભળીને દંપતી હર્ષ પામ્યા. પેલા જુગટીઆઓમાંથી એકે આગળ જઈને કામ પતાકા ગણિકાને નિવેદન કર્યું કે–“આજે નગરશેઠના પુત્રને તારે ઘેર અમે લાવશું તારે તેની પાસે તારૂં પૂર્ણ કળાકૌશલ્ય દેખાડીને તેના ચિત્તને આકર્ષવું. કુમાર જે તે નથી; સર્વ કળામાં કુશળ છે, સર્વ શાસ્ત્રના હાર્દને જાણનાર છે, તેથી બરોબર ધ્યાન દઈને સર્વ કળા બતાવજે. જે પ્રસન્ન થશે તે એ જંગમ કલ્પવૃક્ષ છે. ઈચ્છિત કરતાં પણ અધિક આપે તેવો છે. તેણુએ કહ્યું કેતાકીદે લો, પછી બધું જણાશે. મુનિમાર્ગમાં રહેલા, મુક્તિપુરમાં પ્રવેશ કરવાને લાયક થયેલા એવા પુરૂષને પણ વેશ્યાઓએ સર્વ ત્યજાવ્યું છે, અને કામગમાં એકતાન કર્યા છે, તે તેની પાસે આ કેણમાત્ર છે? આ તે વણિકપુત્ર છે, બધું સારું થશે.” આમ કહીને તેને રજા આપી. પછી કુમાર પણ રથમાં બેસી તે સર્વને સાથે લઈ કામ પતાકાને આવાસે આવ્યો. કુમારનું આગમન સાંભળતાંજ તેણું ઉઠી. સુવર્ણ, રત્ન, મેતી વિગેરેથી બંને હાથે ભરીને બારણા સુધી આવી કુમારને તેણે વધા વ્યા અને “અહીં આપના ચરણ ધરે, આપ ભલે પધાર્યા, આપનાચરણે વડે મારા આ રંકગૃહને પવિત્ર કરે, આપની આજે મારા ઉપર મેટી કૃપા થઈ, આજે મારે આંગણે વાદળાં વગર અમૃતમેઘનવૃષ્ટિ થઈ, આજે મારે આંગણે કલ્પવૃક્ષ ફ, વગર બેલા 4
Page #625
--------------------------------------------------------------------------
________________ 586 ધન્યકુમાર ચરિત્ર. વેલી સ્વર્ગગંગા આજે મારે ઘેર ઉતરી, કારણકે નગરશ્રેણીનાં કુળદીપક કુમારે મારું ઘર આજે અલંકત કર્યું.” આ પ્રમાણેનાં વચનામૃતથી તેને સંતોષીને “ખમા ખમા” એમ બોલતી કુમારને ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં પણ ફરીથી મધુર વચનેવડે તેને સંતેષીને ઉપરના માળે ચિત્રશાળામાં દેવતાના શયન જેવા પલ્લંક ઉપર બહુમાનપૂર્વક તેને બેસાડ્યો. કુમાર જ્યાં જયાં જેતે હતો ત્યાં ત્યાં કાચ વિગેરેની શોભાથી સાક્ષાત વિમાન હેય તેવી ભ્રાંતિ થતી હતી. પછી પ્રથમ તે કામસેનાએ કસ્તુરી, ચંદન, અત્તર વિગેરે બહુ મૂલ્યવાન પદાર્થોથી કુમારનું શરીર સુવાસિત કર્યું, ગુલાબજળ વિગેરે સુગંધી જળનાં છાંટણાં કર્યા; પછી નારંગી, આંબા, દાડિમ, અંજીર વિગેરે તાજાં પકેલાં મધુર સ્વાદવાળાં ફળે તેની પાસે ધર્યા. પછી દ્રાક્ષ, અડ, બદામ વિગેરે વિવિધ દેશમાંથી આવેલા મેવા તેની પાસે મૂક્યા. પછી માદક પદાર્થો જેમાં આવેલા છે એવા જાયફળ, અગર, કસ્તુરી, અબરખ, કેશર, સિતોપલાદિકથી બનાવેલ કામ વૃદ્ધિ કરનાર કટેલ દુધને કર ભરીને તેની પાસે મૂક; પછી પુષ્પ, તાંબુળવિગે રે પાંચ સુગંધીવાળા પાનના બાડા તૈયાર કર્યા, અને વચ્ચે વચ્ચે મીઠી અને પ્રીતિ વધારનાર કામે દિપક વચને બેલતી, સોળે શુંગાર સજેલ હેવાથી સુંદર લાગતી અને હાવભાવ પ્રગટ દેખાડતી તે વેશ્યાએ તે બીડાં તેની પાસે ધર્યા. પછી તે કુમારની આ ગળ આવીને ઉભી રહી. કુમાર પણ તેના હાવભાવ, સેવા તથા ચતુરાઈથી મગ્ન થઈ ગયું. પછી તે અતિ મિષ્ટ, લલિત, સુકેમળ, કેલિાની જેવા મધુર વચનેવાડે કહેવા લાગી કે–“સ્વામિન ! આ ગ્રહણ કરે, આ સુંદર છે, આ તેજ કરનાર છે, આ બળવૃદ્ધિ કરનાર છે, આ બુદ્ધિ વધારનાર છે, આ માંગળિક છે,
Page #626
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. 587 આ પ્રથમ સમાગમમાં શુકનરૂપ છે, આ ખાવા લાયક છે.” આ પ્રમાણે મિષ્ટ વચનેથી તૃપ્ત થતા કુમારે યથારૂચિ તે આરેગ્યું. પછી સ્વસ્થ થયા એટલે તેણે નાટારંભ શરૂ કર્યો. અનેક રાગ, તાન અને નવા નવા કામે દિપક હાવભવડે કુમારને તેણે તેના રસમાં મગ્ન કરી દીધું. તે વખતે કુમારને પ્રથમના યૌવનમાં ઉપજેલા વિકારોથી, અતિ માદક દ્રવ્યથી બનાવેલા પાકાદિકના ભક્ષણથી તથા અંતર્ધર્મને ભેદનારા કટાક્ષ બાણથી કામક્રિપન થયું; વેશ્યાએ તે સમજી જઈને ભ્રકુટીની સંજ્ઞાથી સર્વે જુગારીઓને ત્યાંથી રજા આપી, તેઓ પણ કાંઈ કાંઈ બહાનાં કરીને ચિત્રશાળાની બહાર નીકળી ગયા. એકાંત થવાથી તે વેશ્યાએ આલિંગનાદિ સ્પર્શ સુખવડે કુમારને અતિશય વિહ્વળ કર્યો. પછી કુમારે સ્ત્રીસમાગમનું સુખ પહેલીજવાર ત્યાં અનુભવ્યું. કામરસ અનુભવવાથી કુમારનું ચિત્ત તે વેશ્યામાંજ એકરસ થઈ ગયું; તેથી તેને ત્યાંથી ક્ષણમાત્ર પણ ઉઠવા દેતો નહિ, તેને જ એકને જેતે હતો. વળી તે વેશ્યાએ અવસર જોઇને જુદા જુદા પ્રકારની વિચિત્ર એવી દિવ્ય ભેજનસામગ્રી તૈયાર કરાવી. વળી પાછા તે જુગટીઆ બધા એકઠા થયા, પરંતુ તેઓ કુમારના ચિતમાં તે અંતરાય કરનારા હોય તેવા લાગ્યા. તે સર્વેએ પણ જાણ્યું કે “કુમારનું ચિત્ત હવે વેશ્યાના પાશમાં પડયું છે. હવે આપણી સાથે પ્રસન્નતાથી તે વાત પણ કરતું નથી. આપણે જે માટે ઉદ્યમ કર્યો હતો તે સફળ થયે. સાંજરે કુમાર તે અગેજ રહેશે. આપણે શેઠની પાસે જઈને વધામણી આપી ઘણું દ્રવ્ય ગ્રહણ કરીએ.” આ પ્રમાણે તેઓ પરસ્પર એકાંતમાં વિચાર કર રતા હતા, તેવામાં વેશ્યાના સેવકેએ આવીને કહ્યું કે-“રસેઈ તૈયાર થઈ ગઈ છે. એ પછી કુમારને નાનમંડપમાં લઈ જઈને
Page #627
--------------------------------------------------------------------------
________________ 588 ધન્યકુમાર ચરિત્ર. શતપાકાદિ તેલવડે અભંગ કરાવી, સુગંધી ઉષ્ણ જળવડે - શ્યાએ તેને સ્નાન કરાવ્યું, અને ચંદનાદિકવડે તેને વિલેપન કરીને ભવ્ય વસ્ત્ર અને અલંકારવડે શોભાવી ભેજન માટે બેસા ડ્યો. દુરદરિકા જુગટીઆ પણ જરા દૂર જમવા બેઠા, વેશ્યા પણ કુમારની સામે બેઠી; પછી કુમારે જુદા જુદા સંરકારવાળી જુદા જુદા રસ અને સ્વાદવાળી રસોઈ વશ્યાની સાથે આનંદથી ખાધી. જુગટીઆઓ પણ સાથે જમ્યા. પછી ફરીથી ચિત્રશાળામાં આવીને બેઠા, તે સર્વે પણ સાથે આવ્યા. પછી તે વેશ્યાએ વિવિધ પ્રકારના માદક દ્રવ્યોથી ભરેલા તાંબુળના બીડા યથાયોગ્ય તે સવને આપ્યા, તે સમયે સાંજ પણ પડવા આવી. પછી તેઓએ કુમારના ચિત્તની પરીક્ષા કરવા માટે કહ્યું કે–“રવામિન ! દિવસનો અંત આવે છે, સાંજ પડી છે. " આ વચન કુમારના કર્ણમાં તપાવેલ સીસું રેડે તેવા લાગ્યા. કુમારે તે સાંભળીને ઉદાસ મુખ કર્યું, અને કાંઈ ઉત્તર દીધે નહિ. તેઓએ જાણ્યું કે-“આપણે જે કહ્યું તે કુમારને પ્રતિકૂળ લાગ્યું છે, તેથી હમણા તેને અહીં રાખીને જ આપણે જઈએ.” પછી તેઓએ વેશ્યાને કહ્યું કે–કુમારનું ચિત્ત તે તે એક જ દિવસમાં વશ કર્યું. હવે તું વિચારીને તેને વિજ્ઞપ્તિ કરીને અહીં જ રાખજે, અમે જઈએ છીએ.” પછી તેઓ ફરીથી પણ કુમારને ઘેર જવાને અવસર થવાનું જણાવવા લાગ્યા. તે વખતે તે વેશ્યાએ ત્યાં આવીને આક્રોશપૂર્વક કહ્યું કે-“કુમાર તે અહીં જ રહેશે, શું તમે મને મારી નાખવાને તત્પર થયા છો? હવે તે માટે કુમાર વિના એક ક્ષણ માત્ર પણ ચાલશે નહિ, તેથી તમે બધા ચાલ્યા જાઓ. આ તે મારા જીવનહાર–પ્રાણધાર છે, કુમાર કદાપિ તમારા કહેવાથી તમારી સાથે આવવાનું મન કરે, પરંતુ હું જવા કેમ દઇશ?”
Page #628
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. 588 પછી તે જુગટીઆઓએ કુમારને કહ્યું કે-“કુમાર ! આ વેશ્યા અતિશય આગ્રહ કરે છે તે આજે રાત્રિ અહીં જ રહે. તમારા વિયેગથી દુઃખી થતી આને દુઃખ દેવું ગ્ય નથી. સવારે પાછા અમે આવશું.” કુમારે કહ્યું કે “ભલે ! તમે જાઓ, હું અહીં જ રહીશ.” પછી તે જુગટીઆઓ બધા કુમારને પ્રણામ કરીને શ્રેણીને ઘેર ગયા, અને તે દંપતીને વધામણી આપી કે–“સ્વામિન ! આપનું કાર્ય થયું છે. આપને પુત્ર રછાથી જ કામપતાકાને ઘેર રહ્યો છે. તેને કામભેગની અતિ તીવ્ર વાસના થઈ છે, તેથી કેટલાક દિવસ સુધી ત્યાંજ રાખજો.” તે સાંભળીને શેઠે તેમને ઘણું દ્રવ્ય આપીને વિસર્જન કર્યા. સુખમાં લીન થયેલ કુમાર વિશ્વાને ઘેર જ રહ્યો. રાત્રે વેવ્યા અને કુમારે વિવિધ પ્રકારનાં ભોગ ભેગવ્યા અને વિષય ભાગમાં આખી રાત્રીનું જાગરણ કર્યું; પાછલી રાત્રે નિદ્રાવશે થયા. પ્રભાતની નિદ્રા અતિશય મીઠી લાગે છે, તેથી ચાર ઘડી દિવસ ચઢ્યો ત્યારે તે બંને ઉંઘમાંથી ઉઠ્યા. કુમાર દેહચિંતાદિ કાર્યો કરીને આળસથી ભરેલા શરીરવડે ગેખમાં બેઠા હતા, અને આવાસની આસપાસ રહેલ વાડીમાંના પુષ્પાદિક જેતે હવે, તેટલામાં તે વેશ્યા સુંદર ઝારીમાં શુદ્ધ પાણી અને દાતણ લાવી, અને કુમારની પાસે આવીને બેલી કે–“સ્વામિન્ ! દાતણ કરે.” તે પ્રમાણે સ્મિતપૂર્વક બેલીને તે આગળ ઉભી રહી. તેને વામાં કુમારની માતાએ ઘરના નેકરને તેની તપાસ કરવા મેક તેણે ત્યાં આવીને ખુશી સમાચાર પૂછયા અને કહ્યું કેકાંઈ દ્રવ્યાદિકને ખપ હેય તે લાવી આપું.” કુમારે કહ્યું કે જ્યાં સુધી હું અહીં રહું ત્યાં સુધી તારે હમેશાં સે સેનામહેર આપી જવી. " સેવકે જઇને તે વાત માતાને જણાવી. તેણીએ
Page #629
--------------------------------------------------------------------------
________________ 590 ધન્યકુમાર ચરિત્ર. ખુશી થઈને સે સેનામહે મેકલી. પછી ધુતકારે પણ ત્યાં આવ્યા. તે વખતે કુમાર વેશ્યાની સાથે પાસા ખેલત હતું, તેણે તેઓને દીઠા, તે પણ રમવામાં બહુ રંગ આવેલે હેવાથી મર્યાદા છોડીને તે ક્રિીડા ચાલુજ રાખી. તેઓ પણ તે દેખીને શેડો વખત ત્યાં ઉભા રહીને સ્વગૃહે ગયા. આ પ્રમાણે તેઓ હમેશાં આવતા હતા અને ચાલ્યા જતા હતા. કેટલાક દિવસ પછી તે વેશ્યાએ ઘુતકાને આવતા બંધ કર્યા. કુમારના માબાપ હમેશાં સ સેનામહોરે નિયમિત રીતે મોકલતા હતા. આ પ્રમાણે કેટલાક દિવસ ગયા એટલે શેઠ શેઠાણીને કહ્યું કે-“હવે કુમારને ઘેર બોલાવીએ, કે જેથી ઘેર રહીને સુખ ભગવે. તેની વહુ પણ તેથી પ્રસન્ન થશે. આપણે પણ ઘણા દિવસથી તેને જે નથી તે આપણે જોઈએ.” આ પ્રમાણે કહીને શેઠે ગૃહવ્યાપારના મેટા અધિકારી મુની મને તેને તેડવા કહ્યું. તે ત્યાં ગ, બહુમાનપૂર્વક ઘેર આવવાનું આમંત્રણ કર્યું અને કહ્યું કે–“સ્વામિન્ ! આપના પિતા આપના દર્શન માટે બહુ આતુર થયા છે અને આપને મળવાની ઈચ્છા કરે છે. આપની માતા પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ છે અને પ્રતિક્ષણે તમારૂં જ નામ જપે છે. તમારા આવાગમનથી ઘરની શોભામાં બહુ વૃદ્ધિ થશે. મારી જેવા સેવકે પણ આપની રાહ જુએ છે કે ક્યારે આપણા સ્વામી ભદ્રાસનને શોભાવશે. નાની શેઠાણું પણ સ્વામીના આગમનની ઈચ્છા કરે છે, તેથી આપને ઘેર આવવું સારું છે. પછી જેમ ઈચ્છા આવે તેમ કરે.” તે સાંભળીને કુમારે ક્રોધપૂર્વક વક દ્રષ્ટિ કરીને કહ્યું કે-“બહુ સારૂ, બહુ સારૂ, હમણ તું ચાલ્યો જા, કોણ ત્યાં આવે છે? અહીં મને રહ્યાને હજુ કેટલા બધા દિવસે થઈ ગયા કે તું યુતિપ્રયુકિતવડે ઘેર આવવાની મને પ્રેરણા કરે
Page #630
--------------------------------------------------------------------------
________________ નિવમ પક્ષવા 591 છે, તેથી જા જા જ્યારે અમારી આવવાની ઈચછા થશે ત્યારે આ વશું. બધામાં તું બહુ ડાહ્યો જણાય છે કે અમને શિખામણ આપવાને આવ્યો છે, તેથી જા, તું તારા કામમાં નિપુણ છે. અમારે ખર્ચવાનું દ્રવ્ય તાકીદે મોકલજે.” તેમ કહીને તે મુનીમને રજા આપી. તે નિરાશ થઈને શ્રેષ્ઠીને ઘેર આવે. પછી તેણે તે દંપતીને કહ્યું કે–“તેનું મન તો ચારે ભાગે તે વેશ્યામાંજ લુબ્ધ થઈ ગયું છે. હમણા તે તે આવે તેમ જણાતું નથી.”તે સાંભળીને શ્રેષ્ઠી દુઃખપામ્ય અને શેઠાણને કહેવા લાગે કે-“વહાલી ! જે મેં પહેલાં કહ્યું હતું તે આગળ આવ્યું. ગમે તે નિપુણ પુરૂષ હેય, તે પણ જે તે વેશ્યાસકત થાય તે તેના બધા ગુણે હરાઈ જાય છે અને દુર્બુદ્ધિ અને દુષ્કર્મને જ તે એકઠું કરે છે.”શેઠાણીએ પુત્રના મેહથી કહ્યું કે-“અહે! આમાં શું થઈ ગયું ? ને શીખાઉ છે. તાજો રંગ લાગે છે. કેટલેક દિવસે તે સ્વતઃજ આવશે. માર્ગે આવે છે તે સર્વ સારૂં થશે. દ્રવ્યના વ્યયમાં બીકણ તમે ભયથી વ્યાકુળ થાઓ નહિ, કારણકે તે દ્રવ્ય તે જેને માટે એકઠું કર્યું છે તે જ તેને વિલાસ કરે છે, તેમાં શું હાનિ થઈ? ધન તો ઘણું છે, હમણાંજ હૃદય સંકેચીને શું બેઠા છે? આ પ્રમાણેનાં શેઠાણીનાં શબ્દો સાંભળીને શેઠે મૌન ધારણ કર્યું અને ગૃહકાર્યમાં પ્રવર્યા. તેઓ હમેશાં ભેગનું દ્રવ્ય પૂરતા હતા. કુમાર ઘેર આવવાનું નામ પણ લેતે હેતે. વળી કેટલેક કાળ ગ એટલે ઉત્તમ પુરૂષને તેને બેલાવવા મેકલ્યા, પરંતુ પહેલાની માફક ગમે તેવા ઇર્ષાયુક્ત જવાબ આપીને તેણે તેમને વિસર્યા. આ પ્રમાણે ઘણીવાર તેડવા મેક પણ આ નહિ ત્યારે દંપતી બંને નિરાશ થયા. તેના વિગદુઃખથી દુખિત થયેલા તેઓ દિવસે ગુમાવવા લાગ્યા, પણ પુત્રમેહથી હમેશાં ધન
Page #631
--------------------------------------------------------------------------
________________ * પર ધન્યકુમાર ચરિત્ર. મકલ્યા કરતા હતા. એક દિવસ તે શેઠને દેવવચન યાદ આવ્યું ત્યારે તેણે શેઠાણીને કહ્યું કે “પ્રિયે! દેવવચન કદિ મિથ્યા થતું નથી, હવે પુત્રની ઘેર આવવાની આશા જ કરીશ નહિ. હવે તે આત્મચિંતા કર, કે જેથી સગતિ થાય.” આ પ્રમાણે વિચારીને તે દંપતી ધર્મકાર્યમાં તત્પર થયા. દાનાદિ ચારે પ્રકારને ધર્મ યથાશક્તિ આરાધવા લાગ્યા, સાતે ક્ષેત્રમાં હર્ષપૂર્વક વિત્ત વાપરવા લાગ્યા. ઘરબાર સેંપવા માટે પ્રધાનપુરૂષોને કુમારને તેડવા મેકલ્યા, તે પણ તે આ નહિ. પછી ધમ આરાધીને પુત્રવિયેગથી શલ્ય સહિત તે દંપતી મુ ત્યુ પામ્યા, તેનું પ્રેતકાર્ય કરવા માટે આખા નગરના લેકે એકઠા થયા, પણ ધર્મદત્ત આવે નહિ. !! ઘેર એકલી ધર્મદત્ત ની પત્ની જ રહી. તે પણ સુકુળમાં જન્મેલી હોવાથી કેટલાક દિવસ સુધી તે ધન મોકલતી હતી. રોકડું દ્રવ્ય પૂરું થઈ ગયું, ત્યાર પછી સાસરા અને પિયરના અલંકારો એકલતી હતી. તે પણ મેકલાઈ ગયા. એટલે રૂપાના તથા પીતળના ભાજને તેણે મોકલ્યા, કારણ કે કુળવંતી સ્ત્રીઓ પતિ તરફની પ્રીતિને ત્યાગ કદિ પણ કરતી નથી. કહ્યું છે કે–“પંગુ, અંધ, કુજ, કુછી, વ્યાધિથી પીડાયેલ, ધન રહિત અને આપદામાં આવી પડેલ પતિને પણ મહાસતી ત્યજતી નથી.” હવે વેશ્યાની માતા અકાએ વાસણા દિ દેખીને જાણ્યું કે “આના ઘરમાંથી હવે ધન ખાલી થઈ ગયું દેખાય છે. તેથી હવે આને કાઢી મૂકે.” તેમ વિચારીને તેણે દાસીને શિખવી રાખ્યું કે “આ હવે નિધન થઈ ગયા છે, તેથી તેના માથા ઉપર ધૂળ નાખવાના મિષથી તેને કાઢી મૂકે.” દાસીએ પણ ઘરને કચરે વાળવાને સમયે ધર્મદત્તને કહ્યું કે-“તમે બહાર બેસે, ઘરમાં વાસ કાઢવું છે.” તે સાંભળીને તે
Page #632
--------------------------------------------------------------------------
________________ નવ પવિ. પs બહાર બેઠે. દાસીએ પણ શયનગૃહ પ્રમાઈને તેની ધૂળ કુમારના માથા ઉપર નાખી, ત્યારે કુમારે પપૂર્વક દાસીને કહ્યું કે “અરે કુટિલા ! હું અહીં બેઠે છું તે તું દેખાતી નથી? શું છતી આંખે આંધળી થઈ ગઈ છે ? દેખાતું નથી?' દાસીએ કહ્યું કે–“મારી આંખમાં અંધાપે આ નથી, પણ તારા હૃદયમાં અંધાપ આવી ગયે દેખાય છે ! કારણકે નિર્ધન પુરૂષ વેશ્યાને ઘેર વિલાસને છે તે હૃદયાંજ સમજ. ગઈ કાલે તારે ઘેરથી ભાજનાદિક આવ્યા તે તેં દીઠા હતા કે નહિ? હવે અહીં રહેવાની આશા કરવી તે ફેકટ છે, ગમે ત્યાં જા, હવે આ ઘરમાં તને કોઈ રહેવા દેવાનું નથી.” કહ્યું છે કે - वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः / निद्रव्यं पुरुषं त्यजन्ति गणिका भृष्टं नृपं मंन्त्रिणः // पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः / सर्व कार्यवशाजनो ऽभिरमते तत् कस्य को वल्लभः // 1 // “વૃક્ષ ઉપરથી ફળ ઓછાં થઈ જાય ત્યારે પશુઓ તેને ત્યજી દે છે, પાણી રહીત સરોવરને સારસ ત્યજી દે છે, નિદ્રવ્ય પુરૂષને. ગણિકા, ભ્રષ્ટ નૃપને મંત્રીઓ, ચુસાઈ ગયેલા પુષ્પને ભ્રમરાઓ તથા બળેલ વનને મૃગલાએ ત્યજી દે છે. બધા લેકે કાર્યવા એક બીજાની સાથે રહે છે તેમાં કોણ કેને વલ્લભ છે?” આમ સમજીને અહીંથી બીજે સ્થળે ચાલ્યા જાઓ.”તે સાંભળીને ધર્મદત્ત વિલખે થઈ ગયે. તે ત્યાંથી નીકળીને વિચારવા લાગે કે-“હે ! વેશ્યાના સ્નેહને ધિક્કાર છે ! કહ્યું છે કે- . અધમ મધ્યમ તેડે, અર્થ લેતી ન જડે. તરૂણ મનને ખેડે, એકહ્યું એક જોડે 1 પન. 2 ન લાજે. 3 ક. 4 ભેદ પડાવે. લડાવે. 5
Page #633
--------------------------------------------------------------------------
________________ 584 ધન્યકુમાર ચરિત્ર. પ્રિયશિર રજ રડે, વેશ પાડે ખભેડે, વિલગે જેહની કેડે, તેનું નામ ફેડે.' ના कः कोपः का प्रीति-नटविटपुरुषहतासु वेश्याम् / रजकशिलातलसदृशं, यासां वदमं च जघनं च // 1 // “જે વેશ્યાઓનું મુખ અને જઘન બેબીના શિલાતલ જેવું એટલે સર્વ કઈ વાપરે તેવું છે. તેવી વેશ્યાઓ કે જેને નટવીટ પુરૂષે પણ તુચ્છકારે છે તેની ઉપર શે કોપ અને શી પ્રીતિ ? આ પ્રમાણે વિચારતે તે પિતાનેજ વારંવાર નિંદવા લાગ્યો અને કહેવા લાગ્યો કે “હું શાસ્ત્રને અભ્યાસી છતાં પણ મૂર્ખ જડની માફક આનાથી ઠગા. આ પાપીણને માટે વૃદ્ધ-સેવવા લાયક માતા પિતાની સેવા પણ ન કરી, નિર્લજજ થઈને વ્યવહાર પણ છોડી દીધે, કેવળ હું અપયશને જ ભાજન થયે, હવે કેવી રીતે શાહુકારની વચ્ચે હું હેડું દેખાડીશ?” આ પ્રમાણે પોતાનું અજ્ઞાન વારંવાર સ્મરતે અને શ્રીપતિના ઘરની પૃછા કરતે તે ઘેર આવ્યું. ઘર શિથિલ થઈ ગયેલું અને પડી ગયેલું દેખાયું અને પાડોશી પાસેથી માબાપના મૃત્યુ પામ્યાના ખબર સાંભળ્યા તે સાંભળીને તે અત્યંત ખેદ પામ્યો અને ઉદાસીન મનવાળા થઈને ઘરમાં ગમે ત્યાં આગળ એક ખુણામાં માંચી ઉપર બેઠેલી પિતાની પત્નીને સુતર કાંતતી તેણે જોઈ; કારણ કે પ્રિય પતિથી ત્યજાયેલી અબળાઓની તેના ઉપર આજીવિકા હેય છે. પછી તેણીએ પણ તેને જોઈને અનુમાનથી પોતાના પતિ તરીકે ઓળખ્યા. કુળવંતી સ્ત્રીના લક્ષણ આ પ્રમાણે કહેલ છે. प्रहृष्टमानसा नित्यं, स्थानमानविचक्षणा। मतुः प्रीतिकरा नित्य, सा नारी न परा परा // 1 // 1 ધળ નાખે. 2 અપમાન કરે. 3 જેની પાછળ લાગે. 4 નાશ કરે.
Page #634
--------------------------------------------------------------------------
________________ નવમ પાવ. 595 “આનંદિત મનથી હમેશાં પતિનું સ્થાન તથા માન જોયા કરે અને હમેશાં ભતરને પ્રીતિ ઉત્પન્ન કરનાર થાય તેજ નારી, બીજી નારીજ નહિ.' પછી તેણુએ બહુમાનથી તેને ભદ્રાસન આપ્યું, ત્યાં તે ઠે. ઘરની બધી સ્થિતિ પૂછી. તેણુએ પણ જે બન્યું હતું તે બધે વૃત્તાંત તેની આગળ કહી સંભળાવે, તેથી દુઃખી થઈને તે વિચારવા લાગ્યો કે– सौरभ्याय भवन्त्येके, नन्दना चंदना इव / मूलोच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव // 1 // કેટલાક પુત્ર ચંદનની જેમ કુટુંબને શોભા આપનાર થાય છે, ત્યારે બીજા વળી વાલકની જેમ કુળનું મૂળથી છેદન કરનાર થાય છે.” स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् / पितुः कीर्तिं च धर्म च, गुरुणां चाऽपि वर्धयेत् // 2 // તેજ ખરે સુંદર પુત્ર છે કે જે કેવળ કુળને જ નહિ પણ બાપની કીર્તિને ગુરૂને તથા ધર્મને પણ વધારે છે.' આ પ્રમાણે ખેદ કરતે જોઈને તેની પત્નીએ તેને કહ્યું કેસ્વામિન ! હવે શેક કરવાથી શું ફાયદો? કહ્યું છે કે - का मुंडित मूर्ध्नि मुहूर्तपृच्छा?, गते च जीवे कील का चिकित्सा ? / पके घटे का विघटा घटन्ते?, प्रतिक्रिया काऽऽयुपि बद्धपूर्वे // 1 // - માથું મુંડાવ્યા પછી મુહૂર્તની પૃચ્છા શા કામની? જીવ ગયા પછી ચિકિત્સા શા કામની ? પાકા ઘડા ઉપર કાંઠા કેવી રીતે ચઢે? અને આયુષ્ય બંધાયા પછી તેમાં ફેરફાર કેવી રીતે થાય?? તેથી હે પ્રાણે! હજુ પણ જો તમે સાવધાન થશે, તે સર્વ સારૂં થશે.” પતિએ કહ્યું“પ્રિયે ! દ્રવ્ય વિના સાવધાન
Page #635
--------------------------------------------------------------------------
________________ 596 ધન્યકુમાર ચરિત્ર. થઈને પણ શું કરીશ?” કહ્યું છે કે - धनैर्दु कुलीनाः कुलिना भवन्ति, धनरापदं मानवा निस्तरन्ति / धनेभ्यः परो बांधनो नास्ति लोके, धनान्यजयध्वं धनान्यर्जयध्वम् // 1 // ધનથી દુષ્કલિન હેય તે કુલીન થાય છે, ધનવડે માણસે આપદા તરી જાય છે, ધન જે બીજો કોઈ બાંધવ આ લેકમાં નથી, તેથી ધન ઉપાર્જન કરો, ધન ઉપાર્જન કરે.' તેણીએ કહ્યું “રવામિન ! સ્નાન ભોજનાદિ તે કરે, પછી તેને ઉપાય હું બતાવીશ.” તેણે વિચાર્યું કે-“આ કાંઇ નિધાનાદિ મને બતાવશે.” પછી તેણે નાન કરીને ભોજન કર્યું અને બેઠે. થોડીવાર વિચાર કરીને કહ્યું કે " પ્રિયે ! હવે ઉપાય બતાવ તે વખતે તેણુએ પોતાના લક્ષમૂલ્યના આભારણ મધ્યેથી પચાસ હજારના આભરણે તેને અર્પણ કર્યા; તે દેખીને તે આનંદ પામે અને વિચારવા લાગ્યો કે –“કુળવંત સ્ત્રીઓનાં લક્ષણે વિપત્તિ સમયેજ માલુમ પડે છે. કારણ કે - जानीयात् प्रेषणे भृत्यान्, बान्धवान् व्यसनागमे / आपत्कालेषु मित्राणि, भायर्या च विभवक्षये // 1 // કામ પડયે નેકની, દુઃખ આવે બાંધવાની, આપત્તિમાં મિત્રની અને વૈભવને ક્ષય થાય ત્યારે પત્નીની ખબર પડે છે.” અહે! આને સ્નેહ સંબંધ કે ઉચ્ચ છે?” પછી તે દ્રવ્ય વડે ઘર્મદત્ત વ્યાપાર કરવા લાગે, પણ કોટિ વજને પુત્ર હોવાથી થોડા દ્રવ્યવડે વ્યાપાર કરવાથી લેકનાં આવાં વચને તેને સાંભળવાં પડતાં હતાં કે-“અરે આ ધર્મદત્ત આટલે થોડો વ્યાપાર કેમ કરે છે? પણ દ્રવ્યને નાશ થાય ત્યારે શું કરે? પહેલાં આના બાપના વખતમાં તે એક સાથે કરડેની કિંમતના કરિ
Page #636
--------------------------------------------------------------------------
________________ - નવમ પલવ. પર્ટ યાણાની લેવડદેવડ ચાલતી હતી, હાલ તે અવસરને અનુકૂળ વ્યાપાર કરે છે. આ પ્રમાણે લેકની વાત સાંભળીને તે મનમાં લજવાતે અને બેલતે કે -હું પિતા કરતા અતિશય પુન્યહીન દેખાઉં છું, તે મારા દોષથી જ થયો છું.” . એક દિવસ ઉદાસ થઈ ઘેર જઈને તેણે પત્નીને કહ્યું કે–“પ્રિયે! હું વ્યાપાર કરવા માટે સમુદ્ર તે જવા ઈચ્છું છું.” કહ્યું છે કે-શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, જાતિવંત પાષાણ તથા રાજાની કૃપા તે દારિદ્રયને શિઘ્રતાથી નાશ કરે છે. તેણીએ કહ્યું કે-“વહાલા ! સમુદ્ર ગમન અતિ દુષ્કર છે અને દ્રવ્યની પ્રાપ્તિ તે સર્વ સ્થળે પુન્યાનુસારે જ થાય છે; સમુદ્રમાં સમુદ્ર જેટલું, સરોવરમાં સરોવર જેટલું, અને ઘડામાં ઘડા જેટલું જ પાણી સમાય છે.” આ પ્રમાણેનાં પત્નીનાં વચને સાંભળીને ધર્મદત્તે કહ્યું કે विद्या वित्तं च सत्वं च, तावन्नाप्नोति मानवः / यावद् भ्रमति नो भूमौ, देशाद् देशान्तरं भृशम् // 1 // જયાં સુધી એક દેશથી બીજા દેશમાં તેમજ જુદી જુ દિી ભૂમિમાં માણસ ભમતું નથી, ત્યાં સુધી વિદ્યા, ધન તથા બળ તે મેળવી શકતું નથી.' તેથી સમુદ્ર તરીકે હું અન્ય દેશમાં જઈશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી બંધાયેલ હોય તે તે તેનું તેજ રહે છે, પણ અન્ય દ્રવ્યાદિને સંગ થતાં ભાગ્ય ફળે છે, નહિ તે ફળતું નથી, તેથી તે ક્ષેત્રમાં જે પ્રાપ્ત થવાનું છે તે અહીં કેવી રીતે મળે.' આ પ્રમાણે તેણે પ્રિયાને ઉત્તર આપીને અને સ્વજનાદિકને ઘર સાચવવાનું કહીને તે તે દેશને લાયક કરિયાણું લઈ એક વહાણ તૈયાર કરાવીને તેના ઉપર તે બેઠે. પ્રથમ કર્કોટક દ્વીપ તરફ વ
Page #637
--------------------------------------------------------------------------
________________ 598 ધન્યકુમાર ચરિત્ર. હાણ ચલાવ્યું. સુખે સુખે તેઓ જતા હતા, તેવામાં એક દિવસે પ્રતિકૂળ પવનના વેગથી વહાણુ ભાંગી ગયું, પરંતુ ધર્મદત્તનાં હાથમાં એક પાટ્યુિં આવી ગયું, તેના આધારથી સમુદ્રને એળંગીને પત્નીની શિખામણ સંભારતે કેટલેક દિવસે તે કિનારે આ પછી બહાર નીકળીને ભયંકર સમુદ્રને જેતે તૃષિત થયેલો તે બે કે - वेलोल्लालितकल्लोल !, धिक् ते सागर ! गर्जितम् / यस्य तोरे तृषाक्रान्तः, पान्थः पृच्छति कूपिकाम् // 1 // ભરતીની છોળોથી કલૅલને ઉછાળતા હૈ સાગર ! તને ધિક્કાર છે, કે જેને કિનારે ઉભા રહેલા તૃષાતુર મુસાફરને કુવા શોધવો પડે છે.' આ પ્રમાણે કહીને પાણી માટે કાંઠા ઉપરના વનમાં ભટકતાં એક જળથી ભરેલ તળાવ જોઈને તે આનંદ પામ્યો. અને વિચારવા લાગ્યું કે --- पृथिव्यां त्रीणि रत्नानि, जलमनं सुभाषितम् / मूढः पाषाणखंडेषु, रत्नसंज्ञा विधीयते // 1 // પૃથ્વીમાં ત્રણ રત્નો જ ખરા છે, જળ, અન્ન અને સુભાષિત. પાષાણના ટુકડામાં રત્નની સંજ્ઞા તે મૂઢ લેકેજ લગાડે છે.” પછી વસૂવડે ગળીને તેણે મીઠું જળ પીધું અને તેના કાંઠા ઉપરના વૃક્ષની છાયા નીચે સમુદ્ર ઉલ્લંધનથી લાગેલ શ્રમથી વિધિચિંતા કરતે તે બેઠે. નિદ્રાથી તેના નેત્ર મળી ગયા, તે ઉંઘી ગયે. તેવામાં કેઈએ તેને ઉપાડ્યો. તે જાગી ગયે, અને પિતાને ઉપાડેલ જાણીને તે જોવા લાગ્યું, ત્યારે એક મોટા શરીરવાળા ભયંકર રાક્ષસને જોઈને તે ભય પામે, અને આંખો વીં 1 અનાથની કૃપણ પ્રત્યેની ઉક્તિ પણ આવી જ હોય છે.
Page #638
--------------------------------------------------------------------------
________________ નવમ પહાવ 59 ચીને તે વિચારવા લાગ્યું કે-“અહે ! કર્મની વિચિત્ર અને દુનિવાર્ય ગતિ છે. કહ્યું છે કેछित्त्वा पाशमपास्य कूटरचनां भक्वा बलाद् वागुरां / पर्यतामिशिखाकलापजटिलाद् निःसृत्य दूरं वनात् // व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन् मृगः / कूपान्तः पतितः करोति विमुखे किं वा विधौ पौरुषम् ? / / - “કૂટ રચનાવાળા પાશને છેદીને, બળથી જાળને તોડીને મૃગલો ભાગ્ય, અગ્નિશિખાથી ભયંકર વનમાં તે આવ્યા, ત્યાંથી પણ ભાગે, તેવામાં પારાધીએ બાણ માર્યું, તેમાંથી પણ અતિ ઉતાવળથી દોડીને છૂટી ગયે, તે તે કુવામાં પડ્યો. જ્યારે દૈવ વાંકે થયે હેાય ત્યારે ઉધમ શું કરી શકે ? વળી કહ્યું છે કે - खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके / वाच्छन् देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः // तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः। पायो गच्छति यत्र भाग्यरहितस्तत्रापदां भाजनम् // 1 // માથામાં જેને ખાલ (તાલ) પડી છે તે કઈ એક પુરૂષ સૂર્યના તાપથી સંતપ્ત થયેલ શાળામાં જવાની ઈચ્છાથી વિધિચિગે એક તાલવૃક્ષની નીચે ગયે, તે ત્યાં એક મોટું તાડનું ફળ તેના માથા ઉપર પડ્યું અને મોટે અવાજ કરીને તેનું માથું ભાંગી નાખ્યું. ઘણું કરીને ભાગ્ય રહિત પુરૂષ જ્યાં જાય છે ત્યાં તે આપત્તિનું જ ભાજન થાય છે !' તે પ્રમાણે જ્યારે હું સમુદ્રમાંથી નીકળે ત્યારે રાક્ષસના પંજામાં પડ્યો, તેથી હવે હું શું કરું? હવે જે થવાનું હોય તે થાઓ, બીવાથી શું ? કહ્યું છે કે-જ્યાંસુધી ભય ન આવ્યું હોય ત્યાં સુધી જ તેનાથી બીવું, ભયને આવેલે જઈને નહિ બીધેલા થઈને
Page #639
--------------------------------------------------------------------------
________________ 60.0 ધન્યકુમાર ચરિત્ર. ભયને મટાડવાને જે પ્રયત્ન કરે; કારણકે જે જિનેશ્વરે કેવળી ભગવંતે દીઠું હોય છે તેજ બને છે. આ પ્રમાણે દ્રઢ ચિતવાળે થઈને તે વિચાર કરતો હતો એટલામાં તો કોઈ સ્થળે પિતાને મૂળે છે તેમ જાણીને આંખો ઉઘાડીને તે આમતેમ જોવા લાગે તે તેણે રાક્ષસને દીઠે નહિ, પરંતુ વૃક્ષની છાયા નીચે બેઠેલી એક દિવ્ય રૂપવાળી કન્યા તેણે જોઈ; તેને જોઈને તે વિમિત થઈ વિચારવા લાગે કે-“શું રાક્ષસ કન્યારૂપ થઈ ગયે ? અથવા આ કઈ બીજી કન્યા છે? આ શું પાતાળકુમારી છે? ખેચરી છે? અથવા દેવી છે?” આ પ્રમાણે વિચારીને સાહસ ધારણ કરી તે બોલ્યો કે-“અરે બાળા ! તું કોણ છો ?" તેણુએ પૂછયું કે–“તમે કોણ છે ?" કુમારે કહ્યું કે-“હું માણસ છું.” તેણીએ કહ્યું-“હું પણ માણસ છું.” ધનદતે પૂછ્યું કે-“શા માટે આ વિષમ વનમાં એકલી રહે છે?” તેણુએ કહ્યું કે–“દૈવની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडमांडोदरे, विष्णुर्यन दशावतारगहने क्षिप्तः सदा संकटे / रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे / / - જે કમેં બ્રહ્માને કુંભારની માફક બ્રહ્માંડરૂપી પાત્રો બનાવનાર કર્યો, જેના વડે વિષ્ણુને દશ અવતારરૂપી ગહન સંકટમાં પડવું પડયું, જે કમેં હાથમાં ખોપરી લઈને રૂદ્રને ભિક્ષા મં. ગાવી અને જે કર્મવડે સૂર્યને હમેશાં આકાશમાં ભટકવું પડે છે તે કમને નમસ્કાર છે.” अघटितघटितानि घटयति, सुघटित घटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, पानि पुमान्नैव चिन्तयति // 1 //
Page #640
--------------------------------------------------------------------------
________________ નવમ પલ્લવ. 601 વિધિ અઘટિત ઘટના ઘટાવે છે, સુઘટિત ઘટનાને જર્જરીભૂત કરી નાખે છે, જે ઘટનાને પુરૂષ વિચાર પણ કરી શકતો નથી તેવી ઘટનાઓ વિધિ ઘટાવે છે.” તેણે કહ્યું—“તે કેવી રીતે બન્યું?” તે બોલી “સાંભળે - “સિંહલદ્વીપમાં કમળપુર નામે નગર છે. ત્યાં યથાર્થ નામવાળો ધનસાગર શ્રેણી રહેતા હતા. તેને ધનશ્રી નામે પ્રિયા હતી, તેની હું પુત્રી છું. માબાપને પ્રાણથી પણ વધારે વહાલી હતી. હું અનુક્રમે મોટી થઈ અને યૌવનવય પામી; તે વખતે પિતાએ વિચાર્યું કે-“આને અનુરૂપ શ્રેષ્ઠીપુત્ર શોધ; વળી આ મારી પુત્રી તેને જ આપવી કે જેની જન્મપત્રિકા આ પુત્રીની જન્મપત્રિકા સાથે રાશી, ગણ, વર્ગ, નાડી, સ્વામી વિગેરેથી સરખી હેય તથા જે ભાગ્યવાળો હોય, તેની સાથે આ પુત્રીને જોડવી-પરણાવવી. આ પ્રમાણે વિચારીને ઘણા શ્રેષ્ઠીપુત્રોની જન્મપત્રિકા તેઓએ જોઈ, પણ કોઈ સાથે નવે સ્થાનકને મળ મળે નહિ. એક દિવસે ચંદ્રપુરથી એક જતિવિંગણિતશાસ્ત્રી આવે; તેને મારા પિતા સાથે મેળાપ થયે, તેને જતિષી જાને પાસે ઉભેલ મને ઉદ્દેશીને મારા પિતાએ પૂછયું કે–“આ મારી પુત્રી છે, તેની જન્મપત્રિકા સાથે ઘણાની જન્મપત્રિકા મેળવતાં બધામાં વિધી રહે દેખાય છે; આને અનુકૂળ ગ્રહેવાળી કેઇની જન્મપત્રિકા જણાતી નથી. તે આપના ધ્યાનમાં કોઈ આને અનુકૂળ ગ્રહોવાની જન્મપત્રિકાવાળો વર છે?હોય તે કહે.” ત્યારે તે જોતિષીએ તેની જન્મપત્રિકા જઈને કહ્યું કે-“શ્રેષ્ટિન ચંદ્રપુરમાં શ્રીપતિ શ્રેષ્ઠીને પુત્ર ધર્મદત્ત નામે છે. તેની જન્મપત્રિકા મેં કરેલી છે, તેના જન્માક્ષરોની સાથે આ જન્માક્ષર બધી રીતે મળતા આવે છે.” પછી ભોજપત્ર ઉપર તેની જન્મ
Page #641
--------------------------------------------------------------------------
________________ ધન્યમાર ચરિત્ર. પત્રિકા લખીને દેખાડી. મારા પિતા પણ તે જોઈને બહુ રાજી થયા, પરંતુ તેના ભાગ્યોદયને નાશ થયેલે દેખીને તે ખિન્ન થયા; તે જોઈને તે જોતિષી બેલ્યો કે–આ ધર્મદત્ત સેળ કેટી સુવ ને સ્વામી થશે, તેમાં જરા પણ સંદેહ નથી.' તે સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું કે-“તેની સાથે આ મારી પુત્રીને પરણાવવા ધારૂં છું. કહ્યું છે કે - कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च / वरे गुणाः सप्त विलोकनीया-स्ततः परं भाग्यवशा हि कन्या / / “કુળ, શીળ, સનાથતા, વિદ્યા, વિત્ત, શરીર અને વય એ સાત ગુણ વરમાં જેવા પછી તે કન્યાનું જેવું નશીબ વળી કહ્યું છે કે-“મૂર્ખ, નિર્ધન, દૂર રહેલ, શૂર, મોક્ષને અભિલાષી અને કન્યાથી ત્રણ ગણી વધારે ઉમરવાળાને કન્યા આપવી નહિ.” પછી તે જોતિષીએ લગ્ન જોયું અને નિર્ણય કરીને કહ્યું કે“આ વર્ષમાં શુદ્ધ અને અઢારે દોષોથી રહિત એ એકજ લગ્નને સમય છે, તે માહ શુદિ પંચમીને દિવસે બે પહોર ઝરે દિવસ ચઢે તે વખતે છે.” શ્રેઠીએ કહ્યું કે–“તે લગ્નને તે બહુ થોડા દિવસ આડા છે. તેને આમંત્રણ કરીએ,તે સ્વીકારે ને અહીં આવે તેટલે પણ સમય નથી; પરંતુ આવું સારું લગ્ન જવા દેવું નહિ, તેથી તને લઈને હું જ ત્યાં જાઉં.” આમ કહીને તે જતિષીને પ્રીતિપૂ ણું દાન આપીને વિસર્જન કર્યો; પછી વહાણ તૈયાર કરતાની સ્ત્રી તથા પુત્રીને સાથે લઈને તે વહાણમાં બેઠે. પ્રવહણ પણ પવનથી પ્રેરાયેલું શીધ્ર ગતિથી ચાલવા લાગ્યું. અનુક્રમે અધે રસ્તે ગયા, તેવામાં દૈવયેગથી પ્રતિકૂળ પવનને લઈ ને વહાણ ખડકસાથે અથડાવાથી ભાંગી ગયું આયુષ્યના સંબંધથી મને પાયુિં હાથમાં આવી ગયું, તેના આધારથી તરીને સાતમે
Page #642
--------------------------------------------------------------------------
________________ નવમ પહાવ. . . દિવસે હું કાંઠે આવી. વનના મધ્ય ભાગમાં સરાવરનું જળ પીને શ્રમથી ખિન્ન થયેલી વૃક્ષની નીચે હું સુતી હતી, તેવામાં રાક્ષસે ઉપાડીને મને અહીં મૂકી; પછી મને ભયથી કંપતી દેખીને રાક્ષસે કહ્યું કે–તું બીશ નહિ. સાત દિવસથી હું ભુખ્યો છું, તે પણ મને તને જોઈને દયા આવી છે, તેથી જ્યાં સુધી બીજું ભણ્ય મળી જશે ત્યાં સુધી તને હું ખાઈશ નહિ.” આમ કહીને તે ચાલ્યા ગયેપછી તે તમને પકડી લાવ્યા. તે સત પુરૂષ! તમને જોઈને હું વિચારતી હતી કે –“અરે વિધાતા ! મને કેવી અભાગ્યવતી નીપજાવી છે? પ્રથમ પિતાદિકને વિગ જોયે; હવે, આ પુરૂષના વિનાશને સમય જોવા માટે મને અત્રે લાવીને જીવતી રાખી. આમ કહીને ફરીથી તેણે પૂછયું કે-“હે સંપુરૂષ! તમે કયાંથી આવે છે? સાચું કહેજે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળને ધર્મદર હસીને બોલ્યો કે-“ભદ્રજેને તું પરણવાની હતી તેજ હું છું. મારું નામ, સ્થાન વિગેરે તેં જ કહેલું છે, તેથી હું શું કહું ?" તે સાંભળીને તે કન્યા સંભ્રાંત થઈ, તેવામાં તેની વામ ભુજા ફરકી, તેથી તેણી રાજી થઈને વિચારવા લાગી કે– “આ શુભ ઉદય સૂચવનાર ચિન્હ છે, તેથી આ ઈષ્ટને સંગ પણ કુશળપણુજ સૂચવે છે; પરંતુ તેનું રહસ્ય તે કેવળી ભગવંતજ જાણી શકે છે.”આ પ્રમાણે વિચારીને તે ધીરજ પામીઅને “આ મારા ધારેલા પતિ ધર્મદત્તને વિધાતાએ મેળવી આપે.' તેમ નિશ્ચય કરીને તેણે તેનાથી લજજા પામી. ધનંદને કહ્યું કે-“હે ભદે! જો કે આપણે વેગ દેવે કઈ પણ રીતે મેળવે છે, પરંતુ વિચારીને કહે કે તે લગ્નને દિવસ કયે વખતે કહે છે?” તેણે પણ યાદ લાવી વ્યતીત દિવસેને નિર્ણય કરીને કહ્યું કે તે દિવસ તે આ જજ છે. સમય પણ અત્યારને જ છે.” તેણે કહ્યું કે-“તે પછી
Page #643
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. કલ્યાણને સમય કેણ મૂકે?” તેણીએ કહ્યું કે–“તેમજ થાઓ.” પછી ધનદત્ત તેણીને સારા યોગમાં પરણે. પછી તેણીએ કહ્યું કે-“પ્રાણેશ! મારું પાણિગ્રહણ તે આપે કર્યું. ઘણા દિવસનું ધારેલ કાર્ય સિદ્ધ થયું, પરંતુ રાક્ષસની બીક તે હજુ જેવી ને તેવી જ ઉભી છે.” તેણે કહ્યું કે “તે રાક્ષસ કયાં છે?” તેણીએ કહ્યું કે-“તે સરોવરમાં નાન કરીને ખડગ બાજુમાં મૂકી દેવા કરતા કોઈ દેવની સ્તવના કરે છે. તે દેવસેવા પૂર્ણ થતાં સુધી મરણાંતે પણ સેવા છોડતો નથી.” ત્યારે ધર્મદત્તે એ કહ્યું કે-“હું ત્યાં જઈને રાક્ષસને હણી નાખું.” તેણીએ કહ્યું કે જે એટલું બૈર્ય હોય તે તે માટે આજ સમય ગ્ય છે.” એમ સાંભળીને ધર્મદત્ત ઉચો અને ચાલ્યો. પછવાડે તે સ્ત્રી પણ ધીમે ધીમે ચાલી. ધર્મદત્તે દૂરથીજ સેવા કરતા તે રાક્ષસને દીઠે, એટલે તે ન દેખે તેવી રીતે ધીમે ધીમે પગ મૂર્તિ તેની પછવાડે ગ અને અચાનક તેનું ખ ઉપાડી લઈને, ધૈર્ય ધારણ કરી તેની સન્મુખ આવીને તેણે હાક મારી કે “અરે પાપષ્ટ ! અરે બહુ જીવ ઘાતક! આજે તારા પાપને ઉદય થયે છે, તને હવે છોડીશ નહિ, મારી જ નાખીશ, માટે સાવધાન થઇ જા.” તે સાંભળીને રાક્ષસ કોપાક્રાંત થઈને ઉઠવા જતા હતા તેવામાં તેજ ખડગવડે ધર્મદત્તે તેને મારી નાખ્યો. તે દેખીને ચમત્કાર પામેલી ધનવતીએ તેના હાથની પુષ્પવડે પૂજા કરી, પછી ત્યાંથી તે બંને જણા નિશંકપણે વનમાં ફરવા લાગ્યા અને તેમાં ઉત્પન્ન થયેલા કદલી, દ્રાક્ષ, જાંબુ વિગેરે ફળોને આહાર કરતાં યુગલીઆની જેમ સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ ધનવતીએ તેમને કહ્યું કે“પ્રાણેશ! ધમ વિના આપણે જન્મ નિરર્થક ચાલ્યું જાય છે.”
Page #644
--------------------------------------------------------------------------
________________ નવમ પહલ. જે જ ના , તો પહિનિયા , अहमं कुणमाणस्स, अहला जन्ति यासो // 1 // જે જે રાત્રીઓ જાય છે તે પાછી આવતી નથી, અધર્મને આચરતાં અથવા ધર્મને નહીં આચરતાં, જે જે રાત્રીએ જાય છે તે બધી નિષ્ફળ સમજવી.” વળી કહ્યું છે કે - येषां.न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः। ते मृत्युलोके भुवि भारभूता, मनुष्यरुपेण मृगाश्चरन्ति // 1 // જેની પાસે વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ, કે ધર્મનથી તે બધા આ મૃત્યુલેકમાં ભારભૂત છે અને મનુષ્યના રૂપમાં તે મૃગની જેવાજ ચરે છે. માટે હે સ્વામી! આપણી નિવારણભૂમિમાં જઈએ તે ઉત્તમ થાય ત્યાં જઈએ તે દેવ ગુરૂ વિગેરેનાં દર્શન થાય અને ધર્મ પણ થઈ શકે. કહ્યું છે કે - यस्मिन् देशे न सन्मानं, न वृत्तिन च बांधवाः / न च विद्यागमं कश्चित्, न तत्र दिवसं वसेत् // 1 // જે સ્થળમાં સન્માન, આજીવિકા, બાંધે તથા વિદ્યાગ ન થાય તે સ્થળમાં એક દિવસ પણ રહેવું નહિ.” પછી તે બંને તે રથાનેથી ચાલ્યા. અનુક્રમે કાશ્મીર દેશમાં ચંદ્રપુર નગરની પાસેના વનમાં આવ્યા. સંધ્યાકાળ થવા આવેલે હેવાથી વનના મધ્ય ભાગમાં થાકી ગયેલા તેઓ સુતા અને નિદ્રાવશ થયા. ધમદત્ત પાછલી રાત્રે સુર્યોદયની પહેલાં જાગી ગયે અને લીલાથી પ્રિયાને જગાડતાં બેલવા લાગ્યો કે :मोज़म्भते परिमलः कमलावलीनां, शब्दायते क्षितिरुहोपरि ताम्रचुडः शृंगं पवित्रयति मेरुगिरेः विवस्वान्, उत्थीयतां सुनयने! रजनी जगाम / / 1 વિદ્યા મળે તેવું ન હોય.
Page #645
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. કમલની આવળીને પરિમલ આસપાસ ફેલાવા માંડ્યો છે, વૃક્ષ ઉપર કુકડાઓ બોલવા માંડ્યા છે. સૂર્ય મેરૂ પર્વતના શિખરને પવિત્ર કરે છે, તેથી હે સુનયને ! હવે ઉઠ, રાત્રી પૂર્ણ થઈ ગઈ છે.” આ પ્રમાણે બેલાવી પણ તે બોલી નહી; વળી થોડીવાર રાહ જોઈને તે બે કે- “આ હરિણે તૃણભક્ષણ કરવા જાય છે, પક્ષીઓ પણ ચારે કરવા માટે જાય છે, વળી માર્ગ પણ સુખથી ચલાય તે અને શીતળ થયું છે, તેથી હે પ્રિયતમે ! તું ઉઠ, રાત્રી પૂર્ણ થઈ ગઈ છે.” આમ કહ્યું તે પણ ધનવતી બેલી નહિ, તેથી તેની સન્મુખ થઈને તે તેની સામું જોવા લાગ્યું, ત્યાં તેને સુતેલી દીઠી નહિ, એટલે થોડીવાર રાહ જોઈને તે બોલ્ય કે–“હે પ્રિયે! આવ આવ!” પણ કોઈ આવ્યું નહિ; પછી ઉઠીને આસપાસ જોયું, તો કોઈ સ્થળે તેને દીઠી નહિ. તેના પગલાં પણ પડેલાં જોયાં નહિ; તેથી મનમાં ચિંતા થવા લાગી. વનમાં ભટકી ભટકીને થાક્યો પરંતુ કોઈ સ્થળે, તેને પત્તો લાગે નહિ. ત્યારે પ્રિયાના વિયેગથી મૂઢ થયેલ તે બેલવા લાગે કે“અરે હંસે ! અરે હરિ! રે ચંપક ! રે અશોક ! રે સહકાર! મારી પ્રિયાની શોધ કરી આપે, તેને બત.” આમ બોલતે સ્નેહથી વ્યાકુળ થઈ જઈને તે ફરતે હતો અને વારંવાર સુવાને સ્થળે આવીને તે જોતા હતા. આ જગતમાં મોહને જીત મુશ્કેલ છે.” આ પ્રમાણે નેહથી મૂઢ થયેલ તે આમતેમ ભટકતે હવે અને વિચારતે હો કે–“જે સેંકડે મને રથને પણ અગોચર છે, જેને કવિની વાણી પણ સ્પર્શી શકતી નથી, જે સ્વમમાં પણ દુર્લભ છે, તેવાં કાર્યો પણ વિધિ લીલામાત્રમાં બનાવે છે.” વળી કહ્યું છે કે પુન્યવંત અથવા પાપી પ્રાણી દેશ દેશાંતરમાં ગમે ત્યાં જાય, પરંતુ સંપદા અને વિપદા તે તેની પહેલાં જ ત્યાં
Page #646
--------------------------------------------------------------------------
________________ નવમ પાવ. 607 જાય છે. આ પ્રમાણે વિચારીને “હું હવે ઘેર જાઉં' એમ વિચારી તે ચંદ્રપુર તરફ ચાલે, પુરદ્વારમાં પ્રવેશ કરતું હતું, તે વામાં ફરીથી તેના મનમાં ચિંતા થઈ કે–“અરે મૂઢબુદ્ધિ ધમંદત્ત ! શું કરે છે? ક્યાં જાય છે? પહેલાં તે ભેગમાં લંપટ થઈને તેં બાપના ધનને ગુમાવ્યું. અહે ! તારી મૂઢતા કેવી છે? માબાપના ભારણને પણ તેં જાણ્યું નહિ; ત્યાર પછી એક નિર્લજજ નિઃસ્નેહ વિભાવવાળી સાધારણ સ્ત્રીએ (વેશ્યાએ) અપમાન કરીને તેને કાઢી મૂક્યું, ત્યારે તું ઘેર આવે. તારી કુલવંતી ૫નીએ પચાસ હજાર દ્રવ્ય તને આપ્યું તે પણ પોતાની કુબુદ્ધિથી તેં ગુમાવ્યું ! ! હવે વળી ઘેર જઈને તું તારૂં મુખ શું દેખાડી શ? જો નિજ થઈને ઘરમાં જઈશ તો સ્વજને અને પરજનો નિધન, ભાગ્યહીન તથા મૂખના શેખર એવા તને હસશે. તેનાં વઅને તું કેવી રીતે સહન કરી શકીશ? કહ્યું છે કેबरं वनं व्याघ्रगजेन्द्रसेवितं, द्रुमालयः पत्रफलाऽभ्युभोजनम् / तृणानि शय्या वसन चं वल्कलं, न बंधुमध्ये धनहीनजीवनम्॥१॥ વાઘ અને હાથીઓથી લેવાયેલ વનમાં વાસ, ઝાડના કુંપળ, પત્ર ફળ અને પાણીનું ભેજન, તૃણની શય્યા ને વલ્કલનાં વસ્ત્રો-તે બધું સારૂં, પણ ધન વગર બંધુઓની વચ્ચે રહેવું તે સારું નહિ.' તેથી હમણા તે વનમાં રહેવું તેજ ઉત્તમ છે. આ પ્રમાણે નિશ્ચય કરી પાછા વળીને તે વનમાં ગયો. પછી ફળ તથા જળના આહારથી તે પ્રાણવૃત્તિ કરવા લાગ્યો. આ પ્રમાણે વનમાં રહેતાં એક દિવસ એક વિદ્યાસિદ્ધ એગીએ તેને દીઠે. તેને સુલક્ષણવંત જાણુને તે યેગી બોલ્યો કે–“ભાઈ! તું ચિંતાતુર કેમ દેખાય છે?” તેણે કહ્યું કે " નિધનને નિશ્ચિતપણે કયાંથી 'હેય !" કહ્યું છે કે
Page #647
--------------------------------------------------------------------------
________________ 608 ધન્યકુમાર ચરિત્ર. निद्रव्यो हियमेति हीपरींगतः प्रभ्रश्यते तेज़सा, निस्तेजाः परिभूयते परिभवाद् निर्वेदमागच्छति / निर्विणः शुचमेति शोकसहितो बुध्धेः परिभ्रश्यते / निर्बुद्धिः क्षयमेत्यहो अधनता सर्वापदामास्पदम् // 1 // ‘નિર્ધનને લાજ આવે છે, લાજથી તેજ જાય છે, તેજ ચાલ્યું પામે છે, શોકથી બુદ્ધિને નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મૃત્યુ થાય છે. અહો ! નિર્ધનતા સર્વ આ પદાનું મૂળ છે.” जीवन्तोपि मृताः पंच, व्यासेन परिकीर्तिताः / दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्य सेवकः // 1 // વ્યાસ ભગવાને દરિદ્રી, વ્યાધિગ્રસ્ત, મૂર્ખ, નિત્ય પ્રવાસી અને સદા નેકરી કરનારને જીવતાં છતાં પણ મરણ પામેલા કહ્યા છે.” આ પ્રમાણે સાંભળીને તે યોગી બોલ્યો કે-“અહા ! દારિદ્ર કંદમુદ્રાલ' એવું બિરૂદ ધારણ કરું છું, તેથી હું એમ વિચારું છું કે મયણદેવ ઈશ્વર દહ્યો, લંક દહિ હણુએણ પાંડુવન અરજુન કહ્યું, પણ દાલિદ ન કેણ. 1. તેથી હું એ થાઉં કે “દારિદ્રયને હું બાળી નાખું! " તે સાંભળીને ધર્મદત્ત આનંદ પામે અને કહેવા લાગે કે–“કહો તમે કેવી રીતે દારિદ્રયનો મૂળથી નાશ કરશો ?”યેગીએ કહ્યું કે સુવર્ણ પુરૂષની હું સાધના કરીશ અને તેના વડે પછી સર્વના દારિદ્રયને નાશ કરીશ.” ધર્મદત્તે વિચાર્યું કે-“જીવહિંસા વ. ગર સુવર્ણપુરૂષની સિદ્ધિ થતી હોય તે તે સારૂં, નહિત મારે ' 1 દારિદ્રને મૂળથી કાપનાર. 2 કામદેવ, 3 હનુમાનજી. 4 દારિદ્રતા.
Page #648
--------------------------------------------------------------------------
________________ નવમ પાવ તેની જરૂર નથી.” આમ વિચારીને તે બોલ્યો કે “અરે ગીંદ્ર મેં પહેલાં સાંભળ્યું હતું કે સુવર્ણપુરૂષ તે જીવવધથી નિષ્પન્ન થાય છે, તે સાચું કે ખોટું?” આ પ્રમાણે તેનાં વચન સાંભનીને ગી “હા ધિક! હા ધિક!' તેમ શબ્દ બોલતે અને શું કરતે બેલ્યો કે तत्श्रुतं यातु पाताले, तचातुर्य विलीयताम् / ते विशन्तु गुणा वन्हो, यत्र जीवदया न हि // 1 // “તે શાસ્ત્ર પાતાળમાં જાઓ, તે ચતુરાઈ લય પામે અને તે ગુણે અગ્નિમાં પડે, કે જેમાં જીવદયા હેય નહિ.' ददातु दानं विदधातु मौनं, वेदादिकं वापि विदांकरोतु / देवादिकं ध्यायतु नित्यमेव, न चेद् दया निष्फलमेव सर्वम् // 1 // દાન આપે, મૌન ધારણ કરે, અથવા વેદાદિને ભણે, દેવાદિકની હમેશાં પૂજા કરે, પણ જો જીવદયા ન હોય તે તે બધું નિષ્ફળ છે.” ' આ પ્રમાણે કહ્યા પછી તે ગી વીણા હાથમાં લઈને તે વગાતે ગુર્જરી લેકભાષામાં ગેરખ વાકયે ગાવા લાગ્યું. તે બે કે - કંધ જગેટી હાથ લંગોટી, એ નહિ યેગીમુદ્રા; જીવદયા વિણ ધર્મ નહિ હે, કરે પાખંડી મુદ્રા. જંપે ગોરખ સુણ બાબુ: 1 અથિર એહ સંસાર અસાર, દેખત સબ જગ જોઇ; પુત્ર કલત્ર પરિવારે મેહ્યો, મરણ ન દેખે કોઈ. જંપે 2 ભાર વહે કંઈ જટા જઈ, વિશુદયા ધર્મ ન કોઈ જીવદયા તુમે પાળ બાબુ, હિયડું નિમળ હેઈ. જપે૩ સેના કે પુરૂસા કયા કીજે ? એ નહિ દયા પ્રધાન 7
Page #649
--------------------------------------------------------------------------
________________ 610 ધન્યકુમાર ચરિત્ર. તિણ સેના પહિરે કયા માચે? જિણસેં તુટે કાન, જપ૦૪ ગોરખ જપે સુણ બાબુ, મ. ગણિી આપ પરાયા; જીવદયા એક અવિચળ પાળે, અવર ધર્મ સવિ માયા. જંપે ! આવાં વચનેથી ધર્મદત્ત રાજી થશે અને યોગીને કહેવા લા ક–“ ત્યારે સુવર્ણપુરૂષ કેવી રીતે નીપજે છે?"ગીએ કહ્યું કે–“રાતા ચંદનના લાકડાનું પુરૂષપ્રમાણુ એક પુતળું કરવું, મંત્રના પ્રભાવથી સરસવવડે તેને છાંટી છાંટીને પછી તેને કુંડમાં નાખવું, પછી શીત અને ઉષ્ણ પાણીથી તેના ઉપર છંટકાવ કરે, એટલે સુવર્ણપુરૂષ સિદ્ધ થાય તેમાં જરા પણ સં. દેહ નથી. ધર્મદત્ત કહ્યું કે તે પછી તેને માટે તૈયાર થઈને ઉદ્યમ કરો, કારણ કે “સપુરૂષની વિભૂતિ પરોપકાર માટે જ હોય છે. હે ગીંદ્ર! આપ સુવર્ણપુરૂષ બનાવે કે જેથી તમારી કૃપાથી મારું દારિદ્રય પણ નાશ પામે અને અન્યને પણ ઉદ્ધાર થાય. હાથીના મુખમાંથી પડેલા દાણાના કણિયાઓમાંથી કીડીએના કુટુંબનું પિોષણ થાય છે.”ાગીએ કહ્યું કે “ભાઈ ! અમે તે ભેગી છીએ, સુવર્ણપુરૂષનું અમારે શું કામ છે? ગુરૂની કૃપાથી અમારે તેવી કશાની ઈચ્છા કરવી પડે તેમ નથી. માત્ર તારૂં દારિદ્રય દેખીને મને કરૂણ ઉત્પન્ન થઈ છે, તેથી તારે માટે જ આ ઉધમ હું કરીશ.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને ધર્મદત્તે કહ્યું કે–“તમે સાચું કહે છે. આપની જેવા તે પરોપકારમાં જ સદા તત્પર હોય છે. સજજન પુરૂષે તે કમ્પસની માફક પિતાને શરીરે દુઃખ સેવીને પણ પારકા ઉપર ઉપકાર કરે છે. કહ્યું છે કે કપાસાહ સારિચ્છડાં, વિરલા જણણી જણેત; નિયદેહ ફવિ પુણ, પર ગુહ્યક ઢકંત. 1. 1 રૂ ઉત્પન્ન થાય તે.
Page #650
--------------------------------------------------------------------------
________________ , નવમ પવિ. 611 કપાસની જેવા પુત્રને તે કોઈક માતાઓજ જાણે છે, કે જે પિતાના દેહને ફાડી નાખીને પણ પારકાના ગુહ્યને ઢાંકે છે.” યોગીએ કહ્યું કે–“ભદ્રપહેલાં તે “સંપાદ લક્ષ' પર્વતમાંથી શીતોષ્ણ પાણું લાવવાની જરૂર છે.” આમ કહીને તે બંને તે લેવા માટે ત્યાંથી ચાલ્યા અને ત્યાં જઈને શીત તથા ઉષ્ણકુંડમાંથી પાણી લાવ્યા. પછી રક્તચંદનના લાકડામાંથી એક પુરૂષપ્રમાણ પુતળું તે યોગીએ બનાવ્યું અને આહુતિ આપવાના સર્વ સાધને એકઠા કર્યા. પછી કાળી ચૌદશની રાત્રે બંને સ્મશાનમાં ગયા. ત્યાં અગ્નિકુંડ બનાવીને અગ્નિ સળગાવ્યું. પછી યોગીએ લેહક્ષાના” નિમિત્તે તે બહાના નીચે પિતાની પાસે એક ખડ્ઝ રાખ્યું, અને ધર્મદત્તને તેણે કહ્યું કે “તારી પાસે લેહરક્ષા છે?” તેણે કહ્યું કે–“કાંઈક છે, પણ તમારી કૃપા છે, તે પછી મારે રક્ષાની શું જરૂર છે?' આ પ્રમાણે કહીને આગળબુદ્ધિ વાણુઓ' તે કથનાનુસાર કાંઈક હૃદયમાં ચિંતવીને તેણે ગુપ્ત રીતે સ્વરક્ષા માટે એક ખગ પાસે રાખી લીધું. પછી તે યોગીએ ધમદત્તને પિતાની પાસે ઉંધે મુખે (તેનાથી ઉલટી દિશાએ દષ્ટિ કરત) બેસાડ્યો અને કહ્યું કે-“તારે પછવાડે જોવું નહિ.” પછી તેની વચ્ચે રક્તચંદનનું પુતળું મૂક્યું અને યોગીએ પૂર્વની બધી ક્રિયાઓ કરી, પછી યોગીએ પિતાના ઈચ્છિત ફળની સિદ્ધિ માટે સરસ વના દાણા મંત્રીને ધર્મદત્તની પીઠ ઉપર નાખવા માંડ્યા. આ પ્રમાણે દાણુ છાંટતાં કેટલેક વખત વીતી ગયો, તે વખતે ધર્મદત્તના મનમાં વિચાર થયો કે “આ યોગીએ પહેલાં મને કહ્યું હતું કે- રક્તચંદનના ઘડેલા પક્ષને મંત્રીને દાણા છાંટવાથી 1 પારકા શરીરને. 2 રતાંજળી. 3 અમુક પ્રસંગમાં રક્ષા માટે તેને કકડો પાસે ખાય છે તે.
Page #651
--------------------------------------------------------------------------
________________ 612 ધન્યકુમાર ચરિત્ર. તેને સુવર્ણપુરૂષ બનશે અને હમણાં તે તે કાણપુરૂષને મૂકી દઈને મારી પીઠ ઉપરજ દાણા નાખે છે, તેથી શું સમજવું ? મારો મરણ માટે જ કદાચ આ પ્રવૃત્તિ કેમ કરે નહિ હેય? આનું કથન જે સાચું હોય તે જેને સુવર્ણપુરૂષ બનાવે છે તેના ઉપરજ-તે લાકડાના પુરૂષ ઉપરજ દાણ છાંટવા જોઈએ; પરંતુ આ તે મારા ઉપર દાણા નાંખે છે, તેથી એના વિચાર સારા દેખાતા નથી. વળી “જટિલને વિશ્વાસ કરે નહિ.” એવું નીતિ શાસ્ત્રમાં કહેલું છે.” આ પ્રમાણે વિચારીને સર્વ આપત્તિનું નિવારણ કરવામાં સમર્થ, સકળ શ્રતના સારરૂપ અને નમસ્કાર મહામંત્રવડે ગુંથેલું 3 ના રિહંતા, શિર સિનિ થિત એ પ્રથમ પદવાળું વજન પંજર સ્તોત્ર ગણીને તેના વડે તેણે પિતાની આત્મરક્ષા કરી. પિતાના સર્વે અગેને વાપંજર તેત્રમાં આ વેલા અંગન્યાસવડે અભેદ્ય બનાવીને પછી તેનું જ ધ્યાન કરતે તે શાંત થઈને બેઠો. યેગી પણ એકસે આઠ વખત દાણા નાખવાની વિધિ પૂર્ણ કરીને ખગ તૈયાર કરવા લાગે તેવારે ધર્મ દરે વક્ર દષ્ટિથી તેને ખગ્ન તૈયાર કરે છે. એટલે તેણે વિ. ચાર્યું કે-“આ જરૂર મારા વધને માટેજ ખડગ તયાર કરે છે, માટે હવે કાંઈ વિલંબ કરવા જેવું નથી.” આ પ્રમાણે વિચારીને તાત્કાળિક બુદ્ધિ ઉત્પન્ન થવાથી તરતજ ગુપ્ત રાખેલ ખડગ ઉપાડીને યેગીની સામે જઈ ખઞવડે તેને હણીને કુંડમાં નાખે એટલે મંત્રક્રિયાના પ્રભાવથી વેગીનું શરીર સુવર્ણપુરુષરૂપ થઈ ગયું, કારણ કે જે નિરપરાધી એવા પરની ઉપર દુષ્ટતા ચિતવે છે, તે પતેજ દુઃખમાં પડે છે, તેમાં જરા પણ સંદેહ નથી.' પછી જર્મદત્તે વિચાર કરો કે “આ પાપીઓ પહેલેથી જ કપરકળાવડે ધર્મમાર્ગની વચનરચનાથી મને ઠગ્યો છે, પરંતુ અતિ પાય
Page #652
--------------------------------------------------------------------------
________________ નવાબે પલ્લવ. 613 પ્રવૃતિ કરવાથી તેનું જ શસ્ત્ર તેના ઘાત માટે થયું છે, માટે તેવા લાભને ધિક્કાર છે. કહ્યું છે કે - लोभस्त्यक्ता नचेसहि, तपस्तीर्थफलैरलम् / लाभस्त्यक्तो भवेत्तर्हि, तपस्तीर्थफलैरेलम् // 1 // જે લેભ ન તજ હેયતે પછી તપ તથા તીર્થયાત્રાદિનું શું પ્રયોજન છે? અને જે લેભ છેડી દીધે તે પછી તપ તથા તીર્થફળની જરૂરજ નથી.' આ જીવ લેવિશ થઈને પોતાના ઈષ્ટની સિદ્ધિ માટે મહાન પાપ કરે છે, પરંતુ પુણ્યદય વિના પિતાની ઈચ્છાથી વિપરીત ફળ મળે છે. ધર્મ વગર આવતું દુઃખ અટકાવવાને કેઈસમર્થ નથી. આ સુવર્ણપુરૂષ અચિત્ય વિધિથી બનેલ છે, હવે તેને શીતષ્ણ પાણી વડે હું સિંચું.” તે પ્રમાણે વિચારીને પ્રથમ લાવી રાખેલ શીતોષ્ણ જળ લેવા માટે જે સ્થળે તે રાખ્યું હતું ત્યાં તે ગયે. તે જળ લાવીને તે કુંડ સમીપે આવે, ત્યાં સુવર્ણપુરુષને તેણે દીઠે નહિ. તેના વિયેગથી મૂછિત થઈને તે ભૂમિ ઉપર પડી ગ. પછી પવનવડે સચેત થયે એટલે તે વિચારવા લાગ્યું કે અહે મેં મહાપાપ કર્યું પરંતુ ફળ તે મળ્યું નહિ. નહિ જવાને લાયક તેવા ચંડાળના પાડામાં ગયો, પરંતુ પિતાના ઉદરપૂર્તિ જેટલું પણ મળ્યું નહિ. અરે દૈવ ! પંચામૃતથી ભરેલું પાત્ર ક્ષધિતના હાથમાં આપીને, જયારે તે ક્ષુધાતુર તેને મુખમાં નાખવા પ્રવર્યો, ત્યારે તરત જ તે પાત્ર તેં પાછું ખેંચી લીધું. અરે દૈવી તે મારી ઉપેક્ષા કરવા માંડી છે ! પરંતુ પડેલા ઉપર પાટુને પ્રહાર છે? જે તારે મને નહેતુંજ આપવું તે પછી તે તેને બતાવીને દુઃખ ઉપર દુઃખ-ઘા ઉપર ક્ષારક્ષેપની જેમ શા માટે આપ્યું? તને જરા પણ દયા આવી નહિ? મેં તારે શે અપરાધ
Page #653
--------------------------------------------------------------------------
________________ 614 ધન્યકુમાર ચરિત્ર. કર્યો છે?” આ પ્રમાણે વિલાપ કરતાં બાકીની રાત્રિ મહા દુઃખથી સમાપ્ત કરી. સવારે વિચાર્યું કે-“આ ઉત્પન્ન થયેલ સુવર્ણ પુરૂષ આજ વનમાં રહેનાર કોઈ ચોરી ગયું હશે, તેથી હું રાજા પાસે જઈને તેને પિકાર કરૂં. કહ્યું છે કે-દુર્બળ, અનાથ, સગાસંબંધીઓથી પીડાયેલ, વૈરીઓથી હણાયેલ સર્વને રાજાજ શરણભૂત થાય છે. હેનરાધિપ! તે હું શ્રીપતિ શ્રેષ્ઠીને પુત્ર ધર્મદત અહીંને રહેવાસી છું. મેં તમારી પાસે સુવર્ણપુરૂષની સિદ્ધિ વિગેરેનો ભારે બધે વૃત્તાંત કહ્યો છે. આપની જેવા ઉત્તમ રાજાઓના રાજયમાં માબાપ તે કેવળજન્મ દેનારાજ છે, પરંતુ સમગ્ર જીવન ન અને સર્વ સુખસામગ્રી તે ઉત્તમ રાજા પાસેથી જ મળે છે. હું તેમ વિચારીને જ તમારી પાસે આવે છું, હવે જે તમને ઠીક લાગે તે કરે, હું બીજા કેઈની પાસે જવાને નથી; કારણકે રાજાથી બીજો વધારે કોણ હૈય? કહ્યું છે કે-શઠને દમ, અશઠનું પાલન કરવું અને આશ્રિતનું ભરણપોષણ કરવું તેજ ખરા રાજયચિન્હો છે તે સિવાય તે ગુમડા ઉપર પાટે બાંધીએ તે જ રાજ્યાભિષેકને પટ્ટાબંધ સમજવો. હે સ્વામિન્ ! હું અતિ દુઃખસમુદ્રમાં પડેલ છું, તેથી દુખથી વિહ્વળ થયેલા હૃદયવાળે હું જે કાંઈ ગ્યાયેગ્ય બોલું તે સ્વામીએ મનમાં લાવવું નહિ; કારણકે અતિ દુઃખથી પીડા ચેલની બુદ્ધિ જાડી થઈ જાય છે. દુઃખિત મનવાળાને સર્વ અસહ્ય લાગે છે, તેવું નીતિવાક્ય છે. દુઃખસમુદ્રમાં પડેલ મને તમારું શરણ છે, તમે મારા આધાર છે, મારે તમારૂં જ આલં બને છે, તેથી આપ કૃપા કરીને મને દુઃખમાંથી તાર–ઉગારે મારે ઉદ્ધાર કરે.” " આ પ્રમાણે ધર્મદત્તની વિજ્ઞપ્તિ સાંભળીને સર્વ સમાજને
Page #654
--------------------------------------------------------------------------
________________ નવમ પલ્લવ. રાજાની સામું જોવા લાગ્યા, અને અંદરઅંદર બેલવા લાગ્યા અહે ! શ્રીપતિશેઠના પુત્રની આવી અવસ્થા થઈ ગઈ? અહેવા કોઈએ ધનાદિકને ગર્વ કરે નહિ.” હવે રાજા ધર્મદત સામું જોઈને બે કે-“અરે ભાઈ ! મહાસિદ્ધિરૂપ તે સુવર્ણ પુરૂપનું કઈ સિદ્ધપુરૂષ, ગંધ, વિદ્યાધરે અથવા તે વ્યંતરે હરણ કર્યું હશે, તે અ૯પ પુણ્યવંત એવા તારા હાથમાં કેવી રીતે આવશે ? વળી એ કોણ ભાગ્યશાળી દેવતવાળ-બળવાળે સાહસિક શિરોમણિ પુરૂષ હેય, કે જે બળવંત એવા પરના હતમાં ગયેલ તે પુરૂષને લાવીને તેને આપે? તારૂ દુઃખ જોવાને અમે અસમર્થ છીએ, તેથી લક્ષ, અથવા કરેડ વેચ્છાપૂર્વક દ્રવ્ય માગ, તેટલું દ્રવ્ય મારા ભંડારમાંથી તને અપાવું, તે લઈને તું સુખી થા. ધર્મદત્ત તે સાંભળીને બે કે-“હે દેવ! તે સુવર્ણ પુરૂષ પ્રાપ્ત થશે ત્યારે જ મને નિવૃત્તિ થશે; હું બીજાનું આપેલ સુવર્ણ ગ્રહણ કરીશ નહિ, હું કાંઈ ભીખારી નથી, તેથી “બીજુ સેનું ગ્રહણ કરી તેવું કૃપા કરીને મને ફરીવાર કહેશે નહિ. મારી ભુજાથી ઉપાર્જન કરેલ સુવર્ણપુરૂષ પરદુઃખ ભંજનમાંજ સર્વદા તત્પર એવા આપના ચરણને શરણે આવ્યા પછી પણ જો મને ન મળે તે બીજું સુવર્ણ ગ્રહણ કરવાથી શું ફળ? તેથી જે થવાનું છે તે થાઓ, પણ હું બીજાનું સુવર્ણ ગ્રહણ કરીશ નહિ. બીજાનું આ પિલ સેનું લઈને એક પુત્રનું બિરૂદ હું કેવી રીતે લાવું? મારે સુવર્ણપુરૂષ તમારાજ નગરના ઉપવનમાં ચોરાણે છે, બીજ ચેરાયેલ નથી. આગલા કાળમાં પરદુઃખભંજકનું બિરૂદ ધરાવનારા રાજાઓએ દેવતાઓ જે કાંઈ વસ્ત્ર, કાંચળી, આભુષણાદિ ઉપાડી ગયેલા તે પણ સાહસ, ધૈર્ય, બુદ્ધિ વિગેરેના બળથી દેવદિક પાસેથી લાવી આપેલ છે. આ સમયમાં તમે પણ પરદુઃખભંજા
Page #655
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર છે, તમારા પિતા કરતાં પણ અધિક રીતે તમે પ્રજાના પાળનારા, બિરાજે છે; જો મને દુઃખાબ્ધિમાંથી પાર ઉતારવા માટે બુદ્ધિબનથી અથવા કોઈ છળકપટથી મારા સુવર્ણપુરૂષને પ્રગટ કરી કઈ મને દેખાડશે તે તે આપના ચરણ પાસે રહીને હું તમારી સેવા કરીશ, નહિ તે પછી તમારું કલ્યાણ થાઓ, હું પાછો દેશતરમાં જઈશ,” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે-“અહે! આ મારી નગરીને જ રહેવાસી દુઃખથી સંતપ્ત થઇને મારી પાસે આવ્યો છે. જે આનું દુઃખ હું નહિ માંગું, તે પછી મારી આગળ પિકાર કર્યો નકામે જશે, જે આનું દુઃખ સાંભળીને હું વીર્ય ન ફેરવું તે મારા નાયકપણામાં ક્ષતિ થશે, અને બંદિકે પાસેથી એકઠો કરેલ યશ નિષ્ફળ જશે. હું જે દ્રવ્ય આપું છું તે તે તે લેતે નથી અને એની ગયેલી વસ્તુ મળવી તે તો દૈવાધીન છે. હવે હું શું કરું? જે આ સર્વ સભાસંદેમાંથી કેઈ પણ મારું કાર્ય સાધી આપે તે તેમાં પણ મારી જ મહત્વના છે.” આમ વિચારીને પિતાના હાથમાં બીડું ઉપાડીને આખી સભા સમક્ષ તેણે કહ્યું કે–“છે એ કાઈ મારી સભામાં માડીજાયો પુત્ર, કે જે આને સુવર્ણપુરૂષ શેધી લાવીને પિતાની, મારી અને આ સભાની લાજનું રક્ષણ કરે? તે કાર્ય કરવા માટે કે આ બીડું ગ્રહણ કરે છે?” આ પ્રમાણે બોલી રાજાએ તે બીડું સર્વને દેખાડ્યું, પરંતુ કાર્ય દુઃસાધ્ય હેવાથી કોઈએ હાથ લાંબે ર્યો નહિ. તેવું દેખીને ચંદ્રવળ કુમારે વિચાર્યું કે-“સુવર્ણપુરૂષ તે મારા કબજામાંજ છે અને પિતાએ આપેલ બીડું કોઈ ગ્રહણ કરતું નથી, તેથી મારે તે ગ્રહણ કરવું યોગ્ય છે, કે * જેથી પિતાના મહત્વની હાનિ ન થાય, અને આનું દુઃખ ભાંગે,
Page #656
--------------------------------------------------------------------------
________________ પિતાનું મહત્વ અખંડ રહે તેમાં મારા જ મહત્વની વૃદ્ધિ છે. પિતાની અપકીતિને નાશ થવાથી સુપુત્રપણા માટે મારી ખ્યાતિ થશે.” આ પ્રમાણે વિચારીને કુમારે પ્રણામપૂર્વક તે બીડું ગ્રહણ કર્યું. તે દેખીને રાજા અને લેકે ચમત્કાર પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા કે-“આ રાજકુમાર દેવાદિકે કરેલા છળથી જેની હકીકત અજ્ઞાત છે, તથા જેના સ્થાનને નિર્ણય જણાતું નથી તેવા સુવર્ણપુરૂષને કયા ઉપાયવડે અથવા કેની સહાયથી પાછા વાળી લાવશે? કેવી રીતે પોતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરશે?” આ પ્રમાણે મહા આશ્ચર્યથી તથા કાર્યના દુ:સાધ્યપણાથી અનેક રીતે તેઓ વિચાર કરવા લાગ્યા. હવે કુમાર તે બીડું ગ્રહણ કરીને ધર્મદતની સાથે સભામાંથી નીકળે. કુમારે વિચાર્યું કે-“જો આને હમણાજ સુવર્ણપુરૂષ આપીશ, તે આના મનમાં કેટલીક શંકા ઉત્પન્ન થશે, અને કાર્યનું દુઃસાધ્યપણું દેખાશે નહિ. વળી વિચિત્ર વાત કરનારા લેકે પણ અસભૂત વાત ઉપજાવીને બેટા આળ આપશે. આ પણ મારા ઉપકારના પ્રઢપણાની શ્રદ્ધા કરશે નહિ, વળી આ મેય યશપ્રાપ્તિવાળા સ્થળમાં અ૫ યશ મળશે, તેથી જેવું કાર્ય હેય તેને અનુરૂપ આડંબર પણ કર જોઈએ, તેથી આની કાર્યસિદ્ધિ કરી આપવામાં વિલંબ કરે તેજ યુક્ત છે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ધર્મદત્તને કહ્યું કે તે સુવર્ણપુરૂષ કર્યો સ્થાને નીપજાવ્યું હતું તે થળ મને બતાવ.” પછી ધમદતે તે સ્થાનાદિ દેખાડ્યું. રાજકુમાર પણ માથું ધુણવતે કહેવા લાગ્યું કે–“અરે ભદ્ર! કઈ પ્રબળ શક્તિવાળા દેવ, દાનવ અગર વિધાધરે તારે સુવર્ણ પુરૂષ લઈ લીધે જણાય છે, સામાન્ય શક્તિવાળા દેવાદિકે લીધે જણાતું નથી, તેથી આજે રાત્રે અહીં રહીએ 78
Page #657
--------------------------------------------------------------------------
________________ 18 ધન્યકુમાર ચરિત્ર. કોઈ રીતે તેનું સ્વરૂપ સમજી શકાય. ધર્મદતે કહ્યું કે “જેવી આજ્ઞા, હું તે તમારે અનુચર છું.” કુમારે કહ્યું કે–“ તારા સુવર્ણપુરૂષની પ્રાપ્તિ થયા વગર હું નગરમાં પ્રવેશ કરીશ નહિ, તેથી અર્ય કરીશ નહિ.” આ પ્રમાણે વાતચિત કરતાં તેઓએ તરફ ભમતાં ભમતાં દિવસ પૂર્ણ કર્યો, અને રાત્રે કોઈ સારા સ્થળમાં તેઓ સુતા. પ્રથમ પહેર ગયે એટલે ધર્મદત્ત તે નિદ્રાવશ થઈ ગયે. કુમાર જાગતે હતિ તેણે દિવ્ય ગાયનને નાદ સાંભળે તેથી કૌતુકથી ચિત્ત ખેંચાવાથી તે કુમાર ધર્મદત્તને ઉંઘતે મુકીને, ખગ હાથમાં લઈ, માર્ગમાં નિશાનીઓ કરતે આગળ ચાલ્યો. સ્વરને અનુસરીને ચાલતાં દૂર વનની અંદરના ભાગમાં એક મોટું યક્ષનું મંદિર તેણે દેખ્યું. તે ભવનમાં વાજીત્રના નાદ સાથે નાટક થતું જાણીને કુમાર સાહસ કરી તેની નજીક ગયે; પરંતુ તે દેવગૃહનાં દ્વાર બંધ કરેલા દેખીને તે વિસ્મય પામી બહાર ઉભે રહ્યો. જરા થોભીને આમ તેમ જોતાં તે દ્વારમાં એક છિદ્ર તેણે દીઠું. તે છિદ્ર દ્વારા અંદર જતાં એકસો આઠ દેવીઓના સમૂહને તેણે નાચ થતે દીઠે. તેઓની વચ્ચે એક દેવીને રૂ૫ લાવણ્યમાં સૌથી અધિક જોઇને તે વિરમીત થયે, પરંતુ લક્ષણથી તેને માનુષી સ્ત્રી તરીકે નિરધારીને ચિત્તમાં ચમત્કાર પામી તે વિચારવા લાગે કે-“આ માનુષી સ્ત્રી દેવીઓ સાથે કેમ રહેતી હશે? હે ! વિધિની રચના જુએ, મનુષ્યણી થઈ છે, છતાં રૂપાદિકથી દેવીવૃંદને પણ હઠાવે તેવી છે. આ પ્રમાણે વિચારીને ફરીથી ધ્યાનપૂર્વક જોતાં તે માનુષી સ્ત્રી જ છે " એમ નિર્ણય કરીને તે એક ઘડી સુધી ત્યાં ઉભે રહ્યો. તેટલામાં તેને અમદત્ત સાંભર્યો. તે વિચારવા લાગ્યો કે મેં ત્યાં નિદ્રા લેતા
Page #658
--------------------------------------------------------------------------
________________ નવમ પાવર 619 ધર્મદત્તને મુકીને અહીં આગમન કર્યું છે, પરંતુ કઈ હિંસક પણ ભટકતાં ભટકતાં ત્યાં આવશે તે ઉંઘતાં એવા તેની શી ગતિ થશે? આવાં કૌતુકે તે જગમાં બહુ હોય છે, તેથી હું તાકીદે ત્યાં પાછો જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને નિશાનીઓ મુકેલી હતી તદનુસાર તે ધર્મદરની પાસે ગયે. તે પણ તે જ વખતે જાગે. કુમારે તેને પૂછયું કે-“અરે ભદ્ર ! તેં કાંઈ સાભળ્યું નહિ?” તેણે કહ્યું કે–“રવામિન્ ! આ શિયાળીઆ શબ્દ કરે છે, અને ભૈરવી કલકલ કરે છે તે સંભળાય છે. બીજું કાંઈ સંભળાતું નથી. આ પ્રમાણે ધર્મદત્તની ઉકિત સાંભળીને કુમાર જરા હસીને બે કે-“ભદ્ર! તે તે ભરનિદ્રામાં રાત્રી પસાર કરી અને મેં તે જીવતાં સુધી ન ભૂલાય તેવું કૌતુક દીઠું.” ધર્મદત્તે પૂછયું કે-“તેવું શું કૌતુક દીઠું ?" કુમારે કહ્યું કે-“આજે એક પહેર રાત્રી ગયા પછી વાજિત્ર તથા ગીતનાં મેં અવાજ સાંભળ્યા. તેને અનુસારે હું ત્યાં ગયા. ત્યાં એક દેવમંદિરને બંધ કરેલા બારણાવાળું મેં દીઠું. તે બારણાના છિદ્રમાંથી મેં જોયું તે અંદર એકસે ને આઠ દેવકન્યાઓને મેં નાચ કરતાં જોઈ; અને તેઓની વચ્ચે દેવકન્યાઓને પણ જીતે તેવી રૂપવતી એક મનુષ્યની સ્ત્રીને નાચતી જોઈ. ઘડી માત્ર ત્યાં ઉભા રહીને તું એકલે હવે, તેથી તારી ચિંતા થવાથી હું અત્રે પાછા આવ્યા, પરંતુ તે નાટક હજુ પણ હું ભૂલી શકતું નથી.” તે સાંભળીને ધર્મદત્ત બેલ્યો કે “સ્વામિન ! તમે જે માનવી સ્ત્રી જોઈ તે મારી પ્રિયાજ હશે. આ વનમાં મારી પત્ની કેદ હરણ કરીને લઈ ગયું છે, તેથી આપ તાકીદે ચાલે, ત્યાં જઈને હું તેને જોઉં.” પછી તે બંને જણા ત્યાંથી સત્વર ચાલ્યા. જ્યારે તેઓ ભુવન પાસે પહોંચ્યા
Page #659
--------------------------------------------------------------------------
________________ દર ધન્યકુમાર ચરિત્ર. ત્યારે નાટક વિસર્જન થયું હતું, ત્યાં કોઈ નહોતું. તેથી ધર્મદત હાથ ઘસતે રાજકુમારને વારંવાર પૂછવા લાગ્યો કે-“તે સ્ત્રી કેટલી ઉમરવાળી હતી? તેને વર્ણ કે હવે મુખાદિકની આકૃતિ કેવી હતી?” કુમારે જેવું સ્વરૂપ દીઠું હતું તેવું કહી દેખાડ્યું. તે સાંભળીને ધર્મદતે કહ્યું કે, “રવામિન! મારે સુવર્ણ પુરૂષનું કામ નથી, તેનાથી સર્યું. પરંતુ મારી પ્રયાને આપ પાછી વાળી આપે.” રાજકુમારે કહ્યું કે–“ચિંતા કરીશ નહિં, મારા પિંડમાં જીવ હશે ત્યાં સુધી હું તને તેને મેળવી આપીશ એવી હું પ્રતિજ્ઞા કરૂં છું.” - પ્રભાત થયું એટલે પૂજારીએ આવીને તે ભવનનું દ્વાર ઉઘાડ્યું, તે વખતે તે બંને તે મંદિરમાં ગયા, અને યક્ષને નમ સ્કાર કરીને ત્યાં બેઠા. કુમારે તે વખતે વિચાર્યું કે–મેં આની પ્રિયાને પાછી લાવી આપવાની પ્રતિજ્ઞા કરી છે, તે દેવસહાય વિના સફળ થશે નહિ, તેથી હું આ યક્ષની જ આરાધના કરૂં. જે આ યક્ષ પ્રસન્ન થશે તે ઇસિતાર્થની પ્રાપ્તિ સત્વર થશે.” પછી તે આશય ધર્મદત્તને જણાવીને કુમારે તે યક્ષની પાસે દબકુરનો સંથારો કરીને જયાં સુધી ઇષ્ટસિદ્ધિ થાય ત્યાં સુધી તમારૂં જ શરણ છે.” તેમ નિશ્ચય કરી નિશળ ચિત્તવાળે થઈને તેજ યક્ષનું ધ્યાન કરવા માંડ્યું. ત્રીજે ઉપવાસ રાત્રિએ સિંહ, વાઘ, સર્પ વિગેરેના ભયંકર રૂપથી કુમારને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન થયે, ૫રંતુ કુમાર ધ્યાનથી ચળે નહિ. પછી તેનું અતિ અદભૂત સાહસિકપણું જોઈને યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“હું તારા પૈર્યથી તુષ્ટમાન થે છું, તારે શેની ઈચ્છા છે માગ” ત્યારે કુમારે કહ્યું કે “દેવ ! મારા મિત્ર ધર્મદત્તની પત્ની અપાવે.” યક્ષે કહ્યું કે તે બાબતમાં મારે અધિકાર નથી. તેને મેં મારી પ્રિયાને
Page #660
--------------------------------------------------------------------------
________________ બો , આપી છે તેથી હું તમને તે આપી શકીશ નહિ.” કુમારે કહ્યું કે–“તે હકીકત કેવી રીતે બની છે?” યક્ષે કહ્યું કે–સાંભળ એક દિવસ હું મારી પત્ની સહિત એક વનમાં ગયે હતું, ત્યાં છાનુસાર પરિભ્રમણ કરતાં મેં દિવ્ય રૂપવાળી મેનકાથી પણ અતિ સુંદર એવી એક સ્ત્રીને સુતેલી દીઠી. મેં વિચાર્યું કે, અહે ! માનવી સ્ત્રી આવી કિંઈ દ્રષ્ટિપથમાં આવી નથી, તેથી મહા આશ્ચર્ય કરનારી આ સ્ત્રીને જે હું મારી પત્નીને આપું તે તે તેને જોઈને પ્રસન્ન ચિતવાળી થશે.” આ પ્રમાણે વિચારીને મેં તેનું હરણ કર્યું, અને મારી પત્ની પાસે તેને મૂકી. તેણે તેને જોઇને બહુ ખુશી થઈ. ત્યારથી અતિ યત્નપૂર્વક તે તેની રક્ષા કરે છે. એક ક્ષણ પણ તેને છેડતી નથી, માટે તે મારા સ્વાધી. નમાં નથી.” કુમારે કહ્યું કે, “હે યક્ષરાજ ! મેં તો તે સ્ત્રીને માટે જ તમારું આરાધન કર્યું છે, તેથી ગમે તે રીતે મને તે સ્ત્રી પાછી સેં.” યક્ષે કહ્યું કે તેને તે મેં મારી પ્રિયાને આપી દીધી છે, તેથી તેમાં મારૂં જેર નથી. ગૃહકલેશની કેણ ઉદીરણા કરે? બીજું જે કાંઈ તું માગ, તે તને આપું, પરંતુ આ સ્ત્રીને આપીશ નહિ.” આ પ્રમાણે કહીને યક્ષ અદ્રશ્ય થઈ ગયે. કુમાર પણ યક્ષનાં વચન સાંભળીને હર્ષ, વિષાદ, આશ્ચર્યાદિના મિશ્રભાવથી વિચાર કરતે ચિંતવવા લાગ્યો કે-“ધિક! ધિક! દેવે પણ સ્ત્રીને આધીન થઈ ગયેલા દેખાય છે અથવા તે મેહનીય કમેકને મુંઝવતું નથી? જે કઈ છે જિનેશ્વરના આગમનું તાત્પર્ય જાણતા નથી, તેઓ કર્મને આધીન જ વર્તે છે, તેમાં જરા પણ વિસ્મય પામવા જેવું નથી, પરંતુ હવે મારે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે શું ઉપાય કરવો?” આ પ્રમાણે એક ક્ષણવાર વિચારીને તેણે નિર્ણય કર્યો કે-“ તપ કર્યા વિના બીજો કાંઈ
Page #661
--------------------------------------------------------------------------
________________ 222 ધન્યકુમાર ચરિત્ર. ઉપાય નથી, કારણકે દુઃસાધ્ય તેવું કાર્ય પણ તપથી સિદ્ધ થાય છે. કહ્યું છે કે यडूरं यदुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् / ' તાત્સર્ય તથા સાધ્યું, તો દિ સુરતિ મણ ? | ‘જે દૂર હય, દુરારાધ્ય હેય, જે દૂર ગોઠવાયેલ હય, તે સર્વ તપથી સાધ્ય થાય છે, તપને કાંઈ પણ દુષ્કર નથી.' - આ પ્રમાણે વિચારીને તે યક્ષિણીને ઉદેશીને નિચળ ચિત્તથી તેણે છ ઉપવાસ કર્યા. પૂર્વની માફક ધીરજ અને બળથી યક્ષિણીનું આસન કંપાયમાન થતાં પ્રત્યક્ષ થઈને તે બોલી કે–“વત્સ! આ સાહસ શા માટે કરે છે ? કુમારે કહ્યું કે-“માતાજી! ધર્મદત્તની પ્રિયાને આપ.” યક્ષિણીએ કહ્યું કે તેને તે કલ્પાંતે પણ હું આપું તેમ નહોતું, પરંતુ તારૂં ઉત્કૃષ્ટ સાહસ નિષેધવાને અશક્ત છું, તેથી આપ્યા વિના મારે છુટકો નથી!” આમ તેને કહીને ઈચ્છા હતી તે પણ વસ્ત્રાભરણથી સત્કારીને ધનવતીને તેને સેંપી. કુમારે પણ ધર્મદત્તને બોલાવીને કહ્યું કે–આ તારી પ્રિયા ખરી કે નહિ?”તે પણ દિવ્યાભરણથી ભૂષિત થયેલી રેશમી વસ્ત્રોથી શોભતી પિતાની પત્નીને જોઈને અત્યંત હર્ષ પામે અને કુમારને કહેવા લાગે કે આપની કૃપાથી મારું ઇચ્છિત સિદ્ધ થયું.” પછી કુમારે કહ્યું કે-“આગળ ચાલ, તારે સુવર્ણપુરૂષ પણ તને આપું.” આમ કહીને પ્રિયા સહિત ધર્મ દત્ત સાથે લઈ તે રમશાનમાં ગયે. પછી નિશાનીવડે ઓળખીને એક વૃક્ષ પાસેની ભૂમિ તેણે ધર્મદત્તને દેખાડી અને કહ્યું કે-“હે ભદ્ર ! અહીં તું દ.” તેના વચનથી તેણે તે બેંય. બેદી, એટલે ત્યાં દાટેલે દેદીપ્યમાન સુવર્ણપુરૂષ નીકળે. પછી ધર્મદરે વિચાર્યું કે “અહે, આ પ્રમાણે નિષ્કારણ ઉપકાર
Page #662
--------------------------------------------------------------------------
________________ નવમ પાઉવ. કરનાર આ કુમાર સમાન બીજું કંઈ જણાતું નથી. હવે હું તેના ઉપર સેંકડો ઉપકાર કરૂં, તે પણ તેને પ્રત્યુપકાર થાય તેમ સ્થી, પરંતુ યથાશકિત તેની સેવામાં હું પ્રવર્તીશ, હમેશાં તેને અનુકૂળ વર્તન હું કરીશ, અને વારંવાર મારા મુખથી તેની સ્તુતિ કરીશ.” આ પ્રમાણે વિચારીને તે બે કે-“અરે કુમાર ! તમે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો, તેનું વર્ણન મારા એક મુખથી હજાર વરસ સુધી કરવાને પણ હું અશક્ત છું, હવે હું આપની પાસે શું યાચું?” કુમારે કહ્યું કે “મારી પ્રતિજ્ઞાને નિર્વાહ થવાથી મારા ચિત્તમાં બહુજ આનંદ થયો છે. પુરૂષ પિતાનું વચન પાળે છે ત્યારે જ તેનું પુરૂષત્વ વખણાય છે. કહ્યું છે કે अर्थः सुखं कीतिरपीह माऽभू-दनर्थएवास्तु तथापि धीराः। निजप्रतिज्ञामनुरुध्यमाना, महोधमाः कर्म समारभन्ते // 1 // અર્થ, સુખ અને કીતિ બીલકુલ ન મળે, અને અનર્થ જ માત્ર થાય, તે પણ ધીર પુરૂષે પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે મોટા ઉદ્યમનાં કાર્યો કરે છે.” તારા મનોરથની પૂર્તિ થઈ તેથી મને બધું માર્યું છે.” આમ કહીને કુમાર બેલ બંધ થયે, એટલે ધર્મદત્તે કહ્યું કે સ્વામિન ! આ સુવર્ણપુરૂષ તે આપજ ગ્રહણ કરે. મને મારી પ્રિયા મળી એટલે સેંકડો સુવર્ણપુરૂષે મળ્યા છે.” કુમારે કહ્યું કે-“શું તારૂં ચિત્ત ખસી ગયું છે? કે વાયુ થઈ ગયું છે? કે શું પ્રિયાના દર્શનથી મતિ ભ્રમ ગઈ ગયું છે કે જેથી બહુ પ્રયત્નથી સાધ્ય અને દુષ્કાય એવા સુવર્ણ પુરૂષને તું ગ્રહણ કરતે નથી? અને મને આપી દેવા ધારે છે. તે સાંભળીને ધર્મદરે કહ્યું કે –“સ્વામિન ! હું વણિક છું, તેથી આ સુવર્ણપુરૂષ મારા ઘરમાં શોભે નહિ, તેથી આપજ ગ્રહણ
Page #663
--------------------------------------------------------------------------
________________ ઉજ્જ ધાબાર રાત્રિ.. કરે, મારે તે તમારી કૃપાથી સર્વ સારૂં થશે. આ તમારેજ કેમ્પ છે, મારે એગ્ય નથી.” કુમારે તે સાંભળીને કહ્યું કે એવું કોઈ સ્થળે સાંભળ્યું છે કે કષ્ટ કેઈ કરે અને તેનું ફળ અન્ય ભેગવે? તું તેને માટે દરેક વનમાં ભટક્યો છે, તે જ આતપાદિ મહાન કો સહન કર્યા છે અને મરણાંત ઉપસર્નાદિ અતિ કલેશવડે આ સુવર્ણપુરૂષ તેં પ્રાપ્ત કર્યો છે, તે મારાથી કેમ ગ્રહણ થાય? તેં મેળવેલું તુંજ ગ્રહણ કર.” ધર્માદ તે સાંભળીને કહ્યું કે–“હે સ્વામિન ! આ સુવર્ણ પુરૂષ ગ્રહણ કરવા જેટલું મારું ભાગ્ય નથી. મેં મારી ભાગ્યની પ્રથમથી જ પરીક્ષા કરેલી છે. જે એ મારા નસીબમાં હેત તે એક ક્ષણવારમાં તે કેમ ચાલે જાત? તે ગયેલાને તમે તમારા વીર્યવર્ડ અને પુન્યબળવડે પ્રગટ કરેલ છે, હું કાંઈ તમને આપતું નથી. તમે પ્રકટ કર્યું તે તમેજ ગ્રહણ કરે, મારે તે તે લેવામાં આપના ચરણના શપથ છે, કે તે આ તમને ભેટ કરેલ છે.” આ પ્રમાણે તેણે અતિ આગ્રહ કર્યો, એટલે કુમારે તેનું વચન માન્ય રાખ્યું અને કહ્યું કે, અરે ભદ્ર! તેમાંથી ઈચ્છાનુસાર સેનું તું ગ્રહણ કર, જેથી તેને વ્યાપાર કરવામાં ઉપયોગમાં આવે, તું સુવર્ણ ગ્રહણ કરીશ તે મારૂં ચિત્ત ઘણું જ આનંદિત થશે.” તે સાંભળીને ધર્મદતે બે પગ અને બે હાથ કાપીને તેટલું સોનું ગ્રહણ કર્યું, અને કુમારને કહ્યું કે “આપની કૃપાથી મેં વ્યાપાર માટે જોઈતું સુવર્ણ ગ્રહણ કર્યું છે, હવે બાકીનું તમે ગ્રહણ કરે અને નગરને શોભાવે.” પછી કુમારે તેના અત્યાગ્રહથી સુવર્ણપુરૂષને બાકી રહેલ ભાગ કઈ સ્થળે ગેપ અને તેઓ નગર તરફ ચાલ્યા; રાજાને મળ્યા. રાજાએ પૂછયું કે “તે દુઃખિતનું અસિત સિદ્ધ થયું ? કુમારે કહ્યું કે
Page #664
--------------------------------------------------------------------------
________________ છે આપના ચરણની પ્રસાદીથી તેનું ચિછત કાર્ય સિદ્ધ થયું છે.” રાજાએ કહ્યું કે “બહુ સારું થયું.” રાજા નિર્લોભી સ્વભાવવાળા હોવાથી તથા ધન સમૃધ્યાદિકવડે ભરપૂર હોવાથી બીજું કાંઈ પણ તેણે પૂછયું નહિ. કુમારે પણ પોતે ગર્વિત દેખાય તેવા ભયથી કાંઈ પણ વિસ્તારથી કહ્યું નહિ. પછી રાજા અને કુમાર પિતાતાના કાર્યમાં પ્રવૃત્ત થયા. - હવે ધર્મદત્ત કોઈ નજીકના ગામમાં જઈને ઉત્તમ ઘર ખરીદી. ત્યાં રહ્યો. ત્યાં રહીને તે સુવર્ણ વડે વ્યાપાર કરવા લાગ્યો. અનેક ગાડી, ગધેડા, શકટ વિગેરે કરિયાણાથી ભરીને તેણે દેશાંતરમાં મોકલ્યા. ત્યાં તેના પુન્યસમૂહના ઉદયથી વીશગણે નફે તે વેચાયા; વળી તે સ્થળે રહેલા કરિયાણા પિતાને ગામ તે લાગે, ત્યાં પણ દશગણા મૂલ્યથી તે વેચાયા. આ પ્રમાણે ગમનાગમન કરતાં તેણે થોડાજ કાળમાં સેળ કરેડ ધન એકઠું કર્યું. એક દિવસ ધર્મદત્તિ વિચાર્યું કે-“સેળ કરોડ ધન મળ્યું, હવે અહીં રહેવું ગ્ય નથી, હવે તે મારા ગામ તરફ જાઉં, અને ત્યાં જઈને મારા બાપનું નામ ઉધોતિત કરૂં, તેમજ પ્રથમની ભાર્યાનાં મારશે. પૂર્ણ કરૂં. સ્વજનાદિકને સંતોષે. વળી સુપાત્ર દાન અને પૂજા પ્રભાવના વિગેરે કરીને પ્રાપ્ત થયેલ નરભવને સફળ કરું.” આ પ્રમાણે વિચારીને તે સ્થળને વ્યાપાર બંધ કરી મેટ સાથે સાથે લઈ પત્નીને સુખાસનમાં બેસાડી પોતે અશ્વ રથાદિ વાહન ઉપર ઇચ્છાનુસાર બેસી સેંકડે સુભટોથી પરવરેલે તે પિતાના ગામ તરફ ચાલે. થડા દિવસમાં તે પોતાના નગરપાસે આવી પહેચે. પિતાને ઘેર વધામણી એકલી કે- ધર્મદત્ત શ્રેષ્ઠી ઘણું ધન ઉપાજીને મેટી સમૃદ્ધિ સહિત આવે છે. તે સાંભળીને પ્ર શ્રેમની પત્નીએ વધામણું લાવનારને વસ્ત્ર, ધન, આભૂષણ વિગેરે
Page #665
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. આપ્યા પછી સ્વજનો વિવિધ પ્રકારના સુખાસન, રથ તથા ગાડીએમાં બેસીને સુંદર વસ્ત્રાલંકાર પહેરીને, વિવિધ પ્રકારના વાગો વગડાવતાં, એક જન સુધી સામે લેવા ગયા. ધર્મદત્ત સ્વજનાદિકને જુહાર કરવા પૂર્વક ગાઢ આલિંગન દઈને મળ્યા. પરસ્પર કુરાળક્ષેમની વાર્તા પૂછવા લાગ્યા. પછી કુળવૃદ્ધો તથા અતિપરિચિત સંબંધીઓને સન્માનપૂર્વક પિતાના રથમાં બેસાડ્યા, બીજાઓને પણ યથાગ્ય વાહન, અશ્વ વિગેરે ઉપર બેસાડીને, બહુ પ્રકારના આડંબર સહિત, હજારે લેકેથી પરવારેલે, અનેક વાજીના નાદથી સ્વાગત કરાતે, સધવા કુળવધુઓએ ધવળમંગળથી ગવાત, ઘણું ઉત્સાહપૂર્વક યાચક લેકોને દાન આપ, ત્રિપથ ચતુપથ તથા રાજયપંથમાં પગલે પગલે નગરના રહેવાસી શ્રેષ્ઠીઓ સાથે જુહાર કરતે ધર્મદત્ત પિતાને ઘેર આગે. પૂર્વની પત્ની અક્ષત પુષ્પાદિકથી વધાવીને તેને ઘરમાં લઈ ગઈ. પછી બેસવાના સ્થાનમાં સી બેઠા, તે વખતે સ્વજનેએ તથા બીજા પરિચિત અને અપરિચિત લેકેએ આવીને વસ્ત્ર, આભરણ, સુવર્ણ, રૂપું, રોકડનાણું, રૂપિયા વિગેરે ભેટ કર્યા. ધમંદત્તે ઘરની મર્યાદા પ્રમાણે લેવા લાયક હતી તેની ભેટ સ્વી. કરી, પછી કુમારે વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા વસ્ત્રાદિકથી યથાયોગ્ય રીતે તે સર્વને સત્કાર કર્યો. હવે ધનવતી પણ સુખાસનથી ઉતરીને બહુ પ્રકારના વસ્ત્ર દ્રવ્યાદિ આપવાપૂર્વક પૂર્વ પત્નીના પગમાં પડી. તેણીએ પણ આશિર્વાદ આપીને તેને ગાઢ આલિંગન કર્યું. પરરપર કુશળક્ષેમની વાતે પૂછવા લાગી. નગરમાં પૂર્વના આશ્રિત લેકે હતા તેઓ પણ મળવાને આવી ગયા. ધર્મદત્તે મધુર શબ્દથી તેઓને પણ સન્માનીને તૃપ્ત કર્યા. આખા નગરમાં ઘણે યશ વિસ્તરી
Page #666
--------------------------------------------------------------------------
________________ - નવમ પારાવ ગયે સર્વ લે બોલવા લાગ્યા કે “જુઓ, શ્રીપતિશ્રેણીને પુત્ર દેવ થયે? પિતાનું નામ કેવું વધાર્યું પૂર્વે તે તીણ થઈ . ગયે હતું, પરંતુ પોતાની ભુજાબળથી ઘણું ધન ઉપાજીને તે આવ્યો અને કુળને દીપાવ્યું. જે સુપુત્ર થાય તે જ કુળને અજવાળે છે. કહ્યું છે કે एकेनापि मुपुत्रेण, नायमाने च सत्कुष्ठम् / शशिना चेव गगनं, सर्वयैवोज्ज्वलीकृतम् // 1 // “જવીરીતે એકજ ચંદ્ર આકાશને ઉજવલિત કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુળને શોભાવે છે–ઉજવલિત કરે છે.' આ પ્રમાણે દરેક ઘરમાં દરેકને મુખે તેને યશ બેલાવા લા. છે. હવે બીજે દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિજનોને નિમંત્રીને અતિ સુંદર સુખડી સહિતરસવતીથી તેમને ભેજન કરાવી પુષ્પ તાંબુળાદિ આપી તેઓનું વસ્ત્રાભરણથી સન્માન કર્યું પછી પૂર્વની પત્ની પાસે વહાણમાં બેઠા ત્યારથી ઘેર પાછા આવ્યા ત્યાં સુધીને બધે વૃત્તાંત કહ્યો. તેણે પણ આંખમાં આંસુ લાવીને બોલી કે–“રવામિન ! પૂર્વજોના ધર્મપસાયથી જ આપના દર્શન થયા છે. આટલા દિવસે મેં મહાદુઃખમાં પસાર કર્યા છે; તે દુઃખ મારું મન જ જાણે છે, અથવા જિનેશ્વર જાણે છે. આવું દુઃખ શત્રુને પણ ન હો; પરંતુ આપને દર્શનથી તે સર્વ દુઃખ વિસરાઈ ગયું છે. હવે તે ભાગ્યવંતી સ્ત્રીઓમાં હું અગ્રેસર થઈ છું, અને સર્વે સ્વજનેને હર્ષ અને સંતોષ થયે છે.” ત્યારપછી ધર્મદત્ત તેના પિતાની માફક વ્યાપાર કરવામાં પ્રવર્યો. ' હવે યશોધવલ રાજાએ એકદા માથું સાફ કરાવતાં તેમાં પળી આવેલાં દેખીને અદ્ભૂત વિરાગ્યોદય થવાથી ચંદ્રવળને રાજય આપીને દીક્ષા ગ્રહણ કરી. અને દુસ્તર તપ તપી, ઘાતી
Page #667
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. કમ ખપાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પૃથ્વી ઉપર વિચરી ઘણા ભવ્યજીને પ્રતિબંધી, અંતે એક માસની સંખના કરી, અને ઘાતી કર્મોને પણ વેગનું રૂંધન કરવાવડે ખપાવી દઈ ભહાનદ પદને પ્રાપ્ત કર્યું. ચંદ્રધવળને રાજ્ય મળ્યા પછી તે ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યું. તેણે યુક્તિથી પૂજેલા પેલા સુવર્ણપુરૂષના હાથ, પગ છેડ્યા હતા છતાં તે નવા ઉત્પન્ન થયા. આ પ્રમાણે પ્રતિદિવસ થવાથી સુવર્ણ વડે તેનો ભંડાર અક્ષય થઈ ગયે. એક દિવસ દારિદ્રયપીડિત લેકેને દેખીને કરૂણા આવવાથી ચંદ્રધવળ રાજાએ તે સુવર્ણ પુરૂષમાંથી ઉત્પન્ન થયેલ સુવર્ણવડે આખા વિશ્વને દારિદ્રય રહિત કરીને આખી પૃથ્વીને અનૃણી કરી અને પિતાને ચંદ્ર નામને સંવત્સર પ્રવર્તા. તે રાજાને એક દિવસ પાછલી રાત્રે જાગ્યા પછી રાજયચિંતા કરતાં ધમંદા સાંભર્યો. “અહો ! પ્રમાદની બહળતાથી તથા રાયકાર્યમાં મગ્ન થવાથી પરોપકારી, કૃતકાર્યને જાણવામાં શિરોમણિ એવા મારા પરમમિત્ર ધર્મદત્તને મેં કઇ દિવસ સં. ભાર્યો પણ નથી, તેથી આજે સવારે જ તેની તપાસ કરાવીને તેને સભામાં બોલાવી, અતિ આદરપૂર્વક સન્માન આપું અને પ્રીતિલતાની વૃદ્ધિ કરૂં.” આ પ્રમાણે વિચારતાં પ્રભાત થયું. પછી રાજાએ શસ્યામાંથી ઉઠી પ્રભાતનાં કૃત્ય કરીને, રાજસભામાં આવી, નગરમાં રહેનારા લેકેને પૂછયું કે-“શ્રીપતિશ્રેણીને પુત્ર ધર્મદત્ત અહીં છે કે દેશાંતરે ગયેલ છે?” તેઓએ કહ્યું ક– વામિન ! તેણે દેશાંતરમાં જઈને ઘણું દ્રવ્ય ઉપાઈ, ઘેર આવીને તેના પિતાનું નામ ઉજવલિત કર્યું છે. હાલ તે નગરમાં તેની જે બીએ કૅઈ શ્રેણી નથી, આખા નગરમાં તેજ મુ
Page #668
--------------------------------------------------------------------------
________________ છે તે સાંભળીને હતિ થઈ મુખ્ય મંત્રીને મારીને ભાવપૂર્વક તેને બેલા. ધર્મદત પણ અદ્ભૂત એકણું લઈને મંત્રીની સાથે રથમાં બેસીને રાજસભામાં આવ્યું અને રાજાને નમસ્કાર કરીએ ભેંટણું આગળ ધર્યું. રાજાએ પણ એ સહુને આપી પિતાની પાસેનાજ પ્રદેશમાં બેસાડ્યો અને કુશળ ૌમના સમાચાર પૂછયા. પછી રાજાએ કહ્યું કે-“તેં મને જે સુવર્ણપુરૂષ આ તેનાવડે સમરત પૃથ્વીના લેકેને અનૃણી કર્યા છે, અને તેથી મારે યશ સર્વત્ર ફેલાયેલ છે, તે સર્વ તારોજ ઉપકાર છે.” ધર્મદત્તે કહ્યું કે-“સ્વામિન ! શા માટે મને ચઢાવે છે ? ગર્વિત કરે છે ? સુવર્ણ પુરૂષ તે તમે જ પ્રકટ કરેલ છે. જે મારા ભાગ્યમાં તે હેત તે શા માટે એક ક્ષણમાં મારા હાથમાંથી તે ચાલ્યું જાત ? વળી આપે તે મારું વિગદુઃખ દૂર કર્યું, અને સુવર્ણ આપીને દારિદ્રયને નાશ કર્યો. મનુથની પંકિતમાં તમે મને મૂક્યો છે. આ પ્રમાણે બંને જણાએ સજજનસ્વભાવથી પરસ્પરના ગુણ ગ્રહણ કર્યા. પછી રાજાએ ધમંદતને નગરશેઠની પદવી આપી અને પટ્ટબંધપૂર્વક ઘણું વસાભરણાદિ આપીને રાજના સામતે અને સર્વ શ્રેણીઓ સાથે મેટી વિભૂતિપૂર્વક, ગીત, નૃત્ય, બંદીજનની બિરૂદાવળી વિગે૨ મોટા ઉત્સવ સહિત તેને ઘેર મેકલ્ય. ધર્મદત્ત પણ યથાયોગ્ય રીતે તાંબુળ, વસ્ત્રાદિક આપીને તે સર્વને વિસર્જન કર્યા. પછી હમેશાં તે રાજસભામાં જવા લાગ્યો અને રાજા પણ તેના માનની વૃદ્ધિ કરવા લાગ્યો. એક દિવસ તેને રાજાએ પૂછયું કે-“તારી પાસે કેટલું ધન છે?ધર્મદતે કહ્યું કે–“સ્વામિન ! આપની કૃપાથી સોલા કરોડ દ્રવ્ય છે, પરંતુ એક મોટું કૌતુક છે તે સાંભળે-પૂર્વ
Page #669
--------------------------------------------------------------------------
________________ 630 ધન્યકુમાર ચરિત્ર. વનના અંતરમાં આપના આદેશથી સુવર્ણપુરૂષ મથિી ઘણું સોનું ઇચ્છાપૂર્વક મેં ગ્રહણ કર્યું. પછી આપનાથી જુદા પડીને તે સુવર્ણવડે વ્યવસાય કરતાં મેં સેળ કરોડ દ્રવ્ય ઉપામ્યું. પછી હું અહીં આવે. અહીં પણ જળમાર્ગે અને સ્થળમાર્ગે વ્યવહાર કર્યો, પરંતુ ચોમાસાને અંતે લાભ શોધવા માટે નામુ મેળવતા તેટલાને તેટલાજ સેળ કરેડજ દેખાય છે, કોઈ પણ અધિક થતું નથી. વધારે ખર્ચ કરૂં તે પણ તેટલા જ રહે છે. તેની વૃદ્ધિ માટે બહુ પ્રકારે નિપુણતાથી વ્યાપાર કર્યો, સર્વ વ્યાપારીઓ ઘણે વ્યાપાર દેખીને પિતપોતાના અંતઃકરણમાં ધારતા હતા કે આ વર્ષે તે ધમદત્તને અવશ્ય ચાર-પાંચ કરોડ ધનની વૃદ્ધિ થશે, પરંતુ મેં લેખું કરીને નામું મેળવ્યું તે તેટલું જ દ્રવ્ય રહ્યું–કાંઈ પણ વધારે થયે નહિ. વળી ફરીથી અતિ સંકુચિત રીતે ખર્ચ કરીને વ્યાપાર કર્યો ત્યારે પણ તેટલું જ દ્રવ્ય રહ્યું; વળી ઘણે ખર્ચ કર્યો ત્યારે પણ તેટલી જ મુડી રહી, તેથી હવે ઉત્સાહમાં ભંગ થયેલે હું યથાયોગ્ય સામાન્ય વ્યાપારજ કરૂં છું, વધારે કરતું નથી. આ પ્રમાણે દેખીને મારા ચિત્તમાં મોટું કૌતુક થયું છે પરંતુ અતિશય જ્ઞાની વગર તેને ખુલાસો કરવા કેણ સમર્થ છે?” આ પ્રમાણે રાજાની આગળ દંભ વગર વાત કરે છે, તેવામાં પ્રતિહારીની સાથે વનપાળકે આવીને પ્રણામપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“સ્વામિન ! આજે વસંતવિલાસ નામના ઉધાનમાં ઘણા મુનિઓ સાથે શ્રીમદ્ ધર્મસાગર સૂરિ સમવસરેલા છે. પિતાના અતિશય જ્ઞાનથી ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતાં તેઓ સર્વત્ર વિહાર કરે છે.” તેનું કથન સાંભળીને રાજા અને ધર્મદત્ત બંને પર્ષદાની સાથે ગુરૂને વાંદવા માટે વનમાં ગયા. ગુરૂ દષ્ટિપથમાં
Page #670
--------------------------------------------------------------------------
________________ નવમ માવ, આવ્યા કે તરતજ પાંચ અભિગમનપૂર્વક રાજાએ અને ધર્મ તે ગુરૂને વંદન કર્યું. ગુરૂએ ઉપદેશ આપે કે- दुल्लहं माणुस्सं जम्मं, लद्धण रोहणं व रोरेण / 'रयणं व धम्मरयणं, बुद्धिमया इंदि वित्तव्वं // 1 // દુલભ મનુષ્ય જન્મ આપીને ગરીબ માણસ રોહણાચળને પામીને રત્નને ગ્રહણ કરે તેવી રીતે બુદ્ધિવંત પ્રાણએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું.' : जिणगुरुभत्ति जत्ता, पभावणा सत्तखित्तधणवावो / सम्मत्तं छावस्सय, धम्मो सयलद्ध सुहहेऊ // 2 // “જિનેશ્વર તથા ગુરૂની ભક્તિ, યાત્રા, પ્રભાવના, સાતે ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય, સમ્યકત્વ, છ આવશ્યક–આ પ્રમાણે આરાધે ધર્મ સુખના હેતુભૂત થાય છે.” આ પ્રમાણે રૂડી રીતે અપાયેલી ધર્મદેશના સાંભળીને અવસર મળે ત્યારે રાજાએ પૂછ્યું કે-“પ્રભ ! આ ધર્માદરે મહા ઉદ્યમ કરીને તથા ઘણું કષ્ટ સહન કરીને સુવર્ણપુરૂષ મેળવ્યા. તે સુવર્ણપુરૂષ અવિચ્છિન્ન એ મારે ઘેર આવે. વળી તે ઘણો વ્યાપાર કરે છે, પણ સોળ કરોડજ દ્રવ્ય રહે છે, અધિક વધતું નથી, તેનું શું કારણ? કૃપા કરીને તે જણાવો. આ પ્રમાણે રાજાએ પ્રશ્ન કર્યો એટલે તેને ઉત્તર ગુરૂમહારાજ આપતા હતા, તેવામાં એક વાંદરી વૃક્ષ ઉપરથી ઉતરીને ગુરૂને વાંઢી આસપાસ વારંવાર ભમતી નૃત્ય કરવા લાગી. તે દેખીને રાજાએ કહ્યું કે પ્રભો ! પૂર્વે પૂછેલા પ્રશ્નને ઉત્તર પછી કહેશે, પરંતુ આ વાંદરી નૃત્ય કેમ કરે છે અને કેમ નમસ્કાર કરે છે ? એનું કારણ પ્રથમ કહે.” પછી ગુરૂએ કહ્યું કે–“રાજન ! જગતમાં મેહનીય કર્મની વિષમ ગતિ છે. ભવિતવ્યતા અવર્ણનીય–ન કહી શકાય તેવી છે.
Page #671
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર આ પાસે બેલ ધર્મદત્ત મારો જમાઈ છે, હું તેનો સાસછું; આ વાંદરી આગલા ભવાની મારી પત્ની છે, ધર્મદતની શ્રી ધનવતી તે અમારી પુત્રી છે, આ તેની માતા છે.” આ પ્રમાણે ગુરૂ મહારાજ કહેતા હતા તે કોઈ ધર્મદત્તની પાસે બેઠેલા મનુષ્ય સાં. ભળ્યું, એટલે તે ઉઠીને દોડતો નગરમાં ધર્મદત્તને ઘેર જઈને તેની પત્ની ધનવતીને કહેવા લાગે કે-“તારા પિતા ધનસાગર મુનિશ ગ્રહણ કરી આચાર્ય પદ પ્રાપ્ત કરીને અહીં આવેલા છે, પરમ અને તિશય જ્ઞાનવંત થયેલા છે, અને સર્વે લેકેનાં સંદેહનું નિવારણ કરે છે. ધનવતા પિતાને આવેલ જાણીને તરત જ ત્યાં આવી, તે વખતે મુનિ મહારાજ પુત્રીના વિવાહ માટે વહાણ ઉપર ચત્યાની હકીકત કહેતા હતા. તેણએ પિતાના દર્શનથી આંસુ પાડતાં વંદના કરી. પછી ધનવતીએ પૂછયું કે–“હે પિતાજી ! આ બધી હકીકતનું ખરું સ્વરૂપ શું છે? અને આ બધું કેમ થયું છે?” ગુરૂએ કહ્યું કે-“તેજ કહું છું તે સાંભળઃ “જયારે વહાણ ભાંગ્યું તે વખતે મારા હાથમાં એક પાટીલું આવી ગયું. તેના આધારથી તરી નવમે દિવસે હું કાંઠે આવ્યું. પાટીઆને છોડી દઈને કાંઠે ઉતરી હું આગળ ચાલ્યા, તે વખતે દૂરથી એક નગર દેખીને તે તરફ હું ચાલ્યો. આ વખતે માર્ગમાં એક બ્રાહ્મણ મળે. તેણે મને કહ્યું કે-“અહો ધનસાગર ! આવ, આવ, મારે ઘેર પધારે.” પૂછયું કે તું કેણ છો ? અને મને કયાંથી ઓળખે છે?” તેણે કહ્યું કે–“મારે ઘેર આવે, ત્યાં બધી હકીક્ત હું કહીશ.” એમ કહીને આગ્રહપૂર્વક તે મને તેને ઘેર લઈ ગયે. પછી તેણે તૈલાદિકવડે અને ભંગ કરીને ગરમ પાણીથી સ્નાન કરાવી મારે માર્ગને શ્રમ ઉતરા; પછી વિવિધ પ્રકારના સ્વાદવાળી રસેઈ બનાવરાવીને
Page #672
--------------------------------------------------------------------------
________________ નવમ. પીવ, 633 મોટી ભક્તિથી તેણે મને જમાડ્યો, આચમન કરીને શુદ્ધ થયા પછી તાંબુળાદિકથી મુખશુદ્ધિ કરીને ઘરને ઉપરને માળે અમે બંને બેઠા, એટલે મેં તેને પૂછયું કે–“ભે દ્વિજવર ! નહિ ઓળખાણવાળા એવા મારી શા માટે તમે બહુ ભક્તિ કરે છે ? હું તમને બીલકુલ ઓળખતે નથી.” તેણે કહ્યું કે- તે વાત વિસ્મયકારી છે અને હું તમને કહું છું તે સાંભળો - “આ શંખપુર નામે નગર છે. અહીં હું જિનધર્મમાં દ્રઢ ચિત્તવાળા થઈને રહું છું. જિનશર્મા મારું નામ છે. શ્રીમદ જિનેશ્વરની આજ્ઞાનુસાર યથાશક્તિ હું ધર્મમાં પ્રવૃત્તિ કરું છું. સદ્ગુરૂ અને સુસજજનેની સેવાથી શાસ્ત્રમાં રહેલા ઘણું રહસ્ય મેં પ્રાપ્ત કર્યા છે, મારે આજીવિકા પણ સુલભ છે. અન્યદા કુલવૃદ્ધિ કરનાર એકે પુત્ર મારે ન હોવાથી તે માટે મેં કુળદેવતાની આરાધના કરી, તેથી સેવાવડે પ્રત્યક્ષ થઈને તે બેલી કે;-“મને શા માટે આરાધી છે?' મેં કહ્યું કે–“મને પુત્ર આપ.” તેણીએ કહ્યું કે-“વત્સ ! તારે અંતરાય કર્મ નિકાચિત ઉદય છે, તેથી પુત્ર થશે નહિ.” મેં કહ્યું કે-અપુત્રીઆની શુભ ગતિ થતી નથી, તેવી શ્રદ્ધા તે સશુરૂની કૃપાથી મને નથી, સદ્ગતિ તે શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે, અન્યથા થતી નથી, પરંતુ મેં અનેક ઉત્તમ મહાપુરૂષોની સેવાવડે તેમનું ચિત્ત પ્રસન્ન કરીને ઘણું ચમત્કાર ઉપજાવે તેવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે, તેનો મારા મૃત્યુ બાદ નાશ થશે, તે કારણથી મને બહુ ખેદ થાય છે.” તે સાંભળીને તેણે કહ્યું કે—“ કમલપુરને રહેવાસી ધનસાગર શ્રેછી વહાણ ભાંગવાથી આજથી નવમે દિવસે અહીંના સમુદ્રને કાંઠે નીકળશે. તેને તારે ઘેર લાવે અને નિશંક રીતે તારે બધી વિઘાઓ તેને આપવી. તે તેને માટે લાયક છે, જે વાત કે શબ્દ
Page #673
--------------------------------------------------------------------------
________________ (4 ધન્યકુમાર ચરિત્ર. એકવાર સાંભળશે તે તરત જ સમજી જશે એવી તેની બુદ્ધિ છે. તેને તારી વિધાઓ આપવાથી તું અનૃણ થઇશપછી તારે તારી પુત્રી સાથે તેનું પાણિગ્રહણ કરાવવું.” આ પ્રમાણે કહીને દેવી અદ્રશ્ય થઈ ગઈ. તે દેવીએ કહેલી બધી હકીક્ત આજે મળી, તેથી હું તમારી ભક્તિ કરું છું. હે સજજન! હવે તમામ સં. કલ્પ વિકલ્પો છેડી દઈને રવગૃહની જેમજ તમે સુખેથી મારા ઘરમાં રહે, વહાણ ભાંગવાથી થયેલ હાનિની ચિંતા છેડી ધો. જ્ઞાનીએ જે દેખ્યું હોય છે તેજ થાય છે. શુદ્ધ શ્રદ્ધાવંત જૈનેને ઉદયની ચિંતા બહુ પ્રબળ હોતી નથી, કારણકે ઉદયમાં આપણું સ્વાધીનપણું નથી, ત્યારે પછી તેની ચિંતા કરવાથી શું ફળ ? તેમ છતાં આર્તધ્યાનને વશ થવાથી જ પાપકર્મજ બાંધે છે. ભવ્યપુરૂષોએ પ્રતિક્ષણે હેય અને ઉપાદેય વડે સારી રીતે કર્મના બંધની ચિંતા કરવી, કારણકે કર્મને બંધ કરે તે તે સ્વાધિન છે, હેપદેયના જ્ઞાનથી પ્રાયે પાપકર્મને બંધ થતું નથી અને અન્ય કર્મને બંધ થાય છે, વળી શુભ ઉપગથી પૂર્વે કરેલા અશુભ કમને રસબંધ મંદરિથતિવાળે થાય છે અને સ્વપ રસવાળા કર્મોની નિર્જરા થાય છે, તેથી શુભપગવડેજ કાલક્ષેપ કરવો એવી જિનેશ્વરની આજ્ઞા છે. વળી આપ તે આગમવાસિત અંતઃકરણવાળા છે, તેથી તમારે અવૈર્ય-ખેદ હોયજ નહિ. આ પ્રમાણે આશ્વાસન આપીને તેણે પિતાના ઘરમાં મને રાખ્યો. હું પણ જિનેશ્વરની આજ્ઞાને ધારણ કરીને કર્મના ઉદયની ચિંતા ત્યજી દઈ તેને ઘેર રહ્યો. પછી તેણે સારે દિવસે ગુપ્ત સ્થળે બેસાડી પિતાના ઘટમાં રહેલી બધી વિદ્યા ચિત્તની પ્રસન્નતાથી મને આપી, મેં પણ વિધિપૂર્વક તે ગ્રહણ કરી, પછી સારા મુહૂ વાળે દિવસે પોતાની રાક્તિ અનુસાર મહેન્સવ કરીને તેની પુત્રી
Page #674
--------------------------------------------------------------------------
________________ 635 નવમ પરવ. મને પરણાવી; પછી ગૃહભાર બધે મને સોંપીને પોતે નિશ્ચિંત થઈ ઘરમાં જ રહીને ધર્મારાધન કરતાં કાળ નિગમવા લાગ્યા. એક દિવસ પિતાની આયુષ્ય સ્થિતિ સંપૂર્ણ થયેલી જાણીને સમાધિવડે વિધિપૂર્વક આરાધના કરી તે મૃત્યુ પામ્યા. હું પણ તેના મૃત્યુકાર્યો કરીને ધર્મ અર્થ અને કામ ત્રણે વર્ગની સાધના કરવામાં તત્પર થયે સતે ત્યાં રહેવા લાગે. મારી સાથે સાંસારિક સુખ ભોગવતાં દ્વિજપુત્રીએ ગર્ભ ધારણ કર્યો. સમય થયે ત્યારે તેણે પુત્રને જન્મ આપે, તેનું ધનદત્ત એવું નામ પાડ્યું. પ્રતિપાલન કરાતે તે પુત્ર આઠ વર્ષને થે. પછી તેને વિદ્યા શિખવવા માંડી, પ્રાયે ઘણુ વિદ્યાઓ તે ભણ્ય. એ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી તે નગરમાં શ્રી અજિતસિંહ સૂરિ પધાર્યા. લેકેના મુખેથી તે હકીકત સાંભળીને પુત્ર સહિત અમે દંપતી વંદન કરવા માટે ગયા. પાંચ અભિગમ સાચવીને તેમને વાદી સમીપે બેઠા. તેમણે દેશના આપી. અમૃતના રસને ઝરતી તેમની દેશના સાંભળીને વૈરાગ્યરંગથી રંગાયેલા અમારા અંતઃકરણ પીગળી જવાથી અમે બુઝયા એટલે ગૃહથપણું છોડી દઈને તે સૂરિની પાસે પુત્ર સહિત અમે વ્રત ગ્રહણ કર્યું. ગ્રહણ, આસેવનારૂપ શિક્ષા હું શીખે અને ગુરૂની કૃપાથી યથામતિ અનેક શાસ્ત્રોનાં તાત્પર્ય મેં પ્રાપ્ત કર્યા. ગુરૂ પાસે રહીને તપ ક્રિયા કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમવડે મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. પછી ગુરૂએકૃપા કરીને મને સૂરિપદ આપ્યું, અને અનેક સાધુને સમુદાય મને સે. હું પૃથ્વી ઉપર વિહાર કરતે આજે અહીં આવ્યો છું. " * આ તારી સાતા વહાણ ભાંગવાથી જળમાં બુડી ગઈ. આતંધ્યાનથી મારીને તે માછલી થઈ અને ફરીવાર મૃત્યુ પામીને તે આ વહેતી થર્દ છે, માથાનથી વિતતુતિતો થાનેથી ' ' ' '
Page #675
--------------------------------------------------------------------------
________________ 38 ધન્યકુમાર ચરિત્ર. નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુકલધ્યાનથી ગતિ મળે છે. શુભ તથા અશુભધ્યાનના મધ્યમ પરિણામથી ઓ મનુષ્ય ગતિમાં જાય છે. જ્યારે અહીં હું આવ્યો ત્યારે મને દેખીને પૂર્વભવના સનેહના ઉદયથી તે વાંદરી અહીં ભમે છે અને નાચે છે.” આ પ્રમાણેનાં ગુરૂના વાક્ય સાંભળીને ધનવતી વાંદરીને જોઈને વારંવાર રેવા લાગી અને “હા ! માત ! તને શું થયું ?" આ પ્રમાણે વારંવાર બોલતી આંખોમાંથી આંસુ પાડવા લાગી. ગુરૂએ કહ્યું કે-“વત્સ ! કર્મની ગતિ વિચિત્ર છે અને સંસાર સમુદ્ર તર મુશ્કેલ છે. કહ્યું છે કે - न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुलं / न जाया न मुआ जत्थ, सव्वे जीवा अनंतसा // 1 // એવી કોઈ જાતિ નથી, નિ નથી, સ્થાન નથી ને કુળ નથી, કે જ્યાં સર્વે જીવે અનંતીવાર જમ્યા ન હોય તેમજ મરણ પામેલા ન હોય.' घणकम्मपासबरो, भवनयरचउप्पहेसु विविहाओ / पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से // 2 // ધનકર્મના પાશથી બંધાયેલ આજીવ ભવનગરના ચતુપથમાં વિવિધ પ્રકારની વિડંબના પામે છે, તેમાં તેને કેનું શરણ છે? સંસારના દુઃખથી ઉદ્ભરવાને એક ધર્મજ સમર્થ છે, બીજું કઈ સમર્થ નથી. કહ્યું છે કે-“ધર્મથી સુકુળમાં જન્મ થાય છે, વિગેરે.' તેથી દુર્લભ મનુષ્ય ભવ પામીને જે ત્રિકરણ શુદ્ધિથી જિનધર્મને આરાધે છે તે તરતજ જન્મમરણાદિ સાંસારિક દુઃખને ત્યજી દઈ–ઉખેડી નાખીને સિદ્ધિગતિમાં ચિદાનંદ પદ અનુભવે છે.” પછી તે વાંદરીને વારંવાર ધનવતીની સામે જોતાં અને ગુરૂનું
Page #676
--------------------------------------------------------------------------
________________ . નવમ પવિ. કથન સાંભળતાં તેમજ પૂર્વે આચરેલ ધર્મકર્માદિકની પ્રવૃત્તિ ધનવતીને તથા ગુરૂના મુખેથી સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધનવતી તરફ તથા પિતાના પતિ ગુરૂ તરફ વારંવાર જોતી તે અત્યંત વિષાદ કરવા લાગી. ગુરૂએ તેને પ્રતિબંધ આ કે-“ભદ્ર! હવે નકામે વિષાદ કરવાથી શું? મેહની ગતિ . આવી જ છે. તે મૃત્યુ સમયે પતિ તથા પુત્રીની ચિંતાવડે આ ધ્યાન કર્યું તેથી તારી તિર્યંચગતિ થઈ. પિતાના દોષથી જ જીવો દુર્ગતિમાં ભમે છે. સર્વે જીવો પિતાના કરેલા કર્મને અનુસારે જ જેવું કર્મ બાંધ્યું હોય તેવું ફળ અનુભવે છે. પૂર્વનાં કર્મો ભેગવ્યા વગર અગર ઉગ્ર તપસ્યા કર્યા વગર કોઈ ખપાવવા સમર્થ થતું નથી. જે સંસારનું સ્વરૂપ જાણીને તેનાથી ત્રાસ પામી મુકિતને માટેજ એકતે તૈયાર થાય છે તે નવાં કર્મો બાંધતા નથી, પરંતુ પૂર્વે બાંધેલા કર્મો તે તે પણ ભેળવીને તથા ઉગ્ર તપસ્યા કરીને ખપાવે છે. તું પણ પંચેન્દ્રિય છું. પાંચમા ગુણસ્થાનક સુધીની પ્રાપ્તિ કરવાને લે છે, તેથી યથાશક્તિ તપ અંગીકાર કર અને નમરકારમંત્રનું અવિચ્છિન્ન ધ્યાન કર, તેથી તારે દુર્ગતિમાંથી છુટકારો થશે અને તે બીજવડે પરંપરાએ તું સિદ્ધિસુખને પણ પ્રાપ્ત કરી શકીશ. આ તારી પુત્રી તારી પ્રતિપાલના કરશે અને તને સહાય આપશે.” આ પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળીને તે માર્કેટીએ એકાંતર ઉપવાસને નિયમ ગુરૂસાક્ષીએ ગ્રહણ કર્યો. ગુરૂએ પણ તે બધું ધનવતીને જણાવ્યું અને કહ્યું કે-“તારે આ વાંદરીને ઘેર રાખીને તેને સહાય કરવી. આ તારી માતા છે, તેને પ્રત્યુપકાર કરવાને તું કરડે ભવે પણ શક્તિવંત થાત નહિ, માતાને પ્રત્યુ પ્રફાર કરવાને આ એકજ માર્ગ છે કે તે ધમથી ચુત થયેલ
Page #677
--------------------------------------------------------------------------
________________ 638 ધન્યકુમાર ચરિત્ર. હેય તે તેને ફરીથી ધમમાં જોડવી, તેમ કરવાથી તમારે માતા પુત્રીને સંબંધ સફળ થશે.” ધનવતીએ ગુરૂનાં વચન અંગીકાર કર્યા અને વાંદરીને પિતાની દેખરેખ નીચે રાખી. રાજાએ ફરીથી પૂછયું કે–“રવામિન્ ! સોળ કરેડ દ્રવ્ય ધર્મદત્તને મળ્યું, વધારે મળ્યું નહિ, તેનું તાત્પર્ય આપ કહેવા જતા હતા, તેવામાં નાચતી વાંદરીની વચ્ચે વાત આવી જવાથી અટકી ગયેલ છે, તે હવે કૃપા કરીને તે કહે. ત્યારે ગુરૂએ કહ્યું કે “સાવધાન થઈને સાંભળે ધર્મદત્ત અને ચંદ્રઘવળના પૂર્વ ભવને વૃત્તાંત. કલિંગ દેશમાં કાંચનપુર નામે નગર છે. ત્યાં લક્ષ્મીસાગર નામે વ્યાપારી રહેતે હતો. તેને લક્ષ્મીવતી નામે પત્ની હતી. તેના ઘરમાં લક્ષ્મી નહોતી, તથાપિ પરંપરાથી જિનધર્મવાસીત કુળ હેવાથી ભક્તિથી તે જિનેશ્વરે કહેલ ધર્મ આચરતો હતે. તેની પત્ની પણ તે પ્રમાણે ધર્મસાધનમાં તત્પર હતી. શ્રેષ્ઠી બંને સંધ્યા વખતે પ્રતિક્રમણ કરે, વળી સમય મળે સામાયિક પણ કરતું હતું, પર્વને દિવસે પોષધ કરતો હતે, પારણાને દિવસે અતિથિસંવિભાગ કરતે હતો. અને વ્રતને છોડતો નહતે. એ પ્રમાણે ધર્મ કરતું હતું, પરંતુ અતિથિ સંવિભાગ તને અતિચાર સહિત આચરતા હતા. કોઈ વખત શર્કરાદિક સચિત્ત વસ્તુ ઉપર પડેલી હોય તે પણ આ નિર્દોષ આહાર છે' તેમ કહીને તે સાધુઓને વહેરાવત હો, કોઈ વખત દેવાની ઇચ્છા ન હૈયા ત્યારે અચિત્ત વસ્તુને પણકુટિલતાથી સચિત વસ્તુ ઉપર મૂકી દેતે હ; કઈ વખત કાળ વીતી ગયા પછી સાધુને આમંત્રણ કરતે હતો વળી ગોચરી ગયેલા સાધુઓ પિતાના નિર્વા
Page #678
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. * 39 હને યોગ્ય આહાર મેળવીને ઉપાશ્રયે તરફ પાછા જતા હેય ત્યારે ઘેરથી બહાર નીકળીને બહુ મોટા વરથી બહુ માન દેખાડને વિવિધ રીતે આમંત્રણ કરતા હતા. તે સાંભળીને લેકે જાણતા કે–“અહે! આની દાનરૂચિ કેવી સરસ છે? સાધુઓને તે નિર્વાહાગ્ય મળ્યું એટલે તેઓ વધારે લેતા નથી, તેઓ તે નિરપૃહી છે. કેઈ વખત સાધુને પોતે આહાર કર્યા પછી આમંત્રણ કરવા જતા હતા. કેઈ વખતે આપવાની ઈચ્છા ન હોય ત્યારે બેલતે કે–“ આ આહાર કરવા લાયક શુદ્ધ વસ્તુ છે, પરંતુ પારકી છે. તે ધણી દાનની રૂચિવાળે છે તેથી “અપાચેલ છે તેમ સાંભળીને ખુશી થશે, તેથી જો આપને કલ્પતું હોય તે સુખેથી ગ્રહણ કરે.” તેમ સાંભળીને જિતેંદ્રિય સાધુ એ બેલતા કે- " એ અમારે ક૯પતું નથી.” ત્યારે તે કહે કે–“તમને આપ્યા વગર હું કેવી રીતે તે વસ્તુ ખાઈશ અને તે આવશે એટલે આગ્રહપૂર્વક તે મને ખાવાનું કહેરા, તેને નિષેધવાને–ના પાડવાને હું સમર્થ નથી, તે વખતે શું વ્યવસ્થા થશ?” ત્યારે સાધુઓ કહેતાં કે-“તેમ થાય તે તમને યથારૂચિ ખાવાની છુટ છે.” ત્યારે તે વસ્તુ ખાતો હતો. કોઈ વખતે અમુક પુરૂષ આપે છે, શું હું તેનાથી હીન છું?” તે પ્રમાણે અભિમાન તથા માત્સર્યથી પારકાની ઈર્ષ્યા કરતે હતો; અથવા “નહિં ઈચ્છતાં છતાં સાધુઓ આવ્યા, જે વસ્તુની સાધુઓ યાચના કરવા નીકળ્યા છે, તે વસ્તુ મુખ નજીકજ પડેલી છે, તેઓ દેખેલી વસ્તુ માગે, પછી તે વહેરાવ્યા વિના કેમ ચાલે? માટે તેમની દ્રષ્ટિએ પડવા દેવી તેજ સારૂં નથી. સાધુઓ દેખે તે તરતજ યાચના કરે છે, તેથી વસ્તુ દેખાડવી જ નહિ.” આમ બેલતે હતા. આ પ્રમાણે કેઈ કેઈ વખત કૃપણુતાના દોષથી તથા
Page #679
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. માત્સર્યથી અતિચાર સહિત અતિથિસંવિભાગ વ્રત તે આચરતે હતે. એ પ્રમાણે ધર્મને આચરતાં તેના ઘણા દિવસે વ્યતિત થયા. એક દિવસ તે ગામમાંથી કોઈ સાર્થ વસંતપુર તરફ જવાને તૈયાર થયે, સર્વ લેકે રસ્તાની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. તે વખતે વસુદેવ નામના તેના મિત્રે લક્ષ્મીસાગરને કહ્યું કે “અરે મિત્ર ! હું વસંતપુર જવાનો છું, તેથી તું પણ વસંતપુરે આ વવા તૈયાર થા.” લક્ષ્મીસાગરે કહ્યું કે,–“મિત્ર ! ગાડું બળદ વિગેરે મારે નથી; તેથી કેવી રીતે તૈયાર થાઉં?” વસુદેવે કહ્યું કે-“બળદ વિગેરેને જેમ હું કરી આપીશ, તારાથી બીજી જે કાંઈ તૈિયારી થાય તે કરજે.” આ પ્રમાણે મિત્રે ઉત્સાહિત કર્યો એટલે તે પણ તૈયાર થઈ ગયે. સાથેશ ચાલે, પછવાડે તે બંને પણ ગાડું ભરીને બળદ વિગેરે સહિત ચાલ્યા. તેઓ કોઈ જળ તથા ઘાસવાળા પ્રદેશમાં સાર્થની સાથે રાતવાસે રહ્યા. લહમીસાગર પણ સારૂં સ્થળ જોઇને ઉતર્યો. રાત્રે નિદ્રાને અસર થશે ત્યારે સુઈ ગયે. પાછલી રાત્રે ઉઠીને નિદ્રા છોડી સામાયિક લઇને પરમેષ્ટીનું સ્મરણ કરવા લાગે તેટલામાં રાત્રિનો સમય જ બાકી રહેલે જાણીને જેઓ પગે ચાલનારા હતા તેઓએ સાર્થે. શને વિનંતિ કરી કે–શ્રેષ્ટિન ! આ ઉન્હાળાને સમય છે, દિવસ ચઢશે તે તડકામાં અમે દુઃખી થઈશું; તેથી શીતળ સમયમાં પંથ કાપો સારો છે.” તે સાંભળીને સાથે શે સેવકોને હુકમ કર્યો કે તાકીદે સાર્થને માર્ગે વહેતે કરો.” તેથી સેવકેએ પોકાર કર્યો કે “અરે સાથે લેકો ! સાથે ચાલે છે, સર્વ તૈયાર થઈ લક્ષ્મીસાગરે પિતાનો નિયમ જણાવવાને માટે અને વિલંબ કરવા માટે બે ત્રણવાર હું, હું એમ કહ્યું, ઉધરસ ખાધી, તે પણ તેઓ
Page #680
--------------------------------------------------------------------------
________________ તે ચાલ્યા, ત્યારે તેણે વચનથી કહ્યું કે “અરે અમુક! મેં સામાયિક લીધેલ છે. તે સાંભળીને સ્વાર્થપ્રિય કેટલાક લેકે બેલવા, લાગ્યા કે– શેઠની નિપુણતા જુઓ, સામાયિક માટે કે વખત પસંદ કર્યો છે, દૂર પ્રયાણ કરવું છે. અરૂણદય થયે તડકે થશે, લેક અને બળદો તડકામાં પીડા પામશે, પશુઓ ભાર વહેતાં ભૂખ્યા થશે તેપણ ઉતારે કરશું ત્યારેજ આહાર મેળવશે, છતાં આ તે. પિતાનું ધર્મરસિકપણું જણાવવા માટે સામાયિક લઇને બેઠેલ છે.” તે પ્રમાણે બેલતાં ગાડાં જેડીને તેઓ ચાલવા લાગ્યા. કેઈ મુખે દાક્ષિણ્યતા દેખાડતા “અરે શ્રેષ્ટિ ! અમે જતા નથી, ગાડાં જોડીને માર્ગે ઉભા રાખીએ છીએ, તમે તાકીદે આવજે, વિલંબ કરશે નહિ.” તેમ કહીને આગળ ચાલ્યા. શેઠના શકટ અને બળદો ત્યાંજ રહ્યા. બીજું કઈ રહ્યું નહિ. તે વખતે શ્રેષ્ઠીએ વિચાર્યું કે“આવા પાપબુદ્ધિવાળાની મિત્રતાને ધિક્કાર છે, સર્વે એકલા વાથંમાંજ તત્પર છે. મારે તે ખરો ધર્મજ સહાયભૂત છે. તે કાંઈ ગયે નથી. હવે પછી આવાની સાથે મિત્રતા કરવી નહિ. કહ્યું છે કે - सो चिय मित्तो किज्जइ, जो किर पत्तम्मि वसणसमयम्मि। न हु होइ परामूओ, सेलसीलाघडिअपुरिसुव्व // 1 // તેજ મિત્ર કરે કે જે આપત્તિનો સમય પ્રાપ્ત થાય તે પણ પથ્થરથી ઘડેલા પુરૂષની જેમ કદિપણ પરાડભુખથતા નથી. વળી– ઉત્તમની સાથે સંગતિ, પંડિતની સાથે વાતચિત અને લભી ન હોય તેવાની સાથે મિત્રતા કરવાથી કેઈ પણ વખત દુઃખ થતું નથી. - હવે તે માટે “પુન્યોદયજ સર્વત્ર બળવાન છે. એ લેધક, જિ માનવી.” પછી સામાયિક પૂર્ણ થયે તેણે પાછું, અને બધા સરસામાન તૈયાર કરીને તે ચાલવાની તૈયારી કરતા હતા, * 81 ..
Page #681
--------------------------------------------------------------------------
________________ 642 ધન્યકુમાર ચરિત્ર.. તેવામાં બું બારવ થ. થોડે આગળ તે ચાલ્ય તેટલામાં આગળ ગયેલા સાર્થના લેકેને વસ્રરહિત, પ્રાયે નાગી રિથતિમાં સામે દેડીને આવતા તેણે દીઠા. તે દેખીને વિસ્મિત થઈ તેણે પૂછયું કે તમારી આવી અવસ્થા કેમ થઈ?” તેઓએ કહ્યું કે-“ તું ધન્ય છે, તારા ધમને ધન્ય છે, તારી આસ્થાને ધન્ય છે! જેવી તારી ધર્મમાં સ્થિરતા છે તેવું જ તારૂં પુન્ય તને પ્રત્યક્ષ રીતે ફળેલું દેખાય છે. અમે ઉતાવળા થઈને આગળ ચાલ્યા, અરધે ગાઉ ગયા, તેવામાં ઘાડી ઝાડીમાંથી ધાડ પડી, ચોરેએ બધું લુંટી લઈ આવા કરીને અમને છોડ્યા. આખા સાથને તેઓએ લુંટી લીધે છે, કોઈને છોડ્યા નથી.”તે સાંભળીને શ્રેષ્ટીએ તેઓને વસ્ત્રાદિ આપ્યા, તેથી તેના યશની વૃદ્ધિ થઈ. શેઠે વિચાર્યું કે-“હવે આગળ જવું યુક્ત નથી, હું પુન્યથી ઉગર્યો છું, સર્વત્ર પુન્યબળને પ્રભાવજ જાગૃત છે. જો પુન્યબળ હોય તે ઘેરબેઠાજ લાભ થાય છે. આજથી હવે બળદરદિવડે દેશાંતર જઈને બર કર્માદિ વ્યાપાર કરે મને યેગ્ય નથી, કારણકે શાસ્ત્રમાં તેનું મોટું પ્રાયશ્ચિત કહ્યું છે. આજથી એવા વ્યાપારને હું યાજજીવ ત્યાગ કરૂં છું.” આ પ્રમાણે નિયમ કરીને પાછો વળી તે ઘેર આવ્યો, તે વખતે તેના પુન્યબળથી કાંચનપુરમાંથી વસંતપુર જઈને વેચવા માટે જે કરિયાણું તેણે લીધું હતું, તેની કાંચનપુરમાંજ કિંમત વધી ગઈ, શ્રેષ્ઠીએ તે વેચીને વસંતપુરમાં મળત તે કસ્તાં અધિક લાભ મળે. એ રીતે શેઠને લાભ, યશ અને ધર્મ ત્રણેની વૃદ્ધિ થઈ. લેકે પ્રશંસા કરવા લાગ્યા કે- " આ શેઠને ધન્ય છે! જેવી તેની ધર્મમાં દ્રઢતા છે, તેવી જ ગૃહમાં રહેલા તેને ધનની વૃદ્ધિ થઈ છે.” પછી તે ધનવડે ધીમે ધીમે તે ઘણે વ્યાપાર કરવા લાગ્યું, અને પુન્યબળથી ધીમે ધીમે તેની લક્ષ્મી
Page #682
--------------------------------------------------------------------------
________________ નવમ પલ્લવી - 643 પણ વધવા લાગી. અનુક્રમે તે મેટ શ્રેણી થયે અને સર્વત્ર તેની ખ્યાતિ થઇ. કેટલેક વખતે તેને ઘેર પુત્ર અવતર્યો, તેનું લક્ષ્મીચંદ્ર” નામ પાડ્યું. અનુક્રમે તે માટે થયે. એટલે તેને ભણવા મેક . થડા વખતમાં બધી કળા તે શીખે. પિતાની સંગતિમાં ધર્મક્રિયામાં તે કુશળ અને રૂચિવંત થશે, અનુક્રમે તે યૌવન પામે. વ્યાપારકાર્યમાં નિપુણ થવાથી લેકમાં અગ્રેસર થશે. તેનું વચન બધા પ્રમાણભૂત ગણવા લાગ્યા. પછી શેઠે તેને ઉમ્મર લાયક જાણીને અને તેની નિપુણતા જોઈને એક શ્રેષ્ઠીપુત્રી સાથે તેનું સગપણ કર્યું, અને વિવાહ કરવાની તૈયારી કરવા લાગ્યો. જ્ઞાતિના લોકોને, સ્વજનેને, તથા પરિચિત જનને ખવડાવવા માટે ઘણાં દ્રવ્ય મેળવીને જુદી જુદી જાતનાં મોદક બનાવરાવીને પહેલેથી જ તેણે એરડા ભરી રાખ્યા. એક દિવસ શ્રેષ્ઠી જિનેશ્વરની પૂજા કરતું હતું, તે વખતે મધ્યાન્હ સમયે તે શ્રેષ્ઠીને ઘેર કોઈ સાધુઓ એષણય આહારની ગષણા કરતા આવ્યા. દેવગૃહમાં રહેલ શ્રેષ્ઠીએ “ધર્મલાભ” એ શબ્દ સાંભળીને કહ્યું કે ઘરમાં કેણ વહેરાવનાર છેત્યારે નીચે રહેલા લક્ષ્મીચંદ્ર કહ્યું કે–“પિતાજી! હું અહીં છું' ત્યારે શેઠે કહ્યું-અહીં આવ.” ત્યારે લક્ષ્મીચંદ્ર તેના બાપની પાસે આવ્યા. શેઠે કહ્યું કે-“વત્સ ! તું પૂછ કેણ સુરિમહારાજ પધાર્યા છે? અને તે કેટલા પરિવારથી પરવારેલા છે?” ત્યારે લક્ષ્મીચંદ્ર બહાર આવીને પિતાએ કહ્યા પ્રમાણે પૂછયું. સાધુઓએ કહ્યું કેદિવાનપ્રિય ! આજે શ્રી ધર્મઘોષસૂરિ પાંચસે સાધુઓના પરિવાર સહિત પધારેલા છે, અમે તેના શિષ્યો છીએ, ગુરૂની આજ્ઞાથી આ કલા પરિવારનું તેના બાપના
Page #683
--------------------------------------------------------------------------
________________ ક૨૪૪ ધમાર ચરિત્ર એષણીય આહારની વેષણ કરવા આવ્યા છીએ.”ત્યારે લક્ષ્મીચંદે તે સર્વે શ્રેષ્ઠીને જણાવ્યું. શ્રેષ્ઠીએ તે સાંભળીને પુત્રને કહ્યું- “વત્સ! આ તપાધન મુનિએ પાંચસેના પરિવારથી પરવરેલા છે, તેમાં કોઈ વૃદ્ધ હશે, કોઈ ઉગ્ર તપસ્વી હશે, કઈ બહુશ્રત હશે, કઈ પ્રતિભાધારી હશે, કોઈ વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહવાળા હશે, કઈ વિવિધ અભિગ્રહધારી હશે, કે જુદા જુદા આગમના અભ્યાસમાં તત્પર હશે, કઈ જ્ઞાન હશે તો પણ શરીર ઉપર મૂછ રહિત હશે. તેઓ ને ભકિતથી પ્રતિલાભવાથી ઘણું પુન્ય થશે. કહ્યું છે કે पहसन्तगिलाणेमुं, आगमगाहीसु तहय कयलोए / उत्तरपारणगम्मिय, दिन्नं दानं बहुफलं होइ // 1 // પંથથી શાંત થયેલા, ગ્લાન, આગમ અવગાહવાવાળા, લેચ કરાવ્યું હોય તેવા તથા ઉત્તરવારણવાળાને હરાવવાથી બહુ ફળ થાય છે.' આ કારણથી હે વત્સ ! એ સાધુઓને સેળભેદક વહેરાવ વળી સાધુઓ ઘણા છે, તેથી ચાર-પાંચ સાધુઓને થાય એટલે આહાર દે, આપણા ઘરને ગ્ય દાન દેવું જોઈએ.” પછી લક્ષ્મીચદ્ર “એમ' કહીને નીચે જઈ વિચાર્યું કે–પિતાએ તે સાળ મેંદક વહેરાવવાની જ આજ્ઞા આપી છે પરંતુ સાધુઓ તે ઘણા છે. મારા વિવાહને માટે હજારો મેદો કરાવેલા છે, તે તે અવિરતિ, મિથ્યાત્વી, સંસારી જીવે ખાઈ જશે. આ નિસ્પૃહી તપસ્વીઓ રત્નપાત્રતુલ્ય છે, મહાપુન્યના ઉદયવડેજ તેઓને વેગ મળે છે. સાધુએ તે આહાર કરીને સ્વાધ્યાય, ધ્યાન, તપ જપાદિકમાં પ્રવર્તશે. સંસારી છે તે ભારે આહાર ખાઈને વિશેષ રીતે વિષયાદિકમાં પ્રવર્તશે, તેથી મારા વિવાહ માટે કરાવેલા મેદો જે છે . -
Page #684
--------------------------------------------------------------------------
________________ નવમ પશિવ. હું આ સાધુઓને વહેરાવીશ તે તે આભવ પરભવ બંનેમાં મને ઘણું લાભ આપનારા થશે; ભક્તિથી હું અધિક આપીને લાભ મને જ થશે. વૃદ્ધો ને પ્રાકૃપણ હસ્તવાળા હોય છે. આજે મારા મહાભાગ્યને ઉદય થયો કે જેથી વિવાહના અવસરે મેદકથી ભરેલા ગૃહમાં નહિ આમંત્રેલા પણ જંગમ કલ્પવૃક્ષ જેવા સાધુઓ કઈ રથળેથી પધાર્યા. જન્મદરિદ્રીના ઘરમાં કામધેનુનું આગમન થાય તેવી રીતે આવું અતર્ષિત લાભનું સ્થાન મળે તેને કણ મુકી દે.” આ પ્રમાણે વર્ષોલ્લાસની વૃદ્ધિથી પ્રફુલ્લ હદચવાળા અને રોમાંચિત શરીરવાળા તેણે હર્ષ પૂર્વક સંખ્યા ગણ્યા વગર દકવડે શિખા સુધી થાળ ભરીને બંને હાથેવતી તે ઉપાડીને સાધુ પાસે આવી હસતા મુખથી કહ્યું કે “રવામિન! આ મેદા ગ્રહણ કરે. ત્યારે સાધુએ ઉપગ દઈને આગમાનુસારી શુદ્ધ આહાર જાણી કહ્યું કે-“દેવાનુપ્રિય ! આટલા બધા મેદકે શું કામ લા ? આ મેદકામાંથી યથાયોગ્ય અમને વહેરાવ. વધારેનું અમારે પ્રજનનથી. કોઈને અંતરાય થાય નહિ તેમ કરજે.” લક્ષ્મીચંદ્ર કહ્યું કે “સ્વામિન ! અંતરાય તે હવે ત્રુટેલો છે, કેમકે મારી જેવા રંકનું ઘર આપના ચરણન્યાસથી પવિત્ર થયું છે, વળી મારા મોટા ભાગેદથવડે ઘણા સાધુઓ સાથે શ્રી ધમધષ સૂરિ પધારેલા છે. આ મોદકે આપે રૂચિ પ્રમાણે આહારમાં લેવા અને બીજા અન્ય સાધુઓને આપવા. મારી હોંશ કૃપા કરીને પૂર્ણ કરે, પાત્ર પ્રસાર અને મને આપ ભવસમુદ્રમાંથી તારો.” આ પ્રમાણે તેને અતિ ભાવને ઉલ્લાસ જાણીને તે નિઃસ્પૃહી 'મુનિઓએ “આના ભાવને વ્યાઘાત ન થાઓ' એવા હેતુથી પગ - પ્રસાર્યું. પછી કુમારે પિતાના બંને હાથ વડે થાળ ઉપાડીને પરમ પ્રીતિવડે પાત્રમાં તથા રૈલીમાં તે સદ નાખવા માંડ્યા.
Page #685
--------------------------------------------------------------------------
________________ 646 ધન્યકુમાર ચરિત્ર. સાધુઓએ “ધણ થયા-ઘણા થયા” તેમ કહ્યું, તે પણ સર્વે મેદો તેણે વહેરાવી દીધા. કુમારના હૃદયમાં હર્ષ સમાને નહે. પ્રસન્ન વદનથી તે વિનંતિ કરવા લાગ્યો કે–“રવામીએ મારી જેવા બાળક ઉપર આજે મેટી કૃપા કરી, કેમકે મારે ભાવ ખંડિત કર્યો નહિ. હું સારી રીતે જાણું છું કે આપને તેની સ્પૃહા નથી, સાધુને તે તુચ્છ ધાન્ય ઉપર અથવા ઘેબર ઉપર કાંઇ ન્યૂનાધિક પણું હતુંનથી. કેવળ આ બાળકની ઈચ્છા પૂરવા માટે જ કૃપાળુ એવા તમે મારી વિજ્ઞપ્તિ સ્વીકારી છે; આપને ઉપકાર જન્મ પર્યત હું વિસરીશ નહિ, વળી ફરીથી આવો દિવસ ક્યારે આ વશે? આ પ્રમાણે બેલીને તે કુમારે સાધુઓનેવંદના કરી. પછી સાધુએ ધર્મલાભ આપીને પાછા વળ્યા. કુમાર પણ સાત આઠ પગલા સુધી વળાવવા જઈને વંદન કરી દાનની અનમેદના કરતે ઘેર આવી ગૃહકાર્યમાં પ્રવૃત્ત થયા. કુમારે એ વખતે ભાવલાસવડે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. દૂષણ રહિત અને ભૂષણ સહિત આપેલું દાન અનંત ગણું ફળે છે. દાનના આ દૂષણે છે. अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः। पश्चात्तापश्च पंचाऽमी, सदानं दूषयन्त्यहो // 1 // અનાદર, વિલંબ, વિમુખતા, કટુ વચન અને પશ્ચાત્તાપ એ પાંચ દાનના દૂષણે છે.” સુદાનના ભૂષણે આ પ્રમાણે છે.. आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वचः। किश्चानुमोदना काले, दानभूषणपंचकम् // 1 // આનંદના અશ્ર, રોમાંચ, બહુમાન, પ્રિય વચન તથા અનુ મેદના તે દાનનાં પાંચ ભૂષણે છે.” '' '' - પૂજા પૂર્ણ થતાં શ્રેષ્ઠીએ પૂછ્યું કે- કહેલા મેદો આપ્યા?' કુમારે કહ્યું કે-હા આપ્યા.” શ્રેણીએ તે વખતે પરિમિત ભાવથી
Page #686
--------------------------------------------------------------------------
________________ નવમ ૫ણવ. પર વિજી અને ભારત જ નહિ તેટલું જ પુન્ય ઉપાર્જન કર્યું. અધ્યવસાયની વિચિત્ર ગતિ છે. પુત્રે અપરિમિત ભાલ્લાસથી તથા પાત્રના બહુમાનથી અમિત પુન્ય' ઉપાર્જન કર્યું.ગંભીરપણાથી તેણે તે કેઈને કહ્યું નહિ. યથાવ સરે તેની અનુમોદના કરી. મુહૂર્તને દિવસે લક્ષ્મીચંદ્રને વિવાહ થયા. કેટલાક દિવસ સુધી ભવ્ય જીને પ્રતિબોધીને ગુરૂએ અને ન્યત્ર વિહાર કર્યો, પછી તે પિતાપુત્ર જીવિતપર્યંત ધર્મની પ્રતિપાલન કરીને આયુ પૂર્ણ થયું ત્યારે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને પિતાને જીવ આ ધર્મદત્ત થયો છે. પૂર્વ જન્મમાં અતિથિ સંવિભાગ વ્રતમાં આંતરે આંતરે અતિચાર લગાડવાથી આંતરે આંતરે દુઃખ પ્રાપ્ત થયું; વળી સેબજ મોદકનું દાન દેવાના અભિપ્રાયથી સોળ કરેડ સેનૈયાને જ તે નાયક થયે, વધારે મળ્યું નહિ. પુત્રને જીવ તું રાજા થયે. પૂર્ણ ભક્તિથી દાન આપવાવડે અધિકતર પુન્ય ઉપાર્જન કરવાથી અક્ષય સુવર્ણપુરૂષ તને પ્રાપ્ત થયે. ઇતિ ધર્મદત્ત-ચંદ્રધવલ પૂર્વ ભવ વૃત્તાંત. આ પ્રમાણે પૂર્વ ભવની વાર્તા સાંભળીને રાજા વિચારવા લાગે કે-“શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણેજ થતું દેખાય છે. धर्म एव सदा येषां, दर्शनप्रतिभूरभूत् / कचित् त्यजति किं नाम, तेषां मंदिरमिन्दिरा // 1 // જેઓની દષ્ટિએ ધર્મજ હંમેશાં સાક્ષરૂપે રહેલ છે, તેઓના મંદિરને લક્ષ્મી શામાટે થોડા વખત પણ ત્યજે?' જો કે આમ છે તે પણ મોક્ષ વગર અક્ષયસુખ મળતું નથી.” આ પ્રમાણે વિચારીને તેણે ગુરૂને કહ્યું કે-“પ્રભે ! અપાર એવા
Page #687
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચ.િ ભવરૂપી સમુદ્રને તરવા માટે ચારિત્રરૂપી પ્રવહણ મને આપે.. આમની કૃપાથી મારું કાર્ય સિદ્ધ થશે. હું ઘેર જઇને જનવ્યવહારની નિશ્રાએ રાજ્યની વ્યવસ્થા કરીને આજીવિતવ્ય આપના ચરણની સેવા કરવા માટે આવું છું, ત્યાં સુધી આપે આ રંક ઉપર કૃપા કરીને અહીં રોકાવું.” ગુરૂએ કહ્યું છે કે “જેમ આત્માનું હિત થાય તેમ કરે, પરંતુ પ્રમાદ કરશો નહિ.” રાજાએ કહ્યું કે-“હત્તિ.” પછી રાજાએ ગુરૂને નમસ્કાર કર્યા અને ઘેર આવીને જોજન કરી સભામંડપમાં આવી અમાત્યને બેલાવીને કહ્યું કે-“અરે મંત્રિનું ! રાજય કેને આપવું ?' તેણે કહ્યું કેસ્વામિન ! જગતમાં વિધિની ગતિ વિપરિત છે, કહ્યું છે કે - शशिनि खलु कलंक, कंटकं पमनाले, નધિનાં , વંદિત્તે નિર્ધનમ્ | दयितजन वियोगो, दुर्भगत्वं सुरुपे, धनवति कृपणत्वं, रत्नदोषी कृतान्तः // 1 // “ચંદ્રમાં કલંક, કમલિનીની નાળમાં કાંટા, સમુદ્રનું પાણી ખારૂં, પંડિતમાં નિધનપણું, વહાલામાં વિગ, સુરૂપમાં દુર્ભાગ્યપણું અને ધનવંતમાં કૃપણપણું–આ પ્રમાણે વિધિએ રત્નને દૂષિત કરેલા છે.' જે જે ઉત્તમ પદાર્થો છે તે બધા એકક દષથી દૂષિત થયેલા જણાય છે. કારણ કે શુદ્ધ ન્યાય પ્રવર્તાવનાર, સુવર્ણ આપીને સમસ્ત લેકનું ઋણ છેદનાર, સંવત્સર પ્રવર્તાવનાર, શ્રીમદ્ જિનેશ્વરના કહેલ ધર્મમાંજ રક્ત, પરોપકાર કરવામાં અગ્રેસર એવા આપને પુત્ર થયું નથી. વળી જેવા તેવા નિપુણતા વગર નાને રાજ્ય આપવું તે યુક્ત નથી, તેથી હાલ તે જયાં સુધી 1 જીવિત પયત...
Page #688
--------------------------------------------------------------------------
________________ વય પટણ. 6 % રાજ્યને લાયક પુરૂષને સંગ ન થાય ત્યાં સુધી આપજ રાજ્ય કરો. ન્યાયમાં એકનિષ્ઠ અને દુષ્કર્મથી વિમુખ થયેલા આપની જેવાને રાજયની પ્રતિપાલનામાં પણ મોટું પુન્ય જ છે. કારણકે“રાજા શુદ્ધ ધર્મમાં તત્પર હોય છે તેવું શ્રુતિવાકય છે. ગૃહ એ પણ અનેક પ્રકારના દાનદયાદિ ધર્મકર્મો કરીને સંસારને અંત કર્યો સંભળાય છે, પરંતુ અગ્યને રાજય આપ્યું સંભળાતું નથી. પ્રથમના સમયમાં ગૃહસ્થ પણ જિનેશ્વરની આજ્ઞા પાળીને જીવનમુકત એવું બિરૂદ મેળવતા હતા. વળી સિદ્ધાંતમાં પણ ગૃહસ્થલિંગે અનંતા સિદ્ધ થયા છે તેમ કહેલું સંભળાય છે, તેથી જ્યાં સુધી ચારિત્રને અંતરાય હેય ત્યાં સુધી તે આપજ રાજય કરે. જગતમાં પરોપકાર કરવા જે અન્ય ધર્મ નથી.” આ પ્રમાણેનાં મંત્રીનાં વચને સાંભળીને જરા હસી ચંદ્રધવળે કહ્યું કે–મંત્રિન ! તેં વચનરચનાવડે રાજયપાલનને ધર્મ મને દેખાડ્યો, પણ તે કોને માટે છે ? જે પાંચ મહાવ્રત પાળવામાં અશકત હય, મંદ વીર્યવાળા હેય, શિવકુમારની જેમ પિતાએ જેને રજા આપી ન હોય, પૂર્વે કરેલ પ્રશસ્ત ભક્તિના રાગથી જેને અતિશય પુન્યપ્રકૃતિને ઉદય હેય, અથવા અવિરતિના ઉદય સાથે પૂર્વે સંચય કરેલ પુન્યના સમૂહને ઉદય હેય તેને ચારિત્રધર્મ પ્રિય હેય, તે પણ ગૃહરપણામાં રહીને ન્યાયથી રાજ્ય કરતે તે જિનાજ્ઞા પાળે છે. વળી તેં કહ્યું કેગૃહસ્થ લિંગે અનંતા સિધ્યા છે તેમ સંભળાય છે, તે સાચું છે; પરંતુ તેઓને તથા પ્રકારની ભવિતવ્યતાને વેગથી, કર્મના પરિપાકના વેગથી, ઘણા ભેગ્ય કર્મોના ઉદયથી, અથવા બાધક કમની અલ્પતાથી તે પ્રમાણે બનેલું હોય છે, તે તે એકાંત અપવાદ માગે છે, તે રાજપંથ નથી. અને તેવા સિદ્ધોનું અનંતપણું તે
Page #689
--------------------------------------------------------------------------
________________ 250 ન્યકુમાર ચરિત્ર. કાળની બહુળતાએ છે. ઇ મૂર્ખ તે પ્રમાણે જાણુંને ગૃહસ્થધમંમાં રહીને મોક્ષને સાધ્ય કરવા ઈચ્છે છે તેને ઈચ્છિતની સિદ્ધિ થતી નથી. જેને ઘણાં કર્મો રિથતિમાં તથા સત્તામાં હોય તેવા અમારી જેવાને, ગુરૂની કૃપાથી સંસારનું સ્વરૂપ જાણુને જન્મ, જરા, મરણ, રોગ, શેક વિગેરેની પ્રાપ્તિથી જેને વરાગ્ય રંગ ઉલ્લાસાયમાન થે છે તેવાઓને તે શિઘ્રતાથી ચારિત્ર લેવું તેજ ઉત્તમ છે, તેમાં વિલંબ કરે તે મુર્ખાઈ છે; કારણ કે-“ધર્મ ની ત્વરિત ગતિ છે. સંસારમાં તે શ્રેયમાં ઘણા વિને આવે છે. જે કદાચિત વિલંબ કરીએ તે અધ્યવસાયાદિના નિમિત્તયેગથી આયુકર્મની અપવર્તન થઈ જાય તે, મરણ આવે ત્યારે કપેલ ધારણા નિષ્ફળ થાય છે અને પછી અન્ય ગતિમાં ગયેલા જીવને પૂર્વ ભવમાં કરેલ સંયમ, તપ, મૃતાદિ કાંઈ સાંભરતું નથી, જેના કુળમાં ઉપજે તેનીજ શ્રદ્ધા કરે છે, બીજાની કરતું નથી. કેઈકને સુમંગલાચાર્ય, આદ્રકુમાર વિગેરેની માફક કથંચિત પૂર્વે બાંધેલા પ્રબળ આરાધક પુન્યના ઉદયથી કઈ સહાય કરનાર મળે છે, તે તે ધર્માદિ સાંભરે છે, પરંતુ આત્મીય સ્વભાવથી તેમ બનતું નથી, હાથમાંથી ગયા પછી ફરીથી પામવું મુશ્કેલ છે. વળી તે કહ્યું કે– પરોપકાર જે બીજે ધર્મ નથી તે સાચું છે પરંતુ પહેલા સ્વ આત્માને તારીને પછી જ બીજાને તારી શકાય છે. આ સાધકનું લક્ષણ છે અને જિનેશ્વરની આજ્ઞા તેજ જાણવી, પરંતુ આત્માને સંસારપંથમાં વિચરતે રાખીને અન્ય ઉપર ઉપકાર કરવા જવું તેમાં શું ડહાપણી શી મેટાઈ? જેવી રીતે ઘેર છોક ઓ ભુખ્યા રહે અને બજારમાં દાનશાળા કરવી તે વ્યર્થ છે, તેમજ તેવું કરનારની મૂર્ખાઈ કહેવાય છે, તેવી જ રીતે પિતાને સં. સારમાં રખડાવી અન્યને તારવા જનાર–પરોપકાર કરવા જનાર
Page #690
--------------------------------------------------------------------------
________________ નવમ પાવ, 651 મૂર્ખ છે. હું કાંઈ તે મૂખનથી, તેથી જે થવાનું હોય તે થાએ, પરંતુ હું તે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ કારણકે જિનેશ્વરે ધર્મમાં ઉઘમનેજ મુખ્યપણે જણાવ્યું છે અને ઉદયમાં નિયત કમેની મુખ્યતા કહેલી છે, તેથી આવતી કાલે હું અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.' આ પ્રમાણે કહી મંત્રીને રજા આપીને સંયમ લેવાની ચિં તામાં તત્પર રાજકુમાર શય્યામાં સુતો. તે વખતે પાછલી રાત્રે તેને સ્વપ્ન આવ્યું, તેમાં તેણે જોયું કે-“કઈ દિવ્યરૂપધારી દિવ્ય આભરણથી શોભતી સ્ત્રી રાજા પાસે આવીને કહેવા લાગી કે–“રાજન ! રાજયની ચિંતા કરીશ નહિ. તારૂં રાજય ન્યાયમાં એક નિષ્ટ વિરધવલને આપ્યું છે, તેથી ઉત્સાહપૂર્વક સુખે તું સંયમ ગ્રહણ કરજે. સંયમશ્રીને સહાય કરનાર આ વરમાળા તારા કં. ઠમાં હું નાખું છું.' આમ કહીને તે અદ્રશ્ય થઈ ગઈ.” પછી રાજા ઉઠીને વિચારવા લાગે કે-“આ શું? આને શું અર્થ? વિરધવળ કોણ? મેં તે તેનું નામ પણ સાંભળ્યું નથી. આ પ્રમાણે વિચારતાં પ્રભાત થયું ત્યારે મંત્રીને લાવીને મને વૃત્તાંત કહ્યો, અને પૂછયું કે-“વિરધવળ કોણ? પૂર્વે કોઈ દિવસ જા નથી ! સાંભળે નથી ! તે આપણા રાજ્યને ગ્ય છે કે નહિ તેની શી ખબર?” મંત્રીએ કહ્યું કે–અમે પણ તેને ઓળખતા નથી માટે શ્રી ગુરૂમહારાજ પાસે જઈને પૂછીએ; પછી રાજા અ૫ પરિવારને લઈને ગુરૂ પાસે ગયે, અને નમીને રાત્રીએ આવેલ સ્વમનું સ્વરૂપ કહી બતાવ્યું. પછી પૂછ્યું કે“સ્વામિન્ ! એ વિરધવળ કોણ છે? પૂર્વે અમે કોઈ દિવસ તેને જ નથી, તેમ સાંભળ્યો પણ નથી.” ત્યારે ગુરૂએ કહ્યું કે“હે રાજન !તું સંયમ માટે તૈયાર છે. જ્યારે તું દીક્ષા લેવાને
Page #691
--------------------------------------------------------------------------
________________ પર ધન્યકુમાર ચરિત્ર. અહીં આવીશ, ત્યારે પૂર્વ દિશામાંથી તેનું આગમન થશે તે તારે દીક્ષા ઉભવ કરશે.” આ પ્રમાણે સાંભળીને નિશ્ચિંત થઈ ઘેર જઈને સેવક વિગેરને યથાયોગ્ય ધન આપી, ધનની અધિક પુષ્ટિ કરનાર સાધન સંયમ લક્ષ્મીને જાણે તેને ગ્રહણ કરવાને ઇચ્છતા તેણે જિનભવન, જિનબિંબ વિગેરે સાતે ક્ષેત્રોમાં ઉલ્લાસપૂર્વક પુષ્કળ ધન વાપર્યું અને ધન્ય તેમજ કૃતકૃત્ય થયે. તે વખતે ધર્મદત્ત પણ ધનવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ રત્નસિંહ નામના પુત્રને ગૃહને ભાર સેંપીને ધનવતીની સાથે સંયમ લેવાને તત્પર થઈ ગયે. તે પણ સ્વજન પરિવારાદિકને યાચિત દાન આપી, સર્વેની સાથે ક્ષામણા કરી, તેઓની આશિષ લઈને પત્ની સાથે નીકળે. પછી ભૂપાળ અને ધર્મદત્ત મહેસવપૂર્વક સબદ્ધિ સહિત ગુરૂની પાસે આવ્યા. લેકે તે વખતે વિચારવા લાગ્યા કે–“રાજા તે દીક્ષા લે છે, પણ આપણું પાલન કરવા માટે કોઈને રાજ્ય ઉપર સ્થાપિત તે કર્યો નથી; તેથી આપણે શું ગતિ થશે? રાજા પણ “ગુરૂએ કહેલ રાજયગ્ય પુરૂષ હજુ સુધી આવ્યો નહિ, શ્રીમદ્ ગુરૂનું વચન અન્યથા થાય જ નહિ.” આ પ્રમાણે વિચારતો હતો, તેટલામાં તો પૂર્વ દિશાને માર્ગે દિવ્ય વાછત્રોના વનિ સંભળાવા લાગ્યા. રાજા તથા સર્વે લેકે વિમિત થઈને જોવા લાગ્યા, અને “આ શું ? આ શું ?' તેમ બોલવા લાગ્યા; તેટલામાં તે વેત હસ્તી ઉપર બેઠેલ, વેત છત્ર ધારણ કરાયેલ બંને બાજુ ચામરેથી વીં જાતિ, દિવ્ય આભરણેથી શોભત કે પુરૂષ દિવ્ય વાદિત્ર, ગીત, નૃત્યાદિ સહિત ઘણું દેવે સાથે ત્યાં આવ્યું, આવીને તરત જ વેત હતી ઉપરથી ઉતરી ગુરૂને નમસ્કાર કરીને તે બેઠે. તે વખતે ગુરૂએ રાજાને કહ્યું કે-“આ
Page #692
--------------------------------------------------------------------------
________________ નવમ પાવ.' 53 તે વીરધવળ છે.” રાજાએ પૂછ્યું કે–“સ્વામિનું ! આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? તેમણે મારો દિક્ષા અવસર કેવી રીતે જાણે? આ બધું કૃપા કરીને કહે.” ગુરૂએ કહ્યું કે-“તેનું વૃત્તાંત સાંભળે. વીરધવળનું વૃત્તાંત. - સિંધુદેશમાં વીરપુર નામે નગર છે, ત્યાં જયસિંહનામે રાજા રાજય કરે છે. તેને વિરધવળ નામે આ પુત્ર છે. તે મૃગયાને વ્યસની હોવાથી હમેશાં શિકાર કરવામાં તત્પર રહેતા હતા. એક દિવસ બાણવડે એક સગર્ભા મૃગલીને તેણે મારી. તેને ગર્ભ તડફડત ભૂમિ ઉપર પડતે દેખીને ભવિતવ્યતાના વેગથી કુમારને કરૂણા ઉત્પન્ન થઈ તેથી તે પિતાને જ નિંદવા લાગ્યું. અને વિચારવા લાગ્યું કે અહે! મેં સગર્ભા હરણીનો વધ કર્યો તે બહુ માઠું કર્યું. આ વનચર પશુઓ અનાથ, અશરણ અને દોષરહિત હોય છે, તેને અમારી જેવા રાજાઓ નિઃશંક રીતે હણે તેને તે રાંકડાઓ કેની આગળ પિકાર કરે કહ્યું છે કેरसातलं यातु यदत्र पौरुषं, कुनीतिरेषा ऽ शरणो ह्यदोषवान् / निहन्यते यद्वलिनापि दुर्बलो, हहा ! महा कष्टमराजकं जगत् // 1 // જેનાથી બળવાન, અદેવી અને અશરણ એવા દુબળને ભરાય છે, તે સામર્થ્ય રસાતળમાં જાઓ અહો ! આખું જગત્ અરાજક થઈ ગયું છે તે મહા કષ્ટની વાત છે.” इक्कस्स कए नियजीवियस्स, वहुयाओ जीवकोडिओ। दुःखे ठवन्ति जे केवि, ताणं किं सासयं जीयं // 1 // જેઓ પિતાના એક જીવને માટે ઘણું કરોડ જીવને દુઃખમાં , નાખે છે તેઓનું જીવિતવ્ય શું શાશ્વતું છે ? - આ પ્રમાણે વિચારીને હિંસામાં કેવળ અપરિમિત દે દેખીને અને દયામાં અપરિમિત ગુણે દેખીને કરૂણાની પુષ્ટિ
Page #693
--------------------------------------------------------------------------
________________ 654 ધન્યકુમાર ચરિત્ર. થવાથી પોતાના મનમાં જીવેના ઘાતને નિયમ દ્રઢપણે ગ્રહણ કરી નિવૃત્ત થઈને તે ઘેર આવ્યું. મૃગલીને ઘાત મરણમાં આવતાં તે વારંવાર પિતાના આત્માને નિંદતે હતું અને તેમ કરીને પૂર્વે કરેલા ઘણા પાપને તે ખપાવતે હતે. એક દિવસ કેટલાક લોકે રાજસભામાં પિકાર કરતા આવ્યા કે-“દેવ ! કેઈ અપૂર્વ નિપુણ ચેર ઉત્પન્ન થયે છે, તે નગરને લુંટી જાય છે, ઘણું ધનવંત શ્રેણી તેથી દરિદ્રભાવને પામી ગયા છે, અને અનિર્વચનીય કષ્ટ પામે છે.” તે વખતે રાજાએ કેટવાળને તથા સિપાઈઓને બેલાવીને કહ્યું કે –“અરે આ રક્ષકે ! કેમ ગામની રક્ષા કરતા નથી ?" તેઓએ કહ્યું કે“દેવ ! નગર મોટું છે, સિપાઈઓ છેડા છે, થોડા માણસોથી રક્ષણ થઈ શકતું નથી, તે ચોર થોડા માણસેથી પકડાતો નથી, કારણકે બહુ દુબુદ્ધિને ભંડાર છે, ઘણા ઉપાયે કર્યા, પણ તે હાથમાં આવતું નથી.” ત્યારે રાજાએ કહ્યું કે-“આજે હું જ તે ચેરને પકડી લાવીશ.” તે સાંભળીને લોકે બહુ રાજી થયા અને પિતપિતાને ઘેર ગયા. સાંજરે વિરધવળને લાવીને રાજાએ કહ્યું કે;-“વત્સ ! રે ઘણા લેકોને સંતાપ્યા છે, તેની રામ આપણને પણ લાગે છે. તેથી આજે સર્વ લશ્કર સાથે બજારમાં અપ્રમાદવંત થઈને મૌનપણે રહેવું કે જેથી એ ધૂર્ત હાથમાં આવી જાય. અમુક દિશામાં તુ જજે, બીજી દિશામાં હું જઈશ.' તે પ્રમાણે વિભાગ કરીને સ્થાને સ્થાને ચાકી મૂકી. સર્વે ચેકીદારો રાજાએ હુકમ કરેલ સ્થાને ગુપ્ત રીતે છુપાઈને રહ્યા. હવે તે રાત્રે તે ચોર દેવવાથી કુમારની ચુકી હતી તે વિભાગમાં આવ્યું. તે વખતે કુમારની આજ્ઞાથી તેના નેકરોએ ઘણા લેકે ન જણે તેમ તેને બાંધી લીધે. પછી કુમારે વિચાર્યું કે-“સવારે
Page #694
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. 655 અને રાજ હણી નાખશે, અને પચંદ્રિયના વધથી ખરેખર મને પાપ લાગશે, તેથી મેં ગ્રહણ કરેલ નિયમ મલિન થશે, પાપથી ઉપાર્જન કરેલ યશ દુર્ગતિના હેતુભૂત થાય છે. તેથી આને જીવતે છોડી મૂકવ તેજ ઉત્તમ છે.” આ પ્રમાણે વિચારીને તેને જીવતે છેડી દીધું. તે જ ક્ષણે તે ચેર કેઈ સ્થળે નાશી ગયે. કુમારે આ વાત ગુપ્ત રાખવા માટે નોકરને કહ્યું કે–“તમારે રાજાની પાસે ચારને મૂકી દીધે, તે વાત ન કહેવી. સવારે સર્વે નેકને લાવ્યા, તે વખતે સર્વે ચાર હાથમાં નહીં આવવાથી વિલખા થઇને રાજાને નમીને ઉભા રહ્યા. રાજાએ કહ્યું કે-“ અરે સિપાઈઓ ! ચોર હાથમાં ન આ ?" તે સર્વેએ કહ્યું કે–“સ્વામિન ! ન આવ્યું.” સભા જ્યારે વિસર્જન થઈ ત્યારે કુમારના કોઈ નેકરે રાજા પાસે વહાલા થવાને તથા રાજાના દંડના ભયથી રાજા પાસે કુમારે ચેરને છોડી દીધાની બધી હકીકત છાની રીતે કહી દીધી. તે સાંભળીને કે પાયમાન થયેલા રાજાએ વસ્ત્ર આભરણાદિ લઈલઇને કુમારને દેશવટે આપે. તે પોતાના કર્મની નિંદા કરતા માગે ચાલવા લાગે, અને વિચારવા લાગે કે- “મેંપૂર્વે દુષ્ટ ભાવથી ઘણા પંચંદ્રિય જીવોનું મારણ, તાડન વિગેરે દ્વારા બહુ પાપ કર્યું છે તેનાં આ ફળ છે. આટલાથી હું હજુ કેમ છુટીશ? કારણકે આગળ શું થશે તે હું જાણતો નથી ! કહ્યું છે કે–અતિ ઉગ્ર પુન્ય પાપનું ફળ આ ભવમાં જ મળે છે. " આ પ્રમાણે આત્મનિંદા કરતે તે વનમાં ફરવા લાગે. ફળાદિકવડે પ્રાણવૃત્તિ કરતાં કેટલાક દિવસ સુધી ફરીને તે ભદ્દીલપુર નામે ગામ પાસે આવ્યું અને સુધાથી પીડાયેલા તે કુમારે નગરમાં પ્રવેશ કર્યો. “ભવ્ય છે ! જુઓ!રૂ થયેલ વિધિ શું કરતે નથી? કહ્યું છે કે
Page #695
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. यस्य पादयुगपर्युपासनाद, नो कदापि रमया विरम्यते / सोऽपि यत् परिदधाति कंबलं, तदविधेरधिकतोऽधिकं बलम् / જેના પાદની સેવા કરવામાં લક્ષ્મી એક ક્ષણ પણ વિરામ પામતી નથી, તેને પણ કંબળ ધારણ કરવું પડે છે, તેથી જાણવું કે વિધિથી અધિક બળવાન કેઈ નથી.’ હવે તે કુમારને તે દિવસ પર્વને હેવાથી એક શ્રેષ્ઠીને ઘરેથી સાથે અને ગોળની ભિક્ષા મળી. તે ભિક્ષા લઈને તે સરોવરને કાંઠે ગયે. ત્યાં સાથવાને જળવતી પલાળીને તેમાં ગોળ ભેળવી તેને ખાવા ગ્ય બનાવ્યું. પછી કુમારે વિચાર્યું કે-“હમણા કઈ અન્નાથ આવે તો ઉત્તમ થાય ! તેને કાંઈક આપીને પછી હું ભજન કર્યું. “ડામાંથી પણ ડું દેવું' તેવું શાસ્ત્રવચન છે.” આ પ્રમાણે તે વિચારે છે, તેવામાં તેના મહા પુન્યસમૂહના ઉદયથી કઈ એક માપવાસી સાધુને તે માર્ગે થઈને જતા તેણે જોયા. તે મુનિ પારણા માટે ગોચરી લેવાને ગામમાં ગયા હતા. તેમને પ્રસુક જળ મળ્યું હતું, પરંતુ એષણીય આહાર મળ્યો ન હતો, તેથી જળ માત્ર ગ્રહણ કરીને “અન્ન ન મળે તે તપની વૃદ્ધિ અને મળે તે દેહધારણા થાય " એમ વિચારતા સમતામાં લીન થયેલા સંતોષરૂપી અમૃતના ભાજન તુલ્ય તે મુનિ બહાર ઉપવનમાં પાછા જતા હતા, તેમને દેખીને તે કુમાર અંતઃકરણમાં અત્યંત આનંદ પામી વિચારવા લાગે કે-અહે! હજુ મારા ભાગ્ય જાગતા છે; કારણકે આ મૂર્તિમાન ધર્મ જ હોય તેવા સાધુ અચિંત્યા મળી ગયા.' એ પ્રમાણે વિચારીને સાત આઠ પગલા સામા જઈને તેણે કહ્યું કેअद्य पूर्वसुकृतं फलितं मे, लब्धमद्य वहनं भववा: / अद्य चिन्तितमपि करमा गाद्, वीक्षितो यदि भवान् मुनिराज // 1 //
Page #696
--------------------------------------------------------------------------
________________ નવમ પહેલ. આજે આપ મુનિરાજના મને દર્શન થયા છે, તેથી આજેજ અને સુકૃત ફળ્યું, ભવસમુદ્ર તરવાને આજે વહાણ મળ્યું, અને ચિંતામણિ રત્ન આજે હાથમાં આવ્યું એમ હું માનું છું.' આજે મને અનાથને પરમ નેતા મળ્યા. હે કરૂણાનિધિ ! આ મારી જેવા ગરીબ રાંક ઉપર કૃપા કરીને પાત્ર પ્રસારે, આ નિર્દૂપણ આહારને ગ્રહણ કરે, અને મને ભવથી પાર ઉતારે.” આ પ્રમાણે બેલતા તે કુમાર સમગ્ર પિંડ ઉપાડી સાધુ પાસે બે હાથમાં ધરીને ઉભો રહ્યો. સાધુએ પણ તે આહારને એષણય જાણીને કહ્યું કે “દેવાનુપ્રિય ! એમાંથી થોડું આપે, અમે બધું ગ્રહણ કરશું નહિ.” કુમારે કહ્યું કે, સ્વામિન ! જે થોડા સંસારના દુઃખસમૂહમાંથી રક્ષાવાની ઈચ્છા હોય તે તે થોડું આપે, પણ મારે તે સમૂળ સંસારનું ઉમૂલન કરવાની ઇચ્છા છે, તેથી આ બધું આપવાની ઉત્કંઠા છે. વળી આપ પરમ ઉપકારીનિષ્કારણ જગત ઉપર એકાંત વાત્સલ્ય ધારણ કરનારા છે. તે મારી જેવા દીન ઉપર કૃપા કરીને આ બધે પિંડ ગ્રહણ કરી ઘણા દિવસની ધારેલી મારી દાન દેવાની ઈચ્છા પૂર્ણ કરે, જેથી મને નિરૂપાધિક સુખની સાચી પ્રાપ્તિ થાય.” આ પ્રમાણે તેને ભક્તિના સમૂહથી ભરેલે ભાવોલ્લાસ જાણીને તેની ભક્તિનું ખંડનના ભયથી મુનિએ પાત્ર ધર્યું એટલે કુમારે તે બધા પિંડ પાત્રમાં વહેરાવે. તે સમયે કુમારને હર્ષોલ્લાસ પગથી શિખા પર્વત સમુદ્રની ભરતીની જેમ અતિશય વૃદ્ધિ પામે, કે જે તેના હૃદયમાં તથા ચિત્તમાં સમાતે પણ નહોતો. જેવી રીતે આજન્મથી દરિદ્રીને અકરમાતું કટિ મૂલ્યવાળું નિધાન ઘેર બેઠા મળે અને તેથી તે હર્ષઘેલે થઈ જાય તેની માફક હર્ષના પ્રકર્ષથી અને આનંદથી ગાંડે થઈ ગયે હેય ને તે દેખાવા લાગ્યા. હર્ષથી વ્યાકુળ
Page #697
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમારે ચરિત્ર. થવાને લીધે તે એક વચન પણ બેલી શક્યો નહિ. * " હવે તે દાનને સમયે માર્ગે જતી શાસનદેવીએ કુમારની તિશય દાન ભક્તિ જોઈ તેથી ચિત્તમાં બહુ ચમત્કાર પામી કુમારની ઉપર ગુણના રાગથી તેનું હૃદય ખેંચાણું, એટલે તેણે ઉચ્ચ નાદં સાથે દેવદુંદુભિ વગાડી અને બોલી કે- તું ધન્ય છે, તું ધન્ય છે, બહુ સારું દાન આપ્યું, હું આ તારા ધર્મવૃક્ષના પુષ્પરૂપ ચંદ્રવળ રાજાનું રાજય તને આપું છું.” આ પ્રમાણે વર આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ. કુમાર પણ સાધુની પછવાડે સાત-આઠ પગલાં જઈ ફરીથી તેમને નમીને પિતાને સ્થાને પાછે આ પરંતુ દાનના સમયે પ્રાપ્ત થયેલ હર્ષથી તે વારંવાર પુલકિત થવા લાગે. કેટલાક વખત સુધી તે મહાદાનની અનુમોદના કરીને, પછી બીજે ગામ જઈ ભિક્ષાવડે સાથે મેળવીને તેણે પ્રાણવૃત્તિ કરી. હે ચંદ્રવળ રાજા ! તે શાસનદેવીએ તને સ્વમ આપ્યું અને બીજે દિવસે તે દેવી અતિ ભક્તિપૂર્વક કરેલા ધનધર્મનું ફળ પ્રત્યક્ષ અપાવવા માટે અને તેના યશ કીતિ વિસ્તારવા માટે દેવવર્ગની સાથે બહુમાનપૂર્વક તેને અત્રે લાવી. હે રાજન ! તે આ વિરધવળ છે.” - પછી રાજાએ કુશલક્ષેમ વિગેરે પૂછીને શિષ્ટાચારપૂર્વક તિલક કરી સાતે અંગે યુક્ત પિતાનું રાજ્ય તેને આપ્યું અને શિખામણ આપી કે તમારે આ રાજય શુદ્ધ પરિણતિથી ન્યાયપૂર્વક પાળવું કે જેથી કોઈ મને સંભારે નહિ અને પ્રાંતે મારી જેમ તમારે પણ ચારિત્ર ગ્રહણ કરવું; પરંતુ શ્લેષ્મમાં લિપ્ત થચેલ માખીની જેમ સંસારમાં એંટી જવું નહિ. વિરધવળે તે બધું વિનયપૂર્વક સાંભળીને અંગીકાર કર્યું પછી વીરધવળે મહત્સવપૂર્વક ચંદ્રવળ અને ધર્મદત્ત વિગેરેને અનુમોદના
Page #698
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. કરતાં દીક્ષા અપાવી. તેઓએ પાંચ મહાવ્રત અંગીકાર કર્યો, વિધિપૂર્વક શિક્ષા ગ્રહણ કરી અને યોગ્ય રીતે મુનિમંડળમાં રહ્યા. ગુરૂએ ઉપદેશ આપ્યો કેचारित्ररत्नान परं हि रत्नं, चारित्रलाभान्न परो हि लाभः। चारित्रवित्तान परं हि वित्तं, चारित्र योगान परो हि योगः॥१॥ કે “ચારિત્ર રત્ન જેવું કઈ રત્ન નથી, ચારિત્રના લાભ જે કેઈ લામ નથી, ચારિત્ર ધન જેવું કંઈ ધન નથી અને ચારિત્ર ગિ જે કઈ યોગ નથી.” न च राजभयं न च चौरभयं, इहलोकसुखं परलोकहितम् / नरदेवनतं वरकीर्तिकरं, श्रमणत्वमिदं रमणीयतरम् // 2 // “રાજના કે ચેરના ભય વગરનું, ઇલેકમાં સુખ તથા પરલેમાં હિત કરનારું, નર તથા દેએ નમસ્કાર કરેલું અને ઉ. ત્તમ કીર્તિને ફેલાવનારૂં સાધુપણું ખરેખર બહુજ સુંદર છે.” . તાવત્ ઐત્તિ રે, પિત્ત #ત્તિના . यावत्कुले विशुद्धात्मा, यति पुत्रो न जायते // 3 // . “પિંડના ઈચ્છક માબાપે ત્યાંસુધી સંસારમાં ભટકે છે, કે જયાં સુધી વિશુદ્ધ આત્માવાળે યતિ પુત્ર તરીકે જન્મતે નથી.' આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને વીરધવળ વિગેરેએ ગૃહધર્મ અંગીકાર કર્યો. જાતિસ્મરણવાળી વાંદરીને ગુરૂની આજ્ઞાથી ધનવતી ઘરે લઈ ગઈ, અને પિતાના પુત્ર તથા પુત્રવધુને પૂર્વભવના સ્નેહ સં. બધની હકીકત સંભળાવીને કહ્યું કે-“આની પ્રતિપાલના કરજો. આ મટી જાતિ મરણવાળી છે, વળી એને એકાંતર ઉપવાસ કરવાને નિયમ છે, તેથી તેને ઉચિત પારણાદિકની સંભાળ પણ જરૂર કરજો કિ બહુના મારી તુલ્યજ તેને ગણજે બીલકુલ માં
Page #699
--------------------------------------------------------------------------
________________ - - - - - - - ધન્યકુમાર ચરિત્ર. તરો રાખશે નહિ.” આ પ્રમાણે કહીને ધનવતી સંયમ લેવામાં સાવધાન મનવાળી થઈ. વાંદરી પણ ધર્મને આરાધીને થોડા કાળમાં મૃત્યુ પામી સેંધર્મ દેવલેકમાં દેવી થઈ અને જ્ઞાનવડે ગુરૂને ઉપકાર જાણીને તે સૂરિને સહાય કરનારી થઈ. ગુરૂ પણ નવા દીક્ષિત સાધુઓ સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અને નક્રમે સંયમ આરાધીને ચંદ્રવળ રાજર્ષિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષે ગયા. ધર્મદત્ત અને ધનવતી પણ સંયમને આરાધીને એક માસની સંલેખના કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવથયા. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને મહાવિદેહમાં મનુષ્ય થઈ તેઓ હવે પછી મેક્ષે જશે. હવે વિરધવળ મોટા આડંબર સાથે નગરમાં પ્રવેશ કરીને ન્યાયની ઘંટ વગાડવાપૂર્વક રાજ્યની પ્રતિપાલન કરવા લાગે. કેટલેક દિવસે તેના પિતાએ તે હકીકત સાંભળીને હર્ષ તથા બહુમાનપૂર્વક તેને બોલાવે અને તેને રાજ્ય આપીને તે આત્મસાધનમાં તત્પર થયે. વીરધળે બંને રાજય બહુકાળ સુધી સાચવીને સમય આવ્યે શ્રીદત્ત નામના પુત્રને રાજ્ય આપી ચારિત્ર ગ્રહણ કર્યું અને ત્રણે શુદ્ધિપૂર્વક ચારિત્ર આરાધીને મેક્ષપદ પ્રાપ્ત કર્યું. ઇતિ ધર્મદત્ત તદંતર્ગત ચંદ્રઘવળ-વિરધવળ કથા. મહાવીર ભગવંત શાળિભદ્રાદિને ઉદ્દેશીને કહે છે -" ભવ્ય છે ! ધર્મદત્તનું મહના મેલથી મલીન થયેલ વિચિત્ર વિપાકવાળું અને પરમ ઉદાસી ભાવ લાવનારૂં ચરિત્ર સાંભળીને ને મેહને જીતવાના ઉપાયભૂત પરમ વૈરાગ્યના રસની શાળા જેવી સંસાર ભાવનાને ભાવે. સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ કમને લઈને છ ચારે ગતિમાં કયા કયા પર્યાયને પામતા નથી ?
Page #700
--------------------------------------------------------------------------
________________ મ પહાલ. જેમકે -" સજા થઈને રંક થાય છે, રંક થઈને રાજે થાય છે, દરિદ્રી થઈને ધનપતિ થાય છે, ધનપતિ થઈને દરિદ્રી થાય છે, ઇંદ્ર મરીને ગધેડે થાય છે, ગધેડો મરીને ઈંદ્ર થાય છે, કીડી મરીને હાથી થાય છે, હાથી મરીને કીડી થાય છે, આ પ્રમાણે ભવાંતરમાં અનેક પર્યાયે પ્રાપ્ત થાય છે, પરંતુ પૂર્વ ભવોમાં અનુભવેલું આ જીવ કાંઈ પણ સંભારતે નથી. પ્રસ્તુત ભવમાં પ્રાપ્ત થયેલા વૈભવના અભિમાનથી મસ્ત થઈને તે ફરે છે. જે જીવ રાજા થઈને આ ભવમાં અખંડ શાસનવાળે સાતે અંગે રા ન્ય પાળતે આંખના ફરકવા માત્રથી કરે છે ને કંપાવે છે, હમેશાં પ્રબળ સૈન્ય યુક્ત થઈને અનેક રાજાઓને નમાવે છે, જેના મુખમાંથી નીકળેલું વાક્ય વ્યર્થ થતું નથી, શિકારની દિડામાં હજારે જેને જે પીડે છે, ગીત-નૃત્યાદિમાં મગ્ન થઈને જીવ મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થાય છે અને એટલે જ ક્ષેત્ર વેદના, પરમાધામીએ કરેલી વેદના અને પરર૫ર કરેલી વેદના સહન કરે છે. ત્યાં કોઈ પણ તેનું રક્ષણ કરતું નથી. અસંખ્ય કાળ સુધી વારંવાર મૃત્યુ પામીને તિયંનિમાં તે ઉપજે છે, ત્યાં પણ અનેક જીને હણીને ફરીથી પાછો નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે ભટકયાજ કરે છે. વળી પરભવ તે દૂર રહે, આ ભવમાંજ વિચિત્ર કવિપાકના ઉદયથી જીવ અનેક અવરથા અનુભવે છે. ચકી જે પણ રંક થઈને રેળા સાંભળીએ છીએ. જ્યાં સુધી જીવકર્માધીન છે ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. જયારે શુદ્ધશ્રદ્ધાથી શ્રીમત જિનેશ્વરની વાણીવડે કુશળ થઈને મેહનીયાદિ કર્મને ખપાવતો નથી, ત્યાં સુધી તે જીવને સંપૂર્ણ સુખ ક્યાંથી હેય આ દેખાતું જે સુખ છે તે તે ચારને વધને સમયે ખાવા આપેલ મિષ્ટાન્ન જેવું
Page #701
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. છે. મરણના ભયથી અત્યંત ભયભીત થયેલ ચારને જેમ મિષ્ટાન્ન પ્રિય લાગતું નથી તેમ આગમાદિદ્વારા પૌગલિક સુખના આ સ્વાદના કડવા ફળરૂપે મળતું નરક–નિગોદાદિ દુઃખ જે જાણે છે તેને સાંસારિક સુખપ્રિય લાગતું નથી, પરંતુ તેને વૈરાગ્યને ઉદય થાય છે. કહ્યું છે કે - मधुरं, रसमाप्य स्यन्दते, रसनायां रसलोभिनां जलम् / परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशि जलम् // 1 // . “રસનાના રસના લેભીને મધુર સ્વાદવાળી વસ્તુ દેખીને મુખમાંથી પાણી છુટે છે તેવી જ રીતે વિરક્ત જીવને તેનાં માઠાં વિપાકને વિચાર આવવાથી આંખમાંથી પાણી છુટે છે.” . આ પ્રમાણેની શ્રી વીર ભગવંતની ઉત્તમ પ્રભાવશાળી દેશના સાંભળીને શાલિભદ્રને સંવેગને રંગ દ્વિગુણ ઉલ્લસિત થયે. પછી પ્રભુને નમીને, વેગથી પિતાને ઘેર આવી, વાહનમાંથી ઉતરી ધરને ઉપરને માળે જઈ જયાં તેની માતા હતી ત્યાં આવીને તે કહેવા લાગ્યા કે–“માતા ! આજે હું વીર ભગવંતને વંદન કરવા ગયે હતા; ત્યાંમેં ધર્મદેશના સાંભળી, તે દેશના મને રૂચિ છે. માતા એ કહ્યું કે-“તું ધન્ય છે. હે પુત્ર! તું કૃતપુણ્ય છે ! શ્રીમત જગત નાથને તું વાંદવા ગમે તે બહુ સારું કર્યું.” પછી શાલિભદ્રે કહ્યું કે - “માતા ! તે દેશના સાંભળીને મારી અનાદિ ભવની ભ્રાંતિ નાશ પામી છે; ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકવાની પ્રવૃત્તિના હેતુએ મેં જાણ્યા છે, વિષયો પરમ અનર્થ દેવાવાળા છે તે સ્પષ્ટપણ મેં જાણ્યું છે. જન્મ જરા-મરણ–રોગ-શેક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે, તેથી હવે આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રહ્યો નથી. જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામભેગે અનંત કાળ સુધી દુઃખ આપવાના
Page #702
--------------------------------------------------------------------------
________________ એ મ . એ કે તે or નવમ ૧લવ.” હેતુભૂત હોવાથી તે હવે મને રૂંચતા નથી. આ સંસારમાં જ મરણ વિગેરે દુઃખ આવે ત્યારે કઈ શરણભૂત થતું નથી, દુકર્મના વિપાકના અનુભવને સમયે એકાકી ભટકતે આ જીવ ઉદયાનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. કડોની સંખ્યામાં સેવકે અને સ્વજનવર્ગ હોય તે પણ જીવ તે એકલેજ જાય છે અને એકલેજ આવે છે, તે વખતે શુભ અને અશુભ કર્મપ્રકૃતિ સિવાય બીજું કે તેની સાથે જતું કે આવતું નથી. જયાં સુધી જન્મમરણાદિનાં ભય ન જાય ત્યાં સુધી જીવને સુખ નથી. મધુલિત ખગધારાને ચાટવાની જેમ આ વિષય દેખતાં મીઠાં લાગે છે પણ પરિણામે અતિ દુષ્ટ છે. તે દુર્જન અને ચોરને જેમ ળિ દુઃખ આપે તેમ અવશ્ય દુઃખ જ આપે છે, તેથી જો તમારી રજા હોય તે જન્માદિ સમસ્ત દુઃખના સમૂહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં. આ પરમ ઔષધવડે મારી જેવા અનંતા જી પરમાનંદ પદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે, માટે મને રજા આપે.' ' આ પ્રમાણેનાં શાલિભદ્રનાં વચન સાંભળીને સનેહથી ઘેલી થયેલી માતા તત્કાળ મૂછ આવવાથી ભૂમિ ઉપર પડી ગઈ. પછી દાસી વિગેરેએ વાતાદિ શીતળ ઉપચારવડે તેને સર કરી, તે વખતે વિગદુઃખની કલ્પનાથી ફાટતાં હૃદયવડે આક્રંદ કરતી તે બેલવા લાગી કે-“અરે પુત્ર !. કાનમાં નખાતા તપાવેલ સીસાની જેવું આ તું શું છે ? તારે વ્રત લેવાની વાત શી ? વ્રત તે તારૂં અશુભ ચિંતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે ! તારે વળી ચારિત્ર કેવું ?" તે વખતે શાળિભદ્ર કહ્યું કે-“માતા ! તેમ બેલે નહિ, જે ચારિત્ર ગ્રહણ કરે છે તેઓ કેઇનું અશુભ ચિતવનારા હોતા જ નથી. તેઓ તે જગતના છ ઉપર મૈત્રીજા
Page #703
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. વવાળા હોય છે, સકળ જેનું હિત કરનારા તેઓ તે જગત સર્વને વંદન કરવા ગ્ય હેય છે.” ત્યારે માતાએ કહ્યું કે વત્સતારું શરીર અતિશય સુઠેમળ છે, આ શરીરથી સંયમને નિર્વાહ ન થાય, ચારિત્ર તે વા જેવું કઠીન છે, તારું શરીર કમળપુષ્પ જેવું કેમળ છે, જેઓ અતિ દઢ શરીરવાળા હોય છે, તેઓને પણ જિનેશ્વરની દીક્ષા પાળવી દુષ્કર છે, તે પછી તારાથી તે તેને નિર્વાહ કેમ થાય” શાલિભદ્ર કહ્યું કે-“મારી કરતાં પણ અતિ સુકોમળ રાજાઓ પણ એકછત્ર તુલ્ય રાજ્યને છોડી દઈને દુષ્કર ચારિત્ર લઈ શ્રીવીર ભગવંતનાં ચરણકમળની ઉપાસના કરે છે.” માતાએ કહ્યું કે- વત્સ ! જયારે રાજા આપણે ઘેર આવ્યા, ત્યારે જ તે વખતે તારા શરીરની દ્રઢતા જણાઈ હતી. તેણે બહુમાનપૂર્વક તને ઉત્કંગમાં બેસાડ્યો, નેહવડે તારે પૃષ્ટ ઉપર હસ્ત સ્પર્શ કર્યો ત્યારે તારા શરીરમાંથી ગિરિમાંથી નિરણની જેમ પરસેવાની ધારા થઈ હતી, પછી મેં વિજ્ઞપ્તિ કરીને તને મૂકાવ્યું હતું. આ તું સુકમળ છે, તે તું જિનેશ્વરની દીક્ષા લેવાને ઉત્સુક થયો છે, તે તુકાને હાસ્યાસ્પદ થઈશ નહિ? મંકેડે ગોળનો ઘડે ઉપાડવા તે કેમ બને?” તે સાંભળીને શાળિભદ્રે કહ્યું કે- “માતા ! શ્રીન્દ્રિયાદિ જીવે અતિ કોમળ હોય છે, તે પણ ઉઘમથી ધારેલ કાણને પિલું કરે છે, ને તેને રસ ખાય છે, તેથી કાર્યની સાધના–અસાધનામાં કઠિનતા અને કમળતા એકાંત રીતે નિશ્ચિતપણું દેખાડતી નથી, પરંતુ તીવ્ર શ્રદ્ધાપૂર્વક કરેલા ઉદ્યમવડેજ સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. વળી મહાન રાજાઓ કે જેઓ પરમ સુખના આસ્વાદમાં નિમગ્ન હય, સુખના સ્વાદમાંજ તત્પર હોય, છત્ર
Page #704
--------------------------------------------------------------------------
________________ - - નામ પવિ. 665 છાયાથી શરીરને ઢાંકી રાખતા હૈય, અતિ કમળ સિંહાસન ‘ઉપર બેસતા હય, પાસે બેઠેલા ગંધર્વાદિકના સમૂહે વગાડેલા સુવે દ્વારા ઉત્પન્ન થયેલ મધુર રાગની મૂછમાં મૂછિત હૃદયવાળા હેય, ભૂમિ ઉપર પગ પણ મૂકતા ન હય, ગૃહમાં ફરતાં પણ સેવઠો “ખમા ખમા” એ શબ્દો જેની આસપાસ બેલતા હેય, રાજયસુખ અનુભવતા હોય, ઋતુ ઋતુના ભિન્નભિન્ન સુખે ભગવતાં જ કાળ પણ જેઓ જાણતા ન હોય, તેઓ પણ શત્રુને ભય ઉત્પન્ન થતાં જ સર્વ સુખ છેડી દઈને, બહુ ભારેલેઢાનું બખ્તર ધારણ કરી માથાઉપરવાના કાંટાઓથી વ્યાસલેઢાને મુકુટ ધારણ કરી, અતિવેગવાળા અશ્વ ઉપર બેસી, ખગ, ખેટક, તેમર, ધનુષ્ય, બાણાદિ વિગેરે છત્રીશે આયુધો ધારણ કરી લશ્કરમાં શૌયઉત્સાહ પ્રગટાવવા માટે આગળ થાય છે. વળી પ્રીષ્મના સૂર્યતે અતિ પ્રચંડ તાપ તપતે હેય, છાયા તથા જળ રહિત રણ ભૂમિ હેય, તેમાં મણુને ભય તજી દઇને ઘેડાને ચક્કર ખવરાવી, ઉતાવળે દોડાવ વિગેરે જુદી જુદી રીતે ખેલાવીને, વજની જેવું કઠિન હૃદય કરી, ધનુષ્ય અને બાણાદિની કળાવડે શત્રુએને હણને, શત્રુએ કરેલા ઘાને ભૂલાવી તેને જીતીને જય પ્રાસ કરે છે. આ પ્રકારે મારી જેવા સંસારી છે પણ મૂર્ખપણથી સંસારમાં ભેગજ ખરા સારરૂપ છે તેમ માનતા, પૂર્વ ત પુન્યવડે પ્રાપ્ત થયેલ ભેગેને ભોગવતા, પરાધીન વસ્તુને સ્વાધીન માને છે તેઓ પણ અસ્થિરને સ્થિરની જેમ, પરાધીનને સ્વાધીનની જેમ, ભવિષ્ય કાળમાં દુઃખ આપનારને સુખ આપનારની જેમ અને ઓપચારિકને સાચા પ્રમાણે માને છે અને તેને માં લાલસાને બાંધી લઈને જતા કાળને મુદ્દલ જાણતા નથી. પછી કદાચિત કેઈ પુન્યાનુબંધી પુન્યના ઉદયથી સદગુરૂનો
Page #705
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. સંગ થઈ જાય છે તે તે વખતે દુઃખના એકાંત કારણભૂત કપાને સુખ આપનાર ગણતા, ત્યાજય પદાર્થોને ઉપાદેય તરીકે ગણતા, પૂર્વે સંચય કરેલ પુન્યધનને લુંટી જનાર વિષય-પ્રભાદોને “અતિ વલ્લભ-પરમ હિતેચ્છુ " એમ વિચારતા વિપરીત શ્રદ્ધાવાળા સંસારી જીને દેખીને નિષ્કારણ પરમોપકારી જગદેક બંધુ એવા ગુરૂનું હૃદય કૃપાદ્ર થઈ જાય છે. પછી “અહે ! આ રાંકડાઓ પ્રમાદ સેવવામાંજ તત્પર થયેલા ચતુર્ગતિરૂપ સંસારમાં ન ભટકે " તેવા પરમ ભાવથી–દયદ્ર ચિત્તથી તેઓ ઉપદેશ આપે છે કે–“ અરે ભવ્ય છે ! “આ પાંચે પ્રમાદે સુખનાજ હેતુભૂત છે તેમ તમે જાણે છે, પણ તેની જેવા તમારા કેઈ શત્રુ નથી. એ બધા જગતના એકલા વૈરી એવા મહારાજાના સુભટે છે. પૂર્વકાળમાં તમે જે ચારે ગતિમાં દુઃખ પ્રાપ્ત કર્યું છે તે બધું મહરાજાની આજ્ઞાથી આ સર્વ પ્રમાદેએ ફેરવેલા તેના પ્રભાવથી જ થયું હતું; આગળ ઉપર પણ જે તમારે તેવા જ ચતુર્ગતિરૂપ દુઃખ ભોગવવાની ઇચ્છા હોય, તે તે જેમ રૂચે તેમ-જેમ ચિત્તમાં આવે તેમ કરે, પણ જે સુખ મેળવવાની ઈચ્છા હોય તે આ ચારિત્રરૂપ ચિંતામણિને ગ્રહણ કરે, કે જેના પ્રભાવથી અનાદિના શત્રુ મેહરાજાને પરિવાર સહિત શિઘ્રતાથી જીતીને, જન્મ, જરા, મરણ, રેગ, શેકાદિ સમગ્ર દુઃખોથી રહિત પરમાનંદ પદને સાદિ અનંત સ્થિતિએ પામે, એટલે કે પુનરાગમન રહિત, અકૃત્રિમ, નિરૂપાધિક અપ્રયાસી એવું શાશ્વત અનંત સુખ તમે પામે.” હે માતા ! હું પણ પરમ ઉપકારી વીર ભગવંતનાં આવાં વચનથી તેના રહસ્થને સમજ છું, તેથી તે પ્રમાણેજ કરવા ઈચ્છું છું.” માતાએ કહ્યું કે-“વત્સ! ચારિત્ર અતિ દુષ્કર છે, ગહન
Page #706
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. એવા વન,ગિરિ, ગુફામાં રહેવાનું હોય છે, ત્યાં તારી સંભાળ કોણ કરશે? ઘેર તે ક્ષણે ક્ષણે સાવધાન એવા સેવકે વિગેરે અનુકૂળતા પ્રમાણે વર્તે છે, ચારિત્રમાં કેઈ સાથે હેતું નથી, ઉલટું સંયમને મૃતનું આરાધન અને તપવૃદ્ધ તથા વયેવૃદ્ધ વિગેરેની સેવા કરવાનું હોય છે.” શાલિભદ્રે કહ્યું કે–“માતા ! વનમાં મૃગાદિ સુકોમળ પશુઓની કેણ સંભાળ રાખે છે ? તે કરતાં તે હું પુન્યવાન છું, કારણ કે પરમ કરૂણાવંત એવા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણાવચ્છેદક તથા અન્ય રત્નાધિકેની સહાયથી મને શું દુઃખ થવાનું છે ? હવે સો વાતની એક જ વાત હું કહું છું કે મારે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરવું છે, તેમાં જરાપણ સંદેહ નથી. આ પ્રમાણે સાંભળીને માતાએ જાણ્યું કે “આ વચનવડે આ ખરેખર ઘર તજશેજ, તેથી હવે કાળને વિલંબજ આમાં કરાવે.” તેમ વિચારીને તેણે કહ્યું કે-“વત્સ ! જો તારે અવશ્ય ચારિત્ર લેવું જ હોય તો તું સાહસ કર નહિ, દશ દિવસ જજે, કાંઈક કાંઇક ત્યાગ કર, કે જેથી તારી શક્તિની પરીક્ષા થાય. પછી ધર્મમાં શિઘ્રતાથી મનને દેજે, કે જેથી અખંડ રીતે તેને નિર્વાહ થાય.” આ પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્રે વિચાર્યું કે–“સ્નેહથી ગુંથાયેલ માતા તાકીદે આજ્ઞા આપશે નહિ અને માતાની આજ્ઞા વગર કેઈ ચારિત્ર પણ આપશે નહિ, તેથી માતા કહે છે કે- દશ દિવસ સુધી ચારિત્રની તુલના કર.” તે માતાનું વચન અંગીકાર કરવું, જેથી માતા પણ પ્રસન્ન થશે, અને મેં જે મનમાં ધાર્યું છે તે તે ચલાયમાન થવાનું નથી, તેથી માતાનાં વચન પ્રમાણે વર્તવું યોગ્ય છે, મેં જે ધાર્યું છે તે તે અવસરે હું જરૂર કરીશ.” આ પ્રમાણે વિચારીને માતાને નમી ઉપરને મળે
Page #707
--------------------------------------------------------------------------
________________ 1968 ધમકુમાર ચરિત્ર. વાસગૃહમાં ગયે. માતા પણ આનંદ પામી કે " આ સુખને મારું વચન અંગીકાર કર્યું, લેપ્યું નહિ.” જિનેશ્વરની વાણીથી પરિકમિત મતિવાળા શાલિભદ્રે સંસારસ્વરૂપની વિચારમગ્નતામાં આખી રાત્રી પસાર કરી. બીજા દિવસનું પ્રભાત થયું ત્યારે પ્રથમની સ્ત્રીને આજ્ઞા આપી કે આજથી તારે નીચેને માળે રહેવું, આજ્ઞા વગર ઉપર આવવું નહિ.” તે સાંભળીને “કુળવંત સ્ત્રીઓએ પતિનું વચન ઉલ્લંઘવું નહિ” તે હેતુથી તે વિષાદપૂર્વક અધભૂમિમાં જઈને રહી અને વિચારવા લાગી કે–“અહે ! મારા સ્વામીએ આ શું કર્યું? નિરપરાધી એવી મને શા કારણથી તેમણે તજી? શું મને પહેલી ત્યજવા માટે મારી સાથે પહેલું પાણિગ્રહણ કર્યું હતું? લજજા અને વિનયથી યુક્ત એવી હું કાંઈ પણ પ્રશ્ન પૂછવાને શક્તિમાન નથી, હવે શું થશે? દિવસ-રાત્રિને નિર્વાહ કેવી રીતે થશે ? સર્વમાં હું અસર છું, તેને ભત્તરે એક ક્ષણવારમાં ગણત્રી બહાર કરી દીધી, તેથી અનુમાન કરતાં જણાય છે કે અનુક્રમે સર્વેની આજ ગતિ થશે ! જો બીજીઓનું ત્યજન નહિ થાય, તે તે મારા દુષ્કર્મોને ઉદય થયે એમ જ સમજવું, તે સર્વે દુર્ભાગ્યવંતીઓમાં અગ્રેસર ઠરીશ.” આ પ્રમાણે વિકલ્પની કલ્પનાના સમૂહથી ઉદ્ભવેલાં કચ્છમાં પડેલી અને મુખે નિઃશ્વાસ મૂકતી તે મલીન દર્પણની જેમ ખિન્ન વદનવાળી થઈ ગઈ અને મહાકથી તે રાત્રી અને દિવસ તેણે પસાર કર્યા. ત્રીજે દિવસે સવારે વળી બીજી પત્નીને આજ્ઞા મળી - તારે આજથી ત્યાગ કરવામાં આવ્યું છે, તેથી તારે પ્રથમની પત્ની પાસે જઈને રહેવું.” તેથી તે પણ ખિન્ન વદનવાળી થઈને તેની પાસે ગઈ. તે પણ તેને આવતી દેખીને જરાન્ડસી,
Page #708
--------------------------------------------------------------------------
________________ નવમ પદ્વત્રિ. ઉઠીને સામી ગઈ અને હાથતાળી દઈને કહેવા લાગી કે–“સખી! આવ, આવ ! તું પણ મારી ગતિને જ પામી દેખાય છે! બહુ ચિંતા કરીશ નહિ, સર્વેની આવી જ ગતિ ભવિષ્યમાં થવાની હેય તેમ દેખાય છે, તેથી આપણું ચિંતા નિરર્થક છે, “પંચને દુઃખ નહિ” તેવું શ્રુતિવાકય છે.” અહીં ઉપર રહેલી ત્રીજી સ્ત્રી વિચારવા લાગી કે-“આવતી કાલે મારી પણ આ જ દશા થશે.” પછી તેણી જેમ જેમ દિવસ ચઢવા લાગે, તેમ તેમ ચિંતા તથા શોકથી આકુળવ્યાકુળ થઈ સતી આનંદ પામી નહિ. ચોથે દિવસે ત્રીજી સ્ત્રીને પણ આજ્ઞા આપીને વિસર્જન કરી. આ વાત ભદ્રાએ જાણી, તેથી તે શાલિભદ્રની પાસે આવીને વિવિધ સ્નેહયુકત વચને અને યુક્તિઓ વડે વિનવવા લાગીસમજાવવા લાગી, પરંતુ વ્રતના આશયમાંથી તે જરાપણું પાછા હઠ્યા નહિ. આ પ્રમાણે હમેશાં મોહની રાજધાની જેવી એકેક સ્ત્રીને તજવા લાગ્યા, અને મેહની ઉત્પત્તિનું તેને કારણ જાણીને તેઓની ઉપરથી સર્વથા રાગ તજી દીધે. હવે શાલિભદ્રની બહેન સુભદ્રા પિતાના પતિ ધન્યકુમારનું મસ્તક સુગંધી જળવડે ધોઈને, અતિ સુગંધી તૈલાદિનાખવા પૂવંક કાંચકીથી વેણી ગૂંથતી હતી, બીજી બધીઓ પણ યથાસ્થાને બેઠેલી હતી, તે વખતે સુભદ્રાની આંખમાંથી બંધુના વિગદુઃખના મરણને લઈને ચિત્ત અસ્વસ્થ થવાથી થયેલી શૂન્યતાને લીધે આવેલા કાંઈક ઉષ્ણ અશ્રુઓ ધન્યકુમારના બંને રકંધ ઉપર પડ્યા ધન્યકુમારે ઉષ્ણ અશ્રુબિંદુના સ્પર્શથી ઉંચુ જોયું, અને પ્રિકાયાના નેત્રમાં આંસુ જોઈ કહ્યું કે–પ્રિયે! આ અશુપાતનું શું છે? શું કેઇએ તારી આજ્ઞાનું ખંડન કર્યું છે? અથવા કેઇએ તને મર્મ વચને કહ્યા છે? અથવા કેઈએ હલકા વચને
Page #709
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. કહ્યાં છે? પૂર્વે કરેલ પુન્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ, સકળ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુઃખને ઉદય કેવી રીતે થયે કે જેથી તું આ અકાળે ઉત્પાત કરાવનાર વરસાદના કણીઆની જેવાં આંસુઓ પાડે છે ?" ત્યારે સુભદ્રા ગદ્ગદિત થઈને બોલી કે–“સ્વામિન ! આ પના ભુવનમાં મને લેશ માત્ર પણ દુઃખ નથી, પરંતુ મારો ભાઈ શાલિભદ્ર રાજા ઘેર આવ્યા તે દિવસથી ઉદાસ થઈ ગયેલ છે. વીર ભગવાનના વચનશ્રવણથી પરમ વૈરાગ્યવડે તેનું અંતઃકરણ વાસિત થયું છે, તે વ્રત લેવાને ઈચ્છે છે, અને હમેશાં એકએક પત્નીને ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓને તજી દે. શે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઈ વગરનું અરણ્ય જેવું ઉગ કરનારૂં થઈ પડશે. ભાઈ જછે એટલે પછી પ્રતિવર્ષ રક્ષાબંધન હું કેમે કરીશ? કોણ મારી પસલી આપશે? કેણ મને પર્વમાં અને શુભ દિવસમાં આમંત્રણ કરશે? ક્યા શુભ હેતુથી ઉત્સાહપૂર્વક હું પિતાને ઘેર જાઈશ? જે કઈ વખત પિતાને ઘેર જઈશ તે પણ ઉલટું દુઃખથી ભરાયેલા હૃદયવડે હું પાછી આવીશ. સ્ત્રીઓને પિતાના ઘરની સુખવાર્તા સાંભળવાથી અમૃતથી ભરાયું હોય તેમ તેનું હૃદય શીતળ અને પ્રસન્નતાયુક્ત થાય છે. શ્વસુરના ઘરે ઉદાસ થયેલ સ્ત્રી પિતાને ઘેર જઈને સુખ મેળવે છે, પણ પિતા વગરના અને ભાઈ વગરના ઘરે હું શી રીતે જઈશ? આ ભાઈને ભાવી વિગ સાંભરવાથી મને ચક્ષુમાંથી અશ્રપાત થાય છે, બીજું કાંઈ પણ મને દુઃખ નથી.” આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચને સાંભળીને જરા હસી સાહસના સમુદ્ર જેવા ધન્યકુમાર બોલ્યા કે-“પ્રિયે ! તે જે તારા પિતાના ગૃહની શૂન્યતાની વાત કરી
Page #710
--------------------------------------------------------------------------
________________ નવમ પક્ષવ. 671 તે સાચી છે. સ્ત્રીનું પિતાના ઘરના સુખના ઉદયની વાર્તા સાંભળીને હૃદય ઉલ્લાસાયમાન થાય છે, સ્ત્રીઓ હમેશાં પીયરીઆના ગૃહનું શુભ ચિંતન કરે છે, હમેશાં આશિર્વાદ આપે છે, તે બધું યુક્તજ છે. પરંતુ તે જે કહ્યું કે તે હમેશાં એકએક સ્ત્રીને ત્યજે છે. તેમ કરવાથી તે તારે ભાઈ હુને બહુ બીકણ જણાય છે. પ્રિયે! કાતર પુરૂષ હોય તે ધીર પુરૂષે કરેલી વાર્તા સાંભળીને ઉલસાયમાન થાય છે, ધીરના આચરણાનુસાર કરવાને ઈચ્છે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે, પરંતુ પછી અલ્પ સત્ત્વવંત હેવાથી મંદ થઈ જાય છે. નહિ તે શ્રીમદ્ વીરભગવંતનાં વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિ ણામરૂપી અંકુર જેને ઉદ્દભવેલ છે તે મંદ કેવી રીતે થાય? ધીરપુરૂષ તે જે નિર્ણય કરે તદનુસાર વર્તે જ છે, પ્રાણને પણ તે નિર્ણયને તજતા નથી. પ્રિયે ! પહેલાં તે પ્રાણીઓ અ૫કાળમાં કાર્ય કરવાની ઈચ્છાવાળા થાય છે, પરંતુ પછીથી નિઃસત્વ પ્રાણીઓ વિલંબ કરવાથી કાર્યસિદ્ધિ કરી શકતા નથી. તેથી તત્ત્વજ્ઞ એવા સાત્વિક પ્રાણુઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે. કઈ પણ કાર્ય કરવા ધારે છે તે પછી જેમ તાકીદે થાય તેમજ કરે છે, તેમાં વિલંબ કરતા નથી.” આ પ્રમાણે પોતાના પતિના ગર્વયુક્ત વચને સાંભળીને સર્વે સ્ત્રીઓ પણ શાલિભદ્રના વૈરાગ્યથી વિમિત થતી કહેવા લાગી કે-“પ્રાણેશ ! સત્વવંત પુરૂષને પિતાના હરતથી સાગર તરે સહેલું છે, પરતું શુભ ધ્યાનવડે પુરૂષોએ જિનાજ્ઞાને અનુરૂપતપ કરે તે દુષ્કર છે, કારણ કે સર્વ આગમમાં કુશળ અને જિનકલ્પ પાળનારા ચૌદપૂર્વધરે પણ પતિત થયેલા સંભજાય છે, તે પછી બીજાની શી વાત? આ જગતમાં દુખિત
Page #711
--------------------------------------------------------------------------
________________ 172 ધન્યકુમાર ચરિત્ર. થતાં સાંસારિક જી આજીવિકાના દુખથી સંતાપ પામે છે, અને “મોક્ષસુખના એકાંત કારણભૂત તપ સંયમ છે તેમ કર્થચિત જાણે છે તે પણ ચારિત્ર ગ્રહણ કરતા નથી; તે પછી આ જન્મમાં પણ દેવતાના ભેગવિલાસ ભેગવનાર, વળી રત્નના તથા સુવર્ણના આભરણે ચક્રવર્તી અથવા તે શૈલેયાધિપતિ શ્રીમત્ જિનેશ્વરને ઘેર પણ ફેંકી દીધેલા પુષ્પની શાળાની માફક નિર્માલ્યતા પામતા નથી, તે આભરણે જેને ઘેર હમેશાં નિર્માલ્યપણું પામીને ફેંકી દેવાય છે, અને પછીથી તેની કોઈ સંભાળ પણ કરતું નથી, વળી જેને ઘેર સુવર્ણ તથા રત્નમય દેવદૂષ્ય વચ્ચે પણ શ્લેષ્માદિની માફક જુગુપ્સા કરવા લાયક ગણાય છે, ઉદ્યમવંત પુરૂષ જગતમાં પરિભ્રમણ કરે ત્યારે તેમાંના રત્નના વ્યાપારીઓને જેવું એક રત્ન પણ મળી શકતું નથી, તેવા રત્નના સમૂહ જેના પગની આગળ રખડે છે, અને તેવા રત્ન વડે જેના ઘરનું ભૂમિતળ બાંધેલું છે, વળી જેને મેનકારંભા-તિલોત્તમા વિગેરે રૂપસુંદરીઓને તિરસ્કાર કરે તેવી બત્રીશ પત્નીઓ છે, વળી જે કમીના રંગની જેમ હમેશાં રાગમાં, રંગાયેલ છે, જેની સ્ત્રીઓ પતિનાં વચનને અનુકૂળપણે વર્તનારી છે, સ્ત્રીઓની ચેસઠ કળામાં નિપુણ છે, હમેશાં પ્રતિક્ષણે પતિના ચરણની સેવામાં જેઓ તત્પર છે, જેના હાવભાવ તથા વિલાવડે પણ સ્નેહ પામે–મેહી જાય તેવા હાવભાવવાળી છે, જેઓના અંગમાં જરાપણ દોષ નથી, કામદેવે સર્વ શક્તિને ઉપગ કરી વહેંચી દઈને જાણે આ બત્રીશ સ્ત્રીઓ બનાવી હોય તેવી જ દેખાય છે, તેવી સ્ત્રીઓમાંથી એકેકને જે ત્યજે છે, તેવાને તમે કાતર–અહીક કહે છે, તેથી તમારૂં નિપુણપણું અને નિપુણતાનું જ્ઞાન આપ્યું ! તમે પણ બહુ નિપુણ દેખાઓ
Page #712
--------------------------------------------------------------------------
________________ નવમ પધધ. છે ! પરંતુ તમે શું કરો ? અનાદિના મેહથી આવૃત્ત થયેલ છવાની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર બેલાવ્યા પણ બળાત્કારે મુંઝાઈ જઈ પરના અનેક ગુણેને છોડી દઈને અછતા એવા દેને ઉપજાવી કાઢી બેલ્યા કરે છે. આ જગતમાં ગૃહસૂર કણીબ પુરૂષ તે હજારે હેય છે. કહ્યું છે કે परोपदेशकुशलाः, दृश्यन्ते बहवो जनाः। स्वयं करणकाले तैश्छलं कृत्वा प्रणश्यते // 1 // " પર દેશમાં કુશળ ઘણા માણસે દેખાય છે, પણ પિતાને કરવાનો સમય આવે છે ત્યારે છળ કરીને તેઓ છટકી જાય છે.” પરંતુ રણમાં વીરપુરૂષની જેમ લડાઈને સમયે સન્મુખ બાવથી દ્રઢ હૃદયવાળા થઈને કર્તવ્યમાંજ એક સાધ્ય રાખનાર બહ સ્વલ્પ હોય છે. લૌકિક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યની વાત કહેતી વખતે વાત કરનારા ઘણું દેખાય છે, પરંતુ તે કાર્ય કરવાનું હોય ત્યારે કેઈ ઉભું રહેતું નથી, તેમ અહીં પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કેણ હુશીયારી ન દેખાડે? પરંતુ વામીન ! અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રહણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રની માતાએ શાલિભદ્ર એકને જ જ છે, કે જે આવું દર વ્રત ગ્રહણ કરવાને તત્પર થયે છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તે પછી ભેગોને રોગની જેમ તજીને તમે કેમ દીક્ષા લેતા નથી ?' આ પ્રમાણેની પત્નીઓની ઉત્તમ વાણી સાંભળીને ધન્યકુમાર ઉત્સાહપૂર્વક બોલ્યા કે–“અહો ! તમે ધન્ય છે, ધન્ય છે, કારણ કે તમેએ અવસરને ઉચિત આવાં શુભ વાક બેલીને તમારી ઉત્તમ કુળની પ્રસૂતિ પ્રકટ કરી દેખાડી છેકુળવંતી સ્ત્રીઓ વગર બીજી કોણ આવું બેલવા સમર્થ થાય? હું ધન્ય છું, આજે 85
Page #713
--------------------------------------------------------------------------
________________ 674 ધન્યકુમાર ચરિત્ર. મારૂં નામ યથાર્થ થયું છે. હવે મારા ભાગ્યે જાગૃત થયા છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાન છું, કારણકે અંતરાય કરનાર સ્ત્રી સમૂહ પણ આ પ્રકારે શિખામણનાં વચને દ્વારા મને સહાય કરનાર થયો છે. હું તમારું કલ્યાણકારી વાકયે શ્રુતિની જેમ સ્વીકારીને વ્રત ગ્રહણ કરવા જાઉં છું, તેથી તે સ્ત્રીઓ : તમે પણ હવે શાંત આશયવાળી થજો.” આ પ્રમાણે સર્વ પત્નીઓને ઉદીરણ કરીને, ગીઓને પણ આશ્ચર્ય પમાડતા શુદ્ધ બુદ્ધિવાળા ધન્યકુમાર પત્નીઓને પણ વ્રત લેવામાં સાવધાન કરવા લાગ્યા. ધન્યકુમારની લક્ષ્મીને વિસ્તાર આ પ્રમાણે હત-દ્ધિ અને સમૃદ્ધિથી ભરેલાં પંદરસે ગામ તેની માલકીમાં હતા. પાંચસે રથ, પાંચસે ઘોડા, પાંચસે ઉત્તમ મેટા ધવળમંદિરે, પાંચસે દુકાને, પિતાની બુનુસાર ક્રય-વિક્રય વિગેરે સર્વ વ્યાપારની ક્રિયા કરવામાં કુશળ એવા પાંચ હજાર વણિપુ (વાછેતરે), સમુદ્રમાં વ્યાપાર કરવાના સાધનભૂત પાંચસે વહાણે, અતિ અદ્ભત રાજમંદિરને પણ જીતે એવા દેવવિમાનને બ્રમ કરાવનારા સાતભૂમિવાળા આઠ મહેલે, આઠ પત્નીઓ, પ્રત્યેક પત્નીની નિશ્રાએ એકેકે ગોકુળ'એટલે આઠ ગોકુળ, આટલાના તે સ્વામી હતા. વળી ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજમાં, વસ્ત્રમાં, આભરણમાં, અને ઠામવાસણ વિગેરે ઘરની ઘરવકરીમાં-એ પ્રત્યક્યાં છપ્પન સુવર્ણ કેટી દ્રવ્ય તેમણે પ્રતિષ્ઠિત કરેલું હતું. વળી આઠે પનીઓની નિશ્રાએ એકેક કરોડની કિંમતનું સુવર્ણ હતું, તે પ્રમાણે આઠે પત્ની પાસે આઠ કરોડનું સેનું હતું. વળી ધાન્યના કોઠારે હજારો હતા, તેમાંથી અનેક ગામેમાં દીન, હીન, દુઃખિત જનના ઉદ્ધાર માટે દાનશાળાઓ ચાલતી 1 એકેક ગોકુળમાં દશ દશ હજાર ગાયે હોય છે.
Page #714
--------------------------------------------------------------------------
________________ - નવમ પલવ. 75 હતી, વળી મનમાં ચિંતવેલા ભેગ ભેગાદિકને, ઇંદ્રિયનાં સુખને, યશકીર્તિને તથા એહિક સર્વ ઇચ્છિત સુખને આ પવાના સ્વભાવવાળે ચિંતામણિ રત્નતુલ્ય મણિ તેની પાસે હતું. બીજી પણ અમૂલ્ય વિવિધ ગુણ તથા સ્વભાવવાળી રત્નૌષધિ વિગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેની પાસે હતી. અનેક દેશાંતરમાંથી આવેલ રાજાઓને પણ દુર્લભ એવા મણિરસાયણાદિક ગણત્રી વગરનાં તેની પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષે સાર્થવાહ, મેટા શ્રેષ્ઠીઓ અને રાજાદિકે રવદેશ પરદેશમાંથી આણેલી વસ્તુઓ કે જે શોધવા જતાં પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતાં. વળી તેના સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુન્યદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું. આવી મહાકદ્ધિના વિસ્તારવાળા અધિક સર્વવત ધન્યકુમાર તે સર્વને તૃતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઈ . ગયા; કારણકે “સત્ત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી–લંબાણ કરતા નથી.” પછી રત્નત્રયના અર્થની સાધનામાં વિશ્વને નાશ થવા માટે સર્વ તીર્થોમાં તેણે અઠ્ઠાઈ મહત્સવ કરાવ્યું. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. કેટલુંક ધન દીન-હીનના ઉદ્ધારમાં વાપર્યું, કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું, હમેશાં સેવા કરનારાઓને જીવિત પર્યંત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું કે જેથી તેમને કોઇની સેવા કરવાનું રહે નહિ. કેટલુંક ધન અખંડ યશની પ્રાપ્તિ માટે શાસનની ઉન્નતિમાં આપ્યું, કેટલુંક ધન યાચને આપ્યું, કેટ• 1 ગંગાદેવીએ આપેલ હતું તે
Page #715
--------------------------------------------------------------------------
________________ 676 ધન્યકુમાર ચરિત્ર. લું ધન સ્વજ્ઞાતિવાળા જ્ઞાતિજનોના પિષણ માટે વાપર્યું, કેટલુંક ધન રાજાને ભેટ કરીને અવસરચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષને જાગૃત કરવા માટે વાપર્યું. આ પ્રમાણે ઘણું ધન ધર્મના, પુન્યનાં, પ્રીતિનાં તેમજ યશનાં કાર્યોમાં વાપ તથા આપ્યું. બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરીને ધન્યકુમાર નિશ્ચિત થયા. હવે સુભદ્રાએ પણ પિતાને આશય માતા પાસે જણાવ્યું. તે વખતે માતાએ કહ્યું કે –“પુત્રી ! હજુ તે પુત્રના વિયેગની વાર્તાથી બળતા અંત:કરણવાળી હું થઈ છું, તેવામાં તું પણ વ્રત ગ્રહણ કરવામાં તત્પર થઈઆ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે? તમે બંને જશે, પછી મારે કેનું આલંબન ? કોની સહાય ? કોને આધાર ? તને પણ સહસા આ શું થઈ ગયું ?" પુત્રીએ કહ્યું કે-“માતા ! અમે આઠે બહેનએ નિર્ધાર કર્યો છે કે પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું. આ જગતની સ્થિતિ પલટાઈ જાય તે પણ અમે આ પ્રતિજ્ઞા મૂકવાના નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં વારશે તેને અમે અમારા શત્રુતુલ્ય ગણશું. કદાપિ અમારા સ્વામી વિલંબ કરશે, તે પણ અમે વિલંબ કરશું નહિ. વળી સંયમમાં એકતાન થયેલા મારા ભાઈને પણ તમારે કે નહિ.” આ પ્રમાણે કહીને તે પિતાને ઘેર ગઈ. ભદ્રા માતા નેહથી બંધાયેલા જ્યાં ધન્યકુમાર હતા ત્યાં આવીને કહેવા લાગ્યા કે ભે ભદ્ર! પુત્ર તે દુઃખ દેવાને તૈયાર થયે છે, તેટલામાં તમે પણ દાઝયા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છે ! પરંતુ મારી ચિંતા તે કઈ કરતા નથી ! આ વૃદ્દા શું કરશે? કાને ઘેર રહેશે ? નિર્દોષ અને નિરપરાધી એવી આ બત્રીશ
Page #716
--------------------------------------------------------------------------
________________ - નવમ પહલ. 670 મારા પુત્રની અને આઠ તમારી કુળની સ્ત્રીઓને કેણુ પાળશે ?" આ પ્રમાણે અણુપૂર્ણ ગળદ વચનો સાંભળીને ધન્યકુમાર બોલ્યા કે-“આ જગતમાં કોણ કેની પાલન કરે છે? સર્વેનું સેવકૃત પુન્ય પરિપાલના કરે છે, બીજાએ કરેલી પ્રતિપાલના તે ઔપચારિક છે. સર્વે સંસારી છે સ્વાર્થ વડેજ સ્નેહ રાખે છે, પરંતુ પરમાથની અપેક્ષાવાળા તે એક સાધુજ હોય છે, તે વિના બીજા કોઈ હેતા નથી. તમે તમારા સ્વાથની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અંતરાય કરવાની ઇચ્છા કરે છે, પરંતુ “મારે પુત્ર અવિરતિના બળથી વિષયે સેવીને ચાર ગતિમાં પરિભ્રમણ કરશે, નરકાદિકમાં અતિ દારૂણ કર્મના વિપકે ભેળવીને દુ:ખ પામશે તેવી ચિંતા તો કરતાજ નથી ! માતા-પુત્રને સંબધ તે એક ભવ આશ્રાને છે અને તેના વિપાક તે અનેક ભવમાં અસંખ્ય કાળ સુધી પીડા કરે છે. આ સંસારમાં આટલા કાળ સુધીમાં પરસ્પ૨ ઉલટપાલટ ભાવવાળા ઘણા સંબંધે થયા, ઘણા વિષયે ભેગવ્યા, તેને દેખીને તેને તથા તમને ઘણે હર્ષ ઉત્પન્ન થયે, પરંતુ તેના વિપાક ભેગવવાને સમર. તમે તેને ઉદ્ધાર કરવાને જરા પણ શક્તિવંત થવાના નથી, તેમજ તમને ઉદ્ભરવાને તે સમર્થ થવાના નથી. આ જગતમાં અતિ વલ્લભ પુત્રને પણ તમે સ્વહસ્તેજ અને નંતીવાર મારેલ હોય છે, તેણે તમને પણ મારેલ હોય છે, તેથી આ ભવના નેહવડે વિયેગને ખેદ શા માટે કરે ? આ દુઃખદાયી નેહસંબંધ તે અનંતીવાર થયું છે, પરંતુ આ જિનેશ્વરના ચરણકમળની સનાથતા નીચે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારે આદેશ માગવાને પ્રસંગ કેઈ વખત પ્રાપ્ત થયે નથી. તે તમારા ભાગ્યમે હમણાં જ પ્રાપ્ત થયેલ છે. માટે તે સંગને સફળ કેમ કરતા નથી? આ પ્રમાણે શા માટે વિચારતા
Page #717
--------------------------------------------------------------------------
________________ 678 ધન્યકુમાર ચરિત્ર. નથી કે મારા શરીરથી જન્મેલે પુત્ર અરિહંતની પર્ષદામાં સુર, અસુર અને રાજાઓના સમૂહથી જેવાતે પંચની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કરે છે, અહે! હું તે દમકની પેઠે કાંઈ ત્યજતી નથી, પરંતુ મારો પુત્ર સર્વ તજીને પરમ અભયદાન દેનારા શ્રી વીરભગવંતના સ્વહસ્તે દીક્ષા લે છે, તેમને શિષ્ય થાય છે, તેને શું ભય છે? તે તે સંસારસાગરને શિધ્ર તરશે, તેમાં શું અશુભ થાય છે કે તમે દુઃખી થઇને ખેદાઓ છો? શ્રીમત જિનેશ્વરના ધર્મને જાણનારા હેવા છતાં આવાં અશુદ્ધ વચને તમારા મુખમાંથી કેમ નીકળે છે તેના વિવાહાદિ મહેત્સ તે અનંતીવાર તમે કર્યા, તે પણ તૃપ્તિ થઈ નહિ, પરંતુ આ ભવમાં તમને બંનેને પરમ સુખના હેતુભૂત ચારિત્રસવ કેમ કરતા નથી? સંસારમાં જે સંબંધ ધર્મના આરાધનમાં સહાય કરનારા થાય તેજ સંબંધે સફળ છે, બીજા સંબંધે તે વિડંબનારૂપ છે, તેથી ઘેર જઈને ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મને રથની પૂર્તિ કરે, કે જેથી તમારો સંસાર પણ અ૯પ થાય. મેં તે ચારિત્ર ગ્રહણ કરવાને નિરધારજ કર્યો છે, તે જગતની સ્થિતિ પલટાઈ જાય તે પણ કઈ અન્યથા કરવાને સમર્થ નથી. સંસારના પાસ માં નાખવાના ગુણવાળા તમારા સ્નેહભિત દીન વચને સાંભળીને હું ચલાયમાન થાઉં તેમ નથી. સંસારના સ્વાર્થ માં એક નિષ્ટ થયેલા વિવિધ રચનાવડે વિલાપ કરે છે, પરંતુ હું તે મૂર્ખ નથી કે ધતુરે વાવવા માટે કલ્પવૃક્ષને છેદી નાખું! તમારાં સ્નેહવચને પરમ આનંદ આપનારા થતાં હતાં તે દિવસે હવે ગયા છે, હવે તે શ્રી વીરભગવંતનાં ચરણએજ શરણ છે, હવે સ્વમમાં પણ બીજા વિકલ્પ આવવાના નથી, તેથી હવે તાકીદે ઘેર જાઓ, અને પુત્રને સંયમ ગ્રહણમાં વિન્ન કરનારા ન
Page #718
--------------------------------------------------------------------------
________________ નવમ પવિ. 679 થતાં મદદગાર થાઓ.” આ પ્રમાણેનાં ધન્યકુમારનાં નિરાળ ચિત્ત બતાવનારાં વચને સાંભળીને તદ્દન નિરાશ થઈ ભદ્રામાતા પિતાને ઘરે આવ્યા. પછી ધન્યકુમાર હર્ષના સમૂહથી ભરેલા હૃદયવડે મોટા આડંબર સાથે વ્રત ગ્રહણ કરવા માટે ચાલ્યા. તે વખતે જેવી રીતે લક્ષ્મી પુન્યને, ગૃહે સૂર્યને અને સિદ્ધિઓ સત્વને અનુસરે છે તેવી રીતે તેની સર્વે પતિવ્રતા સ્ત્રીઓ પણ સ્વ વ વિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી–તેની સાથે દીક્ષા લેવા ચાલી. આ વાર્તા અચાનક સાંભળીને આનંદપૂર્વક વિસ્મિત થયેલા અભયકુમારાદિ સર્વે માથું ધુણાવતાં ધન્યકુમારની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે અભયકુમાર અને બીજા બુદ્ધિવંત સભાસદ શ્રેણિક મહારાજાને કહેવા લાગ્યા કે-આપ શ્રીમાને વ્રત લેવાને માટે જેમણે ઉદ્યમ કર્યો છે તેમને નિવારવા ચિગ્ય નથી, પરંતુ તેમને દીક્ષા લેવામાં સહાય કરવી તે ગ્ય છે.' તે વખતે શ્રેણિકે પિતાની પુત્રીની સ્થિતિ જાણવા માટે પૂછયું કેસે શ્રી પ્રમુખ તેની આઠ સ્ત્રીઓની શી ગતિ થશે ?" અભયકુમારે કહ્યું કે–“તે બધી પણ ધન્યકુમારને અનુસરશે.” તે સાંભળીને શ્રેણિકરાજાવિરમયપૂર્વક બોલ્યા કે-“આ સંબંધને ધન્ય છે, તેઓને સંબંધ સફળ છે. જે સ્ત્રીઓને સમૂહ મોક્ષમાર્ગમાં વિદ્મ કરનાર થાય છે, તે જ તેને સહાય કરનાર થયે એજ મોટું આશ્ચર્ય છે!” અહીં ધન્યકુમારે મેટી વિભૂતિ સહિત અખલિત રીતે દીન હીનને દાન દીધું. પછી સિંહની માફક ઉત્સાહ સહિત ઇંદ્રિયના સમૂહને વશ કરીને પ્રિયાએ સહિત તે નીકળ્યા. માર્ગમાં સર્વે પરજને આવું સાહસ તથા દુકર કાર્ય કરતા તેમને દેખીને
Page #719
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. વિસ્મય તથા હર્ષથી પૂરાયેલા મનેવાળા થયા સતા તેની સ્તુતિ કરવા લાગ્યા કે-“અહો ! અને વૈરાગ્ય રંગ! અહે આનો નિઃસંગતાનો રંગ! અહો ! આનું સત્ત! અહે. આની તત્વ દ્રષ્ટિ! અહે આની ઉદાસીનતા! અહે! આની સંસાર ઉપરથી સહસા પરામુખતા ! અહે! આનું સંયમમાં ઉત્સાહ પ્રાગભ્ય ! અહા ! સુરલેકની ઉપમાવાળી ઋદ્ધિના વિસ્તાર ઉપર આને નિરભિલાષ! અહે! આનું બુદ્ધિશાળીપણું! એની જન્મને ધન્ય છે, તેનું ધન્ય નામ તેણે સાર્થક કર્યું છે. યુવાવસ્થામાં પણ વ્રત લેવાની તેની શક્તિને ધન્ય છે, આ પતિપત્નીનાં સં ગને ધન્ય છે, નિર્વિઘકારી એવા તેમના ધર્મના ઉદયને ધન્ય છે, તેમના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પણ ધન્ય છે, કેત્તર અને ઉપમા ન આપી શકાય તેવા એના ભાગ્યને પણ ધન્ય છે કે, જગન્નાથ શ્રી વીરભગવંતના હાથે તેઓ દીક્ષા ગ્રહણ કરશે. તેમના જીવિતને પણ ધન્ય છે, આપણી આજના દિવસને અને આપણા જન્મને પણ ધન્ય છે કે, ધર્મમૂર્તિ એવા ધન્યકુમારના આપણને દર્શન થશે. તેવા મહંત પુરૂષોનાં નામ હણથી પણ પાપને નાશ થાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરતા હજારે પૌરજને તેમને નમસ્કાર કરવા લાગ્યા. પરજનોથી કરાતી તેવી પ્રસંશા સાંભળતા ધન્યકુમાર ગુણશીલ વનમાં આવ્યા. પૌરજનનાં તથા ઘરનાં માણસે ના મુખેથી તે વૃત્તાંત સાંભળીને લીલાશાળી શાલિભદ્ર પણ સં. વેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા પછી માતાની પાસે જઈને યુક્તિપૂર્વક માતાને સમજાવી. માતા પ્રત્યુત્તર દેવાનેજ સક્તિવત થઈ નહિ. પૂર્વે ધન્યકુમારે વચનની યુતિથી તેને શિથિળ કરી દીધી હતી; એટલે શાલિભદ્રને વ્રત ગ્રહણ કરવાને નિ
Page #720
--------------------------------------------------------------------------
________________ નવમ ભાવ. - 681 થળ અભિપ્રાય જાણીને તે બોલી કે-“હે વત્સ! જે પિતાને આશય સંપૂર્ણ કરવામાં હઠ કરે અને એકાંતે ગૃહના વ્યાપારથી પરાક્ષુખ થઈને બેસે તેને હું શું કહું? તને જે રૂચે તે કર! તું તથા તારે બનેવી એક આશયવાળા થયા છે, તેમાં હવે મારૂં શું બળ? તમારે ધારેલ આશય સંપૂર્ણ કરે.” આ પ્રમાણે બોધ પામેલી માતાની આજ્ઞા મેળવીને તરત જ સર્વ સ્ત્રીઓને ત્યજી દઈ વિષમિશ્રિત અન્નની જેમ રૌદ્ર એવા ભેગપભેગને પણ ત્યજી દઈ વ્રતગ્રહણના ઉદ્યમમાં તે તૈયાર થઈ ગયા. તે વખતે શ્રેણિક મહારાજાએ તથા ગોભદ્રદેવે તેમની દીક્ષા નિમિત્તે અપૂર્વ મહત્સવ કર્યો. એ રીતે શાલિભદ્ર પણ જિનેશ્વરની પાસે આવ્યા. પછી તે બંને સમવસરણ પાસે આવી પચે અભિગમ સાચવી શ્રીજિનેશ્વરને નમીને બેયા કે-“હે ભગવંત ! જન્મ– જરા ને મૃત્યુથી આલેક બળી રહ્યો છે, પ્રદીપ્ત થઈ ગયેલે છે, બળી ઝળી રહ્યો છે, જેવી રીતે કોઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે જે વસ્તુ (હિરણ્ય રત્નાદિ ) ઓછા ભારવાળી અને બહુ મૂલ્યવાળી હોય તે લઈને એકાંતમાં ચાલ્યા જાય છે, પછી તેજ વસ્તુ લેકમાં તેના હિત માટે, સુખ માટે અને સામર્થ્ય માટે ભવિષ્યકાળમાં થાય છે, તેવી રીતે જ મેં પણ અદ્વીતિય એવા ઈષ્ટ, કાંત, પ્રિય, મનેજ્ઞ, અને મનને પ્રિય તેવા મારા આત્મરૂપ ભાંડને સંસારઅગ્નિમાંથી બહાર કાઢી લીધે છે–બળતામાંથી બહાર લાગે છું; તેથી તે મારા સંસારને નાશ કરનાર–ઘટાડનાર અવશ્ય થશે, એમ હું ધારું છું. તેથી હું ઈચ્છું છું કે આપ દેવાનુપ્રિય તેને દીક્ષા આપે, આપ તેને મુંડિત કરે, (પ્રત્યુ પેક્ષણાદિ શીખવીને) આપજ તેને ઉત્તમ કરે, (સ્ત્રાર્થાદિ ગ્રહણ કરાવીને) આપજ તેને ભણાવે, અને આપજ આચાર, ગોચરી,
Page #721
--------------------------------------------------------------------------
________________ ધન્યકુમાર ચરિત્ર. વિનય, કર્મક્ષયાદિરૂપ ફળવાળું ચારિત્ર, પિંડવિશુધ્યાદિ તેમજ સંયમયાત્રા તેને શીખવે અને તે માટેજ આહાર વિગેરે ધર્મો કરવાના બતાવે.” આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તે વિજ્ઞાતિ તેમણે ભગવ તને કરી. તે વખતે શ્રી વીર તેમને કહ્યું કે, “જેવી રીતે આત્મહિત થાય તેમ કરે, તેમાં કેઈને પ્રતિબંધ ગણશે નહિ.” આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા મળવાથી તે બંને ઈશાન ખુણામાં અશોકવૃક્ષની નીચે ગયા, અને ત્યાં જઈને પિતાની મેળે જ આભરણે ઉતારી નાખ્યા. કુળવૃદ્ધ સ્ત્રીઓએ તે ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધા પછી કહ્યું કે-“હે વત્સ! તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છે. આ વ્રત પાળવું અતિ દુષ્કર છે, ગંગાના પ્રવાહની સમુખ જવા જેવું છે, તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે, લેઢાના ચણા ચાવવા જેવું છે, ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે, તેથી હે પુત્ર ! તમે સ્વાર્થ સાધવામાં બીલકુલ પ્રમાદ કરશે નહિ.” આ પ્રમાણે કહીને અશ્રુ સારતી તે બંને વૃદ્ધાઓ એકાંતમાં ચાલી ગઈ. પછી તે બંનેએ પિતાપિતાને મસ્તકે સ્વયં પંચમુષ્ટિ લેકચ કર્યો, શ્રેણિક તથા અક્ષયકુમાર વિગેરેએ તેમને મુનિશ આપે, તે વેશ પહેરીને તે બંને શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. પછી મહાવીર પરમાત્માએ તે બંનેને મહાવ્રત ઉચ્ચરાવી દીક્ષા આપી. સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપીને આયં મહત્તરા પાસે મોકલીફ ત્યાં તેઓ ગ્રહણ અને આસેવન–એ બંને પ્રકારની શિક્ષા વિગેરે શીખવા લાગી. હવે તે બંને પાંચ મહાવ્રતને વિધિપૂર્વક ગ્રહણ કરીને દેવેંદ્ર તથા નરેદ્રથી પ્રશંસા કરાતા મહામુનિ થયા. શ્રીવીર ભાગવંતે સુવિહિત સ્થવિર પાસે તે બંનેને મેક૯યા. પછી શ્રેણિક,
Page #722
--------------------------------------------------------------------------
________________ - નવમ પવિ. 683 અભયકુમાર વિગેરે શ્રી જિનેશ્વરને નમીને તથા સર્વ સાધુઓને વંદન કરીને તે બંને મુનિની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા. અહીં તે બંને મુનિ સ્થવિરેની પાસે ગ્રહણ ને આસેવના શિક્ષા અપ્રમત્ત ભાવથી શીખ્યા અને સ્થવિરની સાથે ઘણા વખત સુધી પૃથ્વી ઉપર વિચર્યા. પરિણાથી માંડીને સંપૂર્ણ અગ્યાર અંગો તેઓ ભણ્યા અને તેના સ્વાર્થોના અધ્યયનમાં લીન થયા સતા ગીતાર્થ થયા. પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે તીવ્ર તપસ્યા કરીને થોડા જ વખતમાં તેઓ મુનિપુંગવ થયા. અપ્રમત્ત ભાવથી ઈચ્છરોધ કરીને એક, બે, ત્રણ, ચાર માસક્ષપણાદિ વિવિધ તપસ્યાએ કરીને એ બંને મહર્ષિઓ બાર વરસ સુધી સ્થવિરની સાથે વિવિધ દેશોમાં વિહાર કરી શ્રીવીર ભગવંતની પાસે આવ્યા. શ્રી વીર પરમાત્મા પણ ભૂમિપીઠને પવિત્ર કરતાં ફરીને રાજગૃહીએ પધાર્યા. દેવેએ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની રચના કરી. તે દિવસે તે બંને મહર્ષિઓને માસખમણનું પારણું હતું, પરંતુ અહંકાર રહિત તથા ખાવાની ઈચ્છા વગરના તેઓ ગોચરી કરવા જવાની રજા લેવા માટે શ્રી વીરભગવંત પાસે આવ્યા અને વિનયપૂર્વક તેમણે પ્રણામ કર્યા. તે વખતે વિરમગવંતે શાલિભદ્ર તરફ આદરપૂર્વક જોઈને કહ્યું કે “વત્સ ! આજે તને તારી માતા પારણું કરાવશે.” આ પ્રમાણેનાં વીરભગવં. તનાં વચન સાંભળીને તેમની પાસેથી અનુજ્ઞા લઈ ધન્ય અને શાલિભદ્ર રાજગૃહીમાં આવ્યા. શ્રી વીરના વચનના વશવર્તીપણું થી અન્ય સ્થાન છોડીને “શ્રીવીરના વચનમાં શું સંદેહ હેાય તેમ મનમાં નિર્ધાર કરી તેઓ ભદ્રાના આવાસે ગયા અને તે બં નેએ ધમલારૂપ આશિર્વાદ આપે, પરંતુ ત્યાં કોઇ બોલ્યું નહિ, તેમ આદર પણ આપે નહિ, તેઓ અન્ય ભિક્ષાચરને
Page #723
--------------------------------------------------------------------------
________________ 684 ધન્યકુમાર ચરિત્ર. ઉચિત આંગણામાં ઉભા રહ્યા, એક પગલું પણ આગળ વધ્યા નહિ, તેમ બીજું કાંઈ બેલ્યા પણ નહિ, માત્ર સર્વાની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરીને ઉભા રહ્યા. - અહીં ભદ્રામાતા વિચાર કરે છે-“અહે! હજુ પણ મારા ભાગ્ય જાગતા છે, કે જેથી મારે પુત્ર અને જમાઈ બંને આજે શ્રીજિનેશ્વરની સાથે અહીં આવેલા છે, તેથી ત્યાં જઈને તેમને નમસ્કાર કરીને અતિ ભક્તિપૂર્વક આમંત્રણ કરૂં અને જો તેઓ પધારે તે આનંદથી ભાત પાણી વડે પડીલાવ્યું. પૂર્વે સંસાર અવસ્થામાં જે વિવિધ રસ દ્રવ્યના સંયેગવડે નિષ્પન્ન કરેલી રસોઈ વડે પિષણ કરેલ છે, તે તે ઐહિક મને રથની સિદ્ધિ કરનાર, સંસાર પરિભ્રમણના એક ફળરૂપ હતું, હમણું તે જે ભક્તિવડે અન્ન-પાનાદિથી પિષણ થશે તે ઉભય લેકમાં સુખાવહ અને પ્રાંતે મુક્તિપદને આપનાર થશે. આ પ્રમાણે વિચારતા ભદ્રામાતાની ચક્ષુઓ હર્ષના અશ્રુથી પૂરાઈ જવાથી તેણે તેમને દેખ્યા નહિ. તપસ્યાએ ઈર્ષાવડે કરેલ હોય તેમ તેનું રૂપ પરવર્તન થઈ ગયેલ હોવાથી શાલિભદ્ર દ્રષ્ટિપથમાં આવ્યા છતાં તેમની સ્ત્રીએએ પણ તેમને ઓળખ્યા નહિ. વિરવચનની સત્યતા કરવા માટે ક્ષણભર ત્યાં ઉભા રહીને, વ્રતને આચાર પાળવામાં તત્પર તે બંને ત્યાંથી પાછા વળી ચાલી નીકળ્યા, પણ વિકારની જેમ સ્વ. આકારને તેઓએ ઓળખાવ્યું કે બતાવ્યું નહિ. શ્રીવીર વચનમાં દ્રઢ વિશ્વાસ હોવાથી અન્ય સ્થાનને નહિ ઈચ્છતા તે બંને સમતા ભાવ સહિત ગોચરીની ચર્યાથી પાછા ફર્યા. પિતાને સ્થાને પાછા આવતાં તેમને માર્ગમાં એક ભરવાડ સામી આવતી મળી. ઈર્યાસમિતિવાળા તે મુનિને દેખીને તે અતિશય હર્ષિત થઈ, પરમ પ્રમોદ પામી, તેના હૃદયમાં અત્યંત હર્ષોલ્લાસ છે. તેણીએ
Page #724
--------------------------------------------------------------------------
________________ નવમ પહા ભક્તિ વડે મુનિઓને પ્રણામ કરીને પ્રીતિયુક્ત મનથી પિતાના ભાંડમાં રહેલ દહીં વહેરવાની વિનંતિ કરતાં કહ્યું કે “હે સ્વામી મિન ! આ શુદ્ધ દહીં લેવા માટે પાત્ર પ્રસાર અને માનિક સ્તાર કરા.” આ પ્રમાણે તેને અત્યાર દેખીને તે બંને વિચાર કહેલું છે, પરંતુ બીજાનું ન વહેરવું તેમ કહેલ નથી. વળી વિચિત્ર આશયયુક્ત જિનેશ્વરની વાણી હોય છે, આપણે છદ્મસ્થ તેને ભાવ શું જાણુએ શ્રીવીરને ચરણે જઈને એ બાબતે પ્રશ્ન પૂછવું, પરંતુ આ અતિભક્તિના ઉલ્લાસથી દેવાને ઉધત થઈ છે તે તેના ભાવનું ખંડન કેવી રીતે કરવું ? પ્રભુ પાસે જઈને તેમની આજ્ઞા પ્રમાણે કરશું." ( આ પ્રમાણે વિચારીને પાત્ર પ્રસારી તેઓએ તેમાં દહીં વહાર્યું. તેણે પણ અત્યંત હર્ષથી વહેરાવ્યું અને વંદના કરીને તે ચાલી ગઈ; પછી તે બને તેવસ્થાનકે આવ્યા. શ્રીમત જિનેશ્વરની પાસે આવીને બેચરી આવી, ઉત્પન્ન થયેલા સંશયરૂપ, શલ્યને દૂર કરવા શાલિભદ્દે જિનેશ્વરને નમીને પૂછ્યું કે “સ્વામીન અમે જયારે ગોચરી કરવા જતા હતા ત્યારે આપે કહ્યું હતું કે આજે તારી માતા પારણું કરાવશે.' તે કથનનું હાર્દ અમે મંદ બુદ્ધિપણાથી જાણ્યું નથી. અમને આહાર સામગ્રી માતાને ઘેરથી મળી નથી પરંતુ એક આભીરી પાસેથી મળી છે, તેથી અમને શંકા થઈ છે માટે અમારા અજ્ઞના તે શંકારૂપ શલ્યનું નિવારણ કરે.” તે સાંભળીને શ્રીમત્ જગન્નાથ બેલ્યા કે—હ શાલિભદ્રમુનિ! જેણે તને દહીંથી પ્રતિલાભિત કર્યા, તે તારી પૂર્વ જન્મની માતા જ હતી,” આ પ્રમાણે જિનેશ્વરને મેઢેથી સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામી તેમણે પૂછયું કે–“રવામિન ! તે કેવી રીતે?” તે
Page #725
--------------------------------------------------------------------------
________________ 689 ધન્યકુમાર ચરિત્ર. વખતે સ્વામીએ પૂર્વ ભવનું સર્વસ્વરૂપ કહી બતાવ્યું. તેમાં કહ્યું કે-તે તારી પૂર્વ ભવની માતા છે, તેને તે તેને તેજ ભવ છે, તારે બીજે ભવ થયું છે. આ પ્રમાણે જિનેશ્વરે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને અજ્ઞાન અંધકાર દૂર થવાથી શાલિભદ્રને સંગ રંગદ્વિગુણિત થયે. પછી પ્રભુની આજ્ઞા લઈને ધન્યમુનિની સાથે તેમણે પારણું કર્યું. ત્યારપછી ભવવિરક્ત બુદ્ધિવાળા શાલિભદ્ર મુનિ ભગવંત શ્રી મહાવીરના મુખેથી સાંભળેલી પૂર્વ ભવની માતાને સંભારતા પિતાના મનમાં ચિંતવવા લાગ્યા કે-“ અહે! આ સંસારમાં વે થાય છે, જુઓ પૂર્વભવમાં સદસર વિવેક રહિત, મારૂં ગામડીયાપણું કયાં? અને આ જન્મમાં ગુણસમુહવાળું, ગીરવના મંદિરભૂત અને અવસરને ઉચિત કરણ-ભાષણવાળું શહેરીપણું ક્યાં? પૂર્વભવમાં સકળ આપદાના નિવાસરૂપ હું પસુને પણ દાસ હતા, ત્યારે આ ભવમાં હું રાજાને પણ કરિથાણાની જેમ માનનારે થયે. પૂર્વ ભવમાં જીર્ણ, પંડિત, ૬ડિત અને શરીર ઢાંકવા માટે પણ અપૂર્ણ વસ્ત્ર હતું ત્યારે આ જન્મમાં સવાલાખ સવાલાખ મૂલ્યવાળી રત્નકંબળેના બે બે ખંડે કરીને પ્રિયાઓને મેં આપ્યા હતા, અને તેઓએ તેના પગલુંછણા કરીને નિર્માલ્ય કુઈમાં નાખી દીધા હતા. પૂર્વ જન્મમાં મારે રૂપાના પણ આભૂષણ નહતા, ત્યારે આ જન્મમાં વિવિધ રત્નથી જડેલા સુવર્ણના આભૂષણે પણ પુ. મ્પમાળાની માફક હમેશાં નિર્માલ્યપણાની બુદ્ધિથી હું ફેકી તે હતે. પૂર્વ જન્મમાં રૂપાનાણું પણ મારા હસ્તમાં કદિ સ્પર્યું ન હતું, ત્યારે આ જન્મમાં સોનામહોર અને રત્નાદિકના
Page #726
--------------------------------------------------------------------------
________________ - નવમ પટલ ઢગલાઓની પણ મેં તપાસ કરી નથી; અર્થાત્ તેના પારાવાર ઢગલા હતા. અહે! આ ભવ નાટકની વિચિત્રતા ! અહો ! આ ભવનાટકમાં કર્મરાજાના હુકમથી મેહ આ સર્વ સંસારી જીને વિવિધ પ્રકારના વેશે લેવરાવીને નાચ કરાવે છે. જિનેશ્વરના આગમને હાર્દ પામેલા પુરૂષ વગર કઈ તેમાંથી બચી શકતું નથી, તેથી જગતમાત્રને દ્રોહ કરનાર અને અતિ ઉત્કટ મલ્લ એવા મોહને મહા પ્રચંડ વીર્ય તથા ઉલ્લાસના બળથી જીતીને આજ સુધી નહિ પ્રાપ્ત કરેલી એવી જયપતાક પ્રાપ્ત કરૂં, કારણકે ઉધમ કરતાં સર્વ સફળ થાય છે.” આ પ્રમાણે વિચાર કરીને મહાસત્ત્વવત એવા ધન્યકુમારની સાથે શાલિભદ્ર મુનિ શ્રીમન મહાવીર ભગવંતની પાસે આવ્યા અને તેમને નમીને તેઓએ આ પ્રમાણે વિનંતિ કરી કે-“હે સ્વામિન ! અનાદિના શત્રુ એવા આ શરીરથી તપસ્યાદિ કિયા બની શકતી નથી. જીવ જીવવડે ઓળખાય છે તે સર્વ લગવંતને વિદિત છે, તેથી આ શરીરને લાંચ આપવાથી શું ફાય? માટે જે આપની આજ્ઞા હેય તે આપની કૃપાવડે અંય આરાધના કરીને જયપતાકાને અમે વરીએ.” શ્રીમત્ જિનેશ્વરે કહ્યું કે-જેમ આત્મહિત થાય તેમ કરી, તેમાં મારા પ્રતિબંધનથી.” આ જિનેશ્વરની આજ્ઞા મળવાથી અડતાળીસ મુનિ તથા ગૌતમ ગણધરની સાથે તે બંને મુનિ વૈભારગિરિએ પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવઘ શિલાપટ્ટને પ્રમાઈને, આગમન માટે ઇયપથિકી આળવી, શ્રીમત ગૌતમ ગુરૂ પાસે વિધિપૂર્વક બત્રીશ દ્વારા વડે આરાધનાની ક્રિયા કરી અને તે બંને મુનિઓએ હર્ષપૂવકપાદપપગમન અનશન અંગીકાર કર્યું. અડતાળામુનિઓ પણ પરિકમિત મતિવાળા, શુભ ધ્યાન પરાયણ, જીવિતવ્યની આશા
Page #727
--------------------------------------------------------------------------
________________ 88 ધજ્યમાર ચરિત્ર. અને મરણને ભય મૂકી દીધા છે જેણે તેવા, સમતામાં એકલીન 'ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન એવા તે બનેની પાસે રહ્યા. ' હવે ભદ્રાએ પુત્ર અને જમાઈના આગમન ઉત્સવ નિમિત્તે ઘરમાં સ્વસ્તિક, તેરણ, રત્નાવલ્લી વિગેરેની શોભાવડે અદ્ભુત રચના તૈયાર કરાવી. પછી ભદ્રાની સાથે કૃશાંગી તથા રંગરહિત, ધવળતા રહિત ચંદ્રકળાની જેવી શાલિભદ્રની પત્નીઓ પણ તીર્થંકરને નમવા જવાને ચાલી. તે વખતે અંતઃપુરની સ્ત્રીઓ તથા પર્ષદા સહિત વિમળ આશયવાળા શ્રેણિકરાજા પણ હર્ષપૂર્વક શ્રીવીરભગવંતને નમસ્કાર કરવા ચાલ્યા. પંચાસિગમપૂર્વક ભક્તિના સમૂહથી ભરેલા અંગવાળા સર્વેએ જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને, ત્રણવાર પંચાંગ પ્રણિપાતવડે નમસ્કાર કર્યા અને પિતાપિતાને ઉચિત સ્થાને તેઓ બેઠા. પછી સર્વે લે કે પાપને હરણ કરનારી અરિહંત ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. ભદ્રામાતા દેશના સાંભળતાં આમતેમ સાધુસમૂહ તરફ જોવા લાગ્યા, પરંતુ તેઓની મધ્યમાં ધન્યકુમાર તથા શાલિભદ્ર મુનિને નહિ દેખીને તે ચિતવવા લાગ્યા કે–“ગુરૂની આજ્ઞાથી તે કઈ સ્થળે ગયા હશે, અથવા કોઈ સ્થળે પઠન-પાઠન સ્વાધ્યાયાદિ ક્રિયામાં તત્પર થઈને અભ્યાસ કરતા હશે; કેમકે દેશના સમયે નિકટ સ્થળે સ્વાધ્યાયાદિ કરે તે દેશનાનો વ્યાઘાત થાય. દેશના સમાપ્ત થશે ત્યારે શ્રી જિનેશ્વરને પૂછીને, જ્યાં તેઓ બેઠેલા હશે ત્યાં જઈને હું તેમને વાંદીશ, અને આહાર માટે નિમંત્રણ કરીશ.” પછી દેશના સંપૂર્ણ થઈ ત્યારે અરિહંતની પર્ષદા જમાઈ તથા પુત્રથી રહિત દેખીને શ્રી જિનેશ્વરને તેણે પૂછયું કે-“પ્રભે ! ધન્ય તથા શાલિભદ્ર મુનિ કેમ દેખાતા નથી ?" આ પ્રમાણે ભ. દ્રાએ પૂછ્યું, એટલે શ્રી વીરપરમાત્માએ જવાબ આપે કે-“ભદ્ર!
Page #728
--------------------------------------------------------------------------
________________ નવમ હવ. 689 આજે તેમને મખમણનું પારણું હતું, તેથી અમારી આજ્ઞા મિળવીને તમારે આંગણે ગોચરી માટે તેઓ આવ્યા હતા. ત્યાં આહાર નહિ મળવાથી તમારે આવાસેથી પાછા વળ્યા. માર્ગમાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા આભીરી ધન્યાએ અતિભક્તિથી દહીં વહેરાવ્યું. અહીં આવીને તે બંનેએ યથાવિધિ તે દહીંથી મા ખમણનું પારણું કર્યું. પછી અમે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને ધીમંત શાલિભદ્ર વૈરાગ્યરંગથી રંગાયા અને ધન્યકુમારની સાથે અમારી આજ્ઞાથી આજેજ અર્ધા પહાર પહેલાં ગૌતમાદિ મુનિઓની સાથે વૈભારગિરિ ઉપર જઈને યથાવિધિ પાદપ પણમન અનશન તેઓએ અંગીકાર કર્યું છે.” આ પ્રમાણે શ્રી વીરભગવંતના મુખેથી સાંભળીને ભદ્રા, શાલિભદ્રની પત્ની એ, શ્રેણિક, અભયકુમાર વિગેરે વાઘાતની જેમ અવાચ્ય દુખથી સંતપ્ત થયા, અને વિદારાતા હૃદયપૂર્વક આકંદ કરતાં તેઓ વૈભાર પર્વત પર ગયા. ત્યાં સૂર્યના તાપથી તપેલી શીલાતળ ઉપર તે બંનેને સુતેલા જોઈને મેહથી ભદ્રા ભૂમિપીઠ ઉપર પડી ગયા અને મૂછ પામ્યા. શીતવાતાદિના ઉપચારથી સજજ થયા ત્યારે વહુરૂઓ સાથે ભદ્રા દુઃખથી આત્ત થઈને અન્યને પણ રેવરાવે તેવા મોટા સ્વરથી રોવા લાગ્યા. ઘણા દિવસથી કરેલ મને રથ અપૂર્ણ રહેવાથી તેઓ વિલાપ કરવા લાગ્યા કે “હા! મેં પાપિણુએ પુન્યબળ ચાલ્યું જવાથી સામાન્ય ભિક્ષુકની ગથનામાં પણ આ બંનેને ન ગયાકારણ કે મારે ઘેરથી પ્રાય કોઈપણ ભિક્ષુક ભિક્ષા લીધા વગર ખાલી હાથે પાછો જતો નથી, પરંતુ મૂઢ બુદ્ધિવંત એવી મેં જામ કલ્પદ્રુમની જેવા ઘેરે આવેલા સુત તથા જમાઈને પણ ઓળખ્યા નહિ. હમેશાં યાચકાની જેમ સાધુએ પણે ભિક્ષા માટે મારે ઘેર આવે છે, તેઓને
Page #729
--------------------------------------------------------------------------
________________ 690 ધન્યકુમાર ચરિત્ર. હું સન્માનપૂર્વક આહારની નિમત્રણા કરૂં છું, પછી તે સાધુઓ નિર્દોષ આહાર પ્રહણ કરે છે અને ધર્મલાભની આશિષ આપીને જાય છે; પણ નિર્ભાગીમાં શેખર તુલ્ય મૂખની શિરોમણિ એવી મેં આમને મારે ઘેર આવ્યા છતાં કોઈ પણ આપ્યું નહીં. સાધુને દેવા યોગ્ય ઉચિત આહાર વિદ્યમાન હતા, છતાં પણ હા ! હા! મેં દીધે નહિ, તેમ દેવરા પણ નહિ !! જે સામાન્ય સાધુની બુદ્ધિથી પણ આહાર વહેરા હેત તે “અચિંતિત પણ સ્થાને પડ્યું તે ન્યાયથી બહુ સારું થાત, પરંતુ તેમ પણ બન્યું નહિ ! હા! મેં શું કર્યું? હા ! મારી બુદ્ધિ કયાં ગઈ? હા ! સાધુદર્શનની મારી પ્રબળ વલ્લભતા ક્યાં ગઈ! હા! મારી અવસર ઉચિત ભાષા અને સુખ પ્રશ્નના આલાપની ચતુરાઈ કયાં ગઈ? કારણકે મેં એ બંને સાધુઓને કાંઈ પૂછ્યું પણ નહિ. “તમે કોના શિષ્ય? પહેલા કયા ગામમાં રહેતા હતા? તમને સંયમ ગ્રહણ કર્યાને કેટલા વર્ષ થયા છે? હાલ તમારા માતા, પિતા, ભાર્યા, બાંધે છે કે નહિ? હાલ કયે ગામથી આવ્યા છે? તમારે મારા પુત્ર શાલિભદ્ર મુનિ તથા મારા જમાઈ ધન્ય મુનિને પરિચય છે કે નહીં? તે વિગેરે કાંઇ પણ પૂછ્યું નહિ. જે આ પ્રમાણે મેં પ્રશ્નો કર્યા હતા તે બધું જાણત! હા ! હા ! મારૂં વાફકૌશલ્ય કયાં ગયું ? હા! મેં પણ મિથ્યાત્વથી કરાયેલ જડ અંતકરણની જેમ ઘેર આવેલ સાધુઓને વેદના પણ ન કરી ! કુળને ઉચિત વ્યવહાર પણ હું ભૂલી ગઈ ! જો કેઈ આંગણામાં એક ક્ષણ માત્ર પણ સ્થિતિ કરે તે સેવકે મને સૂચવે, એટલે “ક્ષણ માત્ર સ્થિતિ કરી તેથી કાંઈ પૂછવાનું નિમિત્ત હશે તેવી બુદ્ધિ થાય અને પૂછવાથી સર્વ હકીક્ત વિદિત થાય પરંતુ આ બંનેના આગમન વખતે તેવી કોઈ પણ બુદ્ધિ ઉત્પન્ન થઇ નહિ; કાંઇ
Page #730
--------------------------------------------------------------------------
________________ . નવમ પણ., 61 ઉચિત કર્યું નહિ, કેવળ અનાદર કરીને હાથમાં આવેલ સુરમણિને ગુમાવ્યું. હા ! સર્વે કુળવધુઓની મતિ-કોશલ્યતા કયાં ગઈ કે તેઓએ પિતાના પતિને પણ ઓળખ્યા નહિ! બહુ દિવસના પરિચિત સેવકેએ પણ તેમને ઓળખ્યા નહિ! એક વખત તે સમયે સર્વેની મતિમૂઢતા થઈ ગઈ. અયાચિત વાંછિત અર્થને દેનાર મુનિ વગર બેલાવ્યા ઘેર પધાર્યા, ઈહલોક પરલેકમાં ઈસિત આપનાર, અતુલ પુન્યને બંધ કરાવનાર, ઘણા દિવસથી ઘણા મોરથવડે જેની ઈચ્છા કરાતી હતી તેઓ સ્વયમેવ સન્મુખ આવ્યા, પણ તેમને મેં બેલાવ્યા નહિ, વંદના પણ કરી નહિ, પડિલાવ્યા નહિ, ઓળખ્યા પણ નહિ અને તેઓ પાછા ગયા. મુખમાં આવેલ કેળીઓ પડી જાય તે ન્યાય પ્રમાણે તેમજ ગોવાળને બાળક હાથમાં આવેલ સુરમણિ છોડી દેતે ન્યાયથી મારા સર્વે મનેર નિષ્ફળ ગયા. હવે ભાવી કાળમાં મારા મનોરથની આશા પૂર્ણ થાય તે સંભવ પણ નથી, કારણ કે તે બંનેએ અનશન કર્યું છે, હવે તેમની શી આશા? મારી ચારે હાથે ભૂમિએ પડ્યા. હવે પુત્ર તથા જમાઈનું મુખ ફરીથી કયારે દેખીશ? સર્વ સ્ત્રીઓની વચ્ચે નિર્ભાગીઓમાં શેખરભૂત હું થઈ !" આ પ્રમાણે વિષાદના વિષથી મૂર્શિત થયેલ ભદ્રાને જોઈને શ્રેણિક તથા અભયકુમારે વચનામૃતવડે તેને સિંચન કરીને સચેતન કર્યા પછી અભયકુમારે કહ્યું કે–“માતા ભદ્રા! હવે આ વિષાદ કરે તે તમને યુક્ત નથી, કારણકે મોટાઓમાં તમે માનનીય છે, સર્વ માનવતેમાં માનનીય છે, તેથી નકામે શેક કરે નહીં. આ સંસારમાં અનેક સ્ત્રીઓ અનેક પુત્રને પ્રસરે છે, તે પુત્રોમાં કેટલાક બહેતર કળામાં કુશળ થઈને ઘણી સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરે છે. પૂર્વના પુન્યથી ધન ધાન્યાદિકથી સંપન્ન થઈને
Page #731
--------------------------------------------------------------------------
________________ 682 ધન્યકુમાર સરિત્ર. જાણે કે પૂર્વે કોઈવાર મેળવ્યા ન હોય તેવી રીતે કામભેગમાં મૂર્શિત થાય છે. ભેગમાં રસિક થયેલા તેઓ ભોગ ભોગવે છે, એક ક્ષણ માત્ર પણ વિષને છોડતા નથી, પિતાના આયુષ્યના પર્યત ભાગ સુધી ભેગે ભેળવીને પછી નરક નિગોદાદિમાં ભટકે છે અને જેઓ પુન્યરહિત હોય છે, તેઓ જન્મથી જ નિધન હોય છે, તે વિષય રૂપી આશાના પિપાસિત થઈને અઢાર પાપથાનકે સેવે છે; પરંતુ પુન્ય વિના દ્રવ્યાદિ પામતા નથી, તે બહુ પાપ ઉપાઈને નરકનિગોદાદિમાં ભટકે છે. તમે તે રત્નને કુક્ષિમાં ધારણ કરનાર છે, વિર પુરૂષને જન્મ આપનાર છે, કારણ કે તમારે કુળદીપક તે. પુન્યના એક નિધિરૂપ થયે છે. જિનેશ્વર તથા ચક્રીપણું–બંને પદથી વિભૂષિત પુરૂષોત્તમ હોય તે પણ તમારા પુત્રની જેવા ભેગ ભેગવતા નથી, કારણકે સુવર્ણ અને રત્નને નિર્માલ્ય ગણીને કોઈએ ફેંકી દીધા હેાયતજી દીધા હોય તેવું કંઈ સ્થળે સંભળાતું નથી, તેવું બન્યું પણ નથી; તે તમારા પુત્રે નિઃશંકપણે કરેલું છે, તથા ઈચ્છિત ભેગ ભેળવ્યા છે, અવસર પામીને તૃણની માફક ભેગને તજી દીધા છે. શ્રીવરપ્રભુની પાસે સુરેંદ્ર નરેંદ્રાદિ કટિ પ્રાણીઓને દુર્જય તથા જગતનાં લેકને દુઃખ આપનાર મેહનરેંદ્રને એક ક્ષણમાત્રમાં તમારા પુત્રે જીતી લીધું છે. આ સામર્થ્ય તમારા પુત્રનું જ છે, બીજાનું નથી. વળી મેહનું ઉન્મુલન કરીને સિંહની માફક ચારિત્ર લઈ, સિંહની માફક તે પાળી, અશેષ કમળને ઉમૂલન કરવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી છે. શ્રી ગૌતમ ગણધરની સહાયથી અજરામર પદની તે પ્રાપ્તિ કરશે, હવે શા માટે દુઃખ ધારણ કરો છો? જે તે સંસારઅરણ્યમાં પડ્યો હોત તે તેની ચિંતા કરવાની હતી, એમણે તે સમસ્ત જન્મ–જરા–મરણ-રોગ-શેકાદિથી
Page #732
--------------------------------------------------------------------------
________________ દિ8 સહિત સચ્ચિદાનંદ સુખની સંપત્તિ પ્રાપ્ત કરી છે. પછી શામાટે દુખ ધારણ કરે છે? તમારા પુત્ર તે શ્રીજિનેશ્વરનું શાસન તથા તમારૂં કુળ બંને ઉઘોતિત કર્યું છે. વળી તમારા જમાઈ નામથી ધુન્ય, ઉપકારથી ધન્ય, સભ્ય બુદ્ધિથી પણ ધન્ય, અનુપમ ધર્મ આચરણાથી પણ ધન્ય, દુર્જનતાના દોષથી દુષ્ટ એવા તેના બાંધએ અનેક વખત ઇર્ષ્યા કરી તે પણ પિતાના સૌજન્ય સ્વભાવથી સવિનય તેમની પ્રતિપાલન કરી તેથી પણ તેઓ ધન્ય થયા છે. તે ધન્ય મુનિના ધૈર્યની કેટલી પ્રશંસા કરીએ? જેણે ઉપદેશાદિ પુષ્ટ કારણ વગર પણ આઠે પતીઓને સાળે ત્યજી દીધી, સમસ્ત ઐહિક સુખસંદેહેને પૂરવામાં સમર્થ છતાં જડ એવા ચિંતામણિ રત્નને ત્યજી દઈને ચારિત્રરૂપ ચિંતામણિ રત્નને એક લ્હીલામાત્રમાં તેણે ગ્રહણ કર્યું. વળી જેવી રીતે ગ્રહણ કર્યું તેવી જ રીતે પ્રતિક્ષણે વધતા પરિણામવડે તેનું પરિપાલન કર્યું અને નિઃશેષ કસમૂહને હણવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી, તેથી આ ધન્ય મુનિ ધન્ય પુરૂમાં પણ ધન્યતમ છે, જે આ મુનિનું નામ સ્મરે તે પણ ધન્ય છે, જે ક્ષણે એમનું સ્વરૂપ સ્મૃતિપથમાં આવે તે ક્ષણને પણ ધન્ય છે. તેથી હે વૃધે! ઉત્સાહને સ્થાને તમે વિષાદ કેમ કરો છો? વળી પૂર્વે અનેકવાર માતા પુત્રને સંબંધ વે, પણ તે સંસારને અંત કરાવનાર નહિ નીવડવાથી વ્યર્થ ગયો છે, સાચે તે આ ભવને જ તમારે સંબંધ છે કે તમારા ગર્ભ માં આવીને શાલિભદ્ર સુરનરેદ્રાદિકથી સેવાતા મેહશત્રુનું ઉમૂલન કરીને નિર્ભય થયેલ છે. તેથી તમારે તે તેના ચારિત્રની અનુમોદના કરવાપૂર્વક અને હર્ષ સહિત બહુમાનપૂર્વક વંદન-નમન સ્તવનાદિક કરવાં, કે જેથી તમારા અર્થની પણ સિદ્ધિ થાય.” આ પ્રમાણે અભયકુમારે પિ
Page #733
--------------------------------------------------------------------------
________________ 684 ધન્યકુમાર ચરિત્ર. તાના વચનામૃતના સિંચનથી ભદ્રાના વિષમ મેહના વિષપ્રસારને ઉતાર્યો તેથી શેકને ઓછા કરીને ભદ્રા પણ ધર્મની સન્મુખ થઈ. પછી શ્રેણિક મહારાજ તથા અભયકુમાર અને વધુ સહિત ભદ્રા ભાવથી તે બંને મુનિઓને વાંદીને તેઓના ગુણનું મરણ કરતાં પિતાપિતાને ઘેર ગયા. - હવે તે બંને મહામુનિ એક માસ પર્યત સંલેખના આરાધીને અંતે શુદ્ધ ઉપગમાં લીન ચિત્તવાળા થઈ સમાધિપૂર્વક કાળ કરી, અનુત્તર સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવેનું તેવીશ સાગરોપમનું આયુષ્ય છે. તેત્રીશ હજાર વર્ષે આહારની રૂચિ થાય છે, તે વખતે અમૃતના ઉદ્ગારથી ક્ષુધા શાંત થઈ જાય છે તેત્રીશ પખવાડીએ એક શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. જો માત્ર સાત લવ જેટલું તેમનું આયુષ્ય અધિક હેત તે તેઓ મુક્તિમાં જાત, અથવા છઠ્ઠ તપ વધારે કરી શકો તે પણ મુક્તિ પામત, કારણ કે અનુત્તર વિમાન કરતાં વધારે સુખ મોક્ષ સિવાય.કેઈ સ્થળે નથી. હવે પછી ધન્ય અને શાલિભદ્ર ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં સુખથી ભરેલા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ, ભેગો ભેગવી, યથા અવસરે સશુરૂને સંગ મળશે કે તરતજ સંયમ ગ્રહણ કરીને, દુસ્તપ તપયુક્ત ક્રિયા કરી ઘનઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામશે. પછી પૃથિવી ઉપર વિહાર કરી અને નેક ભવ્ય જીવોને પ્રતિબંધીને, અંતે યોગસમાધિવડે, નામગેત્રાદિ પગાહી અઘાતી કર્મો ખપાવીને, પંચદુસ્તાક્ષર ઉ. ચારના કાળમાન સુધી જ માત્ર અગીપણું પામી, અસ્પૃશત ગતિવડે એકજ સમયે પૂર્વપ્રયાગાદિ ચારે કારણના ન્યાય* વડે લેકાંતને અગ્રભાગે મુક્તિપદને પ્રાપ્ત કરશે, સાદિ અનંત
Page #734
--------------------------------------------------------------------------
________________ નવમ પલવ. ભાંગાવડે ચિદાનંદ સુખને તેઓ અનુભવશે. - આ ધન્ય અને શાલિભદ્ર બંને ચારે પ્રકારના અનુત્તરપણ વડે ઉત્કૃષ્ટપદ પામ્યા છે. તે આ પ્રમાણે–પહેલાં તે પૂર્વભવમાં અનુત્તર દાન દીધું, કારણ કે મેટા કછવડે ક્ષીર સ્વયં તેમના ભેગમાં આવી, સાધુદાનને અભ્યાસ પણ નહેતે, છતાં સાધુના દર્શનથી જ તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પિતાનું સર્વ દુઃખ ભૂલી જઈને ભક્તિના સમૂહથી ભરેલા અંગવાળા તે બંનેએ ઉઠીને સ્વામિન ! અહીં આપના પદે સ્થાપે અને આ શુદ્ધ આહાર ગ્રહણ કરવાની કૃપા કરે.” આ પ્રમાણે ભક્તિનાં વચન સહિત સાધુને બોલાવીને થાળ ઉપાડી એકીજ સાથે સર્વે ખીર વહેરાવી દીધી. મને રથ સંપૂર્ણ થવાથી સાત આઠ પગલાં સાધુની સાથે જઈને ફરીથી સાધુને વાંદી હર્ષિત હૃદયથી વારંવાર અનુમેદના કરતાં ઘરની અંદર આવી થાળીની પાસે બેસી અવસર નહિ જાણીને પિતપતાની મા પાસે પણ ગાંભીર્ય ગુણથી કાંઈ પણ બેલ્યા નહિ. આવું દાન કેઈથી પણ અપાતું નથી. હવે બીજો તેમનો તપ પણ અનુત્તર છે; કારણકે બાર વરસને અંતરે ઘેર આવેલ તે બંનેને શાલિભદ્રની માતા, તેની પત્ની તથા હમેશાં સેવાની પ્રવૃત્તિ કરનારા ચાકરેએ પણ ઓળખ્યા નહિ, આ દુક, મહાતપ તેઓએ કર્યો. ત્રીજું શાલિભદ્ર રાજાને નમરકાર માત્ર કરવાથી આ જન્મમાં ભેગવેલ અનિર્વચનીય ભેગલીલાને વ્યર્થ કરી નાખીને વિચાર્યું કે–“હજુ પણ પરવરાતા ન ગઈ, પરવશતાનું સુખ તે તે દુઃખરૂપજ છે, તેથી સ્વમાનની રક્ષા માટે સ્વાધીન સુખ મેળવવા સકળ સુર-અસુર તથા મનુષ્યથી વંદાતું ચારિત્રહું ગ્રહણ કરૂં” વળી ધન્યકુમારે પોતાની પત્ની
Page #735
--------------------------------------------------------------------------
________________ ધન્ય મીર વરિત્ર. પાસેથી શાલિભદ્ર એકેક પ્રિયા ત્યજે છે તે સાંભળીને એક પ્રિયાનું ત્યજન તે કાતરપણું છે તેમ કહીને પ્રિયાની મશ્કરીની વાણી . પણ અનુકૂળ રીતે સ્વીકારી અને એક સાથે આઠે સ્ત્રીઓને તજી દીધી. અનર્ગલ સમૃદ્ધિ તૃણવત્ અવગણીને ચારિત્ર લેવામાં સ મુખ થયા તે પણ અનુત્તર ગણાયેલ છે. ચોથું હજુ પણ લેકિક તથા લેકેત્તરમાં તેઓને યશપટ વાગે છે. કારણ કે જ્યારે કેઈ ધન સંપત્તિ વિગેરે મેળવીને ફુલાય છે, ગર્વ વહન કરે છે, ત્યારે સભ્ય પુરૂષ તેને તરતજ કહે છે કે–“ તું શું ધન્ય અથવા શાલિભદ્ર જે થયું છે કે અંતરમાં આટલે બધે ગર્વ રાખે છે?” હજુ આજે પણ સર્વે વ્યાપારીઓ દીવાળીના ૫વમાં વહીપૂજન કરવાને સમયે પ્રથમ આ બંને મહાપુરૂષનાં જ નામ લખે છે અને તેમને સ્મરે છે. આ પ્રમાણે તેઓનેજ યશ પ્રવર્તે છે, બીજાને નહિ. વળી શાલિભદ્રને અંગે ચાર મેટા આશ્ચર્યો થયા છે તે આ પ્રમાણે–પ્રથમ તે નરભવમાં સ્વર્ગના ભોગ ભેગવ્યા. બીજું-ઘેર આવેલા શ્રેણિકરાજાને સુખમાંજ મગ્ન શાલિભ કરિયાણારૂપે જાણુને કરિયાણા તરીકે વખારમાં નાખવાને આદેશ કર્યો. આ પ્રમાણે લીલાશાલિપણું કને થાય છે. ત્રીજું -સુવર્ણ તથા રત્નથી ભરેલા બીજાને અલભ્ય એવા વસ્ત્રાભરણ વિગેરે હમેશાં સામાન્ય પુષ્પમાળાની જેમ નિર્માલ્યપણે ફેકી દીધા તે પણ આશ્ચર્ય છે. જેથું–જેની સામે જોઈને રાજા “આવે તેટલું જ વચનમાત્ર કહીને જરા પણ માન આપે છે તે પુરૂષ મનમાં ઘણે ફુલાય છે કે-“અહો આજે તે રાજાએ મેટા આદર સહિત 1 “ધન્નાશાલિભદ્રની અદ્ધિ હ” તેમ આજે પણ ચેપડામાં લખાય છે.
Page #736
--------------------------------------------------------------------------
________________ વાલમ માત્ર ખે લાળે, આજે ભારે શુભ ઉદય થશે. આજે મારૂં ભાગ ય ફુરાયમાન થયું. તે પ્રમાણે મનમાં હર્ષ ધારણ કરે છે, અને આને તે રાજાએ પિતે પરિવાર સહિત તેને ઘેર આવીને ઘણું વધારે માન આપ્યું, તે ઉલટું તેણે અપમાનપણે વિચાર્યું ! “અહેઅધન્ય છું, મેં પૂર્વ જન્મમાં પૂર્ણ પુન્ય કર્યું નથી, તેથી હું આના સેવકપણે જ . આટલા દિવસ સુધી હું મનમાં ફુલાતે હતો કે હું સર્વથી સુખી છું, પરંતુ આ મારૂં સર્વ સુખ વેધથી મણિની જેમ પરવશતાના દેષથી દૂષિત છે,. અને સર્વ વિફળ છે ! અહો ! આ સંસાર ખેટી રચનાવાળે છે. આમાં જે ગર્વ કરે-ફુલાય તેને મુખશેખર જાણે, તેથી હું આ જન્મમાં મળેલા મૃગતૃષ્ણાતુલ્ય ભેગને તજીને સ્વાધીનપણાનું સુખ સાધવામાં ઉઘત થાઉં.” આ પ્રમાણે વિચારીને સમગ્ર સાંસારિક ભેગવિલાસમાંથી તેને ઉત્સાહ ચાલ્યા ગયા. બીજાઓ રાજાનું માન પામીને જીવિત પયંત કુલાય છે, મદ કરે છે, અને શાલિભદ્ર તે તેથી ઉલટા માનભ્રષ્ટપણું માનીને વિલખા થઈ ગયા. આ પણ આશ્ચર્ય જાણવું. ધન્ય અને શાલિભદ્રને દાનધર્મ વિશ્વમાં અપ્રતિમ છે, પણ તે બંનેમાં વિશેષ પ્રકારે અમે ધન્યની સ્તવના કરીએ છીએ, કારણ કે ધન્યકુમારને પુન્યપ્રભાવ જગતમાં અનુત્તર થયે છે. તે આ પ્રમાણે–પ્રથમ તે તેના જન્મને સમયે નાલ છેદીને ભૂમિમાં મૂકવા માટે ભૂમિ ખેદતાં એક લક્ષ કરતાં વધારે કિંમતવાળું નિધાન પ્રગટ થયું; આ અનુત્તર પુન્યના સમૂહને ઉદય છે. બીજું-કુમારાવસ્થામાં પૂર્વે કઈ વખત વ્યાપાર ઉદ્યમ નહોતે - કર્યો તથા લેવા વેચવાનું સ્વરૂપ નહેતું જાણ્યું તે છતાં પહેલેજ દિવસે પિતાની બુદ્ધિના કૌશલ્યથી લક્ષ દ્રવ્ય પેદા કરીને
Page #737
--------------------------------------------------------------------------
________________ 698 ધન્યકુમાર ચરિત્ર. ઘેર આવ્યા તે પણ અનુત્તર પુન્યને ઉદય છે. ત્રીજું-પિતાએ બીજી વખત વ્યાપાર કરવાની પ્રેરણા કરી એટલે સામાન્ય હીનજનેને ઉચિત હેડ કરીને રાજકુમારને છતી બે લાખ દ્રવ્ય મેળવીને ઘેર આવ્યા. કેઈને સ્વપ્નમાં પણ એવી શ્રદ્ધા આવે નહિ ક હેડના વ્યાપારમાં બે લાખ દ્રવ્ય મળશે. આ પણ અનુત્તર પુન્યને ઉદય જ સૂચવે છે. જેથું-પિતાએ ત્રીજીવાર વ્યાપાર કરવાની પ્રેરણા કરી ત્યારે દીન હીનજનને ઉચિત નિંદનીય મૃતકના ખાટલાને વ્યાપાર કરીને છાસઠ કરોડના મૂલ્યવા ળા રને લઈને ઘેર આવ્યા. મૃતકના ખાટલાના વ્યાપારમાં છાસઠ કરોડ મૂલ્યના રત્ન મળે તેવી કેણ સંભાવના કરે? આ પણ અનુત્તર પુન્યનો ઉદય સૂચવે છે. પાંચમું-બંધુઓ આ ઉપાર્જિત દ્રવ્ય યથેચ્છ રીતે ભોગવતા હતા છતાં ઈષ્ય કરતા હતા તે દેખીને ઘેરથી નીકળી ગયા. માર્ગમાં ક્ષુધા તથા તૃષાથી પીડાયેલા થાકી જઈને ક્ષેત્રની પાસેના વડની નીચે બેઠા. તે વખતે ક્ષેત્રપતિએ સુભાગ્યશાળી દેખીને ભેજન માટે આમંચ્યા. તેણે કહ્યું કે કોઈનું કામ કર્યા વગર હું ખાતું નથી.” ક્ષેત્રપતિએ કહ્યું કે-“જો તારે એવી પ્રતિજ્ઞા હેય તે મારે આ હળ ચલાવ. હું દેહશુદ્ધિ કરીને આવું છું; પછી ભજન કરશું.” તેમ કહીને હળ દઈને ગયા. તેમણે સાત આઠ પગલાં હળ ખેડ્યો. તેવામાં હળ અટકી ગયા. તેમણે બળ કરીને હળ ઉપાડ્યો કે તરતજ ઢંકાઈ રહેલ પથ્થર દૂર થઈ ગયા અને બા કોરૂં પડ્યું. નીચા નમીને જોયું તે ભયમાં અનેક કેટી સુવર્ણ દેખ્યું. તે ધન કાઢીને ક્ષેત્રપતિને આપ્યું પરંતુ પોતે મનમાં લેભ કર્યો નહિ અને મહા આગ્રહથી ભજન કરી ધન ત્યજી દઈને આગળ ચાલ્યા; આ પણ મેટા પુન્યવડેજ થયું છે. છછું-રાજાએ વહાણ
Page #738
--------------------------------------------------------------------------
________________ - નવમ પવિ. 699 માં રહેલ જેના સ્વામી નહોતા તેવા કરિયાણા ખરીદવા માટે ગામના વ્યાપારીઓને લાવીને કહ્યું કે- આ કરિયાણું - હણ કરે, ગામના ભાવ પ્રમાણે મૂલ્ય આપજે.” તે વખતે બધા વ્યાપારીઓએ એકઠા થઈ જઈને નક્કી કર્યું કે- નગરમાં રહેલા સર્વ વ્યાપારીઓએ ભાગ પાડીને કરિયાણા લઈ લેવા. ધનસારને ઘેર પણ ભાગ ગ્રહણ કરવા માટે આમંત્રણ કરવામાં આવ્યું. તે વખતે તેના મોટા ભાઈઓએ ઈષ્યના દોષથી બાપને કહીને ભાગ લેવા માટે ધન્યને મોકલ્યા. ધન્ય પણ પિતાની આજ્ઞાથી ગયા. સર્વ કરિયાણા નજરે જોઈને તે મધ્યે અનેક સેંકડો કળશા જેના ભરેલા છે તેવી તેજમતુરી તેમણે દીઠી. શાસ્ત્રપરિચય તથા બુદ્ધિકૌશલ્યથી તેણે તેને ઓળખી, પરંતુ બહુ વ્યાપાર કરનારા, કરિયાણની ઉત્પત્તિ-નિષ્પત્તિમાં કુશળ અને વિચક્ષણતા ધારણ કરનારા અન્ય વ્યાપારીઓએ તે ઓળખી નહિ. તેઓ ને તે ક. ળશેને મારી માટીથી ભરેલાજ માનતા હતા; તેથી તેને નહિ ઓળખીને ખળ સ્વભાવથી અને ઈષ્યબુદ્ધિથી મિષ્ટ વચનેવાડે તેને રાજી કરીને તે ઘડાઓ બધા ધન્યને માથે તેઓએ ઢળી નાખ્યા–તેને આપ્યા. ધન્ય પણ પોતાની બુદ્ધિની ચતુરાઈના અતિશયપણાથી તેઓની ખળતા જાણી લઈને તેમને યોગ્ય ઉત્તર દીધે. પછી તે સર્વને પ્રસન્ન કરીને અને સર્વ વ્યાપારીઓના આંખમાં ધૂળ નાખીને અનેક શત કેટી સુવર્ણ કરી આપનારા ‘એ તેજમતુરીના કળશા ગાડામાં ભરીને તેઓ ઘેર લઈ આવ્યા. આ પણ ઉત્કૃષ્ટ ભાગ્યોદયવાળાને જ થાય છે, બીજાને થતું નથી. સાતમું-જ્યારે શેઠની સુકી વાડીમાં એક રાત્રિ તેઓ સુતા ત્યારે તેના અયુત્કૃષ્ટ પુન્યપ્રભાવથી તેજ રાત્રિમાં તે સુકી વાડી નંદનવન જેવી થઈ ગઈ, તેથી તેમની ઘણું આબરૂ વધી. આ
Page #739
--------------------------------------------------------------------------
________________ &80 ધન્યકુમાર ચરિત્ર. પણ એક આશ્ચર્ય છે તે પણ અનુત્તર પુન્ય સૂચક છે. આઠમુંજયારે કૌશાંબીમાં ગયા ત્યારે ત્યાંના રાજાએ મણિની પરીક્ષા માટે તથા તેને મહિમા જાણવા માટે ત્રણ દિવસ સુધી પડહ વગડો, પરંતુ કેઈએ તે છ નહિ. તે તેમણે સ્પર્યો. પછી રાજા પાસે જઈને તે મણિ લઈ શાસથી પરિકમિત બુદ્ધિવડે કૌશલ્યતા તથા ચતુરાઈના અતિશયથી મણિની જાતિ, તેને પ્રભાવ તથા ફળ કહી દેખાડ્યા અને તે મણિને મહિમા પણ સમગ્ર સભ્યજને પાસે થાળમાં તાંદલ ઉપર પારેવા મૂકીને આધાર સહિત દેખાડ્યો. સર્વે સભ્ય અને રાજા પણ તે જોઇને ચમત્કાર પામ્યા. આ ઉગ્ર પુન્યને જ આવિર્ભાવ જાણ. આ આઠે અનુત્તર પુન્યના સમૂહથી થયેલા મહા આશ્ચર્યો છે. ' ' વળી બીજા પાંચ મહા આશ્ચર્યો છે, તે આ પ્રમાણે જ્યારે કૌશામ્બી નગરીની પાસે સ્થાપેલા ગામમાં પિતાના પિતા અને ત્રણે ભાઈઓને રાખીને રાજ્ય તેમને સ્વાધીન કરીને ધન્યકુમાર રાજગૃહીએ જવા માટે સૈન્ય સહિત નીકળ્યા, તે વખતે માર્ગમાં લક્ષ્મીપુર નગરમાંથી એક રાજપુત્રીએ વનમાં જઈને પિતાની બુદ્ધિના ચાતુર્થીતિશયથી રાગવડે મૃગલીને આકર્ષીને પિતાના કંઠમાંથી હાર કાઢી તેના કંઠમાં પહેરાવી દીધા હતા, અને ઘેર આવીને પ્રતિજ્ઞા કરી હતી કે જે માણસ આ મૃગલીને રાગવડ આપીને તેના કંઠમથી હાર કાઢીને મારા કંઠમાં પહેરાવશે તે મારે ભર્તાર થશે.” આ પ્રતિજ્ઞા સર્વત્ર વિદિત થઈ પરંતુ તે પૂરવાને કોઈ સમર્થ થયું નહિ. પછી ધન્યકુમારે ત્યાં આવીને વનમાં જંઈ વીણાવાદનપૂર્વક રાગવડે સમસ્ત વનમાં રહેલા હરણુઓના ટોળાને આકષીને અનેક હરણેના સમૂહવાળા યુથને ઘણા જોથી ભરેલા ચતુષ્પને રસ્તે થઈને છત્રીશ રાજ
Page #740
--------------------------------------------------------------------------
________________ * નિયમ પલય. 701 કુળથી શોભતી, અનેક આયુધ બાંધેલા હજારે સેવક વૃદેથી સેવાતી રાજસભામાં આપ્યું જ હરણે પુરૂષ માત્રને દૂરથી દેખીને અતિ દૂર નાશી જાય છે, તેને ઘણા જનેથી ભરાયેલી સભામાં મને નુષ્યએ દૂર ખસેડ્યા, પણ રાગમાં એકલીન ચિત્તવાળા થઈને તેઓ કોઈ સ્થળે ગયા નહિ, પછી તેઓની સાથે આવેલી પેલી હરણના ગળામાંથી હાર લઇને કન્યાના કંઠમાં પહેરાવે તેજ વખતે તેણે ધન્યના કંઠમાં વરમાળા આપી. તેની પછવાડે તેજ નગરમાં બીજી ત્રણ કન્યાઓ સાથે પણ પાણિગ્રહણ કર્યું. આ તેમનું અતિશય કળાકૌશલ્ય છે. . બીજું–તેઓ બાળપણમાં જ અસહાયહતા તે પણ પિતાની બુદ્ધિકશળતાથી તથા વચનાદિની ચતુરાઇથી અનેક શત કટી પ્રમાણ ધન તેમણે ઉપાર્જને કર્યું અને અદ્વિતીય રાજયમાન મેળવ્યું. ધન્ય ઉપાર્જન કરેલા ધનવડે આખા કુટુંબનું ભરણ પિષણ ચાલતું હતું, વળી ત્રણે મોટા ભાઈએ તે વિશેષપણે પિતપિતાના ચિત્તની અનુકૂળતા પ્રમાણે યથેચ્છ રીતે નિરંકુશપણે તે દ્રવ્યને ભેગવતા હતા, પરંતુ તેમને તેમની જરાપણ શંકા મોતી; છતાં તે ત્રણે ભાઈઓ ધન્યકુમારની ઉપર મેટી ઈર્ષ્યા રાખવા લાગ્યા. બંધુઓને ઈર્ષ્યા કરતા જાણીને ધન્યને તેઓની ઉપર જરાપણ કષાય આજે નહિં, પરંતુ સજજનના સ્વભાવથી ધન્ય પિતાને જ દે વિચારવા લાગ્યા કે-“અહે ! આ મારા વડીલ ભાઈએ મારે પૂજનીક છે, મને દેખીને મારાજ દુષ્કર્મ ના ઉદયથી તેઓ ઈર્ષાવંત થાય છે, ઈર્ષ્યા આવવાથી અંતરમાં કષાયને ઉદય થવાને લીધે તેઓ બળે છે, જયારે અંતરમાં કષાય જગે છે, ત્યારે કોઈ ઉપર પ્રીતિ થતી નથી અને જે પ્રીતિ ન હોય તે પછી સુખ શેનું? અરે ! સર્વત્ર અરતિ કરાવનાર હું જ થયે
Page #741
--------------------------------------------------------------------------
________________ 701 ધન્યકુમાર ચરિત્ર. છું. તે બધા મારે તે સેવા કરવા લાયક છે. ભક્તિને ઉચિત તે સર્વની સેવા કરીને કોઈ પણ પ્રકારે તેમને મારે પ્રસન્ન કરવા જોઈએ. તે હું યથાશક્તિ કરીશ, પરંતુ અત્યારે મને જેવાથી તેમને ઉલટી ઈર્ષાની વૃદ્ધિ થાય છે, તેમાં કોઈને દેષ નથી, માટે જ દેશ છે, કારણ કે મારા દર્શનથી તેઓની ઈર્ષ્યા પ્રબળ થાય છે, તેથી હાલ તે માટે અહીં રહેવું નહિ, હું જાઇશ તે તેઓ સુખેથી અત્રે રહેશે, કારણ કે કારણને નાશ થતાં કાર્ય નીપજશે નહિ, તેથી મારે અવશ્ય દેશાંતરમાં જ જવું એગ્ય છે. આ પ્રમાણે વિચારીને રાત્રે અરતિ અથવા તે દ્વેષ રહિત સહજ વૃત્તિથી મુનિની જેમ તેઓ ઘરમાંથી નીકળ્યા. તે વખતે તે મનમાં જરા પણ દુભાણું નહિ. “ભારી ભુજાથી ઉપાર્જન કરેલ ધન ભેગવતાં આ દુને મારા ઉપર ઈર્ષ્યા કરે છે. એવું એના ચિત્તમાં પણ આવ્યું નહિ. આવા સંતે કયાં હોય છે? પછી અનુક્રમે તે ઉજજયિનીમાં આવ્યા. ત્યાં સરેવરમાં રહેલ સ્તંભના વેષ્ટનની ચતુરાઈવડે મંત્રીપણું પામ્યા. પાછી તેવીજ સુખસંપત્તિ તથા લીલાલહેર મળી. કેટલેક કાળે માબાપ અને બંધુઓ દુષ્કર્મના ઉદયથી દીન અવસ્થાને અનુભવતા ભટકતાં ભટકતાં ત્યાં જ આવ્યા. ગેખમાં બેઠેલા ધન્યકુમારે તેમને દીઠા, દેખીને મનમાં બહુ ખેદાણ કે–અહે. આ મારા પૂજયે આવી દશા પામીને દુઃખ ભેગવે છે?” પછી સેવકો સાથે ઉતાવળા ઘરમાં બોલાવીને ઉભા થઈ પિતાના પિતા તથા વડીલ બંધુઓને પગે લાગ્યા. વિનયયુક્ત મિષ્ટ વચનેવડે તેમને સંતોષીને, સ્નાનાદિવડે ભક્તિ કરી પૂજાસ્થાને તેમને સ્થાપન કર્યા અને સર્વ ધનધાન્યાદિક તેમને આધીન કર્યા. પિતે સેવા કરનાર-પરિચર્યા કરનાર થઇને રહ્યા. આવું મહા આશ્ચર્ય કારી ચરિત્ર ધન્યનું જ હેય, બીજાનું છેવા સંભવ નથી. આવી
Page #742
--------------------------------------------------------------------------
________________ - નવમ પવિ. Wાની મંદતા તથા વિનયની પ્રગલ્શતા મહાપુરૂષમાં જ હોય, બીજામાં હેાય નહિ.' ( આ પ્રમાણે ચાર વખત અમિત ધન આપીને જરા પણ મનમાં દૂભાયા વગર તે નીકળી ગયા હતા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં અમિત સંપત્તિ તેમને મળતી. પછવાડે રહેતા વડીલ ભાઈઓ પાછા આપદાથીજ વિડંબના પામતા અને દુદશા પામીને તેની પાસે આવતા, પરંતુ ધન્ય તેને દેખીને વારવાર બહુમાનપૂર્વક ઘરમાં લઈ જઈને વિનયપૂર્વક સર્વરવ તેમના હસ્તમાં મૂકતા. આ પ્રમાણે મહા આશ્ચર્યકારક, માયાકપટ રહિત પ્રકૃતિ, ક્રોધ-માન-માયા-લેભરહિતપણું, ઉચિતે ગુણેને સહકાર, તથા ભદ્રક સ્વભાવ ધન્ય વિના અન્ય કેઇમાં સાંભળ્યા નથી. આ બીજું મોટું આશ્ચર્ય છે. - ત્રીજું પુન્યથી પાંચશે ગામનું અધિપતિપણું અને પૂર વક્ત અપરિમિત લક્ષમી મળી. ઉપરાંત રાજમાન મળ્યું, તે ઉ. પરાંત સર્વ સંપત્તિવંતેના ગર્વનું હરણ કરનાર ચિંતામણિ રત્ન ઘરમાં વિરાજતું હતું, તથાપિ સંતોષ ગુણની બહોળતાથી, શ્રીમદ્ જિનેશ્વરના વચનથી પરિણત મતિવાળા તેના મનમાં એ કઈ દિવસ સંકલ્પ માત્ર પણ થયે નહિ કે હું પણ સુવર્ણ તથા રને નિર્માલ્યપણે ફેંકી દઉં. શાલિભદ્રને તે હમેશાં તેત્રીશ પેટીઓ સવારે આકાશમાંથી ઉતરતી હતી, આ તે છાસઠ પેટીઓ ઉતારવાને સમર્થ હતા, પરંતુ તેણે જિનેશ્વરનાં વચનને હાદ–તાસ મેળવ્યા હતા, તેથી સર્વે પુશળ વિલાસને સ્વપ્નમાં આવેલ ઇંદ્રજળની માફક નિષ્ફળ સમજતા હતા. પ્રાચે કરીને આક્ષેપક જ્ઞાનવંત પુરૂષમાં જ આવા ચિહે પ્રત્યક્ષ દેખાય છે. આ જગતમાં પૂર્વ પુન્યના પ્રબળ ઉદયથી અપરિ
Page #743
--------------------------------------------------------------------------
________________ છ૪ ધન્યકુમાર મરિત્ર. સિત ધન તથા સંપત્તિ જે મેળવે છે તેઓ તેને ગર્વ કરે છે તથા પિતાની તુલ્યતાવાળા અન્ય ધનવંતને વિવિધ ચતુરાઈનસ - તિશયપણાથી નવા નવા ભેગે ભેગવતાં દેખીને તેએ અધિક ભેગોની ઈચ્છા કરે છે, અને ભેગે ભેગવે છે, પરંતુ શક્તિ છે તાં પણ ક્ષમાનુળ વતન ધન્યકુમાર જેવું કંઈકનેજ હોય છે. કહ્યું છે કે:- , ज्ञाने मौनं क्षमा शक्तौ, त्यागे श्लाघाविपर्ययः।। જ્ઞાનમાં મિન, શક્તિમાં ક્ષમા તથા ત્યાગમાં શ્લાઘાને અભાવ' (તે આદરણીય છે.) આ બધું મહા મહા પુન્યાનું બંધી પુન્યના ઉદયવાળાને જ પ્રાપ્ત થાય છે. ? ચોથું મોટું આશ્વર્ય એ છે કે–સેંકડો વિકારનાં હેતુઓ હતા, તે પણ પિતાનું અદ્વિતીય શૈર્ય ના તયું. “વિકારના હેતુ હેય છતાં પણ જેનાં હૃદયે વિકાર પામતા નથી તે જ ખરા ધીરવંત પુરૂષ છે.” આ નીતિવાકય પિતાના દૃષ્ટાંતથી તેમણે સિદ્ધ કરી બતાવ્યું. પાંચમું આશ્ચર્ય એ છે કે-શાલિભદ્રને તે રાજાના પરવ. શપણાનું ભાન થવાથી વૈરાગ્યને ઉદય થશે અને ત્યાર પછી પણ શ્રી વીરભગવંતના અમૃત સિંચનના યોગથી તે વૈરાગ્યને રંગ પલ્લવિત થયે; પછી પ્રબળ વૈરાગ્યના ઉદયવડે ચારિત્ર ઇચ્છક તેણે હમેશાં એકેક પ્રિયા ત્યજવાને ઉધમ શરૂ કર્યો, પરંતુ સુભદ્રાને મુખેથી તેના દુઃખની વાર્તા સાંભળીને ધન્યકુમાર તે જરા હસીને બેલ્યા કે-“શાલિભદ્ર તે અતિશય મૂર્ણ દેખાય છે.” પ્રિયાએ કહ્યું કે “શું મુ ખઈ? ધન્ય કહ્યું કે-“અરે સુ ધા સ્ત્રીઓ ! જે ત્યજવાની ઈચ્છા હોય તે એક સાથે જ તજવી, પ્રતિક્ષણે પરિણામની બહળવાથી મન ફરી જાય છે. નિમિત્ત
Page #744
--------------------------------------------------------------------------
________________ . નવમ પવિ. 705 વાસી આત્માની પરિણતિમાં ફેરફાર થઈ જતાં વાર લાગતી નથી, તેથી ત્યાં સુધી વિલંબ કર એગ્ય નથી, માટે જ્યારે સારા પરિણામ થાય ત્યારે તે કાર્ય તેજ સમયે કરી લેવું. ધર્મની ત્વરિત ગતિ છે.' તે વચન પ્રમાણે ધર્મકૃત્યમાં વિલંબ કરવો નહિ; તેથી મેં તેને મૂર્ખ કહે છે. તે વખતે તે પ્રિયાઓએ વિલાસપૂર્વક નીતિવાક્યને અનુસરીને કહ્યું કે “સ્વામિન ! આ જગતમાં અતિ ઉગ્ર કાર્ય કરવા માટે બેલનારા તે બહુ હોય છે, પરંતુ તે કાર્ય કરવામાં તત્પર તે કોઈકજ માડીજાય હેય છે, સર્વે હેતા નથી. આવી સં. પત્તિ અને સ્ત્રીઓને ત્યજવાને તેજ સમર્થ છે, બીજે દેઈ સમર્થ થાય તેવું જણાતું નથી. તે વખતે એક પ્રિયાએ આગળ થઈને વિલાસપૂર્વક કહ્યું કે–“હાથમાં કંકણ હોય ત્યારે આરીસાનું શું પ્રજન? શાલિભદ્રને બત્રીશ પત્નીને સમૂહ છે, તે તમારે આઠ પ્રિયા છે, જે તમે ખરા શુરવીર હે તે એક સાથે આ બધીને કેમ તજતા નથી? આ પ્રમાણેનું પત્નીનું વાક્ય સાંભળીને હર્ષપૂર્વક ધન્યકુમારે કહ્યું કે–“અહે ! તે સાચું કહું ! કુલવંતી સ્ત્રીઓ પાસેજ આવાં વાક હોય છે કે જે અવસરે તેવાં હિતકારી વાક્ય બોલી શકે છે! હે સ્ત્રી ! હું આજેજ આઠે પ્રિયાને ત્યજું છું.” તે પ્રમાણે કહીને તે જ ક્ષણે બધી પ્રિયાઓને ત્યજી દઈને ચારિત્ર ગ્રહણ કરવાને તેઓ ઉઘુક્ત થયા. પ્રિયાઓને પણ પ્રતિબંધીને ચારિત્ર ગ્રહણમાં તત્પર કરી અને શાલિભદ્રને વિલંબ તેજાવ્યું. આ પણ મોટું આશ્ચર્ય છે. આ પ્રમાણે ધન્યકુમારના ચરિત્રમાં પાંચ મેટા આશ્ચર્યો છે. આ પ્રમાણે ધન્યમુનિ તથા શાલિભદ્ર મુનિનું ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગઘબંધવડે મેં રચ્યું તે મારી ચતુરાઈ દેખાડવા માટે, - પંડિતાઈ દેખાડવા માટે અથવા તો બીજા કોઈ ઇર્ષ્યાદિ કારણે
Page #745
--------------------------------------------------------------------------
________________ રામકુમાર ચરિત્ર વડે પ્રેરાઈને રહ્યું નથી, પરંતુ આ કાળમાં જે સંતગણ છે, તેઓની મધ્યમાં જે કંઈ બુદ્ધિશાળી છે, શબ્દદિ શાસ્ત્રમાં કુશળ છે. તેઓ તે સર્વ શાને નિર્વાહ કરી શકે છે પરંતુ તેના થોડા હોય છે, બીજાઓ કઈક ભણીને તથા કાંઈક સાંભળીને ખંડખંડ પાંડિત્યથી ગાવિત થયેલા હોય છે, તેઓ પૂર્વાચાર્યોએ કરેલા ગદ્ય-પદ્યમય ગ્રંથને યથામતિ કણપૂર્વક નિર્વાહ કરે છે. બાકી રહેલા બધાએ તે પદ્યમય ગ્રંથો જેવાને પણ અસમર્થ હોય છે, તેઓ વાંચી તે કેવી રીતે જ શકે? વળી પરિપકવ ગદ્યમય પૂર્વ સૂકૃિત ગ્રંથ વાંચવાને પણ તેઓ સમર્થ હોતા નથી, વળી તેઓ લેકભાષામાં લખેલા બાળવબોધ ગ્રંથો વાંચતાં લજા પામે છે, કારણ કે-“અહો ! આવા વૃદ્ધ થઈને લેકભાષાજ વચ્ચે છે.” આ પ્રમાણે શ્રાવકો કહે છે. તેવાઓના શિષ્ય પ્રશિષ્ય ગુરૂભાઈ વિગેરેની પ્રાર્થનાથી આ સરલ રચનામેં કરી છે. બાળજી જાણે કે-“આ સંસ્કૃત ગીર્વાણ ભાષાવાળો ગ્રંથ વ્યાખ્યાનમાં વંચાય છે.” તેટલા માટે મેં આ બાળવિલાસ કર્યો છે, બીજા કઈ કારણથી કર્યો નથી. તેથી જે સંત મહંત છે, તેમના પાદયુગલને વાંદીને હું પ્રાર્થના કરૂ છું કે-આ ગ્રંથમાં જે કંઈ અને શુદ્ધ, અશુદ્ધતર હોય તે મારા ઉપર મટી કૃપા કરીને તેઓએ ધી લેવું, કે જેથી મારી જેવા બાળકની હાંસી ન થાય, પણ પ્રતિષ્ઠા થાય, પણ આવી પ્રાર્થના કરવાનું શું કામ છે? કારણ કે જે સજજ હોય છે, તેઓ તે સજનવભાવથી જ પુસ્તક હાથમાં લઈને, બાળવિલાસ દેખીને, જરા હસીને, સ્વયમેવ જ શુદ્ધ કરે છે. વળી જે કાંઈ આ ગ્રંથની અંદર અજ્ઞાનવશપણાથી તથા મિથ્યાત્વના ઉદયથી જિનાજ્ઞાની વિરૂદ્ધ લખાયું હોય તે શ્રીમદ્ અદાદિ પચતી સાક્ષીએ ત્રિશુદ્ધિવડે મારૂ સર્વ મિસ્યા દુષ્કૃત
Page #746
--------------------------------------------------------------------------
________________ નવમ પલ્લવ. 707 થઓ એ ભદ્રકપણાથી સ્થા ભક્તિવશ પણાથી મુનિરાજનાં ગુણે યથામતિ ગાયા છે, તેના ફળરૂપે શ્રીમત્ જિનધર્મમાં મારી દ્રઢ ભક્તિ થાઓ. પ્રાંતે કર્તા કહે છે કે - जयः श्री जैनधर्मस्य, श्री संघस्य च मंगलम् / वक्तृणां मंगलं नित्यं, श्रोतृणां मंगलं सदा // 1 // यस्यैतानि फलानि दिव्यविभवोद्दामानि शर्माण्यहो / मानुष्ये भुवनाद्भुतानि बुभुजे श्री धन्यशालीद्वयी // देवत्वे पुनरिन्दुकुन्दविशदाः सर्वार्थसिद्धेः श्रियः / सोऽयं श्री जिनकीर्तितो विजयते श्री दानकल्पद्रुमः // 2 // “જે દાન ક૫મના પ્રભાવથી ધન્યકુમાર તથા શાલિભદ્ર બંનેએ ફળરૂપે દિવ્ય વૈભવ, ઉદ્દામ મહેલ અને મનુષ્યપણામાં ભુવનભુત સુખ ભોગવ્યા અને જેના પ્રભાવથી દેવપણામાં ચંદ્ર તથા કુંદના ફુલ જેવી વિશદ સર્વાર્થસિદ્ધિની લક્ષ્મી મેળવી તે જિનકિર્તિ મુનિથી રચાયેલ (અથવા તે જિનેશ્વરથી સ્તવાયેલ) આ દાનક૯પદ્રુમ જયવંતુ વર્તે છે. ઇતિ શ્રીમત્તપાગચ્છાધિરાજ શ્રીસે મદરસૂરિ પટ્ટપ્રભાકર વિનયશ્રીજિનકિતિસૂરિ વિરચિતમ્ય પધબંધ શ્રીધન્યચરિત્રશાલિનઃ શ્રીદાનક૯પદ્રુમય મહોપાધ્યાય શ્રીધર્મસાગર ગણિનામન્વયે મહોપાધ્યાય શ્રીહર્ષસાગરગણિ પ્રપૌત્ર મહોપાધ્યાય શ્રી જ્ઞાનસાગરગણિ શિષ્યાપમતિથિત ગદ્ય રચના પ્રબધે શ્રીધન્યશાલિસર્વાર્થસિદ્ધિપ્રાપ્તિ વર્ણનો નામ નવમ: પલ્લવ SS S સમાપ્ત. 3 T : : B
Page #747
--------------------------------------------------------------------------
________________ પંચદશ શ્રી દાનપદ પૂજા દાને ભવસંકટ મિટે, દાને આનંદ દાને જિનવર પદ લહે, સકળ ભયંકર ચૂર 1 અભય સુપાતર દાન દે, નિતરિયા સંસાર; મેઘ સુમુખવાસુમતિ ધના, કહત ન આવે પાર. 2 પૂજા-રાગ જંગલે-ઠેકો પંજાબી દાન તે અભંગ દીજે, મન ધરી રંગ, દાન ખાન તે અમર અજ, સુખ તે અભંગ; * ગૌતમ રતન સમ, પાત્ર સુરંગ. દાન 1 કનક સમાન મુનિ, પાત્ર ઉત્તગ; દેશવિરતિ પાત્ર રૉય, મધ્યમ સુમંગ. દાનવ 2 સમદર્શી જીવ માને, ધન તુરંગ; કાંસ્ય પાત્ર પાત્રસમ, સુખ દે નીરંગ. દા. 3 શાલિભદ્ર કૃતપુa, ધન્ના શુભચંદ દાનસેં અનંત સુખ, કહત જિનંદ. દાત૪ દાનસેં હરિવહન લીને, જિનપદ સંગ; આતમ આનંદ કંદ, સહજ ઉમંગ. દાનવ 5 શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામ9) કૃત વિશસ્થાનક પદની પૂજા
Page #748
--------------------------------------------------------------------------
_