SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 74 ધન્યકુમાર ચરિત્ર. તેમ માની ગર્વથી બડાઈ હાંકે છે. આ ઉપરથી સમજવાનું એટલું જ કે–પાપાનુબંધી પુણ્યવાળા માણસો પોતે કરેલ અન્તરાય કર્મ ઉદયમાં આવતાં પોતાની મેળવેલ વસ્તુ પણ ભોગવી શકતા નથી. દ્રાક્ષ ખાવાને અવસરે ઉલટી કાગડાની ચાંચ પાકે છે.” અનુક્રમે છેલ્લી અવસ્થાએ પહોંચવા છતાં તે લેભીના સરદારે લેભ છોડ્યો નહિ. તેને એક વખત સખ્ત રોગ થઈ આવ્યો. જવરથી પીડાતાં છતાં પૈસા ખરચવાની બીકે તે કંઈ ઔષધ કરતે નહિ. શરીરે પીડાતાં લેભીને મૃત્યુ સમયે પુત્રએ પૂછ્યું કે–બાપુ! ધન ક્યાં છે? જે કઈ ધર્મસ્થાનમાં વાવશો તે બીજા ભવમાં તેના ઇંક તે ફળ મળશે.” આવા સમયે પણ તે લેભી પુ તેના મ લાગે કે–“હે પુત્રો ! શુભ કાર્યમાં મેં ‘પહેલાં કરે રહ્યું પણ બને છે, તેથી મને મારા આગલા કાર્યથી ટકે મળે તો તો રગિજ ભાતું તમારી પાસે માગું છું અને તે તમારે શેઠના પટમાં છે એ તે પ્રમાણે કબુલ કરતાં તેણે કહ્યું કે- હે પુત્ર! . ગ મને એટલે પ્રિય છે કે મારે અગ્નિસંરકાર તેની સાથે જ તમારે કરે; આટલું ભાતું બસ થશે, માટે વધારેથી સર્યું. આ પ્રમાણે બોલતાં જાણે પિતાની પ્રિયા હેય તેમ તે પલંગને દ્રઢ આલિંગન કરેલ તે શેઠ છેલ્લા શ્વાસ લેવા લાગ્યું. હવે ભેંય પથારીએ નાખવાની ઇચ્છાવાળા તે પુત્રોએ તેને ઉપાડવા માંડ્યો. તે જેમ આત્મા પોતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છેડી શક્યું નથી તેમ તે લેભી તે ખાટલાથી છુટ થઈ શક્યો નહિ; એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યું કે હે પુત્ર ! તમને જો તમારા પિતા પ્રતિ પ્રેમ હોય તે તેમને પ્રાણથી
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy