________________ પ્રતાના - - - નામ - છે, જે અન્યને સહાય કરવા ઈરનાર, શરછ હૃદયકા મનુષ્ય સુત જયમાં થયેલા અકાળ મૃત્યુએ ઘણાને ખેદ કરાવશે.આ સંસારની અનિયતા સસાવાને આ પ્રસંસ gય વિધારવા ઉપરાંત સંસારગૃદ્ધિ પછી કરાણનાર, સાંસારિક ઉપાધિઓમાં લીનતા ઘટાડનાર નીવડે છે. અને જે સ્થળે જવાનું જ છે, અને જ્યાં ગયા પછી કદિ પણ પાછું આવવાનું નથી તેને માટે ખેદ કરશે નકામે છે. વળી સંસારમાં આપણું મનાતી સર્વ વસ્તુઓને ત્યાગ કર્યા વગર પણ છુટકો નથી; તેથી આવા પ્રસંગે મનુષ્યને શક સાથે વૈરાગ્ય તરફ પણ દેરે છે. ત્રણાનુબંધ સંબંધ પૂરો થતાં કે ઈ પણ અહીં રહેતું નથી, રહી શકતું નથી. આ બંધુ આ સભાને સભાસદ નહોતે, પણ ભવિષ્યમાં સભાને એક ઉત્તમ સહચક થાય તે સંભવ હતો. શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફ સંપૂર્ણ લાગણી ધરાવનાર, તેના કાર્યમાં સહાયતા અપવા તત્પર થનાર, અને બાળપણથી જ સભાના કાર્યમાં ઉત્સાહ દેખાડનાર આ બંધુના મૃત્યુથી આ પુસ્તક પ્રગટ કરનાર સભાએ પણ એક ઉત્તમ ઉપ ગી ભાવી ભાસદ ગુમાવ્યું છે. સભા તરફથી પ્રગટ થતાં માસિક “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માં તેની ટુંક નેધ તે વ ખતે લેવામાં આવી હતી. આ બંધનું જીવન શાંત હતું, સ્વભાવ સરલ હતા. ભાષા મીઠી હતી, ચહેરે આનંદદાયી હતો અને હૃદય બીજાને આકર્ષે તેવું હતું. જીવનને અંતે મૃત્યુ તે સર્વને આવવાનું જ છે, પણ જે થોડું ઘણું જીવાય તે શાંતિથી, અન્યને સહાયક થઇને, પોતાના જીવનની મીઠી સુવાસ અન્યમાં ફેલાવીને છતાય તે તે જીવન સાર્થક છે. આ બંધુનું જીવન જાણનાર દરેકતે બંધુના સ્વાત્રથી હંમેશાં તેના તરફ આકર્ષાયેલા રહેતા હતા. લાગભગ વીશ, દિવસ પછી તે બંધુની ધર્મપત્ની સૈ૦ ચંપા પણ એક મરંણ તૃરીકે બાળકને જન્મ આપી તરતજ પતિની પાછળ હુ વ્યથાથી વીંધાયેલી ચલતી થઈ હતી. જે બાળક પોતાના ગુરુ હતું તેને જન્મ આપવા સુધીજ રાહ જિતેણે પ્રાણ પ્રતિ પાછળ મત્યુનું શરણ થાકાર આ વિડ્યારશાલ માણને તે આ બનાવ એક સંત કરી રાખેલ : + * R. . - - -