SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ 200 ધન્યકુમાર ચરિત્ર. થયું કે આ નિમિત્તે મારાં માશી તથા તેમના પતિ (માસા )નું મને દર્શન થયું. આજ દિવસ બહુ સુંદર અને ઉત્તમ છે. આ પ્રમાણે ચતુરાઈ યુક્ત તેના વચનથી ચંડપ્રદ્યોતરાજા પણ તેના ઉપર પ્રસન્ન થે. પછી જેવી રીતે કળાવાળો ચંદ્રમા શુકના ગૃહમાં રહેવાથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે શત્રુના ગૃહમાં રહેલે પણ અભયકુમાર પિતાની ઉત્તમ કળા અને ગુણવડે 'સર્વની ચિત્તપ્રસન્નતાનું કારણ , રાજસભામાં બેઠેલે અભયકુમાર પ્રસંગે પ્રસંગે જુદા જુદા દેશ, શાસ્ત્ર તથા વિજ્ઞાનની અંદુભૂત રત્પાદક અવસરચિત વાર્તાઓ કહીને રાજાના દિલનું રંજન કરવા લાગે અને રાજાનું પ્રીતિપાત્ર થઈ પડ્યો. એક ક્ષણ પણ રાજા તેને પોતાની પાસેથી દૂર રાખતે નહેતા, હમેશાં અભયકુમારની કહેલી વાત સાંભળવાને તે તત્પર રહેતે હતો. / અભયકુમારને દંભ કરીને ધર્મના ઢંગથી ઉજયિની લેઈ ગયા પછી તેની ગેરહાજરીમાં એક દિવસ રાજગૃહી નગરીમાં ઉંચે ચઢેલ અતિ નિબિડમેઘની ઘટાતુલ્ય અને મવડે જેનું અંતઃકરણ અંધ થઈ ગયું છે તે શ્રેણિક રાજાને સેચનેક નામને માટે હતી તેને બાંધવામાં આલાનખંભને ઉખેડી નાખીને નિગરલક્ષ્મીના નેહર જેવા પૂરને ભાંગી નાખતે, સુખશ્રીના રેથાનરૂપ ગૃહોને પગના આઘાતથી જુના વાસણની જેમ ચુરી નાખત, ગૃહરૂપ શરીરના ઈદ્રિરૂપી બારણા તથા ગવાક્ષોને સુંઢના આપાતવડે પાડી નાખત, લક્ષ્મીના સ્થાનકરૂપ અટારી(ઓને પિતાના પગવડે તેડી નાખતે, લેઢાની તેલદાર સેંકડો સાંકળને કમળના ફુલની જેમ ત્રોડી નાખત, મરમ એવા કીડાબાગને ઉખેડી નાખે, બાળકે દડાને ઉછાળે તેમ સુકા ce
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy