________________ ચતુર્થ પાવ. 103. કરતાં તેઓ ધન્યકુમારને નાશ કરવાની બાજી ચવા લાગ્યા. તેમણે ગુપ્ત રાખવા માગેલ આ વિચાર કાંઈક બુદ્ધિની પ્રગલ્કતાથી તથા કાંઈક તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્યકુમારના જાણવામાં આવી ગયે. બુદ્ધિશાળી માણસે પાતાળમાં રહેલા ગારિત્તેિ, ઈશા માળેન | भ्रूनेत्राऽऽस्यविकारेण, लक्ष्यन्तेऽन्तर्गतं मनः // આકાર, નિશાની, ગતિ, ચણા, ભાષણ, ભવાં, આંખ અને મેટાના વિકારથી અંદરનું મન જાણી શકાય છે. વળી કહ્યું છે કે તિર્થ પશુના પિuતે, યાચના વનિનોવિતા | अनुक्तमप्यूहति पंडितो जनः, परेगितज्ञानफला हि बुद्धयः॥ ઉદીતિ અને તે પશુઓ પણ સમજી શકે છે. હાથી ઘોડા પણ પ્રેરણું કરવાથી ચાલે છે, પરંતુ પંડિત માણસે તે કહેવામાં ન આવેલ વાતે પણ સમજી શકે છે, કેમકે બીજાની ચેષ્ટા વિગેરે જોઈને તેનું મન સમજી શકવાની શક્તિ તેનું નામ જ બુદ્ધિ છે? ધન્યકુમારના ગુણેથી આકર્ષાયેલી તેની ભેજાઈઓએ પિતાના / પતિ પાસેથી સાંભળેલી વાત ધન્યકુમારને એકાંતમાં કહી. વધારેમાં તે કહેવા લાગી કે હદિયરજી! તમારે સાવધાનીથી રહેવું. અમારા સ્વામીઓ પોતાના ખરાબ સ્વભાવથી તથા અદેખાઈના દોષથી મૂઢ બની ગયા છે. કહ્યું છે કે સદ રોડ ર શ સપત તરફ રવાના __ मन्त्रेण शाम्यते सर्पः, खलः केन न शाम्यते // સપ ક્રૂર છે, તેમજ ખળ માણસ પણ દૂર છે, પરંતુ તે