Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
Catalog link: https://jainqq.org/explore/008780/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ઉપનથી વગામી Eવવા ી દશ GિST ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા : તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરોધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ગદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો ૧. િપ Tળો બનાવ जस्सतिरा धम्मपयाई सिकरवे तस्सतिरा वेणइयं पउंजे सकारण सिरसा पंजलीमो काशिरा जोमणासायनिञ्च ) दश अ. उ.९ गा. १२ aim Nokra | Pr? જેની પાસે ધમપદ લખ્યા હોય તેના પ્રત્યે વિનયભાવ રાખનો તથા ફાળા ની | હમેશi સરનમાવી- જો મનગમળ4માળ તેનો સારો Sી કોશિશ ડિજ જોઈને રામરાજal S. રથે તે કામ કરે છેમનાશન જે 'બતક विनसा बत्तिय निकायु का बर्थ चिक्कण संसार सायरे घोरे नेणं पर ट्रुत्तर - - ૬ - ૬ વિભૂલા પ્રિય આ મા- h+)ને સાફ ડેમનું બંધન થાય છે. જેનાત તે દુસ્તર ધારે સેલાર સગર તો પડે છે. (ધરૂના અટલે તેરીની ગાર 4. જા કોને કરશે 9 + મા / ' ના ના જિલ્લા ઘણા બાળ લ ણી સમયે પાછ . કારણકે તેના જે જે લિન - પર નાકા રકમની હિ -લrpદવનtઇન (જે મહિનાના દAaોન નનાર હોમન પ્લોરામદ ( 10 માલા'' દ0%ાસે ના કnિ 3 જણલા) 4 4ના 4gamહેવળાલેહંના ના બ ળ mલ મી-૨છે !! છે ના તેહના સો જેમ કે છે તો મારી, શાને કાજ કાળજી ઈ શટૅબાંક ફન્ની રીના જન જી ર છે જો જીવ લ ફી જેલ મા ! હા રાવ તે કહે છે ત્યાં જ Page #3 -------------------------------------------------------------------------- ________________ КИТ2 101спе elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line The are were gta aena kate ene on the a nеете па kее КУП2 101с 162172 PECINE KX12 Tele 112 22 lec112 та келе ала естлар коп дести ега 271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગર પ્રાણ આગમ બત્રીસી શ્રી પ્રાણલાલજી મ. સા. ની ચીર સ્મૃતિ તથા સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. વિર શાંભવાચાર્ય રચિત મૂળ શાસ્ત્ર તપસમ્રાટ ગુરુદવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ દશાબ્દીવર્ષ ઉપલક્ષ શ્રી વૈકાલિક સૂત્ર (મૂળપાઠ, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ભાષાર્થ, વિવેચન, ર્પોરેશષ્ટ) • પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ગોંડલ ગચ્છ જયવંત હો : સંપ્રેરક : વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. ઃ પ્રકાશન પ્રેરક : ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષ : મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ. શ્રી મુકતાબાઈ મ. • પરામર્શ પ્રયોજિકા : ઉત્સાહધરા શ્રી ઉષાબાઈ મ. • અનુવાદિકા : મહાસ્થવિરા પૂ. શ્રી ગુલાબબાઈ મ. : પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન - પ્રધાન સંપાદિકા અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મ. - સહ સંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ : આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન ગુરુ પ્રાણ પ્રકાશન શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ પ્રાપ્તિ સ્થાન ? www.parasdham.org * www.jainaagam.org ૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. 2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા - શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯ ૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ , સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ થરમ તીર્થાઘિપતિ, વિશ્વવલ્લભ ભગવાન મહાવીરના શાસનના ઝળહળતા સિતાશ, પૂ. ગુરુદેવ ! આપને કયા શબ્દોથી નવાજું? V, આપના ગુણ ગાવા બૃહસ્પતિની બુદ્ધિ પણ બળહીન જણાય, વાયસ્પતિની વાણી પણ વામણી બળી જાય, કલાબાજ કલમીની કલમ પણ કુંઠિત બની જાય, એવા ગુણ ૨૮નાકર માળ ઉપકારી પૂ. ગુરુદેવ ! ભક્તિ ભાવથી, અંતરના ઉલ્લાસથી આપે સીંચેલું, આપથી જ પાંગરેલું, આપના હસ્તાંબુજે શ્રી દશવૈકાલિક સૂત્ર અeભાવે અર્પણ, સમર્પણ. દોડો ભવો પણ ઓ ગુરુ, તુજ ચરણની રજ હું બનું. ઋણમુકત તોયે ના થાઉં, એથી વધુ હું શું કહું’.. - પૂ. ઉજમબાઈ મ. ના સુશિષ્યા સાધ્વી ગુલાબબાઈમ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ગરદેવ પૂ. રતિલાલ વાલજી મ. સા. ના તપ સમ્રાટ તપસ્વી. આ ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી જયંતમુનિ મ.. શરોમણિ પૂ. શ્રી. ના સ્વહસ્તાક્ષરે છે . ગોંડલ ગચ્છ જિ. બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય – नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ – 'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની A % ન ખેંn - 7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ! તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ. શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું. તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુવાદિકા મહાસતીજીઓ પ્રધાન સંપાદિકા ભાવોગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ. સહસંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. સૂત્રનું નામ શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્નીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રશપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ–૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. અનુવાદિકા પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. પૂ. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ. પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈમ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ * 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ પ્રણામાંજલિ જાગૃતતા આર્જવતા સહિષ્ણુતા લધુતા સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો દાંતો Gutheile પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા પ્રૌઢતા કરુણતા ક્રાંતિકાર કતા સેવાશીલતા સૌમ્યતા આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા. અકુતૂહલતી નયુકતતી સામ્યતા તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા | ધર્મકલાધરતા એકાંતપ્રિયતા શૂરવીરતા રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા - સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો પવિત્રતા વિશાળતા દયાળુતા સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા સૌષ્ઠવતા લાવણ્યતા સમયસતી પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા | પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા ગંભીરતા કર્મનિષ્ઠતા વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા ચારિત્ર પરાયણતા વીરતા ખમીરતા વરિષ્ઠતા દિવ્યતા રોચકતા ઉપશમતા શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ પપ ( ઉદી દરી anna વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત - પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd- aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર F: O) મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. જદિન 0-00 000000ર3 ૦ 9 * = ૦ f ૦ 9 90 9 $ $ ૦ $ 6 છે. - VVVV = રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2: ૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ. પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ. ૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ. પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ.. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ. andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT $ VVVVUUUUUUU $ $ $ # # $ UU $ $ $ to જ Page #13 -------------------------------------------------------------------------- ________________ બુત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી કાશમીરાબેન કાંતીલાલ શેઠ. સૌ. હેતલ સંજયભાઇ શેઠ. કેટલાંક જીવો જન્મથી જ પુણ્યવાન હોય છે અને જીવનમાં પણ સદુગરનો સમાગમ, ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધાને પામી પ્રગતિના પંથે આગળ વધે છે. શ્રીકાંતીભાઇ શેઠ તેમાના એક સુશ્રાવક છે. પ્રભાવશાળી વ્યક્તિત્વના ધારક, કુટુંબના મોભી કાંતીભાઇએ સહજતા અને સરળતાપૂર્વકના જીવન વ્યવહારે પોતાના કુટુંબને ઉજ્જવળ કર્યું છે. શ્રીમતી કાશ્મીરાબેન પણ વર્ષોથી સાધુ-સાધ્વીઓની ભક્તિભાવે સેવા કરી પોતાની શક્તિનો સવ્યય કરી રહ્યા છે. સમગ્ર પરિવાર માટે પૂજ્ય ગુરુદેવશ્રીનમ્રમુનિ મ.સા. શ્રદ્ધાને કેન્દ્રસ્થાને છે. વડીલ બંધુ શ્રી વિરેનભાઇ ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી પિતાના સહયોગી બન્યા છે. સૌ. જ્યોતિકાબેન ઉવસગ્ગહરં ભક્તિગ્રુપ માં વર્ષોથી સેવા આપી રહ્યા છે. શ્રી સંજયભાઇએ ઉવસગ્ગહર સાધના ભવન - રાજકોટના નિર્માણમાં પાયાના પથ્થર બનીને સેવા આપી છે. એટલું જ નહીં વર્તમાને પણ તેના સુવ્યવસ્થિત સંચાલન માટે યોગદાન આપી રહ્યા છે. સૌ. હેતલબેનનું હૉટેલમાં ખાવું-પીવું, હરવું-ફરવું એજ તેમનું જીવન હતું. પૂ. ગુરુદેવે તેમના જીવનમાં યુટર્ન આપ્યો અને પૂજ્ય ગુરુદેવની પ્રેરણા પામીને જીવનને વળાંક આપ્યો છે. તેઓ અહમ યુવા ગ્રુપ તથા લુક એન લર્ન રાજકોટમાં તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે. જય, શ્રેણિક, ઉપાસના, કિંજલ, આદિ ચારે બાળકો આજના ભૌતિક યુગમાં પણ પૂ. ગુરુદેવના આકર્ષણથી સુસંસ્કારી બની આગળ વધી રહ્યા છે. શ્રી સંજયભાઈ – હેતલબેને ગુરુભક્તિથી પ્રેરિત થઈને પૂજ્ય ગુરુદેવના ૩૯ માં જન્મદિને શ્રુતભક્તિની અમૂલ્ય ભેટ અર્પણ કરી છે. સમગ્ર પરિવારની ગુરુભક્તિ ક્રમશઃ વધતી રહે અને તેઓને ભગવાન બનાવે એવી ભાવના પ્રગટ કરી ધન્યવાદ આપીએ છીએ.. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર સ્વાધ્યાય સદ્વિવેક તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થંકરોની અનુપસ્થિતિમાં તીર્થંકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થંકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થંકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવ વંદન કરવા . ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ – બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાલમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું. 8 Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૫૫ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ટાંક વિષય પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન 13 મહર્ષિનું ધ્યેય પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન 15 ચારિત્રનું ફળ પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન અધ્યયન-૪: છ જીવનિકાય પુનઃ પ્રકાશનના બે બોલ પરિચય પૂર્વ પ્રકાશનના બે બોલ ઉત્થાનિકા અભિગમ પાંચ સ્થાવરનું સ્વરૂપ સંપાદકીય ત્રસકાયનું સ્વરૂપ સંપાદન અનુભવો છ જીવનિકાય સંયમ અનુવાદિકાની કલમે પાંચ મહાવ્રત ૩ર અસ્વાધ્યાય રાત્રિભોજન વિરમણ વ્રત વ્રતનું પ્રયોજન શાસ્ત્ર પ્રારંભ છકાય જીવોની યતના – હિંસા ત્યાગ અધ્યયન-૧: ધ્રુમપુષ્પિકા અયતનાયતનાનું પરિણામ પરિચય પાપકર્મનો અબંધક ધર્મનું સ્વરૂપ અને મહાભ્ય જ્ઞાનનું મહત્ત્વ ભ્રમરવૃત્તિ સમ ભિક્ષાચર્યા જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમ નિર્દોષ ભિક્ષાવૃત્તિની પ્રતિજ્ઞા સુગતિની દુર્લભતા, સુલભતા સાધુતાના મુખ્ય ગુણ ઉપસંહાર અધ્યયન-૨: શ્રામણયપૂર્વક અધ્યયન- ૫/૧: પિંૐષણા પરિચય પરિચય શ્રમણધર્મની પૂર્વભૂમિકા– કામરાગ ત્યાગ ભિક્ષાર્થ પ્રવિષ્ટ ભિક્ષુની યોગ્યતા ત્યાગી અત્યાગીની પરખ ગોચરી ગમન વિધિ વાસના નિવારક ઉપાયો ગમનાગમનમાં સ્વ–પર રક્ષા વિવેક સંયમમાં સ્થિર થવાનો સદષ્ટાંત ઉપદેશ પૃથ્વીકાય રક્ષા વિવેક રાજેમહીના સુભાષિત વચનોનો પ્રભાવ ત્રસ,સ્થાવર રક્ષા વિવેક ઉપસંહાર ગૌચરીમાં વૈશ્યા વસ્તીનો વિવેક અધ્યયન-૩: ક્ષુલ્લકાચાર કથા ગૌચરીમાં માર્ગ ગમન વિવેક પરિચય ગોચરીનાં દષ્ટિ વિવેક અણગારો માટે અનાચાર ગોચરીમાં નિષિદ્ધ કુળ બાવન અનાચાર ગોચરીમાં દ્વાર ઉદ્ઘાટન નિગ્રંથોનો મહિમા ગોચરીમાં શરીરની બાધા નિવારણ ૧૧૩ ૧૧૪ ૧૧૭ ૧૨૪ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૪ ૧૩૪ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૪૦ ૧૪૩ ૧૪૪ ૧૪૬ ૧૪૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૧૪૭ | પૃષ્ટાંક ૨૨૪ ૨૨૫ ૨૨૮ ૧૪૯ ૨૨૯ ૨૩૨ ૧૬૧ ૨૩૪ ૨૪૨ ૨૪૩ 6. ૧૭૬ ૨૪૮ ૧૭૯ ૨૫૦ ૧૮૦ ૨૫૨ ૨૫૩ વિષય ઘરોમાં પ્રવેશ સંબંધી વિવેક ઘરોમાં ઊભા રહેવા સંબંધી વિવેક ગ્રહણેષણા દોષવર્જન પૂર્વકર્મ અને સંસ્કૃષ્ટ દોષ વર્જન સમ્મિલિત આહાર ગ્રહણ વિવેક ગર્ભવતી સ્ત્રીથી ભિક્ષા વિવેક દુગ્ધપાન કરાવતી સ્ત્રીથી ભિક્ષા વિવેક શંકિત દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ પિહિત અને ઉભિન્ન દોષ વિવેક દાનાદિ માટેના આહાર લેવાનો નિષેધ ઔદ્દેશિકાદિ દોષ વર્જન સંક્રમણ માર્ગમાં ગમન વિવેક માલાપહૃત દોષયુક્ત આહાર વિવેક સચિત્ત વનસ્પતિ ગ્રહણ વિવેક વેચાતા પદાર્થ ગ્રહણ વિવેક ઉન્દ્રિત ધર્મા પદાર્થ ગ્રહણ નિષેધ ધોવણ પાણીની ગવેષણા વિવેક આપવાદિક આહાર વિધિ ઉપાશ્રયમાં ગોચરી લાવ્યા પછીની વિધિ પરિભોગેષણાના ધૂમદોષનો વિવેક મુધાદાતા અને મુધાજીવીની સુગતિ અધ્યયન-પ/ર સર્વાશ આહાર કરવાનું વિધાન આહાર કરતાં પુનઃ આહારાર્થગમન ગોચરી ગમન કાલ વિવેક આહારાર્થી પ્રાણીઓ પ્રતિ વિવેક ઘરોમાં બેસવા-ઊભા રહેવાનો વિવેક અન્ય ભિક્ષાચરો સાથે વ્યવહાર વિવેક વહોરાવનારના અવિવેક અંગે વિવેક સચિત્ત અને મિશ્ર વનસ્પતિ ગ્રહણ વિવેક સામુદાનિક ભિક્ષાવૃત્તિ વિધાન ભિક્ષાવૃત્તિમાં અદીનતા અને અનાસક્તિ ગૃહસ્થના દાનભાવ સંબંધી વિવેક વિષય દાતાના વંદન–અવંદનમાં વિવેક માયાવી સાધુના આચરણો ૧૫ર ભિક્ષુ માટે મદ્યપાન નિષેધ ૧૫૬ પતિત સાધુની નિકૃષ્ટ દશા ૧૦ સંયમીની શ્રેષ્ઠતા સંયમ વિરાધના કરનારનું ભાવિ ૧૩ વિષય સમાપન એવં શિક્ષા ૧૬૪ અધ્યયન-: મહાચાર કથા ૧૫ પરિચય ૧૭ | આચાર–ગૌચર સંબંધી જિજ્ઞાસા ૧૭૦ આચાર્ય ભગવંતનો પ્રત્યુત્તર અઢાર આચાર સ્થાન ૧૭૭ (૧) અહિંસા (૨) મૃષાવાદ ત્યાગ (૩) અદત્તાદાન ત્યાગ ૧૮૧ (૪) અબ્રહ્મચર્ય ત્યાગ ૧૮૨ (૫) પરિગ્રહ ત્યાગ (૬) રાત્રિભોજન ત્યાગ ૯૨ (૭–૧૨) છકાય જીવ સંયમ ૧૯૯ (૧૩) અકથ્ય વર્જન ૨૦૨ | (૧૪) ગૃહસ્થ ભાજન ત્યાગ (૧૫) પલંગ આદિનો ત્યાગ ૨૦૪ | (૧૬) ગૃહ નિષદ્યા વર્જન ૨૦૫ (૧૭) સ્નાન વર્જન ૨૦૬ (૧૮) વિભૂષાનો ત્યાગ ૨૧૦ ઉપસંહારઃ ગુણસંપન્ન શ્રમણોની સુગતિ અધ્યયન-૭: સુવાક્યશુદ્ધિ ૨૧૨ પરિચય ૨૧૪ ભાષાના પ્રકાર અને વિવેક અવક્તવ્ય ભાષા ૨૨૦ વક્તવ્ય ભાષા ૨૨૧ અસ્પષ્ટ-મિશ્ર ભાષા ત્યાજ્ય ૨૨૩ | ભ્રમથી અસત્ય ભાષણમાં પાપ ૨૫૫ ૧૮૯ ૩ - ) 0 ૨૧૦ - ૧૬ ૨૯૧ ૨૯૨ ૨૯૨ ૨૯૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ણક ૩૬૯ ૩૭૭ ૩૭૮ ૩૮૧ ૩૧૧ ૩૮૪ ૩૮૭ ૩૯૧ ૩૯૪ ૩૯૬ ૩૯૯ ૪૦૧ ૪૦૨ ૩૨૮ વિષય નિશ્ચયકારી ભાષાનો વિવેક કઠોર અને પરપીડાકારી ભાષાનો નિષેધ સંબોધન સંબંધી ભાષાનો વિવેક પંચેન્દ્રિય સંબંધી ભાષાનો વિવેક વનસ્પતિ જીવો સંબંધી ભાષા વિવેક સંખડી આદિ વિષયક ભાષા વિવેક પાપ પ્રવૃત્તિ સંબંધી ભાષા વિવેક ગૃહસ્થ સાથે આદેશ વચન વિવેક સાધુ-અસાધુ કથન વિવેક ભવિષ્યકાલીન કથનવિષયકવિવેક પ્રાકૃતિક તત્ત્વો વિષયક ભાષા વિવેક ઉપસંહાર – શિક્ષાવચન અધ્યયન-૮ઃ આચાર પ્રસિધિ પરિચય અધ્યયન પ્રારંભઃ વિષય નિરૂપક પ્રતિજ્ઞા છકાય જીવો પ્રત્યે સંયમ બોધ આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોની રક્ષા પ્રતિલેખન પરિષ્ઠાપનમાં યતના ગૃહસ્થના ઘરમાં સાધુનો વિવેક જીલૅન્દ્રિય સંયમ સર્વ ઈન્દ્રિય સંયમ કષ્ટ સહિષ્ણુતા મહાફળદાયી રાત્રિભોજન ત્યાગ પ્રકૃતિ શોધન અને ગુણવૃદ્ધિ સ્વોત્કર્ષ અને પરોપકર્ષ ત્યાગ દોષ સેવન પ્રતિ મુનિનો વિવેક શિષ્યની વિનય સાધના ધર્મ સાધના અંગે પ્રેરણાવચન ચતુર્વિધ કષાય ત્યાગની પ્રેરણા કષાય નિગ્રહમાં સહકારી ગુણો પ્રમાદ ત્યાગ બહુશ્રુત ઉપાસના અને કાયિક વિવેક ભાષા સંયમ પૃષ્ણક વિષય ૨૯૪ | બ્રહ્મચર્ય સંયમ ૨૯૮ શ્રદ્ધાનું સાતત્ય ૨૯૯ ઉપસંહાર : આચાર પ્રસિધિનું ફળ ૩૦૩ અધ્યયન-૯/૧: વિનય સમાધિ ૩૦૬ પરિચય આશાતનાનું દુષ્પરિણામ ૩૧૩ આશાતનાના દુષ્પરિણામ દર્શક દષ્ટાંતો ૩૧૭ વિનયશીલ શિષ્યની ગુરુ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા ૩૧૭ ગુનો મહિમા ૩૧૯ ગુરુ ઉપાસના અને તેનું સફળ ૩૨૦ અધ્યયન-૯/૨ ૩૨૧ વૃક્ષની ઉપમાથી ધર્મનું મૂળ અને ફળ અવિનીતઃ પ્રવાહમાં પડેલા કાષ્ઠવતુ ૩રપ અવિનય ઃ દંડાથી લક્ષ્મી કાઢવા સમાન ૩૨૭ વિનયી અવિનયી પ્રાણીઓના દષ્ટાંત લોકોત્તર વિનયનું ફળ ૩૩૩ લોકોત્તર વિનયની અનિવાર્યતા સિદ્ધિ વિનય વિધિ ૩૩૮ | વિનીત અવિનીતની ઉપલબ્ધિ ૩૪૦ | મુમુક્ષુની પાત્રતા–અપાત્રતા उ४४ અધ્યયન-૯૩ . ૩૪૫ વિનીત સાધકની પૂજનીયતા ૩૪૬ સંતોષી સાધકની પૂજનીયતા ૩૪૭ આક્રોશ પરીષહજયી સાધકની પૂજનીયતા ૩૪૮ વચન વિવેકીની પૂજનીયતા ૩૪૯ સમભાવી સાધકની પૂજનીયતા ૩૫૧ ગુરુ ચરણોપાસકની પૂજનીયતા ઉપર ગુરુસેવાથી ક્રમશઃ મુક્તિ ૩૫૪ અધ્યયન-૯/૪ ૩૫૮ ચાર પ્રકારની સંયમ સમાધિ ૩૬) વિનય સમાધિ શ્રુત સમાધિ ૩૬૪ તપ સમાધિ ૪૦૩ ૪૦૬ ૪૦૭ ૪૦૯ ૪૧૩ ૪૧૪ ૪૧૭ ૪૨૦ ૪૨૨ ૪૨૪ ૪૨૫ ૪૨૭ ૪૨૯ ૪૩૧ ૪૩૩ ૪૩૫ ૩૨ ૪૩૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ણક પૃષ્ણક ૫૦૪ ४४४ પ૦૭ ૫૦૮ ૫૧0 ૫૧૧ ૫૧૩ ૪૪૯ ૫૧૪ ૫૧૬ ૪૫૬ ૫૧૮ ૫૧૯ વિષય ૪૪૧ | અનુસ્રોત સંસાર, પ્રતિસોત સંયમ સાધુચર્યાના પ્રશસ્ત ગુણો પરિહાર્ય–અપરિહાર્ય ગોચરી ૪૪૭. પરિહાર્ય–ગ્રાહ્ય સાધ્વાચાર મુનિની અપ્રતિબદ્ધ વિહારચર્યા ૪૫૦ સહચારી શ્રમણના અંતરાયે એકાકી વિહાર ૪૫ર | કલ્પ મર્યાદા અને સૂત્રાજ્ઞા પાલન શિક્ષા ૪૫૪ સ્વદોષ દર્શન અને સ્વાનુશાસન પ્રતિબુદ્ધ જીવી શ્રમણ ૪૫૭ સુરક્ષિત અને અરક્ષિત આત્માની ગતિ ૪૦ પરિશિષ્ટ ૪૩ (૧) વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા (૨) ચૂલિકાની રચના વિષયક ઇતિહાસ ૪૬s ૪૬૯ (૩) ગોચરી સંબંધી દોષ, નિયમ ૪૭૦ (૪) ઉમદા આદિ જીવ વિરાધના (૫) દંતમંજન ૪૭૩ () સાધ્વાચારની પ્રવૃત્તિ સંબંધી વિધિ ૧. પ્રતિલેખન વિધિ ૪૭૫ ૨. ગોચરી ગમન અને આહાર વિધિ ૪૭૭ ૩. વિહાર વિધિ(ગમનાગમન વિધિ) ૪૮૩ ૪. નિહાર વિધિ ४८४ | (૭) વિભૂષા એક વિશ્લેષણ ૪૮૮ પરર પ૨૯ પ૩૦ ૫૩૭ વિષય આચાર સમાધિ ચતુર્વિધ સમાધિ ફળ અધ્યયન-૧૦: સભિક્ષુ પરિચય સંયમ-બ્રહ્મચર્યમાં સ્થિર ચિત્ત શ્રેષ્ઠ ભિક્ષુ છકાય રક્ષક શ્રેષ્ઠ ભિક્ષુ શ્રમણચર્યામાં જાગૃત શ્રેષ્ઠ ભિક્ષુ આહારમાં નિઃસ્પૃહ શ્રેષ્ઠ ભિક્ષુ ક્લેશ કષાય ત્યાગી શ્રેષ્ઠ ભિક્ષુ કષ્ટ સહિષ્ણુ શ્રેષ્ઠ ભિક્ષુ યતના પ્રધાન ગુણોથી સમૃદ્ધ શ્રેષ્ઠ ભિક્ષુ અમૂચ્છ પ્રધાન ગુણોથી સમૃદ્ધ શ્રેષ્ઠ ભિક્ષુ આત્મોત્કર્ષ અને મદત્યાગી શ્રેષ્ઠ ભિક્ષુ સ્વ–પર તારક શ્રેષ્ઠ ભિક્ષુ ઉપસંહાર: ગુણ સંપન્ન શ્રેષ્ઠ ભિક્ષુની મુક્તિ પ્રથમ ચૂલિકાઃ રતિવાક્યા પરિચય રતિવાક્યા માટે ત્રણ ઉપમા સંયમમાં સ્થિરિકરણના અઢાર સૂત્રો ભોગ માટે યોગનો ભોગ કરનાર અજ્ઞાની સંયમ પતિતના પરિતાપની ચાર ઉપમા વૃદ્ધાવસ્થામાં થતો પરિતાપ સ્વજનોની વિડંબનામાં થતો પરિતાપ સંયમોન્નત દશાની કલ્પનાથી મનોવેદના તન્મય અતન્મય શ્રમણના અનુભવ ધર્મ છોડી અધર્મી થનારની અવદશા ભોગાસક્ત પુરુષની દુર્ગતિ અને અબોધિ સંયમમાં સ્થિરતા માટે પ્રેરણા દેહના ભોગે સંયમ રાખવાની દઢતા બુદ્ધિમાન સાધકને અંતિમ શિક્ષા બીજી ચૂલિકાઃ વિવિક્ત ચર્યા પરિચય ઉત્થાનિકા ૫૩૮ ૫૩૯ ૫૩૯ ૫૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૩ ४८८ ૪૯૦ ૪૯૧ ૪૯૩ ૪૯૪ ૪૯૬ ૪૯૮ ૪૯૯ ૫૦૧ ૫૦૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન નામ : : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ : વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ : માંગરોળ. પિતાશ્રી : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી ? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત : માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની : ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર : વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપઆરાધના રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે.. | 13 | Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખશિષ્ય : આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા : પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન ? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર : કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ ? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય : ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. ઉત્તરાધિકારી : આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ : ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. 14 Page #21 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ વેરાવળ. પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ વિસા ઓસવાળ. જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર. તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ. સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧ 15 | Page #22 -------------------------------------------------------------------------- ________________ સમાજોત્કર્ષ જ્ઞાન પ્રસાર દેહ વૈભવ આવ્યંતર વૈભવ વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સ્વહસ્તે દીક્ષિત પરિવાર અંતિમ ચાતુર્માસ, દેહ વિલય અંતિમ વિધિ શિષ્ય પરિવાર 16 TO Page #23 -------------------------------------------------------------------------- ________________ તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું - જીવન દર્શન શુભ નામ જન્મસ્થાન જન્મદિન પિતા માતા વૈરાગ્ય ભાવ દીક્ષા ગુરુદેવ રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ. ગચ્છ પરંપરા અભ્યાસ યોગ સાધના યોગ સેવાયોગ તપયોગ Page #24 -------------------------------------------------------------------------- ________________ મૌનયોગ દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ. | 18 Page #25 -------------------------------------------------------------------------- ________________ eleg પુર્વ પ્રકાશનના બે બીજી (બીજી આવૃત્તિ) તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો... ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે. આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ. અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમપ્રકાશનનું કાર્ય સંભાળશે. 19 Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે. - પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે. અમે તે સર્વના આભારી છીએ. અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના. શ્રી ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકના બે બોલા (પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે. આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું. આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી. રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા. Page #28 -------------------------------------------------------------------------- ________________ 10 આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ. વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ. શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ. આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે. જય જિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) 22 શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી) Page #29 -------------------------------------------------------------------------- ________________ અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. આજે દશવૈકાલિક સૂત્ર ઉપર અભિગમ લખતાં હૃદયમાં અપૂર્વ હર્ષ થાય છે. જોકે આ મહાન શાસ્ત્ર ઉપર આલેખન કરવું સામાન્ય કાર્ય નથી. પરંતુ ગુરુકૃપાએ આ સૂત્રની એક એક ગાથાઓ આત્મસાત્ થયેલી છે. દીક્ષા પર્યાયના ઉષાકાલમાં હજારો વાર આ સૂત્રનું કંઠસ્થ પારાયણ કરવાનો અવસર મળતો હતો; સ્વાધ્યાય વાચનાદિ કરતી વખતે ભાષા ટીકાના માધ્યમે અર્થબોધ પણ સુલભ થતો હતો; કેટલીય ગાથાઓના ભાવો પ્રત્યે મન મુગ્ધ થઈ જતું હતું. જેથી આ અભિગમ લખવાનું સહજ સાહસ કર્યું દશવૈકાલિક જૈન આગમનો સાર-સરવાળો છે. જૈન આગમો વિશાળ સમુદ્રની જેમ તરંગિત રહે છે. આ સમુદ્ર અમાપ રત્નાકર છે. વિચક્ષણ આચાર્યો તેમાં ડૂબકી મારી સારભૂત રત્નો એકત્રિત કરે છે અને એકત્ર થયેલા રત્નો પરંપરાએ જૈન આગમનું અંગ બની જાય છે. દશવૈકાલિક સૂત્રમાં પણ આ હકીકત સ્પષ્ટ પ્રદર્શિત થઈ છે. તેના ઉદ્ભવની કથા સુપ્રસિદ્ધ છે. તેથી અહીં કથા ન આપતાં મારે એટલું જ કહેવું છે કે આ શાસ્ત્રમાં આગમના સારાંશને એકત્ર કરી તેનો સરવાળો કરવામાં આવ્યો છે. તે લગભગ સાતસો શ્લોક પ્રમાણ છે. જેમાં વ્યવસ્થિતપણે જૈન આચાર ધર્મનું ક્રમશઃ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રનું નામ ગમે તે કારણથી દશવૈકાલિક આપવામાં આવ્યું હશે, પરંતુ ખરી રીતે આ નામ શાસ્ત્રના આંતર ભાવોને પ્રગટ કરવામાં પર્યાપ્ત છે કે કેમ, તે ચિંતનીય છે. વસ્તુતઃ જેમ ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ તેવું નામ આપી તેમાં રાજ વિદ્યાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં રાજ વિધાનો અર્થ "રાજકીય વિદ્યા એવો નથી પરંતુ સર્વ વિદ્યાઓમાં રાજા જેવી પ્રમુખ વિદ્યા", એવો અર્થ થાય છે. તેમ Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણે પણ દશવૈકાલિક માટે "રાજ મોક્ષમાર્ગ" કે "મોક્ષમાર્ગનો મહાપથ" = મોરવમા મહાપહો આવું નામ આપી શકીએ. જો કે આ અમારી બાળચેષ્ટા છે તેમ છતાં આ નામથી દશવૈકાલિકના અંતરંગ ભાવો રૂડી રીતે અભિવ્યક્ત થાય છે. ખરેખર દશવૈકાલિક એ મોક્ષમાર્ગનો મહાપથ છે. આ દશવૈકાલિક સૂત્ર રૂપ મહાપથનું અવગાહન કરવામાં આવે તો આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રનું અવગાહન થઈ જાય તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ચાલો, આપણે દશવૈકાલિકમાં ડૂબકી મારીએ અને તેની ગહનતાને હૃદયંગત કરી ધન્યતાનો અનુભવ કરીએ. દશવૈકાલિક સૂત્ર એ મુક્તિધામની મહાયાત્રા છે. આ યાત્રામાં સાધક જોડાઈ શકે છે. સાધક યાત્રા શરૂ કરે તે પહેલાંથી જ બધી રીતે સાવધાન રહી આત્માને ઉચ્ચકોટિના સિદ્ધાંતોથી સજ્જ કરે તો તે આ સંયમ યાત્રામાં આગળ વધી મુક્તિધામ સુધી પહોંચે છે. આ શાસ્ત્ર ખાસ નિયમોથી સાધકના સંપૂર્ણ માર્ગને પ્રકાશિત કરે છે અને સારી શિખામણ પણ આપે છે. દશવૈકાલિક તે એક પ્રકારનો સુવર્ણ કુંભ છે. જેમાં જૈનાગમનું અમૃત ભરેલું છે. તે સુવર્ણ કુંભનું અમૃત ગુર્જર ભાષી સંપૂર્ણ જન સમાજને ચખાડવા માટે આપણા પ્રયાસનો પ્રારંભ થયો છે. ધર્મની વ્યાખ્યા - જે લક્ષ ઉપર આપણે જવું છે અર્થાત્ જે આપણે સાધ્ય છે, તેની તથા તેના સાધનની સ્પષ્ટ વ્યાખ્યા થવી જોઈએ. તે માટે આ સૂત્રના પ્રારંભમાં જ શાસ્ત્રકારે ધર્મની વ્યાખ્યા કરી છે અને અહિંસા, સંયમ અને તપ ધર્મને જ કલ્યાણ માર્ગરૂપે દર્શાવ્યો છે. જ્યારે સંસારમાં ધર્મના નામે અથવા ધર્મના વેશમાં હિંસા ભરેલા ઘણા ભાવો સ્થાન પામ્યા છે. જગતના બધા તાંત્રિકો, મ્લેચ્છો, વિધાધારીઓ અથવા તંત્ર-મંત્ર કરનારાઓ પોતાનો બધો વ્યાપાર ધર્મના નામે જ કરે છે. ધર્મમાં ઘણે અંશે અંધશ્રદ્ધા પ્રવેશ પામી ગઈ છે. ધર્મ શબ્દમાં ઘણા સારા-નરસા બધા સિદ્ધાંતો સંગ્રહિત કરી લેવાય છે. જ્યારે જૈનદર્શનમાં ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે અને ઉજ્જવળ તત્ત્વોને જ ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ભગવાન કહે છે–fમચ્છી તે ઇશ્વમાંશુ Page #31 -------------------------------------------------------------------------- ________________ ** હે ગૌતમ ! આ બધા ઉટપટાંગ વાતો કરનારા લોકો હિંસા ભરેલા મિથ્યાવાદ કરે છે. ખરેખર ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કે સારભૂત અતિ સુંદર વ્યાખ્યા દશવૈકાલિકની પહેલી ગાથામાં કરવામાં આવી છે કે– ધર્મ તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. તે ધર્મમાં કે તે ધર્મના સાધકોમાં દેવોની ઝંખના હોતી નથી, ઉલટા દેવો જ તે શ્રેષ્ઠ અહિંસા પ્રધાન ધર્મમાં તલ્લીન સાધકની અભ્યર્થના, અર્ચના, શુશ્રુષા કરી પોતાને ધન્ય માને છે. અહિંસા સંયમ તપ :– જીવ જ્યારે સમ્યષ્ટિ બને ત્યારે જ તે અહિંસાનો સાચી રીતે સ્વીકાર કરી શકે છે. અહિંસા એ ધર્મનો રાજમાર્ગ છે. ધર્મની વ્યાખ્યાને તે જ સમજી શકે કે જેને સમ્યજ્ઞાન હોય. અહીં (૧) અહિંસામાં સમ્યક્દર્શનનો (૨) સંયમમાં સમ્યક્ત્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને (૩) તપસ્યા એ તો ચારિત્રનું જ અંગ છે. વસ્તુતઃ એ ત્રણે ય શાસ્ત્રીય શબ્દો ગહન છે. તેને બહુ ઊંડા ઉતરીને જ સમજી શકાય છે. ખરેખર ધર્મની અહિંસા, સંયમ અને તપ રૂપ વ્યાખ્યા પ્રકાશ, અગ્નિ કે વિશુદ્ધ પાણી જેવી નિર્મળ અને સ્પષ્ટ વ્યાખ્યા છે. તેમ છતાં તે મર્મ ભરેલી વ્યાખ્યા ગુરુ સાંનિધ્યે પોતાનો ક્ષયોપશમ વધારવાથી સહજ ઉપલબ્ધ થાય છે. જ્ઞાન સાથે ક્રિયા :– ધર્મની વ્યાખ્યાને સમજ્યા પછી જો સાધક ઉત્કૃષ્ટ ભાવથી ક્રિયાશીલ ન બને અથવા ગુરુ દ્વારા ક્રિયાના આચરણ માટે સાધકને પૂરો સજ્જ કરવામાં ન આવે તો આખી સંયમ સાધનાની પ્રક્રિયા વેર–વિખેર થઈ જાય છે અને સુંદર ભાવોથી અભિનિષ્ક્રમિત સાધક સાધનાના માર્ગમાં જ અટવાઈ જાય છે. સમગ્ર દ્વાદશાંગીનો સાર કાઢી શાસ્ત્રકારે સાધના કેવી હોય છે ? સાધકને શું શું કરવાનું હોય છે ? કેવી રીતે કરવાનું હોય છે ? તે માટે એક એક રત્નકણ જેવી સૂચનાઓ આ અધ્યયનોમાં ભરી દીધી છે. સાધક સંયમની પ્રક્રિયા કરતો આ સૂચનોમાં જરા પણ અસાવધાન થાય તો જેમ મૂળિયા વગરનું, વાવાઝોડામાં સપડાયેલું સમુદ્ર કિનારાનું વૃક્ષ મૂળથી ઉખડી પડે છે, તેમ સાધક પણ જો કોઈ પ્રકારના સૌંદર્યથી આકર્ષિત થઈ કામનાના તોફાનને રોકી ન શકે તો તે બહુ જ ખરાબ રીતે દુર્ગતિને પ્રાપ્ત થાય છે અર્થાત્ આ લોકમાં બદનામ થઈને પરલોકને બગાડે છે. તે સાધક ઘરનો કે ઘાટનો રહેતો નથી. આમ આ સૂત્રમાં સાધક માટે જ્ઞાન સાથેની ક્રિયા અને તેની સમગ્ર સાવધાની તથા ભાવ સંયમનું આલેખન કરવામાં આવ્યું છે. આ સૂત્રના પાંચમા અધ્યયન સુધી સાધકને કઠોર નિયમાવલીની અને તેને AB 25 Page #32 -------------------------------------------------------------------------- ________________ પાલન કરવાની વિધિની પૂરી સૂચનાઓ આપ્યા પછી સાધકના ભાવને સ્થિર કરવા, ઉપદેશાત્મક ભાવથી છઠ્ઠા અધ્યયનમાં સારભૂત બોધ આપવામાં આવ્યો છે, તે બધી ગાથાઓ અનુવાદ સાથે પ્રકાશિત થઈ રહી છે. માટે અહીં અમારે ગાથાનો ઉલ્લેખ કરવાનો નથી, પરંતુ શાસ્ત્ર વાંચનથી અમારી આ ઉક્તિ પ્રત્યક્ષ જોઈ શકાશે. ત્યારબાદ સાતમા અધ્યયનમાં શાસ્ત્રકારે વાણીયોગને સ્પર્શ કર્યો છે અને શરૂથી છેલ્લે સુધી તે અધ્યયનમાં વચન સંયમ માટે સૂચનો મૂકવામાં આવ્યા છે. ખરેખર સંપૂર્ણ જૈનાગમોમાં પાણી માટે કે વચન માટે ઘણો ઊંડો વિચાર કરવામાં આવ્યો છે અને મનુષ્યની વાણીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આટલા વિસ્તાર સાથેનો વિચાર અન્યત્ર ક્યાં ય ભાગ્યે જ જોવા મળશે. તો અહીં પણ દશવૈકાલિક સત્રના પ્રણેતા ગણધરોએ કે આચાર્ય ભગવંતે આખું શાસ્ત્ર સંક્ષિપ્ત અને સારભૂત હોવા છતાં તેમાં પાણી માટે આ એક સંપૂર્ણ અધ્યયન ફરમાવ્યું છે. વચનયોગના બે મુખ્ય પ્રકાર જૈન તત્ત્વજ્ઞાનમાં દષ્ટિગોચર થાય છે.– (૧) નિર્વધ વાણી (૨) સાવધ વાણી. નિર્વધ વાણી એટલે નિર્દોષ વાણી, અહિંસક વાણી. સાવદ્ય વાણી એટલે સદોષ વાણી, હિંસા ભાવોથી ભરેલી વાણી. જૈન શાસ્ત્રકારોનું એ દઢ મંતવ્ય છે કે મનુષ્યના આંતરિક વિકારો તેની વાણીમાં પ્રગટ થાય છે અને આ દોષો જ્યારે વાણીમાં પ્રગટ થાય છે ત્યારે વ્યક્તિ અતિક્રમનું રૂપ મૂકી વ્યતિક્રમથી લઈ અનાચાર સુધીના ભાવોને ભજે છે. માટે શાસ્ત્રોકારોએ વાણીના નિર્વધ ભાવોને દષ્ટિગત રાખી આ સાતમા અધ્યયનમાં સદુપદેશ આપ્યો છે. તે આંતરિક દોષ વાણીમાં પ્રવાહિત ન થાય તેવા સૂચનો આ અધ્યયનમાં કર્યા છે. જેમ અગ્નિકણ પ્રજ્વલિત થયા પછી જો તે સૂકા ઘાસ સુધી પહોંચી જાય તો દાવાનળનું રૂપ ધારણ કરે; તેમ આંતરિક દોષો જો વાણીને સ્પર્શ કરી લે તો મહાઅનર્થનું મૂળ બને. અહીં અમે આ ઈશારા માત્ર વાત કહી છે. પરંતુ શાસ્ત્રકારે બખૂબી (કુશળતા પૂર્વક) આ સાતમા અધ્યયનમાં તે વાતને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરી છે. તેઓએ માનો કે અનેક આગમના ઉપદેશોને સંક્ષિપ્ત કરી શિષ્યોના કલ્યાણ માટે આ સૂત્ર રૂપે એક મોતીની માળા બનાવી છે. દશવૈકાલિક સૂત્રનું મૂલ્યાંકન તેના લઘુ શરીરમાં ભરેલા મોતી અને હીરાથી કરવામાં આવ્યું છે. ઘણા વિદ્વાનો દશવૈકાલિકની આ ઉત્તમ શૈલીથી મંત્રમુગ્ધ છે. તે જ & 26 , Page #33 -------------------------------------------------------------------------- ________________ રીતે સાધુઓ માટે પણ સંક્ષિપ્ત કરેલું આ ઉત્તમ શાસ્ત્ર થોડામાં જ સંપૂર્ણ જૈન આગમનો પ્રકાશ આપે છે એટલે જ અમે આગળ કહ્યું કે આ શાસ્ત્રનું નામ ભલે દશવૈકાલિક છે પણ અમારા હૃદયોદ્ગારના શબ્દોમાં તેનું નામ ખરેખર "મોક્ષ માર્ગ મહાપથ" આપી શકાય તેમ છે. સાધક સાધનામાં અધૂરો ઉતરે તો તેના કેવા કુફળ આવે અને તેના જીવનમાં જે પ્રત્યાઘાત થાય તે અંતિમ અધ્યયનોમાં દર્શાવ્યા છે. શાસ્ત્રકારે આ સૂત્રમાં એક બહુ મહત્વપૂર્ણ વાત કરી છે. જે જૈનાગમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને તે વાત વિશેષ કરીને ગુઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. સાધક ત્રુટિ કરે, ભૂલ કરે કે નબળો પડે તો ગુરુઓએ અને શાસનકર્તાએ ઉતાવળથી તેને બહિષ્કૃત કરવો નહીં; તેમજ તેના પ્રત્યેની નિરાશા પણ ઉદ્ભવવી નહીં. પરંતુ છેલ્લી ઘડી સુધી તે સાધકને તેની સાધનામાં સ્થાપિત કરવા માટે સંપૂર્ણ પ્રયાસ થવો જોઈએ. આ માટે ગુરુવર્યોએ જરા પણ ધીરજ ન ગુમાવવી જોઈએ. આ વચનોથી એમ લાગે છે કે જૈન-પરંપરામાં નવો સાધક ન આવે તેની એટલી ફિકર નથી પરંતુ એક સાધક સ્થાન ભ્રષ્ટ થઈને ખસી જાય, તે શાસ્ત્રકારને બિલકુલ ઈષ્ટ નથી. નવા સાધકો આવે તે તો ઈચ્છનીય છે જ પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે સાધક બહિંગમન ન કરી જાય, ચારિત્રભ્રષ્ટ કે વિચારભ્રષ્ટ ન થઈ જાય અને શ્રદ્ધાથી ન ડગી જાય; તે માટે ઘણી સાવધાની સૂચવવામાં આવી છે. ખરેખર આ, જૈન શાસ્ત્રની ઉદારતાનો પરિચાયક છે. ઘણા લોકો અને જેને તત્ત્વવેત્તાઓ અનુશાસનની વાતો કરે છે પરંતુ જૈનધર્મ એ શાસન છે પરંતુ અનુશાસન ઉપર પ્રબલ ભાર રાખવામાં આવ્યો નથી. શાસન સ્વકૃત હોય છે, અનુશાસન પરપ્રેરિત હોય છે. માટે સાધક સ્વયં શાસનને અનુરૂપ સાધના કરે તે વધારે ઈચ્છવા યોગ્ય છે. આટલુ કહી અમે દશવૈકાલિકનો અભિગમ પૂરો કરવા ઈચ્છીએ છીએ. જોકે દશવૈકાલિકનું નામ લેતાં ઘણા જ કથ્ય ભાવો હૃદયમાં ઉભરાય છે પરંતુ અહીં નતમસ્તક બની દશવૈકાલિક સૂત્રનું અભિવાદન કરી વિરમીએ છીએ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ** મારી પાઠકોને હાર્દિક પ્રેરણા છે કે તેઓ અવશ્ય દશવૈકાલિકનો સ્વાધ્યાય કરે અને જૈનાગમના નવનીતનો ઉપયોગ કરે. અમોને પૂ. ત્રિલોકમુનિજી મહારાજ, વિદુષી રત્ના સાધ્વીજી મહારાજ તથા પ્રકાશક મંડળીએ જે પ્રેરણા આપી છે અને દશવૈકાલિક સૂત્રના ગુણાનુવાદયુક્ત અભિગમ લખવાની પ્રેરણાથી શાસ્ત્ર ભક્તિની જે તક આપી છે, તે માટે આપ સર્વે હૃદયથી પુનઃ પુનઃ અભિનંદનીય છો. જય અરિહંત. આનંદ મંગલમ્. AB 28 જયંત મુનિ પેટરબાર Page #35 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. બોધિ બીજ દીક્ષા–શિક્ષા દોરે બાંધી, "મુક્ત લીલમ" સતી તણા તારક થયા, ગુરુ "પ્રાણ" "ઉજમ" "ફૂલ" "અંબા"–ગુરુણીવર્યાને વંદન કરું ભાવ ભર્યા, સંપાદન કાર્ય કરવામાં કૃપા વરસાવી, શ્રુતજ્ઞાનનું બળ પૂરજો. ભાવ પ્રાણ પ્રગટ કરવામાં અમારા અંતરયામી સદા બની રહેજો. પ્રિય સાધકગણ એવં પાઠકગણ ! આજે ચાર મૂળ સૂત્ર પૈકીનું એક શ્રી દશવૈકાલિક સૂત્ર તમારા કરકમળમાં અર્પણ કરવામાં આવી રહ્યું છે. આ સૂત્ર સાધુ સંતોની મૂળગી મૂડી છે. પંચમ આરાના છેવાડા સુધી આ સૂત્રનો મૂળપાઠ રહેશે. આ જ સૂત્રના ચોથા અધ્યયનના દીક્ષા મંત્ર પાઠથી અનેક આત્મા સંસારનો ત્યાગ કરી અણગાર બનશે. આ આગમ સાધુચર્યાની મૂળાક્ષર સહિતની બાળપોથી છે. તે કંઠસ્થ કરીને હંમેશાં સ્વાધ્યાય કરવા લાયક છે. શયંભવ સૂરિજીએ તેની રચના કરી હતી. આજે તે અનેક મુનિરાજો માટે મહાઉપકારી છે. દીક્ષા લીધા પહેલાં અથવા દીક્ષા લીધા પછી આ આગમનો અભ્યાસ કરાવવામાં આવે છે. મુમુક્ષુ અણગારો આ સૂત્રને બહુ પ્રેમથી ભણે છે. તેઓને લક્ષ્યમાં રાખીને અમોએ નિર્ણય કર્યો કે આ સૂત્ર સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રકાશિત કરવું. આ શાસ્ત્ર મારું પ્રિયમાં પ્રિય શાસ્ત્ર છે. ગુરુ–ગુણી દેવોએ સંસારાવસ્થામાં જ મને આ આગમ ભણાવ્યું ત્યારથી જ વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવનારું બની રહ્યું છે. સંસારના ત્યાગ પછી નૂતનદીક્ષિત અવસ્થાના પ્રારંભમાં મારા જીવનના સુકાની, ઘડવૈયા, વ્યાખ્યાન વાચસ્પતિ, અનેકાર્થી પ્રવચન પટુ, પંડિત રત્ન બા.બ્ર. સી. કેસરી પરમકૃપાળુ પરમ ઉપકારી પૂ. ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબશ્રીની નેશ્રામાં પ્રથમ ચાતુર્માસ 29 Page #36 -------------------------------------------------------------------------- ________________ Th( 5. કરવાનો અવસર મળ્યો. તે ચાતુર્માસ દરમ્યાન પૂ. ગુરુદેવના શ્રીમુખે આ આગમના શબ્દાર્થ, ભાવાર્થ, રહસ્યાર્થ, વિવેચન સહિતનો ધારાવાહી પ્રવાહ ત્રણ ત્રણ કલાક પ્રબુદ્ધ પ્રવચનરૂપમાં સાંભળવાનો અને મારા અબુદ્ધ માનસમાં ઉતારવાનો અપૂર્વ અવસર મને મળ્યો. પૂ. ગુરુદેવે ચાસણી સમી વાંચણી રૂપ અમૃતનું રસપાન ઘૂંટી ઘૂંટીને કરાવ્યું. તે રત્નત્રયારાધનાનું રસાયણ બાલમાનસમાં એવું તો ઉતરી જતું કે પુસ્તક ખોલવું જ ન પડે અને યાદ રહી જાય. ફક્ત આ એક મૂળ આગમની વાંચણી મને પ્રાપ્ત થઈ. પછી ક્યારે ય આવો અવસર આવ્યો જ નહીં. ગુજ્જીદેવ તથા ગુરુદેવનો વિરહ થયો. આજે પણ મારા માનસ પટલ પર ગુરુદેવની આચારથી ઓપતી મૂર્તિ અક્ષરે અક્ષરે અંકિત થાય છે. શબ્દ શબ્દ તેમના શ્રી મુખમાંથી નીકળતા શાસનના શૌર્ય ભરેલા ઉદ્ગારોવાળું વદન કમળ ચિત્તભૂમિમાં ખીલી ઊઠે છે. ત્યારે મારી ઊર્મિ ઉછળે છે. પદે–પદે પરમાત્મા સમા પરમ પ્રાણ ધબકે છે. વાક્ય વાક્ય વિનય સમાધિના સૂરો સંભળાય છે. પરમાત્માની જિનવાણી પાણી લાવી પાંપણને ભીંજવી જાય છે. એમણે આપ્યું ઘણું પણ હું પામી અલ્પ, એમણે પ્રયત્ન કર્યો હતો મારા માટે મહાન પણ હું બની અલ્પ પ્રયત્નવાન; એવું આ વયે સમજાય છે. ગુસ્વર્યો હંમેશાં પૃથ્વી પર રહેલા દરેક જીવો માટે ઉપકાર જ કરતા હોય છે. તેમને હૈયે શિષ્યોનું હિત સમાયેલું હોય છે. શિષ્યોનું જીવન ચારિત્ર વિહોણું પંગુ ન બને તે માટે તો આચરણના ચરણ આપતા હોય છે, અભિમાનમાં અંધ ન બની જાય માટે નમ્રતાના નયન આપે છે. કહેવત પણ છે કે– પંગુ ગિરિ ચઢી જાય, અંધ દેખતા થાય, બલિહારી ગુરુદેવની, ગોવિંદ દિયો બતાય. દુનિયાદારીના ચરણ કે આંખ મળે કે ન મળે પરંતુ મુધાજીવી નિગ્રંથ ગુરુદેવો બદલાની આશા રાખ્યા વિના જ પરમાર્થ કરતા જ રહે છે. તેઓનો સમાગમ ક્યારેય વાંઝિયો હોતો નથી, સફલીભૂત જ થાય છે; એવો મારા જીવનનો અનુભવ છે. આજે સુચારુરૂપે આગમનું જે કાર્ય ચાલી રહ્યું છે, તેમાં હું ફક્ત માધ્યમ છું, ખરેખર તો એ ગુરુપ્રાણના જ કૃપાબળનું ગૌરવ છે. પ્રસ્તુત સૂત્રનું નામ છે દશવૈકાલિક તેમાંવૈકાલિક શબ્દ કાલવાચી છે. પ્રાતઃકાલ મધ્યકાલ, સંધ્યાકાલ; આ ત્રણ સંધિકાળ સિવાયના દરેક કાળ, ઉત્કાલમાં તે ભણી 30 Page #37 -------------------------------------------------------------------------- ________________ શકાય છે, તેની સ્વાધ્યાય કરી શકાય છે. તેવા દશ અધ્યયનમય આ શાસ્ત્રને દશવૈકાલિક કહે છે. રોગી–નિરોગી, ભોગી–ત્યાગી, મંદ કે તીવ્ર બુદ્ધિમાન કોઈપણ સાધક આ સૂત્રમાં દર્શાવેલા ઉપાયનો ઉપયોગ કરશે તો તેના માટે તે જીવનની જડીબુટ્ટી સમુ, સંજીવની સમુ અને ભવ સાગરમાંથી તરવા માટે નાવસમુ બની રહેશે, અસ્તુ. આ સૂત્રમાં દસ અધ્યયનની દસ હિત શિક્ષા છે. ઉપરાંત બે ચૂલિકામાં પ્રશિક્ષણ ભરેલી અનેક હિત શિક્ષાઓ છે. હિત શિક્ષા પહેલી :– તુમ પુયિા નામના અધ્યયન દ્વારા પ્રભુએ પ્રથમ હિત શિક્ષા ફરમાવી છે. નયનવાળા દરેક જીવો વૃક્ષના ફૂલો જોઈને પ્રફુલ્લિત બની જાય છે, દરેકની દષ્ટિ ફૂલો તરફ જાય છે. આંખ ઉપર છે તેથી તે ઉપરનું જલદી જુએ છે. ફૂલો ઉપર છે માટે તે પહેલાં દેખાય છે. તેમાં ચિત્ત ચોંટી જાય છે. તેની સુગંધ, સૌંદર્ય, પાંખડીની કોમળતા, પમરાટની મસ્તી માનવ માણવા લાગે છે. નયનો આનંદિત થઈ જાય છે. કોમળતાને સ્પર્શ કરવા મન લાલાયિત થાય છે અર્થાત્ જલદી પકડી લેવાનું મન થાય છે; હાથ ફૂલ ઉપર આવી તેને ચૂંટી પણ લે છે અને તેને શ્રૃંગારના સાધનરૂપે તેમજ પૂજાની સામગ્રી રૂપે સ્થાન આપી દે છે. પણ માનવીએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ ફૂલોને ઉત્પન્ન કરનાર કોણ છે ? તેની પાછળ ધરખમ પ્રયત્ન કોનો છે ? તે ચિંતનની ચિનગારી પ્રગટાવવા આચાર્ય શયંભવ મહારાજ સાહેબે 'પુષ્પિકા' શબ્દની આગળ 'દુમ' શબ્દ રાખીને માનવ જગતને જાગૃત કરેલ છે; વૃક્ષ તરફ દષ્ટિ લઈ જઈને દીર્ઘદષ્ટિવાન બનાવ્યા છે કે હે સાધકો ! આવા સુંદર ફૂલોને ઉત્પન્ન કરનાર વૃક્ષ હોય છે. તે વૃક્ષના મૂળ ધરતીના રસકસ ગ્રહણ કરી, છેક ઉપર સુધી પહોંચાડી ફૂલ-ફળ ઉત્પન્ન કરી તેની પુષ્ટિ કરે છે. ફૂલ ખીલ્યા પછી હળવું બની ઉપર રહે છે, અનેકના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ રીતે તેની પાછળ જોરદાર પ્રયત્ન છે વૃક્ષના મૂળનો. તે ફૂલોમાં પરાગ, પમરાટ અને રસ ભરી દે છે. તેના પ્રાંગણમાં જે કોઈ વ્યક્તિ આવે તેને આવકારી શીતળતા, શાંતિ અને સુખ અર્પણ કરે છે. વૃક્ષ જાણે કે પરોપકાર માટે જ જીવે છે. 31 Page #38 -------------------------------------------------------------------------- ________________ આ વૃક્ષના પુરુષાર્થને માન આપી પોતાની આજીવિકા ચલાવનાર જગતમાં ફક્ત ભ્રમર એકજ એવો છે કે જે વૃક્ષરાજે ઉત્પન્ન કરેલા ફૂલોને જરામાત્ર પીડા ઉત્પન્ન કર્યા વિના તેનો રસ પીએ અને ફૂલોનું જીવન જરાય જોખમાય નહીં તેવી સાવચેતી રાખે છે. આ રીતે અનેક ફૂલોમાંથી પોતાનું ભોજન મેળવી ભ્રમર તૃપ્ત બને; ભ્રમણ કરતાં ગૂંજારવ કરતો પોતેય મસ્ત રહે અને ફૂલને પણ મસ્ત, જીવતું અને ખીલેલું જ રહેવા દે છે. આવો મૈત્રીભાવનો નાતો બાંધી અભયપણે વિચરે છે ગુરુભગવંતો કહે છે હે શિષ્યો ! આપણે અહિંસા, સંયમ અને તપરૂપ મંગલ ધર્માલયના ભિક્ષુક છીએ. આપણું જીવન ભ્રમર જેવું નિરાલું અને શુદ્ધ હોવું જોઈએ. આપણી સંયમમય આજીવિકા વૃત્તિની પૂર્તિ કરવા માટે ગૃહસ્થ રૂપ વૃક્ષે પોતાના પરિવાર માટે આહાર ઉત્પન્ન કર્યો હોય છે. તેમના ઘરે જઈને તે નિર્દોષ આહારમાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરી તૃપ્ત બની સ્વાધ્યાયનો ગૂંજારવ કરતાં વિચરવું જોઈએ અને દરેક નિર્દોષ ક્રિયા વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં કર્મ બંધનોને તોડી લઘુકર્મી બનતાં બનતાં જીવન યાપન કરવું જોઈએ. આ પ્રથમ હિતશિક્ષા છે. બીજી હિત શિક્ષા :– આ હિત શિક્ષાનું નામ છે સામળ પુળ્વયં = શ્રામણ્ય પૂર્વિકા. તેના બે અર્થ છે– (૧) અહિંસાદિ ધર્મનું પાલન કરવા માટે સમાજરૂપ વૃક્ષ દ્વારા પોતાના માટે બનાવેલા આહારમાંથી ભ્રમર સમ ભિક્ષુ ગુરુ સાંનિધ્યે ક્ષુધારૂપ આગને બુઝાવવાની કળા હસ્તગત કરે છે. તે જ શ્રામણ્ય ધર્મને સ્વીકાર કરી, સ્વાધીન ભોગોની આસક્તિ તોડી, અનાસક્ત યોગી બને છે. તે સાધક ગમે તેવા મનોહર, પ્રિય ભોગોના ક્ષણભંગુર પરિણામને સમજી તેનો પૂર્ણ રીતે ત્યાગ કરી શકે છે તે જ સાચો ત્યાગી છે. એવો પ્રથમ અર્થ થયો. (૨) શ્રામણ્ય ધર્મ સ્વીકારી લીધા પછી વાસના સતાવે ત્યારે સાધકે ક્રમશઃ કેવો શ્રમ કરવો પડે છે. તેના ઉપાયો આચાર્ય ભગવંતે રાજેમતી રહેનેમિના દષ્ટાંત દ્વારા સમજાવ્યા છે. રાજેમતીએ સાધનામાં ક્ષણિક ચલચિત્ત થયેલા મુમુક્ષુ રહનેમિ અણગારને પોતાની સાધનાના બળે, વૈરાગ્યવાસિત એવા તીક્ષ્ણ બાણ સમા શબ્દોથી, ગંધનકુલ, અગંધન કુલમાં ઉત્પન્ન સર્પના દૃષ્ટાંતથી સમજાવી, તેમનામાં ઊઠતા કામ રાગમાં 32 Page #39 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યની ચિનગારી મૂકી, રાગને બાળી નાંખી, સાચા અણગાર બનાવ્યા અને કામરાગથી મુક્ત થવાના ઉપાય રૂપે શિક્ષા આપી, કે- "આતાપના લો, સુકુમારતા છોડો, આ રીતે કામ રાગના મૂળને તપાસી, ધ્યાન યોગથી તેના પર નિયંત્રણ કરી, દુઃખ મુક્ત અને શાશ્વત સુખ યુક્ત થવાનો શ્રમ કરો". આ બીજા પ્રકારનો અર્થ છે. તાત્પર્ય એ જ છે કે શ્રામણ્ય-સંયમ લીધા પહેલાં વૈરાગી બનો અને વૈરાગ્યપૂર્વક લીધેલા સાધુપણાને જાળવવા માટે ક્રમશઃ વાસનાને ઉપાસનામાં પરિવર્તિત કરવાનો શ્રમ કરતા જ રહો. વાસના મરી ગયા પછી પણ તે ક્યારેય જીવતી ન થાય તેવો શ્રમ કરો. ઉપાસ્યને પ્રાપ્ત કરવા સમિતિ ગુપ્તિના સાધનનો સતત ઉપયોગ કરતા રહો. તે જ શ્રામય પૂર્વિકા નામની બીજી હિત શિક્ષા છે. ત્રીજી હિત શિક્ષાઃ-gયાયાદી = ક્ષુલ્લકાચાર કથાના નામે આચાર્ય ભગવંતે ત્રીજી હિતશિક્ષા આપી છે. સાધકે નાનકડા આચારની નજીવી ક્રિયા પ્રત્યે પણ કદી ઉપેક્ષા કરવી નહીં. જો સાધક રોજીંદી આહારાદિ લેવા જવાની અને વર્યાચારની આરાધના કરવાની વગેરે સલ્કિયા પ્રતિ પ્રમાદભાવ સેવે, તો વાસના જનિત વૃત્તિઓ બાવન અનાચારના સ્થાનમાં દોડભાગ કરશે અને બાંધેલા ઉપાસનાના મહેલને ક્ષણવારમાં ધરાશાયી બનાવશે અને આચારની દીવાલને અનાચારથી રંગી દેશે. જેમ નાનકડો શૂદ્ર જંતુ કરડીને શરીરનો નાશ કરી શકતો નથી પરંતુ ડંખ મારી ખાજ ઉત્પન્ન કરે છે. એકની પાછળ અનેક જંતુ ઉભરાય છે તેમ એક નાનકડા અનાચારનો આદર કરવામાં આવે તો તેની પાછળ અનેક અનાચારો આવી પડશે. માટે નિગ્રંથ મુનિવરની દરેક ક્રિયા-સર્જિયા સફલ થવી જોઈએ. સંયમમાં વૃત્તિને સ્થિર રાખવા માટે મુનિવરે સતત જાગૃત રહેવું પડશે. દરેક ઋતુમાં વૃત્તિને ફોસલાવી ઋતુ પ્રમાણે આતાપનામાં આત્માને તાપિત કરવો જોઈએ; વૃત્તિને આશ્રવથી હઠાવી અનાચારથી દૂષિત આધાકર્મી આહારનો કણ પણ આળસુ ન બનાવે તેની કાળજી કરી, સ્વાધ્યાય ધ્યાનમાં લીન કરવા, દુષ્કર કાર્ય કરવા, દુસહ્યને સહન કરવાની આદતવાળી બનાવવી જોઈએ. આ રીતે આત્મ દ્રવ્યમાં દોષો પ્રવેશ ન પામે તે માટે સાધકને સતત જાગૃત રહેવાની આ ત્રીજી હિતશિક્ષા Page #40 -------------------------------------------------------------------------- ________________ ચોથી હિત શિક્ષા :– ઇબ્નીવળિયા = ષડ્ જીવનિકાય" નામની ચોથી હિતશિક્ષામાં સ્થવિર ભગવંતોએ, જીવોથી ઠસોઠસ ભરેલા વિશ્વનું દર્શન કરાવ્યું છે. દરેક જીવો પોતાના શરીરમાં વાસ કરી રહ્યા છે, તે જીવો શરીરની મમતાથી બંધાયેલા છે. સાધક તેઓને શરીરથી જુદા પાડી રખેને પીડા ઉત્પન્ન ન કરી બેસે, માટે તેનું જ્ઞાન કરાવી, દયા પાળવાનો ઉપદેશ આ હિતશિક્ષામાં આપ્યો છે. સાધક ઉપદેશ સાંભળી ઉત્થાન કરે છે; ગુરુભગવંત પાસે સોગંદ વિધિ કરે છે; મહાવ્રત અંગીકાર કરે છે; છકાયનું સ્વરૂપ જાણી પાપકર્મ ન થાય તે માટેનો પ્રશ્ન પૂછી જવાબ માંગે છે. ત્યારે ગુરુભગવંત તેનું સમાધાન કરતાં પાપકર્મ ન બંધાય તેની શૃંખલા બદ્ધ ગાથાઓ દ્વારા રહસ્ય ઉદ્ઘાટિત કરી જયણા શીખવાડે છે; ચૈતન્યનું ભાન કરાવી જયણાને રોમે રોમે ભરી દે છે. આ જયણાવાળો સાધક વૈરાગી હોય, પ્રતિજ્ઞા પ્રત્યે નિષ્ઠાવાન હોય વફાદારીપૂર્વક ક્રિયા પાળતો હોય, બોલવા ચાલવાની, સૂવા-બેસવાની, ઊભા રહેવાની ક્રિયા જયણાથી કરતો હોય અને તેનું દિલ મૃદુભાવથી કે દયાળુતાથી નીતરતું હોય છે. તે શિષ્ય વિશ્વેશ્વર બની જાય છે. શિષ્ય ગુરુદેવનો ઉપદેશ સાંભળી આચરણમાં ન મૂકે તો દુર્ગતિનો મહેમાન બને છે. તેની આરાધના, વિરાધના ન બની જાય; તેવો અભય મુદ્રાનો પાઠ સંભળાવી ગુરુદેવે ચાર ગતિના ફેરા ટાળવાની ચોથી હિત શિક્ષા અર્પણ કરી છે. પાંચમી હિત શિક્ષા :- પિંડૈસળા નામની પાંચમી હિતશિક્ષા આપતા આચાર્યદેવ કહે છે– હે સાધક ! આપણે કર્મરાજાનો માલ લઈને પુદ્ગલ પિંડ ઊભો કર્યો છે. તે પિંડની પુષ્ટિ માટે નિર્દોષ આહારાદિ પિંડ આપવો જરૂરી છે. તેને શોધવા હે સાધક ! તારે ગૃહસ્થના આંગણે શરમ છોડીને જવું પડે તેમ છે. તો તારે મન, વચન, કાયા ત્રણેયને ગમનયોગમાં જોડીને ઉપાશ્રયથી બહાર ગામમાં જવું પડે છે. તે સમયે ગતિ કેમ કરવી, ગૃહસ્થના ઘરે શાસ્ત્રાજ્ઞાનુકૂલ આહાર, પાણી આદિ ન હોય તો છોડીને નિર્દોષ આહાર આપનાર ગૃહસ્થના આંગણે કેમ જવું, ત્યાં કેમ ઊભું રહેવું. આહારની ગવેષણા, તેમના ઘરની ગવેષણા વ્યક્તિ–વસ્તુનું જ્ઞાન કરી આહાર લેવાની માત્રા, યાત્રા કેમ કરવી, તેની રીતભાત દોઢસો ગાથાથી દર્શાવું છું. તે સાંભળી તારા જીવનમાં ઉતારી લે. આ રીતે આહારાદિ પિંડ આપી શરીરપિંડને મોક્ષના સાધન રૂપ બનાવવું જોઈએ. આ શરીરપિંડથી જ આત્માની એષણા કરાશે. માટે શરીર સાધન દ્વારા 34 Page #41 -------------------------------------------------------------------------- ________________ આત્માની શોધ કરી, કર્મ તોડી આખર શરીર સાધનને છોડી મોક્ષે જવાય છે. આ રીતે આ અધ્યયન દ્વારા પિંડૈષણા શુદ્ધિની હિતશિક્ષા આપી છે. છઠ્ઠી હિત શિક્ષા :– મહત્ત્તિયાયાર હા = મહાચાર કથા નામના અધ્યયનમાં આચાર્ય ભગવંતે છઠ્ઠી હિત શિક્ષા દર્શાવી છે. ત્રીજા અધ્યયનમાં ક્ષુલ્લકાચાર– અલ્પાચાર દર્શાવ્યો અને આ અધ્યયનમાં મહાચાર દર્શાવ્યો છે. મહાચાર એટલા માટે છે કે સાધકનું જીવન, મૌનપણે સંપૂર્ણ એકાકી એટલે એકાંતમાં, પોતાના આત્મસિવાય કોઈ ચિત્ર-વિચિત્ર ઘટનાના ચિત્રો દિલ-દિમાગમાં ઉભરાય તો તેમાં પણ ન ભળતાં આત્મભાવે વ્યતીત કરવાનું હોય છે. હંમેશાં અરીસાસમુ જીવન રાખવાનું હોય છે. સંગ્રહ કરેલા જ્ઞેયોને પણ રવાના કરવાના હોય છે; હર હંમેશ સફાઈ કરવાની આદત પાડવી પડે છે. માટે આચાર્ય ભગવંતે ફરમાવ્યું છે કે સાધક ! તારે ગોચરી આદિ માટે ગૃહસ્થના ઘેર જવું પડે છે, ઉપકરણો લેવા પડે છે. તે લેવા જાય ત્યારે રખેને અઢાર સ્થાનોમાં બંધાઈ ન જવાય તેની કાળજી રાખજે. તે અઢાર સ્થાન આકર્ષણ કરે તેવા હોય છે. તેમાં તું અકળાઈ ન જા, માટે આ અડસઠ ગાથાથી તને જ્ઞાન કરાવું છું તે ધ્યાનમાં રાખીશ તો સાધક જીવન ઉજ્જવળ થઈ જશે. સાતમી હિત શિક્ષા :– સુવવસુદ્ધિ-સુવાક્ય શુદ્ધિ નામની સાતમી શિક્ષા આપતા આચાર્યશ્રી કહે છે કે હે સાધક ! તું એકલો હોય ત્યારે તું તારા આત્મા સાથે વાર્તાલાપ કરી શકે છે પરંતુ વિહાર ચર્ચામાં, ગૃહસ્થના ઘરમાં અથવા સ્થાનકમાં કોઈની સાથે વાર્તાલાપ કરવો પડે તો કેટલીક ભાષાનો પ્રયોગ કરાય; કેટલીક ભાષનો પ્રયોગ ન કરાય; કેટલીક ભાષા વિચારીને, વાગોળીને બોલાય; જેથી એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પ્રાણીને દુર્દશાજનક પીડા ઉત્પન્ન ન થાય, તેઓના જીવન ન જોખમાય, તેઓને મરણના ઘાટ ઉપર ઉતરવું ન પડે, કલહ વધી વેરાનુબંધ ન બંધાઈ જાય. હે સાધક ! તને સમાર્જન કરેલી ભાષાનું જ્ઞાન સતાવન ગાથાથી અર્પણ કરું છું. તેને તું શીખી સાધક યોગ્ય ભાષા બોલવાનો ઉપયોગ કેળવજે,જેથી સંસારમાં સુખી થઈશ અને સાધક જીવનની આરાધનાનું રક્ષણ થશે. આઠમી હિત શિક્ષા :- આયાર પળિહી = આચાર પ્રણિધિ નામની આઠમી હિત 35 Page #42 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા દ્વારા આચાર્ય દેવે ચોસઠ ગાથાઓમાં આચારના રત્નાભરણ ભરી, તે રત્નમંજૂષા આપી. સાધકને આચારનો આસામી બનાવ્યો છે. જેમાં માનવ મજૂરી કરતાં કરતાં જ્યારે કરોડાધિપતિ બને છે ત્યારે તે આસામી કહેવાય છે. તેમ સંસારનો ત્યાગી મહાત્મા આચાર્ય ગુરુભગવંતના ચિંધેલા રાહ ઉપર સાધક જીવનનું ઘડતર કરી ચાલે છે અને યથાતથ્ય આચારોનું પાલન કરે છે ત્યારે તેની કૃપાથી આવા આચારાભરણનો ખજાનો તેને પ્રાપ્ત થાય છે. તે નિધિને કેમ સાચવવી તેનું અપૂર્વ જ્ઞાન ગુરુભગવંતો કરાવે છે અને તેનું મહાભ્ય દર્શાવે છે; રખેને આ નિધિ સંસારના કાવાદાવા, પ્રપંચના કાદવમાં ખરડાઈ ન જાય તેની કાળજી રાખવા પ્રેરણા કરે છે. આ રીતે ૬૪ ગાથાઓમાં તે નિધિ સાચવવા માટે બહુ બહુ શિક્ષણ આપ્યું છે; કષાય રૂપી ઉઘઈથી બચાવવાના ઉપાયો દર્શાવ્યા છે; તેમાં વૃદ્ધાવસ્થા, ઈન્દ્રિયની શિથિલતા આદિ થયાં પૂર્વે જ ધર્મનું આચરણ બરાબર કરજે; તેવું અનેક પ્રકારનું જ્ઞાન કરાવ્યું છે; સાધકની આરાધના, વિરાધનામાં ચાલી ન જાય તેવા રક્ષાકારી ઉપાય દર્શાવી મહા ઉપકાર કર્યો છે. નવમી હિત શિક્ષા :- વિMય સમાદી = વિનય સમાધિ નામના ચાર ઉદ્દેશકથી આચાર્યદેવે નવમી હિતશિક્ષા રજૂ કરી છે. સાધકની દરેક ક્રિયાવિનયપૂર્વક શાંત સમાધિ ભાવે થવી જોઈએ. કષાયાધીન બનીને ગુરુદેવોની આશાતનાનો ભાગી ક્યારે ય ન થવાય તેની ખાસ જાગૃતિ રાખવી જોઈએ. કારણ કે આત્મ કલ્યાણના આવા અનુપમ માર્ગે ગુરુ ભગવંતો લઈ આવ્યા છે. માટે સાધકના મન, વચન, કાયા અભિમાનમાં અક્કડ બની અક્કલ ન ગુમાવે; કષાયથી કલુષિત બની કલહ ઊભો ન કરે; માયાથી મુકાદમ બની ગુરુદેવોના મર્મસ્થાન વિંધી ન નાખે, લોભથી લજ્જા હીન બની લાલચોમાં લપેટાઈ ગુરુવર્યોની મર્યાદાનો લોપ ન કરે; તેની શાંતિ લૂંટી ન લે; આ બધા કર્મના ઉદયભાવોના અડપલા કષાયના ઉકરડામાં ઘસડી ન જાય; પોતાને અસમાધિમય ન બનાવે તે માટે આચાર્યશ્રી એ ચાર ઉદ્દેશક દ્વારા ઉપયોગ રાખવાનું સૂચન કરીને ઉત્તેગ સિદ્ધિનું સોપાન સર કરાવ્યું છે. કેટલાંક દષ્ટાંત આપી સાધકને આશાતનામાંથી ઉગારી લીધો છે અને છેલ્લે મહત્ત્વપૂર્ણ ઉચ્ચારણ કર્યું છે કે વિનયથી આત્માની સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા અવિનયથી વિપત્તિ પ્રગટ થાય છે માટે હે શિષ્યો ! સિદ્ધિનું સુખ જોઈતું હોય તો સતત વિનય કરતા રહેજો. (36 Page #43 -------------------------------------------------------------------------- ________________ દસમી હિતશિક્ષા – મg = સભિક્ષુ નામના અધ્યયન દ્વારા આચાર્ય દેવે એકવીસ ગાથામાં દસમી હિત શિક્ષા દર્શાવી છે. અનાદિના ભોગના ભિખારીને યોગી સભિક્ષુ બનાવનાર ગુસ્વર્યો હોય છે. તે યોગી બનેલો સભિક્ષુ કેવો હોય, તેના આદર્શો, લક્ષણો, તેના વેણ, નેણ, ઈન્દ્રિયોની મર્યાદા, સહનશીલતા, શરીરની મમતાનો ત્યાગ વગેરેનું વર્ણન કરી સાધકને સભિક્ષુ બનવાની પ્રેરણા કરી છે. આ દસ અધ્યયનની દસ હિતશિક્ષા કલ્પવૃક્ષ સમી છે. તેનાથી આત્માને ઈચ્છિત શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. આ દસ હિતશિક્ષાના મંદિર ઉપર સુવર્ણ કળશ અને ધ્વજા સમી બે ચૂલિકાઓ છે. તે પરમાર્થથી ભરેલી છે. સાધકનું મન સંસાર તરફ આકર્ષિત થાય ત્યારે તેણે શું શું વિચાર કરવો? મનને સંયમમાં કેમ સ્થિર કરવું? તેનું ભરચક જ્ઞાન આચાર્ય ભગવંતે પ્રથમ ચૂલિકા દ્વારા અર્પણ કર્યું છે. બીજી ચૂલિકામાં આત્માનું જ સતત રક્ષણ દર્શાવ્યું છે– દિનભરની ચર્યામાં ક્યાં ક્યાં ભૂલ થઈ ગઈ, તેને યાદ કરી ભૂંસી નાખવી, આત્માની એષણા કરી સુવિચારો સુદઢ કરવા વગેરે; વીતરાગ પરમાત્માએ પંચમ આરાના સાધક માટે કણા વરસાવી છે. આ સૂત્રમાં અણમોલ અનુપમ ખજાનો દરેક સાધક આત્માઓ માટે ભરેલો છે તે વાંચીને જીવનમાં ઉતારશે તે ગેરંટીપૂર્વક તરી જશે. વૈકાલિક વિભાવમાંથી નીકળી વૈકાલિક સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરી જશે. આ સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન વગેરે વાચકને સહેલાઈથી સરલ રીતે સમજાઈ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આગમ સહુના કલ્યાણનું કારણ બને તેવી ભાવના પ્રગટ કરી વિરમું છું. આભાર : સાધુવાદ : ધન્યવાદ : પ્રસ્તુત આગમમાં કલગી સમ શોભતો, આગમના રહસ્યોને ઉદ્ઘાટિત કરતો, હૃદયના ભાવોથી ભરેલો માર્મિક અભિગમ પ્રેષિત કરનાર પરમ ઉપકારી સૌ. કે. પૂ. ગુરુદેવના અંતેવાસી પ્રિય શિષ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી 37 Page #44 -------------------------------------------------------------------------- ________________ જયંતિલાલજી મ.સા.ને સાદર નત મસ્તકે શતકોટિ વંદન કરું છું. પ્રત્યેક આગમના અભિગમો દ્વારા આપશ્રી આગમના રહસ્યોને પ્રગટ કરો તેવી ભાવના વ્યક્ત કરું છું. આ આગમને સુશોભિત બનાવનાર, આગમના પાઠ પ્રમાણે વાસ્તવિક અર્થ કરી, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર, સમયજ્ઞ આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને મારી શતકોટિ વંદના સદા હોજો. પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા પ્રિય ઈષ્ટ ગુસ્સીમૈયા સમા ગુર્ભગિની ગુણ ગંભીરા, સંયમ સ્થવિરા, સમતામૂર્તિ, ગુરુપ્રાણ પરિવારના શ્રમણી પ્રમુખા પ. પૂ. શ્રી બા. બ્ર. ગુલાબબાઈ મહાસતીજી, જેઓની ઉંમર ચુમોતેર વરસની છે અને દીક્ષા પર્યાય છે ચોપન વરસની. મહારાષ્ટ્ર, પૂર્વભારત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પરિવાર સહિત વિચરી ગોંડલ ગચ્છની ગરિમા વધારી, જય માણેક પ્રાણ ગુરુદેવની યશોગાથાનો કીર્તિધ્વજ, લહેરાવી; જૈનશાસનની શાન વધારી આજે સદર ઉપાશ્રયમાં સ્થિરવાસ બિરાજે છે. તેઓશ્રી માટે હું શું લખું? ખુદ મારા પણ તેઓ જ ઘડવૈયા છે. તેઓશ્રીના શ્રી ચરણોમાં વંદન, નમસ્કાર કરીને ભાવના ભાવું છું કે આપશ્રીનો વરદ હસ્ત મારા મસ્તક ઉપર સદા રહે અને જે સહિયારા પુરુષાર્થે આગમ કાર્ય આરંભાયું છે તે પૂર્ણતાને પામે તેવી કૃપા વરસાવતા રહેજો. મારી સદા સહયોગી, આગમરત્ન સહસંપાદિકા વિદુષી સાધ્વી રત્ના ડો. આરતીશ્રી એવં સાધ્વી સુબોધિકાશ્રીને અનેકશઃ ધન્યવાદ. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી સાથી દરેક સાધ્વીવૃંદને સાધુવાદ. શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈવગેરેને ધન્યવાદ ગુરુપ્રાણ ફાઉન્ડેશન સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા શ્રીયુત રમણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢસંકલ્પી તપસ્વિની વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણ, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા તેમના સહયોગી (38 Page #45 -------------------------------------------------------------------------- ________________ Th( 5. જીગ્નેશ જોષી, નીતા દરિયાનાણી અને સાબીરભાઈ તથા આગમના દાનદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ. પ્રસ્તુત આગમના શ્રુતાધાર યુવાશ્રાવક પીયૂષભાઈ જયંતલાલ શાહને ધર્મધ્યાનમાં અભિવૃદ્ધિ સહિતના સાધુવાદ. આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોનો આભાર સહ અનેકશઃ સાધુવાદ. અહીં મહાવીર નગરના સુશ્રાવક મંત્રી મહોદય મણિભાઈ શાહ જેઓએ પ્રફ વાચનમાં સહયોગ આપ્યો છે તેઓને પણ ધન્યવદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે તૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્..... વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના. પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ. સ. ના સુશિષ્યા – આર્યાલીલમ. 39 Page #46 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા શ્રી દશવૈકાલિક સૂત્ર, તે મુનિજીવનની બાળપોથી છે. ચાલવું, બેસવું, ઊભા રહેવું, શયન કરવું, બોલવું અને ભોજન કરવું, આ જીવનની અનિવાર્ય છ એ ક્રિયા સાધુ જીવનમાં કઇ રીતે કરવી, જેથી ક્રિયા કરવા છતાં પાપકર્મનો બંધન થાય, તેની અદ્ભુત ચાવી શાસ્ત્રકારે પ્રગટ કરી છે. સાધક જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે ગળથુથીમાં મળેલા આ શાસ્ત્રના, સંપાદનનો સુઅવસર પ્રાપ્ત થયો ત્યારે પોતાના જ જીવનને સ્પર્શતી ઘટનાઓનું કથન હોવાથી સહજતા સાથે આનંદનો અનુભવ થયો. સાધુ જીવનના પ્રત્યેક નિયમો પાછળ શાસ્ત્રકારનો આશય શું છે? તે વૃત્તિના આધારે સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આચાર પ્રસિધિ' નામના આઠમા અધ્યયનમાં ગાથા -૪૧માં યુવતીત્વયં સર્વ હાવળા પદ છે. તેનો અર્થ “ધુવશીલતાનો હાસ ન થવા દે', તે પ્રમાણે થાય છે. કેવળ ગાથાના અર્થથી વાચકો તેના રહસ્યને પામી શકે નહીં. વૃત્તિકારે અને ચૂર્ણિકારે “ધુનશીલનો અર્થ “સાધુએ પ્રતિદિન આચરણ કરવા યોગ્ય બ્રહ્મચર્ય” કર્યો છે અને તેના ૧૮૦૦૦ ભેદ – પ્રભેદને શીલાંગરથ દ્વારા સમજાવ્યા છે. ખરેખર ! બ્રહ્મચર્યના આધાર પર જ સંયમરૂપી ઇમારત સ્થિર રહી શકે છે, તેથી જ શાસ્ત્રકારે બ્રહ્મચર્ય માટે “Úવશીલ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મચર્યનો હાસ-નાશ ન થવાદે. સુવાક્ય શુધ્ધિ' નામના સાતમા અધ્યયનમાં સાધુએ બોલવા અને ન બોલવા યોગ્ય ભાષાના અનેક ઉદાહરણો આપ્યા છે. અમે ગાથાના ભાવોના આધારે કલ્પનીય – અકલ્પનીય ભાષાનું કોષ્ટક તૈયાર કર્યું છે. જેથી વાચકો કલ્પનીય – અકલ્પનીય ભાષાની તુલના કરી શકે, બંને ભાષા પ્રયોગમાં શું તફાવત છે તે જોઇ શકે, તે ઉપરાંત અકલ્પનીય ભાષામાં શું દોષ છે ? તેનું પણ તારણ કાઢી શકે છે. પિંડેષણા' નામના પાંચમા અધ્યયનમાં ગૌચરના દોષોનું વિસ્તૃત વર્ણન છે. 40 IST Page #47 -------------------------------------------------------------------------- ________________ તેમાં સાદડ્ડ-સીરિય દોષનો સામાન્ય અર્થ “સચેતમાં અચેતને ભેળવીને આપવું તે પ્રમાણે થાય છે. આ શાસ્ત્રમાં વત્તિના આધારે તેની બે ચૌભંગી આપી છે. તેમ જ ઉદાહરણ સહિત એક જ શબ્દના પાંચ અર્થ આપ્યા છે. શાસ્ત્રના મૂળભૂત વિષયને સ્પર્શતા ગૌચરના દોષોનું કથન શ્રી આચારાંગ સૂત્ર આદિમાં પણ છે. અમે બધાં શાસ્ત્રોમાં કથિત ગૌચરી સંબંધી દોષોનું સંકલન કરી તેને પરિશિષ્ટમાં આપ્યું છે. તે ઉપરાંત ચૂલિકા સંબંધી ઇતિહાસ, સાધુ જીવનની અન્ય ક્રિયાઓની વિસ્તૃત જાણકારી આપવા માટે જુદા જુદા પરિશિષ્ટો બનાવ્યાં છે. આ રીતે સાધુ જીવનના અત્યંત વ્યવહારુ વિષયોને યથાશક્ય લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શાસ્ત્રના સંપાદનમાં અનંત ઉપકારી ગુરુવર્યોની અસીમ કૃપા જ અમારું પીઠબળ છે તથા તેઓશ્રીના પાવન સાંનિધ્યમાં રહીને અમે શાસ્ત્રના પ્રત્યેક નિયમોનું પાલન પ્રયોગાત્મક રૂપે નજરે નિહાળ્યું છે. તેના આધારે સંયમી જીવનને સ્પર્શતા વિષયોનું વિવેચન અમે સરળ રીતે કરી શક્યા છીએ, તેથી આ સંપાદન કાર્યના યશભાગી સંપૂર્ણ રીતે અમારા ગુરુભગવંતો જ છે. બસ ! શાસ્ત્રનું સંપાદન કેવળ અમારી બુદ્ધિનો વિષય ન બને, શાસ્ત્રના ભાવો અમારો આચાર બની જાય એ જ મંગલકામના... ' છદ્મસ્થપણાને વશ થઇ જિનવાણીથી ઓછી - અધિક કે વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધે... મિચ્છામિ દુક્કડમ્... સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ ગુરુણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ.મુકત -લીલમ- વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિકાની કલમે સાધ્વી શ્રી ગુલાબબાઈ મ. આગમ તે જૈન સાહિત્યની અમૂલ્ય નિધિ છે. શબ્દ દેહે તે વિશાળ અને વિરાટ છે. ભાવદેહે પણ તેની વિશાળતા અને વિરાટતા અત્યંત વ્યાપક છે. તેમાં અનંત તીર્થંકરોને સાધનાની સિદ્ધિ પછી, વીતરાગદશાની પ્રાપ્તિ પછી પ્રાપ્ત થયેલું નવનીત સમાયેલું છે. આગમ સાહિત્યનો આધાર વ્યક્તિ, સમાજ તથા સમસ્ત જીવ જગત માટે લાભનું કારણ છે. જે સાધક આગમના આધારે વ્યવહાર કરે છે, તે સ્વપર કલ્યાણકર હોય છે. તે સાધક જગતના સર્વ જીવો સાથે આત્મવત્ વ્યવહાર કરે છે. આ રીતે એક વ્યક્તિનું આગમ આધારિત જીવન સમષ્ટિગત લાભનું કારણ બને છે. પૂર્વાચાર્યોએ પરમ પવિત્ર આગમ સાહિત્યને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય. અંગપ્રવિષ્ટ -- તીર્થંકરોની અર્થરૂપ દેશનાને ગણધરો સૂત્રબદ્ધ કરે તે આગમોને અંગ પ્રવિષ્ટ કહેવાય છે. તે દ્વાદશાંગી-૧૨ અંગ સૂત્ર છે, તેમાં વર્તમાને ૧૧ અંગસૂત્રો ઉપલબ્ધ છે. અંગ બાહ્ય ઃ– અંગ સૂત્રોના આધારે પૂર્વધર સ્થવિરો જે આગમની રચના કરે તે બધા જ આગમો અંગ બાહ્ય કહેવાય છે. શ્રી નંદીસૂત્રમાં અંગબાહ્ય આગમો આવશ્યક, આવશ્યક વ્યતિરિક્ત, કાલિક, ઉત્કાલિક આદિ રૂપે વિભાજિત કરવામાં આવ્યા છે. આગમ સાહિત્યમાં શ્રી દશવૈકાલિક સૂત્રનું સ્થાનઃ– શ્રી દશવૈકાલિક સૂત્ર અંગબાહ્ય આગમ છે અને તે ઉત્કાલિક છે. જ્યારે આગમોને અંગ, ઉપાંગ, મૂલ અને છેદ. આ ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા ત્યારે દશવૈકાલિક સૂત્રને મૂલસૂત્રમાં સ્થાન આપવામાં આવ્યું અને તેનું અધ્યયન સર્વપ્રથમ અતિ આવશ્યક માનવામાં આવ્યું છે. દશવૈકાલિક—મૂળસૂત્ર :– દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ સૂત્રોને મૂલસૂત્રની 42 Page #49 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા આપવામાં આવી છે તે બાબતમાં વિદ્વાનોના ભિન્ન-ભિન્ન મત છે. સંક્ષેપમાં જે આગમોમાં મુખ્યરૂપે આચાર સંબંધી મૂળગુણો, મહાવ્રતો, સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનું નિરૂપણ છે; શ્રમણ જીવનચર્યામાં જે મૂળરૂપે સહાયક બને છે, જે આગમોનું અધ્યયન સર્વપ્રથમ કરાવવામાં આવે છે, તેને મૂળસૂત્ર કહેવું યુક્તિયુક્ત છે. મૂળસૂત્રોની સંખ્યાબાબતમાં વિદ્વાનોનો એકમત નહોવા છતાં સર્વવિદ્વાનોએ દશવૈકાલિક સૂત્રને મૂળસૂત્રરૂપે સ્વીકાર્યું છે. દશવૈકાલિક નામની સાર્થકતા અને રચયિતા :- દશવૈકાલિક સૂત્રમાં દશ અધ્યયન છે. આ આગમની સ્વાધ્યાય વિકાલમાં અર્થાત્ ચાર સંધ્યાઓને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. તેથી તે દશ અધ્યયનમય સૂત્રનું નામ દશવૈકાલિક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ સૂત્ર શયંભવાચાર્ય દ્વારા રચિત છે. દશવૈકાલિક–સ્વરૂપ અને પરિચય: પ્રસ્તુત આગમમાં શ્રમણ જીવનની આચાર સંહિતાનું સંપૂર્ણ તેમજ સૂક્ષ્મતમ નિરૂપણ છે. તેના દશ અધ્યયનના નામ, તેની ગાથા સંખ્યા અને તેનો વિષય આ પ્રમાણે |ક્રમ અધ્યયન | સૂત્ર | ગાથા વિષય દ્રુમપુષ્પિકા શ્રામણ્યપૂર્વક ૧૧ ક્ષુલ્લકાચારકથા ષડૂજીવનિકાય પિંડેષણા ૧૫ ૨૩/૨૯ ધર્મપ્રશંસા અને સાધુની ગૌચરીની રીત-માધુકરી વૃત્તિ. સંયમની પૂર્વભૂમિકા– કામરાગત્યાગ. સંયમ સ્થિરતા માટે ધેર્યની સાધના. બાવન અનાચાર વિવેક જીવસંયમ અને આત્મસંયમ ગવેષણા, ગ્રહણ્ષણા અને પરિભોગેષણાની શુદ્ધિ અઢાર સ્થાન દ્વારા મહાચારનું નિરૂપણ ૧૫૦ મહાચાર કથા 43 Page #50 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૭ ८ ૯ ૧૦ |ચૂ.-૧ |ચૂ.—૨ અધ્યયન વાક્ય શુદ્ધિ આચાર પ્રણિધિ વિનય સમાધિ સભિક્ષુ રતિવાક્યા વિવિક્તચર્યા સૂત્ર / ગાથા ૫૭ ૪ ૭/૩ ૧ ૧/૧૮ ૧૬ વિષય ભાષા વિવેક આચાર પ્રણિધાનના ઉપાયો. વિનય, અવિનયનું સ્વરૂપ, તેના લાભ, હાનિ, વિનયની મહત્તા. ભિક્ષુનું બાહ્ય–આવ્યંતર સ્વરૂપ સંયમભાવમાં અસ્થિર થયેલા જીવોને માટે સ્થિરીકરણનો ઉપદેશ પ્રતિશ્રોતરૂપ સાધુચર્યા અને વિવિક્ત (એકાકી વિહાર)ચર્યાનું નિરૂપણ અધ્યયન–૪, ૯ અને પ્રથમ ચૂલિકામાં ગાથાઓ સિવાય ગદ્યપાઠ છે તેની નોંધ ચાર્ટમાં આપેલ છે. દશવૈકાલિકનું મહત્ત્વ :- દશવૈકાલિક સૂત્ર અતિ પ્રચલિત આગમગ્રંથ છે. મૂળ આગમમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નંદી સૂત્રમાં ઉત્કાલિક આગમોની સૂચિમાં દશવૈકાલિકનું નામ પ્રથમ છે, તે તેની મહત્તાને સૂચિત કરે છે. આ આગમની રચના પછી શ્રુત અધ્યયનના ક્રમમાં પરિવર્તન થયું અને શ્રમણોને આવશ્યક સૂત્રના અધ્યયન પછી દશવૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું છે. કારણ કે સાધુને માટે આચાર જ્ઞાનની પ્રાથમિકતા અને મહત્તા છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાંથી સાધ્વાચારનું જ્ઞાન સહજ, સરળ અને સરસ રીતે થાય છે. પ્રાચીનકાલમાં આચારાંગ સૂત્રના 'શસ્ત્રપરિજ્ઞા' અધ્યયનના ભાવોને જાણ્યા પછી જ સાધુઓને મહાવ્રતોમાં ઉપસ્થાપના થતી હતી. હવે દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયન(પડ્જવનિકાય)ના ભાવોને જાણ્યા પછી મહાવ્રતોની ઉપસ્થાપના થાય છે. આ રીતે આ સૂત્રની મહત્તા સમજી શકાય છે. 44 વ્યાખ્યા સાહિત્ય :– આજ સુધી દશવૈકાલિક સૂત્ર પર વ્યાખ્યા સાહિત્યની જેટલી રચના થઈ છે, તેને છ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે– (૧) નિર્યુક્તિ (૨) ભાષ્ય Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩) ચૂર્ણિ (૪) ટીકા (૫) ટબ્બા (૬) આધુનિક શૈલીમાં અનુવાદ. નિર્યુક્તિ - દશવૈકાલિક સૂત્રની પ્રાચીનતમ વ્યાખ્યા નિર્યુક્તિ છે. તે પ્રાકૃત ભાષામાં પધબદ્ધ ટીકા છે. તેમાં સૂત્રની રચનાનું પ્રયોજન, નામકરણ, ઉદ્ધરણ સ્થળ, અધ્યયનોનાં નામ, તેના વિષય આદિનું સંક્ષેપમાં સુંદર વર્ણન છે. તેમજ ગ્રંથના પ્રત્યેક પદની વ્યાખ્યા ન કરતાં મુખ્યરૂપે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરી છે. નિર્યુક્તિની વ્યાખ્યાશૈલી નિક્ષેપ પદ્ધતિ પર આધારિત છે. એક પદના જેટલા અર્થ થાય તેટલા બતાવી તેમાં ગ્રાહ્ય અર્થનું સૂચન કરી અપ્રસ્તુતનું નિરાસન પણ કરવામાં આવે છે. આ રીતે સૂત્ર અને અર્થનો નિશ્ચિત સંબંધ બતાવનારી વ્યાખ્યા નિયુક્તિ છે. આનિયુક્તિ ઉત્તરવર્તી વ્યાખ્યાગ્રંથો માટે આધારભૂત બની છે. તેના કર્તા દ્વિતીય ભદ્રબાહુ સ્વામી મનાય છે, તેનો સમય વિક્રમની પાંચમી, છઠ્ઠી શતાબ્દી છે. ભાષ્ય – નિર્યુક્તિઓની વ્યાખ્યાશૈલી અત્યંત સંક્ષિપ્ત અને ગૂઢ હોવાથી તેના ગૂઢ રહસ્યોને સ્પષ્ટ કરવા માટે થોડા વિસ્તાર સાથે પ્રાકૃત ભાષામાં પધાત્મક વ્યાખ્યાઓ લખવામાં આવી. તે ભાષ્યના નામથી પ્રખ્યાત છે. ભાષ્યોમાં અનેક પ્રાચીન અનુશ્રુતિઓ, લૌકિક કથાઓ અને પરંપરાગત શ્રમણોના આચાર-વિચાર અને ગતિવિધિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં ભાષ્ય અને ભાષ્યકારનો અનેક સ્થાને ઉલ્લેખ કર્યો છે. ચૂર્ણિ:- આગમો પર નિર્યુક્તિ અને ભાષ્ય પછી સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં ગદ્યાત્મક વ્યાખ્યાઓ લખવામાં આવી તે ચૂર્ણિરૂપે પ્રસિદ્ધ છે. ચૂર્ણિકારરૂપે જિનદાસગણિ મહત્તરનું નામ અત્યંત ગૌરવ સાથે લેવામાં આવે છે. તેઓએ લખેલી સાત આગમોની ચૂર્ણિ હાલમાં ઉપલબ્ધ છે, તેમાં એક દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ પણ ઉપલબ્ધ છે. દશવૈકાલિક સૂત્ર પર બીજી ચૂર્ણિ અગત્યસિંહ સ્થવિરની છે. આગમ પ્રભાકર પુણ્યવિજયજી મહારાજે તેને સંપાદિત કરી પ્રકાશિત કરી છે. ચૂર્ણિ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં અનેક દષ્ટાંતો અને કથાઓના માધ્યમ દ્વારા મૂળ વિષયને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ટીકા – ચૂર્ણિ સાહિત્ય પછી સંસ્કૃત ભાષામાં ટીકાઓનું નિર્માણ થયું. ટીકાયુગ જૈન સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણયુગરૂપે પ્રખ્યાત છે. ટીકાઓ સંક્ષેપ અને વિસ્તૃત બંને 457 Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની છે. આચાર્યોએ ટીકાઓના વિવિધ નામોના પ્રયોગ કર્યા છે– ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવેચન, વિવરણ, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂરિ, પંચિકા, ટિપ્પણ, પર્યાય, સ્તબક, પીઠિકા, અક્ષરાદ્ધ વગેરે. આ ટીકાઓમાં આગમિક તત્ત્વો પર વિવેચન છે તેમ છતાં તે સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિઓના જ્ઞાનથી પણ સભર છે. દશવૈકાલિક સૂત્રના સંસ્કૃત ટીકાકારોમાં હરિભદ્રસૂરિનું નામ સર્વપ્રથમ છે. તે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. તેમણે અનેક આગમો પર ટીકાઓ લખી છે. વર્તમાનમાં તેઓની નંદીવૃત્તિ, અનુયોગ- વારવૃત્તિ, પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા, આવશ્યકવૃત્તિ અને દશવૈકાલિકવૃત્તિ ઉપલબ્ધ છે. ત્યારપછી અનેક આચાર્યોએ આ સૂત્ર પર ટીકા સાહિત્યની રચના કરી ટબ્બા :- પાયચંદ્રસૂરિ અને ધર્મસિંહ મુનિએ વિક્રમની ૧૮મી શતાબ્દીમાં ગુજરાતી અને રાજસ્થાની મિશ્રિત ભાષામાં ટબ્બાની રચના કરી. આજે પણ ઘણા ભંડારોમાં અને સાધુ સાધ્વીઓ પાસે તે ઉપલબ્ધ થાય છે. આ રીતે અનેક આચાર્યોએ યુગે યુગે દશવૈકાલિક સૂત્ર પર વિરાટ વ્યાખ્યા સાહિત્યની રચના કરી છે. પરંતુ તેમાં અગત્સ્યસિંહસૂરિકૃત ચૂર્ણિ, જિનદાસગણિ મહત્તકૃત ચૂર્ણિ અને હરિભદ્રસૂરિ વિરચિત વૃત્તિ તે ત્રણેયનું વ્યાખ્યા સાહિત્યમાં મહત્વનું સ્થાન છે. અન્ય દાર્શનિકોએ પણ પોતાના ગ્રંથોમાં તેમના મૌલિક ચિંતનનો ઉપયોગ કર્યો છે. આધુનિક શૈલીમાં અનુવાદ અને વિવેચન :- ટબ્બા પછી અનુવાદ યુગનો પ્રારંભ થયો. આચાર્ય અમોલકઋષિજીએ દશવૈકાલિકનો હિન્દી અનુવાદ કર્યો. ત્યારપછી અનેક વિદ્વાનોના હિન્દી અનુવાદ પ્રકાશિત થયા છે. તેવી જ રીતે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ થયા છે. આચાર્ય આત્મરામજી મહારાજે દશવૈકાલિક પર વિસ્તૃત હિન્દી વિવેચન કર્યું છે. તે વિવેચન મૂળસૂત્રના અર્થને સ્પષ્ટ કરવામાં સક્ષમ છે. આચાર્ય તુલસીના નેતૃત્વ હેઠળ મુનિ શ્રી નથમલજીએ સવેગાલિય ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં મૂલપાઠના અનુવાદ સાથે વિષયને સ્પષ્ટ કરવા માટે શોધપ્રધાન ટિપ્પણો આપી છે. આ પ્રકારે અતીતથી વર્તમાન સુધીમાં અનેક આચાર્યોએ દશવૈકાલિક સૂત્ર પર વ્યાખ્યાઓ અને વિવેચન લખ્યા છે. જે આ આગમની લોકપ્રિયતા અને ઉપયોગિતાનું 46 Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્વલંત ઉદાહરણ છે. દશવૈકાલિકના પ્રકાશિત ગ્રંથો - સમય પ્રકાશક સન ૧૯૦૦ | હરિભદ્ર અને સમયસુંદરકૃતવૃત્તિ ભીમજીભાઈ માણેકભાઈ સન ૧૯૦૫ દશવૈકાલિકદીપિકા હીરાલાલ હંસરાજ (જામનગર) સન ૧૯૧૫ | સમય સુંદરવિહિતવૃત્તિ સહિત દશવૈ. સન ૧૯૧૧ સમય સુંદરવિહિતવૃત્તિ સહિત દશવૈ. સન ૧૯૧૮ ભદ્રબાહુકૃત નિર્યુક્તિ હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત દશવૈ. વિ.સં.૧૯૯૯ | નિયુક્તિ અને વૃત્તિ સહિત નવું સંસ્કરણ (સન ૧૯૪૩) | ભદ્રબાહુ નિયુક્તિ સહિત ઈગ્લીશ ભાષામાં સન ૧૯૩૩ | જિનદાસકૃત ચૂર્ણિ હીરાલાલ હંસરાજ (જામનગર) જિનયશસૂરિ ગ્રંથમાલા-ખંભાત દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સમિતિ-મુંબઈ મનસુખલાલ હીરાભાઈ–મુંબઈ Leumann દ્વારા ZDMG થી ઋષભદેવજી કેસરીમલજી જૈન જૈન શ્વેતાંબર સંસ્થા રતલામ મોતીલાલ લાલચંદ મૂથા-સતારા સન ૧૯૪૦ ટીકા સહ દશવૈકાલિક. આચાર્ય હસ્તિમલજી મ. સા (દ્વારા સંપાદિત) સન ૧૯૫૪ | સુમતિ સાધુ રચિત વૃત્તિ સહિત દશવૈ. દ્વાર–સુરત સન ૧૯૭૩ નિર્યુક્તિ સહ અગત્સ્યસિંહ ચૂર્ણિ પૂ. પુણ્યવિજયજી મ.સા. દ્વારા સંપાદિત દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકો વારાણસી વિ.સં. ૧૯૮૯ | આચાર્ય આત્મારાજીકૃત હિન્દી ટીકા સહિત | જ્વાલાપ્રસાદ માણેકચંદ્ર જૌહરી (સન ૧૯૩૩) વિ.સં. ૨૦૦૩] તેનું દ્વિતીય સંસ્કરણ જૈન શાસ્ત્રમાલા-લાહોર (સન ૧૯૪૭) સન. ૧૯૫૭ | પૂ. ઘાસીલાલજી મ.સા. વિરચિત સંસ્કૃત જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ-50 | વ્યાખ્યા, હિન્દી, ગુજરાતી રાજકોટ વીરસં.૨૪૪૬ | આચાર્ય અમોલકઋષિજી કૃત હિન્દી 42 Page #54 -------------------------------------------------------------------------- ________________ (સન ૧૯૨૦) અનુવાદ સમય પ્રકાશક અગ્રવાલ માચ્છીવાડ વિ.સં. ૨૦૦૦| મુનિશ્રી અમરમુનિ સંપાદિત દશવૈકાલિક (સન ૧૯૪૪) સં. ૨૦૦ર ઘેવરચંદજી બાઠિયા સંપાદિત સં. ૨૦૨૦ ઘેવરચંદજી બાઠિયા સંપાદિત -સૈલાના સન ૧૯૩૬ | હિન્દી અનુવાદ સહિત મુનિ સૌભાગ્યચંદ્ર [સંતબાલ] સંપાદિત જૈન પારમાર્થિક સંસ્થા–બીકાનેર સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ શ્વેતાંબર સ્થા. જૈન કોન્ફરસ જૈન શ્વેતાંબર તેરાપંથી સભા વિ.સં. ૨૦૨૦ (સન ૧૯૬૪). મૂળ ટિપ્પણ સહિત મુનિ નથમલજી સંપાદિત સન. ૧૯૭૪ | દ્વિતીય સંસ્કરણ જૈન વિશ્વભારતી–લાડનું સન. ૧૯૩૭ પૂના દશવૈકાલિક અંગ્રેજી અનુવાદ પી. એલ. વૈદ્ય સંપાદિત સન. ૧૯૩૯ | ગુજરાતી છાયાનુવાદ ગોપાલદાસ જૈન સાહિત્ય પ્રકાશન સમિતિજીવરાજભાઈ પટેલ અમદાવાદ અમદાવાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અંગ્રેજી અનુવાદ W. Schubring દ્વારા થયો. સન. ૧૯૭૭ શ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત મુંબઈ ઈ.સ. ૧૯૯૩ શ્રી દશવૈકાલિક સૂત્ર હિન્દી અનુવાદ ઈ.સ. ૧૯૭૯ | શ્રી દશવૈકાલિક સૂત્ર ગુજરાતી અનુવાદ શબ્દાર્થ, ભાવાર્થ પૂ. બા. બ્ર. ભાવયોગિની લીલમબાઈ મ. આગમ પ્રકાશન સમિતિ–ભ્યાવર પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ વિ. સં. ૨૦૪૬| જૈનાગમ નવનીત પૂ. ત્રિલોકમુનિ મ.સા. જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ સિરોહી વિ.સં. ૨૦૧૫ | શ્રી દશવૈકાલિક, મૂળ, અર્થ વિવેચન સહિત મુનિશ્રી ભદ્રંકર વિજયજી દ્વારા સંપાદિત જૈન શ્વેતાંબર મૂર્તિ પૂ. જ્ઞાનોદ્ધાર ફંડ-અમદાવાદ Page #55 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને ઈંગ્લીશ ભાષામાં તેના અનેક સંસ્કરણો તૈયાર થયા છે. આ જ કડીમાં ગુઢપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મૂળ ગાથા, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન તેમજ કેટલાક ઉપયોગી પરિશિષ્ટ સહિત પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રને પ્રકાશિત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ. વાચકો ગ્રંથના ભાવોને સરળતાથી સમજી શકે તેવા લક્ષ્યપૂર્વક, પૂર્વાચાર્યોના ઉપલબ્ધ પ્રકાશિત અનેક આગમોના આધારે, આ સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત સંસ્કરણ અને આભાર દર્શન : પૂજ્ય વંદનીય સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સા. તપોધની પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સા. તથા સિદ્ધાંત વારિધિ ગુણી પૂ. ઉજમબાઈ મહાસતીજીની કૃપા બળે શ્રી દશવૈકાલિક સૂત્રનો ગુજરાતી અનુવાદ લખવાની પરમપળ મને પ્રાપ્ત થયેલ છે, તે બદલ હું મમ ગુસ્વર્યોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. પરમ ઉપકારી પૂ. ગુરુદેવે મારામાં વૈરાગ્યના બીજ રોપ્યા સંલેખનાધારી પૂ. જગજીવનજી મહારાજ સા. તથા અધ્યાત્મ યોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજીએ સંવત્ ૨૦૦૩ના વડીયા ચાતુર્માસમાં મારા વૈરાગ્યને વેગ આપ્યો. જેનાથી આજે હું સંયમની સુંદર સાધના કરી રહી છું. પૂ. ગુરુદેવે વિશાળ જ્ઞાન દ્વારા પોતાની આત્મિક વિરાટતાનું દર્શન વિશ્વને કરાવ્યું છે. તેમની આ મહાનતાને મારી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવાનું કે માત્ર બહારના સૌંદર્યને જ જોઈ શકનારી ચામડાની આંખથી નિહાળવાનું શક્ય જ નથી. આગિયો સૂર્યની ઓળખ શું આપી શકે? ગાગર સાગરનું વર્ણન શું કરી શકે ? નાનકડી ઝૂંપડી વિરાટ આકાશની પ્રશસ્તિ શું રચી શકે? તેમના જીવનની એક એક પળ સાધનાનો અમૃતકુંભ હતી તો જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાધોધ હતો. મેરુ પર્વતની ઉત્તુંગતા, સાગરની ગંભીરતા સૂર્યની તેજસ્વિતા, આકાશની વિરાટતા અને સિંહની શૂરવીરતાનો સંગમ પૂજ્યશ્રીમાં આબેહૂબ જોવા મળતો. પૂ. શ્રીની ગુણગંગાના અમૃતનું યત્કિંચિત્ આચમન કરીએ તો જીવન પણ ધન્ય બની જાય. આવા મહાન ગુરુની કૃપાથી આ કાર્ય કરવાનું બળ મને મળ્યું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરાંત મારા ગુબંધુ વર્તમાને ગોંડલ ગચ્છ શિરોમણી ગુરુ સ્થાનીય શિર છત્ર સમ પૂ. જયંતમુનિ મ. આગમપ્રેમી પૂ. ત્રિલોકમુની શ્રી જેઓ આગમ પ્રતિ આફ્લાદકભાવ રાખે છે. તેઓશ્રી સમયને સમજી અવસરને ઓળખી; સર્વ પાઠને, તેની સંસ્કૃત છાયાને, અધુરા રહેલા વિષયોને મધુરા બનાવી જબરજસ્ત યોગદાન આપી રહ્યા છે. તેમની સતત મહેનત શ્રુતસેવાનો અભ્યદય કરી ગુરુપ્રાણ આગમ બત્રીસીના એક એક આગમની આભા વધારી રહ્યા છે. તેઓશ્રીના અનન્ય ઉપકારને હું અનન્યભાવે નમસ્કાર કરું છું. આ આગમના સંપાદન કાર્યમાં પૂ. ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સા. ના કૃપા પાત્રી ભાવયોગિની મારી ગુરુભગિની સાધ્વી લીલમની સતત મહેનત છે અને તેમને સંપાદનમાં સાથ આપી રહ્યા છે એવા ડો. સાધ્વી આરતી અને સાધ્વી સુબોધિકા. તેઓએ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે તે નિર્વિદને પૂર્ણ થાય તેવી પરમાત્માને પ્રાર્થના તથા ગુરુવર્યો પ્રતિ અંતરની ભાવના પ્રદર્શિત કરું છું. દશવૈકાલિક સૂત્રના અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત અનેક દશવૈકાલિક સૂત્રોનો ઉપયોગ કર્યો છે તે સંપાદકો તથા પ્રકાશકોનો આભાર માનું છું. શ્રી દશવૈકાલિક સૂત્રના અનુવાદ માટે સાધ્વી લીલમે સંવત ૨૦૫માં મને કહેલું પણ તે વખતે મારી શિષ્યા સાધ્વી પધાની અનુવાદ કરવાની ઘણી જ ઈચ્છા હતી છતાં પણ તેની નાદુરસ્ત તબિયતના કારણે લખી શકાય તેવી સ્થિતિ હતી નહીં. ત્યારબાદ સંવત ૨૦૫૭માં સાધ્વી લીલમે અનુવાદ માટે પુનઃ કહ્યું અને ગુરુકૃપાથી અનુવાદ કરવાની ભાવના સાકાર થઈ. આ સૂત્રના શબ્દાર્થ અને ભાવાર્થમાં ગુરુભગિની સાધ્વી લીલમનું મને અથાગ યોગદાન મળ્યું છે તેમજ મારી શિષ્યા સાધ્વી વિજયાબાઈ, સાધ્વી સાધનાબાઈ, સાધ્વી તારાબાઈ તથા સાધ્વી કુંદનબાઈ, સાધ્વી સંગીતાબાઈ મ.નો મને સારો સહયોગ મળ્યો છે. સૌના સહકાર વિના આ કાર્ય અશક્ય છે. ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા આગમના સુંદર પ્રકાશનનું કાર્ય કરી રહેલા રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠને પણ ધન્યવાદ છે. તેમની દેખરેખ નીચે આગમ પુસ્તકોનું સુંદર મુદ્રણ, સારી શૈલી અને વ્યવસ્થિત બાઈન્ડિંગ 50 Page #57 -------------------------------------------------------------------------- ________________ હોવાને લીધે પુસ્તકો જોતાં જ સહુને વાંચવાનું મન થાય તેવું છે અને આગમ પ્રત્યે અહોભાવ જાગે છે તથા મસ્તક ઝૂકી જાય છે. આગમને સુંદર રીતે મુદ્રણ કરી આપનાર નેહલભાઈને ધન્યવાદ. મારી ભાવનાને સાકાર સ્વરૂપ આપવા ઉદાર દિલા રાજીબેન મૂલચંદ શાહના સુપુત્ર શ્રી જયંતભાઈ મૂળચંદ શાહ તેમના પુત્ર પીયૂષકુમાર વગેરે પરિવારને ધન્યવાદ આપું છું. તેઓશ્રીએ આગમના શ્રુતાધાર બની વિશિષ્ટયોગદાન આપ્યું છે. તેથી અનેકશઃ સાધુવાદને પાત્ર છે. અમારો આ પ્રયત્ન પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરામાં એક કડી ઉમેરવાનો છે. પાંચમા આરાના અંત સુધી જિનશાસનને જયવંતુ બનાવવામાં આધારભૂત આ આગમનો સ્વાધ્યાય, ચિંતન, મનન મુમુક્ષુને સર્વ પ્રકારે સહાયક બને તેવી ભાવના સહ વિરામ.. ગ્રંથ લેખનમાં જિનાજ્ઞાથી વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.... પ. પૂ. ઉજમ ગુરુણીના સુશિષ્યા – ગુલાબબાઈ મ. 51 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્વાધ્યાય શાસ્ત્રના મૂળપાઠ સંબંધી ક્રમ વિષય અસ્વાધ્યાય કાલ એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૧૧ ૧૨-૧૩ આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય]. ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ. ૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૮/૧૨ પ્રહર ૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી ૨૧-૨૮] સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત ૨૯-૩ર [નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.] Page #59 -------------------------------------------------------------------------- ________________ श्री घ्शवैडालिङ सूत्र श्री हालि सूत्र श्री दृशवेडालिङ सून श्री दृशवेजलिङ सूत्र श्री દેવકાલિક સૂત્ર श्री श्री लिए सूत्र श्री दृशवैमासिक सूत्र श्री दृशवेडालिए सूत्र श्री घ्शवेडालिङ सूत्र श्री दृशवैहालिऽ सूत्र वैाजिष्ठ सूत्र श्री दृशवैा श्री दृशवैडालिए सूत्र श्री दृशवैातिर श्री दृशवेडालिए सूत्र श्री दृशवैडालिङ सूत्र शिव श्री दृशवैालिक सूत्र सूत्र श्री दृशवैजलि सूत्र શ્રી ચિત મૂળ શાસ્ત્ર મોટાનિક નવિર શયંભવાય શ્રી દશવૈકાલિકસૂત્ર શ્રી દશવૈકાલિક મૂળપાઠ, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ श्री शव सू श्री. घ्शवेप्रालि सूत्र અનુવાદિકા ગુલાબબાઈમ. આ ઉત્કાલિક સૂત્ર છે. તેના મૂળ પાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે થઈ શકે છે. Page #60 --------------------------------------------------------------------------  Page #61 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૧: ધ્રુમપુષ્પિકા પ્રથમ અધ્યયન પરિચય જે જે * પ્રથમ અધ્યયનનું નામ સુનય છે. * દ્રુમ = વૃક્ષ અને પુષ્પિકા = પુષ્પ. નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરનાર શ્રમણોની અહિંસક જીવન પદ્ધતિને વૃક્ષ પર ખીલેલા પુષ્પોમાંથી નિર્દોષ રીતે રસપાન કરીને આજીવિકા ચલાવનાર ભ્રમર(મધુકર)ની ઉપમાથી ઉપમિત કરી છે અને તે માધુકરીવૃત્તિનું કેન્દ્રબિંદુદ્રુમપુષ્પ છે. તેથી આ અધ્યયનનું નામઃમપુfછે. * સૂત્રકારે તેના પ્રારંભમાં અહિંસા, સંયમ અને તપમય ધર્મની સર્વોત્કૃષ્ટ મંગલમયતા અને તેનું મહાભ્ય પ્રદર્શિત કર્યું છે. + થ = ધતિ, પ્રાણનો ડુત પતિના ક્ષતિ, શુમાને વાપતિ ત થ ા દુર્ગુણોથી કે દુર્ગતિથી આત્માની રક્ષા કરે અને સદ્ગતિ તથા સગુણોમાં સ્થાપિત કરે તે ધર્મ. * અહિંસા, સંયમ અને તપની આરાધના સાધકને અંતિમ લક્ષ્યની સિદ્ધિ કરાવે છે તેથી તે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. * જે વ્યક્તિનું મન સદા ધર્મમાં અનુરક્ત રહે છે તે વ્યક્તિ રાગદ્વેષાદિ મલિન ભાવોને દૂર કરી સ્વાભાવિક સુખ અને આનંદને પ્રાપ્ત કરે છે તથા તેના ધર્મ પ્રભાવે દેવલોકના દેવો પણ તેને નમસ્કાર કરે * આત્મસાધના કરનાર સંયમ સાધક શરીરધારી હોય છે અને શરીરના પોષણ માટે આહારની અનિવાર્યતા હોય છે. આહારની પ્રાપ્તિ હિંસા વિના અશક્ય છે અને જો હિંસાથી જ આહાર પ્રાપ્તિ થાય તો તેમાં ધર્મનું પાલન કેમ શક્ય બની શકે? * આ રીતે સાધનાના પ્રથમ સોપાનરૂપ અહિંસાનું આચરણ જ ગૂંચવણ ભરેલું બની જાય છે. શાસ્ત્રકારે આ સમસ્યાનું સમાધાન માધુકરી વૃત્તિના માધ્યમે કર્યું છે. તે માધુકરી વૃત્તિના રહસ્યો આ પ્રમાણે છે (૧) મધુકરભ્રમર) પોતાના જીવન નિર્વાહ માટે કોઈ જીવની હિંસા કરતો નથી. તેમ સંયમ સાધક પણ કોઈ પ્રકારની રસોઈ કરવી, કરાવવી આદિ પચન, પાચનની ક્રિયા દ્વારા હિંસા થાય તેવા કાર્યો કરતા નથી. (૨) મધુકર પુષ્પોમાંથી સહજ નિષ્પન્ન સિદ્ધરસ ગ્રહણ કરે છે. તેમ શ્રમણ ગૃહસ્થના ઘરોમાંથી, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી દશવૈકાલિક સૂત્ર ગૃહસ્થો માટે સ્વાભાવિક નિષ્પન્ન આહારાદિ ગ્રહણ કરે છે. (૩) મધુકર ફૂલોને કિલામના–પીડા કર્યા વિના થોડો થોડો રસ પીએ છે. તે રીતે શ્રમણ પણ ગૃહસ્થોના ઘરોમાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. (૪) મધુકર શરીર સંચાલન માટે જોઈએ તેટલો જ રસ ગ્રહણ કરે છે પરંતુ સંગ્રહ કરતો નથી. તેમ ભિક્ષુઓ પણ સંયમ નિર્વાહ માટે જેટલો આહાર જોઈએ તેટલો જ આહાર ગ્રહણ કરે છે પરંતુ તેનો સંગ્રહ કરતા નથી. (૫) મધુકર કોઈ એક વૃક્ષ અથવા એક ફૂલમાંથી રસ ગ્રહણ કરતો નથી પરંતુ વિવિધ વૃક્ષ । અને વિવિધ ફૂલોમાંથી રસ ગ્રહણ કરે છે. તેમજ શ્રમણો પણ કોઈ એક ગામ, ઘર અથવા વ્યક્તિ પર આશ્રિત થઈને આહાર ગ્રહણ કરતા નથી પરંતુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં અનેક ગામો અને ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન કુળોના અનેક ઘરોમાંથી સામુદાનિકરૂપે(ભેદભાવ વિના) ભિક્ષા ગ્રહણ કરે છે. આ રીતે જે મુમુક્ષુઓ, હળુકર્મી આત્માઓ માધુકરી વૃત્તિના માધ્યમે અપ્રતિબદ્ધ થઈવિચરણ કરે છે તથા અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મનું આરાધન કરે છે; તે જ શ્રમણ કહેવાય છે. ܀܀܀܀܀ Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧: ધ્રુમપુષ્પિકા 'પ્રથમ અધ્યયન દ્રુમપુષ્પિકા ધર્મનું સ્વરૂપ અને મહાભ્ય : धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो, । देवा वि तं णमंसंति, जस्स धम्मे सया मणो ॥ છાયાનુવાદઃ જો મંજાનકુષ્ટ, અહિંસા સંમત: देवा अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः ॥ શબ્દાર્થ – હિંસા = જીવદયા સંગનો = સંયમ તવો = તપરૂપ ધો- ધર્મ છે વિ૬ = ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ ના = મંગલ, પાપનાશક, સુખપ્રદ નસ - જેનું ધખે = ધર્મમાં સવા હંમેશાં–સદા મળો = મન છે તે = તેને વાવ- દેવો પણ પતિ = નમસ્કાર કરે છે. ભાવાર્થ:- અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન સદા ધર્મમાં સંલગ્ન રહે છે, તે ધર્માત્માને દેવો(તથા અન્ય ચક્રવર્યાદિ) પણ નમસ્કાર કરે છે. વિવેચન : શાસ્ત્રના મંગલાચરણરૂપ આ ગાથા સમગ્ર શાસ્ત્રના સારરૂપ છે. જેમાં ધર્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિના સાધનો અને ધર્મનો મહિમા પ્રદર્શિત કર્યો છે. ધર્મ - સ્થાનાંગ સૂત્ર સ્થાન–૧૦માં દશ પ્રકારના ધર્મનું નિરૂપણ છે. તેમાં દ્રવ્ય અને ભાવ બે પ્રકારના ધર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે– (૧) દ્રવ્યધર્મ– ગ્રામ, દેશ, રાજ્ય આદિની સુરક્ષા માટેના જે નીતિ નિયમો છે અને કુટુંબ, ગામ, રાજ્ય પ્રત્યેની જે ફરજો છે તે કુટુંબ ધર્મ, ગ્રામધર્મ, દેશધર્મ અને રાજ્યધર્મ વગેરે કહેવાય છે. આ સર્વ લૌકિક કર્તવ્ય દ્રવ્યધર્મ છે. (૨) દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે અર્થાત્ દુર્ગતિમાં જતા રોકે છે અને જે આત્માને નિજ સ્વભાવમાં સ્થિર રાખે, ધારી રાખે તે ભાવધર્મ છે. સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક ચારિત્ર આદિ આત્મ ગુણો અને તેની પ્રાપ્તિ માટેના વિવિધ અનુષ્ઠાનો આત્માની દુર્ગતિથી રક્ષા કરી તેને સદ્ગતિ અને સિદ્ધગતિમાં પહોંચાડનાર હોવાથી ભાવધર્મ છે. પ્રસ્તુત ગાથામાં આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪ | શ્રી દશવૈકાલિક સૂત્ર કથન છે તેથી અહીં ભાવધર્મ–આત્મધર્મનો પ્રસંગ છે; સાધકને તે જ ગ્રહણ કરવા યોગ્ય અને ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. અહિંસા, સંયમ અને પરૂ૫ અનુષ્ઠાન આત્મદ્રવ્યમાં અનંતગુણો પ્રગટ કરતા હોવાથી અહીં તેને ઉત્કૃષ્ટ મંગલ કહ્યાં છે. અહિંસા:- અહિંસાના બે પ્રકાર છે– વિધેયાત્મક અહિંસા અને નિષેધાત્મક અહિંસા. (૧) વિધેયાત્મક અહિંસા- સર્વજીવોને આત્મસમાન જાણી તેની રક્ષા કરવી, તેના પર દયાભાવ, કરુણાભાવ, અનુકંપાભાવ રાખવો તે વિધેયાત્મક અહિંસા છે. (૨) નિષેધાત્મક અહિંસા- સર્વ જીવોને જીવન પ્રિય છે, મરણ અપ્રિય છે, સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. તેથી પર દુઃખાનુભૂતિથી કોઈ પણ જીવની હિંસા ન કરવી, જીવોને કોઈ પણ પ્રકારે દુઃખી ન કરવા તે નિષેધાત્મક છે. સ્વ–પરની અપેક્ષાએ દયારૂપ અહિંસાના બે પ્રકાર છે– (૧) પોતાના આત્માની રાગદ્વેષાદિ કલુષિત પરિણામોથી રક્ષા કરવી તે સ્વ દયા છે. (૨) અન્ય જીવોના પ્રાણોની રક્ષા કરવી તે પર દયા છે. હિંસા :- અહિંસાના સ્વરૂપની વ્યાપકતા સમજવા માટે હિંસાનું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. પ્રમત્તયોI MUવ્યપરોપ હિંસા = પ્રમાદને વશ થઈને પ્રાણીઓના પ્રાણનો નાશ કરવો તે હિંસા છે. ઉપરોક્ત વ્યાખ્યામાં દ્રવ્ય અને ભાવહિંસાનો સમાવેશ થઈ જાય છે. તેના સ્પષ્ટીકરણ માટે હિંસાના ત્રણ ભેદ કર્યા છે. (૧) દ્રવ્યહિંસા - આત્માના પરિણામ વિશુદ્ધ હોવા છતાં અકસ્માતુ(ઈચ્છા વિના) પ્રાણીઓની વિરાધના થઈ જાય, તે દ્રવ્યહિંસા છે. જેમ કે– સમિતિ, ગુપ્તિના આરાધક પંચમહાવ્રતધારી સાધુને વિહારાદિમાં ચાલતાં, હરતાં-ફરતાં, ઊઠતાં–બેસતાં આદિ ક્રિયાઓ કરતાં કોઈ જીવને પીડા ન પહોંચે, તેવી રક્ષા કરવાની ભાવના હોવા છતાં અકસ્માતુ બેઈન્દ્રિયાદિ ક્ષુદ્રજીવ પગ નીચે આવી દબાય જાય કે મરી જાય તો તે દ્રવ્યહિંસા છે. કારણ કે તેમાં હિંસાના ભાવ નથી અને અહિંસા ધર્મની ઉપેક્ષા પણ નથી. (૨) ભાવહિંસા :- અન્ય જીવોને પ્રાણથી રહિત કરવાની ઈચ્છારૂપ આત્માના પરિણામને ભાવહિંસા કહે છે. તેમાં અન્ય જીવ મરે કે ન મરે પરંતુ ભાવહિંસાથી વ્યક્તિ હિંસક બને છે. જેમ કે વિશાલકાય મગર નામના એક જળચર પ્રાણીની ભમ્મર પર ચોખા જેવા નાના શરીરવાળો તંદુલમત્સ્ય બેઠો બેઠો ટગર–ટગર મગરનું કત્ય જુએ કે આ મગર જળમાં રહેલા જીવોને ખાવા માટે પહેલાં પોતાના મુખમાં પાણીને ખેંચે છે. પછી પાણીના વેગથી આવેલી માછલીઓને મુખમાં રોકીને જ્યારે પાણીને કાઢી નાખે છે, ત્યારે દાંતના છિદ્રો દ્વારા પાણીની સાથે ઘણી નાની નાની માછલીઓ બહાર નીકળી જાય છે. તે નીકળી જતી માછલીઓનું દ્રશ્ય જોઈને, તંલિયો મત્સ્ય વિચારે છે કે આ મગરના મુખમાંથી કેટલીય માછલીઓ બહાર નીકળી જાય છે, પરંતુ મારું શરીર મગર જેવડું મોટું હોત તો હું તેમાંથી એકપણ માછલીને બહાર નીકળવા ન દેત, સર્વ માછલીઓનું ભક્ષણ કરી જાત. આ પ્રમાણેના અધ્યવસાય ભાવહિંસા છે. (૩) ઉભયહિંસા:- અશુદ્ધ પરિણામોથી મારી નાંખવાની બુદ્ધિપૂર્વક જીવની વાત કરવી તે ઉભયહિંસા Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧ઃ દ્રુમપુષ્પિકા છે. આ હિંસામાં આત્માના અશુદ્ધ પરિણામ તથા પ્રાણીઓના પ્રાણનો નાશ બન્ને સમાયેલા છે. જેમકે – કોઈ પારધી હરણને મારવાની ઈચ્છાથી બાણ છોડે અને હરણના પ્રાણનો નાશ થઈ જાય તો તે દ્રવ્ય અને ભાવથી યુક્ત ઉભય હિંસા છે. ૫ આ ત્રણે ય પ્રકારની હિંસાથી નિવૃત્ત થઈ જવું તેનું નામ છે અહિંસા ધર્મ. અહિંસાધર્મની આરાધના કરનાર સાધક ખરેખર આત્મગુણોની ઘાત અટકાવી, સ્વ રક્ષા સાથે સર્વ જીવની રક્ષા કરે છે. અહિંસાની વ્યાપકતામાં સત્ય, અચૌર્ય આદિ પાંચે ય મહાવ્રતોનો સમાવેશ થઈ જાય છે. સંયમઃ— - સંયમન, સમ્યનુપમળ સાવઘયોગાવિતિ સંયમઃ । સર્વ આશ્રવના(કર્મ આવવાના) કારણોથી કે પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત થવું તે સંયમ છે. તેમજ રાગદ્વેષથી રહિત થઈ સમભાવમાં સ્થિત થવું તે સંયમ છે અને વિષયભોગમાં જતાં ઈન્દ્રિય અને મનને સમ્યક્ પ્રકારે નિયંત્રિત કરી આત્મભાવમાં સ્થિર થવું તે સંયમ છે. સંયમના સત્તર ભેદ આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાય સંયમ– સચિત્ત પૃથ્વીનો સ્પર્શ વગેરે ન કરવો. પૃથ્વીકાયિક જીવોની દયા પાળવી. (૨) અપકાય સંયમ– સચિત્ત જલનો સ્પર્શ વગેરે ન કરવો. (૩) તેજસ્કાય સંયમ- રાંધવું, રંધાવવું કે લાઈટ કરવી, કરાવવી વગેરે કોઈ પ્રયોજનથી અગ્નિનો સ્પર્શ વગેરે ન કરવો. (૪) વાયુકાય સંયમ– વસ્ત્ર, પાત્ર વગેરેને અયતનાપૂર્વક રાખવાથી, લેવાથી, ફેંકવાથી, નીચે પાડવાથી તથા વસ્ત્ર, પાત્ર, પંખો વગેરેને હલાવીને વાયુકાયની ઉદીરણા કરવાથી તથા બોલતી વખતે મુખમાંથી નીકળતા વાયુના વેગથી વાયુકાયની વિરાધના થાય છે, તે વિરાધના ન કરવી. (૫) વનસ્પતિકાય સંયમ- વૃક્ષ, લત્તા આદિ હરિતકાય (લીલોતરી માત્ર)ના સ્પર્શ આદિથી નિવૃત્ત થવું. (–૯) બેઈન્દ્રિયાદિ સંયમ– બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની દયા પાળવી. (૧૦) અજીવકાય સંયમ- મૂલ્યવાન વસ્ત્ર, પાત્ર આદિને ગ્રહણ ન કરવા તેમજ મર્યાદિત ગ્રહણ કરવા; કલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિને યતના પૂર્વક લેવા તથા મૂકવા. (૧૧) પ્રેક્ષા સંયમ- સ્થાન, વસ્ત્ર, પાત્ર, પાટ—પાટલા ઈત્યાદિને સારી રીતે વિધિપૂર્વક જોવાં, પ્રતિલેખન કરવું. (૧૨) ઉપેક્ષા સંયમ— તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સંયમ માર્ગમાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહોથી કલેશનો અનુભવ ન કરતાં તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવો, તેમજ શત્રુ–મિત્રમાં અને ઈષ્ટ—અનિષ્ટ સંયોગમાં રાગદ્વેષ ન કરવો પરંતુ તેમાં મધ્યસ્થ ભાવ રાખવો. (૨) દરેક વસ્તુ જોઈને જ તેનો ઉપયોગ કરવો અને દરેક પ્રવૃત્તિમાં ઈર્યાસમિતિનું પૂર્ણ લક્ષ્ય રાખવું તે ઉપેક્ષા સંયમ છે. (૧૩) અપહૃત્ય(પરિષ્ઠાપન) સંયમ–યતનાપૂર્વક ઉચ્ચાર–પ્રસવણને પરઠવાં. (૧૪) પ્રમાર્જના સંયમ–યતનાપૂર્વક સ્થાનક, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્તારક આદિને પૂંજવા(પ્રમાર્જવા). (૧૫) મન સંયમ– અકુશળ મનનો નિરોધ કરીને, મનની કુશળ પ્રવૃત્તિ કરવી. (૧૬) વચન સંયમ– અશુભ વચનનો ત્યાગ કરીને, શુભ વચન બોલવાં. (૧૭) કાય સંયમ− યતત્તાપૂર્વક કાયાની પ્રવૃત્તિ કરવી. અન્ય પ્રકારે સંયમના સત્તરભેદ– (૧–૫) હિંસા, અસત્ય, અદત્ત(ચોરી), મૈથુન, પરિગ્રહ આ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર પાંચ અવ્રતથી વિરત થવું. (૪–૧૦) પાંચ ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયોમાં રાગ ન કરવો, અનિષ્ટ વિષયોમાં વેષ ન કરવો. (૧૧–૧૪) ક્રોધાદિ ચાર કષાયોનો વિરોધ કરવો, ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા, જેમકે ક્રોધનાં ઉદયમાં ક્ષમા ધારણ કરવી, માનના ઉદયમાં નમ્રતા રાખવી, માયાના ઉદયમાં સરલતા રાખવી, લોભના ઉદયમાં નિર્લોભતા ધારણ કરવી. (૧૫–૧૭)પદાર્થોની આવશ્યકતાઓને યથાશક્તિ ઘટાડવી તે કાયિક સંયમ છે. વાણીને કુમાર્ગથી હટાવીને સુમાર્ગમાં પ્રવૃત્ત કરવી, તે વાચિક સંયમ છે. મનને વિકલ્પોમાંથી હટાવીને સુવ્યવસ્થિત અને સુનિયંત્રિત રાખવું; પ્રશસ્ત ચિંતન કરવું, તે માનસિક સંયમ છે. આ રીતે પાંચ આશ્રવનો નિરોધ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો વિજય તથા ત્રણ ગુપ્તિનું ધારણ; સંયમના આ સત્તર ભેદ પણ હોય છે. અહિંસાના પાલન માટે સંયમના સત્તર ભેદોનું પરિજ્ઞાન આવશ્યક છે. ઉપરોક્ત સંયમના ભેદોને લક્ષમાં રાખીને, યતના એવં વિવેકથી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કોઈપણ જીવના દ્રવ્ય કે ભાવ પ્રાણોની વિરાધના ન થાય. અહિંસા અને સંયમના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થાય છે કે હિંસાદિ આશ્રવોથી નિવૃત્તિ તે સંયમ અને સર્વ જીવો પ્રતિ સંયમભાવ તે અહિંસા છે. આ રીતે અહિંસા જ સંયમ છે અને સંયમ જ અહિંસા છે. અહિંસા સાધ્ય છે અને તે સાધ્યની સિદ્ધિ માટે જે આવશ્યક નિયમોનું પાલન થાય તે સંયમ છે. જેમ કે સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતનું પાલન અહિંસારૂપ છે અને તેની પૂર્ણતા માટે સમિતિ, ગુપ્તિનું પાલન કરવું તે સંયમ છે. જે સંયમી છે તે જ પૂર્ણ અહિંસક બની શકે છે અને અહિંસક વ્યક્તિ જ સંયમનું પાલન કરી શકે છે. આ રીતે અહિંસા અને સંયમ બંને પરસ્પર સાપેક્ષ છે. તવો :- તપ-જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મોને તપાવે, બાળે અર્થાતુ નાશ કરે, તે તપ છે. ઈચ્છાના નિરોધને પણ તપ કહે છે. તપનું આચરણ આ લોકની નામના કે પરલોકની કામના માટે નહીં પરંતુ કેવળ નિર્જરા માટે, આત્મશુદ્ધિની દષ્ટિથી કરવામાં આવે તો તે તપ ધર્મ સ્વરૂપ છે. તપના મુખ્ય બે ભેદ છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ ભેદ છે યથા– (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા(અથવા વૃત્તિ સંક્ષેપ) (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ અને (૬) પ્રતિસંલીનતા(અથવા વિવિક્ત શયનાસન). (૧) અનશન :- ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહારનો એક દિવસ કે અનેક દિવસ અથવા જીવન પર્યત ત્યાગ કરવો. (ર) કણોદરી :- આહાર, ઉપકરણ આદિની માત્રા ઓછી કરવી તે દ્રવ્ય ઊણોદરી છે અને ક્રોધાદિ કષાયોને મંદ કરવા, તે ભાવ ઊણોદરી તપ છે. (૩) ભિક્ષાચર્યા - સાધુઓની અપેક્ષાએ વિશુદ્ધ ભિક્ષા માટે ભ્રમણ કરવું. ગૃહસ્થો માટે દ્રવ્યોની તથા ઉપભોગ્ય વસ્તુઓની પ્રતિદિન મર્યાદા કરવી. Page #67 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૧: ધ્રુમપુપિકા (૪) રસપરિત્યાગ – આયંબિલ, નિર્વિગઈ(નવી) આદિ તપના માધ્યમથી દૂધ, ગોળ, દહીં, ઘી, તેલ, મીઠાઈ આદિ રસનો ત્યાગ કરવો, સ્વાદ વૃત્તિ ઉપર વિજય મેળવવો. (૫) કાયકલેશ :- ઠંડી, ગરમી આદિને સહન કરવા; સંયમ ધર્મપાલન માટે કેશલોચ, પદયાત્રાવિહારાદિના કષ્ટો સહન કરવા; વીરાસન, ઉત્કટ આસન વગેરેથી શરીરને સંતુલિત એવં સ્થિર રાખવું. (૬) પ્રતિસલીનતા – ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરવો; સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનમાં નિવાસ કરવો; ઉદયમાં આવેલા ક્રોધાદિને નિષ્ફળ કરવા; ઉદયમાં ન આવેલા ક્રોધાદિનો નિરોધ કરવો; અકુશળ મન આદિને નિયંત્રિત કરીને કુશળવૃત્તિમાં મન આદિને પ્રવૃત્ત કરવા અર્થાત્ કુસંગ છોડી સત્સંગમાં જોડવા. આત્યંતર તપના છ ભેદ છે– (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) વ્યુત્સર્ગ. (૧) પ્રાયશ્ચિત્ત – સાધનામય જીવનમાં લાગેલા અતિચારો અથવા દોષોની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ, આલોચના, નિંદા, ગહદિ કરીને પ્રાયશ્ચિત ગ્રહણ કરવું. (૨) વિનય – દેવ, ગુરુ, ધર્મ તથા જ્ઞાનાદિ પ્રતિ વિનય કરવો. શ્રદ્ધા, ભક્તિપૂર્વક રત્નાધિકોનું બહુમાન કરવું, ઊભા થવું, આસન આપવું, વંદના કરવી; તેમના મનને અનુકૂળ પ્રવૃત્તિ કરવી. (૩) વૈયાવત્ય :- આચાર્ય આદિ દસ પ્રકારના સાધકો તથા સાધર્મિકો એવં સંઘ-સમુદાયની શુદ્ધ આહાર પાણી આદિથી સેવા-ભક્તિ કરવી. (૪) સ્વાધ્યાય – વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા(ચિંતન), પરિવર્તના, ધર્મકથા(વ્યાખ્યાનાદિ) દ્વારા શ્રુતજ્ઞાનની આરાધના કરવી. (૫) ધ્યાન :- આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન એવં શુક્લ ધ્યાન દ્વારા મનને એકાગ્ર કરવું; ચિત્તને તન્મય કરવું. () વ્યત્સર્ગ :- કાયાદિના વ્યાપારનો તથા કષાય આદિનો ત્યાગ કરવો, ઉપકરણો પરથી મમત્વ છોડવું; શિષ્ય, સંઘ, સમુદાય(ગણ) વગેરેનો વ્યુત્સર્ગ મમત્વનો ત્યાગ કરી અથવા વ્યુત્સર્જન કરી (છોડી)ને એકત્વ ભાવમાં રમણ કરવું. અહિંસાથી સ્વ–પરનું હિત થાય છે, સર્વને શાન્તિ મળે છે માટે અહિંસા ધર્મ છે. સંયમથી દુષ્પવૃત્તિ રોકાઈ જાય છે; તૃષ્ણા મંદ થાય છે; સંયમી પુરુષોના સંયમ પાલનથી સર્વ જીવોને અભય મળે છે; દુઃખી જીવોને આશ્વાસન મળે છે, રાષ્ટ્રમાં શાન્તિ ફેલાય છે; માટે સંયમ ધર્મ છે. તપથી અંતઃકરણ શુદ્ધ થાય છે માટે તપધર્મ છે. પૂર્વે દર્શાવેલા રાષ્ટ્રધર્મ વગેરે લૌકિક ધર્મ અહિંસાદિથી યુક્ત હોતા નથી, તેથી તે ઉત્કૃષ્ટ મંગલરૂપ બની શકતા નથી. અહિંસા, સંયમ, તમરૂપ પ્રધાન ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સત્ર iાન - ભારતીય સંસ્કૃતિમાં મંગલ શબ્દ ખૂબ પ્રચલિત છે અને આસ્તિક, નાસ્તિક પ્રત્યેક વ્યક્તિ પોતાના દરેક કાર્યને નિર્વિઘ્નરૂપથી સફળ કરવા માટે તેના પ્રારંભમાં મંગલ કરે છે. મંગલનો અર્થ છે કે જે મમતાને ગાળી નાંખે અને સ્વ-પર માટે હિતકારી, મંગલકારી, કલ્યાણકારી થાય, તે મંગલ કહેવાય છે. તેના બે ભેદ છે – દ્રવ્યમંગલ અને ભાવમંગલ. દ્રવ્યમંગલા:- ઔપચારિક અથવા નામ માત્રથી જે મંગલરૂપ હોય છે. જેમ કે- પૂર્ણ કલશ, સ્વસ્તિકાદિ અષ્ટ મંગલ, દહીં, અક્ષત, શંખ, આદિ. તેનાથી ધન પ્રાપ્તિ, કાર્ય સિદ્ધિ આદિ માનવામાં આવે છે. આ લૌકિકમંગલ અથવા દ્રવ્યમંગલ છે. ભાવમંગલ – આચાર્ય હરિભદ્રસૂરિએ મંગલનો અર્થ આ પ્રમાણે કર્યો છે. જેનાથી હિત થાય, કલ્યાણ થાય તે મંગલ કહેવાય છે અથવા જે સુખને લાવે તે મંગલ છે. જે એકાન્તિક સુખજનક હોય, આત્યંતિક દુઃખનાશક હોય, ભવ અંકુર વિનાશક હોય, મોક્ષ પ્રાપ્તિમાં સહાયક અને આધારભૂત હોય તે જ ભાવમંગલ કહેવાય છે. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ એકાંતે સુખજનક, દુઃખનાશક અને મોક્ષપ્રદાય હોવાથી મંગલરૂપ છે. વિ૬ - ઉત્કૃષ્ટ = શ્રેષ્ઠ, જયેષ્ઠ. જેનાથી કોઈ ચઢિયાતુ ન હોય તે. ધર્મ અનુત્તર મોક્ષ સુખને પ્રદાન કરે છે તેથી તે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. તેવા વિ તં નમતિ – સૂત્રકારે ગાથાના ઉત્તરાર્ધ્વમાં ધર્મનો મહિમા પ્રદર્શિત કર્યો છે. ધર્મની તલ્લીનતા સાધકને આત્મ સુખમાં(આનંદમાં) મગ્ન બનાવે છે. સાધકનું લક્ષ્ય પણ સ્વભાવમાં સ્થિરતાનું અને સ્વાભાવિક આનંદની પ્રાપ્તિનું હોય છે. પરંતુ તેની આરાધના વર્તમાનમાં અનંત પુણ્યનો બંધ પણ કરાવે છે અને તે પુણ્ય પ્રભાવે ધાર્મિક વ્યક્તિ વિશ્વવંદ્ય બની જાય છે. આ લોકમાં ચાર ગતિના જીવોમાં દેવો ઐશ્વર્યશાળી અને ઋદ્ધિસંપન્ન છે. સાધારણ લોકો તેના અનુગ્રહ માટે તેની સેવા, પૂજા, ભક્તિ કરે છે. પરંતુ તે જ દેવો સ્વયં ધર્મમાં લીન સાધક પુરુષોની સેવા ભક્તિ, નમસ્કાર અને ઉપાસના કરે છે. આ રીતે ધર્મનો મહિમા ઇહલૌકિક કે પારલૌકિક ભૌતિક ઐશ્વર્યથી અનંતગણો અધિક અને અચિંત્ય છે. ભ્રમર વૃત્તિ સમ ભિક્ષાચર્યા - जहा दुम्मस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुप्फ किलामेइ, सो य पीणेइ अप्पयं ॥ एमए समणा मुत्ता जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥ રે Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧: ધ્રુમપુષ્પિક્રા છાયાનુવાદઃ યથા દુર્ણ પુષ્પષ, બર આપત્તિ રસ न च पुष्पं क्लामयति, स च प्रीणयत्यात्मानम् ॥२॥ एवमेते श्रमणा मुक्ता, ये लोके सन्ति साधवः । विहङ्गमा इव पुष्पेषु, दानभक्तषणे रताः ॥३॥ શબ્દાર્થ -નર = જેવી રીતે કરો = ભ્રમર તુમ = વૃક્ષના પુસુ = ફૂલોમાંથી પસં= રસને ગાવિય = મર્યાદાપૂર્વક પીવે છે ય = અને, પરંતુ પુ ફૂલને = નથી ય = પાદપૂર્તિ માટે વિરુનાફ = પીડા આપતો તો તે ભ્રમર અMયંત્ર આત્માને, પોતાને = તૃપ્ત કરે છે. અને એવી રીતે, આ પ્રમાણે તાપ = લોકમાં ને = જે કુત્તા = બંધનથી મુક્ત સમMT = શ્રમણો સદુપો- સાધુઓ સંતિક છે = દાતાના આપેલા મસT= પ્રાસુક-નિર્દોષ આહારાદિ અને એષણામાંથી = રત રહે છે, લીન રહે છે જે પ્રમાણે પુસુ= ફૂલોમાં વિરામ = ભ્રમર. ભાવાર્થ – જેમ ભ્રમર વૃક્ષના ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા વિના મર્યાદાપૂર્વક રસ પીએ છે અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. તેમજ આ લોકમાં બાહ્ય અને આત્યંતર ગ્રંથીથી મુક્ત થયેલા શ્રમણો, ભ્રમર જેવી અમદાયક વૃત્તિથી ગૃહસ્થ દ્વારા અપાતા નિર્દોષ આહારની ગવેષણામાં દત્તચિત્ત રહે છે.ર-૩ વિવેચન : ધર્મનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ બતાવ્યા પછી આ બે ગાથાઓમાં મોક્ષ પ્રાપ્તિના સાધનભૂત શરીરના નિર્વાહ માટે અહિંસક જીવન વૃત્તિને સમજાવતાં ભ્રમરવૃત્તિનું દષ્ટાંત આપ્યું છે. નિરા ડુમસ પુસુ - ભ્રમરની આહાર પ્રાપ્તિનું કેન્દ્ર સ્થાન દ્રુમપુષ્પવૃક્ષ પરના ખીલેલા પુષ્પો) છે. વૃક્ષ સ્વર્ય પાણી, માટી વગેરેમાંથી પોષણ મેળવી પુષ્પિત થાય છે. ભ્રમર ફરતા ફરતા અનેક પુષ્પો પર બેસીને એક પણ પુષ્પને અંશ માત્ર પણ પીડા પહોંચાડ્યા વિના; તેના વર્ણ, ગંધ કે રસ, સ્પર્શમાં હાનિ કર્યા વિના તેમાંથી મર્યાદિત રસ પીએ છે. ભ્રમર નિષ્પરિગ્રહી છે. પોતાની આવશ્યકતા અનુસાર નિર્દોષ રીતે રસપાન કરે છે. તે જ રીતે શ્રમણો પણ ઘણા ઘરોમાં ભ્રમણ કરતાં કરતાં તવંગર–ગરીબના ભેદભાવ વિના, ગૃહસ્થને કે અન્ય કોઈ પણ જીવોને પીડા પહોંચાડ્યા વિના; ગૃહસ્થ પોતાના જીવન નિર્વાહ માટે બનાવેલા આહારમાંથી મર્યાદિત આહાર ગ્રહણ કરીને જીવન નિર્વાહ કરે છે. લાખમત્તેરને રથ:- શ્રમણો અને ભ્રમરોની જીવનવૃત્તિમાં અનેક પ્રકારનું સામ્ય હોવા છતાં શ્રમણોની અહિંસક જીવનવૃત્તિમાં કંઈક વિશેષતા છે; સૂત્રકારે તે મરેલો શબ્દ દ્વારા પ્રગટ કરી છે. આ પદ નિગ્રંથ શ્રમણની ભિક્ષાવૃત્તિનો મૂળ મંત્ર છે. ભ્રમર અદત્ત રસને ગ્રહણ કરે છે જ્યારે ભિક્ષુ ગૃહસ્થો દ્વારા Page #70 -------------------------------------------------------------------------- ________________ | ૧૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રદત્ત, પ્રાસુક ભોજનની એષણામાં તત્પર રહે છે; દાતા દ્વારા સ્વેચ્છાથી પ્રસન્નતાપૂર્વક દીધેલા આહારાદિ ગ્રહણ કરે છે. તે આહાર દાતાના ઘરમાં પોતાના માટે બનેલો હોય, અચિત્ત(જીવ રહિત) હોય, ભિક્ષા ગ્રહણના કોઈ નિયમ વિરુદ્ધ ન હોય તો જ ભિક્ષુ તેને ગ્રહણ કરે. આ રીતે ગવેષણા અને ગ્રહણેષણાપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવાથી શ્રમણ પોતાના અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ ત્રણે ય મહાવ્રતોને અખંડ રાખી શકે એષણા:- સાધુએ ભિક્ષાટન કરવાના સમયનો; પ્રાસુક, ગ્રાહ્ય, કલ્પનીય એવં એષણીય આહારાદિની ગવેષણાનો; તેની પ્રાપ્તિ અને તેના ઉપભોગનો વિવેક રાખવો જોઈએ. તેને એષણા અથવા એષણા સમિતિ કહે છે. ઉત્તરાધ્યયન આદિ શાસ્ત્રમાં એષણાના ત્રણ પ્રકાર બતાવ્યા છે, યથા- (૧) ગવેષણા (૨) ગ્રહણષણા (૩) પરિભોગેષણા. (૧) ભિક્ષાચરી માટે નીકળેલા સાધુ દ્વારા ગ્રાહ્ય, અગ્રાહ્ય, કલ્પનીક, અકલ્પનીક આહાર ગ્રહણ કરવા સંબંધી નિયમોના પાલનને ગવેષણા કહે છે અર્થાત્ ૧૬ ઉગમના અને ૧૬ ઉત્પાદનના એમ બત્રીસ દોષોથી રહિત આહાર લેવો તે ગવેષણા કહેવાય છે. (૨) ભિક્ષા જીવી સાધુ ભિક્ષા ગ્રહણ કરવાના સમયે ગ્રહણ કરવા અંગેના એષણાના દસ દોષ ટાળીને આહાર ગ્રહણ કરે તેને ગ્રહઔષણા કહે છે. (૩) ભિક્ષામાં પ્રાપ્ત આહારાદિના ઉપભોગ સમયે માંડલાના પાંચ દોષો ટાળીને ભોજન કરવું તેને પરિભોગેષણા અથવા ગ્રાસેષણા કહે છે. [તેના વર્ણન માટે જુઓ–પરિશિષ્ટ) રથ :- પ્રસ્તુત ગાથામાં એષણામાં રત રહેવાનો અર્થ આ પ્રમાણે થાય છે ઉપરોક્ત ત્રણ પ્રકારની એષણાના ૪૭ દોષોથી રહિત શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવામાં તત્પર રહેવું, પૂર્ણ ઉપયોગની સાથે સર્વ દોષોથી રહિત ગવેષણા આદિમાં પ્રસન્ન રહેવું. [ એષણા સમિતિના વિવિધ પ્રકારના દોષોના વિશ્લેષણ માટે જુઓ–પરિશિષ્ટ | સમM :- આ શબ્દના ચાર પ્રકારે અર્થ થાય છે, યથા– (૧) શ્રમણ (૨) શમન (૩) સમણ (૪) સમનસ્ (સુમનસુ). (૧) જે સાધક ધર્મ પાલનમાં, રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં શ્રમ-પુરુષાર્થ કરે છે, કર્મક્ષય માટે શ્રમ–તપ કરે છે; પરીષહ સહે છે, વિષયોથી ઉદાસીન રહે છે, ઈન્દ્રિયોનું દમન કરે છે, તે શ્રમણ છે. (૨) જે સાધક કષાયો અને નોકષાયોનું શમન કરે છે, શુદ્ધ ભાવનાથી સંતાપને શાન્ત કરે છે, તે શમન છે. (૩) જે સાધક પોતાની સમાન સર્વજીવોને જાણે છે, માને છે; તેઓ જીવો પ્રતિ રાગ કે દ્વેષ કરતા નથી પરંતુ મધ્યસ્થ ભાવ રાખે છે, તે સમણ છે. (૪) જે સાધકનું મન શુભ છે, જે સર્વનું હિત ચિંતવે છે, તે સુમના છે. સ્વજન-પરજન અથવા સન્માન-અપમાન આદિમાં જે સમ રહે છે, તે સુમના અથવા સમના છે. મુત્તા :- આ શબ્દના બે અર્થ છે– (૧) બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી તથા રાગ-દ્વેષ, મોહ, આસક્તિ અને ધૃણાથી જે મુક્ત હોય. (૨) લોભથી મુક્ત, નિર્લોભતાના ગુણથી યુક્ત. Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧: ધ્રુમપુષ્પિક્રા [૧૧] સંતિ સાદુળો - આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) શાન્તિલાવડ = શક્તિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણરૂપ વિશિષ્ટ શાન્તિની, સિદ્ધિની, ઉપશમની, નિર્વાણની, નિર્ભયતાની સાધવ એટલે સાધના કરનાર. (૨) સન્તિ સાધવ = સાધુ છે. જે રત્નત્રયની આરાધનાથી નિર્વાણની સાધના કરે છે તે સાધુ કહેવાય છે. વિહંસાના પુસુ - અહીં 'ભ્રમરને બદલે વિહંગમ શબ્દનો ઉલ્લેખ વિશેષ અર્થને દર્શાવવા માટે છે. વિહંગમનો અર્થ છે– આકાશમાં ભ્રમણશીલ ભ્રમર. પુષ્પના રસ પીતું એક પ્રકારનું પ્રાણી. જેવી રીતે ભ્રમર સ્વયં વૃક્ષના ફૂલો ઉપર પહોંચી જાય છે, વૃક્ષ કે ફૂલ ભ્રમર પાસે આવતું નથી. તેવી રીતે સાધુઓ પણ ભિક્ષા માટે સ્વયંભ્રમણ કરતાં ધનાઢય, ગરીબ, મધ્યમ કોઈપણ ઘરમાં જઈને જ આહાર ગ્રહણ કરે છે. નિર્દોષ ભિક્ષાવૃત્તિની પ્રતિજ્ઞા : वयं च वित्तिं लब्भामो, ण य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥ છાયાનુવાદઃ વર્ષ વૃત્તિ નામ:, = ૨ ડભુપદ I. यथाकृतेषु रीयंते, पुष्पेषु भ्रमरा यथा ॥ શબ્દાર્થ – અહી પડે= યથાકૃત, જે ઘરોમાં ગૃહસ્થ પોતાને માટે ભોજન તૈયાર કરેલું હોય તેમાંથી વયં = અમેત્તિ વૃત્તિ, આહારાદિત માનોઃ પ્રાપ્ત કરશું જો કોઈપણ પ્રાણીની ૩વદમ્બરૂ - હિંસા ન થાય તેમ નહીં = જેમ પુસુ = ફૂલોમાં મમરા = ભ્રમર રીતે = ફરે છે, વિચરે છે ય = પાદ પૂર્તિ માટે. ભાવાર્થ:- (શ્રમણ સાધકો કહે છે કે, અમે એવી રીતે ભિક્ષા પ્રાપ્ત કરશું કે જેમાં કોઈ જીવની વિરાધના ન થાય. જેમ ભ્રમર સ્વયં વિકસિત ફૂલોમાંથી રસ ગ્રહણ કરે છે તેમ અમે ગૃહસ્થ દ્વારા પોતાના માટે તૈયાર કરેલા ભોજનમાંથી આહાર ગ્રહણ કરીશું. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાધુની નિર્દોષ ભિક્ષા વૃત્તિ માટેની પ્રતિજ્ઞા છે. પૂર્વની બે ગાથાઓમાં શ્રમણની ભિક્ષાચરીને ભ્રમરવૃત્તિની ઉપમાથી ઉપમિત કરવામાં આવી છે. ભિક્ષાના બે પ્રકાર છે– લૌકિક અને લોકોત્તર. (૧) પોતાનું પેટ ભરવામાં અસમર્થ દીન, હીન, અનાથ, લૂલા, લંગડાની ભિક્ષા. (૨) પંચમહાવ્રતધારી, અષ્ટ પ્રવચન માતાના આરાધક મુનિરાજની તેમજ પ્રતિમાધારી શ્રાવકની Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ભિક્ષા પ્રશસ્ત કહેવાય છે. વયં જ વિત્ત ન માનો. - સંયમી શ્રમણો પ્રતિજ્ઞા કરે છે કે– અમે પણ ભ્રમર વૃત્તિની સમાન સંયમ જીવન નિર્વાહ માટે ઘણાં ઘરોમાંથી કોઈપણ જીવોની હિંસા ન થાય, દાતાને દુઃખ ન થાય તેવી લોકોત્તર ભિક્ષા ગ્રહણ કરશું. મહા હેતુ જયતે – યથાકૃતનો અર્થ છે– ગૃહસ્થોએ પોતા માટે, પોતાના કુટુમ્બને માટે બનાવેલો આહાર. તે આહારને દાતા પ્રસન્નચિત્તથી વહોરાવશે તો અમે દીનતા રહિત, ત્યાગવૃત્તિપૂર્વક, ભિક્ષા રૂપે ગ્રહણ કરી વિચરશું. હરિભદ્ર સૂરિએ શ્રમણ નિગ્રંથોની ભિક્ષાને સર્વ સંપન્કરી કહી છે. કારણ કે તે ભિક્ષા દ્વારા આત્માની જ્ઞાન, દર્શન, સુખ આદિરૂપની સમસ્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ ભિક્ષાનાં ગુણ નિષ્પન્ન છ નામ કહ્યા છે(૧) માધુકરી (૨) ગોચરી (૩) ગંડુલપા (૪) અક્ષાંજના (૫) ગર્તાપૂરણી (૬) દાહોપશમની. (૧) માધુકરીનું સ્વરૂપ ઉપરોક્ત પ્રમાણે જાણવું. (૨) ગોચરી– તેના બે અર્થ છે– (૧) જેમ ગાય જ્યાં ઓછું ઘાસ જુએ ત્યાં ઓછો ગ્રાસ લે અને જ્યાં વધુ ઘાસ જુએ, ત્યાં વધુ મોટો ગ્રાસ લે છે, ઘાસને ક્યારેય મૂળમાંથી ઉખેડતી નથી. આ રીતે ભિક્ષુ એક ઘરેથી સંપૂર્ણ આહાર ગ્રહણ કરે નહીં કે જેથી ગૃહસ્થને ફરીવાર આરંભ-સમારંભ કરવો પડે. અર્થાતુ ગૃહસ્થને બીજીવાર આહારપાણી બનાવવા ન પડે તેમ વિચાર કરીને સાધુ આહારાદિ લે તેને ગોચરી કહે છે. વિવિધ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી સજ્જ થયેલી સુંદર યુવતી સ્ત્રી ગાયને ઘાસ નીરવા આવે ત્યારે ગાય તેની સુંદરતા જોતી નથી પરંતુ તેની દષ્ટિ ઘાસ પર જ હોય છે. તેમ ભિક્ષુ આહારાદિ આપતી સ્ત્રીના સૌંદર્યાદિનું નિરીક્ષણ ન કરે, ફક્ત નિર્દોષ ભિક્ષા પર જ દષ્ટિ રાખે, તેને ગોચરી કહે છે. (૩) ગડુલપા- જેમ ગૂમડાં ઉપર જરૂરી કરતાં વધારે લેપ કરવાથી લેપ આમ તેમ ફેલાઈ જાય છે અને આસપાસના નિરોગ પ્રદેશને પણ ખરાબ કરે છે અને જો ગૂમડાં ઉપર બિલકુલ લેપ કરવામાં ન આવે તો રોગ શાન્ત થતો નથી. તે જ રીતે સાધુ જો પ્રમાણથી અધિક આહાર કરે તો પ્રમાદ આદિ દોષ ઉત્પન્ન થવાથી સ્વાધ્યાયાદિ ક્રિયાનું પૂર્ણ પાલન કરી શકે નહીં અને અત્યંત થોડો આહાર કરે તો સુધા વેદનીય શાંત ન થવાથી વૈયાવત્યાદિ સાધુની ક્રિયા થઈ શકતી નથી. તેથી નિર્દોષ અને પરિમિત આહાર લેવો તે "ગંડુ લેપા" ભિક્ષા કહેવાય છે. (૪) અસાંજના– જેમ ગાડાની ધરીમાં યોગ્ય રીતે તેલનું ઊંજન કરવામાં આવે તો જ તે ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સહાયક બને છે, જો અધિક તેલનું ઊંજન થાય તો તેલ વ્યર્થ જાય છે. તેમ શ્રમણોને ઉચિત આહાર મોક્ષ પ્રાપ્તિની સાધનામાં સહાયક બને છે પરંતુ અતિ આહાર પ્રમાદાદિ દોષનું કારણ બને છે. તેથી પરિમિત આહાર લેવો તેને અક્ષાંજના ભિક્ષા કહેવાય છે. (૫) ગપૂરણી– જેમ કોઈ ગૃહસ્થને ઘરે જવા-આવવાના માર્ગ પર કોઈ કારણથી ખાડો પડી જાય Page #73 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૧: ધ્રુમપુપિકા તો તેને જોતાં જ તે ગૃહસ્થ શીઘ્ર માટી, પત્થરના ટુકડા વગેરેથી ખાડાને પૂરી નાંખે છે. તેમ મુનિસુધાવેદનીયને લીધે પેટમાં પડેલાં ખાડાને આંતપ્રાન્ત, લુખો-સૂકો નિરવધ આહાર લઈને ભરી દે છે. તેને ગપૂરણી કહે છે. () દાહોપશમની– જે સમયે ઘરમાં અગ્નિ ભભૂકી ઊઠે તે સમયે ઘરનો સ્વામી જલદી–જલદી પાણી, કાદવ, ધૂળ, માટી વગેરે નાખી આગ બુઝાવે છે. આ રીતે ભિક્ષુ સંયમની રક્ષા માટે શુષ્ક અને તુચ્છ આદિ નિર્દોષ ભિક્ષાથી ક્ષુધાને શાન્ત કરી લે છે. તેથી તેને "દાહોપશમની" કહે છે. આ છ પ્રકારની ભિક્ષાના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થાય છે કે સાધુ મોક્ષ સાધનાના સાધનભૂત શરીરના નિર્વાહ માટે અનાસક્ત ભાવે નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. સાધુતાનાં મુખ્ય ગુણો - महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिया । णाणापिंडरया दंता, तेण वुच्चंति साहुणो ॥ त्ति बेमि ॥५॥ છાયાનુવાદઃ મધુરતના યુદ્ધ રે નિશ્રિત.. नानापिंडरता दान्ताः, तेनोच्यन्ते साधव ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ:- જે = જે વુ તત્ત્વના જાણનારા મદુરસ = મધુકરની સમાન ગળસિયા = કુલાદિના પ્રતિબંધથી રહિત ભવતિ = હોય છે નાખifપંડયા = વિવિધ પ્રાસુક આહારાદિ લેવામાં રક્ત છે. તેમાં આનંદ માને છે વંતા = ઈન્દ્રિય અને મનને દમનારા તેગ = તે વૃત્તિના કારણે સાદુળો = તે સાધુઓ લુવંતિ કહેવાય છે કરિ મિ- આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ:- જેઓ તત્વના જાણનારા છે, ભ્રમરની સમાન કુલાદિના પ્રતિબંધથી રહિત છે અને થોડો થોડો પ્રાસક(અચિત્ત) આહાર અનેક ઘરેથી એકત્રિત કરીને પોતાની ઉદરપૂર્તિ કરનારા છે તથા ઈન્દ્રિયાદિનું દમન કરવામાં જે સમર્થ છે તે સાધુ કહેવાય છે અર્થાત્ આ ગુણોના કારણે જ તેઓ સાધુ કહેવાને યોગ્ય થાય છે. સુધર્મા સ્વામીએ બૂસ્વામીને કહ્યું કે જેમ ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે તેમ મેં તમને કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાધુતાની ઓળખ માટે તેના મુખ્ય ચાર ગુણોનું પ્રતિપાદન કર્યું છે– (૧) બુદ્ધ (૨) મધુકરવત્ અનિશ્રિત (૩) નાનાપિંડરત અને (૪) દાત્ત. (૧) વૃદ્ધા – બુદ્ધા–પ્રબુધ, જાગૃત, તત્ત્વજ્ઞ અથવા કર્તવ્ય-અકર્તવ્યના વિવેકી. (૨) મહુશાર સમા મસિયા –મધુકરની સમાન અનિશ્રિત હોય છે. શ્રમણોની અને ભ્રમરોની અનિયતતા ચાર પ્રકારે હોય છે, ૧. મધુકર કોઈ ફૂલને આશ્રિત હોતો નથી. તે ભિન્ન-ભિન્ન પુષ્પોમાંથી Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર રસ લે છે. તે જ રીતે શ્રમણ પણ કોઈ એક ઘરને આશ્રિત હોતા નથી, ૨. મધુકરની વૃત્તિ અનિયત હોય છે, તે કયા પુષ્પનો રસ ગ્રહણ કરવા જશે તેનો પ્રથમ નિર્ણય કરતો નથી, અનાયાસ જે પુષ્પ મળે તેનો રસ લે છે. તે પ્રમાણે ભિક્ષા જીવી સાધુ પણ અનિયત એટલે કોઈ તીથિ, વાર, ઘર, લત્તા, ગલી નિયત કરી ગોચરીએ જતાં નથી. અનાયાસ, અનિયત વૃત્તિથી કોઈ પણ ઘરમાં ભિક્ષા માટે જાય છે. ૩. ભ્રમર કોઈ એક ફૂલમાં આસક્ત થતો નથી. તેમ શ્રમણ કોઈ પણ એક ખાધ પદાર્થ કે કોઈ એક ઘરમાં આસક્ત થતા નથી. ૪. ભ્રમરનું કોઈ નિવાસસ્થાન કોઈ કુટુમ્બ વગેરેથી પ્રતિબદ્ધ હોતું નથી, તેમ શ્રમણનું નિવાસસ્થાન પણ કુટુમ્બ, જાતિ, વર્ગ આદિથી પ્રતિબદ્ધ હોતું નથી અર્થાત્ તેઓ મમતાના બંધનથી બંધાતા નથી. ૧ (૩) બાબાર્ષિકરવા :– તેના અર્થ આ પ્રમાણે થાય છે, યથા—– (૧) વિવિધ ઘરમાંથી આંત, પ્રાંત, અરસ, નીરસ આદિ વિવિધ પ્રકારના આહારને ગ્રહણ કરવામાં રત-પ્રસન્ન રહે. (ર) વિવિધ પ્રકારના અભિગ્રહ– પૂર્વક પ્રાપ્ત થયેલા આહારને ગ્રહણ કરે. (૩) આહારની ગદ્વેષણામાં વિવિધ પ્રકારે વૃત્તિ સંક્ષેપ કરી ભ્રમણ કરે અને પ્રાપ્ત થયેલા આહારમાં સંતુષ્ટ થાય. આ રીતે વિવિધ પ્રકારે વૃત્તિસંક્ષેપ કરી કે વિવિધ પ્રકારે અભિગ્રહ ધારણ કરી, વિવિધ ઘરમાંથી પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના આહારમાં રત રહે. (૪) યંત્તા:- આ પદના પાંચ અર્થ છે— ૧. ઈન્દ્રિયો તથા મનના વિકારોનું દમન કરનાર ૨. ઇન્દ્રિયોને નિયંત્રિત કરનાર ૩. સંયમ અને તપથી આત્માનું દમન કરનાર ૪. ક્રોધ, માન, માયા, લોભ આદિ અધ્યાત્મ દોષોનું દમન કરવામાં તત્પર રહેનાર ૫. આત્માથી આત્માનું દમન કરનાર અર્થાત્ વાસનાને ઉપાસનામાં ઢાળનાર. तेण वुच्चंति साहुणो ઃ– ઉપરોક્ત ચારે ગુણો પરસ્પર સાપેક્ષ છે. જે સાધુ સંયમમાં જાગૃત અને સાવધાન હોય છે તે મધુકર સમાન અનિશ્ચિત ઘરેથી અનિયત આહાર પાણી પ્રાપ્ત કરે છે. જે અનિયતચારી છે તે વિવિધ અભિગ્રહપૂર્વક વિવિધ પ્રકારના આહાર પ્રાપ્ત કરવામાં જ રત રહે છે. જે તથાપ્રકારના આહાર પ્રાપ્ત કરવામાં અનુરક્ત રહે છે તે સહજ રીતે ઈન્દ્રિય અને મનનું દમન કરનાર હોય છે અને જે આ ચાર ગુણોની સિદ્ધિથી અહિંસા, સંયમ અને તપની આરાધના કરે છે તેને જ સાધુ કહેવાય છે. -: પરમાર્થ : આત્મા પોતે જીવ દ્રવ્ય છે. તેના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન ગુણ પ્રધાન છે. તે જ્ઞાનગુષ્ઠ અનંતગુણોનું જાણપણું કરાવે છે. દરેક ગુણ અને પર્યાય, સ્વતંત્ર, સહજ અને સુખમય છે. એક જ દ્રવ્યમાં અનંત ધર્મો (ગુણો) રહે છે. છતાં તે કોઈ કોઈમાં હસ્તક્ષેપ કરતાં નથી. ધર્મ પોતે જ એવો સમર્થ છે કે અસ્તિત્વ, વસ્તુત્વ પ્રમેયત્વ વગેરે ગુણધર્મો દ્વારા પદાર્થને તે સ્વરૂપમાં રાખે છે. પ્રસ્તુત અધ્યયનમાં વીતરાગ પરમાત્માએ અહિંસા, સંયમ, તપરૂપ ધર્મની પરાકાષ્ટા અને મંગલમયતા દર્શાવી, ચેતનમય જીવ દ્રવ્ય જાહેર કર્યું છે. તે સુખનો ભંડાર છે. તેને કોઈની જરૂર નથી. તે સહજ સુખમય છે. તેવા સ્વભાવને પામવા, વૈભાવિક અવસ્થા ટાળવા, પુદ્દગલાનંદીમાંથી ચિદાનંદી બનવા, અમોધ ઉપાય દેખાડયો છે કે ભિક્ષુ ભ્રમર Page #75 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૧: ધ્રુમપુષ્યિકા [ ૧૫ ] વૃત્તિ કરે. સૂત્રમાં વૃક્ષનાં ફૂલોનું દાંત આપી, નિર્દોષ જીવન જીવવાની કલા કલાપની ક્રિયા બતાવી, સ્વરૂપમાં લીન થવા પ્રેરણા આપી છે. પાંચમી ગાથામાં પંચમ ગતિ પામવા પુરુષાર્થ કરવાનું સૂચન કર્યું છે– હે સાધક! તું પામર નથી તું પરમાત્મા છો; બુદ્ધ, જ્ઞાતા, જ્ઞાન, જ્ઞાયક, દષ્ટા, દર્શન, દેશ્યથી અભિન્ન એવો આત્મા છો; તેમ કહી સાધકની સાધુતા બિરદાવી છે. જૈન અણગાર કોઈનો ઓશિયાળો નથી. તે તો બાદશાહનો બાદશાહ, શહેનશાહનો શહેનશાહ છે. તેને કોઈ બંધનો નડતા નથી. તે તો રાત-દિવસ પોતામાં મસ્ત બની, આત્મ દ્રવ્યરૂપ વૃક્ષના અસંખ્યાત આત્મપ્રદેશરૂપ પ્રશાખાના પ્રગટેલા ગુણોરૂપી પુષ્પોનો પરાગ પીતો, કોઈ પ્રાણીના પ્રાણનો નાશ ન કરતો, પરમ પ્રાણને પામવાનો પુરુષાર્થ કરતો પરમાર્થ માર્ગ ઉપર વિચરે છે. II અધ્યયન-૧ સંપૂર્ણ li Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સત્ર બીજું અધ્યયન જ પરિચય જે * આ અધ્યયનનું નામ સામળપુષય- શ્રમણ્યપૂર્વક છે. * જે સંયમમાં શ્રમ કરે તેને શ્રમણ કહે છે. શ્રમણના ભાવને શ્રમણત્વ અથવા ગ્રામય કહે છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ શ્રમણધર્મનું પાલન કરી શકતી નથી. શ્રમણધર્મના પાલન માટે વિશેષ પ્રકારની પાત્રતા(યોગ્યતા) હોવી જરૂરી છે. શ્રમણત્વની પાત્રતા છે– નિષ્કામના, કામેચ્છાથી નિવૃત્ત થયા વિના શ્રમણત્વ પ્રાપ્ત થતું નથી. આ તથ્યને દષ્ટિમાં રાખીને શાસ્ત્રકારે આ અધ્યયનમાં શ્રમણધર્મની પૂર્વભૂમિકાનું વર્ણન કર્યું હોવાથી તેનું નામ શ્રમયપૂર્વક રાખ્યું છે. * શાસ્ત્રકારે કામ નિવારણને શ્રામણ્યનું બીજ બતાવ્યું છે. ટીકાકારે ઘેર્યને શ્રમણ્યનું બીજ કહ્યું છે. ખરેખર વૈર્યવાન જ કામનું નિવારણ કરે છે અને કામ નિવૃત્તને જ શ્રમણત્વ પ્રાપ્ત થયા છે. તે ઉપરાંત આ અધ્યયનમાં બાહ્ય ત્યાગ અને આંતરત્યાગનો તફાવત, શ્રમણધર્મના પાલન માટે આંતરત્યાગની મહત્તા, શ્રમણધર્મની સ્થિરતા માટેના ઉપાયો વગેરે વિષયોને રાજમતી અને રથનેમિના ઐતિહાસિક દષ્ટાંતથી સમજાવ્યા છે. * જે સાંસારિક વિષયભોગોનો કે ઉત્તમોત્તમ ભોગવવા યોગ્ય પદાર્થોનો બહારથી ત્યાગ કરે છે, પરવશ હોવાના કારણે તે પદાર્થોનો ઉપભોગ કરી શકતો નથી, તે માત્ર બાહ્ય ત્યાગી છે જે સ્વેચ્છાથી, અંતરથી પદાર્થને અને તેની આસક્તિને ત્યાગે છે તે આંતર ત્યાગી છે અને તે શ્રમણત્વનો અધિકારી છે. * કામનો ત્યાગ શ્રમણધર્મમાં સ્થિર થવાનો સચોટ ઉપાય છે. અહીં કામ શબ્દથી ઇચ્છાકામ અને મદનકામ(ભોગરૂપ કામ) બંને પ્રકારના કામના ત્યાગનું કથન છે. કામની ઈચ્છા અનેક સંકલ્પ-વિકલ્પોનું સર્જન કરે છે, કામનો ભોગવટો જીવને સદાય અતૃપ્ત રાખે છે અને બંનેના પરિણામ સ્વરૂપે તેને દુઃખ પ્રાપ્ત થાય છે. * આ અધ્યયનમાં રાજમતી દ્વારા રથનેમિને અપાયેલા ઉપદેશના માધ્યમથી સંયમમાં સ્થિર થવાના ઉપાયોનું નિરૂપણ છે. * અગંધનકુળના સર્પ અગ્નિમાં બળીને મરવાનું પસંદ કરે છે પરંતુ વમન કરેલા વિષને પુનઃ ચૂસતા નથી. તે જ રીતે સંયમના મહામાર્ગમાં સ્થિર થયેલા સાધકો એકવાર ત્યાગ કરેલા વિષયોની પુનઃ ઈચ્છા કદાપિ કરતા નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક [ ૧૭ ] કામ ત્યાગના ઉપાયો :- સતત સાવધાન રહેવા છતાં ક્યારેક પૂર્વકૃત કર્મોના કારણે સાધકનું ચિત્ત ચંચળ બની જાય, સંયમભાવથી ચલિત થઈ જાય ત્યારે સાધક "મારા આત્મા સિવાય વ્યક્તિ, વસ્તુ વગેરે સર્વ અન્ય છે," તેવી અન્યત્વ ભાવનાના ચિંતન દ્વારા રાગભાવનો ત્યાગ કરે, શરીરને શિથિલ બનાવવા વિવિધ પ્રકારે આતાપના લે, સુકુમારતાનો ત્યાગ કરે, રાગદ્વેષભાવને છોડે. આ રીતે કોઈ પણ ઉપાય ચંચલ થયેલા ચિત્તને સંયમભાવમાં સ્થાપિત કરે. ક્યારેક અન્યના પ્રેરક વચનોથી પણ સંયમ ભાવો સ્થિર થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં રાજેમતીના વૈરાગ્યપૂર્ણ પ્રેરક વચનોથી રથનેમિ સંયમભાવમાં સ્થિર થઈ ગયા, તેનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત કથાનક આ પ્રમાણે છેરાજે મતીરથનેમી - સોરઠ દેશમાં દ્વારિકા' નામની એક નગરી હતી. તે બાર યોજનની લાંબી અને નવ યોજનની પહોળી હતી. તે સમયે નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજ રાજ્ય કરતા હતા. તેમના પિતાશ્રીના સહુથી મોટા ભાઈ સમુદ્ર વિજય હતા. તેને શિવા નામની રાણી હતા. તેણીની રત્નકુક્ષિએ અરિષ્ટનેમિકુમારે જન્મ ધારણ કર્યો હતો. અરિષ્ટનેમિ યુવાનીમાં આવ્યા ત્યારે કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમની સાથે તેમના લગ્ન નિર્ધારિત કર્યા. શુભ મુહૂર્ત અરિષ્ટનેમી રાજકુમારની જાન(બારાત) જઈ રહી હતી. રસ્તામાં જૂનાગઢની પાસે વાડામાં તથા પાંજરામાં બાંધેલા અને પૂરેલા ઘણા પશુઓને રાજકુમારે નિહાળ્યાં. આ દશ્ય નિહાળીને તેમનું દિલ દ્રવી ઉઠયું. અરિષ્ટનેમિએ જાણતા હોવા છતાં પણ જનતાને બોધ કરાવવાને માટે સારથિને પૂછયું- આ પશુઓને અહીંયા શા માટે બાંધ્યા છે? સારથિએ કહ્યું – કુમાર ! આ પશુઓને આપના લગ્નમાં સાથે આવેલા માંસાહારી જાનૈયાના ભોજન માટે વાડામાં પૂર્યા છે, આ વાત સાંભળતા જ રાજકુમાર અરિષ્ટનેમિનું ચિત્ત ઉદાસીન બન્યું. કરુણાસિંધુ કુમાર આપોઆપ વિચારવા લાગ્યા કે મારા લગ્ન માટે અનેક પશુઓનો વધ કરાવવો યોગ્ય નથી. તેમ વિચારતાં તેમની ચિત્તવૃત્તિ વિવાહ પ્રત્યે ઉદાસીન બની ગઈ. તે જ સમયે તેમણે પોતાના આભૂષણો ઉતારીને સારથિને અર્પણ કરી દીધા અને પશુઓને બંધનમાંથી મુક્ત કરાવી. પોતે પણ કર્મબંધનથી મુક્ત થવા માટે લગ્ન કર્યા વિના પાછા ફર્યા. એક વર્ષ પર્યત કરોડો સુવર્ણમુદ્રાઓનું દાન આપીને એક હજાર પુરુષોની સાથે તેમણે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી તે વિદુષી રાજેમતી કન્યા પણ પોતાના અવિવાહિત પતિના વિયોગે વૈરાગ્યભાવ ધારણ કરીને સાતસો સખીઓ સાથે દીક્ષિત બની. એકદા શ્રી રાજેમતી સાધ્વીજી વગેરે ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દર્શનાર્થે રેવતગિરિ (ગિરનાર) પર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં અકસ્માતુ વાવાઝોડા સહિત વર્ષા થતાં સાધ્વી રાજમતી સમુદાયથી વિખુટા પડી ગયા અને પોતાના ભીંજાયેલા વસ્ત્રો હોવાને કારણે એક ગુફામાં પ્રવેશ્યા. ત્યાં જઈને નિર્જન સ્થાન જોઈ વસ્ત્ર ઉતારીને ભૂમિપર રાખી દીધા. ત્યાં ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દીક્ષિત થયેલા નાનાભાઈ શ્રી રથનેમિ પહેલેથી જ સમાધિમાં સ્થિત હતા. અંધારી ગુફામાં વિજળીના ચમકારામાં સાધ્વી રાજેમતીની દેદીપ્યમાન દેહલતા ઉપર એકાએક શ્રી રથનેમિની દષ્ટિ પડી. દષ્ટિ પડતાં જ તેનું ચિત્ત Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર કામભોગો તરફ આકર્ષિત થઈ ગયું અને સાધ્વી રાજેમતીની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તે સમયે વસ્ત્ર ધારણ કરી સાવધાન બની, ચારિત્રશીલા શ્રી રાજેમતિએ તેજસ્વી તત્ત્વબોધથી પૂર્ણ, તીવ્રભાષાની તાતી તલવારનો પ્રહાર કર્યો અને કહ્યું કે સંયમમાં સ્થિર થઈને વિચરો અન્યથા જ્યાં જ્યાં તમે સ્ત્રીઓને જોશે ત્યાં ત્યાં તમારી સ્થિતિ ડામાડોળ થઈ જશે. અસંયમને ઈચ્છતા તમને ધિક્કાર છે; વમન કરેલાને પુનઃ ચાટવું તેનાથી મૃત્યુ શ્રેયકારી સાધ્વી રાજેમતીના આંતરિક સંયમ અને વૈરાગ્યથી વાસિત ઉપાલંભના વચનો સાંભળીને રથનેમિ સંયમભાવમાં સ્થિર થઈ ગયા. સંયમ અને તપનું પાલન કરી રથનેમિ તથા રામતી બંને નિર્વાણપદને પામ્યા. રાજેમતીના વાપ્રહાર અને તેની રથનેમી પર થયેલી જાદુઈ શુભ અસરનો આ પ્રસંગ વિશ્વ સાહિત્યમાં અજોડ છે. આ ચરિત્ર વિશ્વના શ્રેષ્ઠ ચરિત્રમાં ઉચ્ચસ્થાન ધરાવે છે. આ રીતે સાધકોને મોહ ઉદયના કારણે સંયમથી વિચલિત થવાનો પ્રસંગ આવે ત્યારે પોતાની જાત ઉપર અંકુશ રાખીને શ્રમણત્વમાં સ્થિર થઈ જવું જોઈએ, તેમાં જ સંયમ જીવનની સફળતા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક [ ૧૮ ] 'બીજું અધ્યયના શ્રામણ્યપૂર્વક શ્રમણધર્મની પૂર્વભૂમિકા : કામરાગ ત્યાગ : कहं णु कुज्जा सामण्णं, जो कामे ण णिवारए । पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ છાયાનુવાદ: થે નુત્ શ્રીમળ્યું, યઃ માત્ર નિવાજૂ I पदे पदे विषीदन्, संकल्पस्य वशं गतः ॥ શબ્દાર્થ – ગો જે સાધક પુરુષ ને = કામભોગને શિવાર = ત્યાગતો નથી પણ પણ = પગલે પગલે વિસીયતો વિષાદ પામતો, ખેદ પામતો સંપૂર્ણ સંકલ્પોને વિકલ્પોને, અસ્થિરતાને વસ નો વશ થયેલો પુત્ર કેવી રીતે સામખે= શ્રમણભાવનું, સાધુપણાનું નાનું પાલન કરશે? ભાવાર્થ - જે સાધક પુરુષ કામભોગનું નિવારણ કરતો નથી, તે પગલે પગલે સંકલ્પ-વિકલ્પોને વશ બની વિષાદ-ખેદને પ્રાપ્ત થાય છે. ખેદિત થયેલો તે આત્મા સંયમભાવનું પાલન કેવી રીતે કરશે? વિવેચન : પ્રસ્તુત ગાથામાં અધ્યયનનો મુખ્ય વિષય શ્રમણત્વની પૂર્વભૂમિકા–કામત્યાગ અને તેની મહત્તાને સમજાવી છે. કામના કે વાસના અનર્થનું મૂળ છે. તેનો વેગ વિકલ્પોની વૃદ્ધિ કરે, ચિત્તને ચંચળ બનાવે અને વૃત્તિને બહિર્મુખી બનાવે છે. કામભોગની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ આ બંને ય ખેદ અને સંતાપને જ પ્રાપ્ત કરાવે છે. તેવી વ્યક્તિ સંયમભાવમાં સ્થિર થઈ શકતી નથી. કામભોગ અને સંયમભાવ પરસ્પર પ્રકાશ અને અંધકારની જેમ વિરોધી છે. તે બંને સાથે રહી શકતા નથી. તેથી જ કામભોગનો ત્યાગ તે જ શ્રમણધર્મની પૂર્વભૂમિકા છે. શાને :- કામના બે પ્રકાર છે– દ્રવ્યકામ અને ભાવકામ. (૧) વિષયાસક્ત મનુષ્યો દ્વારા ઇચ્છિત શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિને કામ કહે છે. જે મોહોદયના કારણો છે, જેના સેવનથી વાસના Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉત્તેજિત થાય છે, તેને દ્રવ્યકામ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મનોરમ્ય સ્ત્રીના રૂપ, હાસ્ય, વિલાસ, હાવભાવ, કટાક્ષ, અંગ લાવણ્ય, ઉત્તમ શય્યા, આભૂષણ વગેરે કામોત્તેજક દ્રવ્યને દ્રવ્યકામ કહે છે. (૨) ભાવકામના બે પ્રકાર છે– ઇચ્છાકામ અને મદનકામ. ૨૦ ઇચ્છાકામ- ચિત્તમાં થતી અભિલાષા-આકાંક્ષાને ઇચ્છાકામ કહેવાય છે. ઇચ્છા બે પ્રકારની હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ધર્મ અને મોક્ષ સંબંધી ઇચ્છા પ્રશસ્ત છે. કોઈની સાથે કલહ, યુદ્ધ, રાજ્ય, વિનાશ આદિની ઇચ્છા થાય તે અપ્રરાસ્ત છે. મદનકામ- વેદોદયને મદન કામ કહે છે. સ્ત્રીવેદોદયથી પુરુષની અભિલાષા કરવી, પુરુષવેદોદયથી સ્ત્રીની અભિલાષા કરવી તથા નપુંસકવેદોદયથી બન્નેની અભિલાષા કરવી, આ રીતે વિષયભોગમાં પ્રવૃત્તિ કરવી તે મદનકામ કહેવાય છે. બંને પ્રકારની ઈચ્છાઓ સાધુ માટે ત્યાજ્ય છે. પ્રસ્તુતમાં ભોગેચ્છા ત્યાગ પ્રધાન ઉપદેશ છે. ૫૫ ૧૫ વિસીયતો સંપ્પલ્સ વસાઓ :– આ શબ્દો દ્વારા શાસ્ત્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં કામના પરિણામને સમજાવ્યું છે. કામને વશ થયેલો પુરુષ તેના સંકલ્પ વિકલ્પ કરી પગલે પગલે અર્થાત્ સમયે સમયે વિષાદને પ્રાપ્ત કરે છે. ઇચ્છારૂપ કામ અનંત છે. એક ઇચ્છા પૂર્ણ થતાં બીજી ઇચ્છા પ્રગટે છે. આ રીતે ઇચ્છાઓ અનંત હોવાથી ક્યારેય તેનો અંત આવતો નથી. ઇચ્છાને વશ થયેલો પુરુષ ઇચ્છાપૂર્તિ માટે સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે; તેના પરિણામે તે શોકને જ પામે છે. કામથી કલુષિત થયેલા અધ્યવસાય વિહ્વળતા ઉત્પન્ન કરે છે. વ્યાખ્યાકાર આચાર્યશ્રી અગસ્ત્યસિંહ સૂરિએ આ પદના વિવેચનમાં કહ્યું છે– काम ! जानामि ते रुपं, संकल्पात् किल जायते । નવાં સંપવિખ્યાતિ, તતો મે ન ભવિષ્યશિ । – [ચૂર્ણિ, પૃ.-૪૧ અર્થાત્ – હે કામ ! હું તને જાણું છું. તું સંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું તારો સંકલ્પ જ નહીં કરું, તેથી તું મારા મનમાં ઉત્પન્ન થઈ શકીશ નહીં. જયારે વ્યક્તિ કામનો વિચાર કરે છે, ત્યારે જ વિવિધ પ્રકારની વાસના, મોહક પદાર્થની તૃષ્ણા–ઈચ્છાઓનો મેળો તેના મનમાં જામે છે. તે મેળામાંથી કામ્ય પદાર્થોને પ્રાપ્ત કરવા માટેના અધ્યવસાય કરે છે. તેના જ ચિંતનમાં તે ડૂબેલો રહે છે. તે બિચારો–બાપડો સંપ્પલ્સ વસંગો = સંકલ્પને વશ થઈ જાય છે અને અંતે તેની સંકલ્પપૂર્તિમાં કોઈ અવરોધ આવે, કોઈ વિરોધ કરે, ઇન્દ્રિયક્ષીણતા આદિ વિવશતા ઓના કારણે કામ્ય પદાર્થોનો ઉપભોગ ન કરી શકે ત્યારે તે ક્રોધ કરે છે, સંકલેશ પામે છે, મનમાં ને મનમાં ધૂંધવાય છે, શોક–ખેદ કરે છે, વિલાપ કરે છે, બીજાને મારવાના કે નાશ કરવાના મનસૂબા ઘડે છે; આવા પ્રકારનું આનં-રૌદ્રધ્યાન ધરીને તે ડગલેને પગલે વિષાદ મગ્ન રહે છે. ભગવદ્ગીતામાં પણ કામ ઇચ્છાના સંકલ્પથી અધઃપતન એવું સર્વનાશ કેમ થાય છે તેનો ક્રમ આપ્યો છે. યથા– ध्यायतो विषयान् पुंसः, संगस्तेषूपजायते । વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે. Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક [ ૨૧ ] संगात् संजायते कामः, कामाक्रोधोऽभिजायते ॥१॥ જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધનીપજેall क्रोधाद् भवति सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः । ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે. ત્તિ પ્રશાંત ગુકિનારો, જુકિનારા પ્રગતિ રા સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશ વિનાશ છે.રા [અર.શ્લોક ૨-૩] વિલાયતો :- વિષાદગ્રસ્તતા. વિષયોની કામનાથી સંયમ અને ધર્મ પ્રત્યે અરુચિ અર્થાત્ ખિન્નતાની ભાવના ઉત્પન્ન થાય તેને વિષાદ કહે છે. વિષાદગ્રસ્ત સાધક વાતવાતમાં સુખ સુવિધાવાદી, સુખાળું–સુખિયું, સુકુમાર, કાયર અને શિથિલ થઈ જાય છે. આ વિષય સમજાવવા માટે વૃત્તિકારે એક ઉદાહરણ આપ્યું છે. કોંકણ દેશમાં એક વૃદ્ધ પુરુષ પોતાના પુત્રની સાથે પ્રવ્રજિત થઈ ગયા. પુત્ર શિષ્ય કામ ભોગના રસથી વિરક્ત થયો ન હતો પરંતુ તે વૃદ્ધ સાધુને અત્યંત પ્રિય હતો. એક દિવસે શિષ્ય કહ્યું – ગુરુદેવ! જૂતા વિના મારાથી ચલાતું નથી, પગમાં છાલાં પડી જાય છે. અનુકંપાવશ વૃદ્ધ સાધુએ તેને જૂતા પહેરવાની છટ આપી. ફરી એક દિવસ શિષ્ય કહ્યું – ઠંડીથી પગના તળિયા ફાટી જાય છે. વૃદ્ધ મોજા પહેરવાની છૂટ આપી. થોડા દિવસ દિવસ પછી તે બોલ્યો- તાપમાં મારું માથું તપી જાય છે. વૃદ્ધ ગુરુએ તેને વસ્ત્ર ઓઢવાની છૂટ આપી. એ રીતે ક્રમશઃ તેની કામનાઓ અને સુકુમારતા આગળ વધવા લાગી, સંયમી જીવનમાં એક પછી એક છૂટ લેવા લાગ્યો. ભિક્ષા માટે ભ્રમણ કરવું કઠિન લાગતા ગુરુ ભિક્ષા લાવી આપવા લાગ્યા. પછી તેમને ભૂમિશયન મુશ્કેલ બનતા સુંવાળી શય્યાની છૂટ મેળવી. એમ ક્રમશઃ સુર મંડન અને સ્નાનની પણ છૂટ મેળવી લીધી. અંતે એક દિવસ શિષ્ય બોલ્યો ગુરુજી ! હવે હું સ્ત્રી વિના રહી શકતો નથી. ગુરુએ તેને અયોગ્ય જાણીને છોડી દીધો. આ પ્રમાણે સાધક ઈચ્છાઓ અને કામનાઓને વશીભૂત થઈને ડગલેને પગલે પોતાના શ્રમણભાવથી શિથિલ, ભ્રષ્ટ અને વિચલિત થઈને, શીધ્રાતિશીધ્ર પોતાનો વિનાશ સર્જે છે. જે સાધક, શ્રમણભાવ-પ્રશમ ભાવ અથવા સમભાવનું પાલન કરવા ઈચ્છે છે તેઓએ સમગ્ર કામભોગની ઇચ્છા, વાંછા, લાલસા, એવં સ્પૃહનો ત્યાગ કરીને અનંત આત્મગુણોની પ્રાપ્તિમાં ઇચ્છાને જોડી દેવી જોઈએ, તે જ શ્રાપ્ય છે. ત્યાગી-અત્યાગીની પરખ : वत्थगंधमलंकार, इत्थीओ सयणाणि य । ___ अच्छंदा जे ण भुंजंति, ण से चाइ त्ति वुच्चइ ॥ છાયાનુવાદઃ વસ્ત્ર થાનકારાન, ઉઝા : શયનાનિ ચ . ____ अच्छंदा ये न भुञ्जते, णासौ त्यागीत्युच्यते ॥ શબ્દાર્થ – ને જે પુરુષ અછત = પરાધીનપણે, પરવશપણે વલ્થ = વસ્ત્ર, કપડાં N = ગંધ, Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨] શ્રી દશવૈકાલિક સત્ર સુગંધી વસ્તુઓ નવાર આભૂષણ, ઘરેણાં રૂત્થીઓ = સ્ત્રીઓ સંપાણિ = શય્યા ય = અન્ય આસનાદિ તેને જ મુગતિ ભોગવતો નથી તે તે વારિક ત્યાગી છે એમા = કહેવાતો નથી. ભાવાર્થ - જે પુરુષ વસ્ત્રો, ગંધ, આભૂષણો, સ્ત્રીઓ તથા શય્યાઓ આદિને પરવશતા કે પરાધીનતાને કારણે ભોગવી શકતો નથી તે ત્યાગી કહેવાતો નથી. जे य कंते पिए भोए, लद्धे वि पिट्टि कुव्वइ । साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चइ ॥ છાયાનુવાદઃ ચશ્વ વનતાન ઝિયાન પોન્ , તથાપિ પૃથ્વી જોતિ ! स्वाधीनः त्यजति भोगान् , स एव त्यागीत्युच्यते ॥ શબ્દાર્થ -ને = જે પુરુષf= પ્રિય વતિ = મનને આકર્ષણ કરનાર ભોપ = ભોગો ન = પ્રાપ્ત ૨ = અને સાહીને = સ્વાધીન હોવા છતાં પણ જિદ્દીબ૬ - પીઠ કરે છે, ભોગમાં લાગેલી મનોવૃત્તિને પાછી વાળીને વય = ત્યાગે છે દુ= વાસ્તવમાં તે = તે જ પુરુષવા ઉત્ત- ત્યાગી છે એમ qq= કહેવાય છે. ભાવાર્થ:- જે પુરુષ મનોહર અને પ્રિય પ્રાપ્ત ભોગો તરફ પીઠ કરી દે છે તથા સ્વાધીન ભોગોથી વેગળા થઈ જાય છે અર્થાત્ તે ભોગોને છોડી દે છે તે જ પુરુષ ત્યાગી કહેવાય છે. વિવેચન : આ બે ગાથામાં અત્યાગી અને આદર્શ ત્યાગીનું અંતર સ્પષ્ટરૂપે સમજાવવામાં આવ્યું છે. - જે પુરુષ બાહ્ય પદાર્થોના ભોગનો પરવશપણે ત્યાગ કરે અર્થાત્ જેને ભોગ્ય પદાર્થોની ઉપલબ્ધિ જ થઈ નથી અથવા રોગાદિના કારણે તે ઉપલબ્ધ છતાં ભોગોને ભોગવી શકતો નથી; તે ત્યાગી કહેવાતો નથી. કારણ કે પરવશપણે થતા ત્યાગમાં મૂચ્છ(આસક્તિ)નો ત્યાગ થતો નથી અને ત્યાગના પરિણામ પણ હોતા નથી. તેથી પદાર્થોનું સેવન ન કરવાથી તે બાહ્ય ત્યાગી હોવા છતાં વાસ્તવમાં ત્યાગી નથી. સાદી - જે પુરુષ પ્રાપ્ત થયેલા ભોગને ભોગવવામાં સમર્થ હોવા છતાં સ્વેચ્છાથી તેનો ત્યાગ કરે છે, તે જ વાસ્તવમાં ત્યાગી છે. તેના દરેક ત્યાગમાં આસક્તિના ત્યાગની મુખ્યતા રહે છે. આ રીતે સૂત્રમાં અચ્છા ને જ મુગંતિ અને સાદીને વય મો; આ બે વાક્યો દ્વારા બાહ્ય ત્યાગ અને આદર્શ ત્યાગની ભેદ રેખા સ્પષ્ટ થઈ જાય છે. આ વિષયને સ્પષ્ટ કરતા વ્યાખ્યાકારે બે દાંત આપ્યા છે, યથા Page #83 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૨ઃ શ્રાકશ્યપૂર્વક [૨૩] (૧) ચંદ્રગુપ્તરાજાએ નંદરાજાને રાજગાદી ઉપરથી ઉઠાડી, જંગલમાં કાઢી મૂક્યા હતાં અને પોતે રાજ્ય કરતા હતા. નંદ રાજાનો સુબંધુ નામે અમાત્ય હતો. તે સુબંધુ ચંદ્રગુપ્તરાજાના અમાત્ય ચાણક્ય પ્રતિ દ્વેષ રાખતો હતો. એકદા સુબંધુ અમાત્યે અવસર જોઈને રાજા ચંદ્રગુપ્તને કહ્યું – રાજનું! આપે મને આટલું ધન ન આપ્યું હોત તો પણ હું મારી ફરજ અદા કરત. આપનું હિત શેમાં છે? તે વાત કરવા હું આવ્યો છું. આપની પ્રિય માતાને ચાણક્ય મારી નાખી છે. આ વાત સાંભળી ધાવમાતાને પૂછવામાં આવ્યું. ધાવમાતાએ પણ એ જ પ્રમાણે કહ્યું, તેથી તેને ચાણક્ય પ્રતિ નફરત થઈ ગઈ. જ્યારે અમાત્ય ચાણક્ય રાજાની પાસે આવ્યા ત્યારે રાજાએ સ્નેહ દષ્ટિથી તેમને ન જોયા. બુદ્ધિમાન ચાણક્ય રાજાની નારાજગીની વાત સમજી ગયા. તેમણે વિચારી લીધું કે મોત આવી ગયું. તેઓ ઘરે આવ્યા, તેમણે સઘળી સંપત્તિ એકઠી કરીને, પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધી. ત્યાર પછી સુગંધિત દ્રવ્ય એકત્રિત કરી, એક ડબ્બામાં ભરી, એક પત્ર લખ્યો, તેને એક પછી એક એમ ચાર પેટી માંહેલી ચોથી પેટીમાં, સુગંધિત ડબ્બામાં પત્ર રાખ્યો. તે સર્વ પેટી એક સુગંધિત કોઠામાં રાખી. પછી ખીલી જડી કોઠાને પેક કર્યો. આ રીતે કર્યા પછી સર્વસ્વનો ત્યાગ કરી ચાણક્ય જંગલમાં આવી ઈગિની મરણ અણસણ કર્યું. ધીરે ધીરે આ વાત ધાવમાતા દ્વારા રાજા પાસે આવી. તે જાણી રાજાને પસ્તાવો થયો. રાજા રાણી સહિત જંગલમાં આવ્યા અને ચાણક્યની ક્ષમા માંગી; રાજ્યમાં પધારવા નિવેદન કર્યું. તેના જવાબમાં ચાણક્ય કહ્યું– રાજન્! સર્વનો ત્યાગ કરી અણસણ સ્વીકાર્યું છે. આ અવસર જોઈને, સુબંધુ બોલ્યો- રાજનું! આજ્ઞા આપો તો હું પણ તેમની પૂજા કરું. રાજાએ આજ્ઞા આપી. સુબંધુએ ધૂપ જલાવ્યો. એક અંગારો બાજુમાં રહેલા છાણાના ઢગલા ઉપર મૂકી દીધો. ત્યાર પછી રાજા અને સુબંધુ પાછા ફર્યા છાણા પર મૂકેલા અંગારાથી છાણા સળગ્યા, આગ લાગી, સાથો સાથ ચાણક્ય પણ બળી ગયા. સુબંધુએ રાજાને પ્રસન્ન કરી, સમય સાધી, આજ્ઞા માંગી, ચાણક્યનું ઘર એવું સર્વ સામગ્રી માંગી લીધી. સર્વ પોતાને આધીન કરી તે ઘરમાં રહેવા લાગ્યો. પેલા પેક કરેલ કોઠાને તેણે જોયો. તેને ખોલ્યો તેમાં પેટી જોઈ તેની અંદર ડબ્બો જોયો, તેને ખોલ્યો તેમાં રહેલો સુગંધિત પત્ર જોયો અને વાંચ્યો અને તેમાં લખ્યું હતું, આ સુગંધિત ચૂર્ણ સુંધ્યા પછી જે સ્નાન કરશે, અલંકાર ધારણ કરશે, ઠંડુ પાણી પીશે, સુંદર શય્યા પર શયન કરશે, યાન પર ચઢશે, ગંધર્વના ગાન સાંભળશે, આ રીતે અન્ય ઇષ્ટ વિષયોના ભોગ ભોગવશે, તે મૃત્યુને પ્રાપ્ત થશે. પરંતુ આ ભોગ સામગ્રીને ન ભોગવતા સાધુની જેમ નિઃસ્પૃહ રહેશે તો મૃત્યુ નહીં પામે. સુબંધુએ તેનો પ્રયોગ અન્ય માનવ વ્યક્તિ ઉપર કર્યો. ખરેખર તે માનવ મૃત્યુ પામ્યો. આ જાણી તે પણ ત્યાગી મહાત્માની જેમ રહેવા લાગ્યો. નિષ્કર્ષ એ છે કે જે આસક્તિનો ત્યાગ કર્યા વિના, ભયથી નિઃસ્પૃહ જીવન વ્યતીત કરે છે, તે ત્યાગી કહેવાતો નથી. તેવી જ રીતે જે લોકો વિવશતાને કારણે ભોગો ભોગવી ન શકે તે વાત ગુજ$ = તો તે ત્યાગી કહેવાતો નથી. કારણ કે તે ભોગ ભોગવવાની ઈચ્છાથી વિરામ પામ્યો નથી. સંક્ષેપમાં ભોગેચ્છાનો ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે. કદાચ અલ્પ પુણ્યોદયે જેને ભોગપભોગની સામગ્રી પ્રાપ્ત ન થઈ હોય તેવી વ્યક્તિ જો સ્વેચ્છાથી Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ભોગવૃત્તિનો ત્યાગ કરે તો તે ત્યાગી જ કહેવાય છે. (૨) રાજગૃહીનો એક કઠિયારો સુધર્માસ્વામી પાસે દીક્ષિત થયો. તે ગૌચરી જતો ત્યારે લોકો થંગ કરતા હતા કે "પેલો કઠિયારો સંસારનો ભાર વહન કરી શકતો ન હતો. તેથી દીક્ષિત થઈ ગયો છે." લોકોના ઉપાલંભને સાંભળીને, મુનિના કહેવાથી અભયકુમારે એક યુક્તિ રચી. ગામની બહાર ત્રણ કરોડ રત્નના ત્રણ ઢગલા કર્યા અને ઉદ્ઘોષણા કરાવી કે જે વ્યક્તિ સચિત્ત પાણી, અગ્નિ અને સ્ત્રી સંગનો જીવનપર્યંત ત્યાગ કરે તેને આ ત્રણ કરોડ રત્ન મળશે. લોકોએ કહ્યું, સંસારમાં આ ત્રણ વસ્તુ વિના રત્નનું શું પ્રયોજન ? આ રીતે એક પણ વ્યક્તિ સચિત્ત પાણી, અગ્નિ અને સ્ત્રીસંગનો ત્યાગ કરી રત્ન લેવા તૈયાર ન થઈ. અભયકુમારે કહ્યું, આ ત્રણ વસ્તુનો ત્યાગ ત્રણ કરોડ રત્નના ત્યાગ કરતાં વધુ કિંમતી છે. લોકોને ત્યાગ માર્ગનું મહત્ત્વ સમજાઈ ગયું. રહસ્ય એ જ છે કે ધનવાન કે ગરીબ, કોઈ પણ વ્યક્તિ વૈરાગ્યપૂર્વક મનોરમ્ય એવં પ્રાપ્ત કામભોગોનો સ્વેચ્છાથી ત્યાગ કરે છે તેમજ અપ્રાપ્તની અભિલાષા અને તેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યાગ કર્યા પછી મનમાં પણ તેનો વિચાર કરતો નથી, તે જ ત્યાગી છે. कंते पिए :- સ્થૂલ દષ્ટિથી વિચારતા કાંત અને પ્રિય બન્ને શબ્દ ઐકાર્થક પ્રતીત થાય છે, પરંતુ બન્નેના શબ્દાર્થમાં અંતર છે. પદાર્થની સહજ સુંદરતાને કાંત અને વ્યક્તિની રુચિ અનુસાર તેમાં ઇષ્ટપણું થવું તેને 'પ્રિય' કહેવાય છે. આ વિષયમાં ચાર ભંગ બનાવ્યા છે– (૧) કોઈ વસ્તુ કાંત હોય છે પરંતુ પ્રિય નહીં. (૨) કોઈ વસ્તુ પ્રિય હોય છે, કાંત નહીં. (૩) કોઈ વસ્તુ કાંત પણ હોય છે અને પ્રિય પણ હોય છે. (૪) કોઈ વસ્તુ પ્રિય પણ ન હોય અને કાંત પણ ન હોય. તાત્પર્ય એ છે કે કોઈ વ્યક્તિને કાંત વસ્તુમાં પ્રિયતા થાય છે. તો કોઈ વ્યક્તિને અકાંત વસ્તુમાં પ્રિયતા થાય છે. એક વસ્તુ, એક વ્યક્તિ માટે પ્રિય થાય છે અને તે જ વસ્તુ બીજી વ્યક્તિ માટે અપ્રિય થાય છે. જેમ કે મનુષ્ય માટે લીમડો કડવો હોવાથી પ્રિય ન થાય પરંતુ અમુક રોગી અથવા ઊંટ માટે પ્રિય થાય છે. તેથી જે કાંત હોય, તે પ્રિય જ હોય તેવો કોઈ નિયમ નથી. દરેક વ્યક્તિઓની શુભ-અશુભ પ્રકૃતિના ઉદય પ્રમાણે પ્રિય થવામાં અંતર રહે છે. બન્ને વિશેષણોમાં આ જ અંતર છે. પદાર્થો, પદાર્થના સ્વરૂપે છે. છતાં મોગી માનવ માટે તે સુવિધાવાળા બનતા હોવાથી કાંત અને પ્રિય થાય છે. મોર્ઃ-ભોગ. પાંચે ઇન્દ્રિયોના વિષયો, શ્રી ભગવતી સૂત્રમાં કામ અને ભોગનું અંતર બતાવ્યું છે. સ્પર્શ, રસ અને ગંધ જે શરીર દ્વારા વિશેષ પ્રકારે ભોગવાય, જેનું શરીરરૂપે પરિણમન થાય, જેનો ઇન્દ્રિયો સાથે સીર્ધા–અનંતર સંબંધ થાય તે ભોગ કહેવાય છે અને જેની કામના કરાય, જે શરીરરૂપે પરિણમે નહીં, જેનો ઇન્દ્રિયો સાથે પરોક્ષ—અંતરયુક્ત સંબંધ થાય તે રૂપ અને શબ્દ બંને કામ કહેવાય છે. પ્રસ્તુતમાં પાંચે ઇન્દ્રિયના વિષયોને સમુચ્ચયરૂપે ભોગ કહ્યા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૨ : શ્રામણ્યપૂર્વક તન્દ્રે વિ પિઠ્ઠિ જ્વર્ઃ આ વાક્યના અર્થ બે પ્રકારે થાય છે– (૧) ભોગો પ્રાપ્ત થવા છતાં તેની તરફ પીઠ કરી દે છે અર્થાત્ પાછળ કરી દે છે તેની વળગણા છોડી દે છે. (૨) વિવિધ દષ્ટિકોણથી પદાર્થનું ક્ષણ– ભંગુર સ્વરૂપ જાણીને, અનુભવીને વેગળો થઈ જાય છે; વિમુખ બને છે અર્થાત્ ઉદાસીન ભાવવાળો બની જાય છે. ૨૫ વાસના નિવારક ઉપાયો : समाइ पेहाइ परिव्वयंतो, सिया मणो णिस्सरइ बहिद्धा । ण सामहं णोवि अहं पि तीसे, इच्चेव ताओ विणएज्ज रागं ॥ છાયાનુવાદ સમયા પ્રેક્ષયા પરિવ્રજ્ઞ(તસ્ય), મ્યાન્મનો નિઃપત્તિ હિફ્તાન્। न सा मम नाऽप्यहमपि तस्याः, इत्येव तस्या विनयेद् रागम् ॥ શબ્દાર્થ:- સમાફ - સમ્યક્ રીતે પેહ્રાફ = ધ્યાનપૂર્વક પરિબ્વયંતો-વિચરતા સાધુનું મળો - મન સિયા - કદાચિત્ વહિા = સંયમ પથથી કે બ્રહ્મચર્યના ભાવોથી બહાર ખિસ્સરર્ = નીકળી જાય તો સT = તેણી મદ્ ન = મારી નથી અન્હેં વિ= હું પણ તીસે – તેણીનો જો વિ - નથી ક્ન્વેવ = આ રીતે તાઓ - તે સ્ત્રી ઉપરથી ર7 = રાગને વિળજ્ઞખ્ત = દૂર કરે. ૪ ભાવાર્થ:સમ્યક્ સાવધાની પૂર્વક વિચરતા સાધુનું મન કદાચિત્ સંયમ-બ્રહ્મચર્યના પરિણામોથી બહાર નીકળી જાય તો સાધુ "તે સ્ત્રી આદિ મારી નથી અને હું પણ તેણીનો નથી" આ પ્રકારની વિચારણાથી તે સ્ત્રી ઉપરથી રાગ અને આસક્તિના ભાવોને દૂર કરે. आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमियं खु दुक्खं । छिंदाहि दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपराए ॥ છાયાનુવાદ : આતાપય ત્યજ્ઞ સૌમાર્યું, ામાન્ મ ાં વુ દુઃલમ્ । छिन्धि द्वेषं विनयेद् रागं, एवं सुखी भविष्यसि सम्पराये ॥ શબ્દાર્થ:- આયાવયાહી = આતાપના લે સોળમાઁ = સુકુમારતાને વય = ત્યાગ જામે કામભોગોનું માદી - અતિક્રમણ કર કુવાં - દુઃખ મિયં છુ - નિશ્ચયથી અતિક્રાંત થઈ જાય વોલ = દ્વેષને છિવાહિ = છેદી નાખ નેં = રાગને વિળજ્ગ = દૂર કર f = આ પ્રમાણે સંપાર્ - સંસારમાં સુદી હોહિલિ = સુખી થઈશ. – = ભાવાર્થ:- હે શિષ્ય ! ''આતાપના લે, સુકુમારતાને છોડ, કામોનું અતિક્રમણ કર. કામભોગને છોડવાથી નિશ્ચિતરૂપે દુઃખ દૂર થઈ જાય છે. તું દ્વેષનું છેદન કર, રાગને દૂર કર. આ પ્રમાણે કરવાથી સંસારમાં તું Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર સુખી થઈશ." વિવેચન : પ્રસ્તુત બે ગાથામાં ઈન્દ્રિય અને મન પર વિજય પ્રાપ્ત કરવા તથા ભાવ સમાધિમાં સ્થિત થવા અનેક ઉપાયોનું દર્શન કરાવ્યું છે યથા– (૧) અન્યત્વ ભાવનાનું ચિંતન (૨) આતાપના (૩) સુકુમારતાનો ત્યાગ (૪) ઈચ્છાઓ ઉપર નિયંત્રણ (૫) દ્વેષનો ઉચ્છેદ (૬) રાગનું અપનયન-રાગ ઘટાડવો. મળો બિસ્તર હિન્દી - સર્વ સંગનો પરિત્યાગ કરીને, સંયમમાર્ગમાં સાવધાનીપૂર્વક વિચરતા, પ્રશસ્ત ધ્યાનમાં વર્તવા છતાં મોહનીયકર્મના ઉદયે સાધકનું ચિત્ત ક્યારેક ચંચળ બની જાય છે. કારણ કે વાસનાનું બીજ અત્યંત સૂક્ષ્મ છે; ઘણીવાર તે નિર્મૂળ થયેલું લાગે પરંતુ સહજ નિમિત્ત મળતાં તે પુનઃ અંકુરિત થઈ જાય છે અને મન સંયમભાવથી બહાર ચાલ્યુ જાય છે. તે સમયનું કર્તવ્ય બતાવતા વ્યાખ્યાકારે એક દષ્ટાંત આપ્યું છે. યથા એક દાસી પાણીનો ભરેલો ઘડો લઈને ઉપસ્થાન શાળાની નજીકથી નીકળી. ત્યાં રમી રહેલા એક રાજપુત્રે કાંકરો ફેંકીને પેલી દાસીના ઘડામાં કાણું પાડી દીધું. દાસીએ તુરંત ભીની માટી લઈને કાણું બૂરી દીધું અને ઘડાના જલનું રક્ષણ કર્યું. આ જ પ્રમાણે સાધક હૃદયરૂપ ઘટમાં ચારિત્ર રૂપ જળ ભરી વિચરતા હોય ત્યારે મનરૂપી રાજપુત્ર અશુભ ભાવરૂપ કાંકરો ફેંકીને, હૃદયઘટમાં કાણું પાડવા માંડે કે તુરંત સાધકે તે કાણાને પ્રશસ્ત (ભાવ) પરિણામરૂપ માટી દ્વારા બૂરી દઈને ચારિત્રજલનું રક્ષણ કરવું જોઈએ. અન્યત્વભાવના - સાધક મન સાથે વાર્તાલાપ કરે કે ન સા માં વિ અહં જ તીરે- જેની હું અભિલાષા કરું છું તે સ્ત્રી મારી નથી, હું તેણીનો નથી. શાસ્ત્રકારે આ વાક્યમાં પ્રશસ્ત પરિણામરૂપે ભેદ વિજ્ઞાન માટેનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. વ્યાપક અર્થમાં સ્ત્રી તેમજ આત્માથી ભિન્ન કોઈ પણ પર વસ્તુમાત્ર મારી નથી, હું પણ તેમનો નથી; તેમ જાણી અન્યત્વ ભાવનાથી રાગભાવને છોડી ચિત્તને આત્મભાવમાં સ્થિર કરે. આ વિષયને સમજાવવા માટે ચૂર્ણિમાં એક ઉદાહરણ આપ્યું છે. યથા એક વણિકપત્રે, પોતાની પત્નીથી વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ કરી અને રટણ કરવા લાગ્યો, "તે મારી નથી. હું તેણીનો નથી." આ રટણ કરતાં કરતાં એક દિવસ ભૂતકાળમાં ભોગવેલા સ્ત્રી સાથેનાં ભોગનું સ્મરણ, ચિંતન ચાલ્યું કે- "તે મારી છે, હું તેનો છું, તે મારામાં અનુરક્ત છે, તો પણ મેં તેનો ત્યાગ વ્યર્થ કર્યો," આ પ્રમાણે વિચારીને તે પોતાની ભૂતપુર્વ પત્ની જ્યાં હતી તે ગામમાં વિહાર કરી પહોંચી ગયો. તેની સ્ત્રી તેમને ઓળખી ગઈ. પરંતુ તે સાધક તેણીને ઓળખી ન શક્યો. તેથી જ તેમણે તેણીને પૂછ્યું કે અમુકની પત્ની જીવે છે કે મરી ગઈ. તેના મનમાં એવો ભાવ હતો કે જો જીવતી હશે તો દીક્ષા છોડી દઈશ. સાધકની પૂછવાની રીતથી ચતુર સ્ત્રીએ અનુમાન કર્યું કે જો હું જીવિત છું એમ કહીશ અને મોહવશ દીક્ષા છોડી દેશે તો બન્નેનો સંસાર વધી જશે. તેથી તેણીએ કહ્યું કે તે સ્ત્રી તો બીજાની સાથે ચાલી ગઈ. આ વાત સાંભળી સાધકની મોહદશા છૂટી ગઈ, ચિંતનધારા બદલાઈ ગઈ. તે વિચારવા લાગ્યો કે જે Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક [ ૨૭] સ્ત્રીને હું કામ દષ્ટિથી જોતો હતો, જેને હું ઝંખતો હતો તે બીજા સાથે ચાલી ગઈ; ખરેખર તે મારી નથી, હું તેમનો નથી. આ મંત્ર મને શીખવવામાં આવ્યો હતો, તે બરાબર છે. કોઈ ઉપર મોહ કરવો તે વ્યર્થ છે. આ પ્રમાણે પરમ સંવેગ ભાવ જાગૃત થયો અને તે પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયા. ફક્વેર તા વિપુષ્પ રા - કદાચિત્ સ્ત્રી અથવા કોઈ પર વસ્તુ પ્રત્યે મોહોદયવશ કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, આ ત્રણમાંથી કોઈપણ પ્રકારનો રાગ જાગૃત થઈ જાય તો મુનિ પૂર્વોક્ત પ્રકારે અને આ પ્રકારે અશુચિ ભાવનારૂપ અનુપ્રેક્ષા કરે– આ શરીરમાં અનુરાગ ન કર, આ શરીર રજ–વીર્યથી ઉત્પન્ન થયું છે, તેના નવ દ્વારો વાટે મળ મૂત્રાદિ ધૃણિત પદાર્થો નીકળ્યા કરે છે. આ શરીર કોમળ અને મનોહર કપડાંથી બાંધેલી મળમૂત્રની ગાંસડી સમ છે; આમ વિચારી સ્ત્રી આદિની મમતાથી અને રાગથી વિરક્ત થા. આ રીતે મોહનો ત્યાગ કરી, આત્માના સ્વરૂપને જાણી, ચારિત્રનો અભ્યાસકરી, પોતાને પિછાણી અને મોક્ષ સુખને માટે પુરુષાર્થ કરી, સંયમી પુરુષ બહાર નીકળી ગયેલા મનને ચિંતનમંત્રથી પુનઃ સંયમમાં પ્રતિષ્ઠિત કરે. સ્થાનાંગ સૂત્રમાં મદનકામની અર્થાત્ મૈથુનસંજ્ઞાની ઉત્પત્તિના ચાર કારણો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) માંસ-રુધિરની વૃદ્ધિથી (૨) મોહનીય કર્મના ઉદયથી (૩) કામ-વિષયની વાતો સાંભળીને તેવી બુદ્ધિ ઉત્પન્ન થવાથી (૪) કામમાં ઉપયોગ જોડવાથી અર્થાતુ વારંવાર ચિંતન-મનન, સ્મરણાદિથી મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિ થાય છે. તેનાથી રક્ષણ પ્રાપ્ત કરવા સૂત્રોક્ત ચાર ઉપાય આ પ્રમાણે છે. (૧)આયાવાડી – આતાપના લેવી. કાયબળનો નિગ્રહ કરવાનો પ્રથમ ઉપાય છે આતાપના. સંયમભાવથી ચલિત થયેલા મનનો નિગ્રહ હૃષ્ટ–પુષ્ટ થયેલાં શરીરથી થઈ શકતો નથી. માટે સર્વપ્રથમ કાયબળનો નિગ્રહ કરવો અર્થાત્ લોહી, માંસ ઘટાડવા. આતાપનાના બે અર્થ છે– (૧) શરીરને સૂર્યના તાપમાં તપાવવું અને ઠંડીથી રક્ષણ ન કરવું અર્થાત્ તીવ્ર તાપ અને તીવ્ર ઠંડી સહન કરીને શરીરનો અને કામભોગેચ્છાનો નિગ્રહ કરવો. (૨) અનસન, ઊણોદરી આદિ તપ દ્વારા શરીરને તપાવવું. તેથી કાયબળનો નિગ્રહ થાય છે અને કામ વિજય પણ થાય છે. (૨) વય સૌરામાં - કાયબળનો નિગ્રહ કરવાનો બીજો ઉપાય છે સુકુમારતાનો ત્યાગ. એશારામી, સુખશીલ, સુવિધાભોગી, આળસુ, અત્યંત શયનશીલ અને કામચોર હોય તેવી સુકુમાર વ્યક્તિને કામ સતાવે છે, વિષય ભોગેચ્છા પીડિત કરે છે, તે સ્ત્રીઓના કામી બની જાય છે. સુકમારતાના ત્યાગથી કાયબળનો નિગ્રહ થાય અને વાસના શાંત થાય છે. (૩-૪) fછવાદિ વોરં, વિખm i-દ્વેષનો ત્યાગ કરવો અને રાગ ઘટાડવો. ‘ષના અહીં બે લક્ષણ અભિપ્રેત છે. (૧) સંયમ પ્રતિ અરતિ, ઘણા, અરુચિ, (૨) અનિષ્ટ વિષયો પ્રતિ ઘણા. આ પ્રમાણે રાગના પણ અહીં બે લક્ષણ અભિપ્રેત છે. (૧) અસંયમમાં રતિ, (૨) ઇષ્ટ વિષયોમાં પ્રીતિ, આસક્તિ, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૮] શ્રી દશવૈકાલિક સૂત્ર અનુરાગ અથવા મોહ. તાત્પર્ય એ જ છે કે અનિષ્ટ વિષયો પ્રતિ દ્વેષનું છેદન કર અને ઇષ્ટ વિષયો પ્રતિ રાગને દૂર કર. રાગ અને દ્વેષ એ બન્ને કર્મબંધનનું બીયારણ છે અર્થાત્ મૂળ કારણ છે. તેથી તેનો ત્યાગ કરવો. છાને નહિ નિયંg - કામનું અતિક્રમણ કર, તો દુઃખનું અતિક્રમણ થશે. કામ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જે કામને વશ થાય છે, તે દુઃખને પામે છે અને જે કામભોગનું અતિક્રમણ કરે છે, અર્થાત્ કામભોગનો ત્યાગ કરે છે, તે અવશ્ય દુઃખને દૂર કરે છે અને સુખને પ્રાપ્ત કરે છે. સપ૨ા :- આ શબ્દના ચાર અર્થ થાય છે – (૧) સંસાર (૨) પરલોક (૩) ઉત્તરકાલ ભવિષ્ય (૪) સંગ્રામ. આ ચારે અર્થ અનુસાર આ વાક્યનો અર્થ અને આશય ક્રમશઃ આ પ્રમાણે થાય છે– (૧) સંસારમાં સુખી થઈશ. સંસાર દુઃખોથી પરિપૂર્ણ છે પરંતુ જો તું કામ નિવારણ કરીને અને દુઃખો પર વિજય પ્રાપ્ત કરીને, ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાના પૂર્વોક્ત ઉપાયોનું સેવન કરતો રહીશ તો મોક્ષ પામતા પહેલાં સંસારમાં પણ સુખી રહીશ. (૨–૩) પરલોકમાં અથવા ભવિષ્યમાં સુખી થઈશ અર્થાત્ જ્યાં સુધી મોક્ષ મળે નહીં, ત્યાં સુધી પ્રાણીને વિભિન્ન ગતિઓ અને યોનિઓમાં જન્મમરણ કરવા પડે છે પરંતુ કામવિજયી સાધક આ જન્મમાં અને જન્માંતરોમાં દેવગતિ તથા મનુષ્યગતિ પામી સુખી રહે છે (૪) સંગ્રામમાં સુખી થઈશ. ઇનિષ્ટ અથવા સુખ-દુઃખના સંયોગે સમભાવમાં રહેનાર સ્થિતપ્રજ્ઞ સાધક પરીષહ-ઉપસર્ગરૂપ સંગ્રામમાં પ્રસન્ન રહે છે. સંચમમાં સ્થિર થવાનો સદષ્ટાંત ઉપદેશ - __पक्खंदे जलियं जोइं, धूमकेउं दुरासयं । णेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥ છાયાનુવાદઃ પ્રતિ વનંતિ ક્યોતિષ, ધૂમતું સુરમ્ नेच्छन्ति वान्तं भोक्तुं, कुले जाता अगन्धने ॥ શબ્દાર્થ - વિશે = અગંધન નામના ગુરુને = કુલમાં નાથા = ઉત્પન્ન થયેલા સર્પ કુરાસ અસહ્ય, જેનો સંયોગ સહન કરવો દુષ્કર ગતિયં = જ્વલિત, બળતી ગોઠું = જ્યોતિ, જાજ્વલ્યમાન ૩ = અગ્નિમાં, ધૂમાડા પ્રધાન અગ્નિમાં પર = પડે છે વંતયં વમન કરેલ વિષને મોડું = ભોગવવાને માટે છતિ = ઇચ્છતા નથી. ભાવાર્થ:- અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો, જેની પાસે જવું પણ કઠિન છે એવી અસહ્ય, ધૂમાડાવાળી જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિમાં બળીને મરવાનું પસંદ કરે છે પરંતુ વમન કરેલા વિષને પીવાની ઈચ્છા કરતા નથી. धिरत्थु तेऽजसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥ ૭. Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૨: શ્રાકશ્યપૂર્વક | २९ छायानुवाद : धिगस्तु तेअ यश:कामिन् यस्त्वं जीवितकारणात् । वान्तमिच्छसि आपातुं, श्रेयस्ते मरणं भवेत् ॥ शार्थ:- अजसोकामी अपयशनी अमना ४२॥२॥, असंयमने ७७॥२॥ ते = तने धिरत्थु = [45२ डो जो = हे तं = तुंजीवियकारणा- असंयम३५ वनने भाटे वंतं = वमेवाने आवेडे = पान ४२वाने इच्छसि = ७२छे छे ते = ॥२भाटे मरणं = मृत्यु सेयं = श्रेय भवे = हो, थामी. ભાવાર્થ – હે અપયશની ઈચ્છા રાખનારા ! તને ધિક્કાર હો, જે તું અસંયમરૂપ જીવનને માટે વસેલા વિષય ભોગરૂપ વિષને પુનઃ પીવાને ઈચ્છે છે, તેના કરતાં તારું મૃત્યુ થઈ જાય તે જ ઉત્તમ છે. अहं च भोगरायस्स तं चऽसि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजमं णिहुओ चर ॥ छायानुवाद : अहं च भोगराजस्य, त्वं चासि अन्धकवृष्णेः । मा कुले गन्धनौ भूव, संयम निभृतश्वर ॥ शार्थ:-अहं हुंभोगरायस्स= भो४२।४, असेननी पुत्रीछुच = अनेतं तुंअंधगवण्हिणो = अंघवृष्णि, समुद्रविश्य नो पुत्र असि = छो कुले = उत्तम दुखमां गंधणा = गंधन सनी समान मा होमो = न थमे णिहुओ= भनने स्थिर राणीने संजमं = संयममामांचर = विय२. ભાવાર્થ-હે રહનેમિ! હું ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તું સમુદ્રવિજય રાજાનો પુત્ર છો. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા આપણે બંને ગંધન સર્પની સમાન ન થઈએ; પરંતુ તું ચિત્તને નિશ્ચલ કરીને સંયમભાવમાં वियर. जइ तं काहिसि भावं, जा जा दिच्छसि णारिओ । वायाविद्धोव्व हडो, अट्ठियप्पा भविस्ससि ॥ छायानुपाठ : यदि त्वं करिष्यसि भावं, या या द्रक्ष्यसि नारीः । वाताविद्ध इव हडः, अस्थितात्मा भविष्यसि ॥ शार्थ:-तं = तुंजा जाणारीओ = नाशमीने दिच्छसिश भावं - विषयमावने जइ = ही काहिसि = *रीश वायाविद्धो = वायुथी प्रेरित हडोव्व = पद्धभूख वनस्पतिनी भ, पाएमा डसती वनस्पतिनी ठेभ अट्टियप्पा = अस्थिरमात्मावाणो भविस्ससि= श. ભાવાર્થ – હે રહનેમિ! તું જે જે નારીઓને જોઈશ; તેમાં આસક્તિના ભાવ કરીશ તો તું વાયુથી પ્રેરિત Page #90 -------------------------------------------------------------------------- ________________ [૩૦] શ્રી દશવૈકાલિક સૂત્ર અબદ્ધમૂળ હડ વનસ્પતિની સમાન અસ્થિર આત્માવાળો બની જઈશ. વિવેચન : પ્રસ્તુત ચાર ગાથામાં સંયમ ધર્મથી અસ્થિર થઈ જનાર રથનેમિને પુનઃ સંયમમાં સ્થાપિત કરવા માટે સાધ્વી રાજમતી દ્વારા અપાયેલો પ્રબળ અને પ્રેરક ઉપદેશ છે. રાજમતિએ અગંધનકુલના સર્પના ઉદાહરણથી રથનેમિને પોતાના ઉત્તમ કુલની મહત્તા પ્રદર્શિત કરી છે. ને નવ મધ :- કલની અપેક્ષાએ સર્પ બે પ્રકારના હોય છે. (૧) ગંધન કુલ (૨) અગંધન કલ, ગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પ મંત્રાદિના બળથી વિવશ થઈને ડંખેલા સ્થાનમાં નાંખેલું ઝેર તેમાંથી પાછું ચૂસી લે છે. અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પ અસહ્ય અને બળતી આગમાં પ્રવેશ કરે પરંતુ એકવાર વમન કરેલા ઝેરને પાછું ચૂસતા નથી. ૩માં મોરાર ... – હે રથનેમિ! હું ઉગ્રસેન રાજાની પુત્રી અને તું અંધકવૃષ્ણિ રાજાનો પુત્ર છો. અગંધનકુલના સર્પની જેમ વત રૂચ્છિસિ આવે૩ = વમન કરેલા–છોડેલા ભોગની પુનઃ ઇચ્છા રાખવી તે આપણા કુળ માટે શોભનીય નથી. તિર્યંચ ગતિમાં જન્મેલા, ધર્મના જ્ઞાનથી રહિત સર્પ જાતિના જીવો પણ પોતાના કુળની શ્રેષ્ઠતાના આધારે પોતાના પ્રાણનું બલિદાન દેવા તૈયાર થઈ જાય છે. પરંતુ વમન કરેલું વિષ પુનઃ ગ્રહણ કરવા જેવું ઘણાસ્પદ કાર્ય કરતા નથી. હે રથનેમિ! આપણે તો ઉચ્ચકુલીન મનુષ્ય છીએ, ધર્મના માર્ગ પર કદમ ઉપાડેલું છે. તો પછી કુળની આણ-માન મર્યાદાને તિલાંજલી આપીને, સ્વાભિમાનનો ત્યાગ કરીને, ગંધનકુળના સર્ષની જેમ છોડેલા વિષયભોગના સેવનની ઇચ્છા કરવી તે યોગ્ય નથી. ઉપરોક્ત પદ દ્વારા રાજમતીએ બંનેના કુળની નિર્મળતા, વિશુદ્ધતા, ઉચ્ચતા અથવા પ્રધાનતા તરફ રથનેમિનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કારણ કે કુલીન વ્યક્તિ પ્રાયઃ અકૃત્યમાં પ્રવૃત્ત થતી નથી. તેઓ વૈર્યપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર રહે છે. અનસોની – આ શબ્દના બે રૂપ છે, અને અર્થ ત્રણ છે. (૧) રામ - હે અપયશની કામના કરનાર ! (૨) અયરાત્રિ — યશ = સંયમ, અયા– અસંયમ. હે અસંયમના કામી ! (૩) યશનિ - હે યશની ઈચ્છાવાળા ! અથવા હે કામી ! આવા તમારા યશને ધિક્કાર છે. આ રીતે યશની ઈચ્છા રાખનાર તે પુરુષ ! તમે (એકબાજુ)યશની ઈચ્છા રાખો છો અને બીજી બાજુ તમારા વિચાર આટલા બધા નીચ છે. જેથી તમને ધિક્કાર છે. વં તે ન મરે :- એક સાધ્વી દ્વારા સાધુને આ પ્રકારના નિષ્ફર અને કઠોર વચન બોલવા પાછળ રહેલો આશય આ પ્રમાણે છે– (૧) અકાર્ય સેવન કરવાથી લીધેલા મહાવ્રતોનો ભંગ થાય છે; તેની અપેક્ષાએ વ્રતોની રક્ષા કરતાં સાધક જો મરણને શરણ થઈ જાય તો તે આત્મઘાતી નહીં પરંતુ વ્રત રક્ષક કહેવાય છે, (૨) ભૂખ્યો માનવ ગમે તેટલું કષ્ટ પામતો હોય તો તેને કોઈ ધિક્કારતું નથી. પરંતુ કોઈ માનવ Page #91 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક _ ૩૧ | કોઈએ વમન કરેલી દુર્ગધી ઊલટી ખાતો હોય તો તે દુર્ગછનીય-ધિક્કારને પાત્ર બને છે. (૩) જે વ્યક્તિ શીલભંગ કરવાને બદલે મૃત્યુને સ્વીકારી લે તો તે શ્રમણધર્મની રક્ષા કરી પોતાનું ગૌરવ જાળવી રાખે છે. તેથી વ્રતભંગ કરતાં મરણ શ્રેયસ્કર છે. રથનેમિની ચિત્ત-વિહવળતા, એ કામ પ્રભાવનો સામાન્ય-સહજ બનાવ છે; રાજેમતીની સંયમ સ્થિરતા, ધૈર્યતા, એ ઉચ્ચ આદર્શ છે. આ પ્રસંગે ધિરત્યુ તે.....તે મ૨ણ અવે એ રામતીના ઉદ્ગાર અને તેનાથી રથનેમિનું સંયમમાં સ્થિર થવું, એ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ ઘટનાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. રાજેમતીના આ શબ્દોમાં સંયમનું અને ભાષાનું અદ્ભુત બળ પ્રગટ થાય છે. આઠમી ગાથામાં રાજેમતીએ પોતાના તથા રથનેમિના કુલોની ઉચ્ચતાનું જ્ઞાન કરાવીને અકુલીન વ્યક્તિ જેવું અકાર્ય ન કરવાની પ્રબળ પ્રેરણા આપતા રથનેમિને સંયમમાં સ્થિર થવાનો ઉપદેશ આપ્યો છે. સના દિલ રર :- હે રથનેમિ ! તારા ચિત્તને સંયમભાવમાં જ સ્થિર કર. દિને સ્થિર ચિત્તથી. આ પદથી એ સૂચિત થાય છે કે સર્વ દુઃખ નિવારક સંયમના વિધિ-વિધાન અથવા ક્રિયા કલાપ તે જ પાળી શકે છે કે જેનું ચિત્ત અવિચલ હોય, ક્યાંય ડહોળાયેલું ન હોય, રોકાયેલું ન હોય, ધૈર્યથી શ્રુત થયેલું ન હોય, અર્થાતુ નિશ્ચલ ચિત્ત હોય. તેથી રાજેમતી રથનેમિને કહે છે કે તું વિષય વાસનામાં ન રોકાતાં સંયમમાં નિશ્ચલ મન કરી વિચર. જો ચિત્ત નિશ્ચલ કરીશ નહીં તો તારી દુર્દશા હડ નામની વનસ્પતિ જેવી થશે. ના ના છિસિ નારીઓ - આ ધરતી પર અનેક સ્ત્રીઓ વસે છે. તેથી તેને જીવનમાં અનેક નારીઓ દષ્ટિગોચર થશે. તે કામિનીઓને જોઈને તેના પ્રતિ કામ–ભોગની ઈચ્છા રાખ્યા કરીશ તો અબદ્ધમૂળ એવી હડ નામની સમુદ્રીય વનસ્પતિ જેમ વાયુના એક હળવા સ્પર્શથી ઉખડી જઈ, જ્યાં ત્યાં વહેવા લાગે છે તેમ તું પણ સંયમમાં અસ્થિર થવાથી પ્રમાદરૂપી પવનના હળવા સ્પર્શથી ચારગતિરૂપ સંસારમાં જ્યાં ત્યાં ભટકતો રહીશ અર્થાત્ તારો આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે અથવા સંયમમાં અબદ્ધમૂળ હોવાથી શ્રમણ ગુણોથી શૂન્ય થઈને કેવળ દ્રવ્યલિંગધારી થઈ જઈશ. તાત્પર્ય એ છે કે સાધકને માટે કોઈ પણ ઈન્દ્રિયના વિષયનું આકર્ષણ પતનનું કારણ છે. તેમાં સ્ત્રી- સંગ રાગની ઉત્તેજનામાં પ્રબળ નિમિત્ત છે. તેથી સાધકે વિજાતીયના સંગમાં સતત સાવધાન રહેવું જોઈએ. આ રીતે રાજમતીએ રથનેમિને સંયમભાવમાં સ્થિર કરવા સર્વ પ્રકારે પ્રયત્ન કર્યો. તેમાં રાજેમતીના અંતરનો દઢતમ વૈરાગ્ય, પોતાના શીલની સુરક્ષા માટેનો ખુમારીપૂર્વકનો પ્રબળતમ પુરુષાર્થ અને રથનેમિને સંયમમાં સ્થિર કરવાની હિતચિંતા જણાય છે. રાજમેતીના સુભાષિત વચનોનો પ્રભાવ : तीसे सो वयणं सोच्चा, संजयाइ सुभासियं । अंकुसेण जहा णागो, धम्मे संपडिवाइओ ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ | ૩ ૨ | શ્રી દશવૈકાલિક સત્ર છાયાનુવાદ: તા: (i) અણી વવનં કૃત્વા, સંતાયાઃ સુભાષિત ____ अङकुशेन यथा नागो, धर्मे सम्प्रतिपादितः ॥ શબ્દાર્થ – તે, તીરે રાજમતીના સંનયા સાધ્વીના સુમાલિય = સુંદર, શુભ આશયવાળા હિતકારી વય = વચનને તોડ્યા = સાંભળીને અંતે = અંકુશ વડે ગાળો ગઈ = હાથીની જેમ ઉન્ને = ધર્મમાં સંપડિવા = સ્થિર થયા. ભાવાર્થ - આર્યા રામતી સાધ્વીના પૂર્વોક્ત સુંદર વચનોને સાંભળીને, જેવી રીતે અંકુશથી હાથી વશ થઈ જાય છે, તેવી જ રીતે રથનેમિ ધર્મમાં સ્થિર થઈ ગયા. વિવેચન : આ ગાથામાં રાજેમતીના ધૈર્યની, સંયમ સ્થિરતાની અને તેના પ્રયત્નની સફળતા પ્રદર્શિત કરી છે. રાજમતી પ્રબળ પ્રેરણાદાયક સુભાષિત વચનોથી રથનેમિના ચિત્તની ચંચલતા સમાપ્ત થઈ ગઈ અને તેઓ સંયમભાવમાં સ્થિર થઈ ગયા. સુભાલિયું - શુભ ભાવનાથી ભાષિત કરેલા વચનો, હિતકારી વચનો. સાધ્વી રાજમતીના વાક્યો સચોટ, હૃદયગ્રાહી અને તીર સમાન તીક્ષ્ણ પણ હતા. તેમ છતાં તેની પાછળ તેનો આશય પરમ વિશુદ્ધ હોવાથી તે વાક્યોને સુભાષિત વચન કહેવામાં આવ્યા છે. અને દિવાળો - સમ્યગુરૂપથી પુનઃ સંયમ ધર્મમાં ઉપસ્થિત(સુસ્થિર) થઈ ગયા. રેખ નહી બાળો:- જેવી રીતે અંકુશથી મદોન્મત્ત હાથીનો મદ ઉતરી જાય છે, તે સ્વાભાવિક ગતિમાં અને સ્વાભાવિક વર્તનમાં આવી જાય છે, તેવી રીતે રાજમતી સાધ્વીજીના વચનરૂપી અંકુશથી રથનેમિનો કામરૂપી ઉન્માદ ઉતરી ગયો અને તેને પોતાનું ભાન થયું. તેથી તેઓ પશ્ચાત્તાપપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર થઈ ગયા. ઉપદેશની સફલતા- એક સુસંયમી સાધ્વીના વચનો સફળ ત્યારે જ થાય કે જ્યારે તેણે શ્રમણીભાવનું સ્વરૂપ યથાર્થ રીતે જાણ્યું હોય અને માણ્યું હોય. પ્રસ્તુતમાં તેવી ગુપ્ત બ્રહ્મચારીણી અને અઢાર હજાર શીલાચારને ધારણ કરનારી, શીલવંતી રાજમતી સાધ્વીએ પોતાના ચારિત્રના બળ સહિત, પ્રબુદ્ધ સંકલ્પપૂર્વક, સંયમ ધર્મની વિચારણાપૂર્વક રથનેમિ પ્રતિ વચનોનું ઉચ્ચારણ કર્યું અને તે ઉપદેશ રથનેમિના અંતરને અસર કરી ગયો. રથનું ચક્ર જેમ ગતિમાન થાય તેમ રથનેમિના ચિત્તનું ચક્ર વિષય વાસનામાં ગતિમાન થઈ રહ્યું હતું; તે જ સમયે રાજમતીના પ્રવચન પવિત્રતાથી ચિત્તચક્રની ગતિ સ્થગિત થઈ ગઈ, વાસના શાંત થઈ ગઈ; આ રીતે રાજેમતીનો ઉપદેશ સફળ થયો. આ ગાથા જન જનને, સંઘ સમુદાયને સંકેત કરે છે કે Page #93 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.—૨: શ્રાકશ્યપૂર્વક [ ૩૩] ચારિત્રાત્માનો પ્રભાવ અનોખો છે. તેથી પ્રત્યેક જીવાત્માએ ચારિત્રબળ કેળવવું જોઈએ. વૈર્યશાળી કલીનસાધક- જેમ હાથી પોતે ઉત્તમ પ્રાણી છે, સ્વભાવથી પૈર્યવાન અને વફાદાર હોય છે, તેથી ઇશારાથી વશ થઈ જાય છે, તેમ રથનેમિ ઉત્તમપાત્ર, ચરમશરીરી અને ઉચ્ચકોટિના સાધક હતા. તેથી રાજમતીની હિતશિક્ષાનો નમ્રતાપૂર્વક, ધૈર્યવાન બની સ્વીકાર કર્યો. પરસ્પર યોગ્ય આત્માઓનો યોગ્ય સ્થાને સંયોગ થયો અને વાસનાના સ્થાને વિરતિ ભાવનું સ્થિરિકરણ થયું. અધ્યયન ઉપસંહાર વચન : एवं करंति संबुद्धा, पंडिया पवियक्खणा । विणियटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ પર્વ યુર્વતિ સન્તુ, પfeત: વિવMT: | विनिवर्तन्ते भोगेम्यः, यथा स पुरुषोत्तमः ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ - સંવૃદ્ધ તત્ત્વને જાણનારા, સમ્યક્ રીતે બોધ પામેલા વિયવ - સાવધ કર્મથી ભય માનનારા વિચક્ષણ પુરુષ પડિયા = પંડિત–દોષજ્ઞ શ = આ પ્રમાણે રંતિ = કરે છે લોકોનું = ભોગોથી જિવિત = નિવૃત્ત થઈ જાય છે = જેમ રિલત્તનો = પુરુષોમાં ઉત્તમ છે - તે રહનેમિત્તિ = આ પ્રમાણે વેબ- હું કહું છું. ભાવાર્થ:- જેવી રીતે પુરુષ શ્રેષ્ઠ રથનેમિ વિષય ભોગોથી શીઘ્ર નિવૃત્ત થયા તેવી રીતે વિચક્ષણ, તત્ત્વજ્ઞ, વિષય સેવનના દોષોને જાણનારા પંડિત પુરુષો વિષય ભોગોથી વિરક્ત થાય છે. એમ હું કહું છું. એ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું. વિવેચન : પ્રસ્તુત ઉપસંહારાત્મક અંતિમ ગાથામાં સંબુદ્ધા = સમ્યગદર્શની. પંડિત = સમ્યગુજ્ઞાની, વિચક્ષણ = સમ્યગુ ચારિત્રી એવા રત્નત્રય આરાધક મોક્ષમાર્ગી સાધકોને પુરુષોત્તમ રથનેમિની જેમ કામભોગોથી વિરક્ત થવાની પ્રેરણા આપી છે. સંવુ, પડિયા, વિયET – આ ત્રણે ય શબ્દ એકાર્થક પ્રતીત થવા છતાં તેમાં શબ્દાર્થની અપેક્ષાએ ભિન્નતા છે. જેમ કે– (૧) જેઓ સમ્ય દર્શન સહિત બુદ્ધિમાન હોય છે તે સબુદ્ધ કહેવાય છે. (૨) વિષયોના સ્વભાવને જાણી સમ્યજ્ઞાન સંપન્ન બની પાપપ્રવૃત્તિથી પાછા ફરનાર પંડિત કહેવાય છે. (૩) સમ્યક્યારિત્ર સંપન્ન, પાપભીરુ–સંસાર વૃદ્ધિનો ભય રાખનાર અને દરેક પ્રવૃત્તિનો કુશલતા તથા વિવેક પૂર્વક નિર્ણય કરનારા સાધક પ્રવિચક્ષણ કહેવાય છે. એક જ ગાથામાં આ ત્રણ શબ્દ પ્રયોગનું શાસ્ત્રકારનું તાત્પર્ય એ જ છે કે સમ્યગદર્શનાદિ રત્નત્રયને જે ધારણ કરે છે, તે પુરુષોત્તમ રથનેમિની જેમ Page #94 -------------------------------------------------------------------------- ________________ [૩૪] શ્રી દશવૈકાલિક સૂત્ર કામભોગોથી નિવૃત્ત થઈ જાય છે. શાસ્ત્રકારે રથનેમિ માટે પુરુષોત્તમ' શબ્દનો પ્રયોગ કર્યો છે, તેનું તાત્પર્ય એ છે કે જીવ દ્વારા છદ્મસ્થ અવસ્થામાં ક્યારેક મોહના ઉદયને આધીન બની કોઈપણ દોષ સેવન થવું તે સહજ છે પરંતુ તે દોષને દોષરૂપે સ્વીકારી, સતપુરુષોના ઉપદેશને ગ્રહણ કરી, પાપભીરુ બની, પડતી વૃત્તિને પુનઃ આત્મામાં સ્થિર કરી, સુસંયમી બની જાય છે, તેઓને પુરુષોત્તમ કહી શકાય છે. સર્વોત્તમ પુરુષ તો તે જ છે, જે કોઈપણ મોહજનક વિકટ પરિસ્થિતિમાં વિચલિત ન થાય; પોતાના ગ્રહણ કરેલા વ્રતોનું જીવનપર્યત શુદ્ધ પરિશુદ્ધ રીતે પાલન કરતા જ રહે છે. - પરમાર્થ : સંપૂર્ણ અધ્યયનનો પરમાર્થ એ જ છે કે અનાદિકાલીન આત્માની કર્મચેતનધારામાંથી બંધાયેલા શુભાશુભ કર્મના વિપાક, તેમાંથી પ્રગટેલ વેદ મોહ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલી, વાસનામય વિકલ્પરૂપ પાંદડાવાળી, વિષાદ રસથી ભરેલી, વિષય કષાયથી વધતી, વિવિધ જન્મ-મરણનાં પુષ્પો, દેહ રૂપ ફળને ધારણ કરાવતી, વિષ વેલડીનો સમૂળો વિનાશ, વિધ્વંસ, જો વિજ્ઞાન, વિવેક, સુવિચારણા દ્વારા કરવામાં ન આવે તો ત્યાગ-વૈરાગ્ય પૂર્વક સ્વીકારેલો સર્વવિરતિરૂપ શ્રમણ્ય ભાવ સિદ્ધ થાય નહીં. (વેશમાત્ર રહી જાય) શ્રમણ્યભાવને સિદ્ધ કરવા અપ્રમત્તભાવ સાધી, ક્ષપક–શ્રેણીએ આરૂઢ થઈ, કર્મક્ષય કરવામાં આવે તો જ ચેતનધારા કર્મધારાથી ભિન્ન થઈ સ્વરૂપ દશા પ્રાપ્ત કરે. આ સ્વરૂપ દશા પ્રાપ્ત થયા વિના વિભુ(વિશ્વ વિજેતા) થવાય નહીં. આ પરમાર્થનું અનુસંધાન કરાવતું, વિષાદથી વિરામ પામવાની પ્રક્રિયા દર્શાવતું રથનેમિ-રાજેમતીનું ઉદાહરણ ઉપસ્થિત કર્યું છે. તેઓએ જે-જે પ્રક્રિયા કરી, વિશ્વ વિજેતા બની વિભ– વિશ્વેશ્વર થઈ ગયા, તે ચારિત્રનું પ્રેરણા પાથેય મને, તમને, સૌને વિરતિભાવ જાગૃત કરી ઉત્થાનના વિશુદ્ધ ભાવ પ્રગટ કરાવે અને તેથી આપણે ચેતન પ્રાણમાં ચિદાનંદી બની શાશ્વત સુખના ધામી, કામી બની વિશ્વેશ્વર બની જઈએ. તે જ મંગલ ભાવના. I અધ્યયન-ર સંપૂર્ણ Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા ત્રીજું અધ્યયન પરિચય ૩૫ આ અધ્યયનનું નામ 'સુકાચાર કથા' છે. આ અધ્યયનમાં સંયમ જીવનની અનાચરણીય પ્રવૃત્તિઓનો નિષેધ કરી, આચારપાલનનું પ્રતિપાદન કર્યું છે. છઠ્ઠા અધ્યયનનું નામ 'મહાચાર કથા' છે. તેમાં સાધુના આચારનું વિસ્તૃત કથન છે. તેની અપેક્ષાએ આ અધ્યયનમાં સંક્ષિપ્ત નિરૂપણ હોવાથી તેનું નામ ક્ષુલ્લકાચાર કથા' છે. સંપૂર્ણ જ્ઞાનનો સાર આચાર છે. તીર્થંકરો તીર્થ પ્રવર્તનના પ્રારંભમાં સર્વ પ્રથમ આચારનો જ ઉપદેશ આપે છે. આચાર કર્મમુક્તિનું સાધન છે. જે સંયમભાવમાં સ્થિત હોય, ધૃતિમાન હોય તે જ આચારનું પાલન કરી શકે છે. આચારના પાંચ પ્રકાર છે– જ્ઞાનાચાર, દર્શનાચાર,ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, મોક્ષ માટે જે અનુષ્ઠાન કરાય અને જે વ્યવહાર શાસ્ત્રવિહિત હોય તે આચાર કહેવાય છે. આ રીતે સાધુઓની આચાર સંહિતા અનુસારનું આચરણ આચાર છે; શેષ અનાચાર છે. આચાર શુદ્ધિ જેટલી વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસમાં સહાયક છે, તેટલી જ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપકારક થઈ પડે છે. જે સમાજમાં આદર્શ આચારની પૂજા છે, તે સમાજ નિઃસ્વાર્થી, સંતોષી અને પ્રશાંત હોય છે. તેની નિઃસ્વાર્થતા રાષ્ટ્રની પીડાતી પ્રજાને આશ્વાસન આપી શકે અને તેની શાંતિના આંદોલનો વિશ્વમાં શાંતિને પ્રસરાવી શકે છે. આદર્શ આચાર પાલન વિશ્વ શાંતિનું મૂળ છે. તે આચાર કલુષિત ન થાય તેની વ્યવસ્થા જાળવવા માટે જ મહર્ષિઓએ માનસિક મંધનથી સંશોધન કરી સાધુતાના સંરક્ષણ માટે આ અધ્યયનમાં અનેક અનાચાર = નિષેધાત્મક નિયમોનું વર્ણન આપ્યું છે. ગણનાની દષ્ટિએ બાવન અનાચાર કહેવાય છે. નિષિદ્ધ કાર્ય કરવા, નિષેધ કરેલા આચરણને આચરવું તે અનાચાર છે અને અનાચાર અધર્મ અને અકર્તવ્ય છે. શુદ્ધ આચરણ કરવું તે ધર્મ અને કર્તવ્ય છે. આ આગમના છઠ્ઠા અધ્યયનમાં પ્રથમ ચાર અનાચારોનો સંકેત 'અય્ય' શબ્દ દ્વારા કર્યો છે અને 'પલિયંક' શબ્દ દ્વારા આસંદી, પર્યંક, મંચને ગ્રહણ કર્યા છે. તેથી કહી શકાય કે ઉપર્યુક્ત અનાચારોમાં કોઈ સ્વતંત્ર છે અને કોઈ ઉદાહરણ સ્વરૂપ છે. સંચળ અને સંધવ આદિ મીઠાના પ્રકારો સચિત્ત લવણ રૂપ અનાચારના ઉદાહરણ છે. તે જ રીતે સચિત્ત મૂળો, આદું, ઇક્ષુખંડ, કન્દ, મૂળ, ફળ, બીજ આદિ સચિત્ત વનસ્પતિ નામક એક અનાચારના જ ઉદાહરણ કહી શકાય. આ દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે તો અનાચારોની સંખ્યા ઓછી Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર પણ થઈ શકે છે. સૂત્રકૃતાંગમાં થોથાં-વસ્ત્ર આદિ ધોવા, રપ-વસ્ત્રાદિ રંગવા, પનિં - સાધુ માટે ઉધાર લાવ્યા હોય તેવું લેવું. પૂર્વ-આધાકર્મી આહારથી મિશ્રિત આહાર લેવો. વિરપ-અસંયમ અનુષ્ઠાનની પ્રશંસા, લિગાવતા-જ્યોતિષ શાસ્ત્ર વિષયક પ્રશ્નોના ઉત્તર વગેરે અનાચારો દર્શાવ્યા છે. આ રીતે અન્ય અનેક અનાચાર પણ હોઈ શકે છે. * મુનિ પાંચ આશ્રવોના ત્યાગી, છ કાયના રક્ષક, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર અને પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ કરનાર હોય છે. * સુસમાધિવત મુનિ ગ્રીષ્મકાલમાં આતાપના લે છે, શીતકાલમાં નિર્વસ્ત્ર રહે છે અને વર્ષાકાલમાં પ્રવૃત્તિઓનો સંકોચ કરી નિયત સ્થાનમાં રહે છે. * ઉપરોક્ત અનાચાર ત્યાગી અને આદર્શ આચાર સેવી મુનિ દુષ્કર તપ સંયમનું પાલન કરતાં પરીષહ ઉપસર્ગોને સહન કરી, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩: શુલલકાચાર કથા [ ૩૭ ] ત્રીનું અધ્યયન ક્ષુલ્લકાચાર કથા અણગારો માટે અનાચાર : संजमे सुट्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेयमणाइण्णं णिग्गंथाण महेसिणं ॥ છાયાનુવાદ: સંયને સુસ્થિતાનાં, વિમુક્તાનાં ગાળાના तेषामेतदनाचीर्ण, निर्ग्रन्थानां महर्षीणाम् ॥ શબ્દાર્થ-સંગને સંયમમાં સુમિખાઈ = સારી રીતે સ્થિત આત્માવિખ્યમુનિ = સંપૂર્ણ સાંસારિક બંધનોથી રહિત તાણ = છકાય જીવોની અને પોતાની રક્ષા કરનારા, સ્વ-પરરક્ષક થાળું = પરિગ્રહ રહિતનિગ્રંથને હિંગ તેમલિi =મહર્ષિઓને માટે પડ્યું - આ ગળાફા = અનાચીર્ણ, અનાચાર, આચરવા યોગ્ય નથી. ભાવાર્થ :- સંયમમાં સુસ્થિત, બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત, સ્વપરના રક્ષક નિગ્રંન્થ મહર્ષિઓને માટે આ પ્રમાણે અનાચાર્ણ છે. f વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાધુ જીવનના અનાચારના પ્રતિપાદનની પૂર્વભૂમિકા છે. તેમાં સાધુના વિશિષ્ટ ગુણોનું કથન કરીને તેની ઉચ્ચ પ્રકારની પાત્રતા પ્રગટ કરી છે. તે મહર્ષિઓ સંયમમાં સુસ્થિત, પરિગ્રહથી મુક્ત, સ્વ-પર ત્રાતા હોય છે અને નિગ્રંથ હોય છે. સાધુના આ બધા વિશેષણો પરસ્પર સંબંધિત છે. યથા– જે સાધકનો આત્મા સંયમમાં સુસ્થિત હોય છે; તે જ સર્વ સાંસારિક સંયોગો અને બંધનોથી મુક્ત રહી શકે છે. જે સાધક સાંસારિક બંધનોથી મુક્ત હોય, તે જ સ્વપરના રક્ષક થઈ શકે છે. જે સ્વપર રક્ષક હોય છે તે જ મહર્ષિ પદને યોગ્ય હોય છે. જે મહર્ષિ પદને યોગ્ય હોય છે, તેનો આત્મા સંયમમાં સ્થિર હોય છે. આ રીતે નિગ્રંથ માટે પ્રયુક્ત પ્રત્યેક વિશેષણો સાપેક્ષ છે. સંગને સુખિM – પાંચ પ્રકારના આશ્રવથી વિરત, પાંચ ઈન્દ્રિયોનો અને ચાર કષાયનો નિરોધ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૮ | શ્રી દશવૈકાલિક સૂત્ર કરનાર અને ત્રણ ગુપ્તિયુક્ત; તે સત્તર પ્રકારના સંયમમાં જેનો આત્મા સ્થિત છે તે સંયમમાં સુસ્થિત આત્મા કહેવાય છે. વિપ્રમુખ :- વિપ્રમુક્તવિવિધ પ્રકારથી ત્રણ કરણ, ત્રણ યોગના સર્વ ભાંગાઓથી, પ્રકર્ષરૂપે બાહ્ય આવ્યેતર પરિગ્રહથી રહિત (મુક્ત) અથવા સર્વ સંયોગો–બંધનોથી મુક્ત, સર્વ સંગ પરિત્યાગી હોય તેને વિમુકવાનું કહેવાય છે. તાફળ - તેના બે સંસ્કૃત રૂપ થાય છે–ત્રવિણામ્ અને તાનામ્. (૧) ત્રાથીનો શાબ્દિક અર્થ 'રક્ષક થાય છે, જે શત્રુથી રક્ષા કરે તેને 'ત્રાયી' કહે છે. આધ્યાત્મિક ક્ષેત્રે તેની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે. (૧) પોતાના આત્માનું દુર્ગતિથી રક્ષણ કરનારા. (૨) સદુપદેશથી બીજાના આત્માનું દુર્ગતિથી રક્ષણ કરનારા. (૩) સ્વ–પર બંનેનું રક્ષણ કરનારા. (૪) જે સર્વ જીવોને આત્મતુલ્ય જાણીને તેની હિંસાથી વિરત થયા હોય તે. અર્થાત્ જે સર્વ જીવોનું રક્ષણ કરે છે તે. (૫) સુસાધુ- શ્રેષ્ઠ સાધનાથી જે આત્મગુણોનું રક્ષણ કરે તે. (ર) તાથી શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે– (૧) સુદષ્ટ માર્ગની દેશના દ્વારા શિષ્યોનું સંરક્ષણ (સાર-સંભાળ)કરનારા (૨) તવ તો ધાતુથી 'તાયી' શબ્દ બન્યો હોય ત્યારે તેનો અર્થ મોક્ષ પ્રતિ ગમનશીલ થાય છે. આ રીતે તફળ શબ્દના અનેક અર્થ થાય છે. તેમાં પ્રસ્તુત પ્રસંગમાં તેનો પ્રસંગોચિત અર્થ છે કે જે સર્વ જીવોને આત્મતુલ્ય માનીને તેની હિંસાથી વિરત થયા હોય તે અણગાર. અનાચારો હિંસા બહુલ હોય છે, તેથી જેણે ત્રણ કરણ અને ત્રણ યોગથી સર્વ જીવોની હિંસાનો ત્યાગ કર્યો છે, તેવા છકાયના રક્ષકને માટે આ સર્વ અનાચાર ત્યાજ્ય છે. f થા :- જૈન મુનિનું આમિક તથા પ્રાચીનતમ નામ નિગ્રંથ છે. ગ્રંથનો અર્થ છે– બાહ્ય અને આત્યંતર પરિગ્રહ. જે પરિગ્રહની ગ્રંથી = ગાંઠથી સર્વથા મુક્ત થાય છે, તે નિગ્રંથ કહેવાય છે. આગમમાં નિગ્રંથ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે– જે રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એકાકી છે, બુદ્ધ છે, નિરાશ્રય છે, સંયત છે, સમિતિઓથી યુક્ત છે, સુસમાહિત છે, આત્મવાદને જાણનાર છે, વિદ્વાન છે, બાહ્ય અને આત્યંતર બન્ને પ્રકારે જેનો પરિગ્રહરૂપ આશ્રવનો પ્રવાહ રોકાઈ ગયો છે, જે પૂજા–સત્કાર અને લાભના અર્થી(કામી) નથી, કેવળ ધર્માર્થી છે, ધર્મવિ છે, મોક્ષમાર્ગ તરફ ગમનશીલ છે, સમ્ય આચરણ કરે છે, દાત્ત છે, બંધનમુક્ત થવાને યોગ્ય છે અને વ્યસૃષ્ટકાય છે અર્થાત્ શરીર મમત્વથી રહિત છે; તે નિગ્રંથ કહેવાય છે. -[ સૂયગડાંગ સૂત્ર અન–૧૬] મસિ:- આ શબ્દના સંસ્કૃતમાં મહર્ષિ અથવા મહેષી એવા બે રૂપ થાય છે. મહર્ષિ અર્થાત્ મહાન ઋષિ અને મહૈષી અર્થાત્ મહાન–મોક્ષની એષણા કરનાર. સમયમMIM:-ગાથા ર થી ૯માં કથન કરાશે તે સર્વ પ્રવૃત્તિ પૂર્વોક્ત ઉત્તમગુણોના ધારક સાધકોને માટે અનાચારરૂપ છે. નિગ્રંથ માટે પ્રયુક્ત વિશેષણો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ મોક્ષની એષણામાં રત Page #99 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૨: સલાચાર કથા [ ૩૯ ] રહે છે, તેઓ મહાવ્રતી છે, સંયમમાં સ્થિત છે, અહિંસક છે. આવું ઉચ્ચ જીવન જીવનારા, મોક્ષની સાધનામાં તલ્લીન એવા નિગ્રંથોને માટે પાપમય, હિંસા બહુલ અને સંયમ વિઘાતક અનાચારો ત્યાજ્ય હોય છે, આચરવા યોગ્ય હોતા નથી. દેશિકાદિ અનાચાર : उद्देसियं कीयगडं, णियागमभिहडाणि य । राइभत्ते सिणाणे य, गंधमल्ले य वीयणे ॥ છાયાનુવાદ: શિવ તાં, નિત્યપ્રેમબહાનિ I रात्रिभक्तं स्नानं च, गन्धमाल्ये च वीजनम् ॥ શબ્દાર્થ – ૩સિય = સાધુના ઉદ્દેશ્યથી (સાધુના માટે) બનાવેલો આહાર ય<= ખરીદેલો અથવા સાધુ માટે ગૃહસ્થ ખરીદેલોપિયા} = આમંત્રણ આપેલા ઘેરથી લીધેલો આહાર બદડા = પોતાના ગ્રામાદિથી સાધુ માટે સામે લાવેલો આહાર રાફ = રાત્રિ ભોજન કરવુંસિગ = સ્નાન કરવું = સુગંધને લેવી મત્તે = પુષ્પમાલાદિ ધારણ કરવા અને વાળ = પંખાદિથી વીંઝવું. ભાવાર્થ - (૧) ઔદ્દેશિક આહારાદિ લેવા (૨) સાધુને માટે ખરીદેલા હોય તેવા આહારાદિ લેવા, (૩) આમંત્રણથી આહારાદિ ગ્રહણ કરવા, (૪) ઘેર આદિથી ઉપાશ્રયે સામે લઈ આવેલા ભોજનાદિ લેવા, (૫) રાત્રિ ભોજન કરવું, (૬) સ્નાન કરવું, (૭) સુગંધિત પદાર્થોનું સેવન કરવું, (૮) પુષ્પમાલાદિને ધારણ કરવા, (૯) વીંઝણા, પંખા આદિથી પવન નાંખવો. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ૯ અનાચારનો ક્રમશઃ ઉલ્લેખ કર્યો છે. (૧) શિહ :- ઔદેશિક-નિગ્રંથ સાધુ-સાધ્વીના અથવા પરિવ્રાજક-શ્રમણ, નિગ્રંથ, તાપસી આદિ સર્વના લક્ષથી બનાવવામાં આવેલા ભોજન, પાણી, વસ્તુ અથવા મકાન આદિ ઔદેશિક કહેવાય છે. સાધુ-સાધ્વી માટે આ આહારાદિ બનાવ્યા છે, એવી જાણકારી થઈ ગઈ હોય અને તે આહાર ગ્રહણ કરે તો તેને અનાચાર દોષ લાગે છે. આહારાદિ ચીજો બનાવવામાં આરંભ–છકાય જીવની હિંસા થાય છે. તેવા આહારને ગ્રહણ કરવાથી જીવદયા પાલક સાધુ, હિંસા દોષના ભાગીદાર બને છે. તે સાધુ હિંસાની અનુમોદના કરે છે. માટે આવો આહાર ગ્રાહ્ય કે સેવ્ય નથી. (૨) શીતવૃત – ક્રિતિકૃતના બે અર્થ થાય છે. (૧) જે વસ્તુ સાધુ માટે ખરીદીને આપવામાં આવે, (ર) સાધુને માટે વેચાતી લીધેલી વસ્તુમાંથી અન્ય વસ્તુ તૈયાર કરવામાં આવી હોય, તેને ક્રતિકૃત કહેવાય છે. ક્રીત-કત દોષથી દૂષિત આહાર હિંસા જનક દોષનું કારણ હોવાથી વર્જનીય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦] શ્રી દશવૈકાલિક સત્ર (૩) fથા :- આ શબ્દ પ્રયોગ આચારાંગ, સૂયગડાંગ, ઉત્તરાધ્યયન આદિ અનેક આગમોમાં જોવા મળે છે. ત્યાં તેનો અર્થ મોક્ષ, સંયમ, મોક્ષમાર્ગ કર્યો છે. પરંતુ અનાચારના પ્રકરણમાં 'નિયોગ'નો અર્થ આહાર ગ્રહણ કરવા સંબંધી એક દોષરૂપે કરવામાં આવ્યો છે. foથા 1 = ળ – નિશ્ચિત થયેલું, યા = દાન. પૂર્વ નિશ્ચિત દાન(આહારાદિ) ગ્રહણ કરવા. fપાયા નું રૂપાંતર fપયા પણ થાય છે. અર્થાત્ 'હું તમારા ઘેર આવીશ, આ પ્રકારનો આહાર તૈયાર રાખશો.' આ પ્રમાણે નિશ્ચિત કરીને તે ગૃહસ્થના ઘેરથી નિત્ય આહાર લેવો તે નિયાગદોષ છે. વ્યાખ્યાનુસાર– આદરપૂર્વક નિમંત્રિત થઈને કોઈ એક ઘેરથી નિશ્ચિત કરેલો આહાર લેવો, આ પ્રમાણે અર્થ થાય છે. જેમ કે કોઈ ભાવકે સાધુને કહ્યું– "ભગવાન! આપ મારા ઘેર ભિક્ષા માટે હંમેશાં પધારજો, મને લાભ આપવાનો અનુગ્રહ કરજો." આ આમંત્રણ સ્વીકારી સાધુ જો નિત્ય તેને ત્યાં ભિક્ષાર્થે જાય અને રોજ આહાર ગ્રહણ કરે તો તે નિયાગ–નિત્યપિંડ દોષ છે. તે ઉપરાંત નિમંત્રણપૂર્વકનો આહાર ગ્રહણ થતો હોવાથી તેમાં સ્થાપના દોષ અને આધાકર્મ, ક્રિીત આદિ દોષોની સંભાવના રહે છે. નિમંત્રણ આપનાર પ્રતિ રાગભાવ અને નિમંત્રણ ન આપનાર પ્રતિ દ્વેષભાવ આદિ દોષોની સંભાવના છે. (૪) મહાખિ :- અભિહતનો શાબ્દિક અર્થ– અભિ = સન્મુખ, હૃત = લાવેલો આહાર, કોઈ ગૃહસ્થ સાધુને વહોરાવવા નિમિત્તે ગામ, નગર કે ઘેરથી આહારાદિ સાધુ હોય ત્યાં લાવે અને તેને સાધુ ગ્રહણ કરે તો અભિહત અનાચાર દોષ લાગે છે. તેમાં આરંભ જન્ય દોષ છે. નિશીથ સૂત્ર અનુસાર ત્રણ ઘર દૂરથી સામે લઈ આવેલો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિતનો ભાગીદાર થાય છે. દાતાની દેયપદાર્થ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ વગેરે જોઈ શકાય માટે ત્રણ ઘરની મર્યાદામાંથી લાવેલો આહાર સાધુને માટે ગ્રાહ્ય છે. (૫) રામ? – રાત્રિભક્ત. રાત્રિ ભોજન કરવામાં ઘણા દોષ લાગે છે. સંસારી જીવો માટે પણ રાત્રે જમવું તે દોષ છે. સાધુઓ માટે તો તે સર્વથા ત્યાજ્ય છે. જૈનત્તર શાસ્ત્રમાં પણ તેનો નિષેધ છે. નિગ્રંથ શ્રમણ માટે તો રાત્રિભોજન ત્યાગ તે મહાવ્રતનું એક અંગ છે. આ સંબંધમાં ચૌભંગી થાય છે. (૧) દિવસે લાવી રાત્રે વાપરે (૨) રાત્રે લાવી દિવસે વાપરે, (૩) દિવસે લાવી બીજા દિવસે વાપરે (૪) રાત્રે લાવી રાત્રે વાપરે. ઉપરોક્ત ચારે ભંગથી કરેલો આહાર અનાચાર છે. (ઈ શિખાને - સ્નાનના બે પ્રકાર છે– દેશ સ્નાન અને સર્વ સ્નાન. દેશ સ્નાન = હાથ–પગ, મુખ વગેરે અંગો ધોવા. સર્વ સ્નાન = સંપૂર્ણ સ્નાન કરવું. નિગ્રંથ માટે બન્ને પ્રકારના સ્નાન નિષિદ્ધ છે. (૭) બંધ – સુગંધ. અત્તર અથવા અન્ય સુગંધી પદાર્થ સૂંઘવા. તે મોજ-શોખની પ્રવૃત્તિ હોવાથી સાધુ માટે ત્યાજ્ય છે. (૮) મત્તે :- પુષ્પમાળા. ગંધ અને માલ્ય બને શબ્દો ભિન્ન-ભિન્ન હોવા છતાં તેનો પ્રયોગ એક સાથે પણ થાય છે. તેમાં પૃથ્વીકાય, વનસ્પતિકાય આદિ જીવોની હિંસા થાય છે, તે ઉપરાંત વિભૂષા અને Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા પરિગ્રહ આદિની દષ્ટિથી તે વર્જિત અને અનાચરણીય છે. (૯) વીયળે : – વીજન. પંખો, તાડપત્ર, મયૂરપંખ, વગેરે કોઈપણ વસ્તુથી હવા નાંખવી. તેમાં વાયુકાયિક જીવોની તથા સંપાતિમ જીવોની હિંસા થાય છે. તેથી નિગ્રંથ શ્રમણ માટે ત્યાજ્ય છે. સંન્નિધિ આદિ અનાચાર : ३ संणिही गिहीमत्ते य, रायपिंडे किमिच्छए । संबाहणा दंतपहोयणा य, संपुच्छणा देहपलोयणा य ॥ ૪૧ છાયાનુવાદ : સન્નિધિવૃત્તીમાત્રજ ચ, રાપિન્ડ: િિમજી । संबाधनं दन्तप्रधावनं च संप्रच्छनं देहप्रलोकनं च ॥ = શબ્દાર્થ:- સંખિી = વસ્તુઓનો સંચય કરવો અને fહિમત્તે = ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું રાયપિંડે - રાજપિંડને ગ્રહણ કરવો હ્રિમિ∞ ્ = દાનશાળામાંથી દાન લેવું અથવા તમોને શું જોઈએ છે એમ પૂછીને બનાવેલો આહાર લેવો સંવાદળા = અંગમર્દન કરવું, હાડ, માંસ, ત્વચા, રોમ ઈત્યાદિને સુખ થાય તેવું તૈલાદિકનું માલીશ કરવું, કરાવવું વંતપહોયળા = દંત પ્રધાવન, દાતણ કરવું સંપુ∞ળા T = સંપ્રશ્ન—ગૃહસ્થોના શરીર કે ગૃહ સંબંધી ક્ષેમ કુશળ પૂછવા વેહપતોયબા= દેહ પ્રલોકન–અરીસા કે તેવા સાધનોમાં શરીરને નીરખવું. - ભાવાર્થ :- (૧૦) ધૃત–ગોળાદિ આહારનો સંચય કરીને રાખવો, (૧૧) ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું (૧૨) રાજા માટે બનાવેલો આહાર લેવો અથવા બલવર્ધક ઔષધિ નાખીને બનાવેલો આહાર લેવો, (૧૩) દાનશાળા આદિમાં 'શું જોઈએ છે ?' તેમ પૂછીને અપાતો આહાર લેવો અથવા તમારે શું જોઈએ છે ? તેમ પૂછીને બનાવેલો આહાર લેવો. (૧૪) શરીરના અંગોપાંગનું મર્દન કરવું, કરાવવું (૧૫) દાંત સ્વચ્છ કરવા, (૧૬) ગૃહસ્થને ક્ષેમ કુશળ પૂછવા, (૧૭) પોતાના શરીરનું પ્રતિબિમ્બ અરીસાદિમાં જોવું. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આઠ અનાચારોનું કથન છે. (૧૦) સંહિ↑ :– સન્નિધિનો અર્થ છે સંગ્રહ કરવો. ખાદ્ય વસ્તુઓ તથા ઔષધ–ભેષજ આદિનો લેશમાત્ર અથવા લેપ્યમાત્ર પણ સંચય ન કરવો, તેવી શાસ્ત્રજ્ઞા છે. ભયંકરમાં ભયંકર દુઃસાધ્ય રોગાંતક આવે તો પણ ઔષધ આદિનો સંગ્રહ કરવો વર્જિત છે; સંગ્રહ કરવાથી વૃદ્ધિ, લોભવૃત્તિ વગેરે વધે છે. સંચય કરવાનો સર્વથા ત્યાગ કરવો, નિષ્પરિગ્રહ રહેવું તે શ્રમણધર્મનો અનિવાર્ય ગુણ છે. (૧૧) હિમત્તે :- શિહિ = ગૃહસ્થના, મન્ને - ભાજન, વાસણ. ગૃહસ્થના વાસણમાં ભોજન કરવું, = Page #102 -------------------------------------------------------------------------- ________________ | ૪૨ શ્રી દશવૈકાલિક સૂત્ર પાણી પીવું અથવા તેના વાસણનો ઉપયોગ કરવો અનાચાર છે. કારણ કે ગૃહસ્થના વાસણમાં ભોજન કર્યા પહેલા કે પછી તે વાસણને સાફ કરે, સચિત્ત પાણીથી ધુએ, તેમાં જળનો આરંભ થાય, તે પાણી જ્યાં ત્યાં ઢોળાય તેથી અજયણા થાય અને જીવ હિંસા થાય. માટે ગૃહસ્થના પાત્રમાં ભોજન-પાન કરનારને આચાર ભ્રષ્ટ કહ્યા છે. તે ઉપરાંત ગૃહસ્થના વાસણ ધાતુના હોય અથવા મૂલ્યવાન હોય, તે ખોવાઈ જવાની, ચોરી થઈ જવાની સંભાવના છે. કદાચ ખોવાઈ જાય તો તેની ક્ષતિપૂર્તિ કરવી સાધુને માટે મુશ્કેલ છે. (૧૨) રાજપિંડ - રાજા માટે બનાવેલા આહારને, રાજકીય ભોજનને અથવા રાજાના ઘરના આહારને રાજપિંડ કહેવામાં આવે છે. રાજાનો આહાર ગરિષ્ઠ અને બલવર્ધક તેમજ કામવર્ધક હોય છે. આવો આહાર સંયમી સાધકના સંયમમાં હાનિ પહોંચાડે છે. રાજઘરનું સરસ ભોજન ખાતા રહેવાથી રસલોલુપતા વધે, રસલોલુપતાના કારણે અનેષણીય આહાર ગ્રહણ કરવા રૂપ દોષની સંભાવનાથી રાજકીય આહાર ગ્રહણ કરવો અનાચાર્ણ છે. તે ઉપરાંત રાજાના ઘેરથી આહાર ગ્રહણ કરવામાં આકીર્ણ દોષની સંભાવના છે. રાજમહેલમાં પ્રધાનો, સેનાપતિઓ વગેરેનું સતત આવાગમન થતું રહે છે. તે ભીડમાં સાધુને ઠોકર લાગે, પાત્રાદિ તૂટી જાય, વગેરે દોષ તથા એષણા સમિતિનું પાલન બરાબર ન થાય, આ રીતે રાજપિંડ અનેક દોષોનું કારણ હોવાથી વર્યુ છે. (૧૩) વિનિચ્છ ય:- કિમિચ્છક. કોઈ ગૃહસ્થ સાધુને પૂછે કે તમારે શું જોઈએ છે? તે રીતે પૂછીને બનાવેલો આહાર અથવા દાનશાળાદિમાં સાધુને પૂછીને અપાતો આહાર કિમિચ્છકપિંડ કહેવાય છે. કારણ કે પૂછીને બનાવેલા આહારમાં એષણાસમિતિનું પાલન થતું નથી. તેથી તે ત્યાજ્ય છે. (૧૪) સંવાદ – સંબોધન-સંવાહન. સંબોધનનો અર્થ મર્દન કરવું. શરીર દાબવું અથવા દબાવવું તે બન્ને ક્રિયા રાગ વર્ધક છે. તેના ચાર પ્રકાર છે- અસ્થિ, માંસ, ત્વચા અને રોમ, આ ચારેયને સુખપ્રદ તેલાદિ દ્રવ્યોનું મર્દન કરવું. (૧૫) વંતપોયણઃ - દંત પ્રધાન. નિગ્રંથ શ્રમણચર્યાનો એક વિશિષ્ટ ગુણ છે– અદંતધાવન. દંતધાવન ગૃહસ્થ પ્રવૃત્તિ છે તેથી જૈન શ્રમણ માટે તેનો નિષેધ છે. [વિશિષ્ટ વિવરણ માટે જુઓ–પરિશિષ્ટ) (૧) સપુચ્છા :-સમૃચ્છના-પૂછવું. ગૃહસ્થને સંયમી જીવનમાં અયોગ્ય એવા પ્રશ્નો પૂછવા. તેના પાંચ અર્થ આ પ્રમાણે છે– (ક) ગૃહસ્થને પોતાના અંગોપાંગોની સુંદરતા વિષયક પ્રશ્ન પૂછવા, (ખ) ગૃહસ્થને સાવધ-આરંભ સંબંધી પ્રશ્ન પૂછવા અથવા ગૃહસ્થોના શરીર કે ગૃહ સંબંધી ક્ષેમકુશળ પૂછી તેની વાતોમાં રસ લેવો, (ગ) તબિયત કેમ છે, આ રીતે પ્રશ્ન પૂછવા, (ઘ) અમુકે આ કાર્ય કર્યું કે નહીં? એમ બીજી વ્યક્તિ દ્વારા પૂછાવવું, (૨) શરીર ઉપર પડેલી રજને ગૃહસ્થ પાસે લૂછાવવી અથવા લૂંછવી, આ સર્વ કાર્ય સાવધના પોષક અને ગૃહી પરિચર્યારૂપ હોવાથી અનાચાર દોષરૂપ છે. (૧૭) જેહપોયT:- દેહપ્રલોકન. દર્પણ, પાત્ર, પાણી, તેલ, મધ, મણિ, ખગ આદિમાં પોતાના દેહનું અવલોકન કરવું. નિશીથ સૂત્રમાં દેહ પ્રલોકન કરનારને પ્રાયશ્ચિત બતાવ્યું છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩: શુલલકાચાર કથા ૪ ૩ ચોપટ રમવું આદિ અનાચાર : अट्ठावए य णालीए, छत्तस्स य धारणट्ठाए । तेगिच्छं पाहणा पाए, समारंभं च जोइणो ॥ છાયાનુવાદઃ અષ્ટાપવષ્ય નાન્નિા, છત્રણ ૨ ધારણાથયા चैकित्स्यमुपानही पादयोः, समारम्भश्च ज्योतिषः ॥ શબ્દાર્થ - રાવણ = જુગાર, ચોપટ રમવો = નાલિકાથી પાસા ફેંકીને જુગાર રમવો છત્તÍ= છત્રનું કારખટ્ટાપ ધારણ કરવું તેષ્ઠિ = ચિકિત્સા કરવી પS= પગમાં પાટણ = જૂતા આદિ પહેરવાં ગોળોઅગ્નિનો સારમું = સમારંભ કરવો. ભાવાર્થ:- (૧૮) જુગાર રમવો, નાલિકા દ્વારા પાસા ફેંકીને શેતરંજ વગેરે બીજી રમતો રમવી (૧૯) માથા પર છત્ર ધારણ કરવું (૨૦) વ્યાધિ આદિની ચિકિત્સા જેના દ્વારા હિંસા થાય તેવી વૈદકક્રિયા) કરવી, કરાવવી (૨૧) પગમાં પગરખાં આદિ પહેરવા (રર) અગ્નિનો સમારંભ કરવો, એ સર્વે સાધુ માટે અનાચીર્ણ છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં પાંચ અનાચારોનું વર્ણન છે. (૧૮) અEાવણ ૨ નાની – અષ્ટાપદ અને નાલિકા. શેતરંજ વગેરે રમત રમવી તેને અષ્ટાપદ કહેવાય છે અને પાસાઓને નાલિકા દ્વારા નાખીને રમવામાં આવે તેને નાલિકા કહેવાય છે. તે સ્વાધ્યાય ઘાતક અને પ્રમાદાચરણ હોવાથી સાધુ માટે તે અનાચાર્ણ છે. (૧૯) છત્તરૂ ય ધારાટ્ટા:- છત્રને ધારણ કરવું. છત્ર ધારણ કરવા અને ન કરવા સંબંધી આગમોમાં ભિન્ન-ભિન્ન આશયથી ભિન્ન-ભિન્ન કથન જોવા મળે છે. પ્રસ્તુત આગમમાં છત્ર ધારણ કરવાને અનાચાર દોષ કહ્યો છે. શ્રી સૂયગડાંગ સૂત્ર અને પ્રશ્ન વ્યાકરણમાં સાધુને માટે છત્ર ધારણ કરવું અકલ્પનીય છે, તેમ કહ્યું છે. શ્રી આચારાંગ સુત્રમાં કથન છે કે શ્રમણ સહવર્તી સંતોની અનુમતિ લીધા વિના તેની છત્રાદિ વસ્તુ ગ્રહણ કરે નહીં. આ વિધાન પરથી સંતો છત્ર રાખતા હોય તેમ જણાય છે. વ્યવહાર સૂત્રમાં સ્થવિરોને માટે "છત્ર ધારણ કરવું" કલ્પનીય કહ્યું છે. આ સર્વ આગમોના અભિપ્રાયનો નિષ્કર્ષ એ જ છે કે– (૧) વરસાદ અને તાપ નિવારણને માટે સાધુ છત્ર ધારણ કરે તો અનાચાર દોષ લાગે છે. (૨) શોભા અને મહિમા વધે તેવા હેતુથી છત્ર ધારણ કરવું તે અનાચાર દોષ છે. (૩) ગાઢ રોગાદિનું કારણ ઉપસ્થિત થાય Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ત્યારે છત્ર ધારણ કરવું પડે તો તે અનાચાર દોષ નથી. (૪) સ્થવિરને માટે છત્ર ધારણ કરવું પડે તો અનાચાર દોષ નથી. (૨૦) :- ચિકિત્સા. તેના બે અર્થ થાય છે. (૧) ઔષધ સેવન (૨) વૈદ્યક વૃત્તિ. (૧) ઔષધ સેવન - શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ, પ્રશ્નવ્યાકરણ આદિ આગમોમાં સાધુસાધ્વીઓએ ચિકિત્સા ન કરવી, ન કરાવવી, અનુમોદન પણ ન કરવું તે પ્રકારનું સ્પષ્ટ કથન છે. જ્યારે બીજી બાજુ શ્રમણોપાસકને માટે બારમા વ્રતમાં ચૌદ પ્રકારના દાનમાં સાધુને આવશ્યકતા અનુસાર ઔષધ–ભેષજથી પ્રતિલાભિત કરવાનું વિધાન છે. જો રોગની ચિકિત્સાનો સર્વથા નિષેધ હોય તો ઔષધ-ભેષજના દાનનું કથન કેવી રીતે હોય શકે? તેનું સમાધાન એ છે કે– ચિકિત્સા ન કરવી તે ઉત્સર્ગ માર્ગ છે; તેથી જ્યાં સુધી ક્ષમતા હોય ત્યાં સુધી રોગ પરીષહને સહન કરવો તે શ્રમણ ધર્મ છે. જ્યારે વ્યક્તિની ક્ષમતા ઉપરાંત રોગની વેદના હોય ત્યારે શ્રમણ નિર્વદ્ય ચિકિત્સાનું અવલંબન લઈ શકે છે; તે સાધુનો નિર્દોષ અપવાદ માર્ગ છે. દોષ લગાડીને ચિકિત્સા કરાવવી તે સદોષ અપવાદ માર્ગનું સેવન છે, તેનું પ્રાયશ્ચિત્ત કરીને શ્રમણ શુદ્ધ થાય છે. નિશીથસૂત્રમાં વિવિધ પ્રકારની ચિકિત્સાના પ્રાયશ્ચિતનું કથન છે. આ રીતે આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિના ઔષધ નહીં લેવાના વિધાન અને શ્રાવકના બારમા વ્રતમાં આવતું ઔષધ દાનનું વિધાન સમીચીન (૨) વૈધક વૃત્તિ :- સોળ ઉત્પાદનના દોષોમાં એક દોષ ચિકિત્સા પણ છે. તેનો અર્થ છે ઔષધાદિ દેખાડીને આહાર પ્રાપ્ત કરવો; સાધુ માટે આવા પ્રકારે આહારની ગવેષણા વર્જનીય છે. આગમમાં સ્પષ્ટ કહ્યું છે કે ભિક્ષુ ચિકિત્સા, મંત્ર, તંત્ર, ઔષધ ભૈષજ્ય વગેરેનો પ્રયોગ કરીને ભિક્ષા પ્રાપ્ત ન કરે. ચિકિત્સા શાસ્ત્ર શ્રમણ માટે પાપકૃત કહેલ છે. (૨૧) પાર પાપ - પગમાં પગરખાં પહેરવા. કાષ્ઠ કે ચામડાના પગરખાં ધારણ કરવા તે સાધુને માટે અનાચાર દોષ છે. શરીરની અસ્વસ્થતામાં, આપત્કાલમાં ચામડા અથવા કાષ્ઠ સિવાયના પગરખાં ધારણ કરી શકે છે. પગરખા પગમાં જ પહેરાય છે છતાં પણ– પદ આપવાનું કારણ એ છે કે પગમાં કે અન્ય કોઈ બિમારી હોય તો પગરખાંનો અપવાદ માર્ગે ઉપયોગ કરે તે અનાચાર નથી. નિરોગી અણગાર પગરખાં પહેરે તો જિનાજ્ઞાનો ભંગ થાય છે, ઈર્યાસમિતિની વિરાધના થાય છે, તેમજ સુખશીલપણાની વૃદ્ધિ થાય છે. માટે સંયમશીલ સાધુએ પગરખાં ધારણ કરવા ન જોઈએ. (રર) સમીરં ગોળો – અગ્નિનો આરંભ કરવો. અગ્નિના આરંભથી છકાયના જીવોનો આરંભ થાય છે. અગ્નિ તીક્ષ્મતમ શસ્ત્ર છે, સર્વ જીવોને માટે આઘાત જનક છે. અગ્નિનો આરંભ દુર્ગતિ વધારનાર અનેક દોષોનું કારણ છે; તેથી સંયમી મુનિ પ્રકાશ માટે કે ઠંડીના નિવારણ માટે અગ્નિનો આરંભ ન કરે. અગ્નિ સમારંભ શબ્દમાં અગ્નિની અંતર્ગત તેના સર્વરૂપ- અંગાર, મુર્મર, અર્ચિ, જ્વાળા Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા વગેરે સમાય જાય છે. પ્રકારાંતરથી અગ્નિથી આહારાદિ રાંધવું, રાંધવાનું કહેવું, અગ્નિ પ્રગટાવવાનું કહેવું, પ્રકાશ કરવો, બુઝાવવો વગેરે રૂપે પણ સમારંભ કરવો, કરાવવો કે અનુમોદવો, તે સર્વ અનાચાર છે. શય્યાતર પિંડ આદિ અનાચાર : सिज्जायरपिंडं च आसंदी पलियंकए । गिहंतरणिसेज्जा य, गायस्सुव्वट्टणाणि य ॥ ૪૫ છાયાનુવાદ : શય્યાતપિન્ડમ્સ, આસનીપૌ । गृहान्तरनिषधा च, गात्रस्योद्वर्त्तनानि च ॥ શબ્દાર્થ:- સિખ્ખાયપિંડ = શય્યાતરનો આહાર લેવો આસંવીતિય = સાંગામાંચી અને પલંગ પર બેસવું નિરંતરગિસિગ્ગા = ગૃહસ્થના ઘેર જઈને બેસવું ગાયત્સુકૃષિ = શરીરનો મેલ દૂર કરવા માટે પીઠી વગેરે ચોળવું. ભાવાર્થ:- (૨૩) જે ગૃહસ્થે રહેવા માટે આશ્રય આપ્યો હોય તે શય્યાતર કહેવાય; તેના ઘરનું ભોજન આદિ લેવું, (૨૪) આસંદી–સાંગામાંચી ઉપર બેસવું, (૨૫) પલંગ ઉપર બેસવું, (૨૬) ગૃહસ્થના ઘેર જઈને બેસવું (૨૭) શરીરના અવયવોમાં પીઠી ચોળવી, ઈત્યાદિ ક્રિયાઓ કરવી સાધુ માટે અનાચીર્ણ છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં પાંચ અનાચારોનું વર્ણન છે. (૨૩) સિબ્બાયર્ પિંડ :– શય્યાતરના ઘરનો આહાર લેવો. સેજ્ઝાયર શબ્દના ત્રણ સંસ્કૃતરૂપ થાય છે. (૧) શય્યાકર– શય્યાને બનાવનાર, (૨) શય્યાધર- શય્યાને ધારણ કરનાર, (૩) શય્યાતર–શય્યાદાન કરનાર. આ ત્રણે અર્થમાંથી અહીં ત્રીજો અર્થ માન્ય છે. શય્યાતર શબ્દનો પ્રવૃત્તિલભ્ય અર્થ આ પ્રમાણે થાય છે— શ્રમણોને રહેવા માટે શય્યા(સ્થાન) આપનાર શય્યાતર કહેવાય છે. આજ્ઞા આપનાર ઘરના માલિક અથવા માલિકે નિર્દેશ કરેલ કોઈ વ્યક્તિ શય્યાતર કહેવાય છે. ભાષ્યકારના મતાનુસાર શ્રમણ જે ઉપાશ્રય કે સ્થાનમાં રાત્રિ દરમ્યાન રહે, સૂવે અને ચરમ આવશ્યક કાર્ય—પ્રતિક્રમણ કરે તે સ્થાનના સ્વામી શય્યાતર થાય છે અર્થાત્ તે શય્યાતર કહેવાય છે.(જે સ્થાનમાં દિવસે જ રહે તેના સ્વામી શય્યાતર કહેવાતા નથી.) શય્યાતરના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર આદિ અગ્રાહ્ય હોય છે. તૃણ, રાખ, પાટ, પાટલા, બાજોઠ આદિ ગ્રાહ્ય હોય છે. શય્યાતર પિંડના દોષ ઃ- શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવો તે અનાચારદોષ છે. શય્યાતરને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી દશવૈકાલિક સૂત્ર ત્યાંથી આહાર ગ્રહણ કરવાથી તેને બોજો વધી જાય, ક્યારેક અશ્રદ્ધા અને અભક્તિના ભાવ થાય છે, પરિણામે સાધુને સ્થાનની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. ક્યારેક તે અતિભક્તિવશ દેશિક દોષ યુક્ત આહાર પાણી વહોરાવે છે. સાધુને એષણા સમિતિનું પાલન યથાર્થ રીતે થતું નથી તેમ જ ગૃહસ્થના પ્રતિબંધમાં રહેવું પડે છે. આ સર્વ દોષોની સંભાવના હોવાથી શય્યાતર પિંડનો ત્યાગ કરવો જોઈએ. (ર૪) આવી - આનંદી એક પ્રકારનું બેસવાનું આસન અથવા બેસવા યોગ્ય માંચી, ખાટલી, ખુરસી, ડોળી-સાદડી, વગેરે આનંદી કહેવાય છે. તેનું પ્રતિલેખનાદિ બરાબર થઈ શકતું નથી. તેથી તેમાં બેસવાથી અસંયમની સંભાવના છે. (૨૫) પનિયં - પલંગ, માંચી, ખાટ, ખાટલા, પથારી ઈત્યાદિ વાપરવા. તે સૂવાના કામમાં આવે છે તેથી તેને પર્યક–પલંગ કહે છે. તેમાં ઊંડાણવાળા છિદ્રો હોય છે, તેમાં કોઈ જીવ જંતુ બેસી જાય તો તે સારી રીતે જોઈ શકાતા નથી. આસન અને પલંગાદિમાં બેસવાથી લઘુતા, શાસનની હીલના, સુખશીલપણું અને હિંસા આદિ દોષોની સંભાવના છે. તેથી સાધુ તેના ઉપર બેસે નહીં તેમજ સૂએ પણ નહીં. (ર) હિતર એજ્ઞા -ગૃહત્તર નિષદ્યા અર્થાત્ ભિક્ષા આદિ માટે ગયેલા અણગારને ગૃહસ્થના ઘરમાં બેસવું તે અનાચીર્ણ છે. અન્ય ગૃહમ્ પૃદાતરમ્ આ પ્રમાણે વ્યુત્પત્તિ કરીએ તો, સાધુ જે સ્થાનમાં સ્વયં નિવાસ કરે છે, તે સ્થાન તેના માટે સ્વગૃહ છે. તે સિવાયના પ્રત્યેક સ્થાન તેના માટે પરગૃહ અથવા ગૃહત્તર છે. સંક્ષેપમાં સાર એ જ છે કે સાધુ ગૃહસ્થના ઘરમાં અર્થાત્ પોતાના રોકાયેલા સ્થાન સિવાયના અન્ય સ્થાનમાં કારણ વિના બેસે નહીં. ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્ય પર વિપત્તિ આવે છે, પ્રાણીઓનો વધ થાય છે, ભિક્ષાર્થીઓને ભિક્ષાની અંતરાય પડે, ગૃહસ્થોને ક્રોધ ઉત્પન્ન થાય અને કુશીલપણાની વૃદ્ધિ થાય છે. (૨૭) વિરૂધ્યકાળ :- ગાત્ર ઉદ્વર્તન. શરીરમાં પીઠી આદિ ચોળવી-ચોળાવવી. આ પ્રવૃત્તિથી સાધક મલ પરિષહથી પરાભૂત થાય છે. તે ઉપરાંત શરીર શોભા, કામવિકાર, ઈત્યાદિ દોષોની સંભાવના રહે છે. પ્રસ્તુત સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં સાધુ માટે શરીર શોભાનો નિષેધ કરીને તેની અંતર્ગત ગાત્ર ઉદ્વર્તનનો પણ નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કે સંયમી સાધુ ચૂર્ણ, કલ્ક, લોધ્ર આદિ સુગંધિત પદાર્થોને પોતાના શરીર ઉપર ચોળે નહીં, તેનું સેવન કરે નહીં કારણ કે શરીર વિભૂષા સાવધ બહુલ છે. તેનાથી ગાઢ કર્મબંધન થાય છે. ગૃહસ્થની વૈયાવચ્ચ આદિ અનાચાર : गिहिणो वेयावडियं, जा य आजीववत्तिया । तत्ताणिव्वुडभोइत्तं, आउरस्सरणाणि य ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૩: શુલ્લકાચાર કથા || ૪ ૭] છાયાનુવાદઃ દિને વૈયાવૃાં, ત્યાં જ આ નીવવૃત્તિતા ! तप्तानिवृत्तभोजित्वं, आतुरस्मरणानि च ॥ શબ્દાર્થ – ઉદળો = ગૃહસ્થની વાવડિય = વૈયાવૃત્ય કરવી એનીવવત્ત = પોતાની જાતિ આદિ બતાવીને આહારાદિ લેવો તત્તાપવુડમોફd = જે પાણી અગ્નિના શસ્ત્રથી બરાબર ઉકળ્યું ન હોય તેવું પાણી લેવું. અથવા સચિત્ત અને અચિત્ત બંને હોય તેવા મિશ્રિત આહાર પાણી ગ્રહણ કરવા સારસરણાદિ = સુધાદિથી પીડિત થઈને પરિવારના લોકોનું સ્મરણ કરવું. ભાવાર્થ :- (૨૮) ગુહસ્થની વૈયાવૃત્ય કરવી (૨૯) જાતિ-કુલ–ગણાદિ પ્રગટ કરી આજીવિકા મેળવવી. (૩૦) જે પદાર્થ સર્વથા પ્રાસુક(અચિત્ત) થયા ન હોય, તેનું ભોજન કરવું (૩૧) ભૂખ આદિથી પીડિત થઈને પારિવારિક જનોનું સ્મરણ કરવું. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ચાર અનાચારનું વર્ણન છે. (૨૮) જિદિપો રેયાવલિયં:- ગૃહસ્થની સેવા કરવી. આ શબ્દના બે અર્થ થાય છે– (૧) તૈયાપૃન્ય- ૧. ગૃહસ્થના ઉપકારમાં પ્રવૃત્ત થવું અને ગૃહસ્થ સંબંધી વ્યાપાર કરવો. ૨. ગૃહસ્થના અસંયમ જીવનની અનુમોદના કરવી. ૩. ગૃહસ્થને આહારાદિ આપવા.૪.ગૃહસ્થના ઉપકાર માટે તેનું કાર્ય સ્વયં કરવું. વ્યાપારાદિ કરવા. (૨) વૈયાવન્ય- પરિચર્યા સેવા કરવી. ૧, ગૃહસ્થની શારીરિક સેવા-શુશ્રષા કરવી. ૨. ગૃહસ્થને બીજાને ત્યાંથી આહાર, પાણી, દવા આદિ લાવીને આપવા. ૩. ગૃહસ્થ પાસે શારીરિક સેવા લેવી. કોઈ પણ પ્રકારે ગુહસ્થોનો ઉપકાર કરવાથી, સેવા કરવાથી કે કરાવવાથી, તેના અસંયમી જીવનની અનુમોદના થાય છે. તેથી સાધુને માટે તે અનાચાર દોષ છે. (૨૯) આવાવ વત્તા :- આજીવ વૃત્તિતા. જાતિ આદિ બતાવીને આજીવિકા ચલાવવી. આજીવ = આજીવિકા ચલાવવાનો ઉપાય અથવા સાધન અને વૃત્તિત્તા = તે સાધન દ્વારા આહારાદિ પ્રાપ્ત કરવો. આજીવિકા પ્રાપ્ત કરવાના આઠ સાધન છે. તેના આધારે આજીવવૃત્તિતાના આઠ પ્રકાર થાય છે. જેમ કે (૧) બ્રાહ્મણ આદિ જાતિ અથવા જાતિ એટલે માતૃપક્ષ. પોતાની જાતિ દેખાડીને આહારાદિ પ્રાપ્ત કરવો તે જાત્યજીવવૃત્તિતા છે. (૨) ઉગ્રાદિકુલ અથવા કુલ એટલે પિતૃપક્ષ, કુળ બતાવીને આજીવિકા કરવી, તે કુળાજીવવૃત્તિતા છે. (૩) કૃષિ આદિ કર્મ. આચાર્યાદિ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યા વિના જે કાર્ય કરી શકાય તેને કર્મ કહે છે. ખેતી આદિની કર્મ-કુશળતાની વાત કહીને આહારાદિ પ્રાપ્ત કરવા. તેનું નામ કમજીવવરિતા છે. (૪) જે કાર્યમાં પ્રવીણતા મેળવી શકાય તે શિલ્પ કહેવાય છે. વણાટ, સિલાઈ સંબંધી પોતાના શિલ્પ-કૌશલ્યની વાત કરી આહારાદિ પ્રાપ્ત કરવા તે શિલ્પાજીવવૃત્તિતા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ | ૪૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર (૫) વેશ. પોતાના વેશના સહારે આહારદિ પ્રાપ્ત કરવા તે લિંગાજીવવૃત્તિતા છે. (૬) અલ્લાદિગણ છે. પોતાની ગણ વિદ્યાની કુશળતાને દેખાડીને આજીવિકા કરવી તે ગણાજીવવૃત્તિતા છે. (૭) પોતાના તપનું વર્ણન કરી, આજીવિકા પ્રાપ્ત કરવી તે તપાજીવવૃત્તિતા છે. (૮) શાસ્ત્રજ્ઞાન. પોતાના શ્રુતજ્ઞાનની પ્રશંસા કરી આજીવિકા પ્રાપ્ત કરવી તે શ્રુતજીવવૃત્તિતા છે. જાતિ આદિને કહેવાની પ્રવૃત્તિ બે પ્રકારે થઈ શકે છે– (૧) હું અમુક જાતિનો છું, ઉગ્રતપસ્વી છું, બહુશ્રુતજ્ઞાની છે. આ રીતે પોતે જ પોતાની જાતિ આદિ બતાવીને (૨) અન્ય દ્વારા પોતાની જાતિ આદિ કહેવડાવીને આજીવિકા પ્રાપ્ત કરવી. ઉપરોક્ત કોઈ પણ પ્રકારે આહાર પ્રાપ્ત કરવો તે સંયમી જીવન માટે દોષરૂપ છે, તે એક પ્રકારની લાચારી કે દીનતા છે, સોળ ઉત્પાદનના દોષમાંથી એક દોષ છે. તેથી જ તેવા સાધુઓને આગમમાં કુશીલ કહ્યા છે. તેવા સાધુઓ જીહાલોલુપ બની પોતાના શ્રમણભાવને નષ્ટ કરે છે. તે આજ્ઞાભંગ, સંયમની વિરાધના અને પરંપરાએ મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. આ રીતે આજીવવૃત્તિતામાં અનેક દોષોની સંભાવના છે, તેથી તે ત્યાજ્ય છે. (૩૦) તત્તવુિડ મોફત્ત - તપ્તાનિવૃત્ત ભોજિત્વ-અર્ધપક્વ વસ્તુનો ઉપભોગ કરવો. તપ્ત અને અનિવૃત્ત, આ બે શબ્દોનો સમાસ યુક્ત શબ્દનો પ્રયોગ મિશ્ર(સચિત્ત-અચિત્ત) વસ્તુને દર્શાવવા માટે થયો છે. તપ્ત = તપાવેલું, ગરમ કરેલું. અનિવૃત્ત = જીવ રહિત ન થયેલું. ગરમ કરવા છતાં અથવા અન્ય શસ્ત્રનો સંયોગ થવા છતાં જે પૂર્ણ અચિત્ત ન થયું હોય તેવું જલ અને ભોજન ગ્રહણ કરવું અનાચાર છે. ઉકાળાપૂર્વક ઉકાળેલું પાણી પૂર્ણ અચિત્ત થઈ જાય છે. બરાબર ન ઉકાળેલું હોય તેવું મિશ્ર જલ તહાનિવૃત્ત કહેવાય છે. અથવા એકવાર પૂર્ણ અચેત થયેલું પાણી તેની કાલમર્યાદા પૂર્ણ થતાં પુનઃ સચેત થઈ જાય છે. તેવા જલને પણ તાનિવૃત્ત કહેવાય છે. પૂર્ણ અચેત થયેલું પાણી ચોમાસામાં ત્રણ પ્રહર સુધી, શિયાળામાં ચાર પ્રહર સુધી અને ઉનાળામાં પાંચ પ્રહર સુધી અચેત રહે છે, ત્યારપછી ગમે ત્યારે તે પુનઃ સચેત થઈ શકે છે. આ રીતે અચેત થયેલા જલની અચેત રહેવાની કાલમર્યાદા શાસ્ત્રની વ્યાખ્યાઓમાં અને ગ્રંથોમાં દર્શાવેલી છે. તે ઉપરાંત મિશ્ર ભોજન કે જેમાં જીવના પ્રદેશો રહી ગયા હોય તેવો અર્ધપક્વ આહાર લેવો. તેને પણ તપ્તાનિવત્ત ભોજન કહે છે. સાધુને માટે પ્રાસુક, જીવરહિત, પૂર્ણ અચિત્ત થયેલા આહાર પાણી જ કલ્પનીય છે. તેથી તપ્તાનિવૃત્ત આહાર પાણી ગ્રહણ કરવા, તે અનાચાર દોષ છે. (૩૧) ના રસ્તા - આતુર = પીડિત, દુઃખી, સરળ = તેના બે સંસ્કૃત રૂપ થાય છે– (૧) માનિ = સ્મરણ કરવું (૨) શ નિ = ત્રાણ અથવા શરણ. આ રીતે આ અનાચારનો અર્થ છે કે મુનિ રોગાતંકથી કે પરીષહોપસર્ગથી દુઃખી થઈને દીનભાવે ગૃહસ્થોની કે પારિવારિક જનોનું શરણ ઇચ્છે અથવા તેઓને યાદ કરે, તો તે અનાચાર છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૩: શુલ્લકાચાર કથા ૪ ૯ સચિત્ત મૂળા આદિ અનાચાર : ___ मूलए सिंगबेरे य, उच्छुखंडे अणिव्वुडे । कंदे मूले य सच्चित्ते, फले बीए य आमए ॥ છાયાનુવાદઃ મૂર્તિ ગુજર ૨, ફ@gu૬મનિવૃતમ્ | कन्दो मूलं च सचित्तं, फलं बीजं च आमकम् ॥ શબ્દાર્થ - વુિડે = પાક્યા વગરના-સચિત્ત મૂન = મૂળા હિંગળવારે = આદું ૩છુડે = ગંડેરી, શેરડીના ટુકડા સવિ7 - સચિત્ત, સજીવ વવે મૂત્તે = કંદમૂળ ગામ - કાચા, સચિત્ત પર = ફળ વીંs= બીજ. ભાવાર્થ - (૩૨) જે જીવોથી રહિત થયેલા ન હોય તેવા સચિત્ત મૂળા (૩૩) સચિત્ત આદું (૩૪) સચિત્ત ઈક્ષખંડ (૩૫) સચિત્ત કંદ (૩૬) સચિત્ત મૂળ (કંદમાંથી નીકળેલા ભૂમિગત તાંતણા તે મૂળિયા) (૩૭) સચિત્ત ફળ (૩૮) ઘઉં વગેરે વનસ્પતિના સચિત્ત બીજ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાત અનાચારોનું વર્ણન છે. (૩૨-૩૩) મૂતા લિરે - મૂળા અને આદું. સચિત્ત મૂળા અને આદું સાધુ માટે અગ્રાહ્ય છે. અહીં અનંતકાયની અગ્રાહ્યતા દર્શાવવા ઉદાહરણરૂપે આ બે નામ સૂત્રકારે આપ્યા છે. (૩૪) ૩છુqટે:- ઈશુ ખંડ. જેમાં બે પર્વ મોજૂદ હોય અર્થાત્ શેરડીની કાંતળી વચ્ચે જેમાં આંખ જેવી આકૃતિવાળી ગાંઠ હોય, ત્યાં સુધી શેરડી સચિત્ત કહેવાય છે. તે લેવામાં અનાચાર દોષ લાગે છે. તે પર્વ–ગાંઠ કાઢી લેવામાં આવે અને તે ગંડેરીના રૂપમાં થઈ જાય ત્યારે તે સચેત કહેવાતી નથી પરંતુ તેમાં ફેંકવાનું વધુ પ્રમાણમાં હોવાથી સંયમ વિરાધના થાય છે. તેથી તે અગ્રાહ્ય છે. (૩૫-૩૬) વધે મૂત્તે :– કંદ અને મૂળ. આ બે શબ્દો વૃક્ષની ક્રમિક અવસ્થાના બોધક છે વૃક્ષનો સહુથી નીચેનો ભાગ મૂળ કહેવાય છે અને તેની ઉપરનો ભાગ કંદ કહેવાય છે. અહીં ગાથામાં ક્રમનો વ્યત્યય થયો છે. વ્યવહારમાં પણ કંદમૂળ શબ્દ પ્રયોગ બહુ પ્રચલિત છે. (૩૭–૩૮) પત્તે વણ ૨ નામ:- અચિત્ત નહીં થયેલા આમ્રાદિ ફળો તથા ઘઉં આદિ ઉગવા યોગ્ય વનસ્પતિના બીજ સાધુ માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. બિબુડે, સવરે મામણ – અનિવૃત્ત, સચિત્ત, આમક. મૂળ કંદ આદિની સચિત્ત અવસ્થા બતાવવા આ ત્રણ શબ્દનો પ્રયોગ છે, તે ત્રણે શબ્દો એકાર્થક હોવા છતાં તેમાં કંઈક ભિન્નતા છે. યથા Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર (૧) જે સચિત્ત વસ્તુ ઉપર શસ્ત્રાદિનો પ્રયોગ થયો હોય પરંતુ તે પ્રાસુક–જીવરહિત થઈ ન હોય, તેને તે અનિવૃત્ત કહેવાય છે. (૨) જેના ઉપર શસ્ત્રનો પ્રયોગ થયો જ નથી, એવી જે વસ્તુ સજીવ છે તે સચિત્ત કહેવાય છે.(૩) જે પરિપક્વ થયેલા ન હોય તેવા કાચા ફળાદિ આમક કહેવાય છે. આ રીતે આ ત્રણે ય શબ્દ સજીવતાના દ્યોતક છે. પહેલાંમાં શસ્ત્ર પ્રયોગ થયો છે પણ હજુ તેનો જીવ અલગ થયો નથી. બીજામાં શસ્ત્ર પ્રયોગ થયો નથી. ત્રીજામાં પરિપકવતા આવી નથી. ૫૦ ગાથા કથિત અનંતકાયિક મૂળા, આદું, કંદ તથા પ્રત્યેક શરીરી મૂળીયા, શેરડી, ફળ, બીજ વગેરે સચિત્ત હોય તો તેને ગ્રહણ કરવાથી, વાપરવાથી અહિંસાવ્રતનો ભંગ થાય છે. માટે આ અનાચાર દોષ ટાળવા જોઈએ. સચિત્ત સંચળ આદિ અનાચાર : ८ सोवच्चले सिंधवे लोणे, रोमालोणे य आमए । सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ॥ છાયાનુવાદ : સૌવર્વત સૈન્યવ જ્ઞવળ, રોમાલવળ = આમમ્ । सामुद्रं पांशुखारश्व, काललवणं च आमकम् ॥ શબ્દાર્થ:- ઞામમ્ - સચિત્ત સોવ—તે = ખાણનું સંચળ સિંધવે તોળે = સિંઘાલૂણ રોમાતોને – રોમક ક્ષાર–રોમક દેશનું મીઠું આમ-સચિત્ત સામુદ્દે = સમુદ્રનું મીઠું વસુરવારે = ખારો, પાંસુલવણ જાલાલોળે - કાળું મીઠું. = ભાવાર્થ :- (૩૯) સચિત્ત સંચળ (૪૦) સિંઘાલૂણ (૪૧) રોમક ક્ષાર (૪૨) સામુદ્રિક લવણ (૪૩) ખારો (૪૪) કાળું મીઠું વગેરે ઉપયોગમાં લેવા. વિવેચન : આ ગાથામાં છ પ્રકારના લવણ–મીઠાનું વર્ણન છે. (૩૯) સોવનને તે સંચળ લવણ છે. -: (૧) સંચળ મીઠું(નમક). ઉત્તરપથના એક પર્વતની ખાણમાંથી નીકળતું મીઠું (૪૦) સૈન્ધવ :- સિંધાલૂણ. સિન્ધુ દેશના પર્વતની ખાણમાંથી ઉત્પન્ન થનારું મીઠું. - (૪૧) રોમાલવળ :-: - રૂમાદેશમાં ઉત્પન્ન થનારું અર્થાત્ મીઠાની ખાણમાં ઉત્પન્ન થનારું મીઠું. (૪૨) સામુદ્રવિણ :– સમુદ્રના પાણીને ક્યારીઓમાં ભરીને, પકાવવામાં આવતા મીઠાને સામુદ્રલવણ કહે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા (૪૩) પાંલુહાર :– ઉપરની જમીનમાંથી નીકળેલું મીઠું, જે પાપડીયો ખારો કહેવાય છે. (૪૪) વ્હાલાતવળ :- - કાળું મીઠું. સૈન્ધવ પર્વતની વચ્ચે વચ્ચેની ખાણમાંથી ઉત્પન્ન થનારું અથવા દક્ષિણ સમુદ્રની નજીકમાં ઉત્પન્ન થનારું મીઠું. આ છ પ્રકારનું મીઠું સચેત્ત હોય ત્યાં સુધી સાધુ માટે અગ્રાહ્ય છે. ધોતિ નેતિ આદિ અનાચાર : धुवणेत्ति वमणे य, वत्थीकम्म विरेयणे । अंजणे दंतवण्णे य, गायब्भंगविभूसणे ॥ ૫૧ છાયાનુવાદ ધોતિનેતિશ્વ વમનશ્વ, વસ્તિમં વિરેશ્વનમ્ । अज्जनं दन्तवर्णं, गात्राभ्यङगविभूषणे ॥ શબ્દાર્થ:- ધૂવળેત્તિ(ધોખેત્તિ) = ધોતિ નેતિ ક્રિયા કરવી વમળે = વમન કરવું વલ્ભીવન બસ્તિકર્મ, અધો માર્ગથી સ્નેહ, ગુટીકાદિ દ્વારા મળ ઉતારવો વિષેયને = જુલાબ લેવો અંગખે આંખોમાં આંજણ આંજવું વતવો = દાંતને રંગવા ગયPT = ગાત્રાભંગ, શરીરને તેલાદિ લગાડવું વિભૂષણૈ = શરીરને વિભૂષિત કરવું. = ભાવાર્થ:- (૪૫) ધોતિનેતિ ક્રિયા કરવી (૪૬) વમન કરવું (૪૭) એનીમા વગેરે લેવો (૪૮) જુલાબ લેવો (૪૯) આંખોમાં આંજણ આંજવું, (૫૦) દાંત રંગવા, (૫૧) ગાત્રામ્બંગ કરવું (પર) વિભૂષા કરવી. વિવેચન : આ ગાથામાં આઠ અનાચારોનું વર્ણન છે. આ આઠ પ્રવૃત્તિ શરીરની પરિચર્યા રૂપ છે. (૪૫) થુવનેત્તિ(ધોનેત્તિ) :– ધોતિ નેતિ ક્રિયા. શરીરની શુદ્ધિ માટે કોમલ, સુંવાળા વસ્ત્ર કે દોરા(ઝીણા સૂતર)ને નાક દ્વારા કે મુખ દ્વારા શરીરની અંદર પહોંચાડી કફ વગેરેની શુદ્ધિ કરવી. [ ગુજરાતી ભગવદ ગોમંડલ કોષ ભાગ-૫, પૃષ્ટ-૪૭૫૫ તેમજ ભાગ-૫, પૃષ્ટ-૫૧૭૫ ] આ શબ્દના પરંપરાએ ધૂપ કરવો ધૂમ્રપાન કરવું વગેરે અર્થ પણ ઉપલબ્ધ થાય છે. (૪૬–૪૭–૪૮) વમળે, વીમ્ન, વિરેયને ઃ– વમન, બસ્તિકર્મ, વિરેચન. વમન—ઊલ્ટી કરવી, મીંઢોળ આદિના પ્રયોગથી આહારને બહાર કાઢવો. તેને ઉર્ધ્વ–વિરેક કહે છે. બસ્તિકર્મ–અપાન માર્ગ દ્વારા સ્નેહ આદિના પ્રક્ષેપને બસ્તિ કર્મ કહે છે. આયુર્વેદમાં વિભિન્ન પ્રકારે બસ્તિકર્મનો ઉલ્લેખ મળે છે. ચર્મની કે રબરની નળીને 'બસ્તિ' કહે છે. તેના દ્વારા સ્નેહને ચઢાવવું તે બસ્તિકર્મ છે. બસ્તિકર્મ કટિવાત, અર્શ આદિ રોગને દૂર કરવા માટે છે. આ યુગમાં તેને એનિમા કહે છે. વિરેચનનો અર્થ છે જુલાબ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર દ્વારા મળને દૂર કરવો, તેને અધો વિરેક કહેવાય છે. ગાથાના પૂર્વાર્ધની આ ચારે ય પ્રક્રિયાઓ આરોગ્ય માટેની છે. જો તે શરીરની આસક્તિથી રૂપ, બલ આદિની વૃદ્ધિની અપેક્ષાથી કરવામાં આવે તો અનાચાર દોષરૂપ છે. (૪૯) અંનળે :− વિભૂષા માટે અને બીજાને વશ કરવા માટે આંખોમાં આંજણ, સુરમો, કાજલ વગેરે આંજવું. ૫૨ (૫૦) વૃંતવળે ઃ– દાંતને સાફ કરવા. તેના ત્રણ અર્થ થાય છે– (૧) દન્તવન– દાંતને વન = વનસ્પતિ અથવા વૃક્ષની ડાળીથી સાફ કરવા અર્થાત્ દાતણ કરવું. (૨) મંજન આદિથી દાંત સાફ કરવા. (૩) દાંતને વિભૂષિત કરવા અથવા રંગવા. આ ક્રિયામાં કોગળા કરવા, પાણી ફેંકવું આદિ પ્રવૃત્તિમાં જીવોની વિરાધના થાય છે અને તેમાં શોભા—વિભૂષાનો ભાવ હોય તો પણ તે અનાચાર છે. (૫૧) યામંન :– ગાત્રામ્બંગ. શરીરને તેલ આદિથી માલિશ કરવું. તેમાં સુકુમારપણું, સુખશીલપણું વૃદ્ધિ પામે છે માટે અનાચાર દોષ છે. (૫૨) વિભૂલને ઃ– વિભૂષા કરવી. શરીરને વસ્ત્ર, આભૂષણાદિથી સુશોભિત કરવું; કેશ પ્રસાધન કરવા; કેશ, દાઢી, મૂંછ, નખ આદિને શણગારની દૃષ્ટિથી કાપવા; શરીરને સજાવવું, તે વિભૂષા છે. વિભૂષા બ્રહ્મચર્ય માટે ઘાતક છે. આ શાસ્ત્રના છઠ્ઠા અધ્યયનમાં વિભૂષાને અઢારમું વર્જ્ય સ્થાન કહ્યું છે તથા આઠમા અધ્યયનમાં આત્મગવેષી પુરુષ માટે વિભૂષાને તાલપુટ વિષ સમાન કહી છે. ઉત્તરાધ્યયન સૂત્રના સોળમા અધ્યયનમાં નવમી બ્રહ્મચર્ય ગુપ્તિના સંદર્ભમાં કહ્યું છે કે વિભૂષા કરનાર સાધુ સ્ત્રીઓ દ્વારા પ્રાર્થનીય થઈ જાય છે. સ્ત્રીઓ દ્વારા પ્રાર્થિત અને અભિષિત થવાથી તેના બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય, તે બ્રહ્મચર્ય વ્રતથી ચ્યુત થઈ જાય, ઉન્માદને પ્રાપ્ત થાય, દીર્ઘ વ્યાઘિગ્રસ્ત થાય, અથવા સર્વજ્ઞ પ્રણિત ધર્મથી ભ્રષ્ટ થાય ઈત્યાદિ કોઈપણ દોષો ઉત્પન્ન થાય તેવી પૂર્ણ સંભાવના રહે છે. તેથી બ્રહ્મચારીને માટે વિભૂષા ત્યાગ અનિવાર્ય છે. દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયન અનુસાર વિભૂષા કરનાર ભિક્ષુ ચિકણા કર્મ બાંધે છે, જેના કારણે તે ઘોર સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. આ રીતે અહીં સુધી બાવન અનાચારોનું વિશ્લેષણયુક્ત વર્ણન પૂર્ણ થાય છે. અનાચારોનો ઉપસંહાર : નિગ્રંથનો મહિમા : १० सव्वमेयमणाइण्णं, णिग्गंथाणं महेसिणं । संजमम्मि य जुत्ताणं, लहुभूयविहारिणं ॥ છાયાનુવાદ : સર્વમેતવના પીળ, નિદ્રંન્થાનાં મહર્ષીળામ્ । संयमे च युक्तानां, लधुभूतविहारिणाम् ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૩: શુલલકાચાર કથા શબ્દાર્થ - સંગમગ્નિ = સંયમ અને તપમાંગુત્તi = જોડાયેલા તદુમૂલ્યવહાર = લઘુભૂત થઈને વિચરનારાણિ થાપ નિગ્રંથ મસિમહર્ષિઓને માટે આ સબંને સર્વે = અનાચીર્ણ છે. ભાવાર્થ – સંયમ અને તપમાં જોડાયેલા તથા વાયુવત્ લઘુભૂત (હળવા) થઈને વિચરનારા નિગ્રંથ મહર્ષિઓ માટે આ સર્વે અનાચીર્ણ છે અર્થાત્ આચરવા યોગ્ય કૃત્ય નથી. पंचासवपरिण्णाया, तिगुत्ता छसु संजया । ११ पंचणिग्गहणा धीरा, णिग्गंथा उज्जुदंसिणो ॥ છાયાનુવાદ: પન્વીશવપરિજ્ઞાત:, ત્રિગુપ્તા: પ સંયતા ! पञ्चनिग्रहणा धीरा, निर्ग्रन्था ऋजुदर्शिनः ॥ શબ્દાર્થ -પંચાલવ= પાંચ આસવોના પરિણા = જાણનારા તિગુત્તા = ત્રણ ગુપ્તિના ધારક છસુસંગથી = છકાય જીવોની જયણા કરનારા પંવાળપIT = પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા થી = ધિર, નિર્ભય, સાત ભયોથી રહિત ૩નુવાસિનો - મોક્ષ અથવા સંયમને જોનારાણિકથા = નિર્ઝન્યો હોય છે. ભાવાર્થ:- જે પાંચ આસવોને ત્યાગનારા, ત્રિગુપ્ત, છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, નિર્ભય એવં મોક્ષ તથા મોક્ષના કારણભૂત સંયમને જોનારા ઋજુદર્શી નિર્ગસ્થ કહેવાય છે. आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । - વાલીનું પરિણા , સંજયા લુસમાદિયા || છાયાનુવાદઃ આતાપન્તિ ખેડુ, હેમન્તપુ વૃતા: I __ वर्षासु प्रतिसंलीनाः, संयता सुसमाहिताः ॥ શબ્દાર્થ – સંજય = સંયમી સાધુસુ= ગ્રીષ્મકાલમાં આયોતિ= સૂર્યની આતાપના લે છે તેવું = શીતકાલમાં ગવાડા = અપ્રાવૃત્ત–વસ્ત્રરહિત થઈને ઠંડી સહે છે વાલાણું = વર્ષાકાલમાં ડિલા = એક સ્થાનમાં ઈન્દ્રિય વશ કરીને રહે છે સુમાહિત્ય = સુસમાધિવંત, જ્ઞાનાદિમાં સદા તત્પર રહે છે. ભાવાર્થ – પૂર્વોક્ત ગુણ સંપન્ન નિગ્રંથ ગ્રીષ્મ કાલમાં આતાપના લે છે, શીતકાલમાં વસ્ત્રરહિત થઈને ઠંડીને સહન કરે છે, વર્ષાકાલમાં એક સ્થાન પર ઈન્દ્રિયોને વશ કરીને બેસી રહે છે અને જ્ઞાન, ધ્યાનમાં સદા તત્પર રહે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં અનાચારોનો ઉપસંહાર કરતાં અનેક વિશેષણો દ્વારા નિગ્રંથનો મહિમા પ્રદર્શિત १२ Page #114 -------------------------------------------------------------------------- ________________ [ પ ૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર કર્યો છે. સંગન્નિય કુત્તા :- કુત્તા શબ્દના અનેક અર્થ છે યથા- યુક્ત, ઉધત, તત્પર, તલ્લીન, સંબદ્ધ, સહિત, સમન્વિત આદિ. તેથી આ સંપૂર્ણ વાક્યનો અર્થ છે– સંયમ પાલનમાં તત્પર, સંયમ સમન્વિત. નદ મૂળ વિMિ :- શ્રમણ નિગ્રંથ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે હળવા થઈને વિચરણ કરે છે. દ્રવ્યથી તેઓ અલ્પ ઉપકરણો(જીવનોપયોગી સાધનો)વાળા હોવાથી અને ભાવથી કષાયોને મંદતર–મંદતમ બનાવતા હોવાથી લઘુભૂતિ વિહારી કહેવાય છે. દસમી ગાથા અનુસાર નિગ્રંથ, મહર્ષિ, સંયમમાં લીન અને લઘુભૂત વિહારી આ ચાર વિશેષણોથી યુક્ત શ્રમણ માટે પૂર્વોક્ત સર્વ પ્રવૃત્તિઓ સંયમ વિઘાતક હોવાથી જીવન પર્યત અનાચરણીય છે. પાલવ પરિચ્છાથા:- પાંચ આસવને જાણીને તેનો વિરોધ કરનાર. જેના દ્વારા આત્મામાં કર્મ પ્રવેશ કરે તેને આશ્રવ કહે છે. હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહ, આ પાંચ આશ્રવ છે. તેના કારણભૂત મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગાદિ પ્રવૃત્તિઓ પણ આશ્રવરૂપ છે. પરિણાથા - પરિજ્ઞા. જાણવાના બે પ્રકાર છે– જ્ઞાનપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જે પંચાશ્રવના વિષયમાં બન્ને પરિજ્ઞાથી યુક્ત છે, તે પંચાશ્રવ પરિજ્ઞાતા કહેવાય છે. આશ્રવોને જાણવા તે જ્ઞાન પરિણા છે અને જાણ્યા પછી તેને છોડી દેવા તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. નિશ્ચય નયથી જે પાપને જાણીને પાપ કરતાં નથી. તે જ પાપકર્મના જાણનારા છે અને જે જાણતા હોવા છતાં પાપનું આચરણ કરે છે, તે ખરેખર પાપને જાણનારા કહેવાતા નથી પરંતુ અજ્ઞાની કહેવાય છે. તિગુત્તા :-ત્રણ ગુપ્તિથી ગુપ્ત. મન, વચન અને કાયાનો સારી રીતે નિગ્રહ કરનાર ત્રિગુપ્ત કહેવાય છે. છસુ સંગ:- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રાસ આ છ પ્રકારના જીવોની રક્ષામાં જે યતનાશીલ હોય, સર્વ જીવોના અભયદાતા હોય તે સંયત કહેવાય છે. પરિણા :– પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આ પાંચે ઈન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ ન થાય તે રીતે પાંચે ઈન્દ્રિયોનું દમન કરનારાને પંચનિગ્રહી કહેવાય છે. ધીરા ધીર અને શૂર એકાર્થક છે. જે બુદ્ધિમાન છે, સ્થિર છે, તે વીર કહેવાય છે. ક્યાંક થીરાના સ્થાને વીરા પાઠ પણ મળે છે. જેનો અર્થ શૂર, વીર, પરાક્રમી થાય છે. ૩નુવંસિને -આ શબ્દનો બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઉજ્જુ એટલે સંયમ. જે કેવળ સંયમને જુએ છે, સંયમમાં લીન રહે છે તથા સ્વ અને પરમાં સમભાવ રાખે છે તેને જુદર્શી કહેવાય છે. (૨) મોક્ષનો સીધો અને સરળ રસ્તો સંયમ છે. તેમાં જે વિશ્વાસ રાખે છે, તેને જુદર્શી કહેવાય છે. આ રીતે શ્રમણ નિગ્રંથ અગિયારમી ગાથામાં કથિત છ ગુણોના ધારક હોય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૨: સલાચાર કથા [ પ પ ] બારમી ગાથામાં સાધુને માટે ત્રણે ય ઋતુઓના પૃથ–પૃથક કૃત્યોનું વર્ણન કર્યું છે. તે વર્ણન તેઓના તપ સંયમના ઉત્કટ લક્ષ્યને સૂચિત કરે છે. ગાથામાં સૂચિત ગ્રીષ્મ અને શીતકાલના બંને કૃત્યો તપરૂપ છે. અને વર્ષાકાલનું કૃત્ય સંયમરૂપ છે. આતાપના – આતપના બે પ્રકારની હોય છે– (૧) ગ્રીષ્મ ઋતુમાં તાપમાં બેસવું, સૂર્ય સામે મુખ કરી સમતલ પગે ઊભા રહેવું તેમજ એક પગે ઊભા રહેવું વગેરે ઉષણ આતાપના છે. (૨) શીતકાલમાં અલ્પ વસ્ત્ર કે એક વસ્ત્ર રાખી ઠંડીને સહન કરવી, હવાના સ્થાને જઈ વસ્ત્ર દૂર કરી ઊભા રહેવું વગેરે શીત આતાપના છે. વાસી ડી – પ્રતિસંલિનતા-પ્રવૃત્તિ ઓછી કરવી. વર્ષાઋતુમાં મુનિ પ્રતિસલીન રહે છે. કારણ કે વર્ષાઋતુમાં અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે; તે જીવોની રક્ષા માટે મુનિ ગમનાગમન, આહારવિહાર આદિ સર્વ પ્રવૃત્તિઓને ઘટાડીને આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ રહે. મુનિ સંચરણની પ્રવૃત્તિઓ ઓછી કરે તે આવશ્યક છે. સંગથી સુસદિયા - સંયમી સુસમાધિવંત મુનિ. જે સંયમી સાધુ-સાધ્વીઓએ પોતાના સિદ્ધાંતો પ્રતિ સમાધાન પ્રાપ્ત કર્યું છે, જેનું મન ધર્મમાં કે સંયમમાં સુનિશ્ચિત છે, સુસમાહિત છે, જે શ્રુત, વિનય, આચાર અને તપ આ ચાર પ્રકારની સમાધિમાં લીન બની ગયા છે, તે સુસમાધિવંત સંયતી કહેવાય છે. મહર્ષિનું ધ્યેય :___ परीसह रिऊदंता, धुयमोहा जिइंदिया । सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमंति महेसिणो ॥ છાયાનુવાદઃ પરીષરપુકાન, ધુતમોત નિતક્રિયા: I. सर्वदुःखप्रहीणार्थ, प्रक्रामन्ति महर्षयः ॥ શબ્દાર્થ - પરીસદ રિવંતા - પરીષહરૂપી વેરીઓને દમનારા ધૂયમોદ = મોહકર્મને દૂર કરનારા નિરિયા = ઈન્દ્રિયોને જીતનારા મસિનો - મહર્ષિઓ સબૂકુઉપહાકૂ = સર્વ દુઃખોને નાશ કરવા માટે પ તિ = પરાક્રમ કરે છે. ભાવાર્થ - પરિષહરૂપી શત્રુઓને જીતનારા, મોહને દૂર કરનારા તથા ઈન્દ્રિયોને જીતનારા મહર્ષિઓ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે પરાક્રમશીલ રહે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં પણ સાધકના ગુણોના નિરૂપણ સાથે તેના સર્વકર્મના ક્ષય રૂપ ધ્યેયનું કથન છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સત્ર પરીક્ષદ રિવવંતા:- પરીષહરૂપી શત્રુઓને જીતનારા. સંયમ પાલનમાં અનેક પ્રકારના કષ્ટો ઉત્પન્ન થાય છે, તેને મુનિ સમભાવથી સહન કરે છે. તે કષ્ટોને ઉત્તરાધ્યયન સુત્રના બીજા અધ્યયનમાં બાવીસ પરીષહ રૂપે વર્ણવ્યા છે. તે પરીષહ સામાન્ય સાધકોના સંયમ પરિણામોને વિચલિત કે નષ્ટ કરનારા હોવાથી અહીં તેને પરીષહરૂપી શત્રુ તરીકે નિર્દિષ્ટ કરી તે શત્રુઓને દમન કરનાર મુનિને પરીષદ રિપુલાવ કહ્યા છે. તાત્પર્ય એ છે કે ઉચ્ચકોટિના સફલ સાધક કે આદર્શ સાધક ઉપસ્થિત બાવીસ પરીષહોના સંયોગોમાં સમભાવયુક્ત રહી સંયમના નિયમોપનિયમોમાં અને ભગવદાજ્ઞામાં સ્થિર પરિણામી રહે. “યમો – મોહનો અર્થ મોહનીય કર્મ અથવા મોહ–આસક્તિ છે તેથી ધુતમોહનો અર્થ આ પ્રમાણે થાય છે કે જેઓએ મોહને પ્રકંપિત કરી દીધો છે, ધ્રુજાવી દીધો છે અર્થાત્ મોહનો ત્યાગ કર્યો છે તે “તમોહા નિગ્રંથ છે. નલિયા – ઈન્દ્રિયોની વિષય લાલસાથી મુક્ત થનાર જિતેન્દ્રિય કહેવાય છે. સબૂકુવા પહખટ્ટ પfમતિ મતિ – મહર્ષિઓ શારીરિક, માનસિક સમસ્ત દુ:ખોનો નાશ કરવા માટે પરાક્રમ કરે. આ ચરણમાં મહર્ષિઓને ઉપરોક્ત સમસ્તગુણ ધારણ કરવાનો ઉદ્દેશ્ય સૂચિત કર્યો છે. સાધકોનો સમસ્ત પુરુષાર્થ(તપસંયમમાં પરાક્રમ) સંસારના દુખોથી મુક્ત થવા માટે હોય છે. રાગદ્વેષ તે કર્મના બીજ છે. તેનાથી જ જન્મ, જરા, મરણ, રોગ, શોક, તાપ, સંતાપ આદિ જન્મે છે. તેનો નાશ કરવો તે જ સાધકની સાધના છે, તે જ તેનું પરાક્રમ અને પુરુષાર્થ છે. સાધકના જીવનમાં અનાચાર દોષ જ્યારે છૂટી જાય ત્યારે આત્માના ગુણો પ્રગટ થાય છે. ધનના અર્થીને લાભ થાય તેમ લોભ વધે તે રીતે સંયમના અર્થી સાધક, જેમ જેમ ગુણો પ્રગટે તેમ તેમ નિર્જરાનો વિશેષ પ્રયત્ન કરે છે; તેવું ગર્ભિત સૂચન અહીં પ્રાપ્ત થાય છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાધકનું સત્ત્વ જાગૃત થાય છે. ત્યારે તે પરીષહ વિજેતા બને છે. અપ્રમત્તભાવે પુરુષાર્થ કરતા તે ક્રમશઃ સમભાવની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. સમભાવની પૂર્ણતા પ્રાપ્ત કરી તે સર્વ દુઃખોનો અંત કરે છે. १४ ચારિત્રનું ફળ : दुक्कराई करित्ताणं, दुस्सहाई सहित्तु य । के इत्थ देवलोएसु, केइ सिझंति णीरया ॥ છાયાનુવાદઃ કુળ ત્વા ૨, કુરૂહરિ સત્વા ૨ केचिदत्र देवलोकेषु, केचित्सिद्धयन्ति नीरजसः ॥ શબ્દાર્થ -પુરા દુષ્કર ક્રિયાઓને, અનુષ્ઠાનોને વરિત્તા = કરીને જુદા = અસહનીય હતુ = સહીને, સહન કરીને જે રૂલ્ય = કેટલાક અહીંથી, આ સંસારમાં જ રહીને દેવનોપણું = Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૨: સલાચાર કથા. [ પ ૭ ] દેવલોકોમાં જાય છે અને જે નારયા = કેટલાક કર્મરજથી રહિત થઈને સિતિ = સિદ્ધ થાય છે. ભાવાર્થઃ- દુષ્કર ક્રિયાઓને–અનુષ્ઠાનો કરીને અને દુઃસહ્ય કષ્ટોને સહન કરીને કેટલાક સાધક અહીંથી મૃત્યુ પામીને અથવા આ સંસારમાં જ રહેતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે તો કેટલાક સાધક સર્વથા કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે. __ खवित्ता पुव्वकमाई, संजमेण तवेण य । सिद्धिमग्गमणुप्पत्ता, ताइणो परिणिव्वुडा ॥ त्ति बेमि ॥ છાયાનુવાદ: પત્યા પૂર્વજન્મffજ, સંયમેન તપ ! सिद्धिमार्गमनुप्राप्ताः, तायिनः परिनिर्वृता ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ – સંગને" = સંયમથી તપ = તપથી પુષ્યા - પૂર્વોપાર્જિત કર્મોને વિત્તા = ખપાવીને-ક્ષય કરીને સિદ્ધિમાં = મોક્ષના માર્ગને, સંયમને અનુપત્ત = પ્રાપ્ત થયેલા તાળો = છ કાયના રક્ષક સાધુ પરિબુડા = નિર્વાણને પામ્યા, પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-મોક્ષમાર્ગમાં ઉપસ્થિત અને છકાય જીવોના રક્ષક અણગાર સંયમ અને તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરીને પરિનિર્વાણ(મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. વિવેચન : પ્રસ્તુત બે ગાથામાં અનાચારના ત્યાગી નિગ્રંથોને પ્રાપ્ત થતાં અનંતર અને પરંપર ફળનું દર્શન કરાવ્યું છે. જે ફલ્થ રેવનોપણ - સાધક આત્મશુદ્ધિ માટે અનાચારનો ત્યાગ, ઈન્દ્રિય વિજય, કષાયોનો ઉપશમ વગેરે દુષ્કર કાર્ય કરીને, પરીષહ વિજય, આતાપના વગેરે દુઃસહા કષ્ટોને સમભાવપૂર્વક સહન કરી કર્મોનો ક્ષય કરે છે. કર્મોનો ક્ષય કરીને કેટલાક જીવો મોક્ષમાં જાય છે અને સંપૂર્ણ કર્મનો જે ક્ષય ન કરી શકે તે દેવલોકમાં જાય છે. ગિરા – સંપૂર્ણ ચારિત્રનું આરાધન કરતાં અષ્ટવિધ કર્મનો ક્ષય થતાં સંપૂર્ણ કર્મરજનો નાશ કરી આત્મા સ્વયં નિરજસ્ક બની મોક્ષમાં ચાલ્યો જાય છે. આ અનંતર ફળ છે. વત્તા પુબારું સંગને તવેગ :- દેવલોકમાં ઉત્પન્ન થયેલો આત્મા, ચારિત્રની નિર્મળ આરાધનાથી પ્રાપ્ત પુણ્ય ભોગવવા છતાં તેમાં લપાતો નથી. તે પુણ્ય તેના મોહકર્મનું પોષક બનતું નથી. દૈવી સુખોને તે અનાસક્ત યોગે ભોગવી આયુષ્ય પૂર્ણ કરે છે. ત્યાર પછી મનુષ્યભવ પામીને અવશિષ્ટ કર્મોનો ક્ષય કરવા માટે ઉત્તમ સુયોગ્ય નિમિત્ત પામીને, સંસારથી વિરક્ત થઈને ચારિત્રરૂપ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી દશવૈકાલિક સૂત્ર મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. નિગ્રંથ મુનિ બનીને, છકાય જીવોનો રક્ષક બનીને, પૂર્વ સંચિત કર્મનો ક્ષય કરવા સંયમ અને તપ રૂપ બે અમોઘ ઉપાય અજમાવે છે. નવાકર્મ પ્રવેશે નહીં તે માટે સંયમરૂપ અમોઘ ઉપાય દ્વારા આશ્રવના દ્વારબંધ કરે છે અને તપ દ્વારા પૂર્વ સંચિત કર્મનો નાશ કરે છે. જેમ કે એક મોટું પાણીનું તળાવ ભરેલું હોય તેમાં ગરનાળા દ્વારા પાણી આવી રહ્યું છે, તે પાણી ન આવે તે માટે પહેલાં ગરનાળા બંધ કરી દેવાય છે અને પછી સૂર્યના પ્રચંડ તાપથી તળાવમાં રહેલું પાણી ક્રમશઃ શોષાતું શોષાતું સુકાઈ જાય છે. આખર તળાવની જગ્યા જેવી હતી તેવી સાફ થઈ જાય છે. તે જ રીતે સંયમથી કર્મ–આશ્રવ રોકાય જાય છે તથા આત્માના પૂર્વોપાર્જિત કર્મો તપની પ્રચંડ અગ્નિથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ત્યારે આત્મા કર્મ રહિત શુદ્ધ બની જાય છે. તાળો રળવુડ - છ કાય જીવના પૂર્ણ રક્ષક મહાત્મા પરિનિવૃત્ત થઈ જાય છે અર્થાત્ જન્મ, જરા, મરણ, આદિથી સર્વથા મુક્ત થાય છે. અહીં પરિપત્રુડા શબ્દ ભૂતકાલીન પ્રયોગ લાગે છે પરંતુ અહીં તેનો વર્તમાન અથવા ભાવી અર્થ કરવો સંગત થાય છે. -: પરમાર્થ : પુણ્ય અને પાપરૂપી, શુભાશુભ કર્મથી સંપૂર્ણ મુક્ત બનવું હોય તેમણે સંયમ અને તપ સ્વીકારવા જરૂરી છે. પુણ્યના ફળરૂપે અનુકુળ સામગ્રી મળે તો યે રાગરહિત નિરપેક્ષ અવસ્થા કેળવવી પડે છે અને પાપના ફળરૂપે પ્રતિકૂળ સામગ્રી મળે તો સહનશીલતા કેળવવી જરૂરી છે. આ બન્નેમાં જેઓ તટસ્થ રહી શકે છે, તેઓ સંયમમાં સુસ્થિત બની શકે છે. જે જિનશાસનના કષ્ટકારક ધર્માનુષ્ઠાનો દ્વારા દુઃખમાં અને સુખમાં સમાધિ રાખવાનો અભ્યાસ કરે છે તે સુખને પચાવવાની કળા પ્રાપ્ત કરી, સુખ-દુઃખ ઉભયમાં સમાધિને સાચવવા સમર્થ બને છે. તેઓ સુખ-દુઃખના નિમિત્તો આવે ત્યારે રાગ-દ્વેષ નહિ કરતાં અનિત્યાદિ ભાવનાઓના બળે અંતે આત્માના સહજ સ્વભાવને વરે છે. આ સહજ સુખની સમાધિ જ સાધુ જીવનનું સાધ્ય છે અને તે ચારિત્રના બળે સિદ્ધ કરી શકાય છે. માટે મુક્તિનું અનંતર કારણ ચારિત્ર છે. વાસ્તવમાં સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન, સમ્યગું ચારિત્ર મોક્ષ પ્રાપ્ત કરાવનાર સહ્યોગી મિત્ર છે. બાવન અનાચારોનું સંક્ષિપ્ત વિવરણ: ક્રમ નામ ૧ |ઔદેશિક ૨ ક્રિતિકૃત ૩ નિત્યક અર્થ અનાચારનું કારણ સાધુના ઉદ્દેશથી બનાવેલ આહારાદિ લેવા. | જીવ વધ(હિંસા) સાધુ માટે ખરીદીને લાવેલા આહારાદિ લેવા. અધિકરણ હંમેશાં એક જ ઘરનો નિમંત્રણ કરાયેલો | ભોજન-સમારંભ મુનિ માટે થાય. આહાર લેવો. દૂરથી સાધુ માટે ઉપાશ્રયાદિ સ્થાનમાં છ કાયજીવની હિંસા થાય. સામેથી લાવેલા આહારાદિ લેવા. | ૪ | અભિહત Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૩ : ક્ષુલ્લકાચાર કથા ક્રમ નામ ૫ |રાત્રિભોજન ૬ |સ્નાન કરવું ૭ |ગન્ધ વિલેપન ૮ માલ્ય ૯ |વીંઝન ૧૦ સન્નિધિ ૧૧ ગૃહીપાત્ર ૧૨ |રાજપિંડ ૧૩ કાક ૧૪ સંબાધન ૧૫ દંત પ્રધાવન ૧૬ સંપૃચ્છન ૧૭ દેહ પ્રલોકન ૧૮ અષ્ટાપદ નાલિકા ૧૯ |છત્રધારણ ૨૦ ચિકિત્સા ૨૧ ઉપાનહ ૨૨ અગ્નિ સમારંભ અર્થ સૂર્યાસ્ત પછી ભોજન કરવું. અચિત્ત પાણીથી અમુક અંગ કે સર્વ અંગને ધોવા. સુગંધિત પદાર્થનો લેપ કરવો. ફૂલોની માળા ગળામાં ધારણ કરવી. પંખાદિથી હવા ખાવી. ઘી, ગોળ, મીઠાઇ વગેરે કોઈપણ ખાધ પદાર્થનો રાત્રે સંગ્રહ કરવો. ગૃહસ્થના પાત્રમાં આહારાદિ કરવો. અભિષેક કરાયેલા રાજાને માટે બનાવેલો આહાર લેવો. "તમને શું જોઈએ" એમ પૂછીને બનાવેલો આહાર લેવો તે. શરીરમર્દન, પગચંપી આદિ કરાવવા. દાંતોને ધોવા ગૃહસ્થોના શરીર કે તેના ઘર સંબંધી ફરાળ-જેમ પૂછવા. દેશદિન દર્પયાદિમાં જોવા શેતરજ રમવી, પાસા ફેંકીને ચોપાટ, ગંજીપો વગેરે રમતો રમવી. જુગાર રમવ. છત્ર ધારણ કરવું. સાવધ ઉપચાર કરાવવા કે કરવા પગમાં પગરખાં, ચાખડી પહેરવાં, આગ જલાવવી, તાપવું આદિ અનાચારનું કારણ જીવ વધ થાય વિભૂષા અને આરબ વિભૂષા એવું આરંભ પુષ્પાદિ વનસ્પતિ જીવોની હિંસા વાયુકાયિક અને ઊડતા ક્ષુદ્ર જીવોનો વધ. કીડી વગેરે વિક્લન્તિજીવોની નિ થાય છે, પરિગ્રહ સતા વર્ષે. ૫૯ અપ્સાયિક જીવ વધ, ખોવાઈ જવાથી આપત્તિ ભીડને કારણે વિરાધના તથા ગરિષ્ટ ભોજનથી પ્રમાદવૃદ્ધિ નિમિત્ત પ સૂત્ર તથા અર્થની હાનિ, શરીર પા વિશ્વા પાપનું અનુમોદન વિભૂષા, અહંકાર, શરીર મોહવૃદ્ધિ દળનું હશે. લોકાપવાદ અનઈદડ ક્રિયા અહકાર-લોકાપવાદ, સુખશીલતા હિંસા, સુત્ર અને અર્ચની નિ ગામ, આરંભ આદિ. જીવ હિંસા Page #120 -------------------------------------------------------------------------- ________________ | ૬૦ | શ્રી દશવૈકાલિક સત્ર કમ નામ અર્થ અનાચારનું કારણ ૨૩ શય્યાતરપિંડ | જે ગૃહસ્થ રહેવા માટે આશ્રય આપ્યો હોય, એષણા દોષ તેનું ભોજન લેવું તે, આજ્ઞા આપનારનો આહાર લેવો. ૨૪ |આસંદીનો પોલાણવાળી, સ્પ્રીંગવાળી, જાળીવાળી | છિદ્રમાં રહેલાં જીવોની વિરાધના, સુખશીલતા ઉપયોગ આરામ ખુરશી વગેરે બેસવાના સાધન આદિનો ઉપયોગ કરવો. ૨૫|પર્ધકનો ઉપયોગ પલંગ, ઢોલિયો, સ્પ્રીંગવાળા હિંડોળા ખાટ | છિદ્રસ્થજીવોની વિરાધના તથા બ્રહ્મચર્ય ભંગની આદિનો ઉપયોગ કરવો. સંભાવના ૨૬ ગૃહાન્તરનિષદ્યા ગૃહસ્થને ઘેર બેસી રહેવું. બ્રહ્મચર્યમાં આશંકા આદિ દોષ ૨૭ ગાત્ર ઉદ્વર્તન શરીર પર પીઠી, ઉબટન આદિ લગાવવા વિભૂષા માલિશ આદિ કરાવવું. | ૨૮|ગૃહિવૈયાવૃજ્ય ગૃહસ્થોની શારીરિક સેવા કરવી અધિકરણ, આસક્તિ અથવા લેવી. ૨૯ આજીવવૃત્તિતા | શિલ્પ આદિથી આજીવિકા ચલાવવી. | આસક્તિ, પરિગ્રહ ૩૦ તપ્તાનિવૃત્ત | પૂર્ણતયા શસ્ત્ર અપરિણત, આહાર પાણી | જીવ હિંસા, સચિત્તાવાર ભોજિત્ત્વ લેવા (કાચા-પાકા) આતુર સ્મરણ રોગ અથવા સુધાની પીડા ઉત્પન દીક્ષા ત્યાગની સંભાવના, સંયમથી અથવા આતુર થવા પર પ્રિયજનોનું સ્મરણ અથવા વિચલિત થવું. શરણ ચિકિત્સાલયનું શરણ લેવું. ૩૨ સચિત્ત મૂલક | સચિત્ત મૂળા લેવા વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૩ સચિત્ત શૃંગબેર | સચિત્ત આદું લેવું વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૪ સચિત્ત ઈક્ષખંડ | સચિત્ત શેરડીનો ઉપયોગ કરવો. | વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૫ સચિત્ત કંદ સૂરણ, બટેટા, ડુંગળી, લસણાદિ કંદ લેવા | વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૬ સિચિત્ત મૂળ વૃક્ષના સચિત્ત મૂળિયાદિ લેવા વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૭|સચિત્ત ફળ આગ્રાદિ ફળ લેવા વનસ્પતિકાયિક જીવોનો વધ. વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૮ સચિત્ત બીજ | ઘઉં આદિ અનાજના સચિત્ત દાણા વગેરે લેવા. Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૩: ક્ષુલ્લકાચાર કથા | S૧ | કમનું નામ | અર્થ અનાચારનું કારણ સચિત્ત સંચળ લેવો સચિત્ત સૌવર્ચલ લવણ પૃથ્વીકાયિક જીવ વધ. ૪૦ સચિત્ત સૈધવ | સિંધાલુણ લેવું પૃથ્વીકાયિક જીવ વધ લવણ સચિત્ત રોમા | રોમ દેશનું મીઠું લેવું પૃથ્વીકાયિક જીવ વધ લવણ સચિત્ત સામુદ્રી સમુદ્રનું મીઠું લેવું પૃથ્વીકાયિક જીવ વધ લવણ | ૪૩ સિચિત્ત ખારો, પાપડીયો ખારો લેવો પૃથ્વીકાયિક જીવ વધ પાંસુક્ષાર ૪૪ સચિત્ત કાળુ | કાળું મીઠું લેવું પૃથ્વીકાયિક જીવ વધ લવણ ૪૫ ધૂમનેત્ર ધોતી ખેતી ક્રિયા કરવી શરીરશુશ્રુષા (ધોતિ) ૪૬ વિમાન ઔષધ દ્વારા ઊલટી કરવી અત્યધિક માત્રામાં ભોજન કરવાથી અસંયમ ૪૭ બસ્તિકર્મ એનિમા વગેરે લેવા અત્યધિક માત્રામાં ભોજન કરવાથી અસંયમ. ૪૮ વિરેચન જુલાબ, રેચ લેવો નિરર્થક પ્રવૃત્તિ વૃદ્ધિ ૪૯]અંજન આંખોમાં સૂરમો, કાજળ, આદિ આંજવા | પરોક્ષ હિંસા, વિભૂષા ૫૦ દસ વર્ણ દાંતને રંગવા અથવા દાતણ કરવું વનસ્પતિકાય વધ, વિભૂષા ગાત્રાળંગ શરીર પર તેલ આદિનું માલિશ કરવું વિભૂષા, ટાપટીપ, શરીરપુષ્ટિથી બ્રહ્મચર્ય ઘાત પર |વિભૂષા શણગાર સજવા, તેના પ્રસાધન વાપરવા | વિભૂષા વસ્ત્રાભૂષણથી શરીર શોભાવવું. ઉપરોક્ત જે સંખ્યા દર્શાવી છે તેનો મૂળપાઠમાં કોઈ નિર્દેશ નથી, તેમ છતાં પરંપરામાં બાવન અનાચાર પ્રસિદ્ધ છે. II અધ્યયન-૩ સંપૂર્ણ | Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ચોથું અધ્યયન જ પરિચય : * આ અધ્યયનું નામ છ જવનિકાય' છે. તેનો વર્ણિત વિષય છે– છ પ્રકારના જીવોનું સ્વરૂપ દર્શન અને તેની હિંસાથી નિવૃત્ત થઈ અહિંસા ધર્મમાં સ્થિત થવા માટેનો ઉપદેશ. તેથી તેનું નામ છે જીવનિકાય છે. કે તેનું બીજું નામ ધર્મપ્રજ્ઞપ્તિ પણ છે. શાસ્ત્રકારે સ્વયં પ્રથમ સૂત્રમાં જ તેનું કથન કર્યું છે. તેય મે કિંઈ થર્મપત્તિા આ અધ્યયન શ્રતધર્મ અને ચારિત્રધર્મને વ્યક્ત કરે છે તે અપેક્ષાએ તેનું ધર્મપ્રજ્ઞપ્તિ નામ પણ સાર્થક છે. * આ અધ્યયનના વિષયોને નિર્યુક્તિકારે પાંચ વિભાગમાં વિભક્ત કર્યા છે. जीवाजीवाहिगमोचरित्तधम्मोतहेव जयणा । ૩વપક્ષો ધમ્મપત છનવાયા હિરા II નિયુક્તિ ૪–૨૧૬] (૧) જીવાજીવાધિગમઃ- જીવ અને અજીવનો બોધ કરાવવો. જીવાદિ તત્ત્વો ઉપર યથાર્થ શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. તત્ત્વ નવ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવે તત્ત્વોમાંથી જીવ સિવાયના આઠ તત્ત્વોનો મુખ્ય સંબંધ જીવ સાથે છે. જીવ ન હોય તો શેષ તત્ત્વો જાણી શકાતા નથી. કારણ કે જાણનાર જ જીવ તત્ત્વ છે. તેથી જીવનું જ્ઞાન કરવું આવશ્યક છે. જીવ સાથે અજીવ સંકળાયેલ હોવાથી, જીવથી ભિન્ન અજીવનું જ્ઞાન તથા તેની શ્રદ્ધા કરવી પણ આવશ્યક છે. * આ દષ્ટિકોણથી પ્રસ્તુત અધ્યયનમાં સર્વપ્રથમ છ સૂત્ર સુધી વિશ્વના સમગ્ર જીવોને છ નિકાયોમાં વિભક્ત કરીને તેનું સ્વરૂપ, તેની ચેતના, તેના સુખ–દુઃખનું સંવેદન, તેના પ્રકાર આદિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. છદ્મસ્થ સાધક ચર્મ ચક્ષુઓથી સૂક્ષ્મ જીવોની સજીવતાનું પ્રત્યક્ષ દર્શન કરી શકતા નથી તો પણ સર્વજ્ઞ વીતરાગ તીર્થકર ભગવંતોના વચન ઉપર શ્રદ્ધા રાખીને તેમાં જીવત્વ માનવું તથા યુક્તિઓ અને તર્કોથી તેમાં જીવત્વ જાણવું, તે સમ્યગ્ દષ્ટિ સાધકનું કર્તવ્ય છે. જીવાદિના જ્ઞાન પછી જ અહિંસા વગેરે મહાવ્રતોનું સમ્યક પ્રકારે પાલન થઈ શકે છે. પૃથ્વીકાયાદિ જીવોનું સ્વરૂપ સમજી તેના અસ્તિત્વની શ્રદ્ધા કરનાર સાધક ઉપસ્થાપન માટે અર્થાત્ મહાવ્રતો અંગીકાર કરવા માટે યોગ્ય બની જાય છે. * જો કે આ અધ્યયનમાં અજીવનું સ્પષ્ટ વર્ણન નથી. તો પણ અશ્વત્થ સત્ય પરિષ આદિ વાક્યો દ્વારા તથા નો ની વિવિયા મળીને વિવિયા ઈત્યાદિ પદ દ્વારા જીવ-અજીવના યથાર્થ જ્ઞાન તથા શ્રદ્ધાને અનિવાર્ય માનવામાં આવ્યા છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૬૩] (૨) ચારિત્રધર્મ - સૂ. ૭ થી ૧૩માં પંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણ વ્રત રૂપ ચારિત્રધર્મનું પ્રતિપાદન છે. (૩) યતના:- સૂ. ૧૪ થી ૧માં અહિંસા ધર્મની પુષ્ટિ માટે છકાય જીવોની હિંસાથી નિવૃત્ત થવાની વિસ્તૃત વિધિનું પ્રતિપાદન છે. આ રીતે ત્રણ અધિકાર ગધમાં પૂર્ણ થયા પછી પધાંશનો પ્રારંભ થાય છે. (૪) ઉપદેશ :- ગાથા ૧ થી ૧રમાં સાધક જીવનના અત્યંત મહત્વના વિષયભૂત કર્મબંધ અને અબંધનો માર્મિક અને સચોટ ઉપદેશ છે. તેમાં જીવનની આવશ્યક ક્રિયા કરતાં અયતનાથી કર્મબંધ અને યતનાથી કર્મનો અબંધ કહ્યો છે. સૂત્રકારે આવા તલસ્પર્શી ઉપદેશથી સાધકને યતના માટે સાવધાન કર્યા છે. ત્યાર પછી ચારિત્રની પ્રાપ્તિ જ્ઞાનપૂર્વક થાય છે, તેવું સ્પષ્ટ કથન કરી જ્ઞાનની મહત્તા પ્રદર્શિત કરી છે. (૫) ધર્મફળ :- ગાથા ૧૩ થી રપમાં સાધનાના આધ્યાત્મિક વિકાસનો ક્રમ સૂચિત કર્યા છે. જેમ કે- જે વ્યક્તિને જીવાજીવનું જ્ઞાન હોય છે, તે તેની વિવિધ પ્રકારની ગતિ અને તેના કારણભૂત પુણ્ય, પાપ, બંધ, મોક્ષ તત્ત્વને જાણે છે. ત્યાર પછી ક્રમશઃ તેને ભોગ પ્રતિ નિર્વેદ ભાવ, બાહ્ય–આત્યંતર સંયોગનો ત્યાગ, સંયમ સ્વીકાર, ઉત્કૃષ્ટ સંવર અને અનુત્તર ધર્મની સ્પર્શના, પૂર્વકૃત કર્મનાશ, કેવળજ્ઞાન-દર્શનની પ્રાપ્તિ, લોકાલોકનું જ્ઞાન, યોગનિરોધ, શેલેશી–અવસ્થાની પ્રાપ્તિ અને અંતે ઊર્ધ્વગતિએ જઈ લોકાગ્રે શાશ્વત કાલ પર્યત સ્થિત થવાનું વર્ણન છે. આ રીતે સમ્યજ્ઞાનથી પ્રારંભ થયેલી સાધના સમ્યક ચારિત્રને પામી અંતે અખંડ જ્ઞાન ગુણમાં, સ્વરૂપ રમણતામાં પૂર્ણ થાય છે. * સુત્રકારે સાધનાનો માર્ગ, સાધકના યોગ્ય ગુણો અને સાધના માર્ગ પર આવેલા સાધકને સાધનાના સાતત્ય માટે વિરાધના ન કરવાનો અંતિમ ઉપદેશ આપી અધ્યયન પૂર્ણ કર્યું છે. * સાધક જીવન માટે આ અધ્યયન પ્રાણ સમાન છે. કારણ કે નવદીક્ષિત સાધુને અપાતા છેદોપસ્થાપનીય ચારિત્રવડી દીક્ષાના દિવસે અપાતા) પંચમહાવ્રત અને રાત્રિભોજન ત્યાગ તેમજ છકાય જીવોની રક્ષાના પ્રતિજ્ઞા સૂત્રો આ અધ્યયનમાં છે. * નવદીક્ષિત સાધુ અથવા સાધ્વી માટે જીવ તત્ત્વથી મોક્ષ તત્ત્વ સુધી હેય, શેય, ઉપાદેય તત્ત્વોનો બોધ તથા સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની દષ્ટિએ સમ્યક આરાધનાનો નિષ્કર્ષ તેમજ આ અધ્યયનમાં મોક્ષમાર્ગના અધિકારી સાધકને મોક્ષ માર્ગની આરાધના કરવાની સાંગોપાંગ વિધિ આ અધ્યયનમાં દર્શાવી છે. સિદ્ધિના આરોહ ક્રમને જાણવાની દષ્ટિએ પણ આ અધ્યયન અતિ ઉપયોગી છે. નિર્યુક્તિકારના મતાનુસાર આ અધ્યયન સાતમા આત્મપ્રવાદ પૂર્વમાંથી લેવામાં આવ્યું છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ | १४ | શ્રી દશવૈકાલિક સૂત્ર ચોથું અધ્યયન છ જવનિકાય त्यानि :| १ सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं, इह खलु छज्जीवणिया णामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपण्णत्ता, सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपण्णत्ती । छायानुवादः श्रुतं मया आयुष्मन् ! तेन भगवतैवमाख्यातं, इह खलु षड्जीवनिका नामाध्ययनं श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिता स्वाख्याता सुप्रज्ञप्ता, श्रेयो मे अध्येतुं अध्ययनं धर्मप्रज्ञप्तिः । शार्थ:- आउसं = हे आयुष्यमन् शिष्य ! मे = में सुयं = सामण्यु छ तेणं = ते भगवया = भगवत एवं = ॥ प्रभारी अक्खाय = Bढुछ इह = मा हैन शासनभांखलु = निश्चयथी छज्जीवणिया = ७१निय णाम = नमर्नुअज्झयणं = अध्ययन कासवेणं = श्यपगोत्री समणेणं = श्रम। भगवया = (मावान महावीरेणं = मडावीरे पवेइया = ४थन यु छ सुअक्खाया = सारी रात विस्तारथी थन थुछ सुपण्णत्ता = हेतु अने दृष्टांतथी समाव्युंछ मे = भने अज्झयणं = ते मध्ययनअहिज्जिङ = अध्ययन ४२, ५४न ४२j, शीप सेयं = श्रेयारी छ, स्यारी छ धम्मपण्णत्ती = मा धनी प्र३५॥ . ભાવાર્થ - સુિધર્મા સ્વામીએ પોતાના સુશિષ્ય જંબૂ સ્વામીને કહ્યું કે] હે આયુષ્યમનું જંબૂ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે કે આ જિનશાસનમાં કાશ્યપગોત્રીય, શ્રમણ ભગવાન મહાવીરે ષડૂજીવનિકાય નામના અધ્યયનનું કથન કર્યું છે, તેનું સારી રીતે આખ્યાન કર્યું છે અર્થાત્ વિસ્તારપૂર્વક કહ્યું છે અને હેતુ, દષ્ટાંતથી સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યું છે. તેવું ધર્મ પ્રજ્ઞપ્તિ અપાનામવાળું अध्ययन मारे (अमारे) Herg, Huaj seयारी छ. २ कयरा खलु सा छज्जीवणिया णामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपण्णत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपण्णत्ती? छायानुवाद: कतरा खलु सा षड्जीवनिकानामाध्ययनम्, श्रमणेन भगवता महावीरेण Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૬૫ ] काश्यपेन प्रवेदिता स्वाख्याता सुप्रज्ञप्ता श्रेयो मे अध्येतुं अध्ययनं धर्मप्रज्ञप्तिः ? શબ્દાર્થ - = તે વયર - કયું?. ભાવાર્થ - હે ભગવન્! તે ષજીવનિકાય નામનું અધ્યયન કર્યું છે? કે જેનું કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કથન કર્યું છે, સારી રીતે આખ્યાન કર્યું છે, સદષ્ટાંત વિસ્તારપૂર્વક કથન કર્યું છે અને તે ધર્મ પ્રજ્ઞપ્તિ અપરનામવાળા અધ્યયનનો મારે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે? | ३ इमाखलु सा छज्जीवणियाणामज्झयणं, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुयक्खाया सुपण्णत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपण्णत्ती । છાયાનુવાદઃ ફર્થ હતુ પદ્ઘનિશાના માધ્યયનમ્ શ્રમનિ ભાવતા મહાવીરેન काश्यपेन प्रवेदिता स्वाख्याता सुप्रज्ञप्ता; श्रेयो मे अध्येतुं अध्ययनं धर्मप्रज्ञप्तिः । શબ્દાર્થ – રૂમ = આ વક્ષ્યમાણ, હવે પછી કહેવામાં આવશે તે. ભાવાર્થ – હવે પછી આ કહેવામાં આવશે તે ષડૂજીવનિકાય નામના અધ્યયનનું કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કથન કર્યું છે, સારી રીતે આખ્યાન કર્યું છે, સદષ્ટાંત વિસ્તારપૂર્વક કથન કર્યું છે અને તે ધર્મ પ્રજ્ઞપ્તિ અપાનામવાળા અધ્યયનનો મારે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. વિવેચન : પ્રારંભનું આ સૂત્ર અધ્યયનની ઉત્થાનિકારૂપે છે. સુયં મે માસ :- દશવૈકાલિક સૂત્ર શ્રી શયંભવાચાર્ય રચિત છે. તેમ છતાં વ્યાખ્યાકારોએ આ વાક્યનો સંબંધ સુધર્મા–જંબૂસાથે જોડીને તેનો વિશેષાર્થ કર્યો છે. આ શબ્દ પ્રયોગ ગુરુ શિષ્યની અવિચ્છિન્ન પરંપરાને સૂચિત કરે છે. શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્યને છ જવનિકાય અધ્યયનનો બોધ આપી રહ્યા છે. ગુરુ તે બોધ પોતાને કોના દ્વારા પ્રાપ્ત થયો છે? તેનું કથન કરી શિષ્યની શ્રદ્ધાને દઢ બનાવે છે. હે જંબૂ ! આ વિષય પ્રભુ મહાવીરે કેવળજ્ઞાન દ્વારા જાણેલો અને તેમની સદેહી અવસ્થામાં કહેવાયેલો છે, તે પ્રભુ પાસેથી મેં સાંભળ્યો હતો અને તે જ હું તને કહું છું. તેથી આ કથન સંપૂર્ણ સત્ય છે. આ પ્રકારના કથનમાં શ્રી સુધર્મા સ્વામીની તીર્થંકર પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ ભાવ, સ્વયંની નમ્રતા અને લઘુતા પ્રતીત થાય છે. તેમ જ શાસન પરંપરાના વહનની પવિત્ર ભાવના પ્રગટ થાય આ સં- આ શબ્દ પ્રયોગ દ્વારા શિષ્યને સંબોધન કર્યું છે. જેનું આયુષ્યદીર્ઘ હોય તેને આયુષ્માન કહેવાય છે. શિષ્યને આયુષ્યમાન તરીકે સંબોધવામાં શિષ્ય દીર્ધાયુષી રહે એવી શુભકામના છે. આ Page #126 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી દશવૈકાલિક સૂત્ર અથવા આડો શબ્દ દ્વારા શિષ્યને સંબોધિત કરવાની પદ્ધતિ જૈન–બૌદ્ધ આગમોમાં દષ્ટિગોચર થાય છે. દેશ, કુળ, શીલ આદિથી સંબંધિત સમસ્ત ગુણોમાં વિશિષ્ટતમ ગુણ દીર્ધાયુષ છે. જે શિષ્ય દીર્ધાયુ પ્રાપ્ત કરે છે તે સ્વયં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભવ્યજનોને જ્ઞાન આપી શકે છે. આ રીતે શાસન પરંપરા અવિરત ચાલે છે. આઉર્સ શબ્દના અન્ય વૈકલ્પિક શબ્દ અને અર્થ આ પ્રમાણે થાય છે (૧) આરતેf– તે શબ્દ આની સાથે જોડીને બાવા શબ્દનું વિશેષણ માનવાથી આરતેષ મનાવવાનો અર્થ આ પ્રમાણે થાય છે– આયુષ્યમાન ભગવાન પાસેથી અર્થાત્ ભગવાન જ્યારે આયુષ્ય સહિત સદેહે વિચરતા હતા ત્યારે સાક્ષાત્ મેં સાંભળ્યું હતું. (૨) વસતેv– ગુરુકુળમાં રહીને મેં સાંભળ્યું છે. (૩) આમુલતેજ- માથાથી ચરણ કમળનો સ્પર્શ કરીને મેં સાંભળ્યું છે અર્થાત્ વિનયપૂર્વક સાંભળ્યું છે. #ાવે - અહીં કાશ્યપ શબ્દના બે અર્થ છે. (૧) ભગવાન મહાવીરનું ગોત્ર કાશ્યપ હોવાથી, કાશ્યપના સંતાન તે કાશ્યપ કહેવાય છે. (૨) શેરડીના રસને કાશ્ય કહે છે તે રસ પીનારને કાશ્યપ કહે છે. ભગવાન ઋષભદેવે ઈક્ષરસનું પાન કર્યું તેથી તે કાશ્યપ કહેવાયા. ભગવાન મહાવીર તે ગોત્રમાં ઉત્પન્ન થયા હોવાથી કાશ્યપ તરીકે ઓળખાયા. ભગવાન ઋષભદેવના ધર્મવંશજ, વિદ્યાવંશજ હોવાથી ભગવાન મહાવીર કાશ્યપ કહેવાયા. સમજ :- વ્યુત્પત્તિ અનુસાર આ શબ્દના અનેક અર્થ થાય છે. (૧) સહજ સમત્વાદિ ગુણ સંપન્ન હોય તેમજ માન-અપમાનમાં સમાન ભાવ રાખે તે સમન (૨) કષાયોનું શમન કરે તે શમન (૩) તપસ્યા આદિમાં શ્રમ કરે તે શ્રમણ (૪) સમ મન કે સુંદર મન તે સમન(સુમન). માવા :- ભગવાન. ભમ્ શબ્દના છ અર્થ થાય છે. (૧) સમગ્ર-ઐશ્વર્ય (૨) રૂ૫ (૩) યશ (૪) શ્રી (૫) ધમ (૬) પ્રયત્ન. જેમાં ઐશ્વયોદિ ગુણો સમગ્રરૂપે હોય તે ભગવાન કહેવાય છે. પ્રસ્તુતમાં ઐશ્વર્યવાન માટે ભગવાન શબ્દનો પ્રયોગ છે. મવિM :- મહાવીર. તેના વિવિધ અર્થો થાય છે. (૧) ભયંકર ભય, ભૈરવ ઉપસર્ગોને તથા અચલકત્વાદિ કઠિન પરિષહોને સહન કરતા હોવાથી દેવોએ ભગવાનનું નામ 'મહાવીર’ રાખ્યું. (૨) ગુણોને પ્રાપ્ત કરવામાં મહાન વીર હોવાથી ભગવાનને મહાવીર કહે છે. (૩) કષાય આદિ મહાન આંતરિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી ભગવાનને મહાવીર કહે છે. (૪) જે કર્મોને કાપે તેમજ તપોવીર્યથી યુક્ત હોય તે વીર છે. આ ગુણો હોવાથી વર્ધમાન પ્રભુને મહાવીર કહે છે. થHપારી :- ધર્મ પ્રજ્ઞપ્તિ. જેનાથી શ્રત–ચારિત્રરૂપ ધર્મ અથવા સંયમ ધર્મ જાણી શકાય છે. તાત્પર્ય એ છે કે ધર્મના જાણપણાથી યુક્ત આ અધ્યયનનું બીજું નામ ધર્મ પ્રજ્ઞપ્તિ છે. Mાં - અધ્યયન કરવું, ભણવું, શીખવું પાઠ કરવો, સાંભળવું અને ચિંતન કરવું, સ્મરણ કરવું. તેય - આ ષડુ જીવનિકાયનું અધ્યયન શ્રેયકારી છે. સંયમમાં ઉપસ્થિત શ્રમણો માટે આ અધ્યયનને ભણવું, શીખવું અને તે અનુસાર જીવન ઘડવું કલ્યાણકારી છે અર્થાત્ સાધક દ્વારા જે આત્મકલ્યાણના Page #127 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय | ७ | લક્ષ્યથી સંયમ ગ્રહણ કરવામાં આવે છે તે લક્ષ્યની સિદ્ધિ કરવા માટે આ અધ્યયન અત્યંત ઉપયોગી છે. पांय स्थावरचं स्प३५ : ४ तं जहा- पुढविकाइया, आउकाइया, तेउकाइया, वाउकाइया, वणस्सइकाइया, तसकाइया । पुढवी चित्तमंतमक्खाया अणेगजीवा, पुढोसत्ता अण्णत्थ सत्थपरिणएणं । आऊ चित्तमतमक्खाया अणेगजीवा, पुढोसत्ता अण्णत्थ सत्थपरिणएण । तेऊ चित्तमतमक्खाया अणेगजीवा, पुढोसत्ता अण्णत्थ सत्थपरिणएण । वाऊ चित्तमंतमक्खाया अणेग- जीवा, पुढोसत्ता अण्णत्थ सत्थपरिणएणं । वणस्सई चित्तमंतमक्खाया अणेगजीवा, पुढोसत्ता अण्णत्थ सत्थपरिणएणं । तंजहा- अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया, बीयरुहा, संमुच्छिमा तणलया, वणस्सइकाइया, सबीया चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अण्णत्थ सत्थपरिणएणं । छायानुपातद्यथा- पृथिवीकायिका अप्कायिकास्तेजस्कायिकाः, वायुकायिका वनस्पति- कायिकास्त्रसकायिकाः । पृथिवी चित्तवत्याख्याता, अनेकजीवा, पृथक्सत्त्वा अन्यत्र शस्त्रपरिणतायाः । आपश्चित्तवत्यः आख्याता अनेकजीवाः, पृथक्सत्त्वा अन्यत्र शस्त्रपरिणताभ्यः । तेजश्चित्तवदाख्यातं अनेकजीवम्, पृथकसत्त्वमन्यत्र शस्त्रपरिणतात् । वायुश्चित्तवानाख्यातः अनेकजीवः, पृथक्सत्त्वः अन्यत्र शस्त्रपरिणतात् । वनस्पतिश्चित्तवानाख्यातः अनेकजीवः, पृथक्सत्त्वः अन्यत्र शस्त्रपरिणतात् तद्यथा- अग्रबीजाः मूलबीजाः पर्वबीजाः स्कन्धबीजाः बीजरुहाः सम्मूर्छिमास्तृणलता, वनस्पतिकायिकाः सबीजश्चित्तवन्त आख्याता अनेकजीवाः पृथक्सत्त्वा अन्यत्र शस्त्रपरिणतेभ्यः । AGEार्थ:-तंजहातेमाप्रमाणे पुढविकाइया- पृथ्वीजयन पो आउकाइया अ५४ायन। वो तेउकाइया = अग्नियन। वो वाउकाइया = वायुआयना वो वणस्सइकाइया = वनस्पतियन वो तसकाइया = सायना वो पुढवी चित्तमंतमक्खाया = पृथ्वी सथित्त-वाणीsीछे अणेगजीवा = ते मने पाणी छे पुढोसत्ता = पृथइ सत्त्व, ४९ ४९ अस्तित्वछे,स्वतंत्र अस्तित्व सत्थपरिणएण = शस्त्र परित अण्णत्थ-विना, सिवाय. भ्यां सुधी શસ્ત્ર પરિણત થાય નહીં ત્યાં સુધી સજીવ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી દશવૈકાલિક સૂત્ર આ૩=અપકાય પાણી તે = તેજ, અગ્નિવા = વાયુકાયા વનસ્પતિ અાવીયા = અગ્રભાગ પર બીજવાળી કૂનવીયા = મૂળ ભાગમાં બીજવાળી પોરવીયા = પર્વમાં બીજવાળી વંથળીયા = સ્કંધમાં બીજવાળી વય = બીજ વાવવાથી ઉત્પન્ન થનાર સમુચ્છિHT = પોતાની મેળે ઉગે તે તપ = તૃણ તથા = લતા વ ફાડ્યા = વનસ્પતિકાયિક છે લવીયા = બીજવાળી. ભાવાર્થ:- તે છ કાયના નામો આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક જીવો (૨) અપકાયિક જીવો (૩) અગ્નિકાયિક જીવો (૪) વાયુકાયિક જીવો (૫) વનસ્પતિકાયિક જીવો (૬) ત્રસકાયિક જીવો. (૧) શસ્ત્ર પરિણત થયા પહેલાં પૃથ્વીકાય સચેત હોય છે, તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૨) શસ્ત્ર પરિણત થયા પહેલાં અપુકાય સચેત હોય છે, તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૩) શસ્ત્ર પરિણત થયા પહેલાં તેઉકાય સચેત હોય છે. તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૪) શસ્ત્ર પરિણત થયા પહેલાં વાયુકાય સચેત હોય છે. તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૫) શસ્ત્ર પરિણત થયા પહેલાં વનસ્પતિકાય સચેત હોય છે. તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. તે વનસ્પતિના અનેક ભેદો છે, તે આ પ્રમાણે છે– અઝબીજ, મૂળબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજહા, સમૂર્છાિમ, તૃણ, લતા આદિ. આ રીતે બીજની પ્રમુખતાવાળી વનસ્પતિ- કાયિક શસ્ત્ર પરિણત થયા પહેલાં સચેત છે, તેમાં અનેક જીવો છે અને તે દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવર-એકેન્દ્રિય જીવોની સચેતનતાને સિદ્ધ કરી છે. વિનંતમહાલઃ-તે જીવો ચૈતન્યવાન કહેવાય છે.વિત્તમંત શબ્દના ત્રણ રૂપ છે– (૧) પિત્તવર = ચિત્તનો અર્થ છે જીવ અથવા ચૈતન્ય; જેમાં ચેતના હોય તે ચિત્તવતુ કહેવાય છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવનિકાયમાં ચેતના હોય છે. તેથી તે ચેતન્યવાન (સજીવ) કહેવાય છે. (૨) વિત્તમાત્ર = માત્ર શબ્દના બે અર્થ થાય છે– અલ્પ અને પરિમાણ. પ્રસ્તુત પ્રસંગમાં માત્ર શબ્દ અલ્પવાચક છે. તેનું તાત્પર્ય એ છે કે પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરોમાં અલ્પ વિકસિત ચૈતન્ય હોય છે. તે જીવોમાં ત્રસ જીવોની જેમ ઉચ્છવાસ, નિશ્વાસ, નિમેષ, ગતિ-પ્રગતિ આદિ ચેતનાને વ્યક્ત કરનાર ચિહ્ન હોતા નથી. (૩) વિત્તમત્ત = મત્તનો અર્થ છે– મૂર્શિત. જેવી રીતે મદ્યપાન, સર્પદંશ આદિ ચિત્તવિઘાતના Page #129 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૬૯] કારણોથી અભિભૂત મનુષ્યનું ચિત્ત (ચૈતન્ય) મૂર્ણિત થઈ જાય છે. તે જ રીતે જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના પ્રબળ ઉદયથી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોનું ચૈતન્ય હંમેશાં મૂછિત જેવું રહે છે. એકેન્દ્રિયમાં ચેતનાનો વિકાસ જઘન્ય હોય છે અને તે વિકાસ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિયમાં ક્રમશઃ વધતો જાય છે. મજવાયા :- આખ્યાત, કહેવાયેલ છે. પૃથ્વીકાય આદિ ચૈતન્યયુક્ત(સજીવ) છે; તે કથન સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન દ્વારા કહેવાયેલું છે. નીવાપુદોસત્તા –પૃથ્વીકાયાદિમાં અનેક જીવો છે અને તેની પૃથક પૃથકસત્તા છે. પૃથ્વીકાયાદિ જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય છે. તેના એક જીવનું શરીર ચર્મ ચક્ષુથી જોઈ શકાતું નથી. અસંખ્યાત જીવોના શરીર એક સાથે હોય ત્યારે જ તે દેખાય છે. માટીના એક કણમાં અસંખ્યાત જીવો અને તેના અસંખ્યાત શરીર છે. સૂત્રમાં પ્રયુક્ત અને શબ્દનો અસંખ્યાત' કે 'અનંત'અર્થ થાય છે અર્થાત્ સાધારણ વનસ્પતિમાં અનંત અને તે સિવાય બાદર વનસ્પતિ તથા પૃથ્વી આદિમાં અસંખ્યાત જીવો હોય છે. પૃથ્વી આદિ ચાર સ્થાવરમાં અસંખ્યાત જીવોના શરીર એક સાથે જ હોવા છતાં તેમાં રહેલા પ્રત્યેક જીવનું અને તેના શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તે જીવોને પ્રત્યેક નામ કર્મનો ઉદય હોવાથી તે પ્રત્યેક શરીરી છે. સાધારણ વનસ્પતિનાં અનંત જીવોનું શરીર સાધારણ છે અર્થાત્ એક શરીરમાં અનંતા જીવો હોય છે. કારણ કે તે જીવોને સાધારણ નામકર્મનો ઉદય છે. તેઓનું સ્થૂલ ઔદારિક શરીર સાધારણ હોવા છતાં તે અનંત જીવોના તૈજસ કાર્પણ શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પૃથ્વીને શિલા આદિ પર પીસવામાં આવે તો તેમાંથી કેટલાક જીવો પીસાય છે, કેટલાક પીસાતા નથી. તેથી તેમાં અસંખ્ય જીવો અને દરેકનું પૃથક અસ્તિત્વ સિદ્ધ થાય છે તે જ રીતે પાણીના એક ટીપામાં, અગ્નિના એક તણખા આદિમાં અસંખ્યાત જીવો હોય છે અને તે દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અUMલ્થ સત્યે પરિણM :- શસ્ત્ર પરિણત થયા સિવાય. શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી તે પૃથ્વી આદિ સચિત્ત રહે છે અને તેમાં અસંખ્ય જીવો હોય છે. પ્રાણીઓનો ઘાત જેનાથી થાય તે શસ્ત્ર કહેવાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારના છે– સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર અને ઉભયકાયશસ્ત્ર. જ્યારે આ ત્રણમાંથી કોઈપણ શસ્ત્રથી પૃથ્વી આદિ પરિણત થાય એટલે પરિણામાંતરને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે અચેત થઈ જાય છે. (૧) જ્યારે ભિન્ન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત પૃથ્વી જ પૃથ્વીકાયના જીવો માટે શસ્ત્રરૂપ થાય અર્થાત્ તેને અચિત્ત કરે તો તે સ્વકાયશસ્ત્ર છે. પૃથ્વી સિવાય પાણી, અગ્નિ, પવન, સૂર્યતાપ, પગથી ખૂંદવું આદિ સાધનો પૃથ્વીકાયિક જીવો માટે શસ્ત્રરૂપ થાય એટલે તેને અચિત્ત બનવામાં નિમિત્ત બને તો તે પરકાયશસ્ત્ર છે. સ્વકાય-માટી આદિ અને પરકાય–પાણી આદિ, આ બંને સંયુક્તરૂપથી પૃથ્વી જીવોના ઘાતક હોય તો તે ઉભયકાયશસ્ત્ર છે. જેમ કે કાળી માટી, સફેદ માટી અને પાણીમાં ભેગી થઈને અચેત થાય ત્યારે પાણી અને સફેદ માટી બંને મળીને કાળી માટી માટે શસ્ત્ર રૂપ થાય છે. આ રીતે ત્રણ પ્રકારના શસ્ત્રથી પરિણત થતાં પૃથ્વી જીવ રહિત (અચેત) થઈ જાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર તેવી જ રીતે કૂવાનું પાણી તળાવ આદિના પાણી માટે સ્વકાયશસ્ત્ર, છાણાની અગ્નિ ઘાસની અગ્નિ માટે સ્વકાયશસ્ત્ર, પૂર્વદિશાનો વાયુ પશ્ચિમ આદિ દિશાના વાયુ માટે સ્વકાયશસ્ત્ર અને કોઈ વનસ્પતિ માટે સૂકું ઘાસ આદિ સ્વકાયશસ્ત્ર બની શકે છે. આ રીતે પોતાની જાતિના શસ્ત્ર સ્વકાયશસ્ત્ર, પોતાની જાતિ સિવાયના અન્ય શસ્ત્ર પરકાયશસ્ત્ર અને સ્વ-પર બંને સાથે હોય ત્યારે ઉભયકાયશસ્ત્ર બન્ને છે. આ રીતે પાંચે ય સ્થાવર જીવો માટે સમજવું. પરંતુ જ્યાં સુધી પાંચ સ્થાવરકાયના જીવો કોઈ પણ પ્રકારના શસ્ત્રથી પરિણત ન થાય ત્યાં સુધી તે સચિત્ત રહી શકે છે. ૭૦ પાંચ સ્થાવરમાં જીવત્વની સિદ્ધિ :– પાંચે સ્થાવરને કેવળજ્ઞાનીએ સચેત કહ્યા છે. તેથી તે સચેત છે. આ રીતે આગમ પ્રમાણથી તેમાં ચૈતન્યની સિદ્ધિ થાય છે. તે ઉપરાંત અનુમાનાદિ પ્રમાણથી પણ તેમાં જીવત્વની સિદ્ધિ થઈ શકે છે. પૃથ્વીકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ :– પૃથ્વી જ જેનું શરીર છે તેને પૃથ્વીકાય કહે છે, કઠિનતા આદિ તેના લક્ષણો છે અને તેના અનેક પ્રકાર છે– માટી, મીઠું, ખારો, ગેરુ, સોનું, ચાંદી, અબરખ, હીરા, પન્ના, રત્ન આદિ. (૧) જેમ માનવ શરીરમાં પડેલા ઘા સમય વ્યતીત થતાં સ્વયં ભરાઈ જાય છે, તેમ ખોદેલી ખાણ આદિની માટી પણ સમય વ્યતીત થતાં સ્વયં ભરાઈ જાય છે તેથી પૃથ્વી સચિત્ત છે. (૨) જેમ જીવિત પ્રાણીઓના હાડકા આદિ કઠણ હોવા છતાં વૃદ્ધિ પામે છે; તેમ પરવાળા, પથ્થર આદિ કઠણ હોવા છતાં વૃદ્ધિ પામે છે તેથી સચેત છે. આ રીતે અનેક અનુમાનોથી તેમાં રહેલા જીવત્તવની સિદ્ધિ થઈ શકે છે. અપકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ :– પાણી જ જેનું શરીર છે તેને અપ્લાય કહે છે. તેના અનેક પ્રકાર છે. યથા- વરસાદનું, નદીનું, કૂવાનું, તળાવનું, ઝાકળનું, ધુમ્મસનું, ઓસનું પાણી. જમીનમાંથી નીકળતા અને આકાશમાંથી વરસતા પાણી આદિ. (૧) જેમ દેડકા આદિ વો જમીનમાંથી સ્વતઃ નીકળે છે તેમ પાણી જમીનમાંથી સ્વતઃ નીકળે છે તેથી તે સચેત છે. (૨) તે જ રીતે વાદળામાં વિકૃતિ આવવાથી સ્વતઃ વરસે છે તેથી તે સચેત છે. વૈજ્ઞાનિકોએ માઈક્રોસ્કોપ યંત્ર દ્વારા જોઈને પાણીના એક ટીપામાં હજારો ત્રસ જીવો છે તેમ સિદ્ધ કર્યું છે. જ્યારે જૈનદર્શન પાણીને જ જીવરૂપ-ચૈતન્યરૂપ સ્વીકારે છે. તેમજ પાણીના એક ટીપામાં અસંખ્યાત પાણીના જીવો અને તે સિવાયના હજારો ત્રસ જીવો માને છે. તેઉકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ :– અગ્નિ જ જેનું શરીર છે તેને તેઉકાય કહે છે, ઉષ્ણતા તેનું લક્ષણ છે અને તેના અનેક પ્રકાર છે, યથા– ચૂલાનો, ભઠ્ઠીનો, નિંભાડાનો, દાવાનળનો વગેરે અગ્નિ તેમજ વીજળી, ઉલ્કાપાત, જ્વાળા આદિનો અગ્નિ. (૧) જેમ મનુષ્યનું શરીર આહારથી વૃદ્ધિ પામે અને આહાર ન મળવાથી ક્ષીણ થાય છે, તેમ ઇંધનથી અગ્નિની વૃદ્ધિ અને ઇંધન ન આપવાથી અગ્નિ મંદ થાય છે; તેથી તે સચેત છે. (૨) જેમ આગિયાના શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ તે પ્રકાશિત થાય છે, તેમ અંગારા આદિ પણ પ્રજ્વલિત હોય ત્યાં સુધી તેમાં જીવ હોય છે. વાયુકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ – વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાય કહે છે. :- જ Page #131 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૭૧] વહેવું તે તેનું લક્ષણ છે અને તેના અનેક પ્રકાર છે, યથા– ઉત્કલિકાવાયુ, મંડલિયોવાયુ, ઘનવાયુ, તનવાયુ, ગુંજવાયુ, સંવર્તકવાયુ, શુદ્ધવાયુ આદિ. જેમ મનુષ્યાદિ પ્રાણી અન્યની પ્રેરણાથી કે પ્રેરણા વિના પણ ગતિ કરે છે, તેમ વાયુ પણ અન્યની પ્રેરણાથી કે પ્રેરણા વિના પણ ગમન કરે છે. તેથી મનુષ્યાદિ પ્રાણીની જેમ તે પણ જીવયુક્ત છે. વનસ્પતિકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ -વનસ્પતિ જ જેનું શરીર છે તેને વનસ્પતિકાય કહે છે. મનુષ્યની જેમ વનસ્પતિમાં બાલ્ય, યૌવન, વૃદ્ધત્વ આદિ અવસ્થાઓ તેમજ કરમાઈ જવું આદિ જીવના લક્ષણો પ્રતીત થાય છે. તેથી તે સચેત છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી આચારાંગ સૂત્ર અધ્યા – ૧/પ/૪. વનસ્પતિના આઠ ભેદ – ઉત્પત્તિની ભિન્નતાના આધારે પ્રસ્તુતમાં વનસ્પતિના આઠ ભેદ કર્યા છે. તેની ઉત્પત્તિના મૂળભૂત તત્વને બીજ' સંજ્ઞા આપવામાં આવી છે. જેમ કે-(૧) અધીન = જેનું બીજ અગ્ર ભાગમાં હોય, અથવા જેના અગ્રભાગમાં ઉગવાની શક્તિ હોય. યથા-કોરંટક આદિ.(૨) મૂનવીન = જેનું મૂળ જ બીજ છે તે, અર્થાત્ જેના મૂળભાગમાં ઉગવાની શક્તિ હોય યથા– કમલકન્દ આદિ. (૩) પર્વવન = ગાંઠ–પર્વ જેનું બીજરૂપ છે તે પર્વબીજ કહેવાય છે. જેમ કે– નેતર, વાંસ, શેરડી.(૪) ન્યજીન = સ્કંધ જેનું બીજરૂપ હોય અથવા જેનું બીજ સ્કંધમાં હોય તે અંધબીજ કહેવાય છે. જેમ કે- વડલો, પીપળો, થોર આદિ. (૫) વીવાદ = બીજથી ઉગનારી વનસ્પતિ છે. અર્થાત્ જેના બીજમાં જ ઉગવાની શક્તિ હોય. યથા– ચોખાઘઉં આદિ. (૬) મૂર્ણિમ = બીજ વિના પૃથ્વી, વરસાદ આદિ સંયોગોથી ઉત્પન્ન થાય છે. યથા– સર્પ, છત્રા, ભૂંફોડા ઘાસ આદિ. (૭) = ઘાસમાત્ર તૃણ કહેવાય છે. તૃણ શબ્દ દ્વારા દર્ભ, ચંપક, અશોક, વાસંતી, નાગરમોથ આદિ દરેક જાતના ઘાસને ગ્રહણ કરવામાં આવ્યા છે. (૮) લતા = જમીન ઉપર અથવા કોઈ મોટા ઝાડને વીંટળાઈને તેના સહારે ઉપર ફેલાયેલી વનસ્પતિને લતા કહે છે. તેને વેલ, વલ્લરી આદિ પણ કહે છે. અહીં લતા શબ્દ દ્વારા ચંપા, જાઈ, જૂઈ, વાસંતી આદિ દરેક જાતની લતાને ગ્રહણ કરી છે. સજીયા :- આ શબ્દના બે અર્થ થાય છે– (૧) બીજની મુખ્યતાવાળી વનસ્પતિ (૨) બીજ પર્યત દશ વિભાગવાળી વનસ્પતિ. તાત્પર્ય એ છે કે– (૧) મોટા ભાગની વનસ્પતિઓ બીજવાળી હોય છે. તે સર્વ શસ્ત્રપરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. (૨) વનસ્પતિના બીજ પર્વતના દશે ય વિભાગ જ્યાં સુધી શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચેત હોય છે. તે દશ વિભાગ આ પ્રમાણે છે– મૂળ, કન્દ, સ્કંધ, છાલ, શાખા, કૂંપળ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ. પ્રત્યેક વનસ્પતિના દસે ય વિભાગમાં મળીને સંખ્યાત કે અસંખ્યાત અથવા અનંત જીવો હોય છે. તે અપેક્ષાએ વનસ્પતિના ત્રણ પ્રકાર થાય છે. તેમાંથી સંખ્યાત અને અસંખ્યાત જીવયુક્ત વનસ્પતિમાં પ્રત્યેક જીવના ઔદારિક શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અનંતજીવી વનસ્પતિમાં અનંત-અનંત જીવોનું ઔદારિક શરીર સાધારણ હોવા છતાં તે પ્રત્યેક જીવનું અસ્તિત્વ સ્વતંત્ર હોય છે તેમજ તે જીવોના તૈજસ, કાર્પણ આ બે શરીર પણ સ્વતંત્ર હોય છે અને તે ત્રણે ય પ્રકારની વનસ્પતિ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચેત રહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ | ७२ શ્રી દશવૈકાલિક સૂત્ર असहायर्नु स्व३५ :| ५ से जे पुणे इमे अणेगे बहवे तसा पाणा, तंजहा- अंडया पोयया जराउया रसया संसेइमा संमुछिमा उब्भिया उववाइया जेसि केसिं च पाणाणं अभिक्कतं, पडिक्कंतं, संकुचियं, पसारियं, रुयं, भंत, तसियं, पलाइयं, आगइगइविण्णाया, जे य कीडपयंगा जा य कुंथुपिपीलिया सव्वे बेइंदिया सव्वे तेइंदिया सव्वे चउरिदिया सव्वे पंचिंदिया सव्वे तिरिक्खजोणिया सव्वे णेरइया सव्वे मणुया सव्वे देवा, सव्वे पाणा परमाहम्मिया । एसो खलु छट्ठो जीवणिकाओ तसकाउत्ति पवुच्चइ । छायानुवाई : अथ ये पुनरिमे अनेके बहवस्त्रसा: प्राणिनः, तद्यथा- अण्डजाः पोतजा जरायुजाः रसजाः संस्वेदजाः, संमूर्छिमा उद्भिज्जा औपपातिकाः । येषां केषांचित् प्राणिनां, अभिक्रान्तं प्रतिक्रान्तं सङ्कुचितं प्रसारितम् रुतं भ्रान्तं त्रस्तं पलायितं, आगतिगतिविज्ञातारः, ये च कीटपतङ्गाः याश्व कुन्थुपिपीलिका सर्वे द्वीन्द्रियाः सर्वे त्रीन्द्रियाः सर्वे चतुरिन्द्रियाः सर्वे पञ्चेन्द्रियाः सर्वे तिर्यग्योनिकाः सर्वे नैरयिकाः सर्वे मनुजाः सर्वे देवाः सर्वे प्राणा: परम- धार्मिकाः(परमाहम्मिता) एष खलु षष्ठो जीवनिकायस्त्रसकाय इति प्रोच्यते ॥ शार्थ:-से = ७वे जे = हे इमे = ॥ तसा पाणा-सा ते पुण= qणी अणेगे आने बहवे = ॥छे तंजहा ते साप्रमाणे अंडया - 5थी उत्पन्न थन।२। पक्षीओ पोयया = यथा विंटायेद ४न्म पामेते, थी वगैरे जराउया = ओरथी विंटाये॥ ४न्म पामेत, मनुष्य, २॥य, भेंस वगैरे रसया = 413ी गये। २समां उत्पन्न थाय ते संसेइमा पसीनाथी 6त्पन्न थाय ते; हूँ, मांडवगैरे संमुच्छिमा = स्त्री-पुरुष संयोगविना उत्पन्न थाय ते उब्भिया = (भूमि मेदीने उत्पन्न थाय ते तीs, पतंगवगेरे उववाइया- शय्यामां तथा दुभीमा उत्पन्न थायते-हेव, न॥२४ वो जेसिं केसिं च ओई ५५ पाणाण = प्राणीमान अभिक्कत = सन्भुपमा पडिक्कत = पाछु सकुचिय = शरीरने संयी हेवु पसारियं = विस्तृत थj, ५सा२रुयं = शहोया२ ४२वो भंतं = भ्रम ४२j, मयत थकुंतसियं = त्रास पावो पलाइयं = (भाग ४ आगइगइ = सावg४विण्णायाtuqium, विsuru छ य = पुन: जे = ४ कीड = 8151 पयंगा = पगिया जा य = हे वणी कुंथुपिपीलिया कुंथुवा ओ सव्वे = सर्व बेइंदिया = बेन्द्रिय व तेइंदिया = त्रन्द्रिया व चउरिदिया - यार छन्द्रियवाणा व पचिंदिया पाय धन्द्रियवाणतिरिक्खजोणिया = तिर्यय योनिवा॥ णेरइया=२४७१मणुया मनुष्य देवा-हेव पाणा-प्राए परमाहम्मिया = ५२म दुःणी छे ५२मसुमनी 2छापामा एसो = ॥ खलु = निश्चय छट्ठो = ७४ो जीवणिकाओ = निकाय, समूह, 94 प्रअर तसकाउ त्ति = सायछाप्रभारी पवुच्चइ = डेछ. Page #133 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૭૩ ] ભાવાર્થ - જે આ અનેક પ્રકારના ઘણા ત્રસ પ્રાણીઓ છે જેમ કે- અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સમૂર્છાિમ, ઉદ્ભિજ અને ઔપપાતિક. તે ત્રસ પ્રાણીઓના લક્ષણ આ પ્રમાણે છે કે જે કોઈ પ્રાણીઓમાં સામે આવવું, પાછા જવું, સંકુચિત થવું, ફેલાવું, શબ્દોચ્ચાર કરવા, ભયભીત થવું, ત્રાસ પામવો, પલાયન થવું, ગમનાગમન કરવું, ઈત્યાદિ ક્રિયાઓ દેખાય તે ત્રસજીવો છે, યથા કીડાપતંગિયા, કુંથુવા, કીડી, સર્વ બેઈન્દ્રિયજીવો, સર્વ તેઈન્દ્રિયજીવો, સર્વ ચૌરેન્દ્રિયજીવો, સર્વ પંચેન્દ્રિયજીવો, સર્વ તિર્યંચયોનિકો, સર્વ નારકો, સર્વ મનુષ્યો, સર્વ દેવો. તે સર્વ જીવો પરમ દુઃખી છે, સુખના ઈચ્છુક છે. આ છઠ્ઠો જીવનિકાય, ત્રસકાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ત્રસકાયના જીવોના લક્ષણ અને તેની વિવિધતાનો પરિચય છે. ત્રસકાય:- જે સ્વતંત્ર રૂપે ગમનાગમન કરે છે, તેને ત્રસ કહે છે. ત્રસ જીવોમાં બેઈન્દ્રિય આદિ અનેક જાતિ અને પ્રત્યેક જાતિમાં અનેક પ્રકારના જીવો છે. આ રીતે ત્રસકાયમાં બંને પ્રકારની બહુલતા સૂચિત કરવા સૂત્રકારે 'અને હવે તલા પાણા' શબ્દ પ્રયોગ કર્યો છે. ત્રસજીવોના લક્ષણ - આ સૂત્રમાં બિરુત પદથી લઈને માફ દ વિઘળા પદ સુધી ત્રસજીવોના નવ લક્ષણ બતાવ્યા છે. તે પ્રત્યક્ષરૂપે જોઈને સમજી શકાય છે. કેટલાક ત્રસજીવો પોતાની ઈચ્છાથી સામે આવે છે અને પાછા પણ જાય છે, કેટલાક શરીરને સંકોચે છે તો કેટલાક ફેલાવે છે, કેટલાક ત્રસજીવ આપત્તિ અથવા કષ્ટ આવવાથી અમુક કારણવશાત્ જોરજોરથી રાડો પાડે છે, અવાજ કરે છે; ભયભીત થઈને દોડાદોડ કરે છે. કૂતરા આદિ પશુ ભૂલા પડીને દૂર ચાલ્યા ગયા હોય તો પાછા પોતાના માલિક પાસે પહોંચી જાય છે. કેટલાક પશુઓમાં અમે અમુક જગ્યાએથી આવી રહ્યા છીએ અને અમુક જગ્યાએ જઈ રહ્યા છીએ. તેવું વિશિષ્ટજ્ઞાન હોય છે. કેટલાક ત્રસજીવો તડકામાંથી છાયામાં અને અરૂચિ થવાથી છાયામાંથી તડકામાં ચાલ્યા જાય છે. આ પ્રકારની સ્પષ્ટ ક્રિયાઓથી ત્રસજીવોને ઓળખી શકાય છે. ઉત્પત્તિની દષ્ટિએ ત્રસજીવોના પ્રકાર- (૧) અંડજ = ઈડાથી ઉત્પન્ન થનાર મોર, કબૂતર આદિ (૨) પોતજ = જેના ઉપર કોઈ આવરણ લપેટાયેલું ન હોય જે સીધા બાળરૂપે માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે. જેમ કે હાથી આદિ. (૩) રાયજ = જન્મતી વખતે જરાથી વિંટળાયેલ મનુષ્ય, ગાય, ભેંસ આદિ. (૪) રસજ = દૂધ, દહીં, ઘી, મઠો વગેરે વિકૃત થાય ત્યારે તેમાં ઉત્પન્ન થતાં જીવો, (૫) સંસ્વેદજ = પસીનાથી ઉત્પન્ન થનાર છું, માંકડ આદિ, (૬) સંમૂર્છાિમ = શીત–ઉષ્ણ આદિ બાહ્ય કારણોના સંયોગથી અથવા ચારે બાજુના વાતાવરણથી માતા-પિતાના સંયોગ વિના જ ઉત્પન્ન થાય છે. તે મૂર્છાિમ કહેવાય છે. જેમ કે ટીડ, પતંગિયા, કીડી, માખી આદિ. (૭) ઉદ્ભિજ = પૃથ્વીને ફોડીને જે જીવ ઉત્પન્ન થાય તે ઉદ્િભજ કહેવાય છે જેમ કે પતંગિયા, ટીડ, ભમરો આદિ (૮) ઔપપાતિક- ગર્ભજ અને સંમૂર્ણિમથી ભિન્ન દેવ અને નારીના જન્મને ઉપપાત કહે છે. દેવો શય્યામાં અને નારકો કુંભમાં સ્વયં ઉત્પન્ન થાય છે. દેવ અને નારક જીવ એક જ મુહૂર્તમાં પૂર્ણ યુવાન બની જાય છે. આ રીતે ઓચિંતા (સહસા) ઉત્પન્ન થવાને કારણે તેને ઔપપાતિક કહેવાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ | ७४ શ્રી દશવૈકાલિક સૂત્ર सव्वे पाणा परमाहम्मिया-:- सूत्रमा बेन्द्रियथा हेव मनुष्य सुधा सर्वत्रस वोनू थन या ५छीनुमा वाध्य छ. तेभा परमाहम्मिया शनो स२१ अर्थ छ- (१) ते सर्व प्राणीमो ५२म दुःपी छ. (२) ते सर्व प्रयासो सुमना . ચૂર્ણિકારોએ આ શબ્દમાં માત્ર ત્રસ જીવોનો સમાવેશ કર્યો છે, જ્યારે ટીકાકારે આ શબ્દમાં ત્રણ સ્થાવર બંનેને ગ્રહણ કર્યા છે. ટીકાકારે કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે પરમ = પ્રધાન. જે પ્રધાન છે તે સુખ. ધર્મ = સ્વભાવ. અર્થાતુ પરમ સુખ જેનો સ્વભાવ છે તે પરમધાર્મિક કહેવાય છે. ત્રસ અને સ્થાવર, સર્વ જીવો સુખના ઈચ્છુક છે તેથી તે સર્વ જીવોને પરમધાર્મિક કહ્યા છે. ખરેખર પરસાનિયા શબ્દની અનેક પ્રકારે સંસ્કૃત છાયા થાય છે, જે વિદ્વાનો અને શોધકર્તાઓ માટે ચિંતનીય છે. છ જીવનિકાય સંયમ :| ६ इच्चेसिं छण्हं जीवणिकायाणं णेव सयं दंड समारंभिज्जा, णेवणे हिं दंड समारंभाविज्जा, दंड समारंभंते वि अण्णे ण समणुजाणिज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काए णं ण करेमि, ण कारवेमि, करंतंपि अण्णं ण समणु- जाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छायानुवाइ- इत्येषां षण्णां जीवनिकायानां नैव स्वयं दण्डं समारंभेत, नैवान्यैः दण्ड समारम्भयेत्, दण्डम् समारंभमाणाप्यन्यान् न समनुजानीयात् , यावज्जीवम् त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि, न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! [हे भगवन् !] प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामि ॥ AGEार्थ :- इच्चेसिं = 20 छण्हं = छ ५१२ना जीवणिकायाणं = 4नियन विषयमा सयं = पोते ४ दंड = हिंसा३५६ऽनो णेव समारंभिज्जा = समारंभ न ४३ णेव = नही अण्णेहिं = श्री द्वारा समारंभाविज्जा = समारंभरावे समारंभते वि = समारंभ २ना२ अण्णे = अन्य वोनी ण समणुजाणिज्जा = अनुभोइन। न ४२ जावज्जीवाए - वन पर्यंत तिविहं = त्रिविध-कृत, आरित मने अनुभोनाथी तिविहेणं = त्रए योगथी मणेणं = मनथी वायाए = वयनथी कारणं = अयाथी ण करेमि = नहीण कारवेमि = रावुनही अण्णं = अन्य करतंपि = ४२ना२ने पण समणुजाणामि = सानी भंते = हे महत! तस्स = ते ६ऽनु पडिक्कमामि = प्रतिभा छुणिंदामि = निन्दा छु गर्हामि = गुरुनी साक्षीमे पानी Page #135 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [[ ૭૫] અવગણના(આલોચના) કરું છું અપાઈ = પાપકારી આત્માને વોસિરામિ = ત્યાગ કરું છું. ભાવાર્થ - મુનિ આ છકાયજીવોની હિંસાનો સ્વયં સમારંભ કરે નહીં, બીજા પાસે હિંસાનો સમારંભ કરાવે નહીં(ઘાત કરાવે નહીં) તેમજ હિંસા કરતા હોય તેને અનુમોદન આપે નહીં. હે ભગવન્! હું પણ આ પ્રકારની હિંસાનો જીવનપર્યત, ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન અને કાયારૂપ ત્રણ યોગથી હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં કે અન્ય કરતા હોય તેને અનુમોદન પણ આપીશ નહીં. હે ભગવન્! પૂર્વકાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદુ છું અને આપની સાક્ષીએ તે પાપની ગહ(અવગણના) કરું છું તથા હવે તેવા પાપકારી કર્મથી યુક્ત મારા આત્માનો વ્યુત્સર્ગ(ત્યાગ) કરું છું. વિવેચન : આ સૂત્રના પૂર્વાર્ધમાં છ કાયના જીવોની રક્ષાનો અને તેના સમારંભના ત્યાગનો ઉપદેશ આપ્યો છે, ત્યાર પછી ઉત્તરાદ્ધમાં શિષ્ય દ્વારા તે ઉપદેશને સ્વીકારવાનું પ્રતિપાદન છે અર્થાત્ પ્રત્યાખ્યાન માટેનું પ્રતિજ્ઞા સૂત્ર છે. નવ સર્વ દંડ સમારંવેળા:- અહીં હિંસા ત્યાગના પ્રસંગમાં વંદું એટલે જીવોના પ્રાણનાશક કે કષ્ટ પ્રદાયક પ્રવૃત્તિ અને સમારંભે એટલે તે હિંસક કે કષ્ટદાયક પ્રવૃત્તિ કરવી. તેની સાથે નેવ સાથે શબ્દ હોવાથી સંપૂર્ણ વાક્યનો અર્થ થાય છે કે– સાધક આ છ કાયના જીવો માટે પ્રાણનાશક પ્રવૃત્તિ સ્વયં કરે નહીં. દંડ અને સમારંભ તે બંને જૈનધર્મના પારિભાષિક શબ્દો છે. પ્રસંગાનુસાર દંડ શબ્દના વિભિન્ન અર્થ થાય છે, યથા– (૧) અપરાધીની સજાને દંડ કહેવાય છે. (૨) વ્રત નિયમોનો ભંગ કરનાર સાધકને તેનું જે પ્રાયશ્ચિત વગેરે અપાય તે પણ દંડ છે. (૩) કોઈ પણ પ્રાણીના શરીરાદિનો નિગ્રહ કરવો. (૪) જીવને પરિતાપ પહોંચાડવો વગેરે. (૫) વધ(મારપીટ) પરિકલેશ(દુઃખ પહોંચાડવું) ધનહરણ, તાડન, તર્જન, બંધન, પ્રાણહરણ વગેરે હિંસાજનક વ્યાપાર. વિહં વિષે-ત્રણકરણ અને ત્રણયોગથી. કરણ એટલે ક્રિયા, તે ક્રિયા ત્રણ પ્રકારે થાય છેકરવું, કરાવવું અને અનુમોદન આપવું. યોગ એટલે ક્રિયા કરવાના સાધન, તેના પણ ત્રણ પ્રકાર છે– મન, વચન અને કાયા. કરવું, કરાવવું અને અનુમોદન આપવું તે ત્રણે ય ક્રિયાઓ મન, વચન, કાયા રૂપ ત્રણ યોગથી થાય છે તેનો પરસ્પર સંબંધ કરતાં નવ ભંગ થાય છે– (૧) મનથી હિંસાની વિચારણા કરવી (૨) હિંસક ભાષાનો પ્રયોગ કરવો (૩) હિંસક પ્રવૃત્તિ કરવી. (૪) અન્ય વ્યક્તિ દ્વારા હિંસા કરાવવાની વિચારણા કરવી (૫) હિંસા કરવાનો આદેશ આપવો (૬) હાથ વગેરેના સંકેતથી હિંસા કરાવવી. (૭) હિંસક પ્રવૃત્તિ જોઈ મનથી ખુશ થવું (૮) વચનથી તેની પ્રશંસા કરવી (૯) હાથ, મુખ આદિની ચેષ્ટા દ્વારા ખુશી પ્રગટ કરવી. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં નવ કોટીએ જીવોની હિંસાના ત્યાગનું કથન સિવિ૬ તિવિ શબ્દ દ્વારા કર્યું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭ ૬ શ્રી દશવૈકાલિક સૂત્ર અંતે - આ શબ્દ ગુરુના સંબોધન માટે છે. તેના સંસ્કૃત ભાષમાં બાવન, મન, બવાના, મયાના I વગેરે રૂપ થાય છે. (૧) બાવન = હે પૂજ્ય, હે એશ્વર્યવાનું (૨) મા - હે કલ્યાણ કરનાર કે કરાવનાર! (૩) જવાન = હે ભવનો અંત કરનાર અથવા કરાવનાર, (૪) અવાજ = હે ભયનો અંત કરનાર અથવા કરાવનાર. ભગવતી આદિ શાસ્ત્રમાં અંતે શબ્દનો બહુ પ્રયોગ છે ત્યાં હે ભગવનું આ અર્થ વિશેષ રૂપમાં જોવા મળે છે. ગુરુ માટે પણ હે ભગવનું શબ્દનો પ્રયોગ થઈ શકે છે. વ્રતનો સ્વીકાર તીર્થકર દેવ અને ગુરુની સમક્ષ થાય છે તેથી અહીં મતે શબ્દનો પ્રયોગ વિશાલ અર્થમાં છે. પમિાકિ લિાવિ રિવામિ - પાપનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું અને ગહ કરું છું. તે fમ આદિ શબ્દો દ્વારા વર્તમાનનો સંવર અને ભવિષ્યના પ્રત્યાખ્યાન થાય છે અને આ પહિનામ આદિ ત્રણ શબ્દોથી ભૂતકાલનું પ્રતિક્રમણ થાય છે. જૈનદર્શનમાં પાપ પ્રવૃત્તિના ત્યાગનો ક્રમ આ પ્રમાણે છે– ભૂતકાલનું પ્રતિક્રમણ, વર્તમાનકાલનો સંવર અને ભવિષ્યના પ્રત્યાખ્યાન. સાધક જ્યારે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવા કટિબદ્ધ બને ત્યારે સહુ પ્રથમ તેને અતીતકાલીન પાપથી પાછું ફરવું પડે છે. પાપથી નિવૃત્ત થવા છતાં જ્યારે તે પાપ પ્રત્યે નિંદા અને ગહનો ભાવ દઢપણે જાગૃત થઈ જાય ત્યારે જ તેનો ત્યાગ સફળ થાય છે. તેથી જ પ્રસ્તુત સૂત્રમાં આ ત્રણ શબ્દનો પ્રયોગ છે– (૧) પડતમામ = પ્રતિક્રમણ કરું છું, પૂર્વકૃત પાપથી નિવૃત્ત થાઉં છું. (૨) નિલમ = પૂર્વકૃત પાપને પાપરૂપે સ્વીકારીને આત્મસાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક નિંદા કરું છું. (૩) મિ = તે પાપને ગુરુ સમક્ષ પ્રગટ કરીને ધૃણા કરું છું. નિંદા અને ગર્તામાં તફાવત :- (૧) નિંદા આત્મસાક્ષીએ હોય છે. ગહ ગુરુની સાક્ષીએ થાય છે. (૨) અથવા પહેલાં અજ્ઞાનવશ જે અપરાધ અથવા પાપ કાર્ય કર્યું હોય તેનો પશ્ચાત્તાપ થવો. હદયથી તેનો દાહ અનુભવવો કે મારાથી દુષ્કૃત્યનું સેવન થઈ ગયું તેવો સ્વીકાર તે નિંદા છે અને તે દોષોને (અપરાધોને) ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા તેમજ ભવિષ્યમાં ન કરવા માટે ઉધત થવું તે ગહ છે. અખાનું વોલિનિ :- હું આત્માનો વ્યુત્સર્ગ–ત્યાગ કરે છે. ખરેખર આત્માનો ત્યાગ થતો નથી પરંતુ પાપરૂપ આત્મભાવોનો ત્યાગ થાય છે. સાધનાની દષ્ટિએ હિંસા આદિ સાવધ પ્રવૃત્તિઓ ત્યાજ્ય હોય છે. તેથી હું ભૂતકાળમાં સાવધ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત આત્માનો ત્યાગ કરું છું. આ રીતે તસ ભલે થી વોસિરારિ સુધીના પાઠથી પ્રતિજ્ઞાને દઢ કરવાની ભાવના અભિવ્યક્ત થાય છે. ફલિતાર્થ :- સાધક જ્યારે છ જવનિકાયને સમ્યક પ્રકારથી જાણી લે; તેના અસ્તિત્વના વિષયમાં તેને દઢ શ્રદ્ધા અને વિશ્વાસ થઈ જાય તથા તેની પ્રતીતિ માટે તે ગુરુ દ્વારા ઉપદેશેલા છ જવનિકાયના દંડ સમારંભનો મન, વચન અને કાયાના યોગથી તેમજ કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ કરણથી વિધિવત્ ત્યાગ કરી દે, ત્યાર પછી તે મહાવ્રત સ્વીકારવા માટે યોગ્ય બને છે. તેથી છ કાયનું વર્ણન કર્યા પછી હવે મહાવ્રતોના વર્ણનનો પ્રારંભ થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय પ્રથમ મહાવત ઃ પ્રાણાતિપાત વિરમણ :| ७ पढमे भंते ! महव्वए पाणाइवायाओ वेरमणं; सव्वं भंते ! पाणाइवायं पच्चक्खामि। से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा, णेव सयं पाणे अइवाए ज्जा, णेवण्णेहिं पाणे अइवायावेज्जा, पाणे अइवायंते वि अण्णे ण समणुजाणेज्जा जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमि ण कारवेमि करतं पि अण्णं ण समुणजाणामि, तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भते ! महव्वए उवढिओमि सव्वाओ पाणाइवायाओ वेरमण । छायानुवाद: प्रथमे भदन्त ! महाव्रते प्राणातिपाताद्विरमणं, सर्व भदन्त ! प्राणातिपातं प्रत्याख्यामि, तद्यथा-(अथ) सूक्ष्म वा बादरं वा त्रसं वा स्थावरं वा नैव स्वयं प्राणिनोऽतिपातयेत् नैवाऽन्यैः प्राणिनोऽतिपातयावेत् प्राणिनः अतिपातयतोऽप्यन्यान्न समनुजानीयात्; यावज्जीव त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि तस्य भदन्त! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानम् व्युत्सृजामि । प्रथमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वतः प्राणातिपाताद्विरमणम् ॥ शार्थ:- भंते 3 महन्त ! पढमे = प्रथम महव्वए= मडातमा पाणाइवायाओ= uतिपातथी वेरमणं = निवृत्त थवानुछ सव्वं = सर्व प्ररे पाणाइवायं = uतियातना पच्चक्खामि = ई प्रत्याध्यान छुसे = हेभ ते सुहुमं वा = सूक्ष्म-नाना शरीरावो अथवा बायरं वा = ६२स्थूल शरीरवाणा वो तसं वा हसता यासताना, सवना अथवा थावरवा = स्थाव२०वन। पाणे = ते प्रामोन eukणेव सयं अइवाएज्जा स्वयं उनन ४२ नहीणेव- नी अण्णेहि = पी0 पासे पाणे = uमुंणो अइवायावेज्जा उनन Aqवूनही तथा पाणे- uनुअइवायंते विअण्णे=ीनन २ डोयतेमांण समणुजाणेज्जा = अनुमोहन मापवूनहीण समणुजाणामि = अनुभहन आपीशन पढमें = प्रथम महव्वए = महातभा उवट्टिओमि = उपस्थित थयो छु सव्वाओ पाणाइवायाओ = सर्व प्रा२ना प्रातिपातथी वेरमणं = निवृत्त था छ. ભાવાર્થ - હે ભગવન્! પહેલા મહાવ્રતમાં જીવની હિંસાથી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્! હું સર્વ પ્રકારે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું. તે મહાવ્રતમાં મુનિએ સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર પ્રાણીઓની સ્વયં હિંસા કરવી નહીં, અન્ય પાસે હિંસા કરાવવી નહીં અને હિંસા કરનારાને અનુમોદન આપવું નહીં. ભગવન્! હું પણ આ પ્રકારની હિંસાનો જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરું Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર છું અર્થાત્ મન, વચન, કાયાથી હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ કે હિંસા કરનારને અનુમોદન આપીશ નહિ અને ભૂતકાળમાં હિંસા દ્વારા જે પાપ કર્યું છે તેનાથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદુ છું. આપની પાસે તેની ગર્તા કરું છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છે. હે ભગવન્! એ પ્રમાણે પહેલા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું. વિવેચન : આ સૂત્રમાં પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ અને તેની પ્રતિજ્ઞાવિધિનું કથન છે. પૂર્વના સૂત્રમાં સામાન્યરૂપે છ કાયના જીવો પ્રતિ દંડ-સમારંભના ત્યાગનું નિરૂપણ છે. ત્યારપછી હવે આ સુત્રથી પાંચ મહાવ્રત અને રાત્રિભોજન વિરમણ વ્રતનું કથન છે. પદને મહિબ્લg :- પ્રથમ શબ્દ અન્યની અપેક્ષા રાખે છે. અન્ય મહાવ્રતોની અપેક્ષાએ અહિંસા મહાવ્રત પ્રથમ છે. તેથી તેના માટે પ્રથમ શબ્દ પ્રયોગ છે. સર્વ પાપોમાં હિંસા, એ મુખ્ય પાપ છે. અસત્ય, ચોરી આદિ પાપ પ્રવૃત્તિ આત્મગુણોની હિંસાનું કારણ હોવાથી તે સર્વ પાપ પણ એક દષ્ટિકોણથી હિંસામાં સમાવિષ્ટ થઈ શકે છે. તેથી હિંસાની નિવૃત્તિરૂપ અહિંસા મહાવ્રત પ્રધાન છે. શેષ મહાવ્રતોનું કથન અહિંસા મહાવ્રતની સફળતા માટે છે. તેથી પ્રત્યેક તીર્થકરોએ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતને પ્રાથમિકતા આપી છે. મહાવ્રત શબ્દ પણ અન્ય લઘુવ્રત (અણુવ્રત)ની અપેક્ષા રાખે છે. વ્રત એટલે પાપ પ્રવૃત્તિથી વિરામ પામવું. તે વ્રતના બે ભેદ છે, યથા– અણુવ્રત અને મહાવ્રત. અપૂર્ણ વિરતિવાળા વ્રતો અણુવ્રત કહેવાય છે અને સંપૂર્ણ વિરતિવાળા વ્રતો મહાવ્રત કહેવાય છે. તેને જ અનુક્રમે દેશ વિરતિ અને સર્વવિરતિ પણ કહેવાય છે. મહાવ્રતોની મહાનતા - (૧) અણુવ્રતોની અપેક્ષાએ મહાવ્રતો ત્યાગમાં મહાન(વિશાળ) હોય છે. (૨) તે સંસારના સર્વોચ્ચ મહાધ્યેય એવા મોક્ષના સાધક હોય છે. (૩) આ વ્રતોનો ધારક આત્મા અતિમહાન અને ઉચ્ચ થઈ જાય છે, તેને ઈન્દ્ર અને ચક્રવર્તી પણ નમસ્કાર કરે છે, (૪) ચક્રવર્તી, રાજા, મહારાજા આદિ તીવ્ર વૈરાગ્ય સંપન્ન મહાન વીરપુરુષ અને વીરાંગનાઓ પણ તેનું પાલન કરે છે. (૫) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સકલરૂપથી તે અંગીકાર કરાય છે. આ રીતે અનેક પ્રકારે મહાન હોવાથી તે મહાવ્રત કહેવાય છે. સળ :- આ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે– (૧) સર્વ પ્રકારે = ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર તે સર્વ પ્રકારના જીવોની હિંસાથી નિવૃત્ત થાઉં છું. (૨) સર્વવિકલ્પથી = પાપ કરવાના જેટલા વિકલ્પો છે તે સર્વનો ત્યાગ કરું છું. અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ યોગરૂપે નવકોટિથી પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. (૩) સર્વ = નિરવશેષ, સંપૂર્ણ રીતે. કોઈ પણ પ્રકારના આગાર(છૂટ) રાખ્યા વિના પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. (૪) સર્વ પ્રકારની = મહા આદિ સર્વ(દશ) પ્રકારે જીવની વિરાધના થાય છે તે દશે ય પ્રકારની હિંસાનો Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૭૯ ] ત્યાગ કરું છું. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં ગમનાગમન અતિચાર પ્રતિક્રમણનો પાઠ છે તેમાં બિલ આદિ દસ પ્રકારની જીવ વિરાધના દર્શાવતાં દશ શબ્દો છે. તેના વિશ્લેષણ માટે જુઓ– પરિશિષ્ટ.) પાવાવાઓ વેરHM :- પ્રાણાતિપાતથી વિરામ પામું છું. પ્રાણીના દશ પ્રાણોમાંથી કોઈપણ પ્રાણનો અતિપાત–વિયોગ(ઘાત) કરવો તેને પ્રાણાતિપાત કહે છે. દશ પ્રાણ આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય બલપ્રાણ (૨) ચક્ષુરિન્દ્રિય બલપ્રાણ (૩) ઘાણેન્દ્રિય બલપ્રાણ (૪) રસેન્દ્રિય બલપ્રાણ (૫) સ્પર્શેન્દ્રિય બલપ્રાણ (૬) મનોબલ પ્રાણ (૭) વચનબલપ્રાણ (૮) કાયબલપ્રાણ (૯) શ્વાસોશ્વાસ બલપ્રાણ (૧૦) આયુષ્ય બલપ્રાણ. પ્રાણતિપાતના સ્થાને અહીંયા જીવાતિપાત ન કહેવાનું કારણ એ છે કે જીવનો નાશ ક્યારે ય થતો નથી; તે તો હંમેશાં નિત્ય છે, અવિનાશી છે. જીવના પ્રાણોનો જ અતિપાત થાય છે અને મળેલા પ્રાણોના અતિપાત = વિયોગથી જીવને અત્યંત દુઃખ થાય છે. તેથી આ મહાવ્રતનું નામ જીવાતિપાત વિરમણ ન કહેતાં પ્રાણાતિપાત વિરમણ કહ્યું છે. સુનં વા વાયર વા.... – પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતનો વિષય છે– સૂક્ષ્મ, બાદર, ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ. આ ચાર શબ્દોમાં સર્વ પ્રકારના સંસારી જીવોનો સમાવેશ છે. સૂકમ શબ્દના અહીં બે અર્થ થાય છે– (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયવાળા સૂક્ષ્મ જીવો (૨) અલ્પ અવગાહનાવાળા નાના જીવો. તેમજ બાદર શબ્દના પણ બે અર્થ થાય છે– (૧) બાદર નામકર્મના ઉદયવાળા જીવો (૨) સ્કૂલ શરીર- વાળા દેખાતા જીવો. આ સૂત્રમાં પ્રયુક્ત સૂક્ષ્મ અને બાદર અથવા ત્રસ અને સ્થાવર કોઈપણ બે શબ્દમાં જ સંસારના સમસ્ત જીવોનો સમાવેશ થઈ જાય છે, તેમ છતાં સૂત્રકારે ચાર શબ્દનો પ્રયોગ કરીને જીવ જગતને વિસ્તારથી સમજાવ્યું છે. સાધુના અહિંસા મહાવ્રતમાં સંપૂર્ણપણે સર્વ જીવોનો સમાવેશ થાય છે. તેમાં કોઈપણ પ્રકારનો અપવાદ કે છૂટ નથી. આ જગતના કેટલાક જીવો એવા છે કે જેની સાથે આપણો કોઈ સંબંધ કે વ્યવહાર જ નથી. જેમ કે ચૌદ રાજલોકના પ્રત્યેક ક્ષેત્રમાં માનવ જઈ શકતો નથી. નરક, દેવલોક તેમજ આપણા ક્ષેત્ર સિવાયના ત્રિછાલોકના ત્રસ કે સ્થાવર જીવો સાથે આપણો કોઈ વ્યવહાર નથી; તેથી તે જીવોની હિંસા થવાની સંભાવના પણ નથી. તે ઉપરાંત સંપૂર્ણ લોકમાં રહેલા સૂક્ષ્મ જીવો કોઈના માર્યા કરતા નથી, બાળ્યા બળ તા નથી, તે સ્વયં પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં જ મરે છે. તેમ છતાં અહિંસા મહાવ્રતમાં તે સર્વ જીવોની હિંસાના પ્રત્યાખ્યાનનો પાઠ છે. તેનું રહસ્ય એ છે કે જીવો મરે કે ન મરે પરંતુ આપણો અવ્રતનો, અપ્રત્યાખ્યાનનો ભાવ ન રહેવો જોઈએ. કારણ કે અવ્રત આશ્રવ(કર્મ બંધનું કારણ) છે અને વ્રત સંવર છે તેથી અવ્રતજન્ય આશ્રવને રોકવા માટે સૂક્ષ્મ બાદર સર્વ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરાય, તે ઉપયુક્ત છે. વ્યાખ્યામાં દર્શાવ્યું છે કે અહીં ; નવરં શબ્દથી સૂક્ષ્મ અને બાદર નામકર્મવાળા જીવોને ગ્રહણ ન કરતાં માત્ર "નાના કે મોટા જીવો" એમ અર્થ કરવો જોઈએ અને તેના પણ બે-બે ભેદ સમજવા કે નાના-મોટા ત્રસ જીવો અથવા નાના–મોટા સ્થાવર જીવો. આ અર્થ શ્રમણ. જીવનના પૂલ વ્યવહારની દષ્ટિએ ઉપયુક્ત છે. વ્યાખ્યાકારે તેના ઉદાહરણ પણ આપ્યા છે. યથા– (૧) નાના ત્રસ = કુંથવા (૨) મોટા ત્રસ Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦] શ્રી દશવૈકાલિક સૂત્ર = ગાય વગેરે (૩) નાના સ્થાવર = પાણી વગેરેના જીવ (૪) મોટા સ્થાવર = વૃક્ષ વગેરે. સમજુનના સમણુના નિઃ-મહાવ્રતના આ પ્રતિજ્ઞા પાઠમાં પહેલાં વિદ્યર્થ ક્રિયાથી મહાવ્રતના વિષયને કહ્યું છે અને પછી ઉત્તમ પુરુષની ક્રિયા દ્વારા પ્રત્યાખ્યાનના સંકલ્પ રૂપ પ્રતિજ્ઞા વચન છે. તેથી સૂત્રમાં ઉક્ત બે પ્રકારની ક્રિયાનો પ્રયોગ છે. આ રીતે સૂત્રને બે વિભાજનથી સમજતાં વિદ્યર્થ અને ઉત્તમ પુરુષની ક્રિયાઓનો સમન્વય થઈ જાય છે. ટીકાકારે આ બંને શબ્દોને એક રૂપે સ્વીકાર્યા છે અને દર્શાવ્યું છે કે તેમના માં પ્રાકૃત હોવાથી વિભક્તિનો વ્યત્યય થયો છે. તેથી તેઓએ બંને સ્થળે ઉત્તમ પુરુષનો જ અર્થ કર્યો છે. વિદ્યર્થનો અર્થ કર્યો નથી. પરંતુ પ્રસ્તુત સંસ્કરણમાં બંને ક્રિયાઓના ભિન્ન-ભિન્ન પ્રયોગને સ્વીકારતાં ભિન્ન-ભિન્ન અર્થ કર્યા છે એટલે વિભક્તિ વ્યત્યય ન માની ઉપલબ્ધ ક્રિયા પ્રયોગ અનુસાર વિદ્યર્થ અને ઉત્તમ પુરુષનો અર્થ કર્યો છે. દ્રવ્યાદિ અપેક્ષાએ આ મહાવતનો વિષય - (૧) દ્રવ્ય દષ્ટિએ પ્રાણાતિપાત (જીવ હિંસા)નો વિષય છ જીવનિકાય છે. તેમાં ત્રસ સ્થાવર સર્વ જીવોનો સમાવેશ થાય છે. (૨) ક્ષેત્ર દષ્ટિએ પ્રાણાતિપાતનો વિષય સમગ્રલોક છે. (૩) કાળદષ્ટિએ પ્રાણાતિપાતનો વિષય સર્વકાળ છે. કારણ કે દિવસ હોય અથવા રાત હોય, દરેક સમયે સૂક્ષ્મ, બાદર, જીવોની હિંસા થવાની સંભાવના છે. (૪) ભાવની દષ્ટિએ હિંસાનો હેત રાગ અને દ્વેષ છે. જેમ કે શરીર આદિ માટે રાગથી તથા શત્રુ આદિની દ્વેષથી હિંસા થાય છે. તે સિવાય દ્રવ્યહિંસા ભાવહિંસા આદિ અનેક વિકલ્પ છે. કરણ, કરાવણ અને અનુમોદન આ ત્રણ કરણ અને ત્રણ યોગ પણ પ્રાણાતિપાતના વિષય છે. દ્રવ્યાદિ ચારે ય દષ્ટિએ વિષય બનતાં પ્રાણાતિપાતનો સર્વથા ત્યાગ આ પ્રથમ મહાવ્રતમાં થાય છે. પક્વામિ :- પ્રત્યાખ્યાન કરું છું. પ્રત્યાખ્યાનનો સંકલ્પ પ્રતિજ્ઞાનો પ્રાણ છે. પ્રત્યેક મહાવ્રતની પ્રતિજ્ઞાના પ્રારંભમાં પચ્ચકખામિ શબ્દ આવે છે. પ્રત્યાખ્યાનનો વ્યુત્પત્તિ લભ્ય અર્થ આ પ્રમાણે છે. તેમાં ત્રણ શબ્દ છે– પ્રતિ + આ + ખ્યાન. પ્રતિ શબ્દ(ઉપસર્ગ) નિષેધ અર્થમાં છે; - અભિમુખ અર્થમાં છે. ખ્યા ધાતુ કથન કરવાના અર્થમાં છે. આ ત્રણે શબ્દો મળીને પ્રત્યાખ્યાનનો અર્થ થાય = ગુરુની સમુખ પાપ પ્રવૃત્તિનો નિષેધ કરવો. પાંચે ય મહાવ્રતમાં આ શબ્દ દ્વારા સંવૃત આત્મા ગુરુની સમક્ષ ઉપસ્થિત થઈ ભવિષ્યમાં તે પાપ ન કરવા માટે પ્રત્યાખ્યાન કરે છે, વચનબદ્ધ થાય છે.. ગાવવાપ:- મહાવ્રતની કાલ મર્યાદા જીવન પર્વતની છે. તેમાં કોઈ વિકલ્પ અહીં દર્શાવેલ નથી. તેથી વર્ષ, બે વર્ષ કે ઇચ્છિત સમય માટે મહાવ્રતને ધારણ ન કરી શકાય. મહાવ્રતની પ્રતિજ્ઞા વિધિ – ગુરુ સમક્ષ અતીતકાલીન પાપોનું પ્રતિક્રમણ, તે દોષની આત્મસાક્ષીએ નિંદા, ગુરુ સાક્ષીએ ગહ કરીને, ભવિષ્યકાલમાં તે પાપ ન કરવાની પ્રતિજ્ઞા ત્રણ કરણ અને ત્રણ યોગથી કરાય છે. તેનું સ્પષ્ટીકરણ પૂર્વવત્ જાણવું. પદને બન્ને ! મહબૂણ ૩વદિનિ :- પ્રથમ મહાવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કર્યાનું આ અંતિમ પદ Page #141 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय । ८१ छ. उवट्टिओमि श०६ प्रतिश। प्रहरी छ. प्रतिज्ञा अडथी मावोनु स्थि२ि४२५॥ थाय छे. अर्थात् ॥ અંતિમ વાક્યરૂપ શબ્દોચાર પ્રત્યાખ્યાનના પરિણામોને દઢ અને વિશુદ્ધ બનાવે છે. તેથી આ વાક્ય પુનરુક્ત હોવા છતાં વ્રતની વિશુદ્ધિ માટેનું છે. जी महाप्रत : भृषापा विरभा :| ८ अहावरे दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं; सव्वं भंते ! मुसावायं पच्चक्खामि । से कोहा वा लोहा वा भया वा हासा वा णेव सयं मुसं वइज्जा, णेवण्णेहिं मुसं वायावेज्जा, मुसं वयंते वि अण्णे ण समणुजाणेज्जा जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए कारणं ण करेमि ण कारवेमि करतंपि अण्णं ण समणुजाणामि। तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । दोच्चे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ मुसावायाओ वेरमणं । छायानुवाद : अथापरे द्वितीये भदन्त ! महाव्रते मृषावादाद्विरमणं, सर्व भदन्त ! मृषावादं प्रत्याख्यामि, तद्यथा- क्रोधाद् वा लोभाद् भयाद्वा हास्याद्वा, नैव स्वयं मृषा वदेत् , नैवाऽन्यैः मृषा वादयेत्, मृषा वदतोऽप्यन्यान् न समनुजानीयात् यावज्जीवं; त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तम् अपि अन्यं न समनुजानामि तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामि । द्वितीये भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वतो मृषावादाद्विरमणम् ॥ शार्थ :- अह= वे भंते = 3 महत! मुसावायाओ= भृषापाथी वेरमणं = निवृत्ति३५ अहावरे = ते पछी दोच्चे = जी महव्वए = भातमा सव्वं = सर्व मुसावायं = भृपावाहन। पच्चक्खामि = प्रत्याभ्यान अँछुसे = यथा कोहा वा-ओपथी लोहावा अथवादमथी भया वा अथवा मयथी हासावा अथवा स्यथी णेव = नासयं = स्वयं ९ मुसं = भृपावाद वइज्जा = पोलणेव = नही अण्णेहिं = जी द्वारा मुस = भृषावा वायाविज्जा = गोदावनीमुसंवयतेविअण्णे = असत्य पोलत ने ण समणुजाणेज्जा = अनुमोहन मापन उवट्ठिओमि = डुपस्थित था छु. ભાવાર્થ-હે ભગવન્! હવે બીજા મહાવ્રતમાં મૃષાવાદ(અસત્ય ભાષણ)થી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્! હું સર્વ પ્રકારે મૃષાવાદના પ્રત્યાખ્યાન કરું છું. - તે મહાવ્રતમાં મુનિએ ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી સ્વયં અસત્ય બોલવું નહીં, અન્ય પાસે બોલાવવું નહીં અને અસત્ય બોલનારાને અનુમોદન આપવું નહીં. હે ભગવન્! પણ આ સર્વ પ્રકારના અસત્યનો જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન, કાયા દ્વારા અસત્ય બોલીશ નહીં; બીજા પાસે અસત્ય બોલાવીશ નહીં અને અસત્ય બોલનારાને અનુમોદન આપીશ નહીં. તેમજ પૂર્વકાળે તત્સંબંધી જે કોઈ પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું; આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું અને આપની પાસે તે પાપની ગોં કરું છું તેમજ હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. હે ભગવન્ ! એ પ્રમાણે હે બીજા મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં બીજા મહાવ્રત મુાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ દર્શન છે. તેમાં અસત્ય ભાષણના મુખ્ય ચાર કારણોથી નિવૃત્ત થવાનું પ્રતિપાદન છે. જોહા વા લોહા વા:– મૃષાવાદની ઉત્પત્તિના મુખ્ય ચાર કારણ સૂત્રમાં દર્શાવ્યા છે– ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. તેમ છતાં ઉપલક્ષણથી ક્રોધના ગ્રહણથી અભિમાન અને લોભના ગ્રહણથી માયા, તેમજ હાસ્ય તથા ભયના ગ્રહણથી રાગ, દ્વેષ, કલહ આદિનું ગ્રહણ થાય છે. આ રીતે વિસ્તાર નર્યું કે ઉપલક્ષણથી તે સર્વ કારણોથી અસત્ય ભાષણનો ત્યાગ આ સત્ય મહાવ્રતમાં થાય છે. દ્રવ્યાદિની અપેક્ષાએ મૃષાવાદ વિરમણ વ્રત :– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મૃષાવાદ વિરમણ મહાવ્રતનો વિષય આ પ્રમાણે થાય છે– (૧) દ્રવ્યદૃષ્ટિએ મૃષાવાદનો વિષય સર્વ દ્રવ્ય છે કારણ કે સજીવ, નિર્જીવ સર્વ દ્રવ્યોના વિષયમાં અસત્ય બોલાય છે. (૨) ક્ષેત્ર દષ્ટિએ તેનો વિષય લોક અને અલોક બંને થઈ શકે છે અર્થાત્ તે બંનેના વિષયમાં પણ અસત્ય કથન કે નિરૂપણ થઈ શકે છે. (૩) કાળ દષ્ટિએ તેનો કે વિષય દિવસ અને રાત આદિ સર્વ કાળ છે. (૪) ભાવ દષ્ટિએ મૃષાવાદના હેતુ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય આદિ વિકારભાવ છે અને ત્રણ કરણ, ત્રણ યોગ છે. તે સર્વ ભાવોની અપેક્ષાએ મૃષાવાદનો ત્યાગ કરવાનો છે. શિવિષે તિવિષેનં :-ત્રણ કરણ અને ત્રણ યોગથી. મૃષાવાદ વિરમણ, વચનયોગનો મુખ્ય વિષય છે તેમ છતાં મનથી અસત્ય વિચારવું, વચનથી અસત્ય બોલવું અને કાયાથી અસત્ય આચરણ કરવું, અસત્ય લખવું તથા અસત્ય ચેષ્ટા કરવી વગેરે અનેક પ્રકારની અસત્ય પ્રવૃત્તિના ત્યાગ માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી મૃષાવાદનો ત્યાગ કરવો આવશ્યક બને છે. વ્યાખ્યાકારે મૃષાવાદના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે (૧) સદ્ભાવ નિષેધ :– જે ભાવ કે પદાર્થ વિધમાન છે તેનો નિષેધ કરવો. જેમ કે આત્મા નથી, પુણ્ય અને પાપ નથી, બંધ કે મોક્ષ નથી ઈત્યાદિ. (૨) અસદ્ભાવ ઉદ્ભાવન – અસદ્ભૂત વસ્તુનું અસ્તિત્વ કહેવું. જેમ કે આત્માને સર્વ વ્યાપક કહેવો અથવા તંદુલ જેવડો કહેવો ઈત્યાદિ. (૩) અર્થાન્તર :– કોઈ વસ્તુને અન્યરૂપે કહેવી. જેમ કે ગાયને ઘોડો અને ઘોડાને હાથી કહેવો. Page #143 -------------------------------------------------------------------------- ________________ अध्य. - ४ : ४पनिडाय (૪) ગર્હા :– જે બોલવાથી બીજા પ્રત્યે ઘૃણા અને દ્વેષ ઉત્પન્ન થાય, સામી વ્યક્તિનું હૃદય દુઃખી થાય તે. જેમ કે કાણાને કાણો, નપુંસકને હીજડો, ચોરને ચોર ઈત્યાદિ કહેવું. ત્રીજું મહાવ્રત : અદત્તાદાન વિરમણ : ९ अहावरे तच्चे भंते ! महव्वए अदिण्णादाणाओ वेरमणं; सव्वं भंते ! अदिण्णादाणं पच्चक्खामि । से गामे वा णगरे वा रण्णे वा अप्पं वा बहु वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं अदिण्णं गिण्हिज्जा, वऽण्णेहिं अदिण्णं गिण्हाविज्जा, अदिण्णं गिण्हन्ते वि अण्णे ण समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं ण करेमि ण कारवेमि करंतंपि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि णिंदामि गरिहामि अप्पाणं वोसिरामि। तच्चे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ अदिण्णादाणाओ वेरमणं । ८३ छायानुवा: : अथापरे तृतीये भदन्त ! महाव्रते अदत्तादानाद्विरमणं, सर्वं भदन्त ! अदत्तादानं प्रत्याख्यामि । अथ ग्रामे वा नगरे वा अरण्ये वा अल्पं वा, बहु वा, अणु वा स्थूलं वा चित्तवद्वाऽचित्तवद्वा नैव स्वयं अदत्तं गृहणीयात् नैवान्यैरदत्तं ग्राह्यात्, अदत्तं गृहणतोऽप्यन्यान् न समनुजानीयात् यावज्जीवं त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानम् व्युत्सृजामि । तृतीये भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वतो अदत्तादानाद्विरमणम् ॥ शGEार्थ :- अहावरे = हवे पछी भंते = हे महंत ! तच्चे = तृतीय महव्वए = महाव्रतमां अदिण्णादाणाओ = अहत्ताधानथी वेरमणं विरभवानुंछे सव्व सर्व अदिण्णादाणं = सत्ताधननुं पच्चक्खामि = प्रत्याख्यान झुंझुं हुं से = ४भ डे, ते गामे वा गामभांडे णगरे वा = नगरभां रणे अटवीभां अप्पं वा = ञस्य भूस्यवाणा पार्थो डे, अस्थमात्रामां बहुं वा = जहु भूल्यवाना पहार्थ अथवा, जडुमात्रामा अणुं वा = सूक्ष्म - नाना पहार्थ अथवा थूलं वा स्थूल-मोटा पछार्थ अथवा चित्तमंतं वा - सयित्त पछार्थ अथवा अचित्तमंतं वा = अत्ति पहार्थ अदिण्णं अर्धना खाण्या विना णेव सयं गिण्हिज्जा = स्वयं ग्रहए। ४२वा नहीं अण्णेहिं = जीभ पासेथी अदिण्णं = महत्तनेणेव गिण्हाविज्जा = ग्रहए। ईशववा नहीं, अने अदिण्णं महत्तने गिण्हंते वि = ग्रहए। डरनार अण्णे = जीभने ण समणुजाणेजा = अनुमोहना आपकुं नहीं. = = = ભાવાર્થ:- હે ભગવન્ ! હવે ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્ ! = = = = Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર હું સર્વ પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરું છું. તે મહાવ્રતમાં મુનિએ ગામ, નગર કે અરણ્યમાં કોઈ પણ સ્થળે અલ્પ કે બહુ, નાની ચીજ કે મોટી ચીજ, સચિત્ત કે અચિત્ત વસ્તુ હોય તેમાંથી કોઈ પણ વસ્તુ સ્વયં અદત્ત ગ્રહણ કરવી નહીં, અન્ય દ્વારા પણ અદત્ત ગ્રહણ કરાવવી નહીં, ગ્રહણ કરનારને અનુમોદન આપવું નહીં. હે ભગવન્! હું પણ આ પ્રકારના અદત્તનો જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન, કાયા દ્વારા ચોરી કરીશ નહીં, ચોરી કરાવીશ નહીં અને જે ચોરી કરતા હોય તેમાં અનુમોદન આપીશ નહીં. તેમજ પૂર્વ કાળે તે સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું; આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું આપની સમક્ષ તેની ગહ કરું છું અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. હે ભગવન્! એ પ્રમાણે ત્રીજા સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું. વિવેચન : અદત્તાદાન :- અ = નહીં, દત્ત = આપેલી વસ્તુને, આદાન = ગ્રહણ કરવી. કોઈએ ન આપેલી વસ્તુને ગ્રહણ કરવી અદત્તાદાન કહેવાય છે. વ્યવહારમાં તેને ચોરી કહે છે. અન્યના અધિકાર કે સ્વામીત્વને છીનવી લેવા તે પણ અદત્તાદાન છે. તેનું ઉગ્રરૂપ, ચોરી, ગુંડાગીરી, લૂંટ આદિ છે. આ દરેક પ્રકારના અદત્તાદાનથી વિરક્ત થવા માટે સાધુ-સાધ્વી પ્રતિજ્ઞાબદ્ધ હોય છે. તેઓ ગામમાં, નગરમાં, અરણ્યમાં, કોઈપણ જગ્યાએ, કોઈપણ ક્ષેત્ર વિશેષમાં સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતનું પાલન કરે છે. મM વા વંદું વાદ– અલ્પના બે પ્રકાર છે– (૧) મૂલ્યની દષ્ટિએ કોડી વગેરે. (૨) પરિમાણની દષ્ટિએ એક કે બે વસ્તુ. બહુના બે પ્રકાર છે– (૧) મૂલ્યની દૃષ્ટિએ હીરા આદિ (૨) પરિમાણ(સંખ્યા)ની દષ્ટિએ ઘણી સંખ્યાવાળી વસ્તુ. ગણું વા= નાની વસ્તુ-તણખલું આદિ. પૂર્વ વા = મોટી વસ્તુ મકાનાદિ. સચેત = મનુષ્યાદિ, અચેત = ધનસંપત્તિ, આભૂષણાદિ. દ્રવ્યાદિની અપેક્ષાએ અદત્તાદાન વિરમણ વ્રત – (૧) દ્રવ્ય દષ્ટિએ અદત્તાદાનનો વિષય અલ્પ, બહુ, સૂક્ષ્મ, પૂલ, સચેત, અચેત આદિ દ્રવ્ય છે. (૨) ક્ષેત્ર દષ્ટિએ ગામ, નગર, જંગલ આદિ સ્થાન છે. (૩) કાળ દષ્ટિએ દિવસ અને રાત્રિ આદિ સર્વકાળ છે. (૪) ભાવદષ્ટિએ લોભ, મોહ આદિ ભાવ છે અને ત્રણ કરણ, ત્રણ યોગનો પણ ભાવમાં સમાવેશ થાય છે. બીજી રીતે અદત્ત પાંચ પ્રકારના છે– (૧) દેવ અદત્ત-તીર્થકર દેવ દ્વારા નિષિદ્ધ વસ્તુ ગ્રહણ કરવી તે (૨) ગુરુ અદત્ત-ગુરુ દ્વારા નિષિદ્ધ વસ્તુ ગ્રહણ કરવી કે ગુરુની આજ્ઞા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી તે (૩) રાજા અદત્ત-રાજાની આજ્ઞા વિના તેના રાજ્યમાં પ્રવેશ કરવો, વિચરવું તથા રાજા દ્વારા નિષિદ્ધ પ્રવૃત્તિ તેના રાજ્યમાં કરવી તે (૪) ગૃહપતિ અદત્ત-ગૃહસ્થ કે શય્યા દાતાની કોઈપણ વસ્તુ વણપૂછી વણદીધી ગ્રહણ કરવી તે (૫) સાધર્મ અદત્ત-સહવર્તી શ્રમણોની કોઈપણ વસ્તુ તેઓને પૂછ્યા વગર લેવી તે. Page #145 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय | ८५ આ પાંચ પ્રકારના અદરમાંથી કોઈપણ પ્રકારનું અદત્ત મન, વચન અને કાયાથી, કૃત, કારિત તથા અનુમોદનરૂપથી ગ્રહણ કરવું કે સ્વીકારવું તે અદત્તાદાન છે. આ ત્રીજા મહાવ્રતમાં સાધક તે સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરત થાય છે. योधुं महाव्रत : मैथुन विरभए : १० अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं; सव्वं भंते ! मेहुणं पच्चक्खामि। से दिव्वं वा माणुस वा तिरिक्खजोणियं वा णेव सयं मेहुणं सेवेज्जा, णेवण्णेहिं मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अण्णे ण समणुजाणेज्जा जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमिण कारवेमि करतं पि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ मेहुणाओ वेरमणं । छायानुवाई : अथापरे चतुर्थे भदन्त ! महाव्रते मैथुनाद् विरमणं; सर्व भदन्त ! मैथुनं प्रत्याख्यामि। अथ दिव्यं वा मानुष वा तैर्यग्यौनिकं वा नैव स्वयं मैथुनं सेवेत् नैवाऽन्यैः मैथुन सेवापयेत् मैथुन सेवमानानप्यन्यान्न समनुजानीयात् , यावज्जीवं त्रिविधम् त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानं व्युत्सृजामि । चतुर्थे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वतो मैथुनाद्विरमणम् ॥ शार्थ :- चउत्थे = यतुर्थ महव्वए = मातम मेहुणाओ = भैथुनथी, दुशीलथी, मनाथी, रति-हीथी वेरमणं = विरमवान डोय छे सव्वं = सर्व प्रा२ना मेहुणं - भैथुननां पच्चक्खामि = प्रत्याभ्यान छु से = ते दिव्वं वा = वि संबंधी अथवा माणुसं वा = मनुष्य संबंधी अथवा तिरिक्खजोणियं वा = तिर्थयोनि संबंधी सयं = स्वयं णेव सेविज्जा = सेवन २j नहीं अण्णेहिं = जी द्वारा मेहुणं = भैथुनर्नु णेव सेवाविज्जा = सेवन शवयु नही सेवते वि अण्णे = सेवन ४२ अन्य याने ५५ ण समणुजाणेज्जा = अनुमोहन आप नही.. ભાવાર્થ – હે ભગવન્! હવે પછીના આ ચોથા મહાવ્રતમાં મૈથુન ભાવથી નિવૃત્ત થવાનું હોય છે. તો તે ભગવન્! હું મૈથુનનો સર્વથા ત્યાગ કરું છું. તે મહાવ્રતમાં મુનિએ દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી એમ ત્રણે ય જાતિ પૈકી કોઈ સાથે મૈથુન સેવન કરવું નહીં, બીજા પાસે મૈથુન સેવન કરાવવું નહીં, કે મૈથુન સેવન કરનારને અનુમોદન આપવું નહીં. હે ભગવન્! હું પણ આ પ્રકારના મૈથુન સેવનનો જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬] શ્રી દશવૈકાલિક સૂત્ર ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન, કાયાએ કરી મૈથુન સેવન કરીશ નહીં, બીજા પાસે મૈથુન સેવન કરાવીશ નહીં અને મૈથુન સેવનારને અનુમોદન પણ આપીશ નહીં. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું, આપની પાસે તે પાપની ગહ કરું છું અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. હે ભગવન્! આ પ્રમાણે હું ચોથા મૈથુન વિરમણ મહાવ્રતમાં ઉપસ્થિત થાઉં છું. વિવેચન : Tલબ્ધ વા... - પ્રસ્તુત સૂત્રમાં ચોથા મહાવ્રતની પ્રતિજ્ઞામાં ત્રણ પ્રકારના મૈથુનથી નિવૃત્ત થવાનું સૂચન છે. સામાન્યતયા મનુષ્યની એક જ પ્રકારની એટલે કે મનુષ્ય સંબંધી મૈથુન પ્રવૃત્તિ હોય છે. પરંતુ ક્યારેક કોઈ મનુષ્ય તિર્યંચ(પશુ) સાથે અને ક્યારેક દેવ સાથે પણ મૈથુન પ્રવૃત્તિ કરે છે. તેથી મહાવ્રતના આ પ્રતિજ્ઞા પાઠમાં ત્રણે ય પ્રકારના મૈથુન સંબંધી પ્રત્યાખ્યાનનું કથન ઉપયુક્ત છે. દ્વવ્યાદિની અપેક્ષાએ મૈથન વિરમણ વ્રત - (૧) દ્રવ્યદષ્ટિએ મૈથુન વિરમણનો વિષય દેવ, મનુષ્ય અને તિર્યંચ છે. (૨) ક્ષેત્રદષ્ટિએ ત્રણે ય લોક છે. (૩) કાલદષ્ટિએ દિવસ અને રાત્રિ આદિ સર્વકાલ છે. (૪) ભાવદષ્ટિએ વેદમોહોદય અને ત્રણ કરણ, ત્રણ યોગ છે. મૈથુન સંજ્ઞા - સ્થાનાંગ સૂત્રમાં મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિના ચાર કારણ કહ્યા છે. યથા– (૧) શરીરમાં માંસ રક્ત વીર્યની વૃદ્ધિ થવાથી (૨) વેદ મોહનીયકર્મના ઉદયથી. (૩) મૈથુન વિષયક વાત સાંભળવાથી (૪) મૈથુન સંબંધી ચિંતન કરવાથી. સમવાયાંગ સૂત્રમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે અને ઉત્તરાધ્યયન સૂત્રમાં બ્રહ્મચર્યના દસ સમાધિ સ્થાન કહ્યા છે, તેનાથી વિપરીત આચરણ કરવાથી મૈથુન ભાવ કે વિકાર ભાવ જાગૃત થવાની શક્યતા રહે છે. માટે સાધકે બ્રહ્મચર્ય સંબંધી સૂત્રોક્ત દરેક સૂચનો અને આદેશોનું યથાર્થ પાલન કરવું જોઈએ. અન્યત્ર મૈથુનનાં આઠ અંગ કહ્યા છે– સ્મરણ, કીર્તન, ક્રિીડા, પ્રેક્ષણ, એકાંતભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને ક્રિયા નિષ્પત્તિ. મહાવ્રતનો સાધક મુમુક્ષુ આત્મા સર્વ પ્રકારના મૈથુનનો ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યત ત્યાગ કરી બ્રહ્મચર્ય ભાવમાં ઉપસ્થિત થાય છે. પાંચમું મહાવત ઃ પરિગ્રહ વિરમણ : ११ अहावरे पंचमे भंते महव्वए परिग्गहाओ वेरमणं; सव्वं भंते परिग्गह पच्चक्खामि । से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा, णेव सयं परिग्गह परिगिण्हेज्जा णेवण्णेहिं परिग्गहं परिगिण्हाविज्जा Page #147 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४ : ७ निकाय | ८७ परिग्गहं परिगिण्हते वि अण्णे ण समणुजाणेज्जा जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमि, ण कारवेमि, करतंपि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पंचमे भंते ! महव्वए उवढिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं । छायानुवाद : अथापरे पंचमे भदन्त ! महाव्रते परिग्रहाद् विरमणं सर्व भदन्त ! परिग्रहं प्रत्याख्यामि यथाऽल्पम् वा बहु वा अणु वा स्थूलं वा चित्तवद्वा अचित्तवद्वा वा नैव स्वयं परिग्रह परिगृह्णीयात् नैवाऽन्यैः परिग्रह परिग्राहयात् परिग्रहं परिगृह्णतोऽप्यन्यान्न समनु- जानीयात्। यावज्जीवम् त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानं व्युत्सृजामि पञ्चमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वतः परिग्रहाद्विरमणम् ॥ AGEार्थ :- पंचमे = पांयमा महव्वए = महाव्रतमा परिग्गहाओ = परिअडथी, पार्थ ५२नी भूथी वेरमणं - निवृत्त थवानुछ सव्वं - सर्वपरिग्गह = परियडना पच्चक्खामि ९प्रत्याध्यान छु से = ते या प्रमाणे अप्पं वा = अल्प भूदयावान, अल्पप्रभाव अथवा बहुं वा = पड़ भूल्यवान, बर्ड प्रभावामा अथवा अणुं वा = सूक्ष्म मावा, नाना अथवा थूलं वा = स्थूल मारवा, भोटा अथवा चित्तमंत वा = सयेतन शिष्य वगेरे अथवा अचित्तमंत वा = अयेतन परिग्गह = परियडने सयं = स्वयं णेव परिगिण्हिज्जा = अडानणेव अण्णेहिं = नई अन्य पासे परिग्गरं = परियडने परिगिण्हाविज्जा - डरावेण = नहिं परिग्गह = परियउने परिगिण्हते वि= पडए। ४२ना। अण्णे = अन्यने समणुजाणेज्जासा समवूनही, अनुमोहन આપવું નહીં, અનુમોદન આપે નહીં. ભાવાર્થ - હે ભગવન્! પાંચમા મહાવ્રતમાં પરિગ્રહથી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્! હું સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું. તે મહાવ્રતમાં મુનિએ પદાર્થો પ્રમાણમાં થોડા હોય કે વધુ હોય, નાના હોય કે મોટા હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે માંહેની કોઈ પણ વસ્તુનો પરિગ્રહ સ્વયં રાખવો નહીં, બીજા દ્વારા પરિગ્રહ રખાવવો નહીં અને પરિગ્રહ રાખનાર અન્યને અનુમોદન આપવું નહિ. હે ભગવન! પણ આ પ્રકારના પરિગ્રહનો જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા હું પરિગ્રહ રાખીશ નહિ, બીજા દ્વારા પરિગ્રહ રખાવીશ નહિ અને પરિગ્રહ રાખનારાને અનુમોદન પણ આપીશ નહિ. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉ છું; તે પાપને આત્મસાક્ષીએ નિ છું આપની સમક્ષ તે પાપની ગહ કરું છું Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. હે ભગવન્ ! આ પ્રમાણે હું પાંચમાં પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં ઉપસ્થિત થાઉં છું. વિવેચન ८८ : અળં વા વધું વા:- પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહના છ પ્રકાર કહ્યા છે—(૧–૨) મૂલ્યથી અલ્પ મૂલ્યવાન કે બહુમૂલ્યવાન પદાર્થો, પરિમાણથી અલ્પ અથવા અધિક પદાર્થો. (૩–૪) આકારમાં નાની વસ્તુ અથવા મોટી વસ્તુ. (૫–૬) જીવયુક્ત વસ્તુ અથવા નિર્જીવ વસ્તુ. આ છ પ્રકારના પદાર્થ જો સૂત્રોક્ત મર્યાદાથી વધારે ગ્રહણ કરવામાં આવે તો તે પરિગ્રહ કહેવાય છે અને મર્યાદિત ગ્રહણ કરેલા આવશ્યક પદાર્થોમાં મમતા મૂર્છા કે આસક્તિના ભાવ હોય તો, તે પણ પરિગ્રહ કહેવાય છે. કારણ કે દશવૈ. અ॰ ૬ માં કહ્યું છે કે- મુ∞ા શિહો વુત્તો । બીજી રીતે તે પરિગ્રહના બે ભેદ છે– બાહ્ય અને આત્યંતર. (૧) બાહ્ય પરિગ્રહના નવ ભેદ છે— (૧) ખેતરાદિ ખુલ્લી જમીન (૨) મકાન આદિ ઢાંકેલી જમીન (૩) ચાંદી (૪) સોનું (૫) ધન (૬) ધાન્ય (૭) દાસ, દાસી (૮) પશુ, પક્ષી (૯) ઘરવખરીની ચીજો. (૨) આવ્યંતર પરિગ્રહના ચૌદ ભેદ છે– મિથ્યાત્વ; ક્રોધ, માન, માયા, લોભ તે ચાર કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ; તે નવ નોકષાય. શ્રમણ નિગ્રંથ બાહ્ય પરિગ્રહના સર્વથા ત્યાગી હોય છે અને આપ્યંતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવા માટે પુરુષાર્થશીલ હોય છે. શાસ્ત્રોમાં પરિગ્રહના અન્ય અપેક્ષાએ ત્રણ ભેદ પણ કહ્યા છે. (૧) શરીર (૨) કર્મ (૩) ઉપધિ. દ્રવ્યાદિની અપેક્ષાએ પરિગ્રહ વિરમણ વ્રત :– (૧) દ્રવ્યદૃષ્ટિએ પરિગ્રહ વિરમણ વ્રતના વિષય છે— અલ્પ–બહુ આદિ છ પ્રકારના દ્રવ્યો. પરિગ્રહના વિષય છે (૨) ક્ષેત્રદષ્ટિએ ત્રણે ય લોકના પદાર્થો છે. (૩) કાલદષ્ટિએ દિવસ અને રાત્રિ આદિ સર્વકાલ છે, (૪) ભાવષ્ટિએ મૂર્છા, લોભ, રાગ, આસક્તિભાવ અને ત્રણ કરણ–ત્રણ યોગ પણ તેના વિષય છે. આ પાંચમા મહાવ્રતના સાધક મુમુક્ષુ અણગાર સર્વ પ્રકારે પરિગ્રહથી નિવૃત્ત થાય છે. સાધુ સંયમ પાલન માટે અનિવાર્ય ઉપકરણોને અમૂર્છિત ભાવે રાખે અને શરીરાદિનો અનાસક્ત— ભાવે આહારાદિથી નિર્વાહ કરે છે. છઠ્ઠું વ્રત : રાત્રિ ભોજન વિરમણ : १२ अहावरे छट्टे भंते ! वए राइभोयणाओ वेरमणं; सव्वं भंते ! राइभोयणं पच्चक्खामि । से असणं वा पाणं वा खाइमं वा साइमं वा णेव सयं राई भुंजेज्जा, जेवणेहिं राई भुंजावेज्जा, राई भुंजते वि अण्णे ण समणुजाणेज्जा, जावज्जीवाए तिविह तिविहेणं मणेणं वायाए कारणं ण करेमि ण कारवेम Page #149 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૮૯ ] करतपि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि। छठे भंते ! वए उवट्ठिओमि, सव्वाओ राइभोयणाओ वेरमणं । છાયાનુવાદઃ કથા પરે મત્ત ! તે ત્રિભોવનદાસ; સર્વ મહત્ત ! रात्रिभोजनं प्रत्याख्यामि । तद्यथा- अशनं वा पानं वा खाद्यं वा स्वाद्यं वा नैव स्वयं रात्रौ भुजेत्, नैवाऽन्यान् रात्रौ भोजयेत्, रात्रौ भुञ्जानानप्यन्यान्न समनुजानीयात् यावज्जीवम्, त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानम् व्युत्सृजामि । षष्ठे भदन्त ! व्रते उपस्थितोऽस्मि सर्वतः रात्रिभोजनाद्विरमणम् ॥ શબ્દાર્થ – છ છઠ્ઠા વણ- વ્રતમાંરભોયણT = રાત્રિ ભોજનથી વેરમi = વિરમવાનું છે રામોય = રાત્રિ ભોજનના સવ્વ = સર્વ પ્રકારથી પક્વામિ = પ્રત્યાખ્યાન કરું છું તે = તે આ પ્રમાણે આ વ = અન્નાદિ, અથવા પાન વા = પાણી અથવા હાફ વા= ખાદ્ય પદાર્થ, અથવા સાફ વા = સ્વાધ પદાર્થ અર્થ = સ્વયં નેવ મુનિન્ના = ભોજન કરે નહીં અહિં = બીજાને રાઠું = રાત્રિ વ મુંગાવિષ્પા = ભોજન કરાવે નહિ ચાહું મુંબતે વિ= રાત્રિ ભોજન કરનાર અને = બીજા કોઈને ન સમપુનાના = અનુમોદન આપે નહિ. ભાવાર્થ - હે ભગવન્! હવે પછી આ છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્! હું રાત્રિભોજનનો જીવનપર્યંત સર્વથા ત્યાગ કરું છું. તે વ્રતમાં મુનિ ભોજન, પાણી, ફળ-મેવા તથા મુખવાસ આ ચારે પ્રકારનો આહાર રાત્રિમાં સ્વયં કરે નહીં, કરાવે નહીં અને રાત્રિ ભોજન કરનાર અન્યને અનુમોદન આપે નહીં. હે ભગવન્! હું પણ આ પ્રકારના રાત્રિભોજનનો જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ અને રાત્રિભોજન કરનારને અનુમોદન પણ આપીશ નહિ. તેમજ પૂર્વે જે રાત્રિભોજન સંબંધી આચરણ કર્યું હોય તો તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તે આચરણને નિંદું છું અને આપની પાસે તેની ગહ કરું છું તેમજ હવે પછી તેવા આચરણથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. હે ભગવન્! આ પ્રમાણે છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું. વિવેચન : સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અર્થાત્ રાત્રિ દરમ્યાન ચારે ય પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો, તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે. આ પાનું... – આ ચાર શબ્દો દ્વારા મનુષ્યને યોગ્ય સમસ્ત આહારનું નિરૂપણ છે. તેના અર્થ આ Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રમાણે છે. યથા- (૧) અલi = અશન. સુધાનું નિવારણ થાય તેવું ભોજન. તેમાં ભોજન સંબંધી તરલ અને નક્કર સર્વ પદાર્થો સમજવા. (૨) પાપ = પાણી. શબ્દાર્થની અપેક્ષા સર્વ પેય પદાર્થ–પીણા અર્થ થાય પરંતુ આગમ આશયથી માત્ર પાણીને જ પણ સમજવું. (૩) હાફ = ખાદિમ. મેવા અને ફળ. (૪) સામં= સ્વાદિમ. જેનાથી મુખ શુદ્ધિ થાય, મુખ સુવાસિત થાય તેવા સોપારી, વરિયાળી આદિ મુખવાસના પદાર્થો. દ્વવ્યાદિની અપેક્ષા રાત્રિભોજન વિરમણ વ્રત ઃ- (૧) દ્રવ્યની અપેક્ષાએ રાત્રિ ભોજન વિરમણ વ્રતનો વિષય ચારે ય પ્રકારના આહાર છે. (૨) ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યલોક છે. (૩)કાલની અપેક્ષાએ રાત્રિનો સમય છે તેમજ ૧. દિવસે લાવેલું રાત્રે વાપરવું ૨. રાત્રે લાવેલું દિવસે વાપરવું ૩. આજે લાવીને કાલે વાપરવું૪. રાત્રે લાવેલું રાત્રે ભોગવવું; તે ચાર ભંગ છે. (૪) ભાવની અપેક્ષાએ ત્રણ કરણ અને ત્રણ યોગ તેનો વિષય છે. સાધુને ઉપરોક્ત સર્વ પ્રકારે રાત્રિભોજનનો ત્યાગ કરવો આવશ્યક હોય છે. તેમજ રાત્રિએ ભોજન, પાણી યુક્ત ઓડકાર આવે તો પણ તેને પાછું ગળવાનું હોતું નથી અને શરીર ઉપર કોઈ બાહ્ય વિલેપન પણ રાત્રિએ ચોપડવાના હોતા નથી. સાધ્વાચારમાં રાત્રિભોજન ત્યાગની મહત્તા મહાવ્રતની સમાન છે. રાત્રિભોજન ત્યાગ અહિંસા મહાવ્રતની પુષ્ટિ કરે છે. રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે. તેથી છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણરૂપ છે. ચૂર્ણિકારે કહ્યું છે–"વિશ્વ પ્રિયક્ષજ્ઞાનનો ते विशुद्धं भक्तानपानं पश्यंति तथापि रात्रौ न भुंजते, मूलगुणभंगत्वात् " तीर्थकरगणधराचार्यः अनाचीर्णत्वात्, जम्हा छट्ठो मूलगुणो विराहिज्जति तम्हा ण તો મોળું જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે તે આહારાદિની વિશુદ્ધતા જ્ઞાનથી જાણવા છતાં રાત્રિમાં ભોજન કરતાં નથી કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થકર, ગણધર અને આચાર્યોથી(સર્વ સાધુઓ સુધી) આ રાત્રિભોજન અનાસેવિત છે અર્થાત્ તેનું સેવન કરાયું નથી, તેનાથી છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે, તેથી રાત્રિભોજન કરવું જોઈએ નહીં." આ રીતે સ્પષ્ટ થાય છે કે રાત્રિભોજન ત્યાગ વ્રત સ્વયં મૂળગુણ છે. રાત્રિમાં ખાવાથી મૂળગુણનો ભંગ થાય છે તેમજ છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે. રાત્રિભોજનના દોષ :(૧) રાત્રિભોજનમાં કીડી, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવો, લીલફૂગ આદિનું દષ્ટિગોચર થવું અને તે જીવોની જયણા કરવી અશક્ય થઈ જાય છે તથા રાત્રિભોજન કરવામાં અન્ય વનસ્પતિ આદિ સ્થાવર જીવોની વિરાધના થાય છે. (૨) રાત્રે સૂક્ષ્મ જીવો આહારમાં આવી જાય તો અનેક પ્રકારની બિમારી થાય છે. યથા– જો ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિ નષ્ટ થાય છે, માખી ભોજનમાં આવી જાય તો શીઘ્ર ઉલટી થઈ જાય છે, જૂ આહારમાં આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ થાય છે. ગરોળી ભોજનમાં આવી જાય તો કષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થાય છે. એ સિવાય લોહીનું ઊંચું દબાણ, દમ, હૃદયરોગ, પાચન શક્તિની મંદતા Page #151 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૯૧ ] આદિ બિમારીઓની સંભાવના રહે છે. (૩) સુર્યાસ્ત પહેલાં ભોજન કરવું તે પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સૂતાં પહેલાં ત્રણ કલાક પૂર્વે ભોજન કરવું આરોગ્યદાયક છે. તેમ કરવાથી ભોજનને પચવાનો સમય મળી જાય છે. રાતના ૯-૧૦ વાગ્યે ભોજન કરનાર વ્યક્તિ ભોજન કરીને તરત સૂઈ જાય તો યથોચિત પાણી પી શકાય નહીં તેથી ભોજન બરાબર પચતું નથી. (૪) સૂર્યના પ્રકાશની પોતાની વિશેષતા હોય છે– તેના પ્રકાશમાં કમળ ખીલે છે, સૂર્યોદય થવાની સાથે જ પ્રાણવાયુની માત્રા વધી જાય છે, રાત્રે પાચનતંત્ર બરાબર કામ કરતું નથી. તે સિવાય કેટલાક સુક્ષ્મ જીવો સુર્યના પ્રકાશમાં જ જોઈ શકાય છે, વિજળીના પ્રકાશમાં દેખાતા નથી. વીજળીનો પ્રકાશ ગમે તેવો હોય પરંતુ તે સૂર્યપ્રકાશની સમકક્ષ થઈ શકતો નથી. આ રીતે રાત્રિભોજન અનેક દોષોનું કારણ હોવાથી સંયમ સાધક તેનો સર્વથા ત્યાગ કરે છે. ગૃહસ્થો માટે પણ રાત્રિભોજન ત્યાજ્ય છે. માટે શ્રાવકોએ રાત્રિભોજન ત્યાગનું લક્ષ રાખીને તેનો યથાશક્ય ત્યાગ કરવો જોઈએ. આગમોમાં રાત્રિભોજન ત્યાગનું વિષદ વર્ણન – શ્રી દશવૈકાલિક સૂત્રમાં અનેક સ્થળે રાત્રિભોજન ત્યાગનું કથન છે– (૧) અધ્ય.—૩ માં રાત્રિભોજન નિગ્રંથ માટે અનાચરણીય કહ્યું છે. (૨) પ્રસ્તુત સૂત્રમાં પાંચ મહાવ્રતની સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહ્યું છે. (૩) અધ્ય.-૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ મુનિને નિગ્રંથપણાના ભાવથી ભ્રષ્ટ થવાનું કહ્યું છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૪) અધ્ય.-૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાત્ રાત્રિમાં સાધુ માટે આહારની મનથી પણ ઇચ્છા કરવાનો નિષેધ છે. અન્ય આગમોમાં રાત્રિભોજન ત્યાગનું વર્ણન આ પ્રમાણે છે– (૫) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.–૧૯૩૧માં સંયમની દુષ્કરતાના વર્ણનમાં રાત્રે ચારે પ્રકારના આહારના ત્યાગને અત્યંત દુષ્કર કહ્યું છે. (૬) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩રમાં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવાનું અને અનાશ્રવ થવાનું કહ્યું છે. (૭) ઠાણાંગ સૂત્ર સ્થાન–૩ તથા ૫ માં રાત્રિભોજનનું અનુઘાતિક (ગુરુ) પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૮) સૂયગડાંગ સૂત્ર શ્રુ. ૧, અ. ૨, ૩. ૩ માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના પરમ રત્ન સાથે કરી છે, આ રીતે અહીં રાત્રિભોજન ત્યાગનું મહત્ત્વ પંચમહાવ્રતની સમાન દર્શાવેલ છે. (૯) સૂયગડાંગ સૂત્ર અ. ૬ વીર સ્તુતિમાં કહ્યું છે કે મહાવીર સ્વામીએ દુઃખોનો નાશ કરવા માટે Page #152 -------------------------------------------------------------------------- ________________ | ૯ ૨ | શ્રી દશવૈકાલિક સૂત્ર રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (૧૦) બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૧ માં રાત્રિમાં અને વિકાલમાં(સંધ્યા સમયે) ચાર પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૧૧) બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૫ માં કહ્યું છે કે આહાર કરતા સમયે સાધુને એવો ખ્યાલ આવે કે સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે તો મોઢામાં નાખેલ આહારનો કોળિયો બહાર કાઢી નાખવો અને પરઠી દેવો જોઈએ તથા રાત્રિમાં આહાર પાણી યુક્ત ૩ નિ = ઓડકાર આવે અથવા ઘચરકા સાથે પિત્ત આવે તો પાછું ગળી જવાનું પણ પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. અર્થાત્ તે પિત્તને જયણાપૂર્વક બહાર કાઢી નાખવું જોઈએ. (૧૨) દશાશ્રુત સ્કંધ સૂત્ર દશા. ૨ તથા સમવાયાંગ સૂત્ર સમ. ૨૧માં રાત્રિભોજનની "શબલ દોષ"માં ગણના કરી છે. (૧૩) બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૪માં રાત્રિભોજનનું અનુદ્યાતિક(ગુરુ-ભારે) પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દે. ૧૧માં રાત્રિભોજનનું અને તેની પ્રશંસા-અનુમોદન કરવાનું ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શ્રાવકની અગિયાર પ્રતિમાનું નિરૂપણ છે. તે વર્ણન અનુસાર શ્રાવકોને ચાર પ્રતિમા સુધી રાત્રિભોજન ત્યાગ સ્વૈચ્છિક હોય છે પરંતુ પાંચમીથી અગિયારમી પ્રતિમાની આરાધનામાં રાત્રિભોજન ત્યાગ આવશ્યક હોય છે. અન્ય ગ્રંથોમાં વર્ણન : (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા-૩૮૩માં રાત્રિભોજન ત્યાગની તુલના છ મહિનાના ઉપવાસ સાથે કરી છે. (૨) મહાભારતના શાંતિ પર્વમાં નરકમાં જવાના ચાર કારણ કહ્યા છે તેમાં (૧) પ્રથમ કારણ રાત્રિભોજન છે. શેષ ત્રણ કારણ આ પ્રમાણે છે– (૨) પર સ્ત્રી ગમન (૩) આચાર–અથાણા ખાવા (૪) કિંદમૂળ ભક્ષણ. (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અધ્યાય-૩માં કહ્યું છે કે રાત્રિમાં ખાનારો મનુષ્ય–ઘૂવડ, કાગડો, બિલાડી, ગીધ, ડુક્કર, સર્પ, વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રિના સમયે શ્રાદ્ધ કરવું નહીં. (૫) યોગશાસ્ત્ર અધ્ય. ૩માં આ પ્રમાણે કહ્યું છે– નિત્ય રાત્રિ ભોજનનો ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થયાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને ભોજન આ સર્વે ય રાત્રિમાં કરાતા નથી. કીડા પતંગિયા આદિ અનેક પ્રાણીઓનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિંદિત છે. (૬) માર્કડેય મુનિએ તો રાત્રિમાં પાણી પીવાને લોહી પીવા સમાન અને રાત્રિમાં ખાવાનું માંસ ખાવા સમાન કહી દીધું છે. (૭) બૌદ્ધ મતના મમિ નિજાય તેમજ સંદિપમર માં રાત્રિભોજનનો નિષેધ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૯૩] (૮) હેમચંદ્રાચાર્યે દિવસમાં અને રાત્રિમાં કાંઈપણ રોકટોક વિના ખાનારાઓને શિંગડા અને પૂંછડા વિનાના પશુ તરીકે કહ્યા છે. વ્રતનું પ્રયોજન :| १३ इच्चेयाइं पंच महव्वयाई राइभोयणवेरमण छट्ठाई अत्तहियट्ठयाए उवसंपज्जित्ताणं विहरामि । છાયાનુવાદઃ ચેતન ઉન્ન મતાનિ ત્રિભોજન વિરમણમાં ખાન आत्महितार्थमुपसम्पद्य विहरामि ॥ શદાર્થ-ફત્તેયારું =આ અહિંસાદિપંમ્બિયા પાંચ મહાવ્રતો રાફબોયઝવેરમણછઠ્ઠાણું = રાત્રિ ભોજન વિરમણરૂપ છાવ્રતને અદિયકુવા-આત્મહિત માટે, કલ્યાણાર્થે ૩૧mત્તા = અંગીકાર કરીને વિદરમિ= વિચરું છું. ભાવાર્થ:- આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજનથી નિવર્તવારૂપ છઠ્ઠું વ્રત, આ છ વ્રતોને આત્મકલ્યાણાર્થે અંગીકાર કરીને હું વિચારું છું. આ રીતે શિષ્ય ગુરુ પાસેથી લાવજીવન મહાવ્રતો અંગીકાર કરે છે.] વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજનવિરમણ વ્રત સ્વીકારવાનું મુખ્ય પ્રયોજન દર્શાવીને પ્રતિજ્ઞા પાઠનું સમાપન કર્યું છે. ઊંદિયEયાપ:- આત્મહિત માટે ભૌતિક કે પૌલિક સુખ અનેકાંતિક છે, તેની પાછળ દુઃખ પણ હોય છે તેથી તે સુખ શાશ્વત અને સ્થિર નથી તેમજ તે સુખમાં વધ-ઘટ થાય છે. જ્યારે મોક્ષનું સુખ એકાંતિક, ત્રિકાલ શાશ્વત અને સ્થિર છે. તેથી સાધકનો સર્વ પુરુષાર્થ મોક્ષ પ્રાપ્તિ માટે હોય છે. તે જ આત્મહિતકારી અને આત્મકલ્યાણકારી છે. ૩વસTwત્ત વિદાયઃ- ૩૫ = સમીપે, સંપદ્ય = અંગીકાર કરીને. ગુરુની સમીપે કે ગુરુની સાક્ષીએ વ્રતનો સ્વીકાર કરી વિચરણ કરીશ. આ રીતે દઢ પ્રતિજ્ઞા સાથે વિધિપૂર્વક ગ્રહણ કરાયેલા વ્રતો મહત્ત્વશીલ અને સફળ બને છે. આ રીતે તેરમા સૂત્ર સુધી શ્રમણ દીક્ષામાં ગ્રહણ કરાતા મહાવ્રતોનું સ્વરૂપ અને તેના પ્રતિજ્ઞા પાઠનું કથન છે અને ત્યારપછી હવે ચૌદમા સૂત્રથી મહાવ્રતની પુષ્ટિ માટે છ કાયનો વિશ્લેષણ યુક્ત પ્રતિજ્ઞા પાઠ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી દશવૈકાલિક સૂત્ર पृथ्वीजयनी यतना : हिंसा त्याग : १४ से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा; से पुढविं वा; भित्तिं वा सिलं वा लेलुं वा ससरक्खं वा कायं ससरक्खं वा वत्थं; हत्थेणं वा; पाएण वा कट्ठेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलागाए वा सिलागहत्थेण वा ण आलिहिज्जा ण विलिहिज्जा ण घट्टिज्जा ण भिंदिज्जा; अण्णं ण आलिहावेज्जा ण विलिहावेज्जा ण घट्टावेज्जा ण भिंदावेज्जा; अण्णं आलिहतं वा विलिहतं वा घट्टतं वा भिदतं वाण समणुजाणिज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं; ण करेमि ण कारवेमि करंतं पि अण्णं ण समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि णिदामि गरिहामि अप्पाणं वोसिरामि । छायानुवाद : स भिक्षुर्वा भिक्षुकी वा संयतविरतप्रतिहतप्रत्याख्यातपापकर्मा दिवा वा रात्रौ वा एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रद्वा अथ पृथिवीं भित्ति वा शिलां वा लेष्टुं वा सरजस्कं वा कार्य, सरजस्कं वा वस्त्रं हस्तेन वा पादेन वा काष्ठेन वा किलिञ्चेन वा अङ्गुल्या वा शलाकया वा शलाकाहस्तेन वा नालिखेत् न विलिखेत् न घट्टयेत् न भिन्द्यात्, अन्येन नालेखयेत् न विलेखयेत् न घट्टयेत्, न भेदयेदन्यमालिखन्तं वा विलिखन्तं वा घट्टयन्तं वा भिन्दन्तं वा समनुजानीयात् यावज्जीवं त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि तस्य हे भगवन् ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामि ॥ शGधार्थ :- से - ते (पूर्वोक्त पांच महाव्रतोने धारणा डरनारा) भिक्खू वा = भिक्षु, साधु अथवा भिक्खुणी वा - भिक्षुशी, साध्वी संजय संयत, संयम पासनभां निरन्तर यत्नशील विरय= विरत, विविध प्रहारना व्रतोभां २त पडिहय = (भूतडाणना पापने प्रतिहत डरनारा पच्चक्खायपावकम्मे = वर्तमान अने भविष्यास संबंधी भेगे पापभोना प्रत्याण्यान यछे तेो दिआ वा राओ वा = हिवस होय हे रात्रि होय एगओ वा परिसागओ वा = भेडसो होय अथवा परिषभां होय सुत्ते वा= सुतो होय जागरमाणे वा = भगतो होय से = ते पुढविं वा = पृथ्वीने अथवा भितिं वा = भींत, नहीना तटनी भींत, दीवास, पाणीने अथवा सिलं वा = शिसाने अथवा लेलुं वा = शिक्षा खंडने, देझने, डांडराने, र्घटने पथ्थरने अथवा ससरक्खं वा कायं = सयित्त २४थी भरेसा शरीरने ससरक्खं वा वत्थं सयित्त २४थी भरेला वस्त्रने हत्थेण = Page #155 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૯૫ =હાથથી વા= અથવા પણ વા= પગથી વા= કાષ્ઠથીવિલિંવેવા-વાંસની ખપાટ, કાષ્ઠના ખંડથી મતિયા= આંગળીથી સિતા-II લોખંડની શલાકાથી, સળીથી સિનાહિત્યેળ વ = શલાકાના સમુદાયથી, લોખંડની સળીના સમૂહથી જ આિિા = સચિત્ત પૃથ્વી પર લખે નહીં અથવા ખોદે કે ખોતરે નહીં ન વિલિહા વિશેષ લખે નહીં, વિશેષ ખોતરે નહીં, ચિતરે નહીં જ કૃષ્ણા = સ્પર્શ કરે નહીં, પરસ્પર અફળાવે નહીં જ બિલિષા = સચિત્ત પૃથ્વીનું ભેદન કરે નહીં અvખ = બીજા દ્વારા જ આતિહાવિષ્ણા = લખાવે નહીં, ખોતરાવે નહીં, રેખા દોરે નહીં નવનિહાવિના = વિશેષ લખાવે નહીં, વિશેષ ખોતરાવે નહીં પટ્ટાવિન્ના = સચિત્ત પૃથ્વીનો સ્પર્શ કરાવે નહીં fમાવિષ્કા = ભેદન કરાવે નહીં અvi = બીજા મહિત વા= આલેખન કરતા હોય અથવા વિહિત વા=વિશેષ આલેખન કરતા હોય, ખોતરતા હોય અથવા ત વ = સ્પર્શ કરતા હોય અથવાબવત વા = ભેદન કરતા હોય, તેને જ સમજુગાગિળી = અનુમોદન કરે નહીં. ભાવાર્થ - પૂર્વોક્ત મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી, કે જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાળના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે, તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં તેઓએ પૃથ્વી, ભીંત, શિલા કે ઢેફાને તેમજ સચિત્ત રજયુક્ત શરીર કે સચિત્ત રજયુક્ત વસ્ત્રને હાથથી, પગથી, કાષ્ઠથી, વાંસની ખપાટથી, આંગળીથી, લોખંડની સળીથી કે તેના સમૂહથી ખોતરવું નહીં, વિશેષ ખોતરવો નહીં, સ્પર્શ કરવો નહીં, છેદન–ભેદન કરવું નહિ; બીજા પાસે કોતરાવવું, વિશેષ કોતરાવવું નહીં, સ્પર્શ કરાવવું નહીં, છેદન-ભેદન કરાવવું નહિ; કોતરનારા, વિશેષ કોતરનારા, સ્પર્શ કરનારા અને છેદન-ભેદન કરનારા અન્ય કોઈને અનુમોદન આપવું નહિ. હે ભગવન્! પૃથ્વીકાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યત મનથી, વચનથી કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળે તે સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું પાછો ફરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું અને આપની સાક્ષીએ ગહ કરું છું તેમજ હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને પૃથક કરું છું અર્થાત્ તે પાપકારી કર્મોનો ત્યાગ કરું છું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયિક જીવોની રક્ષા માટે તે જીવોની વિરાધનાના ત્યાગનો પ્રતિજ્ઞા પાઠ છે. પંચ મહાવ્રતોનો સ્વીકાર કરનાર શ્રમણ શ્રમણીઓ માટે છકાયના જીવોની વિરાધનાનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે કારણ કે છ કાયની વિરાધનાના ત્યાગથી જ અહિંસા મહાવ્રતનું પાલન પૂર્ણ રીતે થાય છે. તે અંગે આ સૂત્રમાં સર્વપ્રથમ પૃથ્વીકાય જીવોની વિરાધનાના અનેક પ્રકાર દર્શાવી તેના પ્રત્યાખ્યાનનું નિરૂપણ કર્યું છે. આ પ્રત્યાખ્યાન પાઠમાં ક્રમશઃ અહિંસા વ્રતમાં આરાધક નિગ્રંથ મુનિઓની વિશેષતાઓ, તેઓના જીવનની સર્વ અવસ્થાઓ, રક્ષા યોગ્ય જીવોના પ્રકારવિરાધનાની વિવિધ પ્રવૃત્તિ, પ્રતિજ્ઞા પાલનનો Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬] શ્રી દશવૈકાલિક સૂત્ર જીવન પર્યંતનો કાલ અને અંતે તેના ત્યાગ રૂપે પ્રતિજ્ઞા વચન છે. નિગ્રંથ મુનિની વિશેષતા – મુનિ માટે પાંચ વિશેષણ પ્રયુક્ત છે. (૧) ભિક્ષુ-ભિક્ષુણી (૨) સંયત (૩) વિરત, (૪) પ્રતિહત પાપકર્મા (૫) પ્રત્યાખ્યાત પાપકર્મા. (૧) જે ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે તે ભિક્ષુ ભિક્ષુણીભિક્ષાથી નિર્વાહ કરનાર તો તાપસ, સંન્યાસીઓ પણ હોય છે, તેથી "સંયત" આદિ વિશેષણ આપ્યા છે. (૨) ૧૭ પ્રકારના સંયમનું પાલન કરે તે સંયત. સત્તર પ્રકારના સંયમ માટે જુઓ- અધ્યયન–૧, સૂત્ર–૧.] (૩) સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિથી વિરામ પામેલા તેમજ વિવિધ પ્રકારના તપમાં રત રહે તે વિરત. (૪) જેણે પ્રાયશ્ચિત આદિ દ્વારા અતીતકાલીન પાપકર્મોનો નાશ કર્યો છે તે પ્રતિહત પાપકમાં (૫) જે વર્તમાનમાં પાપ પ્રવૃત્તિનો નિરોધ કરી સંવરભાવમાં સ્થિત છે અને ભવિષ્યમાં પાપ પ્રવૃત્તિ ન કરવાના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે તે પ્રત્યાખ્યાત પાપકર્મા. આ પાંચ વિશેષણો દ્વારા મુનિના પાપ ત્યાગની પૂર્ણતા પ્રગટ કરી છે. છ અવસ્થાઓ :- (૧) દિવસ હોય (૨) રાત્રિ હોય (૩) એકાંતમાં હોય (૪) પરિષદમાં(સમૂહમાં) હોય (૫) સૂતેલો હોય (૬) જાગૃત હોય; સાધુ જીવનની પ્રતિજ્ઞાઓનું પાલન આ દરેક અવસ્થામાં જીવન પર્યત કરવું આવશ્યક છે. કારણ કે સાધુએ પ્રતિજ્ઞાઓનું પાલન આત્મહિત માટે જ કરવાનું છે તેથી તેના માટે કોઈ પણ ક્ષેત્ર, કાલ કે અવસ્થાનો અપવાદ હોતો નથી. પૃથ્વીકાયના છ રૂ૫:- (૧) સચિત્ત ભૂમિ (૨) નદીની પાળી, ભીંત, દીવાલ અથવા પર્વતની તિરાડ (૩) પથ્થરની મોટી શિલા (૪) શિલા ખંડ, પથ્થર, ઢેકું, કાંકરા આદિ (૫) શરીર ઉપર લાગેલી સચિત્ત રજ (૬) વસ્ત્રાદિ ઉપકરણો પર લાગેલી સચિત્ત રજ. પથ્વીકાયની વિરાધનાના નિમિત્ત સાત સાધન :- (૧) હાથ (૨) પગ (૩) લાકડું (૪) વાંસની ખપાટ, લાકડાનો ટુકડો (૫) આંગળી (૬) લોખંડના સળિયા, ખીલી વગેરે (૭) સળીઓનો સમૂહ. વિરાધનાની બાર પદ્ધતિનો ત્યાગ :- (૧) સચિત્ત પૃથ્વીમાં હાથ આદિથી લીટી પાડવી, પૃથ્વીને ખોતરવી, (૨) વિશેષ ખોતરવી (૩) સચિત્ત પૃથ્વીનો સ્પર્શ કરવો કે તેનાથી અફળાવવું(અથડાવવું) (૪) છેદન–ભેદન કરવું; આ ચારે ય ક્રિયાઓ સ્વયં કરવી. (પ-૮) અન્ય પાસે આ ચારે ય ક્રિયાઓ કરાવવી (૯-૧૨) આ ક્રિયાઓ કરનારને અનુમોદન આપવું. તાત્પર્ય એ છે કે ભિક્ષુ પોતાની દિન-રાતની સમસ્ત અવસ્થાઓમાં સર્વ પ્રકારના પૃથ્વીકાયિક જીવોની, કોઈપણ સાધનથી, કોઈપણ પદ્ધતિ-પ્રવૃત્તિથી, સર્વ ક્ષેત્રકાલમાં; મન, વચન, કાયાથી, વિરાધના કરે નહીં, કરાવે નહીં અને તેનું અનુમોદન પણ કરે નહીં. સૂત્રમાં આલેખન આદિ સામાન્ય ક્રિયાઓનું કથન છે. તેથી સ્પષ્ટ થાય છે કે સાધુ સામાન્ય ક્રિયા દ્વારા થતી હિંસાનો ત્યાગ કરે છે. તો સ્થૂલ સાધનો(શસ્ત્રો) દ્વારા થતી જીવ હિંસાનો તેઓને સર્વથા ત્યાગ હોય તે સહજ સમજી શકાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ अध्य. - ४ : ४छ्वनिडाय ५७ आलिहिज्जा - :- आसेजन डवु, मोहवु, यितरयुं, रेषा रवी, घसवुं खाहि. विलिहिज्जा :- खासेजन खाहि डियास वारंवार हे वधारे रवी.. घट्टेज्जा (घट्टन) :- यसाव, संघट्टो वो, स्पर्श वो भिंदेज्जा छेहन- लेहन डवु, भेह रखो, तोडवु, विहार, नेत्रा भाग २वा. डायनी यतना : हिंसा त्याग : १५ से भिक्खू वा भिक्खुणी वा संजय - विरय- पडिहय-पच्चक्खाय पावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा; से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदउल्लं वा कायं, उदउल्लं वा वत्थं, ससिणिद्धं वा कायं, ससिणिद्धं वा वत्थं, ण आमुसिज्जा, ण संफुसिज्जा, ण आवीलिज्जा ण पवीलिज्जा, ण अक्खोडिज्जा पक्खोडिज्जा, ण आयाविज्जा, ण पयाविज्जा, अण्णं ण आमुसाविज्जा, ‍ संफुसाविज्जा, ण आवीलाविज्जा ण पवीलाविज्जा, ण अक्खोडाविज्जा, ज पक्खोडाविज्जा, ण आयाविज्जा ण पयाविज्जा, अण्णं आमुसतं वा संफुसंत वा आविलंतं वा पवीलंतं वा अक्खोडतं वा पक्खोडतं वा आयावतं वा पयावंतं वा ण समणुजाणिज्जा; जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, ण करेमि ण कारवेमि करंतंपि अण्णं ण समणुजाणामि; तस्स भंते ! पडिक्कमामि, णिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छायानुवाह: स भिक्षुर्वा भिक्षुकी वा संयतविरतप्रतिहतप्रत्याख्यातपापकर्मा दिवा वा रात्रौ वा एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रद्वा स उदकं वा अवश्याय वा हिमं वा मिहिकां वा करकं वा हरितनुकं वा शुद्धोदकं वा उद्द्घार्द्र वा कायं, उदकार्द्र वा वस्त्रं, सस्निग्धं वा कायं, सस्निग्धं वा वस्त्रं; नाऽऽमृशेत् न संस्पृशेत् नाऽऽपीडयेत् न प्रपीडयेत् नाऽऽस्फोटयेत् न प्रस्फोटयेत्, नऽऽतापयेत् न प्रतापयेत्, अन् नऽऽमर्शयेत् न संपृशेन्नाऽऽपीडयेन्ना प्रपीडयेत् नास्फोटयेन्ना प्रस्फोटयेन्नातापयेन्न प्रतापयेदन्यं आमृशन्तं वा संस्पृशन्तं वा आपीडयन्तं वा प्रपीडयन्तं वा आस्फोटयन्तं प्रस्फोटयन्तं वा आतापयन्तं वा प्रतापयन्तं वा न समनुजानीयात् यावज्जीवं त्रिविधम् त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि, तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामि ॥ AGEार्थ :- उदगं वा = ४भीनमांथी नीडजतुं वाव, जोरिंग, पंथ डे वा हिनुं पाशी डे ओसं वा Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર = = = = - ઓસનું–ઝાકળનું પાણી કે હિમ વા = બરફનું પાણી અથવા મહિય વા = ધુમ્મસનું પાણી અથવા રનું વા = કરાનું પાણી અથવા લૈંતિપુત્રં વા= લીલા ઘાસ પર રહેલાં બિન્દુઓ અથવા સુદ્ધોવાં = વર્ષાનું પાણી ૩વડાં વા જાય = સચિત્ત પાણીથી નીતરતી કાયાને અથવા ગિદ્ધ વા વડ્થ = સચિત્ત પાણીથી ભિંજાયેલા વસ્ત્રને ળ આમુસિખ્ખા- એકવાર સ્પર્શ ન કરે ન સંસિા - વારંવાર સ્પર્શ ન કરે ણ આવીલિગ્ગા = થોડું પણ દબાવે નહીં, નીચોવે નહીં ખપવીતિખ્તા - વારંવાર નીચોવે નહીં ન અસ્ક્વોલિબ્ના - એકવાર ઝાટકે નહીં ન પન્ઘોડિખ્ખા - વારંવાર ઝાટકે નહીં ળ આયાવિખ્ખા = ઘર્ષણથી કે સૂર્યના તાપથી એકવાર સુકાવે નહીં ળ પયાવિજ્ઞા વારંવાર સુકાવે નહીં અĪ = બીજા દ્વારા ૫ આમુસાવિખ્તા - એકવાર સ્પર્શ કરાવે નહીં બ સંપ્પુસાવિન્ગા = વારંવાર સ્પર્શ કરાવે નહીં ન આવીત વિન્ગન્જ - એકવાર નીચોવરાવે નહીં પવીતા વિષ્ના - વારંવાર નીચોવરાવે નહીં ૫ અવોડાવિષ્ના - એકવાર ઝટકાવે નહીં ખ પોડાવિષ્ના - વારંવાર ઝટકાવે નહીં ન આયાવિષ્ના = એકવાર બીજા પાસે આતાપિત કરાવે નહીં, સુકાવડાવે નહીં છ પયાવિન્ગા = બીજા પાસે વારંવાર સુકાવડાવે નહીં, આતાપિત કરાવે નહીં મળ માનુસંત વ = એકવાર સ્પર્શ કરનારાની અથવા સંસંત વ = વારંવાર સ્પર્શ કરનારાની અથવા આવીવંત વા = એકવાર નીચોવનારાની અથવા પવીતત વા = વારંવાર નીચોવનારાની અવોડતા વા = એકવાર ઝાટકનારાની અથવા પવવોડતવા = વારંવાર ઝાટકનારાની અથવા આયાવંત વા - એકવાર સૂકાવનારાની, તપાવનારાની અથવા પાવંત વા - વારંવાર સૂકાવનારાની, વારંવાર તપાવનારાની સમજુનાખિન્ના = અનુમોદના કરે નહીં. ભાવાર્થ :- મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી, જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાલના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે, તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં તેઓએ કૂવા, તળાવ આદિનું પાણી તથા ઓસ, બરફ, ધુમ્મસ, કરાનું પાણી તેમજ લીલા છોડ ઉપર પડેલા જલબિન્દુઓ; વર્ષાનું પાણી, સચિત્ત પાણીથી નીતરતી કાયા અથવા સચિત્ત પાણીથી નીતરતા વસ્ત્ર, પાણીથી, સ્નિગ્ધ કાયા અથવા સ્નિગ્ધ–ભીનું વસ્ત્ર વગેરેને મુનિએ એકવાર કે વારંવાર સ્પર્શ કરવો નહિ; એકવાર કે વારંવાર નીચોવવો નહિ, એકવાર કે વારંવાર ઝાટકવું નહિ, એકવાર કે વારંવાર સુકાવવું નહિ, તેમજ અન્ય પાસે એકવાર કે વારંવાર સ્પર્શ કરાવવો નહિ, એકવાર કે વારંવાર નીચોવાવવું નહિ, એકવાર કે વારંવાર ઝટકાવવું નહિ, એકવાર કે વારંવાર સુકવાવવું નહિ, વળી બીજો કોઈ એકવાર કે વારંવાર સ્પર્શ કરતો હોય, નીચવતો હોય, ઝાટકતો હોય કે સૂકવતો હોય તેને અનુમોદન આપવું નહિ. = ૯૮ = હે ભગવન્ ! અપ્લાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યંત મનથી, વચનથી અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળે તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું પાછો ફરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું અને આપની સાક્ષીએ તે પાપની ગર્હા કરું છું, તેમજ હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું. Page #159 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४:७DAPाय | ४९ विवेयन : પ્રસ્તુત સૂત્રમાં અપ્લાયના વિવિધરૂપો અને તેની વિરાધનાજન્ય વિવિધ પ્રવૃત્તિઓનું કથન છે, જે ભાવાર્થથી સ્પષ્ટ છે. તેની વિરાધનાની મુખ્ય ચાર ક્રિયા સૂત્રમાં કહી છે યથા- સ્પર્શ કરવું, નીચોવવું, ઝાટકવું કે સૂકવવું. તે ચારે ય ક્રિયાને વારંવાર કરવાથી કુલ આઠ ક્રિયાઓ થાય છે. આ ક્રિયાઓથી પાણીના જીવોની વિરાધના થાય છે. અષ્કાયના જીવો અત્યંત કોમળ છે. તે જીવોને અન્ય શસ્ત્રનો સંયોગ થયા વિના પણ તેનો સ્પર્શ કરવાથી કે પાણીથી ભીના વસ્ત્રને નીચોવવા વગેરેથી પણ જીવોને પીડા થાય છે. તેથી સાધકની પ્રત્યેક પ્રવૃત્તિ અત્યંત યતનાપૂર્વકની હોવી જરૂરી છે. અગ્નિકાયની યતના : હિંસા ત્યાગ :१६ से भिक्खू वा भिक्खूणी वा संजय-विरय-पडिहय पच्चक्खाय पावकम्मे; दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा; से अगणिं वा इंगालं वा मुम्मुरं वा अच्चिं वा जालं वा अलायं वा सुद्धागणिं वा उक्कं वा; ण उजिज्जा ण घट्टिज्जा ण भिंदिज्जा ण उज्जालिज्जा ण पज्जालिज्जा ण णिव्वाविज्जा; अण्ण ण उजाविज्जा ण घट्टावेज्जा ण भिंदाविज्जा, ण उज्जालाविज्जा ण पज्जालाविज्जा ण णिव्वाविज्जा; अण्णं उजतं वा घट्टतं वा भिंदतं वा उज्जालंत वा पज्जालंतं वा णिव्वावंतं वा ण समणुजाणेज्जा; जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं ण करेमिण कारवेमि करतं पि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छायानुवाद : स भिक्षुर्वा भिक्षुकी वा संयतविरत-प्रतिहतप्रत्याख्यात-पापकर्मा दिवा वा रात्रौ वा, एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रद्वा सोऽग्नि वाऽङ्गार वा मुर्मुरं वाअर्चा वा ज्वाला वा अलातं वा शुद्धाग्नि वा अल्का वा नो उत्सिञ्चेत् न घट्टयेत् न भिन्द्यान्नोज्जवालयेन्न प्रज्वालयेन्न निर्वापयेदन्यं नोत्सेचयेन्न घट्टयेन्न भेदयेनोज्वालयेन्न प्रज्जवालयेन्न निर्वापयेदन्यं उत्सिञ्चन्तं वा घट्टयन्तं वा भिन्दन्तं वोज्जवालयन्तं वा प्रज्वालयन्तं वा निर्वापयन्तं वा न समनुजानीयात् यावज्जीवं त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानं व्युत्सृजामि॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ શ્રી દશવૈકાલિક સત્ર શબ્દાર્થ – સf વ = અગ્નિને અથવા હું = જ્વાળા રહિત કોલસા અથવા ધૂમાડા રહિત બળતા લાકડાની અગ્નિ, અંગારાની અગ્નિને મુમ્મરં = બકરીની લીંડી વગેરેના અગ્નિને વ= મૂળ અગ્નિથી છૂટી પડેલી જ્વાળાને, તણખાઓને ગાd = અગ્નિ સાથે સંયુક્ત જ્વાળાને બનાયે ઊંબાડાની અગ્નિને સુદ્ધાધિ = કાષ્ઠ વિનાના શુદ્ધ અગ્નિને ૩ = ઉલ્કાપાત–વિજળી વગેરેના અગ્નિને ન ૩નિ -સિંચન ન કરે, અગ્નિને વધારવા કાષ્ઠાદિનાખે નહીં કિા = સંઘટ્ટન ન કરે ન fમહિના = ભેદન ન કરે ૩Mાતિના = પંખા આદિની- હવાથી પ્રજ્વલિત ન કરે જ પાતિના = વધારે પ્રજ્વલિત ન કરે છfબાવિષ= હારે નહિ મUM = અન્ય દ્વારા ૩નાવિM = સિંચન કરાવે નહિ જ પટ્ટવિજ્ઞા - સંઘટ્ટન કરાવે નહિ fબલાવિષ્પા = ભેદન કરાવે નહિ ૩જ્ઞાનવિજ્ઞા = પંખાદિ દ્વારા અગ્નિને પ્રજ્વલિત કરાવે નહિ જ પન્નાનાવિન્ના = પવન દ્વારા વિશેષ પ્રજવલિત કરાવે નહિક બ્રિાવિઝા = ઠરાવે નહિ ૩ = સિંચન કરનારાને પત વ = સંઘટ્ટન કરનારાને fબત ભેદન કરનારાને સન્માનિત = પંખાદિ દ્વારા પ્રચંડ કરનારાને પજ્ઞાનત = પવનથી વિશેષ પ્રચંડ કરનારાને બિમ્બાવંત = ઠારનારને જ સમજીગાળના = અનુમોદના કરે નહિ. ભાવાર્થ:- મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાલના પાપોને પ્રતિહત (નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ–સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય, કોઈપણ અવસ્થામાં તેઓ કાષ્ઠની અગ્નિ, કોલસાના અંગારાની અગ્નિ, બકરીની લીંડી વગેરેની અગ્નિ, ચિણગારી કે છૂટી પડેલી જ્વાલા, દીપ વગેરે શિખાની અગ્નિ, ઊંબાડાની અગ્નિ, ઉલ્કાપાત કે વિજળી વગેરેની અગ્નિ, શુદ્ધ લોઢાની અગ્નિને કાષ્ઠાદિ નાંખી સિંચન કરે નહીં, સંઘટન કરે નહીં, ભેદન કરે નહીં, પવન નાખીને પ્રજ્વલિત કે વિશેષ પ્રજ્વલિત કરે નહીં કે ઠારે નહીં, અન્ય પાસે સિંચન કરાવે નહીં, સંઘટન કરાવે નહીં, ભેદન કરાવે નહીં, પ્રજ્વલિત કે વિશેષ પ્રજ્વલિત કરાવે નહીં કે તેને ઠરાવે નહીં; અન્ય તેને સિંચન, સંઘટન, ભેદન, પ્રજ્વલિત, વિશેષ પ્રજ્વલિત કરતા હોય કે બુઝાવતા હોય તો તેને અનુમોદન આપે નહીં. હે ભગવન્! અગ્નિકાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યંત મનથી, વચનથી અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળ તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું અને આપની સાક્ષીએ તે પાપને ધિક્કારું છું; તેમજ તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અલગ કરું છું. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં અગ્નિકાય જીવોના વિવિધ પ્રકાર અને તેની વિરાધનાજન્ય વિવિધ ક્રિયાઓના ઉલ્લેખ સહિત તત્સંબંધી સાધકની પ્રતિજ્ઞાનું કથન છે. અગ્નિકાયના આઠ રૂ૫ – (૧) અ = અગ્નિ. તપ્ત લોખંડની સ્પર્શ ગ્રાહ્ય ઉષ્ણતા. (૨) હૃાા Page #161 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय | १०१ = अं॥२, पातिवणता ओसामने धूमाऽ॥२लितपत 415511151 (3) मुर्मुरं = ७५॥नी अग्नि, भूसीनी अग्नि, माहिमां सां निस-ढेमामा. (४) अच्चि = ही५ शिणानो भय (भाग, न्योत, माश अनुगत भूगमनिथी तूटेसी पाण. (५) जालं = भूण मनिसाथे प्रतिवद्ध अग्निनी वाण. (G) अलायं = (मानी अग्नि, अर्धापणे अष्टनी अग्नि अने भा.(७) सद्धागणिं = साहिडित मनि. (८) उक्कं = 61पात, वीणी तेम४ आशमाथी पsti તણખા. સૂત્રોક્ત આ સર્વ અગ્નિ સચેત છે; જેનો ઉપયોગ સાધુ-સાધ્વી માટે વર્જિત છે. પરંતુ તેજોલેશ્યાના તાપમય પુદ્ગલ, મણિ આદિના પ્રકાશમય પુદ્ગલ અચેત હોય છે. વિરાધનાની છ કિયા :- અગ્નિના આઠ રૂપ દર્શાવીને તેની વિરાધના માટે સૂત્રકારે છ ક્રિયાઓનું કથન अयुं छे. यथा- (१) उज्जेज्जा = 6सिंथन. अग्निमां अष्टाहिनवा. (२) घट्टिज्जा = सातीय पार्थ अथवा अन्य पार्थथी ५२५५२ संघर्ष ४२ सा. (3) भिदिज्जा -मेहन ४२, ४२वा. सजगता साना । ४२वा (४) उज्जालिज्जा- ५वन वगेरे द्वारा अग्नि प्रवलित ४२वी. (५) पज्जालिज्जा-मनिने विशेष प्रचलित ४२वी. (७) निव्वाविज्जा- रेती, पाणी वगैरे ओ પણ પ્રયોગથી અગ્નિને બુઝાવવી. આ સર્વ ક્રિયાઓથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. તેથી સાધુ તેનો સર્વથા ત્યાગ કરે. वायुडायनी यतना : हिंसा त्याग :|१७ से भिक्खूवा भिक्खूणी वा संजय-विरय-पडिहय-पच्चक्खाय-पावकम्मे, दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा, से सिए ण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा, पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा, हत्थेण वा मुहेण वा अप्पणो वा कायं, बाहिरं वावि पुग्गलं, ण फुमिज्जा, ण वीएज्जा; अण्णं ण फुमाविज्जा, ण वीयाविज्जा; अण्णं फुमंतं वा, वीयंत वा, ण समणुजाणिज्जा; जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमि ण कारवेमि करत पि अण्णं ण समणुजाणामि; तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छायानुपा: स भिक्षुर्वा भिक्षुकी वा संयतविरतप्रतिहतप्रत्याख्यातपापकर्मा दिवा वा रात्रौ वा एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रता अथ सितेन वा विधुवनेन वा तालवृन्तेन वा पत्रेण वा पत्रभङ्गेन वा शाखया वा शाखाभङ्गेन वा पेहुणेण वा पेहुणहस्तेन वा चेलेन वा चेलकर्णेन वा हस्तेन वा मुखेन वा; आत्मनो वा कायं, बाह्य वाऽपि पुद्गलं न फूत्कुर्यान्न व्यजेत् न फूत्कारयेन्न व्याजयेत् अन्यं फूत्कुर्वन्तं वा Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર व्यजन्तं वा न समनुजानीयात् यावज्जीवं त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि। तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानं व्युत्सृजामि ॥१७॥ શબ્દાર્થ – સિM = શ્વેત ચામરથી વિદુયોગ = પંખાથી તાતિયા = તાડ વૃક્ષના પંખાથી પત્તળ = કમળ આદિના પાનથી પરમ ખ = કેળના પાંદડાના ટુકડાથી સાફા = શાખાથી સારામન = શાખાઓના ટુકડાથી પિદુન = મયૂરની પીંછીથી પિદુગાદલ્થ વ = મોરપીંછાઓની પૂંજણીથી વેત્તા=વસ્ત્રથી વેતપત્ર વસ્ત્રના ટુકડાથી, વસ્ત્રના છેડાથી પ્રત્યેક = હાથથી મુખ = મુખથી અપ્પો વા યંત્ર પોતાના શરીરને વારં વા વિ પુi - બહારના પુગલોને નમુનિના = ફૂંક મારે નહિ વાઘMાં પંખાદિથી વીંઝે નહિ પણ = બીજા દ્વારા જ જુનવિષ્ણા વા = ફૂંક મરાવે નહિ જ વીયાવિMા = પંખાદિથી વીંઝાવે નહિ અને મત વા = ફૂંક મારતા હોય વાયત વ = પંખાદિથી પવન વીંઝતા હોય અw = બીજી કોઈ વ્યક્તિની જ સમજુનાગના = અનુમોદના કરે નહિ. ભાવાર્થ - મહાવ્રત ધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાલના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં તેઓએ ચામરથી, પંખાથી, તાડપત્રથી, પાંદડાથી કે પાંદડાના ટુકડાથી, વૃક્ષની શાખાથી કે શાખાના ટુકડાથી, મોરપીંછથી કે મોરપીંછના સમૂહથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી; પોતાની કાયાને (ગરમીથી રક્ષણ કરવા માટે) કે બહારના ઉષ્ણ યુગલને ઠારવા માટે ફૂંક મારવી નહીં કે વીંજણાથી વાયુ નાખવો નહીં, બીજા પાસે ફૂંક મરાવવી નહીં કે વીંજણાથી વાયુ નંખાવવો નહીં, અન્ય કોઈ ફૂંક મારતો હોય કે વીંજણાથી વાયુ નાખતો હોય તો તેની અનુમોદના કરવી નહીં. હે ભગવન્! વાયુસંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવનપર્યત મનથી, વચનથી, કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, તેમજ અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળે તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ હું નિંદુ છું અને આપની સમક્ષ તે પાપની ગહ કરું છું તેમજ હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વાયુની વિરાધનાના સાધનો અને વિરાધનાની રીત પ્રદર્શિત કરીને તત્સંબંધી પ્રતિજ્ઞા વચનનું કથન છે. વાયકાયની વિરાધનાના સાધનો - સૂત્રમાં વાયુકાયની વિરાધનાના ચામરાદિ ૧૩ સાધનોનું કથન કર્યું છે અને તે વિરાધનાના આધારભૂત પદાર્થ શરીર અને પુગલને કહ્યા છે– શરીરમાં થતી ગરમીને શાંત કરવા અને ઉષ્ણજલ આદિને શીતલ કરવા માટે સૂત્રોક્ત વાયુકાયની વિરાધનાજન્ય પ્રવૃત્તિ થાય છે. ભિક્ષુ Page #163 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय ૧૦૩. તે સર્વપ્રવૃત્તિનો ત્યાગ કરે છે. सिएण:- श्वेत याभ२. आशनी संस्कृत छाया सित थाय छ. तनो अर्थ 'श्वेत' थाय छ, याभर श्वेत હોય છે. તેથી સિખ નો અર્થ શ્વેત ચામર કરવામાં આવે છે. ચામરના વિશેષણ તરીકે પ્રયુક્ત "Öત" શબ્દ પરંપરાથી ચામર માટે રૂઢ થઈ ગયો છે. અન્ય શબ્દોના અર્થ શબ્દાર્થમાં આપ્યા છે. નિશીથ ભાષ્યમાં सिएण न। स्थाने सुप्पे = सूपहुं श०६ प्रयोग छ. વનસ્પતિકાયની ચતના : હિંસા ત્યાગ :|१८ से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे, दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा, से बीएसु वा बीयपइटेसु वा रूढेसु वा रुढपइटेसु वा जाएसु वा जायपइटेसु वा हरिएसु वा हरियपइ8सुवा छिण्णेसुवा छिण्णपइद्वेसुवा सचित्तेसुवा सचित्तकोलपडि-णिस्सिए सुवा,ण गच्छेज्जा ण चिट्ठज्जा ण णिसीएज्जा ण तुयट्टेज्जा; अण्णं ण गच्छावेज्जा ण चिट्ठावेज्जा ण णिसीयावेज्जा ण तुयट्टावेज्जा; अण्णं गच्छंतं वा चिटुंतं वा णिसीयंतं वा तुयट्टतं वा ण समणुजाणिज्जा, जावज्जीवाए; तिविहं तिविहेणं मणेणं वायाए कारणं ण करेमि, ण कारवेमि, करंत पि अण्णं ण समणुजाणामि; तस्स भंते ! पडिक्कमामि णिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छायानुवाद : स भिक्षुर्वा भिक्षुकी वा संयतविरत-प्रतिहतप्रत्याख्यात-पापकर्मा दिवा वा रात्रौ वा एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रता स बीजेषु वा बीजप्रतिष्ठितेषु वा रूढेषु वा रूढप्रतिष्ठितेषु वा जातेषु वा जातप्रतिष्ठितेषु वा हरितेषु वा हरितप्रतिष्ठितेषु वा छिन्नेषु वा छिन्नप्रतिष्ठितेषु वा सचित्तेषु वा सचित्तकोलप्रतिनिश्रितेषु वा न गच्छन्न तिष्ठेन्न निषीदेन्न त्वग्वर्त्तयेदन्यं न गमयेन्न स्थापयेन्न निषीदयेन्न स्वापयेदन्यं गच्छन्तं वा तिष्ठन्तं वा निषीदन्तं वा स्वपन्तं वा न समनुजानीयात् यावज्जीवं त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामि ॥ शEार्थ :- बीएसु = पी ५२, अना४॥४५॥ वगेरे ५२ बीयपइडेसु = पीओनी ५२ रामेला वस्त्राहि पार्थ ५२ रूढेसु = २। 6५२ रूढपइटेसु वा = अंडु। ५२ प्रतिष्ठित पार्थो ५२ जाए सु = 6गे। पुष्पो ५२, गुच्छो ५२ जायइपट्टेसु = Gणेसा गुर७ ५२ २७सी वस्तुमओ ५२ हरिएसु = रित हि ५२ हरियपइटेसु वा = रित प्रतिष्ठित पर्थो ५२ छिण्णेसु वा = छैन ४२वी वृक्षाहनी शापामो ५२ छिण्णपइटेसु वा = तेन। ५२ प्रतिष्ठित पर्थो ५२ सचित्तेसु = अन्य सयित्त पार्थो ५२ सचित्तकोल- पडिणिस्सिएसु = सयित्तधुule ®वोनी उत्पत्ति युत आष्ठ Page #164 -------------------------------------------------------------------------- ________________ | ૧૦૪ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર જ છે- ચાલે નહીં વિજ્ઞાન ઊભો રહે નહીં જ જાણતા - બેસે નહીં તુટુંm = સૂવે નહીં અUM = અન્ય વ્યક્તિને છાવેજ્ઞા = ચલાવે નહિ જ વિવેજ્ઞા = ઊભા રખાવે નહિ જ ઉપાસીયા Mા = બેસાડે નહિ ન તુટ્ટાવેજ્ઞા = શયન કરાવે નહિ Tછd = ગમન કરતો હોય વિદ્યુત = ઊભો રહેતો હોય સીયત = બેઠો હોય તુયત – શયન કરતો હોય તે અM = અન્ય કોઈની ન સમyગાળા = અનુમોદન આપે નહિ. ભાવાર્થ:- મહાવ્રત ધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાળના પાપોને પ્રતિહત (નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ-સાધ્વીએ દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં હોય; મુનિએ કોઈ પ્રકારનાં બીજો પર કે બીજો પર રહેલી વસ્તુઓ પર, અંકુરા ઉપર કે અંકુરા પર રહેલી વસ્તુઓ પર, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છપર રહેલી વસ્તુઓ પર, છેદાયેલી સજીવ વનસ્પતિ પર અથવા તેના પર રહેલી વસ્તુઓ પર, અન્ય સચિત્ત વનસ્પતિ પર કે જીવોની ઉત્પત્તિ યુક્ત કાષ્ઠ પર ચાલવું નહીં, ઊભા રહેવું નહીં, બેસવું નહીં કે સૂવું નહીં, તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ, ઊભા રાખવા નહિ, બેસાડવા નહિ, કે સુવાડવા નહિ, અન્ય કોઈ તેના પર ચાલતો હોય, ઊભો રહેતો હોય, બેસતો હોય, કે સૂતો હોય તો તેની અનુમોદના કરવી નહિ. હે ભગવન્! વનસ્પતિકાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યંત મનથી, વચનથી કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને કરનારને અનુમોદન પણ આપીશ નહિ, ભૂતકાળ પણ તત્સંબંધી જે પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપની નિંદા અને ગહ કરું છું અને તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગો કરું છું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વનસ્પતિના બાર પ્રકાર તથા તેની ચાર પ્રકારની વિરાધના પ્રવૃત્તિ દર્શાવતાં તત્સંબંધી સાધકની પ્રતિજ્ઞાનું નિરૂપણ છે. વનસ્પતિ કે તે વનસ્પતિ પર રાખેલા અન્ય પદાર્થો પર ચાલવું, બેસવું, ઊભા રહેવું કે સૂવું વગેરે ક્રિયા કરવાથી તે જીવોની વિરાધના થાય છે. તેથી નિગ્રંથ મુનિઓએ દરેક પ્રવૃતિ વિવેકપૂર્વક કરવી જોઈએ. ત્રસકાયની યતના ઃ હિંસા ત્યાગ :| १९ से भिक्खू वा भिक्खूणी वा संजयविरयपडिहय-पच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा, से कीडं वा पयंगं वा कुंथु वा पिवीलियं वा हत्थंसि वा पायंसि वा बाहुसि वा ऊरुसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहसि वा कंबलसि वा Page #165 -------------------------------------------------------------------------- ________________ | अध्य.-४ : ७ ®निय | १०५ पायपुंछणसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जसि वा संथारगंसि वा अण्णयरंसि वा तहप्पगारे उवगरणजाए; तओ संजयामेव पडिलेहिय पडिलेहिय, पमज्जिय पमज्जिय, एगंतमवणेज्जा, णो णं संघायमावज्जेज्जा । छायानुवाद : स भिक्षुर्वा भिक्षुकी वा संयत-विरत प्रतिहतप्रत्याख्यात-पापकर्मा दिवा वा रात्रौ वा एक्को वा परिषद्गतो वा सुप्तो वा जाग्रद्वा अथ कीटं वा पतङ्ग वा कुन्थु वा पिपीलिकां वा हस्ते वा पादे वा बाहौ वा ऊरौ वा उदरे वा शिरसि वा वस्त्रे वा प्रतिग्रहे वा कम्बलके वा पादप्रोच्छनके वा रजोहरणे वा गोच्छके वा उन्दके वा दण्डके वा पीठके वा फलके वा शय्यायां वा संस्तारके वाऽन्यतरस्मिन् तथाप्रकारे उपकरणजाते; ततः संयत एव सन् प्रत्युप्रेक्ष्य प्रत्युप्रेक्ष्य प्रमृज्य प्रमृज्य एकान्तेऽपनयेन्नैनं सङघातमापादयेत् ॥ शEार्थ :- कीड वा = 0231, ASIने पयंग = पतंगने कुंथु = कुंथपाने पिवीलियं = 130 हत्थंसि = 12 ५२ पायंसि = ५॥ ५२ बाहुंसि = (मु० ५२ उरुंसि = साथ ५२ उदरंसि = पेट ५२ सीसंसि = शि२ ५२ वत्थंसि = वस्त्र ५२ पडिग्गहंसि = पात्र ५२ कंबलंसि = १ ५२ पायपुंछणंसि = पाई-प्रोच्छन् ५२ रयहरणंसि वा = २२९॥ ५२ गुच्छगंसि = २७। ५२ उंडगंसि = भात्राना मान ५२ दंडगंसि= ६ ५२ पीढगंसि= पालो ५२ फलगंसि = पाटिया ५२ सेजसि = शय्या ५२ संथारगसि = घासनी पथारी अण्णयरसि = अन्य तहप्पगारे = तेवा १२ना उवगरणजाए = 6५४२५५२ यढी आयत्यारे तओ-त्यारे संजयामेव - यतनापूर्व पडिलेहिय पडिलेहिय = sोने पमज्जिय पमज्जिय = पोंछ पोंछने, तेवोने एगंतवणेज्जा = ति स्थानमा भूडी हे णो णं संघायमावज्जेज्जा संघात न २, मेऽत्रितन ४३, पीडा न पडाया. ભાવાર્થ - મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાળના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં હોય; મુનિ હાથ પર, પગ પર તેમજ ભુજા, સાથળ, ઉદર, મસ્તક, वस्त्र, पात्र, पसल, होछन, २०३२९, गुच्छो, मान(मात्रानु), ६, पाठ, पाटिया, शय्या સંથારા(બેસવાના આસન) પર તેમજ તેવા કોઈ પણ અન્ય ઉપકરણો પર રહેલા કીડાને, પતંગિયાને, કંથવાને, કે કીડીને જુએ તો તેનું ઉપયોગપૂર્વક પ્રતિલેખન કરે, નિરીક્ષણ કરે, પ્રતિલેખન કરીને પ્રમાર્જન કરે અર્થાતુ પોંજણીથી પોંજે અને પછી તે જીવોને(દુઃખ ન થાય તેવા) નિર્જન સ્થાનમાં મૂકે; પણ તેને એકઠા કરીને રાખે નહીં, પીડા ઉપજાવે નહિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રકારના ત્રસકાય જીવોની તથા ઉપકરણ આદિ પર ચઢી ગયેલા જીવોની રક્ષા કરવાની વિધિના પ્રતિપાદન સાથે સંબંધી પ્રતિજ્ઞા પાઠ છે. ચાર પ્રકારના જીવ - કીટ, પતંગિયા, કંથવા અને કીડી; આ નામો વિકસેન્દ્રિય જીવોના ઉદાહરણ રૂપે છે. ઉપલક્ષણથી અન્ય પણ ત્રસ જીવો સમજી લેવા જોઈએ. અઢાર સ્થાન :- સૂત્રમાં ત્રસજીવો ચઢી શકે તે ઉપકરણ અને શરીરવયવોના અઢાર નામ દર્શાવ્યા છે. તેમાં હાથ વગેરે છ શરીરના અવયવો છે, વસ્ત્રાદિ છઔધિક ઉપકરણ છે અને માત્ર આદિ છ ઔપગ્રહિક ઉપકરણ છે. જીવ રક્ષાના ઉપાય - સુત્રોક્ત ઉપકરણોને ઉપયોગ કરતાં અને શરીરના કોઈપણ અંગોપાંગથી પ્રવૃત્તિ કરતાં સાધકે સતત જીવ રક્ષાનું લક્ષ્ય રાખવું જોઈએ કદાચ શરીર અને ઉપકરણો પર જીવ જંતુ ચઢી ગયા હોય તો તે જીવોને કોઈ પણ પ્રકારે પીડા ન થાય તે રીતે યતનાપૂર્વક પ્રતિલેખન કે પ્રમાર્જન કરવું જોઈએ, તેની દયા પાળવી જોઈએ અને તેની રક્ષા માટે સાધકે વિશેષ સાવધાન રહેવું જોઈએ. પ્રતિલેખન પ્રમાર્જન માટે સૂત્રમાં તે શબ્દનો બે બે વાર પ્રયોગ કરીને તે ક્રિયાની મહત્તા સૂચિત કરી, સાધકને વિશેષ જાગૃત રહેવાનું સૂચન કર્યું છે. તમવM:–એકાંત સ્થાનમાં રાખે. ઉપકરણાદિ પર રહેલા જીવોને મુનિ યતનાપૂર્વક ઉપાડીને નિર્જન સ્થાનમાં મૂકી દે કે જ્યાં તેનો ઉપઘાત (હિંસા) ન થાય. નો સંપાયનવને :- સંઘાત શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) જીવોના શરીરનો જોરથી સ્પર્શ કરવો, ભીંસ આપવી કે જેનાથી તેને પીડા થાય તેને સંઘાત કહે છે. (૨) જીવોને એકઠા કરવા. એકઠા કરીને રાખવાથી તે જીવો પીડા પામે છે. તેથી નિ જીવોને પીડા ન થાય તે રીતે તેની દયા પાળે. સંક્ષેપમાં મુનિના અંગોપાંગ ઉપર કે ઉપકરણો પર જીવ જંતુ આવી જાય તો તેને ગુચ્છા ઉપર કે હથેળી ઉપર યતનાપૂર્વક ગ્રહણ કરીને સુરક્ષિત સ્થાનમાં રાખી દેવા જોઈએ. જાગૃતિ તે સાધક જીવનનો પ્રાણ છે. સાધકની પ્રત્યેક પ્રવૃત્તિમાં જાગૃતિ, યતના અને છકાયના જીવો પ્રતિ આત્મવત્ ભાવ હોય છે અને તેવા શુદ્ધ ભાવથી જ તે અહિંસા વ્રતની આરાધના કરે છે. અહિંસા વ્રતની આરાધનાને પ્રદર્શિત કરતાં આ સૂત્રો સાધુ જીવનની શ્રેષ્ઠતા, તેના વ્રતોની ગહનતા અને મહાનતાને તથા તેના પાલનની પવિત્ર પદ્ધતિને સૂચિત કરે છે. અયતના-ચતનાનું પરિણામ : अजयं चरमाणो य, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ છાયાનુવાદઃ ગયાં વરં તુ, પ્રભૂતાનિ દિનતિ बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय १०७ शार्थ:- अजय = अयतनाथी चरमाणो य = यासतो पाणभूयाई = प्राणी-पेन्द्रियाह त्रस वो भने भूत-न्द्रियाहि स्था१२ वोनी हिंसइ = डिंसा ४३छ पावयं = नाव२९हि पाप कम्म = भने बंधइ = Mi छे तं से = d तेना भाटे कडुयं फलं = ४४३५ मापनाष्टायी परि॥म होइ = थाय छे. ભાવાર્થ:- અયતનાથી અર્થાતુ ઉપયોગ રહિત ચાલનાર સાધક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે; તેથી તે પાપકર્મનો બંધ કરે છે પછી તેનું પરિણામ કષ્ટદાયી થાય છે અર્થાત્ કર્મ તેને કટુ ફળ આપે છે. अजयं चिट्ठमाणो य, पाणभूयाइं हिंसइ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाई : अयतं तिष्ठंतस्तु, प्राणभूतानि हिनस्ति । ___ बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ AGEार्थ:-चिट्ठमाणो = Scमो २४॥२. ભાવાર્થ- અયતનાથી ઊભો રહેનાર સાધક, ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કટુ ફળ આપે છે. अजयं आसमाणो य, पाणभूयाइं हिंसइ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाद : अयतमासीनस्तु, प्राणभूतानि हिनस्ति । बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ शार्थ :- आसमाणो असनार व्यक्ति. ભાવાર્થ:- અયતનાથી બેસનાર સાધક, ત્રસ સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કડવું ફળ આપે છે. अजयं सयमाणो य, पाणभूयाइं हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुपा : अयतं स्वपंतस्तु, प्राणभूतानि हिनस्ति । बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ | १०८ શ્રી દશવૈકાલિક સૂત્ર शार्थ :- सयमाणो = शयन ४२ना२. ભાવાર્થ:- ઉપયોગ વિના અયતનાથી સૂનાર સાધક ત્રાસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે પાપકર્મ બાંધે છે અને તે કર્મ તેને કડવું ફળ આપે છે. अजयं भुंजमाणो य, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाद : अयतं भुज्जानस्तु, प्राणभूतानि हिनस्ति । बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ AGEार्थ :- भुंजमाणो = मो४न ४२॥२. ભાવાર્થ:- અયતના(અવિવેક)થી ભોજન કરનાર સાધક ત્રસ–સ્થાવર જીવોની હિંસા કરે છે; તેથી તે જ્ઞાનાવરણાદિ પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કડવું ફળ આપે છે. अजयं भासमाणो य, पाणभूयाइं हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाद : अयतं भाषमाणस्तु, प्राणभूतानि हिनस्ति । बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ शार्थ:- भासमाणो बोलनार. ભાવાર્થ:- અયતનાથી બોલનાર સાધક ત્રાસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે જ્ઞાનાવરણાદિ પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કટુ ફળ આપે છે. कहं चरे कहं चिट्ठे, कहमासे कहं सए । कहं भुंजतो भासंतो, पावकम्मं ण बंधइ ॥ छायानुवाद : कथं चरेत्कथं तिष्ठेत्कथमासीत कथं शयीत । कथं भुज्जानो भाषमाणः, पापं कर्म न बध्नाति ॥ शार्थ:- कह = वी शत चरे = यास चिट्ठ = ICमा २३ आसे = बेस सए = सूर्भुजतो = (भो४न ४२तो भासंतो सोखतो साप पावकम्म = पापभने ण बंधइ = wiतो नथी. Page #169 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૧૦૯] ભાવાર્થ - મુનિએ કેવી રીતે ચાલવું? કેવી રીતે ઊભા રહેવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સૂવું? કેવી રીતે ભોજન કરવું? અને કેવી રીતે બોલવું? કે જેથી પાપકર્મનો બંધ ન થાય? जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए । जयं भुंजतो भासंतो पावकम्म ण बंधइ ॥ છાયાનુવાદ: ચાં વધતં રિક્ટ, તમારીત થતં યત यतं भुजानो भाषमाणः, पापं कर्म न बध्नाति ॥ શબ્દાર્થ - કયું રે = યતના પૂર્વક ચાલે નાં વિદ્ = યતનાપૂર્વક ઊભા રહે નયમીતે - યતનાપૂર્વક બેસે નાં તપ = યતનાપૂર્વક સૂવે ગયે મુંબતો યતનાપૂર્વક ભોજન કરતો માલતોબોલતો પાવ— = પાપકર્મને જ બંધ બાંધતો નથી. ભાવાર્થ - વતનાપુર્વક(ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન કરનાર અને બોલનાર સાધક પાપકર્મને બાંધતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં જીવન વ્યવહારની અનિવાર્ય છ ક્રિયાઓ ક્યારે કર્મબંધનું કારણ બને અને ક્યારે ન બને તેમજ તેનું પરિણામ શું થાય તે વિષયનું નિરૂપણ છે. મગ - અયતના. અયતના અને યતના આ બંને શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે. અયતના = ઉપયોગ શૂન્યતા, અસાવધાની, અવિવેક, અજાગૃતિ, અથવા પ્રમાદ. તેનાથી વિપરીત યતનાનો અર્થ ઉપયુક્તતા, સાવધાની, વિવેક, જાગૃતિ અથવા અપ્રમાદ છે. સાધુ-સાધ્વીની પ્રત્યેક ક્રિયામાં યતના સ્વીકાર્ય છે અને અયતના પરિહાર્ય છે. સૂત્રમાં અયતનાના ક્રમિક ત્રણ પરિણામ દર્શાવ્યા છે. (૧) પળમૂહું હિંફ – અયતનાથી પ્રવૃત્તિ કરનાર સાધક પ્રાણીઓની(ત્રસ જીવોની) અને ભૂતોની (વનસ્પતિની) હિંસા કરે છે. તેની તે હિંસા બે પ્રકારની થાય છે– દ્રવ્યથી અને ભાવથી. ૧. અયતનાના કારણે કોઈપણ પ્રવૃત્તિમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ કે કીડી વગેરે ત્રસ જીવોની વિરાધનાનો સંયોગ થઈ જાય. તેમાં હિંસા કરવાનો સંકલ્પ ન હોવાથી તે દ્રવ્ય હિંસા થાય ૨. જીવ રક્ષાનું લક્ષ્ય ન હોવાથી અનુકંપા ભાવ અને અહિંસક પરિણામોની ઉપેક્ષા થાય છે. તે અહિંસાના અલક્ષ્ય અયતના યુક્ત પ્રવૃત્તિમાં હિંસા થાય કે ન થાય તેને ભાવ હિંસા થાય છે. આ રીતે અયતનાથી ગમન આદિ પ્રવૃત્તિ કરનાર સાધકને ક્યારેક ભાવહિંસા અને ક્યારેક દ્રવ્ય હિંસાયુક્ત ભાવહિંસા થાય છે. અયતનાનું પ્રથમ ફલ છેપ્રાણભૂતની હિંસા. પામ્યા શબ્દના અર્થ બે પ્રકારે સમજવા, યથા- (૧) પ્રાણ કિ ત્રિ વધુ પ્રોતા, Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ભૂતાનુ તૈરવ: સ્મૃતાઃ । બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચોરેન્દ્રિય જીવોને પ્રાણી કહેવાય છે અને વનસ્પતિ જીવો ને ભૂત કહેવાય છે. (૨) જેમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા વ્યક્ત હોય તે ત્રસ જીવો પ્રાણ તરીકે ઓળ ખાય છે અને ત્રસ જીવો સિવાયના સ્થાવર જીવો ભૂત શબ્દથી ગ્રહણ થાય છે. આ રીતે પ્રાણભૂત શબ્દથી સંસારના સમસ્ત ત્રસ સ્થાવર જીવોનું કથન થઈ જાય છે. ૧૧૦ તાત્પર્ય એ છે કે અયતનામાં જીવ રક્ષા માટેની જાગૃતિ ન હોવાથી સાધક દરેક પ્રવૃત્તિથી હિંસક કહેવાય છે અને તેને હિંસાજન્ય પાપ કર્મબંધ થાય છે. બીજી અપેક્ષાએ અયતના એ પ્રમાદભાવ છે તેથી આત્મગુણોની હિંસા થાય છે. (૨) વધરૂ પાવયં મેં :- અયતનાથી પ્રવૃત્તિ કરનાર તે હિંસક સાધક પાપકર્મનો બંધ કરે છે. કર્મના બે પ્રકાર છે– પુણ્ય અને પાપ. અશુભ યોગ જન્મ ક્રિયાથી પાપકર્મનો અને શુભયોગ જન્ય ક્રિયાથી પુણ્યકર્મનો બંધ થાય છે. અયતના તે અશુભ યોગ છે. તેના દ્વારા જીવને પાપ કર્મનો બંધ થાય છે. અહીં પાપ શબ્દનો પ્રયોગ અશુભ કર્મબંધની અપેક્ષાએ થયો છે. જેનું ફળ ભોગવવું જીવને ન ગમે, તેવા પ્રતિકૂળતાનું સર્જન કરનારા કર્મો પાપકર્મ કહેવાય છે. (૩) રોફ કુયં ણં ઃ- કટુ ફળ આપનારા થાય છે. પાપકર્મનો વિષાક અત્યંત દારુણ હોય છે. તેના પરિણામે જીવનો દુર્ગતિમાં અને નીચ જાતિમાં જન્મ થાય; કુદેવ આદિનો સંયોગ થાય; તેની ચિત્તવૃત્તિ મલિન બને અને ક્રમશઃ પાપકર્મના પરિણામે તે દુર્લભબોધિ બની અનંત ભવ ભ્રમણને વધારે છે. 8 રે.. – જીવનની અનિવાર્ય છ ક્રિયાઓના સંબંધમાં અયતનાના દુષ્ફળને જાણી લીધાં પછી સાધકના અંતરમાં સ્વાભાવિક જે પ્રશ્ન ઊભો થાય તેને આ સાતમી ગાથામાં દર્શાવ્યો છે. ત્યારપછીની આઠમી ગાથામાં તેનું સમાધાન પણ કર્યું છે. નય વડે :– પૂર્વોક્ત સાત ગાથામાં કરેલા વિવરણનું રહસ્ય તથા શિષ્યની સમસ્યાનું સમાધાન એક જ અન્ય શબ્દમાં છે. તેનો અર્થ છે— યનના. કોઈપણ જીવની વિરાધના હિંસા ન થાય, સાધકની તેવી સાવધાની તે યતના છે. યતનામાં ભાવોની વિશુદ્ધિ હોય છે. ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ભોજન કરવું અને બોલવું, તે જીવનની અનિવાર્ય ક્રિયાઓ છે. તેનો સર્વથા ત્યાગ કરવો શક્ય નથી. પરંતુ તે ક્રિયાઓ જે સાધક યતનાપૂર્વક ઉપયોગપૂર્વક) કરે તે પાપકર્મનો બંધ કરતો નથી. આ રીતે ક્રિયા કરવા છતાં પાપ કર્મનો બંધ થતો નથી, આ જૈન દર્શનનું વિશિષ્ટ વિજ્ઞાન છે. પાવવામાંં ણ બંધક્ :- જે કારણથી કર્મબંધ થાય છે, તે કારણને દૂર કરવાથી કર્મબંધ અટકી જાય છે. અયતનાથી પાપ કર્મનો બંધ થાય છે અને તે જ પાપ કર્મનો બંધ યતનાથી અટકી જાય છે. યતના આ એક જ શબ્દમાં ભગવાને સાધકોને સંયમ જીવન જીવવાની મહત્ત્વપૂર્ણ કલા શીખવી દીધી છે. યતનાથી થતી ક્રિયામાં શુભ યોગ અને અપ્રમત્તભાવ હોય છે. તે કારણે જ પાપકર્મનો બંધ થતો નથી પરંતુ પુણ્યકર્મનો બંધ થાય છે. સૂત્રોક્ત છ એ ક્રિયાની યતના અને અયતનાને પ્રગટ કરતાં કેટલાક શાસ્ત્રીય નિયમો છે. સાધકો Page #171 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ ઃ છ જીવનિકાય તે નિયમોને જાણીને તદનુસાર આચરણ કરે તો તેને પાપકર્મનો બંધ થતો નથી. સાધક જીવનના કોઈ પણ નિયમો આત્મરક્ષાની સાથે સર્વ જીવોની રક્ષા માટે પણ હોય છે. ૧૧૧ (૧) ગમનાગમન ક્રિયા વિષયક નિયમો :– સાધુ ઈર્યા સમિતિપૂર્વક ચાલે. તેની વિચારણા ચાર પ્રકારે છે. યથા— (૧) દ્રવ્યથી :- મુનિ છ કાય જીવોને જોઈને ચાલે. ચાલતી વખતે બીજ, ઘાસ, પૃથ્વી, પાણી, કીડી, મકોડા આદિ જીવોની પૂર્ણ રક્ષા કરે. જ્યારે વરસાદ, ધુમ્મસ કે આંધી આવી રહી હોય; રસ્તો અંધકારથી આચ્છાદિત થયો હોય; કીડા, પોંગયા આદિ સંપાતિમ જીવો ચારે બાજુ ઊડી રહ્યા હોય ત્યારે સાધુ ન ચાલે; અસ્થિર પથ્થર, ઈટ, પાટિયા આદિ પર પગ રાખીને કીચડ કે પાણીને પાર ન કરે; રાત્રિ વિહાર ન કરે. (૨) ક્ષેત્રથી :– ચાલતી વખતે સાડા ત્રણ હાથ ભૂમિ(યુગ પ્રમાણ કે પુંસર પ્રમાણ ભૂમિ)ને જોઈને ચાલે. માનવ તેટલા પ્રમાણની ભૂમિને વ્યવસ્થિત જોઈ શકે છે. તેથી શાસ્ત્રકારે તેટલું માપ બતાવ્યું છે. તે માપને આચારાંગ સૂત્ર અ. ૯માં પુરુષ પ્રમાણ પણ કહેવામાં આવ્યું છે. (૩) કાલથી :– દિવસે જોઈને ચાલે અને રાત્રે આવશ્યક શરીરની ક્રિયાઓ માટે કે સ્વાધ્યાય માટે ચાલવું પડે ત્યારે રજોહરણથી યોગ્ય રીતે પોંજીને ચાલે. (૪) ભાવથી :– ઉપયોગ સહિત જીવરક્ષાના શુદ્ધ ભાવ સહિત ચાલે. ચાલતી વખતે ઉપર, નીચે જોતાં, વાતો કરતાં, હસતાં, દોડતાં કે સ્વાધ્યાય કરતાં ન ચાલે, આ રીતે વિધિપૂર્વક ગમન કરનાર સાધુ જીવદયા પાળી શકે છે. આ રીતે ઈયાંસમિતિના અનેક નિયમોનું પાલન કરવું તે ગમન સંબંધી યતના છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવું તે ગમન સંબંધી અયતના છે. (૨) ઊભા રહેવા સંબંધી નિયમો :– સાધુઓ માટે ઊભા રહેવા સંબંધી જે નિયમો શાસ્ત્રમાં બતાવ્યા - છે, તેનો સમાવેશ ઈયાં સમિતિની અંદર થાય છે. સાધુ સચેત ભૂમિ પર; લીલોતરીવાળી જમીન પર; પાણી, અગ્નિ કે કીડિયારાં વગેરે જીવના દર ઉપર; પંચવર્ષી લીલફૂગ કે ત્રસ જીવો ઉપર પગ રાખીને ઊભા ન રહે અર્થાત્ આ સર્વ જીવોનું ધ્યાન રાખતાં વિવેકપૂર્વક જીવ રહિત જગ્યામાં ઊભા રહે, તે સિવાય ક્યાં ય પણ ઊભા રહીને મુનિ સ્ત્રી, ખેલ, તમાસા આદિ તરફ દષ્ટિ ન કરે; હાથ-પગ આદિને ઓઘસંજ્ઞાથી કે આદતથી હલાવે નહીં; આંખો પટપટાવે નહીં; આંગળીઓથી કે હાથથી કોઈ તરફ સંકેત કે ચેષ્ટાઓ પણ કરે નહીં. આ રીતે સંયમની મર્યાદા જળવાઈ રહે તેવા સ્થાનમાં વિવેકપૂર્વક ઊભા રહેવું, આ સર્વ ઊભા રહેવા સંબંધી યતના છે અને ઊભા રહેવા સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરવું તે અયતના છે. : (૩) બેસવા સંબંધી નિયમો – મુનિ સચેત ભૂમિ કે આસન પર ન બેસે; સ્થાનનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા વિના ન બેસે; શેતરંજી, ગાદલું, પલંગ, ખાટલો, સ્પ્રીંગવાળી ખુરશી આદિ પર ન બેસે; કારણ વિના ગૃહસ્થને ઘેર કે એકલી સ્ત્રી સાથે ન બેસે. કોઈ પણ સ્થાનમાં બેઠા બેઠા હાથ, પગ આદિ અંગોપાંગની વિવિધ પ્રકારની ચેષ્ટા ન કરે; અન્યને અપ્રીતિ થાય તેવા સ્થાનમાં બેસે નહીં. સર્વ ઈન્દ્રિયોને નિયંત્રિત કરીને ઉપયોગપૂર્વક Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] શ્રી દશવૈકાલિક સત્ર બેસે; આ સર્વ બેસવા સંબંધી યતના છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવું તે અયતના છે. (૪) શયન વિષયક નિયમો:- મુનિ કોઈ સ્થાન પર જોયા તથા પોંજ્યા વિના સૂએ નહીં; રાત્રિના બીજા અને ત્રીજા પ્રહર દરમ્યાન જ સૂએ, બે પ્રહરથી વધારે સૂવાની ટેવ રાખે નહીં, કારણ વિના દિવસે પણ સૂવે નહીં; લાંબા સમય સુધી સૂએ નહીં કે વારંવાર સૂએ નહીં; સૂતાં સૂતાં પડખાં ફેરવતાં, હાથ પગને સંકોચવાપ્રસારવા હોય તો સાવધાની રાખે; પોંજણીથી પોંજીને હાથ પગાદિને લાંબા ટૂંકા કરે. મચ્છર, માંકડ આદિનો સ્પર્શ થાય તો પોંજણીથી લઈ તેને ધીરેથી એકબાજુ મૂકી દે. આ રીતે શાસ્ત્રીય નિયમોનું પાલન કરવું શયન વિષયક યતના છે. તેનું ઉલ્લંઘન કરવું તે અયતના છે. (૫) ભોજન વિષયક નિયમો - મુનિ ગવેષણા સંબંધી દોષોનું વર્જન કરીને આહાર ગ્રહણ કરે અને ભોગવે; આધાકર્મ, ઔદેશિક આદિ દોષયુક્ત આહાર લે નહીં; આહાર સેવન કરતી વખતે માંડલાના દોષોનું વર્જન કરે. સાધુ હિત મિત અને પરિમિત ભોજી હોય, અતિભોજી ન હોય; નિર્દોષ આહારની અપ્રાપ્તિમાં કે અલ્પ પ્રાપ્તિમાં સંતોષ રાખે; સહવર્તી શ્રમણોમાં સંવિભાગ કરી, સંતોષ અને શાંતિપૂર્વક આહાર કરે; આહારની વસ્તુઓનો સંગ્રહ કરે નહિ, ગૃહસ્થના વાસણમાં ભોજન કરે નહીં. આ નિયમોનું યથાર્થ રૂપે પાલન કરવું, તે ભોજન વિષયક યતના છે અને આ નિયમોનું અતિક્રમણ કરવું, તે ભોજન વિષયક અયતના છે. [ગવેષણા અને પરિભોગેષણા વગેરે આહાર સંબંધી દોષોના વિવરણ માટે જુઓ– પરિશિષ્ટ.) () ભાષા સંબંધી નિયમો :- સાધુ આત્મભાવમાં સ્થિર થવા માટે યથા શક્ય મૌન રહે. બોલવાની જરૂર પડે ત્યારે ભાષા સમિતિપૂર્વક બોલે. જેમ કે મુનિ કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, નિશ્ચયકારી, મર્મકારી વચન તેમજ સાવધ અને અષા વચન ન બોલે, સાવધભાષાનો પ્રયોગ ન કરે; અપશબ્દ પ્રયોગ, ચાડીચુગલી અને પરનિંદા ન કરે; અન્યને ક્રોધ ઉત્પન્ન થાય કે આઘાત થાય તેવી ભાષા ન બોલે, બે વ્યક્તિ વચ્ચે વેર વિરોધ, ફાટફૂટ, દ્વેષ, કલહ કે સંઘર્ષ થાય તેવી ભાષા બોલે; સંસારીના વિવાહ આદિ અંગે જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનથી ભવિષ્યનું કથન વગેરે કરે નહીં; એક પ્રહર રાત્રિ વ્યતીત થયા પછી ઊંચા સ્વરે બોલે નહીં; ઊંચે સ્વરે બોલવાથી અન્યને નિદ્રા આદિમાં ખલેલ થાય છે અને તેને અપ્રીતિનું કારણ બને છે. મુનિ ક્રોધ, માન, માયા અને લોભયુક્ત વચન બોલે નહીં; હાસ્યવચન, ભયોત્પાદક વચન બોલે નહીં; વાચાળતા કરે નહીં અર્થાત્ વધારે પડતું બોલવાનું રાખે નહીં. ચાર પ્રકારની તથા અન્ય વિકથાઓમાં સમય પસાર કરે નહીં આ સૂત્રના સાતમા અધ્યયનમાં અને આચારાંગ હૃ. ૨ અ. ૪માં ભાષા સંબંધી વિવેકનું સુવિસ્તૃત નિરૂપણ છે, મુનિ રાગદ્વેષ રહિત, હિતકારી, પરિમિત ભાષાનો જ પ્રયોગ કરે. તે સર્વ નિયમોનું યથાર્થ પાલન કરવું તે ભાષા વિષયક યતના છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવું ભાષા સંબંધી અયતના છે. પ્રસ્તુત ગાથાઓમાં છ ક્રિયાઓનું કથન છે. તેમ છતાં સાધુ જીવનની અન્ય અનેક ક્રિયાઓ હોય છે. જેમ કે પ્રતિલેખન, પ્રમાર્જનમળ-મૂત્રાદિનું પરિષ્ઠાપન(વિસર્જન–ત્યાગ) વસ્ત્ર પાત્રનું પ્રક્ષાલન Page #173 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય | ૧૧૩] કે વંદન વગેરે. આ સર્વ પ્રવૃત્તિઓ પણ યતનાપૂર્વક કરવાથી પાપકર્મનો બંધ થતો નથી અને અયતનાથી કરવા પર પાપકર્મનો બંધ થાય છે, તેમ સમજી લેવું જોઈએ. પાપકર્મનો અબંધક : सव्वभूयप्पभूयस्स, सम्मं भूयाइं पासओ। पिहियासवस्स दंतस्स, पावकम्म ण बंधइ । છાયાનુવાદઃ સર્વભૂતાનમૂતર્થ, સચ ભૂતાનિ પરતઃ | पिहिताश्रवस्य दान्तस्य, पापं कर्म न बध्नाति ॥ શબ્દાર્થ:- સદ્ગમૂથપ્પભૂસ્ત = સર્વ જીવોને પોતાની સમાન જાણનાર સ = સમ્યક પ્રકારથી મૂયાડું = જીવોને પાણી = જોનાર પદયાવિર્સ = સર્વ પ્રકારના આસવનો નિરોધ કરનાર, અને વંત = પાંચ ઈન્દ્રિયોનું દમન કરનાર પાવરુખ્ય = પાપકર્મને = નથી વંથ = બાંધતો. ભાવાર્થ:- જે સાધક જગતના જીવોને પોતાની સમાન સમજે છે, જીવોનું સમ્યક પ્રકારે નિરીક્ષણ કરીને પ્રત્યેક પ્રવૃત્તિ કરે છે, કર્મો આવવાના આશ્રવ દ્વારોને બંધ કરે છે અને ઈન્દ્રિયોનું દમન કરે છે તે સાધક પાપકર્મનો બંધ કરતો નથી. વિવેચન : પ્રસ્તુત ગાથામાં પાપકર્મ નહીં બાંધનાર સાધકના ચાર વિશિષ્ટ ગુણોનું દિગ્દર્શન કરાવ્યું છે. સંપૂર્ણ જગત જીવોથી વ્યાપ્ત છે. તેથી કોઈ પણ ક્રિયા કરતાં તે જીવોની હિંસા દ્વારા કર્મબંધ ન થઈ જાય, તે ધ્યાન રાખવું છે. સાધક અયતના વડે પાપકર્મથી લિપ્ત ન થાય તે માટે સૂત્રકારે ચાર ગુણોનું નિરૂપણ કર્યું છે. (૧) સબ્ધભૂથપ્પભૂયસ - સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન માનનાર અર્થાત્ જેવો મારો આત્મા છે તેવો જ સર્વ જીવોનો આત્મા છે; જેમ મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે તેમ જગજીવોને સુખપ્રિય તથા દુઃખ અપ્રિય છે. આવી દષ્ટિ અને વૃત્તિ રાખીને સાધક જીવ હિંસાથી દૂર રહે છે. (૨) સમ્મ મૂયા પાસો – પ્રાણીઓને સમ્યક પ્રકારે જોનાર અર્થાત્ તે સર્વ જીવોનું સમ્યફ રીતે અવલોકન કરી તેની રક્ષાનું ધ્યાન રાખનાર. (૩) પિરિયાતવસ :- જેણે હિંસાદિ પાંચ આસવ અથવા અઢાર વાપસ્થાનોને પ્રત્યાખ્યાન દ્વારા રોકી દીધા છે અર્થાતુ પાંચ મહાવ્રત ગ્રહણ કરીને શ્રમણધર્મનું સમ્યક રીતે પાલન કરે છે તે પિહિતાશ્રવ કહેવાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] શ્રી દશવૈકાલિક સૂત્ર સ :- જે સાધક પાંચે ય ઈન્દ્રિયોના વિષયમાં રાગદ્વેષને જીતે છે, ઈન્દ્રિયોને વશમાં રાખે છે તે અકુશળ મન, વચન અને કાયાનો નિરોધ કરે છે તેમજ ક્રોધાદિ કષાયોનો વિરોધ કરીને ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરી દે છે; તે દાંત કહેવાય છે. ઉપર્યુક્ત ગુણોથી સંપન આત્મા આત્મવત્ સર્વ ભૂતપુની પવિત્ર ભાવનાથી ઓતપ્રોત હોય છે; તેના હૃદયમાં સ્વાભાવિકરૂપે અહિંસા પ્રત્યે નિષ્ઠા હોય છે. જેથી તે કોઈપણ પ્રાણીને ક્યારે ય પણ લેશમાત્ર પીડા પહોંચાડતા નથી. તેમ છતાં યતનાપૂર્વક ગમન આદિ ક્રિયા કરતાં તેના દ્વારા કોઈ જીવની હિંસા થઈ જાય તો પણ હિંસાના પાપથી તેઓ લેવાતા નથી. કારણ કે કોઈ પણ જીવને અંશ માત્ર પીડા પહોંચાડવાની તેની વૃત્તિ, પ્રવૃત્તિ કે ભાવના નથી. તેમ છતાં કોઈ સૂક્ષ્મ જીવોની હિંસા થઈ જાય તો સાધક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા શુદ્ધ થઈ જાય છે. તેથી તજ્જન્ય જેવા પાપકર્મથી તેઓ લેખાતા નથી. ચૂર્ણિકારે દષ્ટાંત દ્વારા આ વિષયને સ્પષ્ટ કર્યો છે કે જેમ છિદ્ર રહિત નૌકામાં પાણી પ્રવેશ કરી શકતું નથી; તેમ સૂત્રોક્ત ચાર ગુણ સંપન્ન સંવૃત્ત સાધકે શ્રમણ નિગ્રંથમાં પાપકમે પ્રવેશી શકતું નથી. જ્ઞાનનું મહત્વ : पढम णाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अण्णाणी किं काही, किं वा णाहीइ सेयपावगं ॥ છાયાનુવાદઃ પ્રથમં જ્ઞાન તો થા, પર્વ તિષ્ઠતિ સર્વસંયતઃ | अज्ञानी किं करिष्यति, किं ज्ञास्यति श्रेयः पापकं वा ॥ શબ્દાર્થ – પઢમં = પ્રથમ પાનું – જ્ઞાન ત = ત્યાર પછી ત્યાં = દયા વં = આ પ્રમાણે સબ્સના = સર્વ સંયત વિ૬ = સંયમમાં સ્થિર રહે છે અMાળ = અજ્ઞાની કિંઇ વાહી = શું કરશે? રાયપીવા વા= પુણ્ય અથવા પાપને ફ્રિ = શું ખાદી= જાણશે? ભાવાર્થ – પહેલાં જ્ઞાન અને ત્યારપછી જ દયા–ચારિત્ર હોય છે. તેથી સર્વ સંયમીઓ જ્ઞાનપૂર્વક ક્રિયાનું પાલન કરે છે. જીવાજીવના જ્ઞાન રહિત અજ્ઞાની શું કરી શકશે? તે કલ્યાણ અને પાપના સ્વરૂપને કેવી રીતે જાણશે? અર્થાતુ અજ્ઞાની પોતાના જીવનમાં હેય-ઉપાદેયનો વિવેક કરી શકતા નથી. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ છાયાનુવાદઃ કૃત્વા નાનાનિ ચા, કૃત્વા નાનાતિ પાપમ્ | उभयमपि जानाति श्रुत्वा, यच्छ्रेयः तत्समाचरेत् ॥ શબ્દાર્થ:- = સાંભળીને વત્તા = કલ્યાણને ગાળ = જાણે છે તો = સાંભળીને જ Page #175 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૧૧૫ | પાવ- પાપને ગા= જાણે છે, અને સોશ્વ = સાંભળીને જ ૩મર્યાપિ બન્નેને ગા= જાણે છે = જે તે = હિતકારી હોય તે તેને સમાયરે = આચરે. ભાવાર્થ:- ગુરુની પાસેથી ધર્મનું શ્રવણ કરીને સાધક કલ્યાણ(ઉપાદેય)ને જાણે છે અને પાપ(હેય)ને પણ જાણે છે. આ રીતે ધર્મ શ્રવણ દ્વારા તે કલ્યાણ અને પાપ બંનેને જાણે છે, તે જાણ્યા પછી જે શ્રેયકારી (કલ્યાણકારી) છે, તેનું આચરણ કરે છે. १२ जो जीवेवि ण याणेइ, अजीवे वि ण याणेइ । जीवाजीवे अयाणंतो, कहं सो णाहीइ संजमं । છાયાનુવાદ: યો રીવાજ જ નાનારિ, મળવાની જ નાનાસિ | जीवाजीवानजानन् कथमसौ ज्ञास्यति संयमम् ॥ શબ્દાર્થ-જો- જેની વિ જીવોને પણ ન વાળો જાણતો નથી અનવે વિના અજીવોને પણ ન થા = જાણતો નથી નવા નીવે = જીવ અને અજીવને અથાગતો નહિ જાણતો હતો તે સંગમ = સંયમને દં= કેવી રીતે ગાદીફ = જાણી શકશે? ભાવાર્થ - જે સાધક જીવોના સ્વરૂપને જાણતો નથી, અજીવ(જડતત્ત્વ)ને જાણતો નથી, આ રીતે જીવાજીવનો અજાણ સાધક સંયમને કેમ જાણી શકશે? અર્થાત્ જીવ અને અજીવના જ્ઞાન વિના સંયમનું પાલન થઈ શકતું નથી. जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणेइ । जीवाजीवे वियाणंतो, सो हु णाहीइ संजमं ॥ છાયાનુવાદ: યો નીવાન વિનાનાતિ, મનીવાન વિનાનાતિ .. जीवाजीवानपि विजानन्, स एव ज्ञास्यति संयमम् ॥ શબ્દાર્થ -નોજેની વિ જીવોને પણ વિવાર = જાણે છે અનવે વિ= અજીવોને પણ વિયાણ = જાણે છે નીવાળી = જીવ અને અજીવને વિયાગંતો - જાણનારો તો તે સંનમંત્ર સંયમને દુ= નિશ્ચયથી ખાઈ = જાણશે. ભાવાર્થઃ- જે સાધક જીવોને જાણે છે તથા અજીવોને જાણે છે, આ રીતે જીવાજીવોને જાણીને તે સંયમને પણ યથાર્થ જાણી શકશે અર્થાતુ સંયમનું સમ્યગુ પાલન કરી શકશે. વિવેચન : પ્રસ્તુત ચાર ગાથામાં જ્ઞાનની મહત્તા અને જ્ઞાન પ્રાપ્તિમાં શ્રવણની મુખ્યતાનું પ્રતિપાદન છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર પૂર્વની ગાથાઓમાં સૂત્રકારે પાપકર્મના અબંધની પદ્ધતિનું અર્થાત્ યતના અને ચારિત્ર ગુણોનું કથન કર્યું છે પરંતુ તે યતના અને ચારિત્રગુણોનું પાલન જ્ઞાન વિના શક્ય નથી. પદમં તો :- પહેલાં જ્ઞાન પછી દયા. જેને જીવાજીવનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ તેની દયા પાળી શકે છે, તે જ જીવોની રક્ષા કરી શકે છે. તાત્પર્ય એ છે કે સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ પછી જ ચારિત્ર સમ્ય બને છે. જીવોનું જ્ઞાન જેનું જેટલું સીમિત હોય તેટલી તેની દયા પણ સીમિત રહે છે. યથા– જેને પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોનું જ્ઞાન નથી, માત્ર ત્રસ જીવોને જ જાણે છે કે પંચેન્દ્રિયને જ જીવ સમજે છે; તેમની દયા મનુષ્યો કે પશુ-પક્ષી સુધી જ સીમિત રહે છે. તેથી જીવોનું યોગ્ય જ્ઞાન થયા પછી જ દયાધર્મનું(અહિંસાધર્મ)નું તેમજ સંયમ ધર્મનું પાલન થઈ શકે છે. एवं T:- આ રીતે જ સર્વ સંયમીઓ સંયમમાં સ્થિત રહે છે અર્થાત્ તેઓ સર્વ જીવોની રક્ષા કરી જ્ઞાનપૂર્વક જ સંયમનું પાલન કરી શકે છે. અTUળા હિ હદી :- અજ્ઞાની શું કરશે? જેને જીવ સંબંધી જ્ઞાન નથી, તેવા અજ્ઞાની પુરુષોને તે જીવો પ્રત્યે દયાભાવ જાગૃત થાય નહીં, જીવોને જાણ્યા વિના તેની દયા પાળવાનો પુરુષાર્થ પણ જાગે નહીં. તેથી તે અજ્ઞાની અહિંસાધર્મનું પાલન કરી શકતા નથી. કારણ કે અહિંસા પાલનની અનિવાર્ય શરત છેજીવોનું યથાર્થ જ્ઞાન. તે જ્ઞાન જ જાગૃતિ છે, વિવેક છે. આ રીતે જ્ઞાન, જાગૃતિ કે વિવેક વિનાનો વ્યક્તિ અંધતુલ્ય છે માટે માથાના આ ચરણમાં કહ્યું છે કે અજ્ઞાની આત્મકલ્યાણના માર્ગમાં કંઈજ કરી શકતો નથી. તોડ્યા:- આ શબ્દના અનેક રીતે અર્થ થાય છે– (૧) સૂત્ર, અર્થ અને સૂત્રાર્થને સાંભળીને (૨) જ્ઞાનદર્શન–ચારિત્રને સાંભળીને (૩) જીવ–અજીવ આદિ તત્ત્વોને સાંભળીને (૪) મોક્ષના સાધનરૂપ તત્ત્વોનું સ્વરૂપ અને કર્મ વિપાકને સાંભળીને. વ ર્ષ :- આ શબ્દના બે રીતે અર્થ થાય છે– (૧) કલ્ય એટલે મોક્ષ; તેને જે પ્રાપ્ત કરાવે તે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ સંયમ. (૨) કલ્લ એટલે નીરોગતા. મોક્ષ નિરોગ સ્વરૂપ છે. તે નિરોગતાને પ્રાપ્ત કરાવનારો સંયમ કલ્યાણરૂપ છે. પાવ – અકલ્યાણ. જેનાથી પાપકર્મનો બંધ થાય તે અસંયમને અહીં પાવન = પાપકારી માર્ગ કહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર અંગ દુર્લભ કહ્યા છે, તેમાં મનુષ્યભવની પ્રાપ્તિ પછી બીજું દુર્લભ અંગ 'શ્રવણ' કહ્યું છે. શ્રદ્ધા અને આચરણનું સ્થાન ત્યારપછી છે. ઠાણાંગ સૂત્રમાં સાધુ-સાધ્વીની પર્યાપાસનાનાં ૧૦ ફળ બતાવ્યા છે, તેમાં સર્વપ્રથમ ફળ 'શ્રવણ' છે; ત્યારપછી જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, સંવર, તપ વગેરે અને અંતે નિર્વાણ કહ્યું છે. શ્રવણનું પરંપરાગત ફળ નિવણમાં પરિસમાપ્ત થાય છે. આ રીતે શ્રવણ અથવા શ્રુતિનું મહત્ત્વ સમજાઈ જાય છે. તાત્પર્ય એ છે કે હેય, શેય અને ઉપાદેય તત્ત્વોને સાંભળીને સાધક છોડવા યોગ્ય(પાપકારી) પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને સ્વીકારવા યોગ્ય તત્ત્વોનો સ્વીકાર કરે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૧૧૭ ] નં સેવં તં સમાયરે - સાધક ગુરુ સમીપે કલ્યાણ અને પાપના માર્ગને જાણીને સ્વયંનું હિત શેમાં છે. તેનો નિર્ણય સ્વયં કરે અને જે શ્રેયકારી માર્ગ છે તેનું જ આચરણ કરે, એવું સૂત્રકારનું સ્પષ્ટ સૂચન છે. નો ના વિ જ યા :- જે જીવને કે અજીવને જાણતો નથી તે તેની યતના કરી શકતો નથી, તેથી તે સંયમને જાણતો નથી. જે જીવ–અજીવને જાણે છે તે તેની યતના કરી શકે છે, તેથી તે સંયમને જાણે છે. આ કથનમાં પણ સૂત્રકારે સંયમની પૂર્વભૂમિકારૂપે જીવાજીવના જ્ઞાનનું મહત્ત્વ પ્રદર્શિત કર્યું છે. નીલા વિયાગો - જીવ અને અજીવની પરિજ્ઞાવાળી વ્યક્તિ જીવ અને અજીવ સંબંધી સંયમને જાણે છે અને જે જીવ અજીવ સંબંધી સંયમને જાણે છે તે જ સંયમનું પાલન કરી શકે છે. જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમ : जया जीवमजीवे य, दोवि एए वियाणइ । १४ तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥ છાયાનુવાદ: યા નવાનગીવાંચ્છ, કાવચેત વિનાનાસિ | तदा गतिं बहुविधा, सर्वजीवानां जानाति ॥ શબ્દાર્થઃ- ગયા= જ્યારે વળાવે = જીવ અને અજીવ = એલોવિત્ર બન્નેને વિયાગ = જાણી લે છે તથા = ત્યારે સમ્બનવાન = સર્વ જીવોની વહુવિ૬ = બહુ ભેદવાળી પર્ = ગતિને બાપ = જાણે છે. ભાવાર્થ - જ્યારે સાધક આત્મા જીવ તથા અજીવ બંને તત્ત્વોને જાણે છે ત્યારે તે સર્વજીવોની બહુ પ્રકારની (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી) ગતિને પણ જાણી શકે છે. जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । १५ तया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणइ ॥ છાયાનુવાદ: યા રિં વહુવિધા, સર્વનીવાનાં નાના િ. तदा पुण्यं च पापं च, बन्धं मोक्षं च जानाति ॥ શબ્દાર્થ:-તથા તે ત્યારે પુvi પર્વ પુણ્ય અને પાપને તથા વધું નોર્વ = બન્ય અને મોક્ષને પણ ગણિરૂ = જાણે છે. ભાવાર્થ - જ્યારે સાધક સર્વ જીવોની બહુવિધ ગતિને જાણે છે ત્યારે તે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષ તે ચારે તત્ત્વોને જાણી શકે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ | ११८ શ્રી દશવૈકાલિક સૂત્ર जया पुण्णं च पावं च, बंध मोक्खं च जाणइ । तया णिव्विदए भोए, जे दिव्वे जे य माणुसे ॥ छायानुवाद : यदा पुण्यं च पापं च, बन्धं मोक्षं च जानाति । तदा निर्विन्ते भोगान्, यान् दिव्यान् यांश्च मानुषान् ॥ शEार्थ :- तया- त्यारे जे = हे दिव्वे = हेवोना जे य = अने हे माणुसे = मनुष्योना भोए - भोगोथी णिविदए = वि बनेछ. ભાવાર્થ - જ્યારે સાધક પુણ્ય, પાપ, બંધ અને મોક્ષના સ્વરૂપને જાણે છે ત્યારે તે દેવ અને મનુષ્ય આદિ સંબંધી કામભોગોથી નિર્વેદ પામે છે. _ जया णिव्विदए भोए जे दिव्वे जे य माणुसे । तया चयइ संजोगं, सब्भितरबाहिरं ॥ छायानुपा : यदा निर्विन्ते भोगान्, यान् दिव्यान् यांश्च मानुषान् । ___ तदा त्यजति संयोगं, साभ्यन्तरबाह्यम् ॥ शब्दार्थ :- सभितरबाहिरं = आभ्यंतर भने पा२न। संजोगं = संयोगने चयइ = छोटे छ. ભાવાર્થ-જ્યારે સાધક દેવતા અને મનુષ્ય સંબંધી ભોગોથી નિર્વેદ પામે છે ત્યારે તે કષાયાદિ આવ્યંતર સંયોગો અને કુટુંબાદિ બાહ્ય સંયોગોને ત્યાગી દે છે. जया चयइ संजोगं, सभितरबाहिरं । १८ तया मुंडे भवित्ताणं, पव्वइए अणगारियं ॥ छायानुवाद : यदा त्यजति संयोग, साभ्यन्तरबाह्यम् । तदा मुण्डो भूत्वा, प्रव्रजति अनगारिताम् ॥ शार्थ :- मुंडे भवित्ताणं = भुडित थ ने अणगारियं = २४॥२५॥मां पव्वइए- क्षित थाय छे. ભાવાર્થ - જ્યારે સાધક આત્યંતર અને બાહ્ય સંયોગોનો ત્યાગ કરે છે ત્યારે તે દ્રવ્ય અને ભાવથી મંડિત બનીને અણગારપણાને અંગીકાર કરે છે. जया मुंडे भवित्ताणं, पव्वइए अणगारियं । तया संवरमुक्किटुं, धम्म फासे अणुत्तरं ॥ १९ Page #179 -------------------------------------------------------------------------- ________________ अध्य.-४७ ®वनिय | ११८ छायानुवाद : यदा मुण्डो भूत्वा, प्रव्रजति अनगारिताम् ।। तदा संवरमुत्कृष्टं, धर्म स्पृशत्यनुत्तरम् ॥१९॥ शEार्थ:- उक्किट्ठ- श्रेष्ठ संवरं- सं१२ने अणुत्तरं सर्वथा श्रेष्ठ धम्म भने फासे स्पर्श २ छ. ભાવાર્થ - જ્યારે સાધક મુંડિત થઈને અણગારપણું સ્વીકારે છે ત્યારે તે ઉત્કૃષ્ટ અને અનુત્તર સંવર ધર્મનો સ્પર્શ કરે છે. जया संवरमुक्किटुं, धम्म फासे अणुत्तरं । २० तया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं ॥ छायानुवाद : यदा संवरमुत्कृष्टं, धर्म स्पृशत्यनुत्तरम् । तदा धुनाति कर्मरजः, अबोधिकलुष कृतम् ॥ शEार्थ :- अबोहिकलुसं कडं = मिथ्यात्व३५ सुषितताथी ४२६।-Mil, मशानथी भने पा- य२९थी ४२६॥ कम्मरयं = भ२४ने धुणइ = via छ, २ ४३ ७. ભાવાર્થ:- જ્યારે સાધક ઉત્કૃષ્ટ અને અનુત્તર સંવર ધર્મનો સ્પર્શ કરે છે ત્યારે તે અબોધિ(અજ્ઞાન) અને કલુષિતતાથી(પાપાચરણથી) સંચિત કરેલા પાપકર્મના મેલને દૂર કરે છે. जया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं । २१ तया सव्वत्तगं णाणं, दसणं चाभिगच्छइ ॥ छायानुवाद : यदा धुनाति कर्मरजः अबोधिकलुष कृतम् । तदा सर्वत्रगं ज्ञानं, दर्शनं चाभिगच्छति ॥ शार्थ :- सव्वत्तगं = सर्वत्रामी, पोलोव्यापी णाणं = वान दंसणं = ॥ शनने अभिगच्छइ = प्राप्त छे. ભાવાર્થ - જ્યારે સાધક અજ્ઞાન અને પાપાચરણ દ્વારા કરેલા કર્મરૂપી મેલને દૂર કરે છે, ત્યારે તે સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. जया सव्वत्तगं णाणं, दंसणं चाभिगच्छइ । २२ तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥ छायानुवाद : यदा सर्वत्रगं ज्ञानं, दर्शनं चाभिगच्छति ।। तदा लोकमलोकं च, जिनो जानाति केवली ॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર AGEार्थ :- जिणो = रागद्वेषने कृतनार ४िन केवली = डेवणज्ञान धारी लोगं = सोडने अलोगं = जसोडने जाणइ = भएरो छे. ૧૨૦ ભાવાર્થ:- જ્યારે સાધક સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે ત્યારે તે રાગ-દ્વેષ રહિત જિન અને કેવળજ્ઞાની થઈને લોક અને અલોકના સ્વરૂપને(તેના સર્વભાવોને) જાણે છે. २३ छायानुवा : यदा लोकमलोकं च, जिनो जानाति केवली । तदा योगान् निरुध्य, शैलेश प्रतिपद्यते ॥ जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे णिरुंभित्ता, सेलेसिं पडिवज्जइ ॥ शGघार्थ :- जोगे = योगोनो णिरुंभित्ता = निरोध डरीने सेलेसिं= सुभेरु समान निश्चल अवस्थाने पडिवज्जइ = प्राप्त रे छे. ભાવાર્થ:- જ્યારે તે વીતરાગી કેવલજ્ઞાની લોક અને અલોકના સ્વરૂપને જાણે છે ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારોને રૂંધીને શૈલેશી અવસ્થા અર્થાત્ આત્મપ્રદેશોની નિષ્કપ દશાને પામે છે. जया जोगे णिरुंभित्ता, सेलेसिं पडिवज्जइ । तया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ णीरओ ॥ छायानुवाद : यदा योगान्निरुध्य, शैलेशीं प्रतिपद्यते । तदा कर्म क्षपयित्वा, सिद्धिं गच्छति नीरजाः ॥ २४ शGEार्थ :- णीरओ = २४ रहित थर्धने कम्मं भने खवित्ताणं क्षय रीने सिद्धिं = सिद्ध गतिमां गच्छइ = भय छे. ભાવાર્થ:- સાધક જ્યારે તે યોગોનું રુંધન કરીને શૈલેશી અવસ્થાને પામે છે ત્યારે તે શેષ રહેલા ચાર અઘાતિ કર્મોનો પણ ક્ષય કરીને, કર્મ રજથી સર્વથા રહિત બની સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે. जया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ णीरओ । २५ तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥ छायानुवा : यदा कर्म क्षपयित्वा, सिद्धिं गच्छति नीरजाः । तदा लोकमस्तकस्थः, सिद्धो भवति शाश्वतः ॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય | ૧૨૧ ] શબ્દાર્થ – તાનસ્થલ્યો લોકના મસ્તક સ્થાને સ્થિત થઈને, લોકાગ્રે સ્થિત થઈને લાલ = શાશ્વત કાલ માટે, સદા માટે સિદ્ધો= સિદ્ધ દેવ = થઈ જાય છે. ભાવાર્થ- સાધક જ્યારે સર્વ કર્મનો ક્ષય કરીને, કર્મ રજથી રહિત થઈ સિદ્ધગતિને પામે છે ત્યારે તે સ્વાભાવિક રીતે લોકના અગ્ર ભાગ પર પહોંચીને શાશ્વત સિદ્ધ થાય છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સાધનાના પ્રારંભથી સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ પર્યતનું જીવના આધ્યાત્મિકવિકાસ ક્રમનું વર્ણન, અનુપ્રાસ અને અલંકારયુક્ત શૈલીમાં છે. અધ્યાત્મ વિકાસ ક્રમની તેર અવસ્થાઓઃ- (૧) જીવાજીવનું જ્ઞાન. (૨) સર્વ જીવોની બહુવિધ ગતિઓના ગમનાગમનનું જ્ઞાન. (૩) પુણ્ય–પાપ તથા બંધ મોક્ષનું જ્ઞાન. (૪) દૈવિક અને માનષિક ભોગોથી વિરક્તિ. (૫) બાહ્ય અને આત્યંતર સંયોગોનો પરિત્યાગ. (૬) મુંડિત થઈને અણગાર ધર્મમાં પ્રવ્રજ્યા સ્વીકાર. (૭) ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર સંયમ–તપમય ધર્મનું પાલન. (૮) અજ્ઞાન અને કષાય દશામાં (પાપોના સેવનથી) ઉપાર્જિત કર્મોનો ક્ષય. (૯) કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ. (૧૦) જિનત્વવીતરાગતા, સર્વજ્ઞતા અને લોકાલોકનું જ્ઞાન. (૧૧) યોગોનો નિરોધ અને શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ. (૧૨) સર્વ કર્મક્ષય કરી, કર્મ મુક્ત થઈ સિદ્ધ ગતિની પ્રાપ્તિ. (૧૩) લોકાગ્રમાં સ્થિત થઈ શાશ્વત કાલ માટે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ. (૧-૨) ના જીવનની ય.. તથા અરૂં વહુવિદ - આ ગાથાઓમાં જીવાજીવ વિજ્ઞાનનો ગતિ આદિ જ્ઞાન સાથે સીધો સંબંધ બતાવ્યો છે. જ્યારે મનુષ્યને જીવ–અજીવનું જ્ઞાન થઈ જાય છે ત્યારે તે વિચાર કરે છે કે "બધાનો આત્મા નિશ્ચય દષ્ટિથી એક સમાન હોવા છતાં તે નારક, તિર્યચ, મનુષ્ય, દેવ આદિ વિભિન્ન પર્યાયો પ્રાપ્ત કરે છે; જીવોમાં આ અને અન્ય વિભિન્નતાઓ શા માટે છે?" ત્યારે તેનો જવાબ શાસ્ત્ર અથવા જ્ઞાની પુરુષો દ્વારા(શ્રવણથી) મળે છે કે કારણ વિના કાર્ય હોય નહીં; જીવના પોતે કરેલા કર્મ વિભિન્ન ગતિઓમાં જન્મમરણનું કારણ છે. શુભકર્મ સુગતિનું કારણ અને અશુભ કર્મ દુર્ગતિનું કારણ છે. (૩) તથા પુખ ર પાવં - પુષ્ય, પાપ, બંધ, મોક્ષનું જ્ઞાન. સાધક જ્યારે જીવોની વિવિધ ગતિઓને જાણે છે ત્યારે તે સર્વ જીવોની વિવિધતાના-વિચિત્રતાના કારણનો વિચાર કરે છે. જીવોની વિચિત્રતાનું કારણ છે કર્મબંધ. કર્મના બે પ્રકાર છે. પુણ્ય અને પાપ. પુણ્યકર્મના ઉદયે દેવ, મનુષ્યાદિ સુગતિ, પાપકર્મના ઉદયે નરક, તિર્યંચાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. કર્મના બંધથી ચાર ગતિમાં ભ્રમણ અને કર્મબંધથી મુક્ત થતાં તેનો મોક્ષ થાય છે. આ રીતે તે પુણ્ય, પાપ, બંધ, મોક્ષ તત્ત્વોને જાણે છે. ગાથામાં ચાર તત્ત્વનું કથન છે. પરંતુ ઉપલક્ષણથી તેને આશ્રવ, સંવર, નિર્જરા આદિ સર્વ તત્ત્વનું જ્ઞાન થઈ જાય છે. (૪) તથા બ્રિણ મો:– દૈવિક અને માનવીય ભોગોથી વિરકિત. પુણ્ય, પાપ, બંધ અને Page #182 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર મોક્ષનું જ્ઞાન થતાં જ આત્માને દિવ્ય અને માનવીય વિષય ભોગ નિઃસાર, ક્ષણિક અને કિંપાક ફળની સમાન દુઃખરૂપ પ્રતીત થાય છે. કારણ કે સમ્યગુજ્ઞાનથી વસ્તુ સ્થિતિનો ભેદ સમજાઈ છે. આ તુચ્છ ભોગોના કટુ પરિણામ અને ચર્તગતિરૂપ સંસારના પરિભ્રમણનું દશ્ય સાધકને પ્રતિભાસિત થવા લાગે છે. તેથી તે દેવ, મનુષ્ય, સંબંધી ભોગોથી સહજ વિરક્ત થઈ જાય છે. અહીં જ્ઞાનસ્થ પહi વિરતિ જ્ઞાનનો સાર ચારિત્ર છે, આ સૂક્તિ સિદ્ધ થાય છે. નિષ્યિા શબ્દના સંસ્કૃતમાં બે રૂપ થાય છે. (૧) વિર = (નિમ્ + વિન્દ્ર) નિશ્ચયપૂર્વક જાણવું. સમ્ય વિચાર કરવો. (૨) નિર્વિવ = (નિસ્ + વિદ્)વિરક્ત થવું, અસારતાનો અનુભવ કરવો. (૫) તથા વવ૬ સગો :- બાહ્ય અને આત્યંતર સંયોગોનો પરિત્યાગ. સંયોગના બે પ્રકાર છેબાહ્ય અને આત્યંતર. (૧) બાહ્ય પદાર્થોનો, વ્યક્તિનો કે દેહનો સંબંધ બાહ્ય સંયોગ છે. (૨) બાહ્ય સંયોગના કારણભૂત રાગાદિ ભાવ કે આસક્તિભાવ તે આત્યંતર સંયોગ(પરિગ્રહ) છે. ભોગોથી વિરક્ત જીવ ત્યાગ માર્ગનો સ્વીકાર કરે છે ત્યારે તે બંને પ્રકારના સંયોગોનો ત્યાગી થઈ જાય છે. (૬) તથા મુંડે વિરાળે - મુંડિત થઈને અણગારપણાનો સ્વીકાર. મુંડન બે પ્રકારના હોય છેદ્રવ્યમુંડન અને ભાવમુંડન. કેશ લોચ કરવો તે દ્રવ્યમુંડન છે અને પંચેન્દ્રિય નિગ્રહ અને કષાય વિજય તે ભાવમુંડન છે. પ્રથમ મુંડન શારીરિક છે, બીજું માનસિક છે. બંને પ્રકારથી જે મુંડિત થઈ જાય છે તે પૂર્ણતઃ મુંડિત કહેવાય છે. ઠાણાંગ સૂત્રમાં ૧૦ પ્રકારના મુંડન કહ્યા છે. (૧) ક્રોધમુંડન (૨) માનમુંડન (૩) માયામુંડન (૪) લોભમુંડન (૫) શિરોમુંડન (૬) શ્રોત્રેન્દ્રિયમુંડન (૭) ચક્ષુરિન્દ્રિયમુંડન (૮) ધ્રાણેન્દ્રિયમુંડન (૯) રસનેન્દ્રિયમુંડન (૧૦) સ્પર્શેન્દ્રિયમુંડન. મનુષ્ય સમસ્ત ભોગોથી, ભોગાકાંક્ષાથી સર્વથા વિરકત થઈ જાય છે અને બાહ્યાભ્યતર સંયોગોનો ત્યાગ કરી દે છે. ત્યાર પછી તેનામાં ગૃહસ્થવાસમાં રહેવાની અથવા ગૃહસ્થાશ્રમનું દાયિત્વ વહન કરવાની ભાવના રહેતી નથી. તે સર્વ સ્થાનેથી મુખ ફેરવીને દ્રવ્યભાવથી મુંડિત થઈને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ જાય છે. અ રિવું = ન+અ +ર્થ = ગૃહ રહિત અવસ્થા, અણગાર વૃત્તિ, સાધુત્વ; અર્થાત્ જેને પોતાની માલિકીનું કોઈ ઘર હોતું નથી તેવા આત્મ સાધક મહાત્માને અણગાર કહેવાય છે. (૭) તથા સંવર મુવ૬ – ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર સંયમ ધર્મનો સ્પર્શ. સંવ૨ = પ્રાણાતિપાત આદિ આશ્રવ પ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે સંવર ધર્મ છે. જો કે ગૃહસ્થાવસ્થામાં પણ સંવર ધર્મનું પાલન હોય છે પરંતુ ત્યાં દેશ સંવરરૂ૫ શ્રાવક ધર્મ ધારણ કરાય છે; અહીં ઉત્કૃષ્ટ સંવરરૂપ સંયમ ધર્મ(સર્વ વિરતિરૂપ સંવર)ની અપેક્ષાથી કથન છે. આ દષ્ટિથી સંવરના બે પ્રકાર થાય છે– દેશ સંવર અને સર્વ સંવર. દેશ સંવરમાં આશ્રવ પ્રવૃત્તિઓનો આંશિક કે અપૂર્ણ ત્યાગ થાય છે અને સર્વ સંવરમાં તેનો સંપૂર્ણ ત્યાગ જીવનપર્યત થાય છે. મહાવ્રતરૂપ ચારિત્ર ધર્મથી શ્રેષ્ઠ અન્ય કોઈ ધર્મ નથી, તેથી તેને ઉત્કૃષ્ટ અને અનુત્તરધર્મ કહ્યો છે. તાત્પર્ય એ છે કે જ્યારે સાધક તે સમસ્ત વિષય ભોગ, બાહ્યાભ્યતર પરિગ્રહ અને ગૃહવાસને છોડીને, દ્રવ્ય-ભાવથી મંડિત થઈને અણગાર ધર્મ અંગીકાર કરે છે, ત્યારે તેના સમસ્ત પાપાશ્રયોનો Page #183 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૧૨૩ | પૂર્ણ નિરોધ થઈ જાય છે અને તે ઉત્કૃષ્ટ તથા સર્વ શ્રેષ્ઠ સંવરમય સંયમ ધર્મનું અનુપાલન કરે છે. (૮) તથા ધુળ ચં :- અજ્ઞાન અને કષાય દશામાં ઉપાર્જિત કર્મોનો ક્ષય. જ્યારે સાધક ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર સંયમ ધર્મનું પાલન કરે છે ત્યારે નવીન કર્મોનો પ્રવાહ બંધ થઈ જાય છે અને પૂર્વ સંગ્રહિત કર્મોને તે તીવ્રતાથી ખંખેરી નાખે છે. અહીં પૂર્વ સંગ્રહિત કર્મોની નિષ્પત્તિના મુખ્ય બે કારણ વોહી જાઉં હું શબ્દ દ્વારા પ્રદર્શિત કર્યા છે. અબોધિથી અજ્ઞાનદશાનું, મિથ્યાત્વદશાનું કથન છે અને કલુષતાથી કષાયનું કે અન્ય સર્વ પાપોનું કથન છે. આ રીતે તે ઉત્કૃષ્ટ સંવરમય સંયમ ધર્મમાં ઉપસ્થિત સંયમી મહાત્મા પૂર્વે અજ્ઞાન અને હિંસાદિ પાપ પ્રવૃત્તિ દ્વારા સંચિત કર્મોનું ધૂનન કરે છે અર્થાત્ અતિશય પ્રમાણમાં કર્મોનો ક્ષય કરે છે. તાત્પર્ય એ છે કે સંયમ ધર્મમાં સાધક મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, પરિષહજય, દશવિધ યતિધર્મ, એકત્વાદિ અનુપ્રેક્ષા અને દ્વાદશવિધ તપશ્ચરણ વગેરે વિવિધ આરાધનાઓથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરે છે. (૯) તથા સળdi Mi - સર્વત્રગામી (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને વિષય કરનાર) કેવળ જ્ઞાન-કેવળ દર્શનની પ્રાપ્તિ. ઘાતિકર્મરૂ૫ રજ દૂર થતાં જ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન સર્વવ્યાપી–સર્વ વિષયગ્રાહી હોય છે. તેથી તેના માટે અહીં સવ્વત્તા વિશેષણનો પ્રયોગ છે. સવ્વત્તા = સર્વત્રગામી, સર્વવ્યાપી. જે જ્ઞાનનો વિષય સર્વત્ર વ્યાપ્ત છે તેવું જ્ઞાન અને દર્શન. જૈનદર્શનાનુસાર આત્મા સર્વવ્યાપી નથી પરંતુ તેને પ્રગટ થયેલા કેવળજ્ઞાનનો ઉપયોગ સર્વવ્યાપી છે. તેની સર્વ વ્યાપકતા આત્મ ક્ષેત્રની દષ્ટિએ નથી પરંતુ જ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના વિષયોની દષ્ટિએ છે. કેવળજ્ઞાન લોકાલોકના સર્વ દ્રવ્યો અને તેની પર્યાયોને વિષય કરે છે તેથી તેને સર્વત્રગામી કહ્યું છે. (૧) તથા તો મોri :- જિન, સર્વજ્ઞ અને લોકાલોકના જ્ઞાતા. સર્વવ્યાપી જ્ઞાન, દર્શન પ્રાપ્ત થતાં તે આત્મા (ક્ષીણ)વીતરાગી અને કેવળજ્ઞાની કહેવાય છે. તે પોતાના કેવળજ્ઞાનમાં લોક અને અલોકને હાથમાં રાખેલા આંબળાની જેમ જાણે અને જુએ છે. (૧૧) તથા નોને નિમિત્તા :- યોગનિરોધ અને શેલેશી અવસ્થાની પ્રાપ્તિ. કેવળી ભગવાન પોતાના આયુષ્યના અંતિમ સમયે મન, વચન, કાયાના ત્રિયોગનો વિરોધ કરી નિષ્કપ બની જાય છે. આત્મા સ્વભાવથી નિષ્કપ છે પરંતુ અનાદિકાલથી યોગના નિમિત્તે આત્મપ્રદેશોમાં નિરંતર કંપન થતું રહે છે અને સયોગી અવસ્થાના કારણે કર્મબંધ થતો હોય છે. તેમાં ગુણસ્થાનના અંતે થતી આ નિષ્કપ અવસ્થાને જ શૈલેશી અવસ્થા કહે છે. સેલિ = સંસારી જીવોના આત્મપ્રદેશો પોતાના અવગાહિત શરીરમાં સદા સર્વત્ર ચલ–વિચલ થયા કરે છે, ઉપર-નીચે વગેરે ગતિ કરતા રહે છે, પરંતુ જ્યારે યોગનિરોધ થાય ત્યારે તે આત્મપ્રદેશોની Page #184 -------------------------------------------------------------------------- ________________ | ૧૨૪ | શ્રી દશવૈકાલિક સૂત્ર ચંચલતાનો અંત આવે છે. જેમ શૈલેશ(પર્વત) પોતાના સ્થાનથી ચલ–વિચલ થતો નથી પણ સ્થિર રહે છે, તેમ આ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશ પણ ચલ–વિચલ થતાં બંધ થઈ નિશ્ચલ થઈ જાય છે, તેથી આ અવસ્થાને શૈલેશી કહેવાય છે. (૧૨) તથા — ઊંવિત્ત :- સર્વકર્મ ક્ષય અને સિદ્ધત્વની પ્રાપ્તિ. જ્યારે કેવળી ભગવાન શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને સર્વથા અયોગી થઈ જાય છે, ત્યારે તેના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર તે ચાર ભવધારણીય અઘાતી કર્મોનો પણ નાશ અલ્પ સમયમાં જ થઈ જાય છે. આ રીતે આઠ કર્મોનો સર્વથા ક્ષય થઈ જવાથી તે આત્મા સર્વથા કર્મરજથી રહિત થઈ જાય છે અને મુક્તિને પ્રાપ્ત કરે છે. (૧૩) તથા તો મન્થયન્જો - લોકાગ્રે શાશ્વત સ્થિતિ. કર્મથી મુક્ત થયેલો શુદ્ધ આત્મા ઉર્ધ્વગમનના સ્વભાવે એક જ સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે અને ત્યાં શાશ્વત કાલપર્યત પ્રતિષ્ઠિત થાય છે. લોકના અગ્રભાગને અહીં લોક મસ્તક કહ્યું છે. સિદ્ધ ભગવાનને જન્મ-મરણનું કોઈ કારણ શેષ રહ્યું નથી તેથી તે પુનઃ સંસારમાં જન્મ ધારણ કરતા નથી. તેથી શાશ્વતકાલ પર્યત તે જ સ્વરૂપે, તે જ સ્થાનમાં સ્થિત રહે છે. આ રીતે જીવ સાધનાના એક એક સોપાન ચઢતો અંતે વિકાસના સર્વોચ્ચ શિખર(સિદ્ધદશા)ને પ્રાપ્ત કરે છે. સુગતિની દુર્લભતા અને સુલભતા : सुहसायगस्स समणस्स, सायाउलगस्स णिगामसाइस्स । २६ उच्छोलणापहोयस्स, दुल्लहा सुगई तारिसगस्स ॥ છાયાનુવાદ: સુહાસ્વાર્થ શાસ્ત્ર, સાતાર્શ નિવામાનઃ | उत्क्षालनाप्रधाविनः, दुर्लभा सुगतिस्तादृशस्य ॥ શબ્દાર્થ:- સુદલાયર્સ = સુખના આસ્વાદનો ઈચ્છુક સાથી તાલ = શાતાને માટે આકુળ f-IIમસાફસ = અત્યંત શયન કરનાર કચ્છોનાપોયર્સ = કારણ વિના હાથ, પગ, મુખ આદિ ધોનાર તરિસરૂને તેવા પ્રકારના આચરણવાળા સમસ્ત = સાધુને સુરૃ- ઉત્તમગતિ, સદ્ગતિ કુcial = દુર્લભ છે. ભાવાર્થ:- પ્રાપ્ત સુખશાતાના રસિક, ઈદ્રિય સુખના અભિલાષી, અપ્રાપ્ત સુખને માટે આકુળ, અતિનિદ્રાશીલ, કારણ વિના હાથ, પગ આદિ અંગોને ધોનાર સાધુને સુગતિ દુર્લભ છે. तवोगुणपहाणस्स उज्जुमइखंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सुगई तारिसगस्स ॥ २७ Page #185 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય [ ૧૨૫ ] છાયાનુવાદ: તોગુણપ્રધાનસ્થ અનુમતેઃ સાન્તિયરત I परीषहान् जयतः सुलभा सुगतिस्तादृशस्य ॥ શબ્દાર્થ - તવો,પહાણસ = તારૂપી ગુણથી પ્રધાન ૩જુન = સરલ મતિવાળા, મોક્ષ માર્ગમાં મતિવાળા હાંતિનગરથ= ક્ષમા અને સંયમમાં રક્ત પરીસદે પરીષહોને વળતરસ = જીતનાર તારિસ્સ= તેવી જાતના, તેવા સાધકને સુગ = સદ્ગતિ, સુગતિ સુતા સુલભ છે. ભાવાર્થ - કપરૂપી ગુણથી પ્રધાન, સરળ મતિવાળા, ભદ્રિક, ક્ષમા તથા સંયમમાં અનુરક્ત અને બાવીસ પરીષહોને જીતનાર સાધકને સુગતિ સુલભ થાય છે. पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । २८ जेसिं पिओ तवो संजमो य, खंती य बंभचेरं च ॥ છાયાનુવાદ: પદ્માપ તે પ્રાત:, fu 197મરજવાન ! येषां प्रियं तपः संयमश्व. क्षान्तिश्च ब्रह्मचर्य च ॥ શબ્દાર્થ – હિંગ જેઓને તો- તપ સંગનો - સંયમ હતી. ક્ષમા વંશવેરં બ્રહ્મચર્યનો = પ્રિય છે તે = તે પછાલને પાછલી અવસ્થામાં પણ પથાથા = સંયમમાર્ગે ચાલે, સંયમ અંગીકાર કરે તો gિ[ = શીઘ અમરમવM$ = દેવોના ભવનોમાં છતિ = જાય છે. ભાવાર્થઃ- જેને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, તેવી વ્યક્તિ પાછલી વયમાં પણ સંયમમાર્ગે પ્રયાણ કરીને શીઘ્રતાથી અમર ભવનોને(ઉચ્ચ પ્રકારનાં દેવલોકનાં સ્થાનોને) પ્રાપ્ત કરે છે અર્થાત્ અલ્પકાળના પણ સંયમ તપ ઉચ્ચગતિનું કારણ બને છે. વિવેચન : અધ્યાત્મ વિકાસના અંતિમ સોપાનનું નિરૂપણ કર્યા પછી પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં યોગ્ય-અયોગ્ય સાધકના ગુણ–દોષનું નિરૂપણ કરી તેને સુગતિની સુલભતા, દુર્લભતા દર્શાવી છે. અયોગ્ય સાધકના સૂત્રોક્ત ચાર દોષ આ પ્રમાણે છે(૧) સુદયારૂ – આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) સુખનો સ્વાદ લેનાર (૨) જે સુખની કામના અથવા પ્રાર્થના કરે (૩) પ્રાપ્ત સુખને આસક્તિપૂર્વક ભોગવનાર. આ રીતે સુખ સુવિધાનો જ રસિક. (૨) પાયાડર્સ – શાતાકુળ. આ શબ્દના પણ ત્રણ અર્થ થાય છે– (૧) સુખ પ્રાપ્તિ માટે વ્યાકુળ. (૨) "હું ક્યારે સુખી થઈશ" તેવી સતત ભાવના કરનાર. (૩) ભાવિ(અપ્રાપ્ત) સુખ માટે સતત વ્યગ્ર રહેનાર. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શ્રી દશવૈકાલિક સત્ર (૩) મિસીસ - નિકામશાયી. આવશ્યક સૂત્રમાં //સિગ્ગા અને ગામના આ બે શબ્દ નિદ્રા દોષના પ્રતિક્રમણના પાઠમાં છે. ત્યાં પ્રથમ પદનો અર્થ છે- અધિક સમય નિદ્રા લેવી અને બીજા પદનો અર્થ છે– વારંવાર નિદ્રા લેવી કે દિવસમાં નિદ્રા લેવી. પ્રસ્તુત ગાથામાં એક જ શબ્દમાં બે શબ્દનો સમાવેશ છે તેથી તેનો અર્થ છે અમર્યાદિત સમય માટે અને વારંવાર સૂનાર નિદ્રાશીલ સાધકની સગતિ થવી દુર્લભ છે અર્થાત્ તેની સંયમની આરાધના થતી નથી. સ્થવિર કલ્પી માટે વધુમાં વધુ રાત્રિના બે પ્રહરનો અને જિનકલ્પી માટે એક પ્રહરનો નિદ્રાનો સમય છે. કોમલ અને અધિક પ્રમાણની પથારી કરનાર પણ નિકામશાયી કહેવાય છે. (૪) ૩છોતબાપોયરૂ વસ્ત્ર, ઉપકરણ અને અંગોપાંગને ધોવાની અનાવશ્યક અને અમર્યાદિત પ્રવૃત્તિ કરનાર. તાત્પર્ય એ છે કે વિભૂષા વૃત્તિ અને શરીર શુક્રૂષામાં તલ્લીન સાધક માટે સુગતિ એટલે કે સંયમ આરાધના મુશ્કેલ થઈ જાય છે. છવ્વીસમી ગાથામાં કથિત આ ચારે ય દોષોમાં સાધુની દેહલક્ષી પ્રવૃત્તિ અને ભૌતિક સુખની સ્પૃહા અનુલક્ષિત થાય છે. તેવા સાધુનો આધ્યાત્મિક વિકાસ અવરુદ્ધ થઈ જાય છે. સંયમ જીવન સ્વીકારવા છતાં તેઓને સંયમના સુફલરૂપ સદ્ગતિ કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં. આ પ્રમાણે છવ્વીસમી ગાથામાં અયોગ્ય સાધકના ચાર અવગુણો કહ્યા પછી સત્યાવીસમી ગાથામાં યોગ્ય સાધકના પાંચ ગુણ કહ્યા છે. યથા(૧) તવો મુખપ્પાઇક્સ - તપોગુણ પ્રધાન. જેનામાં તપસ્યાનો મુખ્ય ગુણ હોય અર્થાત્ જે સાધક નાની મોટી તપસ્યા હંમેશાં કરતા જ હોય. (૨) ૩જુમડુ – ઋજુમતિ. (૧) જેની મતિ સરળ હોય, જે માઈ–કપટી ન હોય. (૨) જેની બુદ્ધિ ઋજુ અર્થાત્ મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત હોય. (૩) ઉત્તિયમ્સ :- ક્ષતિપરાયણ. હરિ શબ્દથી બે અર્થ પ્રગટ થાય છે– ક્ષમા અને સહિષ્ણુતા(તિતિક્ષા). આ બંને ગુણ જેનામાં હોય તેના કષાય મંદ હોય છે તેમજ તેની સહનશક્તિ વિકસિત થાય છે અને તે રત્નત્રયની સાધના ઉત્સાહપૂર્વક કરી શકે છે. લયસ્ત = સંયમરતી. ૧૭ પ્રકારના સંયમમાં લીન તેમજ સંયમ સંબંધી નિયમોપનિયમના પાલનમાં દત્તચિત્ત રહેનાર. (૫) પરીદે નિરંતર્સ = પરીષહ વિજયી. મોક્ષમાર્ગથી ચુત થયા વિના નિર્જરાના હેતુથી સમભાવપૂર્વક કષ્ટ સહન કરનાર; તે પરીષહો પર વિજય પ્રાપ્ત કરનાર કહેવાય છે. મુનિના બાવીસ પરીષહોનું વિસ્તૃત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્ર બીજા અધ્યયનમાં છે. આ પાંચે ગુણ સાધકની અંતરમુખી વૃત્તિને પ્રગટ કરે છે. તેવા સાધુ સંયમ તપની આરાધનાથી Page #187 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૪ઃ છ જીવનિકાય ૧૨૭ કર્મનો ક્ષય કરે છે. જો સર્વ કર્મનો ક્ષય થાય, તો સિદ્ધગતિ રૂપ સુગતિને પામે છે અને કર્મ શેષ રહે તો દેવ ગતિરૂપ સુગતિને પ્રાપ્ત કરે છે. પૃચ્છા જિ તે પાયા:- અઠયાવીસમી ગાથામાં પાછલી ઉંમરે આત્મકલ્યાણની ભાવનાએ દીક્ષા લેનાર સાધકોને પ્રોત્સાહન આપ્યું છે, સાથે જ તેઓની તપસંયમમાં જાગરૂક્તાની શરત સૂચિત કરી છે. યથા- જેને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય આદિ ગુણો પ્રિય છે અર્થાત્ તે ગુણોની પ્રાપ્તિ માટે જે પ્રયત્નશીલ અને તલ્લીન રહે છે તેવા સાધક વૃદ્ધાવસ્થામાં ચારિત્ર અંગીકાર કરી, તપ-સંયમનું પાલન કરી શીધ્ર દેવલોકને પ્રાપ્ત કરે છે. મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત્ કારણ ચારિત્ર છે. તો પણ પાછલી અવસ્થામાં શક્તિ ક્ષીણતાના કારણે કદાચ ચારિત્ર પાલનમાં ક્યારેક મંદતા આવી જાય પરંતુ મનનો ઉત્સાહ અને શદ્ધ આત્મપરિણામોથી સુગતિને પ્રાપ્ત કરી શકે છે. અહીં ભાવવિશુદ્ધિની મહત્તા પ્રતીત થાય છે. gિM :- શીઘ્ર. વૃદ્ધાવસ્થામાં સંયમ ગ્રહણ કરનારની અત્યલ્પ ઉંમર અવશેષ હોય છે. તેમાં ઉત્કૃષ્ટ સંયમ અને તપમાં પરાક્રમ કરવાથી તે શીધ્ર કલ્યાણ સાધી લે છે અર્થાતુ બે–ચાર કે પાંચ-દશ વર્ષમાં જ તેનો બેડો પાર થઈ જાય છે. २९ ઉપસંહાર : इच्चेयं छज्जीवणियं, सम्मद्दिट्ठी सया जए । दुल्लहं लहित्तु सामण्णं, कम्मुणा ण विराहिज्जासि ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ ફત્યંત ઉન્નનિચિવ, સચદષ્ટિ સવા યતઃ | दुर्लभं लब्ध्वा श्रामण्यं, कर्मणा न विराधयेत् ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ - = સદા ગાયતના કરનાર સદી સમ્યગ્દષ્ટિજીવ તુલ્લા દુર્લભસાન - સાધુપણાને આંદg = પ્રાપ્ત કરીને રૂવેય = આ પ્રમાણે છળીવળયે= ષકાયની જમ્મુળ = મન, વચન, કાયાની ક્રિયાથી જ વિહિન = વિરાધના ન કરે ત્તિ = આ પ્રમાણે તેમને હું કહું છું. ભાવાર્થ:- આ પ્રમાણે સમ્યગુદષ્ટિ સાધુ હંમેશાં છ જીવનિકાયની જતના કરે અને દુર્લભ સાધુતાને પામીને તે છે જીવનિકાયની મન, વચન અને કાયાથી વિરાધના ન કરે. શ્રી સુધર્મા સ્વામી શ્રી બૂસ્વામીને કહે છે કે હે જંબૂ! જે પ્રમાણે મેં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસેથી ષડજીવનિકાયનામક અધ્યયનનો અર્થ શ્રવણ કર્યો છે, તે પ્રમાણે મેં તને કહ્યો છે. વિવેચન : પ્રસ્તુત ગાથા અધ્યયનના ઉપસંહારરૂપ છે. તેમાં છજીવનિકાયનું જ્ઞાન પ્રાપ્ત કરી, પંચ મહાવ્રતના Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] શ્રી દશવૈકાલિક સૂત્ર પાલનપૂર્વક રત્નત્રયની આરાધના કરનાર સાધકને વિરાધના ન કરવાનો પાવન ઉપદેશ છે. વગુણ જ વિવાદિજ્ઞાતિ – બે પ્રકારે અર્થ થાય છે– (૧) — એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી મુનિએ કોઈપણ પ્રવૃત્તિ વડે સંયમની વિરાધના ન કરવી જોઈએ (૨) છકાય જીવોની કોઈપણ પ્રકારે મહત્યા થી લઈને વિયાગો વવવિયા સુધીની દશ પ્રકારની હિંસાજન્ય પ્રવૃત્તિથી વિરાધના ન કરવી જોઈએ. તે દશ પ્રકારની પ્રવૃત્તિ માટે જુઓ– પરિશિષ્ટ.] વિરાધના – (૧) છકાય જીવોની હિંસા કરવી કે તેને સ્પર્શાદિ કોઈ પણ પ્રકારે કષ્ટ પહોંચાડવું, તે તેની વિરાધના કહેવાય છે. (૨) પ્રમાદભાવે કોઈ પણ ક્રિયા કરવાથી, યોગની પ્રવૃત્તિથી કે ઉપયોગની ચંચળતાથી આ અધ્યયનમાં વર્ણિત ભગવદાજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે સંયમ(મહાવ્રતાદિની)વિરાધના છે. આરાધના - જિનાજ્ઞાનુસાર વર્તન કરવાના દઢ સંકલ્પ સાથે દરેક પ્રવૃત્તિ યતનાપૂર્વક કરવી તે આરાધના છે. વિરાધના કર્યા વિના જ આરાધનાથી અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવું તે જ સાધક જીવનની સફળતા છે. - પરમાર્થ : જગતની ઝંખનામાં જકડાયેલા જંજાળી જીવને જયણાની જાગૃતિમાં જોડી જયણાપૂર્વક ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, બોલવું, ભોજન કરવું, આ છ ક્રિયાથી પાપાદિ આશ્રવના ત્યાગની અનોખી રીત જિનેશ્વર ભગવંતે દર્શાવી છે. વ્રત, નિયમ, સંવર અને સંયમની સાધનાથી સિદ્ધ દશા પ્રગટે છે. તેવી વાત પ્રગટ કરી, છ જીવનિકાયના સ્વરૂપનું દિગ્દર્શન કરાવી, મહાવ્રતધારીની મુનિદશા દર્શાવી, જીવને વિરતિ ભાવમાં ઉપસ્થિત કર્યા. "તું અનંત શક્તિમય સુખશાંતિનો પંજ છો માટે તેમાં જ રત થા રત થા" તેવું સંબોધન કરી, સાધકને પોતાનું સ્વરૂપે પ્રગટ કરવા આ અધ્યયનમાં વર્ણિત સફળ સાધકતમ ક્રિયાથી સહજ જીવન જીવી, નિરારંભી નિર્વધ બની, નિરંજન નિરાકાર પ્રાણને પ્રાપ્ત કરવાનો અમોઘ પરમાર્થનો પૂર્ણ પ્રયોગ સિદ્ધ ઉપાય ઉપદેશ્યો છે અને કહ્યું છે કે હે સાધક! તારા કોઈ પણ કાર્યથી સંયમની વિરાધના ન થાય, તેવા મહાવ્રત પાળી મહાત્મા બનવાનો ઉદ્યમ કરજે. I અધ્યયન-૪ સંપૂર્ણ II Page #189 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા [ ૧૨૯] પાંચમું અધ્યયન પરિચય જે જે * આ અધ્યયનનું નામ પિંડેષણા છે. તેના બે ઉદ્દેશક છે. * પિંડેષણા શબ્દ બે શબ્દના સંયોગથી બન્યો છે– પિંડ + એષણા = પિડેષણા. પિંડ = વસ્તુના સમુદાયને પિંડ કહે છે. પ્રસ્તુત અધ્યયનમાં તે શબ્દ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તે ચારેય પ્રકારના આહાર અર્થમાં પ્રયુક્ત છે એષણા = ઈચ્છા, તૃષ્ણા, શોધવું. જેમ કે પુરૈષણા, વિરૈષણા; જેનો અર્થ અનુક્રમે પુત્રની ઈચ્છા, ધનની ઈચ્છા, તે પ્રમાણે થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે– સોધવું અર્થાત્ કોઈ પણ પદાર્થની સદોષતા-નિર્દોષતાનું નિરીક્ષણ, પરીક્ષણ કરી તેની શુદ્ધિનું શોધન કરવું. પિંડ અને એષણા આ બંને શબ્દનો સમાસ થતાંપિંૐષણા શબ્દ બને છે. તેના બે અર્થ થાય છે(૧) પિંડની એષણા (૨) પિંડને માટે એષણા. પ્રસ્તુત અધ્યયનના ભાવો સાથે આ બંને અર્થ સાર્થક છે. આ સંપૂર્ણ અધ્યયનમાં આહાર શુદ્ધિની એષણાનું નિરૂપણ હોવાથી તેનું પિપૈષણા એ સાર્થક નામ છે. * એષણાના ત્રણ પ્રકાર છે– (૧) ગવેષણા– નિર્દોષ આહાર આદિની શોધ કરવી. મુનિએ ૧૬ ઉદ્દગમના અને ૧૬ ઉત્પાદનના, એમ ૩ર દોષ ટાળીને આહાર ગ્રહણ કરવો તે ગવેષણા છે. (૨) ગ્રહષણા– આહાર ગ્રહણ કરવા સંબંધી એષણાના ૧૦ દોષ છે તેને વર્જીને આહાર ગ્રહણ કરવો તે ગ્રહણષણા છે. (૩) પરિભોગેષણા- સરસ કે નીરસ આહાર પ્રત્યે તટસ્થ રહી માંડલાના(આહાર કરતાં સમયેના) પાંચ દોષોને વર્જીને આહારનું સેવન કરવું તે પરિભોગેષણા છે. પ્રસ્તુત અધ્યયનમાં આ ત્રણે ય પ્રકારની એષણાનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ પિડેષણા સાર્થક છે. – [એષણાના વિવિધ દોષોનું સ્પષ્ટીકરણ પરિશિષ્ટમાં કર્યું છે. ] * આચાર્ય હરિભદ્રસૂરિ રચિત અષ્ટક પ્રકરણ ગ્રંથમાં ભિક્ષાના ત્રણ પ્રકાર કહ્યા છે– દીનવૃત્તિ ભિક્ષા, પૌરુષની ભિક્ષા અને સર્વ સંપન્કરી ભિક્ષા (૧) અનાથ કે અપંગ વ્યક્તિ માંગીને ખાય તે દીનવૃત્તિ ભિક્ષા છે. (૨) શ્રમ કરવામાં સમર્થ વ્યક્તિ માંગીને ખાય તે પૌરુષની ભિક્ષા છે. (૩) સંયમી મુનિ અહિંસક જીવનના નિર્વાહાથે માધુકરી વૃત્તિ દ્વારા સહજ સિદ્ધ આહાર ગ્રહણ કરે તે સર્વ સંપન્કરી ભિક્ષા છે. સાધુ નાના કે મોટા કોઈ પણ જીવોને અંશ માત્ર પીડા પહોંચાડ્યા વિના આહાર પ્રાપ્ત કરે છે અને તે આહારનું સેવન કરી સંયમનું પાલન કરે છે. આ રીતે શ્રમણોની ભિક્ષાવૃત્તિ સ્વ, પર અને ઉભયને લાભકારી, આનંદકારી હોવાથી આચાર્ય હરિભદ્રસૂરિએ તેને સર્વ સંપન્કરી ભિક્ષા કહી છે. * સ્થાનાંગ સૂત્ર સ્થાન-૯માં સાધુની ભિક્ષાને નવકોટિ વિશુદ્ધ કહી છે તે નવકોટિ આ પ્રમાણે છે Page #190 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦] શ્રી દશવૈકાલિક સૂત્ર તેઓ આહારને માટે જીવ હિંસા કરે નહીં, કરાવે નહીં અને જીવ હિંસા કરનારની અનુમોદના પણ કરે નહીં; આહાર ખરીદે નહીં, ખરીદાવે નહીં અને ખરીદનારને અનુમોદન આપે નહીં; રસોઈ બનાવે નહીં, અન્ય પાસે બનાવરાવે નહીં, રસોઈ બનાવનારને અનુમોદન આપે નહીં. * આ અધ્યયનમાં વિભિન્ન દોષોનું અક્રમિક વર્ણન છે અને તે દોષોથી રહિત નિર્દોષ આહાર ગ્રહણ કરવાનું કથન છે. * પ્રથમ ઉદ્દેશકમાં સાધુ આહારની પ્રાપ્તિ માટે નીકળે ત્યાંથી પ્રારંભ કરીને આહાર લાવીને વાપરે ત્યાં સુધીની વિધિનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. તેમાં નિર્દોષ આહાર લાવ્યા પછી ગુરુ સમક્ષ તેની આલોચના, રત્નાધિકોને નિમંત્રણ, ત્યાર પછી આહારનું અસ્વાદવૃત્તિથી સેવન વગેરે વિષયોનું નિરૂપણ * મુનિને ૪૨ દોષરહિત આહાર પ્રાપ્ત થયો હોય પરંતુ તે આહારનું સેવન કરતાં સમયે મુનિ રસેન્દ્રિયને વશ બનીને વિવેક ભૂલી જાય ત્યારે તે નિર્દોષ ભિક્ષા પણ તેને માટે દોષરૂપ(પરિભોગેષણાના દોષરૂપ) બની જાય છે. * બીજા ઉદ્દેશકમાં પિંડેષણાના અવશેષ વિષયની પ્રરૂપણા છે. તે ઉપરાંત આ ઉદ્દેશકમાં સૂત્રકારે તુચ્છ મનોવૃત્તિવાળા સાધકની આહાર સંબંધી દુષ્પવૃત્તિનું અને તેના દુષ્પરિણામનું દિગ્દર્શન કરાવ્યું છે તેમજ દરેક સાધકને તેવી પ્રવૃત્તિથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. આ રીતે બંને ઉદ્દેશકમાં મળી સાધુઓની આહાર શુદ્ધિનું સર્વાગીણ નિરૂપણ છે. * સર્વ વસ્તુ યાચના કરીને જ મેળવી, એ સાધુ જીવનમાં એક વિશિષ્ટ પરીષહ છે. તેમાં પણ અનેક દોષ નિયમોનું ધ્યાન રાખી, નિર્દોષ પદાર્થો મેળવવા અને તે મેળવેલા પદાર્થોને નિર્દોષ રીતે ભોગવવા, તે સાધુ જીવનની કઠિન કસોટી છે. આ કસોટીમાંથી જે પૂર્ણ રીતે પાર ઉતરે, તેનું સાધુપણું ઉજ્જવળ અને પવિત્ર બને છે. આ અધ્યયનના ભાવો સાધુને તે કસોટીમાંથી પાર ઉતરવાની કળા શીખવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા ૧૩૧ પાચમું અધ્યયન પિsષણા [પ્રથમ ઉદ્દેશક] ભિક્ષાર્થ પ્રવિષ્ટ ભિક્ષુની યોગ્યતા : संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ । इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ॥ છાયાનુવાદ: સમ્રાપ્ત ઉપક્ષાવાસે, પ્રાન્તોમૂર્શિતઃ | अनेन क्रमयोगेन, भक्तपानं गवेषयेत् ॥ શબ્દાર્થ –fમહાનિ = ભિક્ષાનો સમય સંપત્ત = પ્રાપ્ત થવા પર અસંમતો = ચિત્તની વ્યાકુળતાથી રહિત, ઉતાવળ રહિત અમુચ્છિો શબ્દાદિ ઈન્દ્રિય વિષયોમાં મૂચ્છ રહિત, આહારાદિની લાલસારહિત, અનાસક્તને = આ વમળોને = ક્રમયોગથી, ભિક્ષાચર્યાની ક્રમિકવિધિથી ભરપાઈ = આહાર પાણીની અાવેલ = ગવેષણા કરે. ભાવાર્થઃભિક્ષાનો સમય થાય ત્યારે વ્યાકુળતા રહિત અને મૂછ રહિત થઈને મુનિ (આગળ બતાવવામાં આવશે તે) ક્રમયોગથી આહાર પાણીની ગવેષણા કરે, શોધ કરે. से गामे वा णगरे वा, गोयरग्ग गओ मुणी । चरे मंदमणुव्विग्गो, अव्वक्खित्तेणं चेयसा ॥ છાયાનુવાદઃ સ ાને નારે ના, નવરાતિ મુનઃા. चरेन्मन्दमनुद्विग्नः, अव्याक्षिप्तेन चेतसा ॥ શબ્દાર્થ -નોર નગ= ગોચરીએ ગયેલો છે તે સાધુને વ = ગામ અથવા ખારે વા = નગરમાં મyવ્યો = અક્ષુબ્ધ, નિર્ભય, ઉદ્વેગ રહિત, પ્રશાંત અવ્વવિરલૉઇ=અવિક્ષિપ્ત, એકાગ્ર કરા = ચિત્તથી મ = ધીરે ધીરે વર = ચાલે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ:- ગામમાં અથવા નગર આદિમાં ગોચરી ગયેલો તે સાધુ ઉદ્વેગ રહિત–પ્રશાંત અને એકાગ્ર ચિત્તથી તથા મંદગતિથી ઉપયોગપૂર્વક ચાલે. વિવેચન : આ ગાથાઓમાં ગૌચરી જનારા ભિક્ષુના અનિવાર્ય ગુણોનું પ્રતિપાદન છે. સામાન્ય રીતે વિધિની મહત્તાથી તે કાર્યની મહત્તા સહજ રીતે સમજાઈ જાય છે. મુનિ જીવનમાં ગૌચરીનું કાર્ય અત્યંત મહત્ત્વનું છે. તેથી આ બે ગાથાઓમાં મુનિએ ગૌચરી ક્યારે જવું અને કેવી ચિત્તવૃત્તિથી જવું? તે વિષયને સમજાવ્યા છે. (૧) સંપન્ન ભિઉછાનિ :- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાં સાધુ સમાચારીનું કથન છે. તે પ્રમાણે સાધુ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં ગૌચરી અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય કરે. આ રીતે ઉત્સર્ગ વિધિ અનુસાર દિવસનો ત્રીજો પ્રહર ભિક્ષાકાલ કહેવાય અને સાધુને માટે પાત્ત ૨ બોય વિધાન હોવાથી તે કાલ ઉચિત ગણાય. ઉત્તરાધ્યયન સૂત્રનું આ આદર્શ વિધાન છે, સામાન્ય નિયમ છે; વિશેષ નિયમ આ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં છે. તે અનુસાર જે ગ્રામાદિમાં જે સમયે સહેલાઈથી ગોચરી મળી શકે તે સમયે જ ગોચરી જવાનું ઉચિત ગણાય છે. તેથી ક્ષેત્રના પરિવર્તન સાથે ભિક્ષુનો ભિક્ષાકાલ પણ પરિવર્તિત થાય છે. આ કારણે પ્રથમ ચરણમાં કહ્યું છે કે "ભિક્ષાકાલ પ્રાપ્ત થાય ત્યારે જવું." તેથી જે ક્ષેત્રમાં લોકોનો ભોજનનો જે સમય હોય તે ત્યાંનો ભિક્ષાકાલ કહેવાય છે. આ રીતે સંપત્તિ fમewાણગ્નિ આ ગાથાંશમાં કોઈ નિશ્ચિતકાલનું કથન નથી. ગૃહસ્થોના ઘેર રસોઈ બન્યા પહેલાં અથવા તેઓનું ભોજન સમાપ્ત થયા પછી જવું તે ભિક્ષાનો અકાલ કહેવાય. અકાલે ગૌચરીએ જવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. જેનું વર્ણન આ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં છે. ગૌચરી જનારા સાધુની ચિત્તવૃત્તિને સૂત્રકારે ચાર વિશેષણો દ્વારા પ્રદર્શિત કરી છે. () સર્ભતો – અસંભ્રાન્ત. ભિક્ષાકાળમાં ભિક્ષા માટે ઘણાં બધા ભિક્ષુઓ પહોંચી ગયા હશે, તેને ભિક્ષા દઈ દીધા પછી મારા માટે શું રહેશે ? આ પ્રકારની વૃત્તિથી તેમજ અન્ય કોઈ સંકલ્પોથી ભિક્ષાને માટે ઉતાવળે જવું તે સંભ્રાન્ત દશા છે. સંકલ્પ-વિકલ્પોથી રહિત સહજ ગતિએ ગમન કરનાર વ્યક્તિ અસંભ્રાત કહેવાય છે. (૨) સમુચ્છિઓ – મૂચ્છ રહિત. મૂછ એટલે આસક્તિ, ગૃદ્ધિ, લાલસા. મૂચ્છના અહીં બે પ્રકાર થાય છે– (૧) આહાર સંબંધી (૨) શબ્દાદિ ઈન્દ્રિય વિષયો સંબંધી. સાધુ આ બંને પ્રકારે મૂચ્છ રહિત થઈને ગૌચરી કરે. તાત્પર્ય એ છે કે મુનિ ઈન્દ્રિયોને વશમાં રાખી, સ્વાદિષ્ટ ભોજન માટે માત્ર સંપન્ન ઘરોમાં જવાનું છોડી, સામુદાનિક રીતે સામાન્ય વિશેષ દરેક કલ્પનીય ઘરોમાં ગોચરી કરનાર ભિક્ષુ Page #193 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા ૧૩૩ | અમૂચ્છિત કહેવાય છે. (3) અગ્વિજો - અનુદ્ધિગ્ન. મનમાં ઉદ્વેગ, ભય, નિરાશા આદિ ન થવી. મને ભિક્ષા મળશે કે નહીં? ખબર નહીં કેવી ભિક્ષા મળશે? આવી મનોવૃત્તિ વ્યક્તિને ઉદ્વિગ્ન બનાવે છે. ભિક્ષા ન મળે કે મનોકુલ ન મળે અથવા તો ભિક્ષામાં તિરસ્કાર થાય તો પણ ખેદરહિત રહેનાર ભિક્ષુ અનુદ્ધિગ્ન કહેવાય છે. ૩મબ્રતિઉત્તેજ રેયસી - અવ્યાક્ષિપ્ત ચિત્તથી અર્થાત્ ચિત્તને એકાગ્ર કરીને મુનિ ગોચરી જાય. ગોચરીના વિષયમાં જ ઉપયોગ રાખનાર ભિક્ષુ અવ્યાક્ષિપ્ત ચિત્તયુક્ત(એકાગ્ર ચિત્ત) કહેવાય છે. આ વિષયને સમજાવવા વ્યાખ્યાકારે વાછરડાં અને વણિક પત્નીનું દષ્ટાંત આપ્યું છે. યથા– એક વણિકને ત્યાં ખૂબ જ સરસ નાનું વાછરડું હતું. ઘરના બધા લોકો તેને પ્યારથી ખવડાવતા પીવડાવતા હતા. એકવાર વણિકને ત્યાં પ્રીતિ ભોજન હતું. બધા લોકો તેમાં વ્યસ્ત હોવાથી વાછરડાને ખવડાવવાનું ભૂલી ગયા. બપોર થતાં તે મોટે મોટેથી ભાંભરવા લાગ્યું, પુત્રવધૂએ તેના ભાંભરવાનો અવાજ સાંભળ્યો. સુંદર આભૂષણો અને વસ્ત્રોથી સુસજ્જ થયેલી તે પુત્રવધુ ઘાસચારો તેમજ પાણી લઈને વાછરડા પાસે પહોંચી. વાછરડું તો ખાવાનું મળતાં જ ખાવામાં લીન થઈ ગયું. તેણે પુત્રવધૂના શૃંગાર તરફ જોયું પણ નહીં. આ રીતે સાધુએ પણ વાછરડાની જેમ એકાગ્ર ચિત્તથી ફક્ત આહાર પાણીની ગવેષણા તરફ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ચિત્તની વ્યગ્રતા ચંચલતા આહારની ગવેષણા શુદ્ધિમાં બાધક બને છે. ઉપરોક્ત ચારે ગુણ સંપન્ન સાધુ આહારની ગવેષણા યથાર્થ રીતે કરી શકે છે. મત્તપા - મત્ત શબ્દના ભાત, ભોજન, ભક્ત (વાર) વગેરે અર્થ થાય છે. પ્રસ્તુતમાં સામાન્ય રીતે સંપૂર્ણ ભોજ્ય પદાર્થ માટે મત્ત શબ્દનો પ્રયોગ છે અને પાણી માટે પણ શબ્દ છે. તેથી આ શબ્દનો સંયુક્ત અને સરળ અર્થ "આહાર–પાણી" થાય છે. ગોવર:- ગોચર + અગ્ર = ગોચરાગ્ર. ગોચર શબ્દનો અર્થ છે ગાયની જેમ ચરવું, ભિક્ષાચર્યા કરવી. ગાય આદિ પશુઓ શબ્દાદિ વિષયોમાં આસક્ત ન થતાં, સારા નરસાં ઘાસનો ભેદ ન કરતાં, મૂળમાંથી ઘાસને ઉખેડ્યા વિના ઉપર-ઉપરથી જ ઘાસ ખાય છે. તેમ સાધુ-સાધ્વીઓ પણ શબ્દાદિ વિષયોમાં આસક્ત થયા વિના, ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળનો ભેદભાવ રાખ્યા વિના, પ્રિય-અપ્રિય આહારમાં રાગદ્વેષ કર્યા વિના, સામુદાનિક રૂપથી ભિક્ષાટન કરે છે, તેને ગોચર કહે છે. ગોચરની આગળ જે અગ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તે પ્રધાન અથવા "આગળ વધવાના" અર્થનો દ્યોતક છે. ગાયના ચરવામાં શુદ્ધાશુદ્ધનો વિવેક હોતો નથી. જ્યારે સાધુ-સાધ્વી ગવેષણા કરતાં સદોષ આહાર છોડીને નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. સાધુની ભિક્ષાચર્યા ગાયનીચયથી આગળ વધેલી, વિશિષ્ટ હોવાથી તથા ચરક પરિવ્રાજક આદિના ગોચરથી શ્રમણ નિગ્રંથનું ગોચર કાંઈક વિશિષ્ટ અહિંસક હોવાથી તેને ગોચરાગ્ર કહેવામાં આવે છે. વરે મક-મંદ ગતિથી ચાલે. આ શબ્દ પ્રયોગ ઈર્યાસમિતિનો ધોતક છે. ઉતાવળે ચાલવાથી ઈર્યાસમિતિનું યથાર્થ પાલન થતું નથી અને તેની ચિત્તવૃત્તિ પણ શાંત રહેતી નથી. તેથી મુનિએ અત્યંત પ્રશાન્ત ભાવે, મંદ ગતિથી ચાલવું, તે પણ ગોચરી જનારા ભિક્ષુનો આવશ્યક ગુણ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ગોચરી ગમન વિધિ : पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । वज्जतो बीयहरियाई, पाणे य दगमट्टियं ॥ છાયાનુવાદઃ પુરતો યુગ માત્રથા, પ્રેમાળો મહ વI. वर्जयन् बीजहरितानि, प्राणांश्च दक मृत्तिकां च ॥ શબ્દાર્થ - ગુમાયા= યુગમાત્ર, ધૂસર પ્રમાણ, શરીર પ્રમાણ, સાડાત્રણ હાથ કે ચાર હાથ પ્રમાણ પુરા = આગળ મા = પૃથ્વીને પંદબાણ = જોતો હોય ત્યારૂ = બીજ અને લીલોતરીને પા = પ્રાણીઓને કામચં= સચિત્ત પાણી અને સચિત્ત માટીને વન્નતો વર્જતો – તેની વિરાધના ન કરતો વરે = ગમન કરે. ભાવાર્થ:- ભિક્ષુ માર્ગમાં ચાલતાં આગળ ચાર હાથ પ્રમાણ ભૂમિ પર દષ્ટિ રાખી બીજ, વનસ્પતિ, ત્રસ પ્રાણી, સચિત્ત જળ અને સચિત્ત માટી વગેરેને બરાબર જોઈને ઉપયોગપૂર્વક ચાલે અર્થાત્ મુનિએ સચિત્ત પદાર્થો અને જીવોથી દૂર રહી તેની જતના કરતાં સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે સાધુની ગમનવિધિનું એટલે ઈસમિતિનું દિગ્દર્શન કર્યું છે. પુરો ગુનીયા... - યુગ પ્રમાણ આગળની ભૂમિ જોઈને ચાલવું. યુગ પ્રમાણ, ગાડાની ધરી પ્રમાણ, ધનુષ્ય પ્રમાણ કે શરીર પ્રમાણ. આ સર્વનું માપ લગભગ એક સમાન અર્થાત્ ચાર હાથ છે. ક્યાંક સાડા ત્રણ હાથ પણ કહેવાય છે. તે પણ સાપેક્ષ છે. ચાર હાથ પ્રમાણ આગળ ભૂમિ જોઈને ચાલવાનું તાત્પર્ય એ છે કે ચાલતાં સમયે ચાર હાથ પ્રમાણ ભૂમિમાં રહેલા બેઈન્દ્રિયાદિ પ્રાણી, સચિત્ત માટી, પાણી, બીજ અને વનસ્પતિ આદિને સરળ તાથી જોઈ શકાય છે તથા તેની રક્ષા થઈ શકે છે. ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન ૨૪/૭ માં ઈર્યાસમિતિનું વર્ણન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કર્યું છે; ત્યાં પણ ગુમાં વ રવેરવિધાન દ્વારા ક્ષેત્ર થકી ચાર હાથ ભૂમિને જોઈને ચાલવાનું સૂચન છે. ગમનાગમનમાં સવ-પર રક્ષા વિવેક : ओवायं विसमं खाणु, विज्जलं परिवज्जए । संकमेण ण गच्छेज्जा, विज्जमाणे परक्कमे ॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ अध्य. - ५, ६ . - १ : पिंडैषशा छायानुवाह : अवपातं विषमं स्थाणुं, विजलं परिवर्जयेत् । संक्रमेण न गच्छेत्, विद्यमाने पराक्रमे ॥ AGEार्थ :- ओवायं = पाडा वगेरे विसमं विषम स्थान खाणुं = हूं। विज्जलं डीयड, अहववाणी ४ग्याने परिवज्जए = छोडी हे परक्कमे= अन्य मार्ग विज्जमाणे विद्यमान होय तो संकमेण = ते अयोग्य मार्गने खोणंगीने, साहियां अष्ठाहि राजीने, संभा उरीने ण गच्छिज्जा = न भय. = ભાવાર્થ :- બીજો સારો માર્ગ હોય તો ભિક્ષુ ખાડા કે ઊંચી નીચી વિષમ જગ્યા અને વૃક્ષના ઠૂંઠા કે કાદવવાળા માર્ગને છોડી દે, તેમજ ખાડા કે કીચડવાળા માર્ગને ઓળંગીને ન જાય. તે જ રીતે કીચડ વગેરેને ઓળંગવા માટે ગોઠવેલા કાષ્ઠ, પથ્થર વગેરેની ઉપર પણ ન જાય. पवडते व से तत्थ, पक्खलंते व संजए । हिंसेज्ज पाणभूयाइं, तसे अदुव थावरे ॥ छायानुवा : प्रपतन् वा स तत्र, प्रस्खलन् वा संयतः । हिंस्यात् प्राणभूतानि, त्रसानथवा स्थावरान् ॥ शGधार्थ :- से = ते संजए साधु तत्थ = तेमां पवडंते सपसतां पाणभूयाइं = प्राशी अने भूतोनी, कवोनी तसे लवोनी हिंसेज्ज = हिंसा रे छे. पडतां पक्खलंते स्मलित थत, = त्रस अदुव= अथवा थावरे = स्थावर = ૧૩૫ तम्हा तेण ण गच्छेज्जा, संजए सुसमाहिए । सइ अण्णेण मग्गेण, जयमेव परक्कमे ॥ = ભાવાર્થ:- તેવા વિષમ માર્ગે જતાં ત્યાં તે સંયમી ભિક્ષુ કદાચ લપસી જાય કે ખાડામાં પડી જાય તો ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા થાય. ६ छायानुवा : तस्मात्तेन न गच्छेत्, संयतः सुसमाहितः । सत्यन्यस्मिन् मार्गे, यतमेव पराक्रमेत् ॥ AGEार्थ :- तम्हा = तेथी सुसमाहिए = सारी रीते समाधि राजनार, सुसमाधिवंत संजए - साधु अण्णेण मग्गेण = अन्य भार्गना सइ = होवा पर तेण पूर्वोक्त अयोग्य मार्गथी ण गच्छेज्जा = न भय जयमेव = यतनापूर्व योग्य भार्गथी ४ परक्कमे = गमन ५२. ભાવાર્થ:- સુસમાધિવંત સાધુ અન્ય સારો માર્ગ હોય તો તેવા વિષમ માર્ગે ન જાય અને જો સારો માર્ગ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ન જ હોય તો તે માર્ગે બહુ ઉપયોગપૂર્વક ગમન કરે. વિવેચન : ત્રીજી ગાથામાં ઈર્યાસમિતિના ક્ષેત્ર વિષયક વિવેકનું કથન કર્યા પછી આ ત્રણ ગાથાઓમાં અન્ય જીવોની રક્ષા સાથે મુખ્યતયા આત્મરક્ષા(સાધુના શરીરની રક્ષા) માટે વિવેક દર્શાવ્યો છે. ઓલાવું - જે માર્ગમાં ખાડા, ઊંચી નીચી જમીન આવતી હોય, વૃક્ષના ટૂંઠા પડ્યા હોય, કાદવ, કીચડ હોય તેવા વિષમ માર્ગથી જવામાં શારીરિક નુકશાન થાય છે. તેવા માર્ગની વિષમતાના કારણે સાધક પડી જાય કે પગ લપસી જાય તો હાથ પગ વગેરે ભાંગી જાય તો આત્મ વિરાધના થાય અને નીચે પડતાં ત્રણ સ્થાવર જીવોની હિંસા થવાથી સંયમ વિરાધના થાય; તેથી સાધુ તેવા માર્ગ પર ગમન ન કરે. સંહને :- જેની સહાયથી જળ, ખાડા વગેરેને પાર કરવામાં આવે તેવું પાટિયું, પથ્થર વગેરે મૂકવામાં આવેલા હોય, લાકડા વગેરેથી કાચો પુલ બાંધેલો હોય, તેવા માર્ગે જવું ન જોઈએ; ક્યારેક બીજો કોઈ રસ્તો ન જ હોય ત્યારે અપવાદ માર્ગે આ પ્રકારના વિષમ માર્ગથી જવું જ પડે તેમ હોય તો મુનિ યતના પૂર્વક જાળવીને જાય. પૃથ્વીકાય જયણા વિવેક : इंगालं छारियं रासिं, तुसरासिं च गोमयं । ससरक्खेहिं पाएहि, संजओ तं णाइक्कमे ॥ છાયાનુવાદ: આ કવિ રશિ, તુવરાશિ ૪ નોનસ્ | सरजष्काभ्यां पादाभ्याम्, संयतस्तं नाक्रामेत् ॥ શબ્દાર્થ – સંનો = સયત-મુનિ i = કોલસાના ઢગલા પર છારિયં રસિં = રાખના ઢ ગલા પરતુસરલિંગ ફોતરાના ઢગલા પરનોખયં છાણના ઢગલા પરતંતે ઢગલાઓનું સનરહિં = રજથી ભરેલા, રજસહિત પાર્દિક પગોથી ખાને = અતિક્રમણ ન કરે, ઓળંગે નહીં. ભાવાર્થ:- ગોચરી જતાં માર્ગમાં કોલસાના ઢગલા પર, રાખના ઢગલા પર, ડાંગર ઈત્યાદિ ફોતરાના ઢગલા પર કે છાણના ઢગલાપર સચિત્ત રજથી ખરડાયેલા પગે ભિક્ષુ ગમન ન કરે કે તેને ઓળંગે પણ નહિ. વિવેચન : આ ગાથામાં પૃથ્વીકાયની વિરાધના ન થાય તેવો વિવેક દર્શાવ્યો છે. ઉપાd છારિયં-વિહાર કરતાં કે ગોચરી જતાં ક્યારેક સાધુના પગ સચિત્ત રજથી ખરડાઈ જાય(ભરાય Page #197 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા ૧૩૭ '૮] જાય) તો તેવા પગે મુનિ રાખ, તુષ વગેરેના ઢગલા પરથી ચાલે નહીં. કારણ કે તે પદાર્થો પર પગ મૂકતાં જ તે તેમાં ખેંચાઈ જાય અને તે પદાર્થોથી પગ પર રહેલી સચિત્ત રજની વિરાધના થાય. માટે ભિક્ષુ સચિત્તરજથી ખરડાયેલા પગે તેવા માર્ગે ન જાય જો જવું જરૂરી હોય તો પગને રજોહરણથી પૂજીને જાય. ભિક્ષાર્થ ગમનમાં ત્રણ સ્થાવર રક્ષા વિવેક :___ण चरेज्ज वासे वासंते, महियाए व पडतीए । महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥ છાયાનુવાદ: ર વર્ષે વર્ષતિ, દિલાય વા પતન્યામ્ I महावाते वा वाति, तिर्यक्संपातिमेषु वा ॥ શબ્દાર્થ-વારે = વર્ષા, વરસાદવા તે = વરસતો હોય મહિયા = ધુમ્મસ પડતી = પડતી હોય મદાવાદ = મહાવાયુ વાયતે = વાતો હોય તિરિચ્છાપામેલું = તિરછી ગતિવાળા અર્થાત્ પતંગિયા આદિ જીવો ઊડતા હોય ત્યારે જ વરેન્ન = ન ચાલે. ભાવાર્થ – ભિક્ષુ ત્રસ, સ્થાવર જીવોની રક્ષા માટે જ્યારે વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય, મહાવાયુ વાતો હોય કે ખૂબ ધૂળ ઊડતી હોય તથા માખી, મચ્છર, પતંગિયા વગેરે અનેક પ્રકારના જીવો ઊડી રહ્યા હોય ત્યારે ગોચરી અર્થે ન જાય. વિવેચન : આ ગાથામાં પૃથ્વી, પાણી, વાયુ હવા અને ત્રસ જીવોની રક્ષા માટે ચાર પ્રકારની વિશેષ પરિસ્થિતિમાં ગોચરી ગમનનો નિષેધ કરતાં સામાચારિક નિયમો દર્શાવેલ છે. (૧) છ વરેન્દ્ર વાતે વાતે - વરસાદનું પાણી પણ સચિત્ત હોય છે તેના એક–એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. તે જીવોની રક્ષા માટે મુનિ અલ્પ યા અધિક વરસાદ વરસતો હોય ત્યારે ગોચરી ન જાય. તેવા સમયે ગમનાગમન કરવાથી પાણીના જીવોની વિરાધના થાય છે. અલ્પવર્ષાના(ઝીણાં-ઝીણાં) ટીપા બંધ થાય પછી ગોચરી જવાય અને ધોધમાર વરસાદ પડ્યો હોય માર્ગમાં પાણી વહેવા લાગ્યું હોય તો વરસાદ બંધ થયા પછી પા(વા) કલાક કે અડધી કલાક બાદ ગોચરી જવાય; કારણ કે ભીનો માર્ગ પણ સચિત્ત પાણીવાળો હોય અને ઘરોના દરવાજા, ઘરોના ફળિયા ભીના હોય ત્યાં પણ સચિત્ત પાણી હોય છે. માટે મુનિ વરસાદ બંધ થયા પછી પણ વિવેક રાખે. (ર) મદ વ પતિ – ધુમ્મસ ઝાકળ વગેરે વરસાદની અપેક્ષા અલ્પ અને ઝીણી (સૂક્ષ્મ) હોય છે. તેના પણ પ્રત્યેક કણમાં અસંખ્ય અષ્કાયના જીવો હોય છે. તેથી જ્યારે ધુમ્મસ વગેરે વરસતી સ્પષ્ટ દેખાય ત્યારે ગોચરી ન જવાય. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર (૩) મહાવા વ વાતે - આંધી, તોફાન, વાવાઝોડા વગેરેના સમયે વાયુકાયના જીવોની વિશેષ ઉત્પત્તિ અને વિક્રિયા થાય છે, સાથે જ તેમાં સચિત્ત રજ પણ ઘણાં પ્રમાણમાં ઉડીને આવે છે. તે સમયે ગોચરી જવાથી વાયુકાય અને પૃથ્વીકાય બંને જીવોની વિરાધનાની થાય છે તેથી તે સમયે છકાયના રક્ષક શ્રમણને ગોચરી માટે કે અન્ય પણ કોઈ પ્રવૃત્તિ માટે ઉપાશ્રય બહાર જવાનો નિષેધ સમજવો જોઈએ. (૪) તિરિષ્ઠ સંપારણુ વા:– ટીડ, પતંગિયા, મચ્છર, મસિ આદિ તિર્યક સંપાતિમ જીવો ચારે બાજ ઊડતા હોય અથવા વર્ષા આદિ ઋતુમાં શુદ્ધ જીવો પૃથ્વી પર પથરાયેલા હોય ત્યારે ઈર્યાસમિતિનું પાલન કરવું કઠિન બની જાય છે. તે સમયે ગમન કરતા તે ઉડનારા સૂક્ષ્મ જીવો આંખ, કાન આદિમાં ભરાઈ જાય, તેથી તે જીવોની હિંસા થાય અને આત્મ વિરાધના પણ થાય છે. આ ચારે પરિસ્થિતિમાં જવાથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી સાધુ વિવેકપૂર્વક તે વિરાધનાથી દૂર રહે. આ જ પ્રકારના ભાવોયુક્ત નિષેધ સૂત્ર આચારાંગ સૂત્રમાં પણ છે. ગોચરીમાં વેશ્યાવસ્તીનો વિવેક : ण चरेज्ज वेससामंते, बंभचेरवसाणुए । बंभयारिस्स दंतस्स, होज्जा तत्थ विसोत्तिया ॥ છાયાનુવાદ: વેશપામો, વાર્થવશીનુI ब्रह्मचारिणो दान्तस्य, भवेत्तत्र विस्रोतसिका ॥ શબ્દાર્થ – વંશવેરવાનુ = બ્રહ્મચર્ય વશવર્તી સાધુ, બ્રહ્મચર્યની સાધનામાં તલ્લીન સાધકે વેસલામતે = વેશ્યાના સમીપ સ્થાનમાં, વેશ્યાની વસ્તીમાં વ = ન જાય તQ = ત્યાં તેન્દ્રિય સંમલારિટ્સ = બ્રહ્મચારીને વિત્તિયા = સંયમમાં બાધા, શ્રોતરૂપવિચારધારામાં વિકૃતિ, મનોવિકાર ઢોળી = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ- બ્રહ્મચર્યની સાધનામાં તલ્લીન સાધકે વેશ્યાના ઘરની નજીકમાં કે તેની વસ્તીમાં જવું નહીં. ત્યાં જવાથી દમિતેન્દ્રિય અને બ્રહ્મચારી પુરુષના સંયમમાં બાધા ઉત્પન્ન થાય છે અર્થાતુ સંયમ(બ્રહ્મચર્ય) સાધનાના ચાલતા પ્રવાહમાં બાધારૂપ વિકાર પેદા થાય છે. अणाययणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । होज्ज वयाणं पीला, सामण्णम्मि य संसओ ॥ છાયાનુવાદઃ અનાયતને વરતા, સંસળTબન્T. भवेव्रतानां पीडा, श्रामण्ये च संशयः ॥ શબ્દાર્થ – સાયેયને = અસ્થાનમાં, વૈશ્યાના મહોલ્લામાં, પાડામાં વસંતલ = જનાર સાધુને REE-Iજતાથ'S ISSS " ૧૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા [ ૧૩૯ ] ११ મિથi = વારંવારના સંસર = સંસર્ગથી વાળું = બ્રહ્મચર્ય વ્રતમાં, વ્રતના પરિણામોમાં વીલા = પીડા, બાધા દોષ = થાય સામામિ = સાધુપણામાં, સંયમમાં સગો = સંશય ઉત્પન્ન થાય. ભાવાર્થ:- બ્રહ્મચર્યનો નાશ થઈ જાય એવા કુસ્થાનમાં અર્થાતુ વેશ્યાના મહોલ્લામાં જતાં વારંવાર સંસર્ગ- પરિચયથી સંયમ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રતના પરિણામોમાં બાધા ઉત્પન્ન થાય છે, તેમજ ગ્રહણ કરેલા શ્રમણ ધર્મમાં પોતાને સંશય થાય છે અર્થાત્ સંયમ છોડવાના ભાવ થાય છે અથવા બીજાને સાધુના સંયમમાં સંદેહ થાય. तम्हा एवं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । वज्जए वेससामंतं, मुणी एगंतमस्सिए ॥ છાયાનુવાદ: તસ્માતઃ વિજ્ઞા, કોષ તિવર્ધનમ્ । वर्जयेद् वेशसामन्तं, मुनिरकान्तमाश्रितः ॥ શબ્દાર્થ - તહીં = તે માટે પ્રતિક્ષિણ = એકાંતમાં રહેનારા મુળી = સાધુ પર્વ = આ પ્રકારે કુકા- વકૃ = દુર્ગતિને વધારનાર કો = દોષને વિયાગરા = જાણીને વેસલામત = વેશ્યાની વસ્તીનો વર = વર્જન કરે, છોડી દે, ત્યાં ન જાય. ભાવાર્થ:- તેથી એકાંત મુક્તિના સાધક મુનિ વેશ્યાની સમીપના સ્થાનને બ્રહ્મચર્ય વ્રતની સાધનામાં દોષ રૂપ અને દુર્ગતિને વધારનાર જાણીને તેનો ત્યાગ કરે અર્થાતુ ત્યાં ગમનાગમન ન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સાધુના બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષાને માટે સૂચન છે. વજ્ઞવેસ સામત - આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) દરેક નગરો કે મહાનગરોમાં વેશ્યાઓની વસ્તી હોય છે. ક્યાંક તે વસ્તી ભિક્ષુના ગોચરીના ઘરોથી નજીક તે માર્ગમાં હોય છે. (૨) કોઈ નગરમાં વેશ્યાના એક—બે ઘર ગોચરીના ઘરોની વચ્ચે પણ હોય છે. ભિક્ષુએ તેવા વેશ્યાના મહોલ્લામાં અથવા તેના લતાની નજીકથી પણ જવું નહીં. કારણ કે ત્યાં જવાથી બ્રહ્મચર્ય મહાવ્રતમાં અનેક પ્રકારે વિક્ષેપ થવાની શક્યતા રહે છે. સામમ્મિ યે સો :- સાધુ પ્રત્યે લોકોને શંકા થાય અથવા સાધુનું મન પણ બ્રહ્મચર્યથી કે સંયમથી વિચલિત થઈ શકે છે માટે મુનિ આવા બ્રહ્મચર્ય વિઘાતક સ્થાનોથી હંમેશાં દૂર રહે. નંબર ૧ - બ્રહ્મચર્યમાં વસનાર અથવા ગુરુની આજ્ઞામાં રહેનાર સાધક. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર વેસ સામતે - વેશ્યા શબ્દથી પ્રાકૃતમાં વેત શબ્દ બનેલ છે અને મહોલ્લાની નજીકના અર્થમાં સામંતશબ્દનો પ્રયોગ થયો છે. બંને મળીને વેત સામંત શબ્દ થયો છે. ટીકા, ચૂર્ણિ વગેરે વ્યાખ્યાઓમાં તેના વિભિન્ન રીતે અર્થ કરવામાં આવ્યા છે. વિત્તિયા :- વિસોતિકા. સોત = સંયમ પ્રવાહ, વિ = વિપરીત, વિગ્રોત = વિપરીત પ્રવાહ અર્થાતુ સંયમપ્રવાહમાં બાધક. સંયમ પ્રવાહ અંતર્મુખી વહેવાને બદલે બહિર્મુખી વહે, તેને વિપરીત સંયમ પ્રવાહ કહે છે. સંયમી જીવનના મુખ્ય બ્રહ્મચર્ય વ્રતના પરિણામોમાં બાધા ઉત્પન્ન થાય ત્યારે સંયમ પ્રવાહ વિપરીત–બહિર્મુખી થઈ જાય છે. તેથી અહીં બ્રહ્મચર્ય વ્રતના બાધકનિમિત્ત (વેશ્યાના સ્થાન)ને વિશ્રોતિકા રૂપ કહ્યું છે. કારણ કે વેશ્યાના મોહલ્લામાં વારંવાર જવાથી સંયમ પ્રવાહમાં, સંયમના પરિણામોમાં કે બ્રહ્મચર્યમાં બાધાઓ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. શ્રી આચારાંગ સૂત્રમાં પણ–વિશ્વા સબ્સ વિસરિયે = ઉત્પન્ન થનાર સમસ્ત બાધાઓને દૂર કરીને, બાધક વિચારોને દૂર કરીને, એવો અર્થ છે. સંક્ષેપમાંવિત્તિ શબ્દનો સરળ અર્થ છે બાધાઓ. અનયય - અનાયતન. ન જવા યોગ્ય સ્થાન અથવા અશુદ્ધસ્થાન કે કુસ્થાન. જે સ્થાન વ્રતોમાં દોષ ઉત્પન્ન કરે તેને અનાયતન કહેવાય છે. અહીં વેશ્યાયતન વેશ્યાગૃહ કે વેશ્યાના મહોલ્લા માટે વિશેષણ રૂપે આ શબ્દનો પ્રયોગ થયો છે. પાંતરિસ – મુનિ મોક્ષ માર્ગ સેવી છે, વિવિક્ત શય્યા સેવી છે અર્થાત્ સ્ત્રી પશુ, પંડગ, રહિત સ્થાનનો સેવી છે, એકમાત્ર આત્મભાવમાં સ્થિત છે. એવા મુનિ વેશ્યાના સ્થાનથી સદા દૂર રહે. ગૌચરીમાં માર્ગગમન વિવેક : साणं सूइयं गावि, दित्तं गोणं हयं गयं । संडिब्भं कलहं जुद्धं, दूरओ परिवज्जए ॥ છાયાનુવાદઃ શ્વાનં તિi , નાલં વં નિમ્ | सडिंब्भं कलहं युद्धं, दूरतः परिवर्जयेत् ॥ શબ્દાર્થ:- સાઈ = શ્વાન-કૂતરો સૂયં નાહિં = નવ પ્રસૂતા ગાય હિi = દર્પિત, ઉન્મત્ત થયેલો જોઇ = બળદ હચું = અશ્વ ય = હાથી સંકિK = બાળકોને રમવાનું સ્થાન હાઈ = કલહ સ્થાન ગુપ્ત યુદ્ધનું સ્થાન વગેરેને દૂર દૂરથી જ પરિવMણ = છોડીને ચાલે. ભાવાર્થઃ- ગોચરીએ જતાં મુનિના માર્ગમાં જ્યાં કૂતરા, નવપ્રસૂતા ગાય, મદોન્મત્ત બળદ, અશ્વ કે ગજ વગેરે હોય તથા જ્યાં બાળકો રમતાં હોય, લોકો પરસ્પર કલહ કે યુદ્ધ કરતા હોય, તેવા સ્થાનને કે તે માર્ગને દૂરથી જ છોડી દે. આવા સ્થાનોમાં ચાલતાં કંઈક અકસ્માત થવાનો સંભવ રહે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉર્દૂ.-૧ : પિંડૈષણા १३ अणुण्णए णावणए, अप्पट्ठेि अणाउले । इंदियाणि जहाभागं, दमइत्ता मुणी चरे ॥ છાયાનુવાદ : અનુન્નતો નાવનત:, અપ્રદૃષ્ટોઽનાત: | इन्द्रियाणि यथाभागं, दमयित्वा मुनिश्वरेत् ॥ શબ્દાર્થ:- મુળી = મુનિ અણુળણ્ = ઉન્નત ન થાય, બહુ ઊંચુ મુખ ન રાખે, ઊંચુ જોઈને ન ચાલે બાવળ૬ = અવનત ન થાય, અતિ નીચું મુખ ન રાખે, અતિ નીચે જોઈને ન ચાલે, દીનતા ધારણ કરીને ન ચાલે અદ્દિકે - હર્ષિત થયા વિના ગળાન્તે = આકુલતા રહિત રૂપિયાડું - ઈન્દ્રિયોની નામાનું - પોત પોતાના વિષયોની આસક્તિને વમત્તા = દમન કરીને પરે = ચાલે. = ૧૪૧ ભાવાર્થ:- માર્ગે ચાલતા મુનિ અતિ ઊંચું મુખ રાખીને ઉપર જોતાં–જોતાં ન ચાલે. તે જ રીતે અતિ નીચું મુખ રાખીને પણ ન ચાલે. અનુકૂલ સંયોગમાં બહુ હર્ષિત ન થાય. પ્રતિકૂલ સંયોગે દીનતા કરે નહિ અને પોતાની દરેક ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાં યોગ્ય રીતે દમન કરી સંયમમાં વિચરણ કરે. १४ दवदवस्स ण गच्छेज्जा, भासमाणो य गोयरे । हसंतो णाभिगछेज्जा, कुलं उच्चावयं सया ॥ છાયાનુવાદ : દ્ભુત વ્રુત્ત ન ાછેત્, ભાષમાગશ્વ શોષરે । हसन्नाभिगच्छेत्, कुलमुच्चावचं सदा ॥ = શબ્દાર્થ – જ્ઞેયરે – ગોચરીને માટે ઇન્વાવયં ત્ત્ત - ઉચ્ચ–નિમ્ન સર્વ કુલોમાં ક્ષા = સદા વવવસ્ત = ઉતાવળો ઉતાવળો માલમાળો = વાતો કરતો ખ લ્ઝેખ્ખા = ન જાય હસતો હસતો—હસતો ળામા∞ખ્ખા = ગમન કરે નહીં. ભાવાર્થ:- હંમેશાં ધનવાન કે નિર્ધન ઘરોમાં ભેદભાવ વિના ગોચરી જનાર સંયમી સાધુ બહુ ઉતાવળે ન ચાલે, તેમજ હસતાં હસતાં કે વાતો કરતાં ન ચાલે. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં માર્ગગમન સંબંધી શિક્ષાવચન છે જેમાં બારમી ગાથામાં સ્વ–રક્ષા વિવેક, તેરમી ગાથામાં મન ઈંદ્રિય નિગ્રહ સૂચન અને ચૌદમી ગાથામાં ગમન સંબંધી વ્યવહારિક વિવેક નિર્દિષ્ટ છે. साणं सूइयं -- (૧) સાળ = ગોચરી માટે ભ્રમણ કરતા ભિક્ષુ કૂતરાના નજીકથી ન ચાલે પરંતુ તેનાથી પૂર્ણ સાવધાની રાખતાં દૂર રહીને ચાલે. કદાચ તે સાધુને દેખતાં જ ભસવા લાગે તો મુનિ ભયભીત તે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ | શ્રી દશવૈકાલિક સૂત્ર ન થતાં ધૈર્યપૂર્વક સાવધાની અને વિવેકથી ઊભા રહે કે ગમન કરે. (ર) સૂફાં માર્લિ = નવ પ્રસૂતા ગાયનો સ્વભાવ પ્રાયઃ અશાંત બની જાય છે, માટે તેના પાસેથી પસાર થવાનું હોય તો મુનિએ બહુ જ વિવેક કે સાવધાની રાખવી. (૩–૪–૫) વિર જોઇ ય ય = હાથી, ઘોડા અને બળદ સામાન્ય માનવથી બહુશક્તિવાળા પશુ છે અને જ્યારે તે ઉન્મત્ત દશામાં(મસ્તીમાં) કે કૂરતામાં દોડતા ચાલતા હોય ત્યારે આત્મરક્ષાર્થે મુનિ તે માર્ગમાં નહીં જવાનું કે કોઈ સ્થાને ઊભા રહી જવાનું નિર્ણય લઈ વિવેક જાળવે (૬) સહિs = બાળકો માર્ગમાં દોડધામવાળી રમત રમતા હોય કે ક્રિકેટ વગેરે રમવામાં લીન હોય તો મુનિએ તે માર્ગે જવાનો પૂર્ણ વિવેક રાખવો અર્થાત્ કાં તો તે માર્ગને છોડી જ દેવો અને જો આવશ્યક હોય તો અત્યંત સાવધાન થઈને જવું. (૭) નઈ = માર્ગમાં આવેલ કે ક્રોધમાં ભરાયેલા લોકો પરસ્પરમાં ક્લેશ (વાક-ક્લેશ) કરી રહ્યા હોય તો તે લોકોથી પણ મુનિએ બચીને ચાલવું (૮) ગુદ્ધ = ક્લેશની વૃદ્ધિ થતાં લોકો મારામારી રૂપે લડાઈ કરતા હોય તો મુનિએ તે માર્ગને ફેરવી દેવો કે ઊભા રહી જવું અથવા તો પૂર્ણ સાવધાનીથી વિચક્ષણતાપૂર્વક ત્યાંથી શીઘ્ર નીકળી જવું. આ સવે વિવેક આત્મરક્ષાથે સૂચિત કરેલ છે. અUTE :- આ ગાથામાં નિરૂપિત વિષયનું તાત્પર્ય એ છે કે- સાધુ જ્યારે ગોચરી માટે માર્ગમાં ચાલતા હોય ત્યારે તેના પર સ્વધર્મી, અન્ય ધર્મ કે અધર્મી લોકોની દષ્ટિ પડતી હોય છે. તે સમયે મુનિની ચાલમાં કે મુખમુદ્રામાં (૧) માન–ઘમંડ (૨) દીનતા–ઉદાસીનતા (8) અતિ હર્ષના ભાવો (૪) મન, વચન અને કાયાની આકુળતા–વ્યાકુળતા કે ચંચલતા અને (૫) ઈદ્રિયોની આસક્તિના ભાવો ન દેખાય. ગોચરીમાં ચાલતાં મુનિ કંઈક જોવામાં કે સાંભળવા આદિમાં ચિત્ત ન રાખે પરંતુ વિષમભાવથી રહિત, સહજ પ્રસન્ન ભાવે, મંદગતિથી ગમન કરે. જો મુનિના ચહેરા પર અભિમાન કે દીનતા, હર્ષ કે શોકનો અતિરેક તેમજ અન્ય કોઈપણ પ્રકારની ચંચળતા કે વિષયો માટેની વ્યાકુળતા પ્રતીત થાય તો તેમાં જૈન શ્રમણનું અને જિનશાસનનું ગૌરવ હણાય છે. વ્યાખ્યાકારે અપુછાણ પાવા ના બે–બે અર્થ કર્યા છે. પુuTS = દ્રવ્યથી ઊંચુ મુખ કરીને ચાલવું અને ભાવથી જાતિ વગેરે આઠ પ્રકારના મદથી અક્કડ બનીને ચાલવું. આ બંને પ્રકારની ઉન્નતતાનો ત્યાગ કરવો જોઈએ. પાનપર = દ્રવ્યથી અત્યંત નીચું જોઈને, ઝૂકીને ચાલવું. ભાવથી દીનવૃત્તિથી કે ઉદાસચિત્ત થઈ ચાલવું. આ બંને પ્રકારની અવનતતાનો મુનિએ ત્યાગ કરવો જોઈએ. વવવવર્સ - આ ચૌદમી ગાથામાં મુનિને ચાર પ્રકારના વ્યવહાર સંબંધી વિવેક રાખવાની હિતશિક્ષા છે– (૧) વવવવર્સ = સાધુ ઉતાવળે થઈને, ધબાધબ પગ મૂકતાં ન ચાલે પરંતુ ગોચરીમાં ભ્રમણ કરતા મુનિ વિશેષ ધ્યાન રાખી શાંત ગજગતિથી ગમન કરે (ર) માસમાનો = ગોચરી જતાં બીજા મુનિ સાથે કે ગૃહસ્થ સાથે માર્ગમાં વાતો ન કરવી પરંતુ પ્રાયઃ મૌન સાથે જ ચાલવું જોઈએ. તેમ કરતાં મુખ્ય રીતે ઈર્યાસમિતિનું શુદ્ધ પાલન થાય છે તેમજ જોનાર પથિકને મુનિની શિષ્ટતા દેખાય છે. (૩) હસતો = ગોચરી માટે ચાલતા મુનિ હસવાની પ્રવૃત્તિ પણ ન કરે. હસીમાં પરસ્પર વાર્તાલાપ થાય, ઈર્યાસમિતિ દૂષિત થાય અને દેખનારને પણ અયોગ્ય લાગે. (૪) સુરત ૩ન્નાવ = મુનિએ ઘનાઢય કે સામાન્ય ઘરોમાં ભેદભાવ રાખ્યા વિના સર્વત્ર ભિક્ષા માટે ગમન કરવું જોઈએ. Page #203 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા ૧૪૩ સંક્ષેપમાં સૂત્રોક્ત આસક્રિયાઓના ત્યાગ અને વિવેકમાં સાધુના સંયમની સુરક્ષા, ઈર્યાસમિતિનું પાલન અને જિનશાસનનું ગૌરવ તેમજ સમભાવનું પોષણ વગેરે લાભ સમાવિષ્ટ છે તથા જોનારને મુનિની સભ્યતા, શિષ્ટતા પ્રતીત થાય છે. ગોચરીમાં દષ્ટિ વિવેક - १५ आलोयं थिग्गलं दारं, संधिं दगभवणाणि य । चरंतो ण विणिज्झाए, संकट्ठाणं विवज्जए ॥ છાયાનુવાદ: આતો છત કારં, શ્વમુવમવનનિ જ चरेन्न विनिध्यायेत् शङ्कास्थानं विवर्जयेत् ॥ શબ્દાર્થ - વતો = ગોચરીમાં જતાં માનોર્થ = ગવાક્ષ, ઝરૂખા થિ = ભીંતમાં ગાબડું પડ્યા પછી ચણી દીધેલો, પૂરી દીધેલો ભાગ વાર = દ્વારાદિને સંધ = ચોર આદિ દ્વારા કરાયેલા છિંડાને, છિદ્રને, બાકોરાને પામવાણ = પાણિયારાને વિખાણ = તાકી તાકીને ન જુએ સંછઠ્ઠાઇ = તે શંકાના સ્થાનો છે તેને વિવM = છોડી દે. ભાવાર્થ:- ગોચરી ગયેલા ભિક્ષુ ગૃહસ્થોના ઘરની બારીઓ કે ગવાક્ષ, દીવાલોના સાંધાના વિભાગ, બાકોરાં, બારણા અને પાણિયારા વગેરે સ્થાનોની સામે તાકી તાકીને ન જુએ. શંકાના તે સ્થાનોને તાકીને જોવાથી લોકોને સાધુ પર કે તેના ચારિત્ર પર આશંકા થાય; માટે મુનિ તે શંકા સ્થાનો(શંકાઓ ઉત્પન્ન કરનારી પ્રવૃત્તિઓ)નો ત્યાગ કરે. रण्णो गिहवईणं च, रहस्सारक्खियाणि य । संकिलेसकरं ठाणं, दूरओ परिवज्जए । છાયાનુવાદ: રો હપતીના શ્વ, રહસ્થાતિનિ જા संक्लेशकरं स्थानं, दूरतः परिवर्जयेत् ॥ શબ્દાર્થ – ૨Uળો = રાજાનાાિદવ = ગૃહસ્થના આરજિહથાપિ = સુરક્ષિત રાખેલા રહસ્સ = ગુપ્ત પદાર્થ, ગોપનીય વસ્તુઓ, ધન સામગ્રી સવિરં ટાળ = ક્લેશકારક સ્થાનોને દૂર = દૂરથી પરિવME = છોડી દે. ભાવાર્થ - રાજા અને શેઠ વગેરે લોકોના ગુપ્ત ધન, શસ્ત્રાદિ રાખવાના ગુપ્ત અને સુરક્ષિત સ્થાનોને મુનિ દૂરથી જ વર્જન કરે; તેની નજીક ન જાય. કારણ કે તેવા સ્થાનો બહુ સંક્લેશના ભાજન (અસમાધિજનક) હોય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ગૌચરી ગયેલા સાધુ માટે ગૃહસ્થના ઘરના કેટલાંક શંકાશીલ સ્થાનોને તથા રાજાદિનાં ગુપ્ત સ્થળોને જોવા સંબંધી વિવેક સૂચિત કરેલ છે. પામવાબ :- જળ રાખવાના સ્થાન પાણિયારું, આ સામાન્ય અર્થ છે. વ્યાખ્યાઓમાં (૧) જલગૃહ (૨) સાર્વજનિક સ્નાનગૃહ (૩) જલમંચિકા– જ્યાંથી સ્ત્રીઓ પાણી ભરે તે સ્થાન વગેરે અર્થ ઉપલબ્ધ થાય છે. रहस्सारक्खियाणि :- रहस्या: गुप्त पदार्था, रक्षितानि यत्र ते रहस्यारक्षितानि સ્થાનાનિ = રાજા અને નગરશેઠના ભંડાર, કોઠાર કે શસ્ત્રાગાર વગેરે ગુપ્ત સ્થાનોનું મુનિ વર્જન કરે અર્થાત્ ત્યાં ન જાય.૨૯ આરક્ષા અને ર લાવાના આ પ્રકારે સંસ્કૃત છાયા કરતાં ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે– રાજાના, નગરશેઠના અને આરક્ષકોના મંત્રણા સ્થાનને અસમાધિકારક માનીને મુનિ દૂરથી તેનો પરિત્યાગ કરે. તાત્પર્ય એ છે કે મોટા માણસોના ભંડાર, કોઠાર, શસ્ત્રાગાર કે મંત્રણા સ્થળોમાં અથવા તેના નજીકમાં ગમનાગમન કરવાથી આરક્ષકોને સાધુ પ્રત્યે વિવિધ પ્રકારે શંકાઓ ઉત્પન્ન થાય અર્થાત્ "જાસૂસ છે" તેમ માનીને કોઈ સાધુને પકડે, બાંધે કે કેદમાં પૂરે અથવા રાજસભામાં લઈ જાય વગેરે અનેક ઉપદ્રવોની સંભાવના રહે છે. તેથી શાસ્ત્રકારે આવા સ્થળોને સંકલેશકારી કહીને મુનિઓને સાવધાન કર્યા છે. ગૌચરીમાં નિષિદ્ધ કુલ :१७ पडिकुटुं कुलं ण पविसे, मामगं परिवज्जए। अचियत्तं कुलं ण पविसे, चियत्तं पविसे कुलं ॥ છાયાનુવાદઃ તિરં નં પ્રવિરોત, મામેરું વિચિત્ | अप्रीतिकुलं न प्रविशेत्, प्रीतिमत् प्रविशेत्कुलम् ॥ શબ્દાર્થ - પડિ૬ = આગમ નિષિદ્ધ ગુe = કુળમાં જ પવિતે = પ્રવેશ ન કરે નામ = ગૃહસ્વામી એમ કહે કે મારે ઘેર આવશો નહીં એવા ઘરને પરિવાર છોડી દે આવિયાં સુer = અપ્રતીતકારી કુલ, નિદિત કુલ, જે કુળમાં જવાથી જોનારા મનુષ્યોને અપ્રીતિ થાય તેવા કુળમાં, માંસાહારી કે શરાબી અને દુષ્યરિત્ર સ્ત્રી પુરુષવાળા પ્રસિદ્ધ કુળમાં જ પવિતે = પ્રવેશ ન કરે વિયત્ત = = અનિંદિત કુળમાં પવિતે = પ્રવેશ કરે. ભાવાર્થ:- સાધુ નિષિદ્ધ કુળોમાં પ્રવેશ ન કરે, વળી જે ગૃહસ્થ નિષેધ કર્યો હોય કે "મારે ઘેર આવશો નહીં" તેવા ઘરે જાય નહીં તથા જે નિદિત કુળ હોય કે નિંદિત આચરણવાળા હોય; ત્યાં પણ પ્રવેશ ન કરે. પણ જે અનિંદિત કુલ કે અનિંદિત આચરણવાળા કુળ હોય ત્યાં સાધુ ભિક્ષાર્થે પ્રવેશ કરે. Page #205 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા ૧૪૫ વિવેચન : પ્રસ્તુત ગાથામાં ગૌચરી ન જવાના ઘરોને ત્રણ શબ્દથી અને ગૌચરી જવા માટેના ઘરોને એક શબ્દથી દર્શાવ્યા છે. () ડિ૬ – નિષિદ્ધ, આચારાંગ અને નિશીથ સૂત્રના આધારે સાધુ માટે જુગુણિત કુળોમાં તેમજ અનાર્ય ઘરોમાં ગોચરી જવાનો નિષેધ થાય છે. શ્રમણો મુખ્યતયા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના ઘરોમાં ગોચરી જાય છે. તે કુળોના રીત રિવાજ–વ્યવહારને ધ્યાનમાં રાખીને આચારાંગ સૂત્ર ર/૧/ર માં ૧૨ કુળોનાં નામ કહ્યા છે. તે કુળોમાં અને તેના જેવા અન્ય પણ અજુગુણિત(લોકોમાં અવૃણિત) કુળોમાં ગોચરી જવાનું વિધાન છે. તાત્પર્ય એ છે કે જે ક્ષેત્ર, કાલમાં જે ઘરોના લોકો સાથે ગામના પ્રતિષ્ઠિત કુળના લોકોને આહારપાણીનો વ્યવહાર ન હોય તે ઘરોને શાસ્ત્રમાં જુગુપ્સિત કુળ કહ્યા છે; તેમાં વ્યવહાર દષ્ટિને મુખ્ય કરીને ભિક્ષુ ગોચરી માટે જાય નહીં, તે શાસ્ત્રાજ્ઞા છે. તે કુળોને અહીં પડ૬ શબ્દથી સૂચિત કર્યા છે. તેમજ અનાર્ય જાતિના કુળોને પણ આ શબ્દથી સમજવા જોઈએ. નામ :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) મમત્વશીલ અર્થમાં આ શબ્દ પ્રયોગ આગમમાં મળે છે. (૨) મા = નહીં આવવું + મ = મારા ઘરે. જેણે કોઈ પણ ભાવોથી કે કારણથી સાધુઓને પોતાના ઘરે આવવાનો સ્પષ્ટ નિષેધ કર્યો હોય તેવા ઘરે સાધુ ગોચરી જાય નહીં. આ બીજો અર્થ અહીં પ્રાસંગિક છે. (૩) વિવેત્ત – અપ્રતીતકારી, અયોગ્ય આચરણ કરનારા લોકમાં નિંદાપાત્ર, માંસાહારી, મદ્યપાન કરનારા કે દુષ્યરિત્ર સ્ત્રીઓનાં(વેશ્યાઓના) ઘરોને અપ્રતીતકારી સમજવા. તેવા ઘરોમાં મુનિને ગોચરીએ જતાં જોઈને જૈન અને લોકોને જૈન સાધુ પ્રત્યે અવિશ્વાસ કે ઘણા ઉત્પન્ન થાય છે. આ રીતે અપ્રતીતિ થવાથી તે લોકો પોતાના ઘરે આવવાનો પણ સાધુને નિષેધ કરે; માટે મુનિ શુદ્ધ આચાર વિચારવાળા કુળોમાં જ ગોચરી માટે જાય. - પ્રતીતકારીકળ. આચારાંગ સૂત્રમાં અનિંદિત કુળમાં ગોચરી જવાનું વિધાન છે. પ્રસ્તુતમાં પ્રયુક્તવિયત્ત શબ્દ પણ તેનો જ પર્યાય શબ્દ(એકાર્થક) છે. જેના આચાર વિચાર અનિંદિત હોય અર્થાત્ લોકોમાં જેની પ્રતિષ્ઠા હોય તે પ્રતીતકારી કુળ કહેવાય છે. કોઈ આર્ય કુળના લોકો માંસ-મદિરાનું સેવન કરે કે વેશ્યાવૃત્તિ કરે તો તે અપ્રતીતકારી કુળ કહેવાય છે. તેથી જે શુદ્ધ ખાન-પાન અને આચાર– વાળા કુળ હોય તે પ્રતીતકારી કુળ વિયત્ત રુ કહેવાય છે. આ રીતે પ્રસ્તુત ગાથાના ત્રણ ચરણમાં-(૧) જુગુપ્સિત કુળ (૨) સ્વયં ના પાડનાર કુળ (૩) નિદિત કુળ, આ ત્રણ પ્રકારના ઘરોમાં ગોચરી જવાનો નિષેધ છે અને અંતિમ ચોથા ચરણમાં પ્રતીતકારી (શાકાહારી અને આચારવાન) કુળોમાં ગોચરી જવાનું વિધાન છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગૌચરીમાં દ્વાર ઉદ્ઘાટન : १८ साणी पावारपिहियं, अप्पणा णावपंगुरे । कवाडं णो पणुल्लिज्जा, उग्गहंसि अजाइया ॥ છાયાનુવાદ: શાળીઘ્રાવાતવિહિત, આત્મના નાપવૃષુયાત્ । कपाटं न प्रणोदयेत्, अवग्रहमयाचित्वा ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર = = શબ્દાર્થ:- સાળી પાવાષિય - શણના(કે વાંસના) બનાવેલ પડદાથી અથવા વસ્ત્રાદિના પડદાથી ઢાંકેલા દ્વારને શશિ - આશા અગાડ્યા = માંગ્યા વિના, લીધા વિના અપ્પળા = સ્વયં ખાવપતુરે = ખોલે નહિ વાર્ડ = કમાડને, દ્વારને જો પશુપ્તિખ્તા = ખોલે નહિ, ઉઘાડે નહિ. ભાવાર્થ:- ગૃહસ્થના । ઘેર ગોચરી ગયેલો સાધુ ઘરના માલિકની રજા વગર કમાડ ખોલે નહિ, તેમજ શણના કે વાંસના પડદાને ઉઘાડે નહીં કે ઠેલે પણ નહિં. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાધુને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવા માટે વ્યવહારિક વિવેક પ્રદર્શિત કર્યો છે. સાળી પાવાર... :- સાળ↑ = શણ અથવા અળસીથી બનાવેલી ચટાઈ. પાવાર = સૂતરની રૂંછાવાળી ચાદર વગેરેના પડદાથી ઘર–ઓરડા આચ્છાદિત હોય, બારણા બંધ કરેલા હોય તો સાધુ તેને ગૃહસ્થને પૂછ્યા વિના તે પડદાઓને પોતાની મેળે ખોલીને તેમાં પ્રવેશ ન કરે. બારણા બંધ કરીને ગૃહસ્થો સ્નાનાદિ ક્રિયા કરતા હોય, અવ્યવસ્થિત રીતે બેઠા કે સૂતા હોય તે સમયે ઓચિંતા બારણું ખોલવાથી ગૃહસ્થો સંકોચિત થઈ જાય, તેની લાગણી દુભાય અથવા ક્રોધનું કારણ બને, સાધુ પ્રત્યે અપ્રિય ભાવ થાય, સાધુને કટુવચન કહે, પાછળથી નિંદા કરે વગેરે અનેક દોષોની શક્યતા રહે છે. તેથી સાધુએ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં સમયે વિવેકપૂર્વક વર્તન કરવું જોઈએ. ગોચરીમાં શરીરની બાધા નિવારણ : १९ गोयरग्गपविट्ठो य, वच्चमुत्तं ण धारए । ओगासं फासुयं, णच्चा अणुण्णविय वोसिरे ॥ છાયાનુવાદ : ગોવરાઘ્રપ્રવિષ્ટસ્તુ, વર્ષોમૂત્ર ન ધાયેત્ । अवकाशं प्रासुकं ज्ञात्वा, अनुज्ञाप्य व्युत्सृजेत् ॥ શબ્દાર્થ :- જોય પવિકો = ગોચરીએ ગયેલા ૩ = પુનઃ વઘ્ન = વડીનીતને મુત્ત = મૂત્રની Page #207 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા [ ૧૪૭ ] બાધા, લઘુ નીતને ધારણ = ધારણ ન કરે, રોકે નહીં ગ્રાહુ = પ્રાસુક, નિરવદ્ય ગોr = જગ્યાને નવી = જાણીને અણુ વિય = ગૃહસ્થની આજ્ઞા લઈને વોસિરે = ત્યાગ કરે. ભાવાર્થ - ગોચરીએ ગયેલા મુનિને લઘુનીત–વડીનીતની કુદરતી હાજત થાય તો તેને રોકે નહીં. પરંતુ યોગ્ય સ્થાન જોઈને તે સ્થાનના સ્વામીની આજ્ઞા મેળવી, કુદરતી હાજતનું નિવારણ કરે. વિવેચન :વિશ્વમુત્ત ન ધારા - ગોચરી માટે નીકળેલા સાધુને મળમૂત્રની શંકા થાય તો તે વિધિપૂર્વક નિર્દોષ સ્થાન જોઈને, ગૃહસ્થની આજ્ઞા લઈને શંકાનું નિવારણ કરી લે પણ તેને રોકે નહીં. કારણ કે કુદરતી હાજતો રોકવાથી તબિયત બગડે છે, આંખની શક્તિ ઓછી થાય છે તથા મળ નિરોધથી જીવનની શક્તિનો નાશ થવાની સંભાવના રહે છે. કહ્યું છે કે મુત્ત શિરોરે વરj, વશ્વ ખિોદે નાવિયું રંગા ૨૦ ભિક્ષુએ ગોચરી જતાં પહેલાં યાદ રાખીને શરીરની બાધાનું નિવારણ કરીને પછી જ નીકળવું જોઈએ; કારણ કે ક્યારેક પરઠવા યોગ્ય જગ્યા ન મળે તો શારીરિક કષ્ટ થાય અને વિવિધ પરિસ્થિતિઓ ઊભી થાય. ઘરોમાં પ્રવેશ સંબંધી વિવેક : णीयदुवारं तमसं, कुटुगं परिवज्जए । __ अचक्खुविसओ, जत्थ पाणा दुप्पडिलेहगा ॥ છાયાનુવાદઃ નીંવારં તમોનયં, કોઝવે પરિવર્નર अचक्षुर्विषयो यत्र, प्राणिनोः दुष्प्रतिलेख्यकाः ॥ શબ્દાર્થ – જયપુવાર = નીચા દ્વારવાળા તમi = અંધકાર યુક્ત દi = કોઠારમાં અથવા ભોંયરામાં નાસ્થ = જે સ્થાનમાં આવેલgવસો = ચક્ષુ સ્વવિષયને ગ્રહણ કરી ન શકે, જ્યાં દષ્ટિથી જોઈ શકાય નહીં પણ = બે ઈન્દ્રિયાદિ પ્રાણીને કુખડિજોદ = સારી રીતે જોઈ શકાય નહીં પરિવME = તેવા સ્થાનોને છોડી દે. ભાવાર્થ:- નીચા દ્વારવાળા અંધકારયુક્ત કોઠારમાં અથવા ભોંયરામાં, જ્યાં દષ્ટિ કામ કરતી નથી, તેથી બેઈદ્રિયાદિ પ્રાણીઓ સહેલાઈથી જોઈ શકાતા નથી; તેવા સ્થાનોમાં મુનિ ગોચરીએ જાય નહીં. जत्थ पुप्फाइं बीयाई, विप्पइण्णाई कोट्ठए । अहुणोवलित्तं उल्ल, दर्णं परिवज्जए । ૨૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદ: યત્ર પુષ્કાળ વીંનાનિ, વિપ્રગનિ વોઝ.. अधुनोपलिप्तमा, दृष्ट्वा परिवर्जयेत् ॥ શદાર્થ-સ્થ = જ્યાં જોકર = કોઠારના દ્વારમાં પુખારું ફૂલો વીચારું બીજ વિખ્યા - વેરાયેલાં હોય દુગોવાતાં તાજું લીંપેલ હોય ૩cત્ત = ભીનું દૂઈ = જોઈને પરિવાર છોડી દે. ભાવાર્થ - જ્યાં ઓરડાના દ્વારમાં બીજ કે ફૂલ વેરાયા હોય અથવા જે સ્થાન તાજુ લીપણ થવાથી લીલુ કે ભીનું હોય તો તે જોઈને મુનિ ત્યાં ન જાય. ___एलगं दारगं साणं, वच्छगं वावि कोट्ठए । २२ उल्लंघिया ण पविसे, विउहित्ताण व संजए । છાયાનુવાદઃ ૯ વાર શ્વાન, વસ્ત્ર વા િવરો . उल्लंघ्य न प्रविशेत्, व्यूह्य वा संयतः ॥ શબ્દાર્થ – પલ્થ વોઈ = ઘરના દરવાજામાં પ = બકરો વાર = બાળક સાઈ = કૂતરો વચ્છ = વાછરડાને ૩íધિય = ઉલ્લંઘન કરીને વિદત્તા = હટાવીને સંગ = સાધુ ન પવિતે = પ્રવેશ ન કરે. ભાવાર્થ :- સંયમી સાધુ ગૃહસ્થના ઘરના દરવાજામાં બાળક, બકરા, કૂતરા અથવા વાછરડા હોય તો તેને ઓળંગીને કે તેને હટાવીને પ્રવેશ ન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ઈસમિતિ, અહિંસા અને આત્મરક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ સમયનો વિવેક પ્રદર્શિત કર્યો છે. જય ફુવાર:- નીચા દરવાજાવાળા અંધકારમય મકાનમાં ભિક્ષા માટે સાધુ ન જાય. કારણ કે ત્યાં જીવજંતુ ન દેખાવાથી ઈર્યાસમિતિનું પાલન થતું નથી; આહારના દોષોની ગવેષણા થઈ શકતી નથી; અંધારામાં દાન દેનારને અથવા મુનિને પડી જવાની સંભાવના રહે છે. આવા અંધકારયુક્ત સ્થાનમાં ગોચરી લેતાં એષણાનો દાયક દોષ લાગે છે. વસ્થ પુખણા વીયા. – જ્યાં પુષ્પ આદિ કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય અથવા ઘઉંના દાણા કે અન્ય બીજ વગેરે વેરાયેલા હોય તે સ્થાનમાં મુનિ ભિક્ષાર્થે જાય નહીં. તેમાં પ્રત્યક્ષ જીવ હિંસાનો દોષ છે. કોજિત્ત ૩i - તાજા લીંપેલા ભીના મકાનમાં પ્રવેશ ન કરે. તાજા લીંપેલા તેમજ ભીનાં આંગણામાં ચાલવાથી લીંપેલા સ્થાનનો ગારો પગમાં લાગે તેમજ પગ લપસવાની સંભાવના રહે છે; ગૃહસ્થનું આંગણુ બગડે તો તેને ફરી લીંપવું પડે છે. લીપણમાં પૃથ્વી તથા પાણીના જીવોની હિંસા થાય Page #209 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા [ ૧૪૯] २३ છે. આ રીતે આત્માની અને સંયમની વિરાધના થાય છે. વાર લા.. – બકરાદિનું ઉલ્લંઘન કરીને ન જાય. બોકડા વગેરેને દૂર કરવાથી અથવા ઓળંગીને જવાથી તે શીંગડા વડે મુનિને મારે, કૂતરા કરડે, વાછરડો બીકથી બંધન તોડી નાખે, મુનિના પાત્ર તૂટી જાય. નાના બાળકને દૂર કરવાથી તેને દુઃખ થાય છે, તેના પારિવારિક જનોને સાધુ તરફ અપ્રીતિ થાય. ઉલ્લંઘન કરતાં અચાનક બાળકના હાથ, પગ આદિ પર સાધુનો પગ આવી જાય તો બાળકને વાગી જાય, ક્યારેક મુનિ સ્વયં પડી જાય ત્યારે સંયમની વિરાધના થાય અને શાસનની લઘુતા થાય. આ વિવિધ સંભાવનાઓને લક્ષમાં રાખી મુનિ બકરા, બાળક આદિને ઉલ્લંઘી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહીં. પુત્ર - આ શબ્દનો અર્થ ચૂર્ણિકારે "બકરાં" કર્યો છે ત્યારે ટીકાકારે "ઘેટાં" અર્થ કર્યો છે. ઘરોમાં ઊભા રહેવા સંબંધી વિવેક : असंसत्तं पलोएज्जा, णाइदूरावलोयए । उप्फुल्लं ण विणिज्झाए, णियट्टिज्ज अयंपिरो । છાયાનુવાદઃ અસંતવત્ત પ્રોગ્રાતિનૂર મોત उत्फुल्लं न विनिध्यायेत्, निवर्तेताजल्पिता ॥ શબ્દાર્થ – અસત્ત = અનાસક્તભાવે પોઝ = અવલોકન કરે, દેખે દૂરવનોય = અતિ દૂરથી ન જુએ, દૂરના પદાર્થો પરદષ્ટિને કેન્દ્રિત ન કરે ૩_7 = આંખો ફાડીને જ વિફા = ન દેખે કરો = દીન વચન કે ક્રોધયુક્ત વચન ન બોલે fટ્ટ = = બહાર નીકળે, પાછો ફરે. ભાવાર્થ:- ગૃહસ્થને ઘેર ગયેલો સાધુ સ્ત્રીને કે કોઈપણ પદાર્થને આસક્ત દૃષ્ટિથી ન જુએ, ઘરમાં અતિ દૂર દૂર ન જુએ, ઘરની અન્ય વ્યક્તિને આંખો પહોળી કરીને અર્થાત્ તાકી તાકીને ન જુએ, આહારની પ્રાપ્તિ ન થાય તો દીન કે કઠોર વચન બોલ્યા વિના પાછો ફરે. अइभूमि ण गच्छेज्जा, गोयरग्गगओ मुणी । कुलस्स भूमिं जाणित्ता, मियं भूमि परक्कमे ॥ છાયાનુવાદઃ અતિપૂનં છે, રાતો ગુનિ: कुलस्य भूमि ज्ञात्वा, मितां भूमि पराक्रमेत् ॥ શબ્દાર્થ:-ગોયરો = ગોચરીએ ગયેલો મુળ = સાધુ અરૂપૂર્ષિ = અતિભૂમિમાં-મર્યાદા બહારની ભૂમિમાં જ છેષ્ના = ન જાય તરસ્ય = કુળની, ઘરોની મૂર્ષિ = સાધુને જવા યોગ્ય २४ Page #210 -------------------------------------------------------------------------- ________________ | ૧૫૦ શ્રી દશવૈકાલિક સત્ર મર્યાદિત ભૂમિને વાગરા = જાણીને નએ મૂર્ષિ = તે મર્યાદિત ભૂમિ પર જ પવને = જાય. ભાવાર્થ – ભિક્ષાર્થે ગયેલો સાધક કુળની નિયત ભૂમિ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે પરંતુ જે કુળની જેટલી ભૂમિ મર્યાદા હોય તે જાણીને ત્યાં સુધીની પરિમિત ભૂમિમાં જ ગમન કરે. અર્થાત્ રસોડા વગેરેમાં તે ગૃહસ્થની મર્યાદાથી આગળ ન જાય. २५ तत्थेव पडिलेहेज्जा, भूमिभागं वियक्खणो । सिणाणस्स य वच्चस्स, लोगं परिवज्जए ॥ છાયાનુવાદઃ તન્નેવ પ્રતિતિવેત, ભૂમિમા વિવાદ स्नानस्य च वर्चसः, संलोकं परिवर्जयेत् ॥ શબ્દાર્થ-વિયવો વિચક્ષણ સાધુ તત્થવ = ત્યાંજ નિભાન ભૂમિભાગનું ડિહિષ્ણા = પ્રતિલેખન કરે સિનળસ્ત = સ્નાન ઘરને વેન્ચર્સ = વડીનીતના સ્થાનને, શૌચાલયને સંલ્લો = જોવાનું પરિવાઈ = છોડી દે, ન જુએ. ભાવાર્થ - વિચક્ષણ મુનિ પૂર્વોક્ત મર્યાદાવાળી ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરીને ત્યાં ઊભા રહે મર્યાદિત સ્થાનમાં ઊભા રહ્યા પછી ગૃહસ્થના સ્નાનગૃહનું કે મલવિસર્જન કરવાના સ્થાનનું અવલોકન કરે નહિ અર્થાત્ સંડાસ, બાથરૂમ તરફ દૃષ્ટિપાત કરે નહીં. વાદિયાયાળ, નીયાળિ દરિયાળિ વા. ૨૬ | परिवज्जतो चिट्ठज्जा, सव्विदिय समाहिए । છાયાનુવાદઃ ૩૧ત્તિવાલા, વનાનિ રતાનિ જા परिवर्जयस्तिष्ठेत्, सर्वेन्द्रिय समाहितः ॥ શબ્દાર્થ-મટ્ટિયથળ - પાણી અને માટી લાવવાના માર્ગને વીયાળ બીજોનેરિયા = લીલોતરીને પરિવઝતો = છોડીને સબિકિય સમાપિ = સર્વેન્દ્રિયોને સમાધિમાં રાખીને વિજ્ઞા = શાંતિથી ઊભા રહે. ભાવાર્થ - જે માર્ગેથી લોકો પાણી, માટી વગેરે સચિત્ત પદાર્થ લાવતા હોય તે માર્ગને તેમજ જ્યાં શાકભાજી આદિલીલોતરી, ધાન્ય વગેરે બીજ વેરાયેલાં હોય તેવા સ્થાનને છોડી સર્વે ઈન્દ્રિયોથી સમાધિવત થઈ મુનિ યોગ્ય સ્થાને ઊભા રહે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં મુનિને સૂક્ષ્મ અહિંસાના પાલન સાથે વ્યવહાર શુદ્ધિ માટેનું માર્ગદર્શન આપ્યું છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા | ૧૫૧] (૧) માં પત્તોપન્ના:- મુનિ ગૃહસ્થના ઘરોમાં આસક્ત દષ્ટિથી ન જુએ અર્થાત્ સ્ત્રીઓની સાથે દષ્ટિમાં દષ્ટિ મેળવીને ન જુએ, તેના અંગોપાંગોને પણ ન જુએ તેમજ ગૃહસ્થને ત્યાં રહેલાં આહાર, વસ્ત્ર તથા વિભૂષાના સાધનો વગેરેને આસક્તિપૂર્વકન જુએ. આ પ્રકારે આસક્તિપૂર્વક દષ્ટિપાત કરવાથીબ્રહ્મચર્યવ્રતની વિરાધના અને લોકાપવાદ થાય, સાધુને આ પ્રકારે તાકીને જોતાં લોકો તેને કામાતુર માને તથા આ રીતે કરવાથી ક્યારેક માનસિક રોગની ઉત્પત્તિ વગેરે દોષો સંભવે છે. અગત્સ્ય ચૂર્ણિમાં આ પદનો વૈકલ્પિક અર્થ આ પ્રમાણે કર્યો છે– સાધુ જ્યાં ઊભા રહીને આહાર લે અને દાતા જ્યાંથી આવીને આહાર આપે, તે બન્ને સ્થાન અસંસક્ત એટલે ત્રસ આદિ જીવોથી રહિત હોવા જોઈએ, તે અંગે મુનિ અવલોકન કરે. પાકૂપાવતો:- અતિ દૂર ન જુએ. આ શબ્દનો અર્થ એ રીતે થાય છે– (૧) ગૌચરી ગયેલો સાધુ ગૃહસ્થના ઘરમાં બહુ દૂર સુધી ન જુએ, કારણ કે તેમ જોવાથી ગૃહસ્થને સાધુ પ્રત્યે શંકા થાય છે. (૨) અત્યંત દૂર ઊભા રહીને ન જુએ, કારણ કે દૂરથી જીવ જંતુઓને જોઈ શકાતા નથી અને તેની દયા પાળી શકાતી નથી. તાત્પર્ય એ છે કે મુનિને જે આહાર પાણી આદિ ગ્રહણ કરવાના છે તેની નિર્દોષતાનું જ અવલોકન કરે. તે સિવાય અન્યત્ર ક્યાં ય ન જુએ. ૩ખુાં ન વિણા :- આ શબ્દના બે અર્થ થાય છે– (૧) આંખો ફાડીને ન જુએ. (૨) ઉત્સુકતા ભરેલી આંખથી ન જુએ. આ રીતે ગૃહસ્થના ઉપભોગ્ય પદાર્થ, શય્યાદિ સામગ્રી, સ્ત્રી, આભૂષણ વગેરેને આંખો ફાડીને જોવાથી સાધુની લઘુતા થાય તેમજ ગૃહસ્થોને સાધુની ભોગગ્રસ્તતાનો સંદેહ ઉત્પન્ન થાય છે. ટ્ટિક્સ વિશે - કઠોર કે દીન વચન બોલ્યા વિના પાછો ફરે. આ ચરણમાં મન-વચનના સંયમનું પ્રતિપાદન છે. ભિક્ષાને માટે આવેલા મુનિને જો દાતા કાંઈ પણ ન આપે, અલ્પ આપે, નીરસ આપે અથવા કઠોર વચન કહે ત્યારે મુનિ સમભાવ રાખે. તે ગૃહસ્થ પ્રતિ અપશબ્દનો પ્રયોગ ન કરે, દીન વચન ન બોલે પરંતુ કાંઈ પણ બોલ્યા વિના ચુપચાપ(મૌન ભાવે) નીકળી જાય. અપૂર્ષિ જ છેT:- અતિભૂમિમાં ન જાય. ગૃહસ્થના રસોડામાં સાધુએ ક્યાં સુધી જવું, તે સંબંધી દરેક ગૃહસ્થની જુદી જુદી સીમા હોય છે, તે મર્યાદિત ભૂમિને ઓળંગીને આજ્ઞા વગર આગળ જવું "અતિભૂમિ પ્રવેશ" કહેવાય છે. સાધુ તે પ્રમાણે ન કરે. કુતરૂ પૂર્ષિ નાનેરા - કયા ગૃહસ્થના રસોડામાં કેટલે દૂર જવાની મર્યાદા છે? આ નિર્ણય સાધુ- સાધ્વીએ તે દેશ-પ્રદેશના આચાર, શિષ્ટાચાર તેમજ ગૃહસ્થના કુળાચાર, જાતિ સંસ્કાર, ઐશ્વર્ય આદિને લક્ષમાં રાખી, વિવેકપૂર્વક કરવો જોઈએ. જ્યાં સુધી જવાથી ગૃહસ્થને અપ્રીતિ ન થાય, ત્યાં સુધીની ભૂમિને કુલભૂમિ કહેવાય છે. ગોચરી કરનાર શ્રમણને તે ભૂમિનું અનુભવ જ્ઞાન હોવું આવશ્યક છે. મિયં ભૂ પરીખે – મર્યાદિત ભૂમિમાં જ જાય. ઉપરોક્ત રીતે મર્યાદાને જાણ્યા પછી મુનિ તેનું વિવેક પૂર્વક પાલન કરે. વિવેક રાખ્યા વિના ગૃહસ્થના રસોડામાં ચાલ્યા જવાથી અનેક દોષોની સંભાવના Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] શ્રી દશવૈકાલિક સત્ર રહે છે, જેમ કે- ગૃહસ્થ ગુસ્સે થાય, અપશબ્દ કે કટુવચન કહે, હુંકારા-તુકારાથી અવહેલના, અવજ્ઞા કરે, હાથ પકડીને રોકે કે બહાર કાઢે વગેરે. આ રીતે શાસનની લઘુતા અને સંયમ વિરાધના થાય છે. શિખાસ વ વવજ્ઞ સંતો – મળ-મૂત્ર વિસર્જન સ્થાન એટલે સંડાસ અને સ્નાનગૃહને જોવું, તે અસભ્ય વ્યવહાર છે. આ રીતે જોવાથી શાસનની અને તે સાધુની લઘુતા થાય છે. વન મદિવસથાળ :- જંગલ અથવા ખાણથી લાવેલી માટી સચેત હોય છે અને પાણી પણ સચેત હોય છે. જે માર્ગેથી તે સચિત્ત પદાર્થો ગૃહસ્થો દ્વારા લઈ જવાતા હોય તે માર્ગ પર સાધુ ઊભા ન રહે. વીયાળ હરિયાળ ય:- બીજ, ધાન્ય અને લીલી વનસ્પતિ વગેરે વેરાયેલા–વિખરાયેલા પડ્યા હોય, પગની નીચે કચરાવાની સંભાવના હોય; એવી જગ્યાએ મુનિ ઊભા ન રહે. આ પ્રકારના સ્થાનોમાં ઊભા રહેવાથી અહિંસા વ્રતની વિરાધના થાય છે. ગ્રહરૈષણા દોષવર્જન :| २७ तत्थ से चिट्ठमाणस्स, आहरे पाणभोयणं । अकप्पियं ण इच्छेज्जा, पडिगाहेज्ज कप्पियं ॥ છાયાનુવાદઃ તત્ર તય નિષ્ઠતા, માત્માનોનનમ્ अकल्पिकं न इच्छेत्, प्रतिगृह्णीयात्कल्पिकम् ॥ શબ્દાર્થ -તલ્થ = તે સ્થાને વિમળર્સ = ઊભા રહેલા તે = સાધુ માટે પીળો પાણી અને ભોજન કરે = લાવે અખિયું = અકલ્પનીય, ગ્રહણ નહીં કરવા યોગ્ય, સદોષ જ છેના = ગ્રહણ કરે નહિ વખયું = કલ્પનીય, ગ્રહણ કરવા યોગ્ય નિર્દોષ પતિ દિન = ગ્રહણ કરે. ભાવાર્થઃ- ગૃહસ્થના ઘેર મર્યાદિત સ્થાનમાં ઊભા રહેલા સાધુને દાતા આહાર, પાણી લાવીને વહોરાવે, આપવા ઈચ્છે; ત્યારે તે આહાર નિર્દોષ અને કલ્પનીય હોય તો ગ્રહણ કરે; અકલ્પનીય હોય તો ગ્રહણ ન आहरंती सिया तत्थ, परिसाडेज्ज भोयणं । २८ दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ આદરન્સ યાત્ર, રિશીટયે મોનનમ્ | ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥ શબ્દાર્થ - આદત = આહાર લાવનારી વ્યક્તિ સિયા = કદાચિત્ તત્થ = ત્યાં કોઈ = Page #213 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५, ६.-१:विषu | १५ | मोन, माडा२-पीने परिसाडेज्ज = ३२ती, ढोणती-ढोपाती वन मावती डोय तो दितियं = हेनाशने पडियाइक्खे = न पडी है, मे = भने तारिसं = 0 प्रा२न। माडा२-पाण कप्पइ = यता नथी. ભાવાર્થ:- સાધુને ભોજન વહોરાવનારી વ્યક્તિ જો વેરાતા, ઢોળાતા આહાર–પાણી લઈને આવે તો સાધુ વહોરાવનાર વ્યક્તિને તેવા આહાર પ્રદાનનો નિષેધ કરે કે આ પ્રકારનો આહાર અમોને કલ્પનીય નથી. सम्मद्दमाणी पाणाणि, बीयाणि हरियाणि य । २९ असंजमकरिं णच्चा, तारिसं परिवज्जए ॥ छायानुवाई : संमर्दयन्ती प्राणान्, बीजानि हरितानि च । असंयमकरी ज्ञात्वा, तादृशं परिवर्जयेत् ॥ शार्थ:- पाणाणि = प्राशीमोने बीयाणि = पीने हरियाणि = हरितायने, बालोतरीन सम्मद्दमाणी = संभईन ४२ती, ध्यरती य२ती आवे तो असंजमकर = मसंयम ४२नारी, विराधना यात णच्चा=ीने तारिसंवा प्रारना सहोपमाडारने परिवज्जए त्यागी, अडएन४३. ३१ ભાવાર્થઃભિક્ષા આપનાર વ્યક્તિ માર્ગમાં રહેલાં નાના પ્રાણીઓને તેમજ વેરાયેલા બીજ કે લીલોતરીને કચરતાં કચરતાં ભિક્ષા લાવે તો તેને અસંયમનું આચરણ કરનારી(અયતના-વિરાધના કરનારી) જાણીને તેની પાસેથી આહાર-પાણી ગ્રહણ ન કરે. साहट्ट णिक्खिवित्ताणं, सचित्तं घट्टियाणि य । तहेव समणट्ठाए, उदगं संपणुल्लिया ॥ ओगाहइत्ता चलइत्ता, आहरे पाणभोयणं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુ संहृत्य निक्षिप्य, सचित्तं घट्टयित्वा च । तथैव श्रमणार्थ, उदकं संप्रणुध ॥३०॥ अवगाह्य चालयित्वा, आहरेत्पानभोजनम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥३१॥ शार्थ:- तहेव = तेम४ समणट्ठाए = साधु भाटे सचित्तं = सयित्तमा साहटु = मथित भगवान णिक्खिवित्ताणं = राणीन, सथितनी 6५२ अथित राणीने घट्टियाणि = सथितनो Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી દશવૈકાલિક સૂત્ર સંઘટો કરીને અથવા સ્પર્શીને ૩૬ સપપુસ્તિયા = પાણીને હલાવીને દફા = અવગાહન કરીને વનિત્તા = ચાલીને મોય = પાણી અને ભોજનને આદરે = લાવે. ભાવાર્થ :- કોઈપણ સદોષ સ્થાનમાંથી લાવીને કે સદોષ વાસણથી કાઢીને અથવા સદોષ કે સચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ મેળવીને સચિત્ત વસ્તુ પર અચિત્ત વસ્તુ રાખીને સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ ઘરમાં વરસાદનું પાણી ભરાયેલું હોય તેમાં અવગાહન કરીને(તેમાંથી ચાલીને) અથવા તેને ચલિત કરીને અર્થાત્ તે સચિત્ત વસ્તુને આઘી–પાછી કરીને, બાજુ પર મૂકીને જો આહાર પાણી લાવે તો તે દેનારી વ્યક્તિને સાધુ કહે કે તેવા પ્રકારના આહાર–પાણી મને કલ્પતા નથી. T૩૦-૩૧ll વિવેચન : પ્રસ્તુત પાંચ ગાથાઓમાં ગ્રહણષણા સંબંધી વિવેક દર્શાવતાં સત્યાવીસમી ગાથામાં સામાન્ય રૂપે કલ્પનીય અકલ્પનીયનું કથન છે. ત્યારપછીની ગાથાઓમાં ય દોષ, વાયવ દોષ, સાહરિય(સંહત્ય) દોષ, નિત્ત(નિક્ષિપ્ત) દોષ એ ચાર દોષોનું વર્ણન છે. દાતા દ્વારા થતી જે વિરાધનાઓનો સમાવેશ અન્ય કોઈ દોષમાં ન થાય તો તે સર્વ દોષનો સમાવેશ દાયક દોષમાં થાય છે. તે અનુસાર સચિત્ત પદાર્થોનો સંઘટ્ટો (સ્પર્શ) અને પાણીના જીવોની વિરાધના સંબંધી ગાથાઓમાં દર્શાવેલી વિવિધ પ્રવૃત્તિ દાયક દોષ છે. વધિ- ખિઃ - કલ્પનીય-અકલ્પનીય. આ બંને શબ્દો સંગ્રાહક શબ્દ છે. તેમાં સમસ્ત દોષ યુક્ત પદાર્થોનું અને સર્વ નિર્દોષ પદાર્થોનું સૂચન હોય છે. કલ્પ શબ્દના અર્થ છે– નીતિ, આચાર, મર્યાદા, વિધિ અથવા સમાચારી. આ કલ્પ અનુસાર ગ્રાહ્ય પદાર્થો અથવા કરણીય કાર્ય કલ્પનીય કહેવાય છે અને કલ્પથી વિપરીત પદાર્થ કે કાર્યોને અકલ્પનીય કહેવાય છે અર્થાત્ જે કાર્ય જ્ઞાન, શીલ કે તપ આદિમાં સહાયક બને અને દોષોથી રહિત હોય તે કલ્પનીય છે અને જે કાર્ય સમ્યક્ત્વ કે જ્ઞાન આદિનો નાશ કરે અને દોષયુક્ત હોય તે અકલ્પનીય છે. તાત્પર્ય એ છે કે ગૌચરીના બેતાલીશ દોષ તેમજ અન્ય અનેક દોષ ટાળીને આહાર ગ્રહણ કરવો તે જ એષણીય કે કલ્પનીય છે. પરિણાલેષ :- વેર વિખેર કરતાં, ઢોળતાં–ઢોળાતાં વહોરાવે. વસ્તુ લઈને આવતાં માર્ગમાં ખાદ્ય પદાર્થ કે પાણી ઢોળાવાથી ગૃહસ્થ દ્વારા વાયુકાયની વિરાધના થાય અને ત્રસ જીવોની પણ વિરાધના થાય, તેમજ વેરાયેલા ખાધ કણ ઉપર કીડીઓ આવતાં તેની વિરાધના થાય; આ જ રીતે વહોરાવતા સમયે પણ ઢોળાવાથી જીવ વિરાધના થાય છે. માટે છકાયના રક્ષક, સૂક્ષ્મતમ અહિંસાપાલક મુનિને વેરતા વેરતા વહોરાવનાર વ્યક્તિથી ભિક્ષા લેવી કલ્પતી નથી, તેથી દાતાને ના પાડી દે. આ વિષયમાં બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઢોળાતી વિખેરાતી તે વસ્તુ માટે ના પાડી દે (૨) તે ઘરમાં પૂર્ણ રીતે દિવસ ભર માટે Page #215 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા ૧૫૫ ના પાડી દે. અર્થાત્ તે ઘરમાંથી આખા દિવસમાં કોઈપણ વસ્તુ ગ્રહણ ન કરે. આ બીજા અર્થ માટે વર્તમાનમાં તેનું ઘર અસૂજતું થઈ ગયું એવા વાક્યનો પ્રયોગ રૂઢ છે. આ પરિક્ષા ન દોષને પિંડનિર્યુક્તિની ગાથામાં ય દોષ કહ્યો છે. સમ્મરનાણી :- દાતા સાધુને આહાર વહોરાવવા માટે આવતા બે–ચાર કદમ ચાલે કે હાથ, પગનું હલનચલન કરે, ત્યારે તેના હાથ પગ કે શરીરના કોઈ પણ અંગોપાંગ દ્વારા ત્રસ જીવ બીજ, ધાન્ય લીલોતરી વગેરે કચરાઈ જાય, તેનો સંઘટ્ટો-સ્પર્શ થઈ જાય; અસાવધાનીથી તે ચીજો ઠેબે ચઢે ત્યારે વેરાય જાય, તેથી ત્રસ કે સ્થાવર જીવની વિરાધના થાય છે. દાતા દ્વારા થતી તે વિરાધનાને દાયક દોષ કહેવાય છે. સાઇટ્સ(સાઇરિય):- આ દોષના વિષદ અર્થ થાય છે– (૧) એક વાસણમાં રાખેલા સચિત્ત પદાર્થોને બીજા વાસણમાં નાખી તે વાસણને ખાલી કરી તેનાથી ભિક્ષા આપે (૨) સચિત્ત પાણી, અગ્નિના સંઘટ્ટામાં રહેલા વાસણમાંથી દૂધ વગેરે પદાર્થને બીજા વાસણમાં કાઢીને લાવે (૩) મોટા વાસણમાં રાખેલા અચિત્ત નિર્દોષ પદાર્થ નાના વાસણમાં કાઢીને લાવે (૪) બે–ચાર નાના વાસણની વસ્તુ(ચા વગેરે)ને એક વાસણમાં એકત્રિત કરીને વહોરાવે (૫) સામાન્ય વાસણમાં ખાદ્ય પદાર્થ હોય તો પોતાનો સારો દેખાવ કરવા બીજા મનોજ્ઞ વાસણમાં નાખે. આ સર્વ વિકલ્પોમાં જ્યાં જીવ વિરાધના છે તે અકલ્પનીય છે. તેમજ વહોરાવ્યા પછી પણ જ્યાં વિરાધનાનો સંભવ હોય તો તે પણ અકલ્પનીય છે. જીવ વિરાધના રહિત વિકલ્પ કલ્પનીય સમજવાં. આ વિષયમાં બે પ્રકારની ચૌભંગી થાય છે યથા– (૧) નિર્દોષ વાસણમાંથી નિર્દોષ વાસણમાં આહાર કાઢવો. (૨) નિર્દોષ વાસણમાંથી સદોષ વાસણમાં આહાર કાઢવો. (૩) સદોષ વાસણમાંથી નિર્દોષ વાસણમાં આહાર કાઢવો. (૪) સદોષ વાસણમાંથી સદોષ વાસણમાં આહાર કાઢવો. સચિત્ત-અચિત્તના મિશ્રણને પણ સાહરિય દોષમાં સમાવિષ્ટ કરવાની અપેક્ષાએ ચૌભંગી આ પ્રમાણે થાય છે– (૧) સચેતમાં સચેત મેળવવું. (૨) સચેતમાં અચેત મેળવવું. (૩) અચેતમાં સચેત મેળવવું. (૪) અચેતમાં અચેત મેળવવું. આ સર્વે ભંગો જિનકલ્પી, પડિમાધારી વગેરે માટે અકલ્પનીય હોય છે અને સામાન્ય સ્થવિર કલ્પી સાધુ માટે જેમાં જીવ વિરાધના થતી હોય તે જ અકલ્પનીય હોય છે. વિરાળ –આ શબ્દના બે અર્થ થાય છે– (૧) નાંખીને ફેંકીને (૨) રાખીને, મૂકીને. ૧.વહોરાવવા પૂર્વે દાતા હાથ વગેરેમાંથી કોઈ વસ્તુને ફેંકી દે, વહોરાવતા સમયે પણ કોઈ પદાર્થને ફેંકી દે તો તે દાતા દ્વારા ભિક્ષા ન લેવાય. ૨. વહોરાવવા પૂર્વે કે વહોરાતા સમયે દાતા કોઈ અચિત્ત વસ્તુને સચિત્ત વસ્તુ કે પાણી વગેરેના ઉપર રાખી મુકે તો તે દાતા દ્વારા ભિક્ષા ન લેવાય. આ પ્રકારની પ્રવૃત્તિને દાયક દોષ કહેવાય છે. દત્ત ક્રિયાળ - ઘક્રિત દોષ વહોરાવતા સમયે દાતા બીજ, લીલોતરી, મીઠું કે અગ્નિ વગેરે સચેતનો સ્પર્શ કરે તો પણ ભિક્ષા લેવી કલ્પે નહીં. આ દોષ પણ દાયક દોષ કહેવાય છે. ૩ - પાણી સંબંધી ત્રણ વિરાધનાઓનું સૂચન ૩૦-૩૧મી ગાથાઓમાં છે– (૧) દાતા પાણીને Page #216 -------------------------------------------------------------------------- ________________ | १५ શ્રી દશવૈકાલિક સૂત્ર હલાવી દે અર્થાત્ દાતાના હાથ, પગ કે કોઈ પણ શરીરવયવથી પાણીના વાસણને ધક્કો લાગે જેથી તે પાણી હલી જાય, (૨) વહોરાવતા સમયે ત્યાં ઢોળાયેલા પાણી કે પાણીના ટીંપાઓ પર પગ મૂકી દે, (૩) વહોરાવવાના માર્ગમાં ઢોળાયેલા પાણીમાં ચાલતો આવે. આ સર્વપ્રવૃત્તિઓમાં અષ્કાયના જીવોની વિરાધના થતી હોવાથી મુનિને તે ભિક્ષા અકલ્પનીય હોય છે. તેમાં દાતાની અસાવધાની રૂ૫ પ્રવૃત્તિના કારણે તે દાયક દોષ કહેવાય છે. ३५ પૂર્વકર્મ અને સંસ્કૃષ્ટ દોષ વર્જન :३२ पुरेकम्मेण हत्थेण, दव्वीए भायणेण वा । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ एवं उदउल्ले ससिणिद्धे, ससरक्खे मट्टिआउसे । हरियाले हिंगुलए, मणोसिला अंजणे लोणे ॥ गेरुय वण्णिय सेढिय, सोरट्ठिय पिट्ठ कुक्कुसकए य । उक्किट्ठमसंसट्टे, संसट्टे चेव बोधव्वे ॥ असंसटेण हत्थेण, दव्वीए भायणेण वा । दिज्जमाणं ण इच्छिज्जा, पच्छाकम्मं जहिं भवे ॥ पुरःकर्मणा हस्तेन, दया भाजनेन वा । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥३२॥ एवं उदकाद्रः सस्निग्धः, ससरक्षो मृतिका ऊषः । हरितालंहिङ्गुलकं, मनःशिलाऽञ्जणं लवणं ॥३३॥ गैरिकवर्णिकासेटिकासौराष्ट्रिकापिष्टं कुक्कुसकृतश्च । उत्कृष्टमसंसृष्टः, संसृष्टश्चैव बोद्धव्यः ॥३४॥ असंसृष्टेन हस्तेन, दा भाजनेन वा । दीयमानं नेच्छेत्, पश्चात्कर्म यत्र भवति ॥३५॥ शार्थ :- पुरेकम्मेणं = पु२:भ-पूर्वोषयुत, साधुने भाडा पाणी आपत पडेल डाथ वासहसयित्त ४थी धोवा इत्याहि होषयुत हत्थेण = डायथी दव्वीए = छीथी, यमयाथी Page #217 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા ૧૫૭ માયણ = વાસણ, વાટકો, થાળી વગેરેથી. પર્વ - આ પ્રમાણે ૩૬ 7 = પાણીથી ભીના, પાણી ટપકી રહ્યું હોય તેવા(હાથથી) સસ = પાણીથી ભીના, પાણીના લેપવાળા, સ્નિગ્ધ સસરપ્લે = સચિત્ત રજથી ભરેલા મટ્ટિકાડજે = સચિત્ત માટી કે ક્ષારથી ભરેલા હરિયાને = હરિતાલ હિંગુન = હિંગળો મળસિલા = મનઃશિલા અંગ = અંજનનો = લવણય = ગેરુ વાિય = પીળી માટી સેન્દ્રિય = સફેદમાટી(ખડીથી) સોરવિ = ફટકડી ૬િ = આ સર્વના પીસેલા ચૂર્ણ પુરુસ = લીલોતરીના છોતરાથી, ભૂમાંથી ૫ = ખરડાયેલા હાથ હોય વિ૬ = અત્યધિક પીસેલું વનસ્પતિનું ચૂર્ણ એટલે તત્કાલની ચટણી વગેરેથી ખરડાયેલા હાથ હોય તે = વ્યંજનાદિથી અલિપ્ત સંસ૬ = વ્યંજનાદિથી લિપ્ત હસ્તાદિ પન્ન = આ પ્રમાણે, આ સર્વને વોકળું = જાણે, જાણીને સચિત્ત પદાર્થોથી ભરેલા હત્યેળ = હાથથી ૬ળી = કડછીથી માય = ભાજનથી નિમણે = અપાતાં આહાર–પાણીને જ છિન્ના = ઇચ્છે નહીં નë = જ્યાં પછાત્રમ્ = પશ્ચાતુકર્મ દોષ મ = થાય. ભાવાર્થઃ- પુરકત કર્મથી અર્થાતુ ગોચરી વહોરાવતા પહેલાં સાધુની સામે હાથ આદિને સચેત પાણીથી ઘોઈને તેવા હાથ, કડછી કે વાસણથી આહાર પાણી આપે તો તે આપનારને કહે કે આ પ્રકારના આહારપાણી મને કલ્પતા નથી. IIકરી તેમજ સચિત્ત પાણી ટપકતું હોય, સચિત્ત પાણીથી સ્નિગ્ધ, સચિત્ત રજ, સચિત્ત માટી, કે ખારો તેમજ હરતાલ, હિંગુલક, મનઃશિલ, અંજન, મીઠું, ગેરું, પીળીમાટી, સફેદમાટી(ખડી), ફટકડી(ગોપી ચંદન) આ સર્વેનું પીસેલું ચૂર્ણ અને લીલોતરીનું કચુંબર તેમજ તત્કાલની ચટણી વગેરેથી ખરડાયેલા હાથ તથા કોઈપણ પદાર્થથી અલિપ્ત કે લિપ્ત હાથ વગેરેને મુનિ જાણે. અર્થાત્ જાણીને મુનિ સચિત્ત પદાર્થોથી ખરડાયેલા હાથ વગેરેથી વહોરાવનાર દાતા વડે આહાર–પાણી ગ્રહણ ન કરે. II૩૭–૩૪ll જો અલિપ્ત હાથ કડછી કે વાસણથી આહાર–પાણી વહોરાવીને ગૃહસ્થ પશ્ચાત્કર્મ કરે અર્થાત્ કાચા પાણીથી તે હાથ વગેરેને ધોવે(ધોવાની શક્યતા લાગે) તો મુનિ તે પ્રકારે અલિપ્ત હાથ વગેરેથી પણ આહાર–પાણી ગ્રહણ ન કરે. ૩પ. ___ संसटेण य हत्थेण, दव्वीए भायणेण वा । दिज्जमाणं पडिच्छिज्जा, जं तत्थेसणियं भवे ॥ છાયાનુવાદ: સંસ્કૃષ્ટ રક્તન, દ્રવ્ય માગનેન વા | दीयमानं प्रतीच्छेत्, यत्तत्रैषणीयं भवेत् ॥ શબ્દાર્થ – સંકળ = અચિત્ત આહારાદિથી ભરેલા દળ = હાથથી રબ્ધ = કડછીથી માવજ = ભાજનથી કિન્નH = અપાતા આહાર પાણીને પછિળ = ગ્રહણ કરે = = જો Page #218 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર તસ્થ = તે આહાર પ ડ્યું એષણીય-નિર્દોષ જ હોય. ભાવાર્થ:- અચિત્ત પદાર્થોથી ખરડાયેલા હાથ, કડછી અને વાસણથી અપાતો આહાર જો નિર્દોષ હોય તો મુનિ ગ્રહણ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં પણ ગ્રહણષણા સંબંધી પૂર્વકર્મ દોષ, લિપ્ત દોષ અને પશ્ચાત્કર્મ દોષનું વિશ્લેષણ છે. પુવનેશ:- પૂર્વકર્મદોષ. સાધુને ભિક્ષા દેવા પહેલાં સાધુ માટે સચિત્ત પાણીથી હાથ વગેરે ધોવા રૂપ જે આરંભ થાય તે પૂર્વકર્મ દોષ છે. તેથી દાતાએ મુનિને વહોરાવવા માટે કોઈ પદાર્થથી ખરડાયેલા હાથ વગેરેને સચેત પાણીથી ધોવા જોઈએ નહીં પરંતુ અચિત્ત પાણી ઘરમાં હોય તો વિવેકથી ધોઈ શકાય અન્યથા વસ્ત્રથી લૂછીને વહોરાવી શકાય છે. લિપ દોષ :- દાતાના હાથ કે વાસણ અકલ્પનીય-સચિત્ત પદાર્થોથી લિપ્ત–ખરડાયેલા હોય અને તે હાથ કે વાસણથી વહોરાવે તો તે લિપ્ત દોષ કહેવાય છે. અર્થાત્ સચિત્ત પાણી, મીઠું, લીલોતરીની છાલ કે તેનું કચુંબર વગેરેથી ખરડાયેલા હાથ કે વાસણથી લેવું કલ્પતું નથી. પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે આ લિપ્ત દોષના ઉદાહરણ રૂપે અનેક પદાર્થોના નામ સ્પષ્ટ કર્યા છે. આવો જ વિસ્તૃત પાઠ શ્રી આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં પણ છે. આ રીતે ત્રણે ય આગમોમાં લગભગ એક સમાન પાઠ છે. નિશીથ ભાષ્ય ચૂર્ણમાં આ વિષયને અને શબ્દાર્થોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તનુસાર જ પ્રસ્તુતમાં શબ્દાર્થ ભાવાર્થ કરવામાં આવ્યા છે. તે સર્વનું સંકલન આ પ્રમાણે છે– (૧) ટપકતા પાણીવાળા હાથ, ચમચો, વાટકી વગેરે (૨) પાણીથી ભીના હાથ વગેરે (૩) પૃથ્વી ખોદવાથી ઉડતી રજ સચિત્ત હોય છે તે રજથી યુક્ત હાથ વગેરે (૪) કાળી-પીળી વગેરે માટી (૫) પાંશુખાર–ઊખરભૂમિમાં હોય છે તે (૬) હરતાલરાતા રંગની કઠોર માટી (૭) હિંગળો–એક પ્રકારની પૃથ્વી (૮) મનઃશીલ-પીળી કઠોર માટી (૯) સુરમાપૃથ્વીનો એક પ્રકાર (૧૦) લવણ-મીઠું (૧૧) ગેરુ–કઠોર લાલ માટી (૧૨) પીળી માટી-રંગ કરવાના ઉપયોગમાં આવે તે. (૧૩) ખડિયા માટી (૧૪) ફટકડી.પિષ્ટ = નં. ૪ થી ૧૪ સુધીની પૃથ્વીના ચૂર્ણથી ખરડાયેલા હાથ વગેરે આિ પિષ્ટ શબ્દ સ્વતંત્ર પદાર્થ માટે નથી પણ ઉપરના પદાર્થોના ચૂર્ણ માટે છે) (૧૫) લીલોતરીના છાલ, છોતરા (૧૬) અત્યંત બારીક પીસેલી લીલોતરીની તત્કાલની ચટણી વગેરેથી યુક્ત હાથ (૧૭) અસંસષ્ટ = કોઈપણ સચેત કે અચેત પદાર્થથી ન ખરડાયેલા હાથ, ચમચો કે વાટકી વગેરે વાસણ (૧૮) સંસ્કૃષ્ટ = ખરડાયેલા હાથ વગેરે. આ અઢારમાંથી પ્રારંભના બે બોલ અપ્લાય સંબંધી છે. ત્રીજો બોલ ઉડીને આવેલી સચિત્ત રજનો છે. ચોથાથી ચૌદ સુધીના બોલ પૃથ્વીકાયના ચૂર્ણ સંબંધી છે; તે અગિયાર શબ્દો માટે પિષ્ટ શબ્દ સહુથી Page #219 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા [ ૧૫૯ | અંતે આપેલ છે. પંદરમો, સોળમો બે બોલ વનસ્પતિ સંબંધી છે. ૩૪મી ગાથાના અંતિમ બે બોલ(સત્તરમા, અઢારમા)નું સ્પષ્ટીકરણ સ્વતંત્ર રૂપે ૩૫-૩૬મી ગાથામાં આપ્યું છે. માળ હલ્થળ... – અસંસૃષ્ટ, વગર ખરડાયા. આ પાંત્રીસમી ગાથામાં વગર ખરડાયેલા હાથ વગેરેનો સંબંધ પશ્ચાતકર્મ દોષની સાથે કર્યો છે. તેનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થ વગર ખરડાયેલા હાથ, કડછી કે કટોરા વગેરેથી લઈને કોઈ પણ વસ્તુ વહોરાવે અને વહોરાવ્યા પછી તે ગૃહસ્થ પશ્ચાતુકર્મ દોષ લગાડે તો ભિક્ષુ તે વસ્તુને ન લઈ શકે. તાત્પર્ય એ છે કે પશ્ચાત્કર્મ દોષ ન થાય તો વહોરાવી શકાય. પછીષ્મ – પશ્ચાતુકર્મ દોષ. સાધુને વહોરાવ્યા પછી તે હાથ કડછી વગેરેને ગૃહસ્થ કાચા પાણીથી ધોવાની પ્રવૃત્તિ કરે, તેમાં પાણી આદિના જીવોની વિરાધના થાય તેથી તેને પશ્ચાતકર્મ દોષ કહેવાય છે. તેથી દાતાએ સમજવાનું એ છે કે આહાર–પાણી વહોરાવ્યા પછી હાથ, કડછી ધોવાય નહીં. હાથ ખરડાઈ જાય તો ચાટીને કે કપડાંથી લૂછીને સાફ કરી શકાય. જો હાથને ધોવા જરૂરી થાય એવા પદાર્થ હોય તો પહેલાંથી જ ચમચી વગેરેથી વહોરાવાય અને ચમચી, વાટકાથી વહોરાવ્યા પછી તેને પણ ધોવે નહીં પરંતુ તેને જમવા કે પીરસવાના ઉપયોગમાં લઈ લેવા જોઈએ અથવા વિવેકપૂર્વક રાખી મૂકવા જોઈએ. અંતગડ સૂત્ર અનુસાર દેવકી રાણીએ થાલમાં મોદક કાઢીને વહોરાવ્યા હતા અને પછી થાલને ત્યાં જ રાખી દીધો હતો. સંસદૃન ય દત્યેળ... - સાધુને વહોરાવવા માટે હાથ કે વાસણ બગાડે અને વહોરાવ્યા પછી તે હાથ વગેરેને સચેત પાણીથી સાફ કરે, તેમાં પાણીના જીવોની હિંસા થાય છે, તેથી મુનિ આહાર દ્રવ્યથી હાથ કે વાસણ ખરડાયેલા હોય, તેના દ્વારા જ ભિક્ષા ગ્રહણ કરે; એવું આ ગાથાનું તાત્પર્ય છે. સાધુને ગોચરી વહોરાવ્યા પહેલાં દાતાના હાથ, કડછી વગેરે દેય પદાર્થથી કે અન્ય અચિત્ત કલ્પનીય પદાર્થથી ખરડાયેલા હોય અને તેવા હાથ વગેરેથી તે વહોરાવે તો મુનિને કલ્પનીય છે; કારણ કે ખરડાયેલા હોવાથી પશ્ચાતુકર્મ દોષની શક્યતા નથી. છતાં ય આ છત્રીસમી ગાથાના અંતિમ ચરણમાં એક શરત રાખેલ છે. યથા– નં તત્યેષિયું મને :- જો ત્યાં તે પદાર્થ નિર્દોષ હોય તો મુનિ ગ્રહણ કરે. પશ્ચાતુકર્મ દોષ રહિત હોવા છતાં ત્યાં એષણાના કે ગવેષણાના અન્ય કોઈ પણ દોષ ન લાગતા હોય; દાતા અને તેની પ્રવૃત્તિ તથા તે દેય પદાર્થ એષણીય = ગ્રહણ કરવા યોગ્ય હોય, સર્વ દોષોથી રહિત હોય તો લેવાય. અન્ય કોઈ એક પણ દોષ હોય તો તે લેવાય નહીં. ગૌચરીની વિધિમાં મુખ્યતયા આહાર દેનાર દાતા, આહાર લેનાર મુનિ, દેય પદાર્થ– આહાર પાણી અને એષણા દોષ રહિત દાનવિધિ, તે ચાર બોલની શુદ્ધિ અનિવાર્ય હોય છે. તેમાંથી પ્રસ્તુત ગાથાઓમાં સુત્રકારે એષણીય, કલ્પનીય વગેરે શબ્દો દ્વારા આહાર દ્રવ્યની શુદ્ધિ અને આહાર આપનાર દાતાની Page #220 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર શુદ્ધિનું પ્રતિપાદન કર્યું છે. સાર:- આ પાંચ ગાથાઓનો સંક્ષિપ્ત સાર એ છે કે– (૧) કોઈપણ સચેત પદાર્થથી ખરડાયેલા હાથ કે વાસણથી લેવું મુનિને કલ્પતું નથી. કારણ કે તેમાં લિપ્ત દોષ અને જીવ વિરાધના થાય છે. (૨) દાતા મુનિને વહોરાવતા પહેલાં હાથ કે વાસણને ધુએ તો તે કલ્પતું નથી. કારણ કે તેમાં પૂર્વકર્મ દોષ થાય છે. (૩) દાતા નહીં ખરડાયેલા હાથ કે વાસણથી વહોરાવે અને વહોરાવ્યા પછી હાથ વગેરે ધુએ તો તે પણ કલ્પતું નથી કારણ કે તેમાં પશ્ચાતુ કર્મ દોષ થાય છે. (૪) દાતા ખરડાયેલા હાથ કે વાસણથી વહોરાવે ત્યારે તે અપાતું પદાર્થ પૂર્ણ શુદ્ધ નિર્દોષ હોય જેમાં લિપ્ત દોષ, પૂર્વ કર્મ દોષ કે પશ્ચાત્ કર્મ દોષ ન હોય તેમજ ૪૨ દોષ રહિત હોય તો તેવા પ્રાસુક અને એષણીય પદાર્થને મુનિ ગ્રહણ કરે. ३७ સમ્મિલિત આહાર ગ્રહણ વિવેક :। दुण्हं तु भुंजमाणाणं, एगो तत्थ णिमंतए । दिज्जमाणं ण इच्छिज्जा, छंद से पडिलेहए ॥ છાયાનુવાદઃ થોડુ અજ્ઞાનયો, પસ્તત્ર નિમન્ના दीयमानं नेच्छेत्, छन्दं तस्य प्रतिलेखयेत् ॥३७॥ શબ્દાર્થ-બે વ્યક્તિ મુંનમાળનું ભોજન કરવા બેઠી હોય, અથવા તે ભોજન સામગ્રીના સ્વામી હોય તત્થ = તે બંનેમાંથી જે એક વ્યક્તિગત = નિમંત્રણ કરે તુ = ત્યારે વિશ્વના = અપાતાં તે પદાર્થની જ ઋMા = ઈચ્છા ન કરે પરંતુ તે = બીજી વ્યક્તિના છ = અભિપ્રાયને પડજોદ = પ્રતિલેખે, જુએ. ભાવાર્થઃ- બે વ્યક્તિ સાથે ભોજન કરી રહી હોય અથવા જે પદાર્થના બે સ્વામી હોય તેમાંથી એક વ્યક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર–પાણીને સાધુ ન ઇચ્છે પરંતુ બીજી વ્યક્તિના (આહારદાન અંગેના) અભિપ્રાયને જાણવાનો પ્રયત્ન કરે. दुण्हं तु भुंजमाणाणं, दोवि तत्थ णिमंतए । दिज्जमाणं पडिच्छिज्जा, जं तत्थेसणियं भवे ॥ છાયાનુવાદઃ દોસ્તુ મુજ્ઞાનયો દાવ તત્ર નિમન્ત્રયાતીમ્ | दीयमानं प्रतिच्छेत्, यत्तत्रैषणीयं भवेत् ॥ શબ્દાર્થ - કુન્દુ મુંનમાળા = બે વ્યક્તિ ભોજન કરી રહી હોય, આહારના બે સ્વામી હોય તત્થ = તેમાંથી તે વોવ = બને વ્યક્તિગત = નિમંત્રણ કરે તુ = તો વિશ્વમાં = અપાતા પદાર્થને ३८ Page #221 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા ૧૧ | ચ્છિન્ના = ગ્રહણ કરે = = જો તલ્થ = તે આહાર પાણી પ N = શુદ્ધ મ = હોય. ભાવાર્થ- બે વ્યક્તિ ભોજન કરતી હોય અથવા જે પદાર્થના બે સ્વામી હોય, તે બન્ને નિમંત્રણ કરે અને તે પદાર્થ દોષ રહિત પૂર્ણ શુદ્ધ હોય તો અપાતા આહાર પાણીને સાધુ ગ્રહણ કરે. વિવેચન : આ ગાથામાં ઉદ્ગમના પંદરમાં અનિસૃષ્ટ દોષ સંબંધી વિશ્લેષણ યુક્ત કથન છે. અનિસૃષ્ટઃ- અનનુજ્ઞાત. દાતાની અનુમતિ કે સંમતિ વિના લેવું તે. તેમાં સાધુનું ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. તેમજ ક્યારેક અન્ય અનેક પરિસ્થિતિઓ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. તેથી સાધુને માટે પદાર્થના સ્વામીને જાણીને તેની સમ્મતિ-અનુમતિપૂર્વક જ આહાર ગ્રહણ કરવાનું વિધાન છે. વોહં તુ મુંગળTM - બુક ધાતુના બે અર્થ થાય છે– (૧) કોઈ પદાર્થનો ઉપયોગ કરવો (૨) ભોજન કરવું. પ્રસ્તુતમાં મુંબઈ ના બે અર્થ છે– (૧) સાથે જમતાં (૨) સમાન માલિકી રાખતાં. જે ભોજન બે વ્યક્તિઓનું સહિયારું હોય, સાથે જમવા બેઠા હોય અથવા ઘરે કે દુકાનમાં કોઈ પદાર્થ બંનેની ભાગીદારીમાં હોય; તો તેવા પદાર્થ ગ્રહણ કરવામાં સાધુએ વિશેષ વિવેક રાખવો જોઈએ અર્થાત્ બંનેની ઈચ્છા અને અનુમતિ હોય તો જ પદાર્થ ગ્રહણ કરવો જોઈએ. કોઈની ભાવના વિના પદાર્થ લેવામાં ન આવી જાય, તે આવશ્યક છે; આ જ પ્રસ્તુત બે ગાથામાં નિર્દેશન છે. જ્યારે એક વ્યક્તિ સાધુને ભોજન આપવા સંમત હોય અને બીજી વ્યક્તિ સંમત ન હોય તો તે આહાર અનિસુષ્ટ–અનનુજ્ઞાત દોષ યુક્ત કહેવાય છે. તે સાધુને લેવા યોગ્ય નથી. છંદ 7 કર્તા - છંદ એટલે અભિપ્રાય. વસ્તુના બીજા સ્વામીની આંખ અને મોઢાની આકૃતિ વગેરેથી મુનિ તેનો અભિપ્રાય જાણે. જો બીજા સ્વામીને આહારાદિ આપવામાં ખુશી ન હોય તેમ તેની મુખાકૃતિથી જણાય તો તેવી સ્થિતિમાં મુનિ એક પાસેથી પ્રદત્ત આહાર લઈ શકતા નથી. જો બીજા સ્વામીને કોઈ આપત્તિ ન હોય તો લઈ શકાય છે અને તેની સ્પષ્ટ અનુમતિ પણ લઈ શકાય છે. ગર્ભવતી સ્ત્રી દ્વારા અપાતી ભિક્ષાનો વિવેક : गुव्विणीए उवण्णत्थं, विविहं पाणभोयणं । भुंजमाणं विवज्जेज्जा, भुत्तसेसं पडिच्छए ॥ છાયાનુવાદ: ગુર્વિથા ૩૧ન્યતું, વિવિધું પાનમોનમ ! भुज्यमानं विवर्जयेत्, भुक्तशेषं प्रतीच्छेत् ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ૪૦ શબ્દાર્થ:- બિપિ = ગર્ભવતી સ્ત્રીને માટે, તેના દોહદ આદિને માટે ૩લાખન્દુ = તૈયાર કરેલા વિવિહં વિવિધ પ્રકારના પાપોય = આહાર પાણી, ખાદ્ય તથા પેય પદાર્થો મુંનમાર્ગ = વપરાતા હોય તો સાધુ વિવMMા = ત્યાગ કરે અર્થાત્ ગ્રહણ ન કરે મુત્તi = જમ્યા પછી વધેલું હોય તો પડિછ = ગ્રહણ કરે. ભાવાર્થ- ગર્ભવતી સ્ત્રી માટે તેના દોહદ આદિને માટે) બનાવેલા આહાર–પાણી સાધુ ગ્રહણ ન કરે. તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો જ ગ્રહણ કરે. सिया य समणट्ठाए, गुव्विणी कालमासिणी । उट्ठिया वा णिसीइज्जा, णिसण्णा, वा पुणुट्ठए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદ: થાક્ય માર્થ, પુર્વ નિમાવતી ! उत्थिता वा निषीदेत्, निषण्णा वा पुनरुत्तिष्ठेत् ॥४०॥ तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४१॥ શબ્દાર્થ - = જો શિયા = કદાચિત્ વાનગતિ = પૂરા મહિનાવાળી બ્રિજ = ગર્ભવતી સ્ત્રી સમકા = સાધુને દાન દેવા માટે કયા = ઊભી રહેલી પિતા = બેસે વ = અથવા fણસા = બેઠેલી પુકુરુ = વળી ઊભી થાય ત = તો તે = તે મત્ત = આહાર પાણી સગયા = સંયતને અofખવું = અકલ્પનીય-અગ્રાહ્ય મ9 = હોય છે. ૪૨ ભાવાર્થ:- કદાચિત ભિક્ષને ભિક્ષા આપવા માટે પ્રસુતિકાલ પ્રાપ્ત-પૂરા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રી ઊભી હોય તે બેસે અથવા બેઠી હોય તે ઊભી થાય તો સંયમીઓને તેની પાસેથી આહાર–પાણી ગ્રહણ કરવા યોગ્ય નથી. ભિક્ષા આપતી તે બેનને શ્રમણ કહે કે આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી અમારા માટે કલ્પનીય નથી. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં ગર્ભવતી સગર્ભા સ્ત્રી માટે બનેલો આહાર ક્યારે લેવાય અને ક્યારે ન લેવાય? તેમજ ગર્ભવતી સ્ત્રી દ્વારા આહાર ક્યારે લેવાય અને ક્યારે ન લેવાય આ બે વિષયોને સ્પષ્ટ કર્યા છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા ૧૬૩ વૂિળ ડેવપલ્થ - ગર્ભવતી સ્ત્રીની દોહદપૂર્તિ માટે મર્યાદિત આહાર બનાવવામાં આવ્યો હોય તેમાંથી તેના વાપર્યા પહેલાં જો સાધુ ગ્રહણ કરે તો દોહદપૂર્તિના અભાવમાં ગર્ભવતી સ્ત્રીને આઘાત લાગે અને ગર્ભગત જીવને આહારની અંતરાય થાય. માટે પ્રસ્તુત ગાથા ૩૯ મુજબ તે આહાર ગર્ભવતી સ્ત્રીએ વાપરી લીધા પછી શેષ વધેલો પડ્યો હોય તો તેને સાધુ ગ્રહણ કરી શકે છે. મુળીના ofમાસિનો - કાલમાસવર્તી અર્થાતુ પૂરા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રી. જેના ગર્ભને નવમો મહિનો અથવા પ્રસૂતિનો માસ ચાલી રહ્યો હોય, તે કાલમાસવર્તી કહેવાય. કોઈકની સાતમા કે આઠમા મહીને પણ પ્રસુતિ થવી સંભવ છે તેથી તે સ્ત્રીને કાલમાસવર્તી કહી શકાય. તાત્પર્ય એ છે કે જ્યારથી "આ સ્ત્રી ગર્ભવતી છે" તેવું સ્પષ્ટ જણાવા લાગે ત્યારથી આ ગાથાના ભાવોનો નિર્દેશ છે, તેમ સમજવું. આ વિષયમાં વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થવિર કલ્પી મુનિ માટે ગર્ભના પ્રસૂતિકાલ માસમાં વિવેક રાખવાનો હોય છે અને જિનકલ્પી મુનિ ગર્ભના પ્રારંભથી જ ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર લેતા નથી. સાધુને ભિક્ષા દેવા માટે પૂર્ણ માસવાળી સ્ત્રી ઉઠ બેસ કરે તો ગર્ભસ્થ બાળકને કષ્ટ પહોંચે તે સ્વભાવિક છે. તેથી તે રીતે ગર્ભવતી સ્ત્રીના હાથે ભિક્ષા લેવી દોષ છે; તેનો સમાવેશ દાયક દોષ માં થાય છે. ગર્ભવતી સ્ત્રી બેઠી કે ઊભી જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં વહોરાવે તો સ્થાવિર કલ્પી મુનિ તેના હાથે ભિક્ષા ગ્રહણ કરી શકે છે. બીજી પરંપરાનુસાર સ્થવિર કલ્પી માટે સાતમા મહિનાથી અને જિનકલ્પી માટે પાંચમા મહીનાથી ગર્ભવતી સ્ત્રી સંબંધી આ આગમના નિયમોનું પાલન કરવાનું હોય છે. દુગ્ધ પાન કરાવનાર સ્ત્રીથી ભિક્ષા વિવેક :४२ थणगं पिज्जमाणी, दारगं वा कुमारियं । तं णिक्खिवित्तु रोयंत, आहरे पाणभोयणं ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ४३ दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ સ્તન પય, વાર ના મારવામાં तन्निक्षिप्य रुदत्, आहरेत्पानभोजनम् ॥४२॥ तद्भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४३॥ શબ્દાર્થ-લાર = બાલકને = બાલિકાને થળ વિમળી = સ્તનપાન કરાવતી Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર હોય તે સ્ત્રી તેં = બાળકને રોયતા = રુદન કરતા બિપ્લિવિત્તુ – નીચે મૂકીને, ભૂમિ પર સુવડાવીને પાળભોયળ = આહાર-પાણી આદરે = લાવે તુ = તો. ૧૬૪ ભાવાર્થ:- બાળક કે બાલિકાને પયઃ પાન કરાવતી બેન બાળકને રડતું નીચે મૂકીને ભિક્ષુને વહોરાવવા માટે આહાર–પાણી આપે તો તે આહાર-પાણી મુનિઓ માટે અકલ્પનીય છે. ભિક્ષા આપતી બેનને શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી કલ્પનીય નથી. II૪૨-૪૩॥ વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં બાળકને ધવડાવતી માતા પાસેથી ગોચરી લેવા સંબંધી વિવેક પ્રદર્શિત કરેલ છે. થળનું વિજ્ઞમાળીઃ– સાધુને વહોરાવવાની ઉતાવળથી માતા સ્તનપાન કરતાં બાળકને કઠોર ભૂમિમાં રડતો મૂકે અથવા કઠોર હાથથી ગ્રહણ કરે, તેનાથી બાળકને પીડા થાય છે; બાળકને આહારમાં અંતરાય પડે છે તથા તે બાળક ભયભીત થાય; તેવી સૂક્ષ્મ હિંસાના કારણે પ્રથમ મહાવ્રત દૂષિત થાય. આ પાંચ(૩૯-૪૩) ગાથાઓથી પરિલક્ષિત થાય છે કે સર્વોચ્ચ સંયમ સાધક મુનિ પોતાના નિમિત્તે અન્યને અલ્પમાત્ર પરિતાપ ઉત્પન્ન થાય તો ભિક્ષાગ્રહણ કરતા નથી. તેમજ એ પણ સ્પષ્ટ થાય કે તે સ્ત્રીઓ આહાર દેવા ઈચ્છે તો મુનિ આ પ્રમાણે લઈ શકે છે– (૧) ગર્ભવતી સ્ત્રીના ઉપભોગ કર્યા પછી તેનો વધેલો આહાર જો નિર્દોષ હોય તો મુનિ લઈ શકે છે. (૨) કાલમાસવર્તી સ્ત્રી બેઠી હોય તો બેઠા બેઠા અને ઊભી હોય તો ઊભા ઊભા આપે તો સાધુ લઈ શકે છે (૩) દૂધ પીતું બાળક ફક્ત દૂધ ઉપર જ ન હોય, બીજો આહાર પણ લેતું હોય અને તેને નીચે મૂકવાથી તે રડે નહીં તો મુનિ તેની માતા પાસેથી આહાર લઈ શકે છે. શંકિત દોષ યુક્ત આહાર ગ્રહણ નિષેધ : ૪૪ जं भवे भत्तपाणं तु, कप्पाकप्पंमि संकियं । दिंतियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદ : ચદ્ભવેત્ ભવત્તપાનું તુ, પાપયો: શક્તિમ્ । ददतीं प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥ શબ્દાર્થ:- નં - જે મત્તપાળ = આહાર-પાણી પ્લાસ્મિ = કલ્પનીય અને અકલ્પનીય સંëિ = શંકાયુક્ત મવે = હોય. ભાવાર્થ:- અપાતા આહાર-પાણી કલ્પનીય છે કે અકલ્પનીય છે ? સાધુના મનમાં તેવી શંકા થાય તો Page #225 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા [ ૧૬૫ ] તે દેનાર વ્યક્તિને કહે કે મને તેવાં આહાર પાણી કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં ઉપસ્થિત ભિક્ષુને શંકાયુક્ત પદાર્થો માટે વિવેક દર્શાવેલ છે. ખાખગ્નિ સંચિં:- મુનિ આહાર–પાણીની ગવેષણા કરતાં પોતાની બુદ્ધિથી કે દષ્ટિથી તે પદાર્થનું નિરીક્ષણ કરીને અથવા ગૃહસ્થને પૂછીને તે પદાર્થની કલ્પનીયતા અકલ્પનીયતાનો નિર્ણય કરે છે. પરંતુ ક્યારેક આહાર-પાણીની ગવેષણા કરતી કોઈ પદાર્થની પૂર્ણ નિર્દોષતાનો નિર્ણય ન થાય; ઉત્પન્ન થયેલી શંકાનું પૂર્ણ સમાધાન ન થાય; જેમ કે- ખાદ્ય પદાર્થ મીઠું(નમક) પાણી, લીલોતરી, અગ્નિ આદિના સંઘટાવાળો છે કે નહીં? ગૃહસ્થના કેશ(વાળ) ભીના છે કે નહીં; આહાર–પાણી સાધુ માટે બનાવેલા કે ખરીદેલા છે કે નહીં? દૂધના વાસણ નીચે અંગારા છે કે નહીં? દાતાના હાથ સચિત્ત રજકણવાળા કે પાણીથી સ્નિગ્ધ છે કે નહીં ? ગૃહસ્થના હાથ–પગ સાબુના પાણીવાળા છે કે સચેત પાણીવાળા છે? વગેરે અનેક વિષયો શંકાસ્પદ જણાતા હોય અને મુનિ પૂછવાથી, નિરીક્ષણ કરવાથી કે બુદ્ધિથી તેનો નિર્ણય કે સમાધાન કરી શકે તેમ ન હોય, ત્યારે તે શંકાયુક્ત આહાર પાણીને ગ્રહણ કરે નહીં. તે જ રીતે સચિત્ત અચિત્તના વિષયમાં કોઈ લીલોતરીના શાક, અથાણા અચેત થયા છે કે અર્ધા કાચા(મિશ્ર) છે? તેમજ અન્ય કોઈ પણ ગ્રાહ્ય પદાર્થ ફળ–મેવા વગેરે સચેત છે કે અચેત થઈ ગયેલ છે? ગોચરીમાં પ્રાપ્ત થતાં અમુક પદાર્થો શસ્ત્ર પરિણત થયેલા હોય કે ન હોય; આ પ્રકારની કોઈપણ શંકા મુનિને જો કોઈ પદાર્થના વિષયમાં હોય તો તે વસ્તુ ન લેવી. શકિત દોષ - આહાર શુદ્ધ હોવા છતાં કલ્પનીય અને અકલ્પનીયના વિષયમાં સ્વયં મુનિને કે ગૃહસ્થને શંકા હોય તો તે શંકાનું નિવારણ કર્યા વિના જ તે આહાર લેવો તે શકિત દોષ છે. તેવો આહાર ગ્રહણ કરવાનો આ ગાથામાં નિષેધ છે. આ એષણાનો પહેલો દોષ છે. આત્મ સાક્ષીથી પૂરી ગવેષણા કરી લીધા પછી અને કોઈ શંકા ઉત્પન્ન થાય તો તેનું નિવારણ થઈ જાય ત્યારે જ મુનિ શુદ્ધ અને નિર્દોષ આહાર ગ્રહણ ४५ પિહિત અને ઉભિન્ન દોષ સંબંધી વિવેક : दगवारेण पिहियं, णीसाए पीढएण वा । लोढेण वावि लेवेण, सिलेसेण व केणइ ॥ तं च उभिदिया देज्जा, समणट्ठाए व दावए । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ ४६ Page #226 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદ: રનવારણ હિત, નિશીપ (ઉષથ) વદન વI लोढेण वापि लेपेन, श्लेषेण वा केनचित् ॥४५॥ तच्चोद्भिद्य दद्यात्, श्रमणार्थं वा दायकः । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४६॥ શબ્દાર્થ:- હળવારા = પાણીના ઘડાથી સાફ = ઓરશિયાથી (સુખડ આદિ ઘસવાનો પથ્થર, સિલા, પથ્થરની છાટ) વાંઢાપ = ચોકી–બાજોઠથી સોળ = નિશાતરાથી, દાળ વાટવાનો પથ્થર, ઉપરવટણો નેવેણ = માટી આદિના લેપથી સિત્તેરેજ = લાખ આદિથી ખડું = બીજી કોઈ વસ્તુથી પિહિર્ચ = ઢાંકેલ હોય તે = તે ઢાંકેલા આહાર–પાણીને સમગઠ્ઠા = સાધુને માટે બિલિયા = ખોલીને, ભેદન કરીને તોડીને જવા = બીજા પાસે અપાવે Mિા = આપે ત્યારે. ભાવાર્થઃ- જે આહાર–પાણીના વાસણ સચિત્ત પાણીના ઘડાથી, ઓરશિયાથી, બાજોઠથી નિશાતરાથી ઢાંકેલા હોય કે માટી અથવા કોઈ લેપથી છાંદેલ હોય અથવા લાખ વગેરેનું સીલ દીધું હોય તેવા પદાર્થોના લેપ વગેરેને સાધુ નિમિત્તે તોડીને ભિક્ષા આપે કે અપાવે તો ભિક્ષા દેનાર તે વ્યક્તિને શ્રમણ કહે કે તેવા પ્રકારના આહાર પાણી અને કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ભારે પદાર્થ ઉપાડવા સંબંધી અને ઉભિન્ન દોષ સંબંધી નિરૂપણ છે. તાલાપ પિફિ... :- આ ગાથામાં પિહિત દોષ માટે ચાર પદાર્થોનાં નામ છે અને બે શબ્દોથી ઉભિન્ન દોષનું કથન છે. યથા- (૧) વારા = પાણી વગેરેના ભરેલા ઘડા મુનિને કલ્પનીય આહાર–પાણીના વાસણ ઉપર રાખેલા હોય, જેને ઉપાડવામાં દાતાને કષ્ટ થાય. (૨) = સુખડ વગેરે ઘસવાનો પથ્થર, પથ્થરની છાટ. તે પણ બહુ ભારે હોય છે. (૩–૪) બાજોઠ અને નિશાતરો બહુ ભારે ન હોય પણ ઉપાડતાં મૂકતાં હાથમાંથી છટકી પડે તો હાથ–પગમાં વાગી જાય. આ ચારે ય પિહિત દોષના પદાર્થો છે. (૫) નેવેઝ = માટી વગેરેના લેપથી મુખ બંધ કરેલા ઘડા વગેરે (૬) સિલેખ = સોલ્યુશન વગેરેથી સીલ કરેલા વાસણ– તેલના પીપા, ડાલડાના ડબ્બા વગેરે. ઉભિન્ન દોષ :- સામાન્ય રીતે કોઈ વસ્તુથી ઢાંકેલો અથવા લેપાયેલા વાસણનું મોઢું ખોલીને આપેલો આહાર ઉર્ભિન્ન દોષ યુક્ત છે. આ ઉદ્ગમનો ૧૨મો દોષ છે. ઉર્ભિન્ન બે પ્રકારના છે– પિહિત અને કપાટ, માટી આદિથી બંધ કરેલા વાસણનું મોટું ખોલવું પિહિત ઉભિન્ન છે તથા બંધ બારણા ખોલવા કપાટ ઉભિન્ન છે. ઢાંકણું સચેત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. ઘી વગેરેનો ઘડો કેળ આદિના પાંદડાથી ઢાંકેલો હોય તો તે ઢાંકણ સચિત્ત છે. પત્થરની શિલા, નિશાતરો કે બાજોઠ ઢાંક્યો હોય તો તે અચેત છે. અચિત્ત હોવા છતાં પણ તે ભારેખમ હોય છે. તેને ઉપાડવા, મૂકવામાં હિંસા, અયતના કે દાતાને Page #227 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५, ६.-१:विषu | १६७ કષ્ટ થવાની સંભાવના રહે છે. લેપયુક્ત કે સીલ મારેલા વાસણ ખોલવામાં અને ફરી પાછા લેપ, સીલ કરવામાં પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિના જીવોની વિરાધના થાય. આ કારણે તે ઉભિન્ન દોષવાળો પદાર્થ મુનિ ગ્રહણ ન કરે છે. જો ઢાંકેલા પદાર્થોને દાતા સહજ રીતે ઉપાડીને મૂકી શકતા હોય અને લેપ ખોલીને અપાતા પદાર્થ માટે પણ કોઈ પ્રકારની જીવ વિરાધના ન થાય તો તે પદાર્થો મુનિ ગ્રહણ કરી શકે છે. ४८ દાનાદિ માટેના આહાર લેવાનો નિષેધ : असणं पाणगं वावि, खाइमं साइमं तहा । ४७ जं जाणेज्ज सुणेज्जा वा, दाणट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा । यज्जानीयात् श्रुणुयाद्वा, दानार्थ प्रकृतमिदम् ॥४७॥ तद्भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥४८॥ AGEार्थ :- असणं = अन्न, भो। पाणगं = eी खाइमं = पाहिम, ३४१, मेवा वगैरे साइमं = स्वाभि मेक्या करे भुपवास जं = हो जाणेज्ज = 0 सुणेज्जा = 5 पासेयी सामने इम = ॥ पार्थ दाणट्ठा = हानने भाटे पगडं = नावे॥छ, मखराच्या छेतु = तो तारिसं = तेव। ५२ना भत्तपाणं = माडा२ uी संजयाणं = साधुओने अकप्पियं = २८५नीय छे. ભાવાર્થ - જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થોએ બનાવેલું ભોજન, પાણી, ફળ–મેવા વગેરે તથા મુખવાસાદિ ચારે પ્રકારનો આહાર દાનને માટે જ બનાવ્યો છે, રાખ્યો છે; તો તે આહાર–પાણી શ્રમણો માટે અકલ્પનીય છે, તેથી મુનિ દાતાને કહે કે આ આહાર–પાણી મને કલ્પતા નથી. ll૪૭-૪૮ असणं पाणगं वावि, खाइमं साइमं तहा। जं जाणेज्ज सुणेज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ५० दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ ४९ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી દશવૈકાલિક સૂત્ર ५१ छायानुपा : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाधं तथा । यज्जानीयाद् शृणुयाद्वा, पुण्यार्थ प्रकृतमिदम् ॥४९॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५०॥ शब्दार्थ :- पुण्णट्ठा = पुष्यने माटे. ભાવાર્થ:- જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થોએ બનાવેલો ખોરાક, પાણી, ખાદિમ, સ્વાદિમ, ચારે પ્રકારનો આહાર બીજાને આપવા માટે પુણ્યાર્થે બનાવ્યો છે, તો તે આહાર પાણી સંયમી માટે અકલ્પનીય છે; તેથી મુનિ દાતાને કહે કે આ આહાર મને કલ્પતો નથી. II૪૯-૫oll __ असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा, वणिमट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा । यज्जानीयात् श्रुणुयाद्वा, वनीपकार्थं प्रकृतमिदम् ॥५१॥ तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५२॥ शEार्थ:- वणिमट्ठा = यायाने माटे. ભાવાર્થ:- જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થ બનાવેલું ભોજન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ ચારે પ્રકારનો આહાર કોઈ યાચકો માટે બનાવ્યો છે, રાખ્યો છે તો તે આહાર–પાણી શ્રમણો માટે અકલ્પનીય છે; તેથી મુનિ દાતાને કહે કે આ આહાર-પાણી મને કલ્પતા નથી. //પ૧–પરો. असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा, समणट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ ५३ Page #229 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા [ ૧૬૯] છાયાનુવાદ: સાનં પાન વાપ, વાઘ વાઘ તથા I. यज्जानीयाच्छुणुयाद्वा, श्रमणार्थं प्रकृतमिदम् ॥५३॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५४॥ શબ્દાર્થ -સમા = સંન્યાસી માટે. ભાવાર્થ:- જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થોએ બનાવેલું ભોજન, પાણી, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારનો આહાર જૈનેત્તર સંન્યાસીઓ માટે બનાવ્યો છે તો તે આહાર પાણી શ્રમણો માટે અકલ્પનીય છે, તેથી મુનિ દાતાને કહે કે આ આહાર પાણી અને કલ્પતા નથી. //પ૩–૫૪ll વિવેચન : પ્રસ્તુત આઠ ગાથાઓમાં ચાર પ્રકારના દાનપિંડ ન લેવાનું નિરૂપણ છે. દાનને માટે કે પુણ્યને માટે તૈયાર કરેલો આહાર મુનિને અગ્રાહ્ય હોય છે. અનેક સ્થાને દાનપુણ્ય શબ્દનો સંયુક્તરૂપે પ્રયોગ થાય છે તેમ છતાં સૂત્રકારે તે બંને પ્રકારના પ્રયોજનથી બનાવેલા ભોજનનું કથન ભિન્ન-ભિન્ન ગાથાઓ દ્વારા કરીને તે બંને શબ્દની ભિન્નતા પ્રદર્શિત કરી છે. લાગg - દાનને માટે, દાનના અનેક પ્રકાર છે. યથા– કીર્તિદાન, પ્રીતિદાન, સુપાત્રદાન, જ્ઞાનદાન, અનુકંપાદાન વગેરે. કોઈપણ પ્રકારના સંકલ્પ વિના કેવળ આપવું તે દાન છે. પુણg:-પુણ્યને માટે. પુણ્ય ઉપાર્જનના લક્ષથી આપવું. યથા–પુણ્યના સંકલ્પપૂર્વક બ્રાહ્મણો જમાડવા, શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરવી. અનુકંપાથી દીનદુ:ખીઓને આપવું. તાત્પર્ય એ છે કે દાનની ક્રિયામાં પણ પુણ્યની પ્રાપ્તિ થાય જ છે પરંતુ તેમાં પુણ્ય પ્રાપ્તિનો સંકલ્પ હોતો નથી. પુણ્યમાં અનુકંપા અને પ્રાસંગિક સંકલ્પની મુખ્યતા હોય છે. પ્રસ્તુતમાં દાનાર્થે, પુણ્યાર્થે નિપજાવેલા ભોજનનું કથન છે. તેમાં નાના મોટા ગરીબ અમીરના ભેદ વિના સામાન્ય રીતે દેવા માટેનો આહાર 'દાનાર્થ' કહેવાય છે અને માત્ર અનુકંપાનો કે સંકલ્પિત પુણ્યનો જે આહાર તે પુણ્યાર્થ કહેવાય છે. આ રીતે દાન અને પુણ્ય શબ્દો પરસ્પર સાપેક્ષ હોવા છતાં બંનેમાં આંશિક ભિન્નતા છે. અન્ય આગમ શાસ્ત્રની અપેક્ષાએ પુણ્યનું ક્ષેત્ર વિશાળ છે તેમાં અનેક પ્રકારના દાન સાથે મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ પણ પશ્યમાં ગણાય છે. તે અપેક્ષાએ પુણ્યના નવ ભેદ છે– (૧) અન પુણ્ય (૨) પાન(પાણી) પુણ્ય (૩) લયન(મકાન) પુણ્ય (૪) શયન(આસન, પથારી) પુણ્ય (૫) વસ્ત્ર પુણ્ય (૬) મન પુણ્ય (૭) વચન પુણ્ય (૮) કાય પુણ્ય (૯) નમસ્કાર પુણ્ય. પ્રસ્તુતમાં દાનાર્થ અને પુણ્યાર્થ નિષ્પન્ન આહાર ગ્રહણનો નિષેધ છે તેનું કારણ એ છે કે (૧) તે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર દાન કે પુણ્ય માટેનો આહાર સીમિત હોય, આહારાર્થી યાચક કે જમનાર વધારે આવી જાય, આહાર ઓછો થઈ જાય, ભોજ્ય પદાર્થ જમનારને ન મળે તેથી અંતરાય લાગે, માટે અદીનવૃત્તિવાળા ભિક્ષને આવા સ્થળે આહાર માટે જવું યોગ્ય નથી. (૨) તે ખાદ્ય પદાર્થનો ઉપયોગ ઘરવાળા કે તેના કર્મચારી પણ ન કરતા હોય, માત્ર માંગનાર આગંતુકો માટે જ હોય તો પણ તે આહાર ભિક્ષુને ન કલ્પે. પરંતુ દાતા પરિવાર સહિત તે દાનના આહારનો ઉપયોગ કરે તો તે ભિક્ષને કહ્યું છે. વણિમg - માત્ર વાચકોને માટે તૈયાર કરેલો આહાર, પોતાની દીનતા બતાવીને, દાતાની પ્રશંસા કે ખુશામત કરીને જે આહાર મેળવે છે તેને વનપક(ભીખ માંગનાર) કહે છે. તેમજ જે પોતાની પ્રશંસા કરીને કે પોતાનું મહાભ્ય બતાવીને, ગૃહસ્થને આશીર્વાદ દઈને તેના બદલામાં આહાર મેળવે છે, તે પણ વનપક કહેવાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં વિસ્તૃત અપેક્ષાએ વનીપકના પાંચ પ્રકાર કહ્યા છે, તેમાં અતિથિ, કૃપણ, બ્રાહ્મણ, શ્વાન અને શ્રમણને પણ વનપકમાં સમાવિષ્ટ કર્યા છે. તેનું તાત્પર્ય એ છે કે દાતાની સમક્ષ અતિથિદાનનું, કૃપણ–દરિદ્ર કે રંકને અપાતા દાનનું, બ્રાહ્મણ દાનનું, કૂતરાને અપાતા દાનનું કે શ્રમણ દાનનું મહત્ત્વ બતાવીને દાન મેળવે તેને ક્રમશઃ અતિથિ વનીપક, કપણ વનીપક, બ્રાહ્મણ વનીપક, શ્વાન– વનપક અને શ્રમણ વનપક કહેવાય છે. સમગફુ - દીનતા કર્યા વિના શિષ્ટતાપૂર્વક જે ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરે તેવા ભિક્ષુ, સંન્યાસી, તાપસ, ગૃહત્યાગી પ્રવ્રજિતોને અહીં શ્રમણ શબ્દથી સૂચિત કર્યા છે. સૂત્રોક્ત ચારે પ્રકારનો આહાર સાધુ ગ્રહણ કરે નહીં કારણ કે તે અન્યના નિમિત્તે તૈયાર થયેલો આહાર છે. તેમાંથી સાધુ જેટલો આહાર ગ્રહણ કરે છે તેટલા આહારની અન્યને અંતરાય થાય છે. જૈન શ્રમણોની ભિક્ષાવૃત્તિ સૂક્ષ્મતમ અહિંસાથી સભર છે. તેના નિમિત્તે કોઈ પણ જીવોને કોઈ પણ પ્રકારે સૂક્ષ્માંશે પણ પરિતાપ ઉત્પન્ન થાય કે અંશ માત્ર પણ કોઈને આહારની અંતરાય પડે તેવો આહાર જૈન મુનિઓને માટે ત્યાજ્ય છે. તેથી જ પ્રસ્તુતમાં ચાર પ્રકારના દાનપિંડ મુનિ માટે સ્પષ્ટ રીતે અકલ્પનીય કહ્યા છે. તે ચારે પ્રકારના આહારનો ઉપયોગ દાતા સ્વયં કરવાના હોય, તેના અન્ય કર્મચારીઓ પણ કરવાના હોય તો મુનિ તેને વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. દેશિકાદિ દોષ વર્જન વિવેક : उद्देसियं कीयगडं, पूइकम्मं च आहडं । अज्झोयर पामिच्चं, मीसजायं विवज्जए ॥ છાયાનુવાદ: ગૌશિવ તાં, પૂતિ = સહૃતમ્ | अध्यवतर प्रामित्यं, मिश्रजातं विवर्जयेत् ॥ શબ્દાર્થ-૩સિયં = સાધુના નિમિત્તે તૈયાર કરેલો વીડુિં સાધુના નિમિત્તે ખરીદેલો પૂર્વનું Page #231 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા [ ૧૭૧ | = નિર્દોષ આહારમાં આધાકર્મી આહારનો અંશ મળેલો પોયર = ગૃહસ્થ માટે બનતા આહારમાં સાધુનું નિમિત્ત રાખીને વધારે બનાવેલો આહાર મદિ૬ = સાધુના નિમિત્તે સામે લાવેલો પારિવું = નિર્બળ પાસેથી સાધુને માટે ઉધાર લાવેલો નીલગાય = ગૃહસ્થ તથા સાધુ માટે સાથે બનાવેલો આહાર વિવના = છોડી દે. ભાવાર્થ:- સાધુના ઉદ્દેશથી બનાવેલો, ખરીદીને લાવેલો, દોષિત આહારના અંશથી મિશ્રિત થયેલો, સામે લાવેલો, સાધુને માટે વધુ બનાવેલો, ઉછીનો કે છીનવીને લાવેલો, સાધુ માટે અને પોતાના માટે એમ બંને માટે સંયુક્ત બનાવેલો આહાર સાધુ છોડી દે. उग्गमं से य पुच्छेज्जा, कस्सट्ठा केण वा कडं । सोच्चा णिस्सकिय सुद्ध, पडिगाहेज्ज संजए ॥ છાયાનુવાદ: ૩ીનં ત ર પૃચ્છત, વાર્થ ન વા તમ્ ! श्रुत्वा निःशङ्कितं शुद्धं, प्रतिगृह्णीयात् संयतः ॥ શબ્દાર્થ - સંગ = સાધુ ય = પુનઃ તે = તે શકિત અન્નપાણીની ૩ = ઉત્પત્તિના વિષયમાં પુચ્છન્ના = પૂછે કે વસ્તા = કોના માટે ૬ = કોણે કર્યું છે સોન્વી = દાતાનો જવાબ સાંભળીને fસ્પવિર્ય = નિઃશંકિત શુદ્ધ = શુદ્ધ જાણે તો પડિશાહિw = ગ્રહણ કરે. ભાવાર્થઃ- આહાર ઉત્પાદનની શુદ્ધિ, અશુદ્ધિના વિષયમાં ભિક્ષુને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિના વિષયમાં આ પ્રમાણે પૂછે કે- આ પદાર્થ કોના માટે બનાવ્યો છે? કોણે બનાવ્યો છે? આ રીતે કોઈપણ આવશ્યક પ્રશ્નો પૂછે. દાતા પાસેથી ઔદેશિક આદિ પ્રશ્નોનો ઉત્તર સાંભળીને તે આહાર શંકા રહિત અને શુદ્ધ જાણે તો મુનિ તેને ગ્રહણ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં એષણા સમિતિના બેંતાલીશ દોષમાંથી ઔદેશિક આદિ સાત દોષથી દૂષિત આહાર ગ્રહણનો નિષેધ કર્યો છે, તેમજ તેની ગવેષણા વિધિ દર્શાવી છે. ૩સિયં - ઔદેશિક. કોઈ એક અથવા અનેક વિશિષ્ટ સાધુઓનાં નિમિત્તથી ગૃહસ્થોએ બનાવેલો આહાર. આ ઉદ્દગમનો બીજો દોષ છે. વરીયડ- ક્રિતિકૃત. સાધુને માટે ખરીદીને લાવેલો આહાર ક્રીકૃત છે. આ ઉદ્ગમનો આઠમો દોષ છે. પૂફન્મ :- પૂતિકર્મ. નિર્દોષ વસ્તુમાં આધાકર્મ વગેરે દોષોથી દૂષિત આહારનો અંશ મિશ્રિત થઈ ગયેલો આહાર. જેમ અશુચિની ગંધના પરમાણુ વાતાવરણને દૂષિત બનાવે છે, તેમ આધાકર્મ આહારનો Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર અંશ પણ શુદ્ધ આહારને દૂષિત બનાવે છે. તેવો આહાર લેવાથી મુનિઓના ચારિત્રમાં અપવિત્રતા આવે છે; માટે તેને પૂતિકર્મ દોષ કહે છે. પૂતિકર્મ ઉદ્ગમનો ત્રીજો દોષ છે. ૧૭૨ आहडं :- આદત. સાધુ-સાધ્વીને આપવા માટે પોતાના ઘર, ગામ આદિથી ઉપાશ્રય વગેરે સ્થાનમાં લાવીને અથવા મંગાવીને આપવામાં આવતો આહાર અભ્યાદ્ભુત દોષયુક્ત કહેવાય છે. આ ઉત્પાનના સોળ દોષો માંહેનો એક દોષ છે. અન્નોવર :- અધ્યવતર અથવા અધ્યવપૂરક. પોતાને માટે ભોજન બનાવવાની શરૂઆત કરે તે સમયે ગામમાં સાધુ પધાર્યા છે, તે સાંભળતાં કે ગામમાં બિરાજતા સાધુની સ્મૃતિ થતાં થોડો અધિક આહાર બનાવે તો તે અધ્યવપૂરક દોષયુક્ત આહાર છે. આ ઉદ્ગમનો ૧૫મો દોષ છે. પામિજ્યું ઃ- સાધુના નિમિત્તે ક્યાંકથી ઉધાર લાવીને આપવામાં આવેલો આહાર પ્રામિત્વ દોષયુક્ત આહાર છે. આ ઉદ્ગમનો નવમો દોષ છે. = મીસના5:- મિશ્ર જાત, ગૃહસ્થ દ્વારા પોતા માટે અને સાધુને માટે સાથે બનાવાતો આહાર મિશ્ર જાત દોષવાળો કહેવાય છે. આ ઉદ્ગમનો ચોથો દોષ છે. ઉપરોક્ત સર્વ દોષોથી દૂષિત આહાર સંયમી જીવનને મલિન બનાવે છે. તેથી સાધુ તે પ્રકારના દોષિત આહારનો ત્યાગ કરે. = ૩૧મ સે ય પુછેઝ્ઝા :– સંયમ જીવનની સફળતામાં નિર્દોષ આહારનું મહત્ત્વ સમજીને સાધુ આહારની ગવેષણામાં સદા સાવધાન રહે છે. ક્યારેક ગૃહસ્થ કોઈ વિશિષ્ટ ખાદ્ય પદાર્થ વહોરાવતા હોય અને સાધુને તે પદાર્થની નિર્દોષતામાં સંદેહ હોય ત્યારે સાધુ પોતાની સંયમ મર્યાદામાં રહીને ગૃહસ્થોને વિવિધ પ્રકારે પ્રશ્નો પૂછીને સંદેહનું નિવારણ કરી શકે છે. સૂત્રકારે બે પ્રકારે પ્રશ્ન પૂછવાનું કથન કર્યું છે. વfા :– આહાર કોના માટે, શા માટે બનાવ્યો છે ? અર્થાત્ આજે આ આરંભ સમારંભનું પ્રયોજન શું છે ? સાધુનો પ્રશ્ન પૂછવાનો આશય કેવળ આહારની નિર્દોષતાને જાળવવાનો જ હોય છે. ગૃહસ્થના ઉત્તરથી સાધુના સંદેહનું નિવારણ થઈ જાય તો તે આહાર ગ્રહણ કરી શકે છે અને સંદેહ નિવારણ ન થાય તો બીજો પ્રશ્ન પૂછે છે. ભેળ વા ૐ :– આહાર કોણે બનાવ્યો છે? આહાર બનાવનારને જ પૂછવાથી સત્ય હકીકત જાણી શકાય છે. કારણ કે બીજી વ્યક્તિ તો અનુમાનિત કે કલ્પિત ઉત્તર પણ આપી દે છે. તેથી તે બનાવનારને જ પૂછીને સાધુને સાચો નિર્ણય થઈ શકે છે કે આ આહાર અમારા માટે બનાવેલો નથી પરંતુ આધાકમાંદિ દોષ રહિત અને શુદ્ધ છે. તેવું જાણ્યા પછી જ મુનિ તેને ગ્રહણ કરે. આ રીતે છપ્પનમી ગાથામાં શાસ્ત્રકારે આહારના વિષયમાં ઉદ્ગમ દોષોના નિવારણ માટે માર્ગ Page #233 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५, ६.-१:पिषu १७३ शन माप्यु छ. निक्षिप्त घोष पन : असणं पाणगं वावि, खाइमं साइमं तहा । | ५७ पुप्फेसु हुज्ज उम्मीसं, बीएसु हरिएसु वा ॥ |५८ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा । पुष्पैर्भवेदुन्मिश्र, बीजैर्हरितैर्वा ॥५७॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५८॥ शार्थ :- पुप्फेसु = पुष्पोथी बीएसु = ulatथी हरिएसु = हुile, such allथी उम्मिस्सं = मिश्रित होय तु = तो तं = . ભાવાર્થ:- અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ તે ચારે પ્રકારના આહાર પૈકી કોઈ પણ આહાર સચિત્ત પુષ્પ, બીજ કે લીલોતરીથી મિશ્રિત હોય તો તે આહાર–પાણી શ્રમણો માટે અકલ્પનીય છે, તેથી ભિક્ષુ દાતાને કહે કે મને તેવી ભિક્ષા કલ્પતી નથી. असणं पाणगं वावि, खाइमं साइमं तहा । उदगम्मि हुज्ज णिक्खित्तं, उत्तिंग पणगेसु वा ॥ तं भवे भत्तपाणं तुं, संजयाण अकप्पियं । ६० दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा । उदके भवेनिक्षिप्तं, उत्तिंगपनकेषु वा ॥५९॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥६०॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ | १७४ શ્રી દશવૈકાલિક સૂત્ર ६१ शGETर्थ:- उदगम्मि = सथित्त ४१ ५२ डोय उत्तिंगपणगेसु = 151 ॥ ४२ ५२ णिक्खित्तं = रातो हुज्ज = डोय. ભાવાર્થ - અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ચાર પ્રકારના આહાર પૈકી કોઈ પણ આહાર સચિત્ત જળ ઉપર રાખ્યો હોય, કીડીના દર કે લીલફૂગ ઉપર રહેલ હોય તો તે આહાર–પાણી શ્રમણોને અકથ્ય છે. તેથી ભિક્ષુ દેનારને કહે કે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. /પ૯-૬૦માં असणं पाणगं वावि, खाइमं साइमं तहा । तेउम्मि हुज्ज णिक्खित्तं, तं च संघट्टिया दए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाई : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा । तेजसि भवेनिक्षिप्तं, तच्च संघट्टय दद्यात् ॥६१॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददी प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥६२॥ शEार्थ :- तेउम्मि = ते४२७य ५२, अनि 6५२ णिक्खित्तं = राण्या हुज्ज = डोय संघट्टिया = अग्निने संघहोरीने दए = आपे. ६२ ભાવાર્થ - અશન, પાન ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકીનો કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરેલો હોય તો તે અશન, પાન વગેરે શ્રમણો માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેમ જાણીને ભિક્ષુ દેનાર વ્યક્તિને કહે કે તે ભોજન મને કલ્પતું નથી. ll૧-દરી एवं उस्सक्किया ओसक्किया, उज्जालिया पज्जालिया णिव्वाविया । ६३ उस्सिचिया णिस्सिचिया, उववत्तिया ओवारिया दए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ६४ दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : एवमुत्सविसर्प्य उज्ज्वाल्य प्रज्वाल्य निर्वाप्य । उत्सिच्य, निषिच्यापवावतार्य दद्यात् ॥३॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા [ ૧૭૫ | ___ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥१४॥ શબ્દાર્થ – પર્વ = આ પ્રમાણે કોઈ શ્રાવિકા ૩ યા = ચૂલામાં કે સગડીમાં ઈધન નાખીને મોલ્જિય = ચૂલામાંથી ઈધન કાઢીને ૩Mાતિયા = ચૂલામાં થોડાક ઈધન નાંખી પ્રગટાવીને Fાતિયા = ઘણા ઈધન નાંખીને, અગ્નિ પ્રજ્વલિત કરીને બ્લિાવિયા = અગ્નિને બુઝાવીને, ઠારી નાખીને ડરિયા = અગ્નિ ઉપર રાખેલા પાત્રમાંથી થોડું અન કાઢીને બિલ્સિરિયા = અગ્નિ પર રહેલા પાત્રમાંથી અનનો ઊભરો આવેલો જાણી પાણીથી ઊભરો બેસાડીને ૩વવરિયા = અગ્નિ પર રહેલા પદાર્થને અન્ય પાત્રમાં કાઢીને વારિયા = અગ્નિ ઉપરથી પાત્ર ઉતારીને સાધુને આહાર ૫ = આપે. ભાવાર્થ:- દાતા (૧) ચૂલામાં બળતણ નાંખીને (૨) કાઢીને (૩) અગ્નિ પ્રગટાવીને (૪) વધુ તેજ કરીને (૫) અગ્નિ ઠારીને (૬) પકાવતાં અન્નનો ઊભરો આવ્યો હોય તો તે ઊભરાને બેસાડીને (૭) તેમાં વધુ પાણી છાંટીને (૮) અગ્નિ પરના વાસણમાં રહેલા પદાર્થને અન્ય પાત્રમાં કાઢીને (૯) વાસણને અગ્નિ ઉપરથી નીચે ઉતારીને આપે તો તે ભોજન પાણી સાધુઓ માટે કલ્ય(ગ્રહણ કરવા યોગ્ય) નથી. તેથી ભિક્ષુ દેનારને કહે કે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. ૩-૪ વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સચેત વનસ્પતિ, અગ્નિ, પાણી વગેરેથી સ્પર્ધાયેલા તેના ઉપર રાખેલા આહાર ગ્રહણનો નિષેધ છે. પુખ્તસુ દુઝ ૩ષ્ણીસં:- પુષ્પાદિથી ઉન્મિશ્ર. તે એષણાનો(ગ્રહણ્ષણાનો) સાતમો દોષ છે. સાધુને આપવા માટેના અચેત આહારમાં સચિત્ત વનસ્પતિ વગેરેનું મિશ્રણ કરી અથવા સહેજે મિશ્રિત થઈ જાય તેવો આહાર આપવામાં આવે તો તે ઉન્મિશ્ર દોષવાળો કહેવાય છે. જેમ કે પીવા યોગ્ય પદાર્થ(શરબત વગેરે)માં ગુલાબ કે જૂઈ વગેરેના ફૂલ મળેલા હોય અથવા ખાવા યોગ્ય અચિત્ત પદાર્થમાં દાડમ આદિના દાણા, ગુલાબની પાંદડી, કોથમીર વગેરે લીલોતરી તથા અન્ય સચેત દ્રવ્ય ચારોલી ખસખસ વગેરે નાંખ્યા હોય, તેવો મિશ્રિત આહાર સચેતથી સ્પર્ધાયેલો હોવાથી સાધુઓ માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. ૩નષિ જ્ઞ ળજિd. :- સચિત્ત પાણી ઉપર રાખેલો આહાર સાધુ માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. નિક્ષિપ્ત બે પ્રકારના હોય છે– અનંતર અને પરંપર. સચેત પાણીમાં માખણ વગેરે રાખ્યું હોય તો તે અનંતરનિક્ષિપ્ત ખાદ્ય પદાર્થ કહેવાય છે અને કીડી આદિના ચડવાના ડરથી પાણીના વાસણમાં ઘી-દહીં વગેરેના વાસણને રાખ્યા હોય તો તે પરંપર નિક્ષિપ્ત ખાદ્ય પદાર્થ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં પાણી, અગ્નિ અને વનસ્પતિ વગેરેનો આહાર સાથે સીધો સંબંધ હોય ત્યાં તે અનંતર નિક્ષિપ્ત છે અને જ્યાં આહારના વાસણ સાથે પાણી વગેરેનો સંબંધ હોય ત્યાં તે આહાર પરંપર નિશ્ચિત છે. નિક્ષિપ્ત દોષ ગ્રહણેષણાનો ત્રીજો દોષ છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીવ વિરાધના થતી હોવાથી સાધુને માટે અકલ્પનીય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ત્તાપણુ – કીડીયારું ઊભરાયું હોય, તેના ઉપર આહાર, પાણી રાખ્યા હોય અથવા તો લીલફૂગ ઉપર આહારાદિ પડ્યા હોય તો તે પણ નિક્ષિપ્ત દોષ છે. તે દુષ્ક વિહત્ત... – અગ્નિ આદિ પર રાખેલો આહાર અગ્રાહ્ય છે. સચેત અગ્નિથી પૂર્શિત આહાર સંઘટ્ટિત દોષ યુક્ત છે. તેથી તે આહાર પણ અગ્રાહ્ય છે. ૩મી ગાથામાં અગ્નિકાયની વિરાધના થાય તેવી વિવિધક્રિયાઓનું કથન છે.-(૧) ૩ યા - ભિક્ષા આપું એટલા સમયમાં ચૂલો ઠરી ન જાય તેમ વિચારી તેમાં બળતણ સરકાવી કે નાખી આહાર આપવો તે ઉધ્વસ્કય(ઉત્સર્ણ) દોષ છે. (૨) ગોવિયા- ભિક્ષા આપું એટલી વારમાં કોઈ વસ્તુ બળી ન જાય તે વિચારથી ચૂલામાંથી બળતણ કાઢીને આહાર આપવો અવધ્વંસ્કય(અવસર્ણ) દોષ છે. (૩) ૩ાાતિયા- નવા બળતણથી ઝટ ચૂલો સળ ગાવીને ઠંડા આહારને ગરમ કરીને આપવો ઉજ્જવલિત દોષ છે. (૪) પાણિય-વારંવાર ચૂલાને પ્રજ્વલિત કરીને આહાર બનાવીને આપવો પ્રજ્વલિત દોષ છે. (૫) બ્રિાવિયા- ભિક્ષા આપું એટલા સમયમાં કોઈ ચીજ ઉભરાય ન જાય એવા ડરથી ચૂલાને ઠારીને આહાર આપવોતે નિર્વાપિત દોષ છે. () સિવિયાઅગ્નિ પર રાખેલા પાત્રમાં થોડું જલ નાખીને આહાર આપવો તે ઉસિંચન દોષ છે. (૭) Fલ્લિવિયાઊભરાવાના ડરથી અગ્નિ પર રાખેલા વાસણમાં વધારે પાણી છાંટી આહાર આપવો તે નિઃસિંચન દોષ છે. (૮) ૩વવત્તિયા- અગ્નિ પર રાખેલા પાત્રને એક બાજુ નમાવીને તેમાંથી કાઢીને તે આહાર આપવો અપવર્તિત દોષ છે. () વારિયા- અગ્નિ પર રાખેલા વાસણને નીચે ઉતારીને આહાર આપવો અવતારિત દોષ છે. આ સર્વ ક્રિયામાં અગ્નિકાયના જીવોની હીનાધિક વિરાધના થતી હોવાથી સાધને ગ્રાહ્ય નથી. ६५ સંક્રમણ માર્ગમાં ગમન વિવેક : हुज्ज कटुं सिलं वावि, इट्टालं वावि एगया । ठवियं संकमट्ठाए, तं च होज्ज चलाचलं ॥ ण तेण भिक्खू गच्छिज्जा, दिट्ठो तत्थ असंजमो । ૬૬ | गंभीरं झुसिरं चेव, सव्विदिय समाहिए ॥ છાયાનુવાદઃ ભવેત્વષ્ઠ શિતાં વારિ, રૂઠ્ઠા વા િવ ા स्थापितं संक्रमार्थ, तच्च भवेच्चलाचलम् ॥६५॥ न तेन भिक्षुर्गच्छेद्, दृष्टस्तत्रासंयमः । गम्भीरं शुषिरं चैव, सर्वेन्द्रियसमाहितः ॥६६॥ શદાર્થ-પગયા = ક્યારેક, વર્ષાદિના સમયે ૬ = કાષ્ઠસિત્ત = શિલાદ્દાત્ત = ઈટ સંકુ, = સંક્રમણ કરવા માટે, ચાલવા માટે વિયં સ્થાપિત કરેલ હોન્ન = હોયd = તે કાષ્ઠાદિ વાવનું Page #237 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા ૧૭૭ = અસ્થિર હોન્ન = હોય તો બૂિચિ સહિપ = સંપૂર્ણ ઈન્દ્રિયો દ્વારા સમાધિ ભાવ રાખનારા fમQ = સાધુ તેજ = તે કાષ્ઠાદિ દ્વારા તત્થ = તેવા ડગમગતા અસ્થિર સ્થાન ઉપર ગમન કરવામાં મસંગનો = અસંયમદ્દિો = જોયો છે, દર્શાવ્યો છે, કહ્યો છે વેવ = કારણ કે સ્થળ પર = પ્રકાશ રહિત તથા શુસર = પોલાણવાળા હોય છે જ છે ના = ગમન ન કરે. ભાવાર્થ:- ક્યારેક રસ્તામાં કાદવ, પાણીની નીક વગેરેને પાર કરવા લાકડું, પત્થર, ઈટ આદિ રાખ્યા હોય, તે સ્થિર ન હોય, ડગમગતા હોય તો ઇન્દ્રિય વિજેતા સમાધિવત મુનિ તેના પર ગમન ન કરે; કારણ કે તે સ્થળ પોલાણવાળા અને અપ્રતિલેખ્ય(જીવ ન જોઈ શકાય તેવા) હોય છે. તે માર્ગમાં ચાલવાને પ્રભુએ અસંયમ સ્થાન(અસંયમનું કારણ) દર્શાવ્યું છે. ll૫-૬ઘા વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં સંક્રમણ માર્ગ સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. વર્ષાઋતુમાં વૃષ્ટિના કારણે કોઈવાર રસ્તામાં ખાડા પડી જાય, નાલામાં પાણી ભરાઈ જાય; ત્યારે ગામડાના લોકો તેને પાર કરવાને માટે લાકડીના પાટિયું, શિલા, પત્થર અથવા ઈટ રાખે છે. કદાચ તેની નીચે કેટલાય જીવો હોય તેને જોઈ શકાતા નથી, ઉપરાંત તેની નીચે સચેત પાણી હોય છે. તેના પર પગ રાખીને જવાથી તે જીવોની વિરાધના થાય છે. તે પથ્થરાદિ અસ્થિર હોય તો પગ લપસી જવાથી ખાડામાં પડી જવાની સંભાવના રહે છે. આ રીતે જીવ વિરાધના અને આત્મવિરાધના બને અસંયમના હેતુ છે. માટે મુનિએ તેવા માર્ગ પર ન ચાલવું જોઈએ. માલાપહત દોષ યુક્ત આહાર વિવેક : णिस्सेणिं फलगं पीढं, उस्सवित्ताणमारुहे । ૭ मंचं कीलं च पासायं, समणट्ठाए व दावए ॥ છાયાનુવાદ: નિળિ પpedવ પદ્ધ, નૃત્યારોદેત્ | मञ्चं कीलं च प्रासाद, श्रमणार्थ वा दायकः ॥ શબ્દાર્થ - વાવ = દાન દેનાર વ્યક્તિ સખા વ = કેવળ સાધુઓને માટે જ િ= નિસરણી, સીડીને પરત - પાટિયાને વઢ-બાજોઠને સંવ-પલંગને વીનં - સ્તંભને ૩ વિત્તા = ઊભા કરીને, રાખીને પસાથે = મેડી કે મેડા ઉપર માટે = ચઢે. ભાવાર્થ:- સાધુ માટે કોઈ દાતા નિસરણી, પાટિયું કે બાજોઠ વગેરે ઊભા રાખીને, તેના ઉપર ચઢીને માળ, સ્તંભ કે પ્રાસાદ પરથી લાવેલી વસ્તુ શ્રમણને આપે તો તે ગ્રહણ ન કરે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી દશવૈકાલિક સત્ર ६८ दुरूहमाणी पवडेज्जा, हत्थं पायं व लूसए । पुढविजीवे वि हिंसेज्जा, जे य तण्णिस्सिया जगे ॥ છાયાનુવાદઃ મારોહન્તી પ્રપતેત, દૃર્ત પર્વ વ તૂષયેત્ | पृथ्वीजीवानपि हिंस्यात्, येच तनिश्रितानि जगा ॥ શબ્દાર્થ - કુમળી = આહાર દેનાર વ્યક્તિ ઉપર ચઢતાં કદાચ વડિા = પડી જાય દત્યં = હાથ પાયે = પગ = લાગે, ખંડિત થાય પુદ્ધવિનવે વ = પૃથ્વીકાયિક જીવોની પણ ને = જે તાસિયા = તેની નિશ્રામાં રહેલા ગ = જીવોની પણ હિંસેન્ગા = હિંસા થાય છે. ભાવાર્થ - માળ ઉપર ચઢતાં કદાચ દાતા પડી જાય તો તેના હાથ કે પગ ભાંગે અને તેના પડવાથી પૃથ્વીકાયિક જીવોની તથા ત્યાં રહેલા બીજા જીવોની પણ હિંસા થાય છે. एयारिसे महादोसे, जाणिऊण महेसिणो । ६९ तम्हा मालोहडं भिक्खं, ण पडिगिण्हति संजया ॥ છાયાનુવાદઃ પતાશાન મહાવોવાન, જ્ઞાત્વા મહયઃ तस्मान्मालापहृतां भिक्षा, न प्रतिगृहन्ति संयताः ॥ શબ્દાર્થ – સંગલ = શાસ્ત્રોક્ત સંયમના પાલક મહેસિ = મહર્ષિઓ પાસે = આવી જાતના મહાવો લે = મહાદોષોને નાળિખ = જાણીને તમે = તે માટે મારોહ૬ = ઉપરના માળ 'થી ઉતારીને લાવેલી મિતું = ભિક્ષાને જ પmતિ = ગ્રહણ કરતા નથી. ભાવાર્થ – પૂર્વોક્ત મહાદોષોને જાણીને સંયમી મહર્ષિઓ ઉપરના માળથી લાવેલી ભિક્ષાને ગ્રહણ કરતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ઉર્ધ્વમાલાપહત દોષનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તેમાં નિસરણી, પાટિયું કે બાજોઠ તે ત્રણ ચઢવાના સાધન સૂચિત કર્યા છે અને મંચ, સ્તંભ તથા પ્રાસાદ તે ત્રણ ઉર્ધ્વ સ્થાન દર્શાવ્યા છે. મનોદડું – ઊંચે, નીચે અને તિરછે કોઈ પણ પ્રકારના વિષમ સ્થાનમાંથી નીસરણી આદિ સાધન દ્વારા અથવા તો કષ્ટપૂર્વક કાઢીને લાવેલો આહાર માલાપહત દોષ યુક્ત છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) ઊર્ધ્વ માલાપહત- ઉપરના સ્થાનેથી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરી ઉતારીને લાવેલો આહાર. (૨) અધો માલાપહત- ભૂમિહ(ભોંયરા) આદિમાંથી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરી લાવેલો Page #239 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા [ ૧૭૯] આહાર. (૩) તિર્યમ્ માલાપહત– કોઠી કે અન્ય કોઈ ઊંચા અને ઊંડા વાસણમાંથી કષ્ટપૂર્વક નીચા નમીને કાઢેલો આહાર નવં શીલં ૨ પીસીયં-સંવના બે અર્થ છે– (૧) ચાર લાકડાને બાંધીને બનાવેલ માચડો(માંચી), (૨) ઓરડામાં પુરુષ પ્રમાણથી વધારે ઊંચે સામાન રાખવાનો મેડો. વીર ના ત્રણ અર્થ થાય છે– (૧) ખીલી, ખૂટી (૨) ખંભા, ખંભ (૩) ભૂમિની સાથે લાગેલા થાંભલા પર રાખેલું લાકડાનું પાટિયું. પલા = ઉપરના માળ કે જ્યાં જવા માટે નીસરણી વગેરે રાખવા પડે તે. ઉપરના સ્થાનેથી આહાર લાવવામાં ક્યારેક વ્યક્તિ પડી જાય, હાથ–પગ ભાંગી જાય, છોલાઈ જાય અને પડવાથી જીવોની વિરાધના પણ થાય છે. ક્યારેક દાતાના પ્રાણ જોખમમાં મુકાય જાય, ધર્મની અવહેલના થાય વગેરે દોષોની સંભાવનાના કારણે મુનિ તેવો આહાર ગ્રહણ કરે નહીં. પરંતુ જે ઊંચે સ્થાને જવા માટે વ્યવસ્થિત સીડી વગેરે હોય, જ્યાં ઉપર ચઢવામાં ગૃહસ્થને કે સાધુને કોઈ આપત્તિની સંભાવના ન હોય તેવા સ્થાનેથી લાવેલો આહાર સાધુ ગ્રહણ કરી શકે છે. સચિત્ત વનસ્પતિ ગ્રહણ નિષેધ :७. कंदं मूलं पलंबं वा, आम छिण्ण व सण्णिरं । तुंबागं सिंगबेरं च, आमगं परिवज्जए ॥ છાયાનુવાદ: વન્દ્ર પૂર્વ પ્રખ્વ વા, સનં છિન્ન ના ગિરના तुम्बाकं शृङ्गबेरं च, आमकं परिवर्जयेत् ॥ શબ્દાર્થ:- = સૂરણાદિ કંદ મૂર્વ = મૂળ પd = ફળ કે બીજ મi = કાચા હોય સારું = જળીય અંશયુક્ત, સજલ શાક, ભાજીપાલો તુવા = તુમ્બડું, લૌકી, દૂધી લિવર = આદું નામ = અપક્વ, સચિત્ત છિપu = છેદન-ભેદન કરાયેલ પરિવાર = છોડી દે. ભાવાર્થ – સૂરણ વગેરે કંદ–કાંદા, પિંડાળુ વગેરેનાં મૂળ; આમ્રાદિ ફળ, પાંદડાવાળા શાક; તુંબડું અને આદું આ બધી વસ્તુ કાચી હોય કે સુધારેલી હોય અને જળીય અંશયુક્ત હોય અર્થાત્ તે અગ્નિ આદિ દ્વારા શસ્ત્ર પરિણત ન થયા હોય તો તેને ભિક્ષુ ગ્રહણ ન કરે. તાત્પર્ય એ છે કે કાચી અને માત્ર સુધારેલી અથવા અણચડેલી(કાચી-પાકી, મિશ્ર, અર્ધપક્વ) વનસ્પતિમાં જીવ હોવાનું સંભવ રહે છે, માટે ભિક્ષુ તેને છોડી દે. વિવેચન : પ્રસ્તુત એક જ ગાથામાં સચિત્ત અવસ્થાની સર્વ વનસ્પતિનું પરિવર્જન સૂચિત કરેલ છે. જેમાં કંદમૂળથી પ્રારંભ કરી પ્રલંબ એટલે ફળ પર્યતનું કથન છે; લિવેર = આદું એ કંદમૂળનું ઉદાહરણ છે Page #240 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦] શ્રી દશવૈકાલિક સત્ર અને સુવા - તૂબડું એ ફળનું ઉદાહરણ છે. આ સર્વ વનસ્પતિની આમ શબ્દથી કાચી અવસ્થા, છvu શબ્દથી સચિત્ત(કટકારૂપ) અવસ્થા અને સાર(સર) શબ્દથી પૂર્ણરૂપેણ અશસ્ત્ર પરિણત એટલે મિશ્ર અવસ્થા સૂચિત કરેલ છે. બિ૨ - સન્નીરું = નીર(જળ) યુક્ત. આ શબ્દનો ચૂર્ણિ, ટીકા વગેરે વ્યાખ્યાઓમાં શાકભાજી અર્થ કર્યો છે અને તે પછી સર્વ વ્યાખ્યાકારોએ તેનું જ અનુસરણ કર્યું છે. પરંતુ કોશમાં જળ યુક્ત અર્થ પણ મળે છે; તે અહીં પ્રસંગાનુકૂલ હોવાથી શબ્દાર્થ ભાવાર્થમાં સ્વીકારેલ છે. ગાથાનું પૂર્ણ તાત્પર્ય એ છે કે સંપૂર્ણ વનસ્પતિઓના દશે ય વિભાગ કાચા, સચેત કે મિશ્ર(જળ યુક્ત અવસ્થા)વાળા હોય ત્યાં સુધી ભિક્ષુએ ગ્રહણ ન કરવા જોઈએ. અહીં એ ફલિત થાય છે કે કાચી વનસ્પતિઓની સચિત્તતાનો મુખ્ય આધાર એનો જલીય અંશ છે. જ્યારે કોઈ પણ કાચી વનસ્પતિ સૂર્યના તાપમાં સુકાવી દેવામાં આવે અને તે સંપૂર્ણ સુકાઈ જાય, ત્યારે તે પૂર્ણ અચેત થઈ જાય છે. તેમજ તે જલીય અંશ અગ્નિથી ઉષ્ણ પરિણામને પામી જાય, તેમાં અગ્નિકાયનું શસ્ત્ર પ્રવેશી જાય તો પણ તે વનસ્પતિ અચેત થાય છે. વનસ્પતિના દશ વિભાગમાંથી અંતિમ બીજ વિભાગ જ્યારે કાચી અવસ્થામાં હોય તો તે પણ સૂર્યના તાપથી અચિત થાય છે પરંતુ તે બીજની વૃક્ષ ઉપર પૂર્ણ પરિપક્વ અવસ્થા થઈ જાય અને તેમાં ઊગવાની શક્તિ થઈ જાય ત્યારે તે સૂર્યના તાપમાં સૂકાઈ જવા માત્રથી અચિત્ત થાય નહીં પરંતુ અગ્નિ શસ્ત્રથી પરિણત કે અન્ય શસ્ત્રથી છેદન થાય ત્યારે અચિત્ત થઈ શકે છે. ૭૧ વેચાતા પદાર્થ ગ્રહણ વિવેક : तहेव सत्तुचुण्णाई, कोलचुण्णाई आवणे । सक्कुलिं फाणियं पूयं, अण्णं वावि तहाविहं ॥ विक्कायमाणं पसढं, रएणं परिफासियं । ७२ दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ તથૈવ સંતુનૂનિ, સોનવૂનિ માપો .. शष्कुर्ली फाणितं पूतं, अन्यद्वापि तथाविधम् ॥७१॥ विक्रीयमाणं प्रसृतं, रजसा परिस्पृष्टम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥७२॥ શબ્દાર્થ - તહેવ = તેમજ આવો = બજારમાં, દુકાનમાં વિરાથના = વેચાતા પ= Page #241 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા [ ૧૮૧ ] પ્રકટરૂપથી રાખેલા, સજાવેલા ૨M = સચિત્ત કે અચેત રજ વડે પરિસિયં = ખરડાયેલા હોય સજીવુબારું = જવ આદિ સાથવાનું ચૂર્ણ વહોરવુઈગાડું = બોરકૂટ–બોરનું ચૂર્ણ સર્જરુતિ = તલ પાપડી, તલ સાંકળી wifણય = ગોળ, પાતળો ઢીલો ગોળપૂર્વે = પૂડલાં ન વાવ = અન્ય કોઈપણ તહાવિદ = તેવા પ્રકારના ખાદ્ય પદાર્થ. ભાવાર્થ-જવનું ચૂર્ણ(સાથવો), બોરનું ચૂર્ણ, તલ સાંકળી, ગોળ, પૂડલાં કે તેવા કોઈ પણ ખાદ્ય પદાર્થો ખુલ્લા જ સજાવીને વેચવા માટે દુકાનમાં રાખેલા હોય, તે સચિત્ત રજથી યુક્ત હોય તો મુનિ આપનાર દાતાને કહે કે મને આ પ્રકારનો આહાર ગ્રાહ્ય નથી. li૭૧-૭રી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં દુકાન પરની વેચાતી ખાદ્ય સામગ્રી ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. સુત્રકારે પ્રથમ ગાથામાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોનું કથન કરીને બીજી ગાથામાં તે પદાર્થોને ગ્રહણ નહીં કરવાના કારણ સ્પષ્ટ કર્યા છે. જવ કે બોર વગેરેનું ચૂર્ણ, તે ઉપરાંત તલસાંકળી, ગોળ વગેરે સ્નિગ્ધ પદાર્થો દુકાનમાં વ્યાપારીએ તેના વેચાણ માટે પ્રગટરૂપે ખુલ્લા જ બહાર ગોઠવેલા હોય, તેવા ખાદ્ય પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય છે. પદ્ધ:- જે પદાર્થો ખુલ્લા પ્રગટ ગોઠવેલા હોય, ત્યાંથી આવાગમન કરનારા લોકોની દષ્ટિ તેના પર પડતી હોય, દુકાનમાં ખરીદીને માટે અન્ય ગ્રાહકોની ભીડ જામી હોય; આવી પરિસ્થિતિમાં અદીનવૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોએ ત્યાંથી તે પદાર્થો ભિક્ષારૂપે લેવા સાધ્વાચારને યોગ્ય નથી. તેમાં સાધુની લઘુતા પ્રતીત થાય છે. વ્યાખ્યાકારોએ પસદ્ધ શબ્દનો અર્થ સડેલી, ઘણા દિવસની રાખેલી વસ્તુ, તે પ્રમાણે કર્યો છે, તેવી વસ્તુ પણ સાધક માટે અગ્રાહ્ય છે. પણ પરિસિય - રસ્તામાં લોકોના તેમજ વાહનોના ગમનાગમનથી અચિત્ત કે સચિત્ત રજ ઊડતી રહે છે, તે રાખેલા પદાર્થો ઉપર પડે છે, તેથી તે પદાર્થો રજ–ધૂળયુક્ત બને છે. તે ઉપરાંત તેની આસપાસ માખી, મચ્છર, કીડી, મંકોડા આદિત્રસ જીવો પણ ઊભરાય છે. આ કારણે તેવા ખાદ્ય પદાર્થોને ગ્રહણ કરવામાં જીવ વિરાધના થાય તેમજ તે આરોગ્ય માટે પણ અહિતકારી છે. દુકાનદાર વ્યક્તિ શ્રદ્ધાળુ હોય અને મુનિને ભક્તિથી નિવેદન કરે તોપણ ઉપરોક્ત કારણે મનિ ત્યાં ભિક્ષા ન લે. ક્યારેક અપવાદ માર્ગે સ્થવિરકલ્પી મુનિને તેવા સ્થાને ગોચરી માટે જવું પડે તો શાસ્ત્રના આશયને સમજીને વિવેકપૂર્વક વ્યવહાર કરે. ઉજ્જિતધમાં પદાર્થ ગ્રહણ નિષેધ : बहुअट्ठियं पुग्गलं अणिमिसं वा बहुकंटयं । अत्थियं तिदुयं बिल्लं उच्छुखंड व सिंबलिं ॥ ७३ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી દશવૈકાલિક સૂત્ર अप्पे सिया भोयणजाए, बहुउज्झियधम्मिए । ७४ दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ વસ્થિ પુદ્રાં, નિમિષ વા વહુવદેવમ્ | अस्थिकंतिन्दुकं बिल्वं, इक्षुखण्डं वा शाल्मलि ॥७३॥ अल्पं स्याद्भोजनजातं, बहूज्झितधर्मकम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥७४॥ શબ્દાર્થ – દુર્થ = ઘણા ઠળિયાવાળા પુજાd = ગર ભાગ વધુ વયં - ઘણાં કાંટાવાળા નિમિi = અનાનસ ફળ તિંદુયં તિન્દુક વૃક્ષના ફળ, ટિંબરૂંવિ7 = બીલીનું ફળ છુરવડ = ઇક્ષખંડ–શેરડીના કટકા લિલિ = શાલ્મલી વૃક્ષનું ફળ, શિંગ વગેરે ભોયણગાણ = જેમાં ખાવા યોગ્ય ભાગ તો લખે = અલ્પ સિયા = હોય વહુફિયથામણ = ત્યાજ્ય ફેંકવાનો ભાગ ઘણો હોય તો. ભાવાર્થ- જેમાં ઘણાં ઠળિયા હોય અને ખાવા યોગ્ય ગર ભાગ ઓછો હોય એવા સીતા ફળ વગેરે ફળ, બહુ કાંટાવાળા અનાનસ વગેરે ફળ, શેરડીના ટુકડા, શાલ્મલી વૃક્ષનું ફળ, શિંગ વગેરે પદાર્થો કદાચ અચેત હોય તો પણ તેમાં ખાવા યોગ્ય ભાગ થોડો અને નાંખી દેવા જેવો ભાગ અધિક હોવાથી તે વસ્તુ આપનાર દાતાને ભિક્ષુ કહે કે તે વસ્તુઓની ભિક્ષા મારે માટે ગ્રાહ્ય નથી. II૭૩–૭૪. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે હોય તેવા પદાર્થોને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. વફિયમિણ - જેમાં ફેંકવાનો ભાગ અધિક હોય તેને બહઉઝિત ધર્મા કહે છે. યથાશેરડી, સીતાફળ, છોતરાયુક્ત સિંગ વગેરે. તેવા પદાર્થો ખાવાથી સાધુને પરઠવાનો દોષ લાગે છે. તે ઉપરાંત ફેંકાતા પદાર્થોમાં ત્રસ જીવોની ઉત્પત્તિ અને તેની વિરાધના થાય છે. ધોવણ પાણીની ગવેષણા વિવેક : तहेवुच्चावयं पाणं, अदुवा वारधोयणं । संसेइमं चाउलोदगं, अहुणाधोयं विवज्जए ॥ છાયાનુવાદઃ તળેવોન્નાવવં પાન, અથવા વારપોવનમ્ | संस्वेदजं तन्दुलोदकं, अधुनाधौतं विवर्जयेत् ॥ ७५ Page #243 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા [ ૧૮૩] શબ્દાર્થ –તદેવ = તેમજ યુવાવયં = સારું-નરસુંબાઈ = પીવા યોગ્ય પાણી વાર થઈ = ગોળ વગેરેના ઘડાનું ધોવણ સલેમેં = બાફેલી ભાજી વગેરેને ધોયેલું પાણી વાતો = ચોખાનું ધોવણ સદુપયોય = તત્કાલનું ધોવણ હોય વિવાહ = મુનિ ગ્રહણ ન કરે. ભાવાર્થ:- મુનિને ધોવણ પાણીની ગવેષણા કરતાં અનેક પ્રકારના સારા-નરસા ધોવણ પાણી, ગોળાદિ પદાર્થના ઘડા(વાસણ)ને ધોયેલું પાણી, તેમજ બાફેલી શાકભાજી કે ચોખા વગેરેને ધોયેલું પાણી મળતું હોય અને તે તત્કાલનું હોય તો મુનિ તેને ગ્રહણ ન કરે, છોડી દે. जं जाणेज्ज चिराधोयं, मईए दसणेण वा । ૭૬ पडिपुच्छिऊण सुच्चा वा, जं च णिस्संकियं भवे ॥ છાયાનુવાદઃ યજ્ઞાનીશ્વરd, મા રન વા. प्रतिपृच्छय(गृहस्थं) श्रृत्वा वा, यच्च निःशङ्कितं भवेत् ॥ શબ્દાર્થ –= = જો મ - પોતાની વિચાર બુદ્ધિથી વંળખ = દેખવાથી પુષ્કળ = ગૃહસ્થને પૂછપરછ કરીને સુન્ન = ઉત્તર સાંભળીને = = પૂર્વોક્ત પાણીના વિષયમાં જે વિરાથોમેં = આ ધોવણ ચિરકાલનું(ઘણો સમય) છે એમ ગાળ્યા = જાણી લેખિસ્સવિય = પૂર્ણ નિઃશંકિત મને = થઈ જાય. ભાવાર્થ - પોતાની બુદ્ધિથી, જોવાથી કે ગૃહસ્થને પૂછવાથી તેમજ તેના દ્વારા અપાયેલ ઉત્તર સાંભળવાથી મુનિ જાણે કે 'આ ધોવણ તૈયાર થયાને ઘણો સમય થયો છે તથા તે પાણીથી અચિત્તતાના વિષયમાં મુનિ પૂર્ણ નિઃશંકિત થઈ જાય તો તેને ગ્રહણ કરે. अजीवं परिणयं णच्चा, पडिगाहेज्ज संजए । ૭૭ अह संकियं भवेज्जा, आसाइत्ताण रोयए ॥ છાયાનુવાદ: ગળવું પરિણાં જ્ઞાત્વા, તળવારંવતઃ | अथ शङ्कितं भवेत्, आस्वाध रोचयेत् ॥ શબ્દાર્થ - મનવું = અજીવ ભાવને પરિવયં = પરિણત થયેલા પ્રાપ્ત થયેલ પાણીને પન્ના = જાણીને સંગ = સાધુ પડrew = ગ્રહણ કરે ૩૬ = હવે જો પ્રાસુક જલના વિષયમાં વિજય = બીજી કોઈ શંકા, પીવા યોગ્ય છે કે નહીં એવી શંકા વિના = ઉત્પન્ન થાય તો સાલાફત્તીખ = આસ્વાદ કરીને, ચાખીને રોયર = ખાત્રી કરે, નિર્ણય કરે. ભાવાર્થ - તે પાણી શસ્ત્ર પરિણત થવાથી અચેત બની ગયું છે તેમ જાણીને મુનિ તેને ગ્રહણ કરે પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારા માટે પીવા યોગ્ય કે તરસ શાંત કરવા યોગ્ય છે કે Page #244 -------------------------------------------------------------------------- ________________ १८४ શ્રી દશવૈકાલિક સૂત્ર ७८ નહીં? ત્યારે મુનિ તે પાણીનું આસ્વાદન કરી(ચાખી)ને નિર્ણય કરે. __ थोवमासायणट्ठाए, हत्थगम्मि दलाहि मे । ___ मा मे अचंबिलं पूर्य, णालं तिण्हं विणित्तए । छायानुवाद : स्तोकमास्वादनार्थ, हस्तके देहि मे । मा मे अत्यम्लं पूर्ति, नालं तृष्णांविनेतुम् ॥ शार्थ :- आसायणट्ठाए = आस्वाइनने भाटे थोवं = थोडु पारी मे = भने हत्थगम्मि = डायमा, अंकीमा दलाहि = आपो अच्चंबिलं = अत्यंत माटुं पूयं = ओडेगु, अमनोश २सवाणुंतण्हं = तृषाने विणित्तए = छिपवाने णालं = असमर्थ छ तेथी ॥ पाणी मे = भने मा = अनुसनल थाय. ભાવાર્થ – ભિક્ષુ દાતાને કહે કે ચાખીને નિર્ણય કરવા માટે મારા હાથમાં થોડુંક જલ આપો. કારણ કે તે પાણી જો અત્યંત ખાટું કે અત્યંત અમનોજ્ઞ રસવાળું હોય તો તેનાથી અમારી તૃષા શાંત થઈ શકશે નહીં. तं च अचंबिलं पूयं, णालं तिण्हं विणित्तए । ७९ दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : तच्चात्यम्लं पूर्ति, नालं तृष्णांविनेतुम् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥ ભાવાર્થ - ચાખવાથી નિર્ણય થઈ જાય કે તે પાણી અત્યંત ખાટું કે અમનોજ્ઞ(પ્રતિકૂળ) રસવાળું છે અને તેને પીવાથી તરસ શાંત થશે નહીં તો તે દેનાર બેનને કહે કે આ પાણી મારા માટે કલ્પનીય નથી અર્થાત્ અમારે ઉપયોગી નથી. तं च होज्ज अकामेणं, विमणेणं पडिच्छियं । ८० तं अप्पणा ण पिबे, णो वि अण्णस्स दावए ॥ छायानुवाई : तच्च भवेदकामेन, विमनसा प्रतीप्सितम् । तदात्मना न पिबेत्, नो अपि अन्यस्मै दापयेत् ॥ शार्थ:- अकामेणं = ४२७। २, मनिरामे विमणेणं = मन विना, ध्यान विन, भूखथी तं = आथित् ते पाए पडिच्छियं = अडश बाधु डोय तो तं = ते ४सने अप्पणा = स्वयं, पोते ण पिबे = पायनल अण्णस्स वि = अन्यने ५५ णो दावए = पीडावनल, पीवा माटे हे नडी. Page #245 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા [ ૧૮૫ ] ભાવાર્થ - કદાચિત અનિચ્છાએ, ધ્યાન ન રહેવાથી તેનું પાણી ગ્રહણ થઈ ગયું હોય, કોઈ દાતાએ વહોરાવી દીધું હોય તો તે પાણીને સ્વયં પીએ નહીં અને અન્ય ભિક્ષુને પણ પીવા માટે આપે નહિ. __एगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया । जयं परिट्ठवेज्जा, परिट्ठप्प पडिक्कमे ॥ છાયાનુવાદઃ પ્રાન્તમવચ, પત્ત પ્રતિજોધ્યા यतं(यतनया) परिष्ठापयेत्, परिष्ठाप्य प्रतिक्रामेत् ॥ શબ્દાર્થ –પતિ = એકાત્ત સ્થાન પર ૩ વનિત્તા = જઈને પિત્ત - જીવરહિત જગ્યાનું ત્રણ પ્રાણી કે બીજ રહિત સ્થાનનું પડિક્લેરિયા = પ્રતિલેખન કરીને ય = યતનાપૂર્વક પરિવિઝા = પરઠી દે પરિખ = પરઠીને ડિશને = ગમનાગમનનું પ્રતિક્રમણ કરે, ઈરિયાવહિયાનો કાઉસ્સગ્ન કરે. ભાવાર્થ:- તે પાણીને એકાંતમાં લઈ જઈને પ્રાક સ્થાનમાં યતનાપૂર્વક પરિષ્ઠાપન કરે, ત્યાગી દે અને તે પાણી પરઠી દીધા પછી ગમનાગમનનું પ્રતિક્રમણ કરે અર્થાત્ ઈરિયાવહિયાનો કાયોત્સર્ગ કરે. વિવેચન : પ્રસ્તુત સાત ગાથાઓમાં ધોવણ પાણીની ગવેષણા વિધિનું પ્રતિપાદન છે. ૩ળ્યાલય :- ઉચ્ચતા અને નિમ્નતા, સારું અને નરસુંશ્રેષ્ઠ અને ખરાબ. પાણીની ઉચ્ચતા અને નિમ્નતા તેની રોચકતા અરોચકતા પર કે તેની પીવામાં મનોજ્ઞતા અમનોજ્ઞતા પર આધારિત છે. તેમજ જે પાણી સ્વાથ્યકારી મધુર સુપાચ્ય હોય તે શ્રેષ્ઠ કહેવાય અને ફીકું, ખારું અને ભારે પાણી ખરાબ કહેવાય. ભિક્ષુને વિભિન્ન ક્ષેત્રોમાં અને વિભિન્ન કાલમાં ધોવણ પાણીની ગવેષણા કરતાં જાત-જાતનું અને ભાત-ભાતનું ધોવણ પાણી ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત ગાથા-૭૫માં (૧) ઘડા(વાસણ) ધોયેલું પાણી, (૨) બાફેલી ભાજી તથા અન્ય ઉકાળેલા પદાર્થને ધોયેલું પાણી (૩) ચોખાને ધોયેલું પાણી, આ ત્રણ પ્રકારના ધોવણ પાણીનું સૂચન છે. તે સિવાય આચારાંગ સૂત્રમાં (૨/૧/ -૮)માં કલ્પનીય અકલ્પનીય કુલ ૨૧ પ્રકારના પાણીનાં નામ છે. નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૭માં એક જ સૂત્રમાં અગિયાર ધોવણ પાણીનાં નામ છે. નરસું પાણી - આ સર્વ મળીને ભિક્ષને કેરનું, મેથીનું, કારેલાનું, ભાજીનું, છાશ-દહીંના વાસણનું, ચણા, બાજરી, મઠ વગેરેના લોટવાળા વાસણનું, ચીકાસ–ચકાસવાળું એવા અનેક અમનોજ્ઞ(પ્રતિકૂળ) ધોવણ પાણી મળે; તે સિવાય કોઈ ક્ષેત્રનું પાણી ખારું, ફીકું, માટીવાળું, તેમજ કોઈ ઘરોનું પાણી ધુમાડાથી, બળેલી લાકડીથી, કેરોસીન કે અન્ય કોઈ પણ અમનોજ્ઞ ગંધવાળું હોય; આ સર્વ ધોવણ પાણી પ્રસ્તુતમાં નરસા-ખરાબ પાણીમાં સમાવિષ્ટ થાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી દશવૈકાલિક સૂત્ર સારું પાણી - દૂધનું, ચોખાનું, ગોળના વાસણનું, તલનું, તુસનું, જવનું, રાખનું, ત્રિફલાનું, સાકરનું, લવિંગ, એલચી, કાળામરી વગેરેનું, કેરીનું, દ્રાક્ષનું, અનેક પ્રકારની લીલોતરી કે ફળોને ધોયેલું પાણી વગેરે; આ જ રીતે ગૃહસ્થ દ્વારા પોતાના પીવા માટે તૈયાર કરેલા ધોવણ પાણી કે ગરમ પાણી તથા ક્ષેત્રની અપેક્ષાએ સ્વાભાવિક મધુર અને સુપાચ્ય પાણી તેમજ ઘરોની અપેક્ષાએ વિવેકયુક્ત દુર્ગધ રહિત ચોખાઈ– વાળું ધોવણ પાણી. આ સર્વ ધોવણ પાણીનો પ્રસ્તુતમાં સારા(ઉચ્ચ) ધોવણ પાણીમાં સમાવેશ થાય છે. સંક્ષેપમાં જે ધોવણ પાણી સાધુને પીવામાં મનોજ્ઞ અને પાચનમાં અનુકૂલ હોય તે સારું–ઉચ્ચ જળ છે અને જે પીવામાં અમનોજ્ઞ અને શરીર માટે પણ કંઈક પ્રતિકૂલ થાય તે નરસું–નિમ્ન જળ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભિક્ષા વિધિથી પ્રાપ્ત કરનાર શ્રમણને ધોવણ પાણી ક્યારેક નરસું મળી જાય છે અને ક્યારેક સારું પણ મળી આવે છે. વાર ધોયણઃ- વાર, વારક એટલે ઘડો. ઘડો કહેવાથી કોઈપણ વાસણનું ગ્રહણ કરી શકાય. તેથી વાર ધોય નો અર્થ થાય- વાસણ ધોયેલું પાણી. પછી તે વાસણ ગોળનું હોય કે છાશનું હોય તેમજ અન્ય કોઈ પણ પદાર્થથી ખરડાયેલું હોય. આ રીતે વાર ધોય નો વિસ્તૃત અર્થ એ થાય કે કોઈપણ પદાર્થથી ખરડાયેલા નાના-મોટા કોઈપણ વાસણો ધોયેલું પાણી. તેમાં જે ધોવણ સાધુને પીવા યોગ્ય હોય અને કલ્પનીય પદાર્થનું હોય તો ગ્રહણ કરી શકાય. અકલ્પનીય મધ વગેરેના વાસણનું અને ન પીવા યોગ્ય અખાદ્ય પદાર્થોના વાસણનું ધોવણ હોય તે ગ્રહણ ન કરી શકાય. અTધોય-વિરોધવં:- ઉપરોક્ત વિવિધ પ્રકારના ધોવણ પાણી નિષ્પન્ન થતાં જ પૂર્ણ અચિત્ત થઈ જતા નથી. કારણ કે પાણીના એક એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. તે સર્વ જીવોને ધોવાના પદાર્થનો શસ્ત્ર(સ્પર્શ) પહોંચતાં અને જલના પ્રત્યેક અંશને અચિત્ત થતાં કંઈક સમય લાગે છે. નિશીથ ચૂર્ણિમાં સમય નિર્ધારણ ન કરતાં, "બુદ્ધિથી અચિત્ત થવાના સમયનો નિર્ણય કરવો" તેમ સૂચિત કરેલ છે. કારણ કે પાણીની માત્રા અને ધોવાના પદાર્થની માત્રાના નિર્ણયથી જ પાણીના પૂર્ણ અચિત્ત થવાના સમયનો નિર્ણય થઈ શકે છે. માટે અહીં સમય નિર્ધારણ એ પ્રત્યક્ષાનુભવનો વિષય છે. તેમ છતાં શ્રમણોની સુવિધા માટે બહુશ્રુત આચાર્યોએ ન્યૂનતમ એક ઘડી(૨૪ મિનિટનો સમય નિર્ધારણ કરેલ છે તેમજ ક્યાંક એક મુહૂર્ત(૪૮મિનિટ)ના સમયની ધારણા પણ પ્રચલિત છે. પ્રસ્તુત ગાથામાં અને આચારાંગ સૂત્રમાં તત્કાલના ધોવણ પાણી લેવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તત્કાલનું ધોવણ લેવાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. કેટલાક આચાર્યોનું એવું મંતવ્ય છે કે ધોવણ પાણીમાં એક મુહુર્ત પછી અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે; માટે ધોવણ પાણી સાધુને અકલ્પનીય છે. પરંતુ આ ચિંતન કે પ્રરૂપણ તેમજ અનુમોદન આગમ શ્રદ્ધાળુઓ માટે યોગ્ય નથી. કારણ કે ચિરકાલ(લાંબાકાળ)નું ધોવણ પાણી લેવાનું આગમ વિધાન સ્પષ્ટ છે અને પ્રસ્તુત ગાથા ૭૬-૭૭નો પણ એ જ ભાવ છે. આગમ અનુસાર તથા વ્યાખ્યાગ્રંથોના આધારે શ્રી નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૭માં આ વિષયને વિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુ પાઠક ત્યાં જુએ, તેવી ખાસ ભલામણ છે. gu Tખ :- ધોવણ પાણીને અને વાસણ ધોવાના સ્થળને કે વાસણોને જોવાથી બુદ્ધિમાન ગવેષક Page #247 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, -૧: પિંડેષણા ૧૮૭ જાણી શકે છે કે ધોવણ પાણી તત્કાલનું છે અથવા એક-બે કલાકનું છે. જો જોવાથી અને બુદ્ધિ વડે વિચારવાથી નિર્ણય ન થાય ત્યારે પૂછવું પડે અને ઉત્તર સાંભળીને નિર્ણય કરવો પડે છે. આ રીતે બુદ્ધિથી કે જોવાથી અથવા પૂછવા-સાંભળવાથી ધોવણ પાણીના સમય વિષે નિર્ણય કરી મુનિએ નિઃશંક થઈ જવું જોઈએ. અનવે પરિણય-વિરોયનો નિર્ણય થયા પછી પણ ધોવણ પાણીની ગવેષણા પૂર્ણ થઈ જતી નથી. પાણીને પ્રત્યક્ષ જોઈ તે શસ્ત્ર પરિણત થયું છે કે નહિ અર્થાત્ ધોવાની પ્રક્રિયાથી અને ધોવાના પદાર્થથી તે પાણીના રંગ-રૂપમાં અને તેના સ્વાદમાં પરિવર્તન થયું કે નહીં, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પરિણામાંતરિત થયા છે કે નહિ, તે અંગે ચકાસણી કરવી. આ પ્રકારની પરિક્ષામાંતરતાથી તે પાણીના અચિત્ત થઈ જવાનો નિર્ણય કરાય છે. તે માટે પ્રસ્તુત ગાથા-૭૦માં બળવં પરિણયે પડ્યા આ વાક્ય પ્રયોગ છે. અહીં સુધી ધોવણ પાણી માટેની અનુભવપૂર્ણ ગવેષણામાં– (૧) ચિરકાલનું ધોવણ હોય અને તે (૨) પૂર્ણ શસ્ત્ર પરિણત અચિત્ત થઈ ગયેલ હોય એવા બે મુખ્ય તથ્યની વિચારણા પૂર્ણ થાય છે. તાત્પર્ય એ છે કે આ બંને પ્રકારની ગવેષણા પછી ભિક્ષુ તે પાણીને ગ્રહણ કરી શકે છે. આસાફત્તાન રોયણઃ- ધોવણ પાણી અચિત્ત અને નિર્દોષ હોય, છતાં તે પાણીથી મુનિનું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ અર્થાત્ ધોવણ પાણીનો ઉપયોગ મુનિ તૃષા શાંત કરવા માટે અને કરેલા આહારની સુપાચનતા માટે કરે છે; તે પ્રયોજન સિદ્ધ થવું જોઈએ. તેથી ધોવણ પાણીના અચિત્ત હોવાના નિર્ણય પછી, તેને ગ્રહણ કરતાં પહેલાં મુનિ પાણીના રૂપરંગના આધારે પુનઃ વિચાર કરે કે આ પાણી પીવામાં અનુકુલ રહેશે કે નહીં? જો તે પાણીના રૂપરંગ કે ગંધથી એમ સંદેહ થાય કે પીવા લાયક છે કે નહીં તે સમજાતું નથી, પરંતુ અચિત્ત તો છે જ અને લેવાની જરૂરત પણ છે. ત્યારે મુનિ તે પાણીને ચાખીને નિર્ણય કરવાનો સંકલ્પ કરે અને તે માટે ગૃહસ્થને નિવેદન કરે કે આવી સંદેહની સ્થિતિ છે માટે હું પાણીને ચાખવા ઇચ્છું છું. દસ્થ નિ વલાદ મે - આ વાક્યમાં મુનિની સૂક્ષ્મતમ સમાચારીનું નિદર્શન છે. ગૃહસ્થના ઘેર મુનિ પાણીની ગવેષણા માટે ઊભા હોય ત્યારે ત્યાં જ ગૃહસ્થના સામે પાણી ગ્રહણ કર્યા પહેલાં જ ચાખવું એક વિચારણીય વાત છે; છતાં સંયમ જીવનની અન્ય મર્યાદાઓમાં ગવેષણાનું મહત્ત્વ કંઈક વિશેષ છે, માટે મુનિ ગૃહસ્થના ઘેર અને તેના સામે જ તે ધોવણ પાણીને ચાખી શકે છે. ચાખવા માટે પણ પ્રસ્તુત વિધાનમાં સભ્યતા અને શાલીનતા ભરી સૂચના છે કે સાધુ ગૃહસ્થના પાણીવાળા તે વાસણમાં જ હાથ નાખી પાણી લઈને ન ચાખે; પોતે જ તે પાણીમાંથી થોડું પાણી ન લઈ લે; તેમજ ગૃહસ્થના કટોરી, ગ્લાસ આદિ વાસણમાં લઈને ન ચાખે અને પોતાના પાણી લેવાના પાત્રમાં પણ ન લે પરંતુ ગૃહસ્થ દાતાને નિવેદન કરે કે "થોડું પાણી તમે મારા હાથમાં આપો તો હું તેને ચાખીને નિર્ણય કરું કે આ પાણી મારાથી પીવાશે કે કેમ? જો ચાખવાથી મુનિનો ભ્રમ દૂર થઈ જાય તથા પાણી પી શકાય તેવું હોય તો તે પાણીને મુનિ લઈ શકે છે તેમજ તે દાતા તે પાણી વહોરાવી શકે છે. દાતા વહોરાવવા માટે તૈયાર છે ત્યારે જ તો તે ચાખવા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] શ્રી દશવૈકાલિક સત્ર માટે મુનિને હાથમાં પાણી આપે છે. આ રીતે આ ગાથાઓમાં શ્રાવક અને સાધુની આચારનિષ્ઠા અને સહજ સરલતાનું ચિત્ર સ્પષ્ટ થાય છે. નં ૨ દુષ્ણ અનેM - ઉપરોક્ત એટલી બધી સાવધાનીની સૂચના સાથે પણ જ્ઞાની ભગવંતોએ છદ્મસ્થથી (સામાન્ય જ્ઞાનીથી) થતી ભૂલને પણ નિહાળી છે, તેનું સૂચન આ વાક્યમાં છે કે કદાચ સાધુ ધોવણ પાણીના અચિત્ત હોવાની ગવેષણા કરી, શીધ્ર લેતા થઈ જાય; પેય–અપેય, ઉપયોગીઅનુપયોગીનો વિચાર કરતાં ચૂકી જાય, ભુલાઈ જાય અને લઈ લીધા પછી ત્યાં જ વિચાર થાય અથવા તો ઉપાશ્રયમાં જઈ તે પાણીનો ઉપયોગ કરવાથી ખ્યાલ આવે કે આ પાણી પ્રયોજન સિદ્ધ કરવા લાયક નથી, તરસ મટાડે તેમ નથી; ઉલટું નુકસાનકારી છે. આવો નિર્ણય થઈ જાય તો મુનિ તે પાણી સ્વયં પીવે નહીં અને અન્ય સાધુને પણ પીવા દે નહીં પરંતુ વિધિપૂર્વક પરઠી દે(પરિષ્ઠાપન કરી દે). પ્રસ્તુત કથનમાં સૂત્રકારની દીર્ઘદર્શિતા અને ગંભીરતા પ્રતીત થાય છે. સાધુની ગવેષણામાં પદાર્થની પ્રાસુકતા અને નિર્દોષતા જેટલી મહત્ત્વની છે તેટલી જ મહત્તા પદાર્થની પથ્યકારિતાની છે. નિર્દોષ પદાર્થ પણ અપથ્યકારી હોય તો તે અગ્રાહ્ય છે. શરીરની સ્વસ્થતા સંયમ પાલનમાં સહાયક છે. તેથી સૂત્રકારે તે પાણીને પરઠવાની વિધિનું સૂચન કર્યું છે. પરિખ પડિવને – એકયાસીમી ગાથામાં પરઠવાની વિધિ દર્શાવતાં તે સંબંધી ચાર સમાચારિક નિયમોનું સૂચન છે– (૧) પરઠવા લાયક તે પાણીને મુનિ જ્યાં ત્યાં ન પરઠે પરંતુ આવાગમન રહિત લોકો ન દેખતા હોય તેવા એકાંત સ્થાનનું અનુપ્રેક્ષણ કરે. કારણ કે એમને એમ સર્વ પાણીને ફેંકતા જોઈ લોકોને કેટલા ય વિચારો ઉત્પન્ન થાય, માટે નાની-નાની બાબતોનો પણ મુનિએ વિવેક રાખવો આવશ્યક થઈ જાય છે. આ કારણે અહીં પહેલું સૂચન પાતવિ®મત્તા = એકાંતમાં જાય, તેમ છે. (૨) તે પાણી પરઠવા માટે ભૂમિ અચિત્ત હોવી જોઈએ અર્થાત્ ત્યાં પૃથ્વી ખાર, સચિત્ત માટી, લીલ ફગ કે લીલોતરી અને કીડીઓ વગેરે જીવો ન હોય, એ વિશેષ પ્રતિલેખન કરવાનું હોય છે. કારણ કે મુનિની દરેક પ્રવૃત્તિમાં અહિંસાની પ્રધાનતા હોય છે. (૩) યતનાપૂર્વક પરઠે. તેનું તાત્પર્ય એ છે કે દૂરથી કે ઊંચેથી ન ફેંકે, ત્યાં જઈને સારી રીતે જીવોનું નિરીક્ષણ કરી, કોઈપણ જીવ ઉપર તે પાણીનો રેલો ચાલ્યો ન જાય, ક્યાંય નાના ખાડામાં પાણી ભરાઈ ન જાય, કારણ કે તેમાં જીવ પડીને કષ્ટ પામે વગેરે દોષોથી બચવા માટે મુનિ વિવેકપૂર્વક નીચે નમીને ઓછું ઓછું પાણીને ફેલાવીને પરઠે. આ રીતે ગુરુગમથી પૂર્ણ વિધિને સમજીને તથા અનુભવ કરીને સાધક વિધિનો પૂર્ણ અભ્યાસ રાખે. (૪) પરઠતી વખતે માલિક વગરની જગ્યાનો ઉપયોગ કરવા માટે મુનિ શક્રેન્દ્રની આજ્ઞા લે, પાણી પરઠીને ત્રણવાર વોસિરે- વોસિરે કહે અને પાછા વળતાં, ગુરુના અવગ્રહે પહોંચતાં નિસ્લિદી નિત્સિદી કહે, પછી યથાસ્થાને પાત્ર મૂકીને ઈરિયાવહીના પાઠનો કાયોત્સર્ગ કરે. કારણ કે દશવૈકાલિક ચૂલિકા ગાથા-૭ અનુસાર મુનિ મજ વડસરી = વારંવાર અર્થાત્ પ્રસંગ પ્રસંગ પર કાયોત્સર્ગ કરનાર હોય છે. જેમ કે પ્રતિલેખન પછી, ગોચરી લાવ્યા પછી, ઈંડિલે જઈને આવ્યા પછી, સ્વાધ્યાય કર્યા પછી, નિદ્રા લઈને ઊઠ્યા પછી વગેરે વગેરે. Page #249 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા [ ૧૮૯] ८२ ८३ આ રીતે ધોવણ પાણીની ગવેષણા સંબંધી મહત્વપૂર્ણ સંક્ષિપ્ત જાણકારી આ સાત ગાથાઓમાં દર્શાવી છે; તેમ છતાં અન્ય અનેક વિધિ વિધાનોનું વિશ્લેષણ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં શાસ્ત્રકારે સ્વયં કરેલ છે. અન્યૂબિ - બહુ ખાટું. અત્યંત અમનોજ્ઞ(અણગમતા) સ્વાદવાળું. જવોદક, તુષોદક તેમજ લોટ વગેરેના ધોવણ પાણી સમય વ્યતીત થતાં અમનોજ્ઞ સ્વાદવાળા થઈ જાય છે અને તેમાં અમનોજ્ઞ ગંધ પણ આવે છે. તે પાણી તીક્ષ્ણ, કટુ, ખાટા કે બેસ્વાદવાળા થઈ જાય છે. તેવા પાણીને અહીં સર્વાવિત્ત શબ્દથી દર્શાવેલ છે. આપવાદિક આહાર વિધિ : सिया य गोयरग्गगओ, इच्छेज्जा परिभोत्तुयं । कुट्ठगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फासुयं ॥ अणुण्णवित्तु मेहावी, पडिच्छण्णम्मि संवुडे । हत्थगं संपमज्जित्ता, तत्थ भुंजिज्ज संजए ॥ છાયાનુવાદઃ વાક્ય વાતો, કૃષ્ણન્ પરિભોવનુના कोष्ठक भित्तिमूल वा, प्रतिलेख्य प्रासुकम् ॥८२॥ अनुज्ञाप्य मेधावी, प्रतिच्छन्ने संवृते । हस्तकं संप्रमृज्य, तत्र भुञ्जीत संयतः ॥८३॥ શબ્દાર્થ -નોકરો = ગોચરી ગયેલો સાધુસિયા = કદાચિત્ પરિમોનુN = ભોજન કરવા છેH = ઇચ્છે ય= તો = ઓરડામાંfમત્તિમૂર્વ = ભીંતના આશ્રયે, દિવાલના મૂળમાં, કોઈ મકાનના પાછળના ભાગમાં સુ= જીવ રહિત સ્થાનની પડિદિરા = પ્રતિલેખના કરીને મેદાવી = બુદ્ધિમાન સંગ = સાધુ સગુણવત્ત = ગૃહસ્થની આજ્ઞા લઈને પડછvળગ્નિ = ઉપરથી ઢાંકેલા સ્થાનમાં હલ્થ = હાથને, હથેળીને સંપન્ન = સમ્યક્ પ્રકારથી પ્રમાર્જન કરી, સાફ કરીને સંવુડે ચારેય બાજુએથી ઘેરાયેલા સ્થાનમાં તલ્થ = ત્યાં, તે જગ્યામાં મુનિ = મુનિ આહાર કરે. ભાવાર્થ – ગોચરી ગયેલો સાધુ તપશ્ચર્યા કે રોગાદિ કોઈપણ કારણથી ત્યાં જ ભોજન કરવાને ઇચ્છે તો ગૃહસ્થના ઘેર તેના કોઈ રૂમમાં કે કોઈ ભીંતના મૂળ પાસે(દીવાલના આશ્રયે) જીવ રહિત સ્થાનનું પ્રતિલેખન કરે. ઉપરથી ઢાંકેલા અર્થાત્ છતવાળા અને ચારે ય બાજુથી ઘેરાયેલા તે સ્થાનને યોગ્ય જાણી મેધાવી મુનિ તેના માલિકની આજ્ઞા લઈને, હાથનું પ્રમાર્જન કરીને પછી ત્યાં આહાર કરે. ll૮૨-૮૩ll तत्थ से भुंजमाणस्स, अट्ठियं कंटओ सिया । तणकट्ठसक्करं वावि, अण्णं वावि तहाविहं ॥ ८४ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સત્ર तं उक्खिवित्तु ण णिक्खिवे, आसएण ण छडए । ८५ हत्थेण तं गहेऊण, एगंतमवक्कमे ॥ एगतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया । ८६ जयं परिट्ठवेज्जा, परिट्ठप्प पडिक्कमे ॥ छायानुपा : तत्र तस्य भुञानस्य, अस्थिकं कण्टको स्यात् । तृणकाष्टशर्करा वाऽपि, अन्यद्वाऽपि तथाविधम् ॥८४॥ तदुत्क्षिप्य न निक्षिपेत्, आस्यकेन न छर्दयेत् । हस्तेन तद्गृहीत्वा, एकान्तमवक्रामेत् ॥८५॥ एकान्तमवक्रम्य, अचित्तं प्रतिलेख्य ।। यतं परिस्थापयेत्, परिस्थाप्य प्रतिक्रामेत् ॥८६॥ शार्थ :- तत्थ = त्यां भुंजमाणस्स = भाडा२ १२ता से = ते साधुन भाडामा अट्ठियं = हणिया कंटओ = 2 तणकट्ठसक्कर = ४५, आष्ट, २॥ अण्णं वावि = अन्य ओई ५५॥ तहाविहं = सेवा प्रारना य शवगेरे सिया = मावी यतोतं = तने उक्खिवित्त = 6पाडीने, सनण णिक्खिवे = भ्यां त्यांन३३ आसएण = मोढाथी ५। ण छड्डुए = न थू? हत्थेण = थथी तं = तने गहेऊण = सारी शत अडएशन एगंतं = आन्त स्थानमा अवक्कमे = 04 एगंतं = सान्तमा अवक्कमित्ता = ४ने अचित्तं = माथित भूमिनी, निहोष भूमिनी पडिलेहिया = प्रतिवेपनाशने जयं = यतनाथी परिविज्जा = ते पहायने ५२४ परिठ्ठप्प = ५२हीने पडिक्कमे = पाछो ३२, प्रतिभए। २. रियावडिनो अोत्स३. ભાવાર્થ:- ત્યાં આહાર કરતા મુનિના ભોજનમાં ઠળિયો, કંટક, તૃણ, કાષ્ઠનો ટુકડો કે કાંકરો અથવા તેવા પ્રકારનો કોઈ પણ કચરો નીકળે તો મુનિ ત્યાં બેઠાં–બેઠાં જ હાથથી કાઢીને દૂર ફેંકે નહિ કે મોઢેથી ઉછાળીને ફેંકે નહિ(ધૂકે નહીં, પરંતુ તે અખાદ્ય પદાર્થોને હાથમાં ગ્રહણ કરી એકાંતમાં જાય અને એકાંતમાં જઈ નિર્જીવ જગ્યાનું પ્રતિલેખન કરીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં પરઠી દે(મૂકી દે) અને ત્યાં મૂકીને પાછો સ્થાન પર આવી, ગમનાગમનનું પ્રતિક્રમણ કરે. ll૮૪-૮૫-૮al. विवेयन : ગૌચરી ભ્રમણ કરતા શ્રમણને કોઈ કારણથી ગૃહસ્થના ઘરમાં કે માર્ગમાં ભીંત વગેરેના આશ્રયે આહાર–પાણીનો ઉપયોગ કરવો આવશ્યક હોય, તો તે કેવી રીતે કરાય તેનું નિરૂપણ પ્રસ્તુત ગાથાઓમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા [ ૧૯૧ ] કર્યું છે. ગોચરીમાં ભ્રમણ કરતા ભિક્ષને અવસ્થા. રુણતા. અતિ ક્ષધા. અતિ તષા. વિહાર શ્રમ, વાય પ્રકોપ કે પિત્ત વિકાર વગેરે કોઈ પણ કારણે ઔષધ ઉપચાર રૂપમાં કે સમાધિ ક્ષમતાની સુરક્ષાર્થે ખાદ્ય પદાર્થ, પેય પદાર્થ કે અચિત્ત જળ વાપરવાની આવશ્યકતા થઈ શકે છે. જો કે ભિક્ષુ પોતાની ક્ષમતા અક્ષમતાનો દીર્ધદષ્ટિથી વિચાર કરીને જ ગૌચરી જાય અને જો એવી આશંકા હોય તો તેને પહેલાંથી જ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી લેવી જોઈએ. કારણ કે યથાસંભવ ગુર્વાજ્ઞા વિના ગોચરીમાં આહાર કરાય નહીં. જો ગૌચરી જનાર પોતેજ રત્નાધિક હોય તો આજ્ઞા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન થતો નથી. - ગૌચરી કરતા ભિક્ષુ ક્યાં બેસીને આહાર કરે તેનું સ્પષ્ટીકરણ ગાથા-૮૨માં આ બે શબ્દોથી કર્યું છે. (૧) જો કોઈ ભાવિક વ્યક્તિ હોય અને તેના ઘરમાં કોઈ યોગ્ય ઓરડાની અનુકૂળતા હોય તો તેની આજ્ઞા લઈ મુનિ ત્યાં આહાર કરે. આ પ્રકારની અનુકુળતા કે અવસર ન હોય તો કોઈ પણ જગ્યાએ ભીતના આશ્રયે એટલે યોગ્ય એકાંત સ્થળનું પ્રતિલેખન કરી મુનિ ત્યાં અત્યાવશ્યક પાણી કે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરે. વ્યાખ્યાકારોએfમત્તિમૂર્ત ના વિભિન્ન અર્થ કર્યા છે– (૧) બે ઘરની મધ્યનો ભાગ (૨) મકાનની પાછળનો ભાગ (૩) દીવાલનો એક ખૂણો (૪) ભીંત પાછળનો ભાગ (૫) ભીંતની નજીકનો ભાગ. પડછUસિંધુડે – સાધુને આહાર કરવા માટે ચારે બાજુથી ઘેરાયેલું અને ઉપરથી ઢંકાયેલું સ્થાન હોવું જોઈએ. કારણ કે તેવા સ્થાનમાં ઉડતા જીવોની વિરાધનાથી બચી શકાય છે. તેમજ લોકોના કે બાળકોના આવાગમન તથા કુતૂહલ વૃત્તિથી પણ સુરક્ષિત રહી શકાય છે. આ શબ્દના બીજી રીતે પણ અર્થ થાય છે– (૧) ઉપરથી ચાદર, ચંદરવો કે ઘાસ આદિથી ઢાંકેલું અને ચારે બાજુ ગૂંથેલી ચટાઈ વગેરેથી ઢાંકેલું હોય, તેવા સ્થાનમાં મુક્તિ આહાર કરે. (૨) પ્રતિચ્છન્ન = ઢાંકેલા સ્થાનમાં, સંવૃત્ત = ઉપયોગ યુક્ત થઈને મુક્તિ આહાર કરે. તલ્થ તે મુખમાબલ્સ:- પ્રસ્તુત ગાથા ૮૪, ૮૫, ૮૬માં ગૃહસ્થના ઘરે આહાર કરતા ભિક્ષુને વિવેક રાખવાનું સૂચન છે. કારણ કે ઉપાશ્રયમાં આહાર કરતાં સમયે સાધુ પાસે ભાજન વસ્ત્ર વગેરે સર્વ આવશ્યક સામગ્રી હોય છે. ગૌચરીમાં તે ઉપકરણો હોતા નથી. માટે ગૃહસ્થના ઘરે મુનિની અસભ્યતા પ્રકટ થાય અને હીલના થાય; તેથી આળસ કર્યા વિના મુનિ વિવેકયુક્ત પ્રવૃત્તિ કરે. આહારનું સેવન કરતાં તેમાંથી કોઈ બીજ, ઠળીયો, કાંકરો આદિ સચેત કે અચેત અખાદ્ય પદાર્થ નીકળે તો મુનિ તેને ઓરડાના કોઈ પણ વિભાગમાં થુંકે નહીં, પરંતુ તે સર્વ પદાર્થોને હાથમાં ગ્રહણ કરીને યતનાપૂર્વક નિર્દોષ સ્થાનમાં પરઠવી દે, મૂકી દે. તેને ગમે ત્યાં ફેંકવામાં કે મુખેથી જ ઉડાડવામાં અસંયમ ભાવ, જીવવિરાધના અને અસભ્યતા પ્રતીત થાય છે તથા જિનશાસનની અવહેલના થાય છે. તેથી સાધુ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ | શ્રી દશવૈકાલિક સૂત્ર કોઈપણ પ્રકારે આળસ કર્યા વિના સંયમભાવે તેને પરઠવાની વિધિ કરે અને પોતાના સ્થાનમાં આવીને આત્મવિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરે. આ ગાથાઓનો સાર એ છે કે કોઈ કારણ ઉપસ્થિતિ થતાં સાધુને ગૌચરીના વચ્ચે પણ પાણી કે આહારનો ઉપયોગ કરવો પડે તો એકાંત અને નિર્દોષ સ્થાનમાં નિર્દોષ રીતે કરે. ઉપાશ્રયમાં ગૌચરી લાવ્યા પછીની વિધિ : सिया य भिक्खू इच्छेज्जा, सेज्जमागम्म भोत्तुयं । ८७ सपिंडपायमागम्म, उंडुयं पडिलेहिया ॥ છાયાનુવાદઃ રાજ્ય ઉપકચ્છિત, સામાન્ય જોવસ્તુના सपिण्डपातमागम्य, उंडुयं प्रतिलेख्य ॥ શબ્દાર્થ-સિયા- કદાચિત્fમજબૂ- સાધુ ઉપાશ્રયમાં ગાર્ની- આવીને બોવું - ભોજન કરવાની ફચ્છિા = ઇચ્છા કરે તો પંડયંત્ર તે શુદ્ધ ભિક્ષા સહિત, આહાર યુક્ત પાત્રોને લઈને આમન = આવીને ૩પુથું = ઉજ–ઘર, મકાન, ઉપાશ્રયનું ડિદિયા = પ્રતિલેખન કરે. ભાવાર્થ:- જો સાધુ પોતાના સ્થાને આવીને આહાર કરવા ઇચ્છે તો આહાર યુક્ત પાત્ર સાથે આવીને ઉપાશ્રયની પ્રતિલેખના કરે અર્થાતુ ઉપાશ્રયમાં આવે. विणएणं पविसित्ता, सगासे गुरुणो मुणी । ८८ इरियावहियमायाय, आगओ य पडिक्कम्मे ॥ છાયાનુવાદઃ વિનવેન વશ્ય, સવારે ગુરોનિઃ | ईर्यापथिकीमादाय, आगतश्च प्रतिक्रामेत् ॥ શબ્દાર્થઃ-મુળ = મુનિ વિખણ- વિનયથી વિલિન = ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ગુરુ = ગુરુની સTIR = સમીપે ફરિયાવહિયં = ઈરિયાપથિક સૂત્રને આયાય = ભણીને ય = તથા માણો = ગુરુની પાસે પડિલવરને = પ્રતિક્રમણ કરે, કાયોત્સર્ગ કરે. ભાવાર્થ:- ત્યારપછી વિનયપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ગુરુની સમીપે ઉપસ્થિત થાય, ઈર્યાપથિકી કાયોત્સર્ગ કરે અને ગુરુ સમક્ષ આવી આલોચના પ્રતિક્રમણ કરે. __ आभोइत्ताण णीसेसं, अइयारं जहक्कम । गमणागमणे चेव, भत्तपाणे व संजए । Page #253 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५, ६.-१:विषu ૧૯૩. छायानुवाद : आभोग्य निःशेषम्, अतिचारं यथाक्रमम् । गमनागमने चेव, भक्तपाने च संयतः ॥ शार्थ :- संजए = साधु गमणागमणे = गमनागमननी याम भत्तपाणे = भाडा२-पा वडोवामांबाबाणिसेस = संपूर्ण अइयार = मतियारोने जहक्कम = अनुमथी आभोइत्ताण = विया२ ४ीने , या ४३. ભાવાર્થ:- આલોચના પ્રતિક્રમણ કરતાં પહેલાં મુનિ ગમનાગમન અને આહાર પાણીની ગવેષણાના અતિચારોને ક્રમપૂર્વક યાદ કરી લે. उज्जुपण्णो अणुव्विग्गो, अव्वक्खित्तेण चेयसा । आलोए गुरूसगासे, जं जहा गहियं भवे ॥ छायानुवाद : ऋजुप्रज्ञः अनुद्विग्नः, अव्याक्षिप्तेन चेतसा । आलोचयेद् गुरुसकासे, यद्यथागृहीतं भवेत् ॥ शार्थ:- उज्जुपण्णो = स२८ बुद्धिवाणो, * प्राश अणुव्विग्गो = 6 सित मुनि, शांत स्वभावी जं पार्थ जहा - प्रभारी गहिअं = अहए। अभिवे = डोयतनवा प्रारथी अव्वक्खित्तेण चेयसा = अव्याक्षिप्त (विक्षिप्त) वित्तथी, मेथित्ते गुरूसगासे = शुरु सभी आलोए = आलोयना ४३, हे. ભાવાર્થ:- આ રીતે કાયોત્સર્ગ કરી, અતિચારોને યાદ કર્યા પછી ઋજુ પ્રાજ્ઞ(સરલ બુદ્ધિવાળા) શાંત સ્વભાવી મુનિ એકાગ્ર ચિત્તથી ગુરુની સમીપે આલોચના કરે અર્થાત્ જે રીતે આહાર–પાણી પ્રાપ્ત કર્યા હોય તે રીતે ગુરુને કહે. ण सम्ममालोइयं होज्जा, पुट्वि पच्छा व जं कडं । ९१ पुणो पडिक्कमे तस्स, वोसट्ठो चिंतए इमं ॥ छायानुवाद : न सम्यगालोचितं भवेत्, पूर्वपश्चाद्वा यत्कृतम् । पुनः प्रतिक्रामेत तस्य, व्युत्सृष्टश्चिन्तयेदिदम् ॥ AGEार्थ :- पुट्वि = पूर्व, पडेयां पच्छा = पश्चात्, पछी कडं = ४३८॥ जं मतियारोनी सम्म = सभ्यः प्रारथी आलोइयं = सालोयना ण हज्जा = न होय तो तस्स = तेनं पणो = श. पीवार पडिक्कमे = प्रतिभए। २ वोसट्ठो अयोत्सशन इमं ॥ प्रभारी चिंतए चिंतन ३. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ:- પહેલાં કે પછી થયેલા દોષોની કદાચિત્ તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો બીજીવાર પણ તેનું પ્રતિક્રમણ કરે અને ત્યારપછી કાયોત્સર્ગ કરી આ પ્રકારનું ચિંતન કરે. ९२ ૧૯૪ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया | मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥ छायानुवाद : अहो ! जिनैरसावद्या, वृत्तिः साधूनां दर्शिता । मोक्षसाधनहेतोः, साधुदेहस्य धारणाय ॥ शGEार्थ :- अहो = आश्चर्य छे }, "अहो" आा आह्लाह (भावयुक्त उभ्याए। छे जिणेहिं = ४िनेश्वरोने साहूण = साधुखने भाटे असावज्जा असावद्य-पाप रहित वित्ती गोयरी३५ वृत्ति देसिया - उपदेश खाप्यो छे मोक्खसाहणहेउस्स = ते भोक्ष साधनाना हेतु भूत साहुदेहस्स = साधुना शरीरने धारणा = धारा २वा भाटे छे. = ભાવાર્થ:- અહો ! શ્રી જિનેશ્વરોએ મોક્ષના સાધનરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત શ્રમણ દેહને ધારણ કરવા માટે કેવી નિર્દોષ(ગવેષણા)વૃત્તિ દેખાડી છે કે તેમાં કોઈપણ પાપ દોષ વિના શરીરનું સંરક્ષણ થાય છે અને મોક્ષની સાધનામાં પણ વિઘ્ન ન થાય. ९३ णमुक्कारेण पारेत्ता, करित्ता जिणसंथवं । सज्झायं पट्ठवित्ताणं, वीसमेज्ज खणं मुणी ॥ छायानुवाह : नमस्कारेण पारयित्वा कृत्वा जिनसंस्तवम् । स्वाध्यायं प्रस्थाप्य, विश्राम्येत् क्षणं मुनिः ॥ = AGEार्थः- णमुक्कारेण = नमस्कार मंत्रथी पारित्ता = डायोत्सर्ग पाणीने करित्ता जिणसंथवं लोगस्सना पाउनु उय्यारा रीने सज्झायं = स्वाध्यायने पट्ठवित्ताणं = संपूर्ण डरी मुणी भुनि खणं = क्षमात्र वीसमेज्ज = विश्राम से. = भावार्थ :- કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી, નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરી, કાયોત્સર્ગથી નિવૃત્ત થયા, પછી મુનિ જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરે અને અલ્પ સ્વાધ્યાય કરીને ક્ષણવાર વિશ્રાંતિ કરે. ९४ वीसमंतो इमं चिंते, हियमट्ठ लाभमट्ठिओ । इ मे अणुग्गहं कुज्जा, साहू हुज्जामि तारिओ ॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५, ६.-१:विषu ૧૯૫ छायानुपा : विश्राम्यन् इमं चिन्तयेत् हितमर्थं लाभार्थिकः । यदि मे अनुग्रहं कुर्यात्, साधुर्भवामि तारितः ॥ AGEार्थ :- लाभमट्ठिओ = मिशन सामनो अर्थी साधु वीसमंतो = विश्राम ४२तो इमं = ॥ प्रभा हियमटुं = तिरी चिंते = चिंतन ५३ जइ = हे ओई साहू = साधु, श्रेष्ठ मे = भा। ५२ अणुग्गह = मार देवानो अनुग्रड कुज्जा = ४२ तो डुंतारिओ = (मसभुद्रथी तरी हुज्जामि = 16. ભાવાર્થ :- નિર્જરારૂપ લાભનો ઈચ્છક મુનિ વિશ્રામ કરતા આ પ્રમાણે કલ્યાણકારી ચિંતન કરે કે "કોઈપણ મુનિવર મારા ઉપર અનુગ્રહ કરીને આ મારા આહારમાંથી થોડું લે તો હું સંસાર સમુદ્રથી તરી જાઉં." साहवो तो चियत्तेणं, णिमंतेज्ज जहक्कम । ९५ जइ तत्थ केइ इच्छेज्जा, तेहिं सद्धिं तु भुंजए ॥ छायानुवाद: साधुस्ततो चियत्तेण, निमन्त्रयेद् यथाक्रमम् । यदि तत्र केचिद् इच्छेयुः, तैः सार्धं तु भुञ्जीत ॥ AGEार्थ :- तो = ते भाटे, त्या२ पछी साहवो = साधुओने चियत्तेणं = प्रीतिपूर्व जहक्कम = यथा, अनुभे णिमंतिज्ज = निमंत्र आपे जइ = हो तत्थ = त निमंत्रित साधुओमाथी केइ = ओऽ इच्छिज्जा = (मो४न ४२वानुछ तो तेहिं सद्धिं = तमोनी साथे भुंजए = मो४न ४२. ભાવાર્થ – આ પ્રમાણે વિચારીને દીક્ષા પર્યાયના ક્રમથી બધા શ્રમણોને આમંત્રણ આપે અને આમંત્રણ આપતાં જો કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તો તેની સાથે આહાર કરે. अह कोइ ण इच्छिज्जा, तओ भुज्जेज्ज एगओ । आलोए भायणे साहु, जयं अपरिसाडियं ॥ छायानुवाद : अथ कोऽपि नेच्छेत्, ततो भुञ्जीतैककः । आलोके भाजने साधुः, यतं अपरिशाटयन् ॥ AGEार्थ :- अह = निमंत्र॥ २१॥ छत मे कोइ = is साधु ण इच्छिज्जा = मार सेवानी 2छ। न ४२ तओ = तो, त्यारे साहू = ते निमंत्र। ४२नार साधु एग्गओ = मेसो ४ आलोए भायणे = प्र युक्त पडो पात्रमा जयं = यतनापूर्व अपरिसाडियं = नीये नही , ढोगतां भुजिज्ज = (मो४न ४३. ભાવાર્થ:- જો કોઈ સાધુ આહાર કરવા ન ઈચ્છે તો તે એકલો જ પહોળા મુખવાળા ભાજનમાં(પાત્રમાં) ९६ Page #256 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૬ શ્રી દશવૈકાલિક સૂત્ર યતનાપૂર્વક, નીચે ન વેરાય તેવી રીતે આહાર કરે. વિવેચન : પ્રસ્તુત આઠ ગાથાઓમાં ગૌચરી ગયેલા સાધુની ઉપાશ્રયમાં પ્રવેશવિધિ, આલોચનાવિધિ, આહાર નિમંત્રણ વિધિ અને અંતે આહાર કરવાની વિધિનું ક્રમશઃ નિરૂપણ છે. પડપાયમાન સંપુર્વ ડિદિયા :- જે ભિક્ષુ સ્વસ્થાને આવીને આહાર કરવા ઈચ્છે છે તે afપંડય- આહારના પાત્ર સહિત આન્મ- આવીને, વંદુ પડિલેહમકાનની–ઉપાશ્રયની પ્રતિલેખના કરે અર્થાત્ ઉપાશ્રયમાં આવે. આ રીતે સત્યાસીમી ગાથાનો સંપૂર્ણ અર્થ છે– ગુરુની આજ્ઞાપૂર્વક ગોચરી ગયેલા ભિક્ષુ ઉપાશ્રયમાં આવીને આહાર કરવા ઇચ્છે તો વિધિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરે. વિસિત્તા – સૂત્રકારે આ શબ્દ દ્વારા પ્રવેશ વિધિને સૂચિત કરી છે. વિનયપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરે. સહુ પ્રથમ મન્થ વંલામિ શબ્દોચાર દ્વારા વિનય પ્રગટ કરે. તેની સાથે જ નિસિથી નિસિથી શબ્દનું ત્રણ વાર ઉચ્ચારણ કરે. તે શબ્દોચ્ચાર દ્વારા ગુરુને સૂચન કરે કે "આપની આજ્ઞાપૂર્વક ગોચરીના આવશ્યક કાર્યથી નિવૃત્ત થાઉં છું. ત્યારપછી સાતે ગુણો = ગુરુની સમીપે જાય. પ્રસ્તુત ગાથામાં ગુરુને આહાર પાણી દેખાડવા તેવો પાઠ નથી પરંતુ ગુરુની સમીપે જવાનું તાત્યર્પ એ જ છે કે ત્યાં જઈને વિનયપૂર્વક આહાર પાણી દેખાડે અને ફરિયાવાદમાવાવ પડખે = ઈરિયાવહિના પાઠથી ગમના- ગમનનું પ્રતિક્રમણ કરે. કામોત્તાબ... :- ગાથા અઠ્યાસીમાં ઈર્યાવહિ સુધીનું કથન કર્યા પછી આ નેવ્યાસીમી ગાથામાં બતાવ્યું છે કે મુનિ સંપૂર્ણ અતિચારોને ગુરુ સમક્ષ પ્રગટ કરતાં પહેલાં સ્વયં વ્યવસ્થિત રીતે યાદ કરી લે(૧) ગમનાગમન માર્ગ સંબંધી (૨) આહાર પાણીની ગવેષણા સંબંધી. તે સિવાય કોઈ વિશેષ વાર્તા કે પ્રસંગ કોઈ ગૃહસ્થના ઘરમાં થયો હોય કે દેખ્યો હોય તો તેને પણ સ્મૃતિમાં લે અને વિચાર કરે છે તેમાં મને કયો અતિચાર દોષ, અનાચાર દોષ લાગ્યો છે? અને તેમાં ગુરુ સમક્ષ આલોચના કરવાનું શું છે? તેને ક્રમ પ્રમાણે યાદ કરીને તેમજ ગોઠવણી કરીને યથાર્થ ભાવે વિચારે; ગાથાના પૂર્વાર્ધનો આ ભાવ છે. માનો ગુસTI :- સાધુ આત્મ વિશુદ્ધિ માટે ગુરુ સમક્ષ અથવા ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય વડીલ શ્રમણ સમક્ષ આલોચના કરે. ગાથા નેવ્યાસી પ્રમાણે અનુશીલન ચિંતન કર્યા પછી આ ગાથા નેવુંમાં મુનિને ગુરુ સમક્ષ આલોચના કરવાનું સૂચન છે. તે માટે ગાથાના પૂર્વાર્ધમાં આલોચના કરનાર વ્યક્તિના ત્રણ આવશ્યક ગુણો દર્શાવ્યા છે– (૧) તે આલોચના કરનાર ભિક્ષુ ૩જુવો = સરલ બુદ્ધિવાળો થઈને આલોચના કરે. (૨) ઉદ્વેગ રહિત–શાંત સ્વભાવે અને ગંભીર હૃદયે આલોચના કરે. (૩) એકાગ્રચિત્ત થઈને આલોચના કરે. તાત્યર્પ એ છે કે આલોચના સમયે (૧) કંઈ પણ છુપાવવાની વૃત્તિ ન થવી જોઈએ (૨) આહાર કરવા વગેરેની ઉતાવળ, વ્યગ્રતા ન થવી જોઈએ (૩) ચિત્ત કે ચિંતન ધારા ક્યાંય Page #257 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા [ ૧૯૭] બીજે ન જવી જોઈએ. ગંગદ દિયે દવે - ગાથા નેવુંના આ ચોથા ચરણમાં ગુરુ સમક્ષ શું આલોચના કરે તેને સ્પષ્ટ કર્યું છે. તે વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ગાથા નેવ્યાસી અનુસાર મુનિએ જે જે વિષય અને અતિચાર દોષ (ગમનાગમન તથા ગૌચરીના) યાદ કર્યા છે તે વિષયોને અને દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે (૨) = નહીં = જે જે રીતે, જે જે પદાર્થ નહિત્ય ભવે = ગ્રહણ કર્યા છે, લેવામાં આવ્યા છે તે તે વિષયની આલોચના કરે. આ બંને ય અર્થ અહીં સાપેક્ષ છે, પ્રાસંગિક છે. પુણો પહિને :- પહેલાં કે પછીના કોઈપણ અતિચાર વગેરેના વિષયો છદ્મસ્થ દશાના કારણે ચિંતન, ગ્રહણ કે આલોચના પ્રતિક્રમણમાં રહી ગયા હોય તો મુનિ તેને શાંતિથી ફરી ફરી યાદ કરી, ગુરુ સમક્ષ આલોચના પ્રતિક્રમણ કરી લે. તેમાં કોઈ પ્રકારનો સંકોચ ભાવ કે આળસ મુનિ ન કરે. અહીં વ્યાખ્યાકારોએ એક વાત વિશેષ સ્પષ્ટ કરી છે કે ગુરુ તે સમયે કોઈ કાર્યમાં વ્યસ્ત હોય; રુણ, વૃદ્ધ અવસ્થામાં હોય અથવા ધ્યાન વગેરે સાધનામાં લીન હોય, ત્યારે મુનિ ગુરુ દ્વારા નિયુક્ત, પૂર્વ સૂચિત કોઈપણ સ્થવિર, વડીલ શ્રમણ પાસે આલોચના વગેરે કરે. લોકો નં - આલોચનાનું કાર્ય પૂર્ણ કર્યા પછી મુનિને પોતાની સંયમ વૃત્તિ કે ભિક્ષાવૃત્તિ અથવા તો જિનેશ્વર દ્વારા ઉપદિષ્ટ આ સંયમ માર્ગ પ્રત્યે અંતર મનમાં અનુમોદના અને અહોભાવ પ્રકટ કરવાનો સંદેશ એકાણુંમી ગાથાના આ અંતિમ ચરણમાં આપ્યો છે કે મુનિ કાયોત્સર્ગપૂર્વક આ પ્રકારે બાણુમી ગાથા પ્રમાણે) ચિંતન કરે. અનિહિં. - આ બાણુંમી ગાથામાં અહોભાવવાળા ચિંતનના વિષયને સ્પષ્ટ કર્યો છે. સંસારમાં લોકો શરીર પોષણ, પરિવાર પોષણ અને ઈન્દ્રિય પોષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ-પાપાચરણોનું સેવન કરે છે. તેમાંથી મુનિને ઇન્દ્રિય પોષણ તો હોય જ નહીં કેમ કે તે તેના સર્વથા ત્યાગી હોય છે. શરીર પોષણ અને પરિવાર પોષણ પણ મુનિઓને હોતું નથી પરંતુ તેની જગ્યા શરીર નિર્વાહ વૃત્તિ અને શિષ્ય પરિવાર(સમુદાય) નિર્વાહવૃત્તિ તેઓને હોય છે. તેમ છતાં ત્રિકાલદર્શી પરમ કૃપાળુ સર્વજ્ઞ પ્રભુએ શ્રમણ જીવનના નિર્વાહ માટે અનુપમ નિર્દોષ ભિક્ષા વૃત્તિનું નિરૂપણ કર્યું છે. તે ભિક્ષા વૃત્તિ માટે પ્રભુએ બેતાલીસ, સુડતાલીસ અને અપેક્ષાએ સેંકડો નિયમ ઉપનિયમોનું સૂચન અનેક આગમોમાં કર્યું છે. તેિનું સંકલન આ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપ્યું છે. તેમાં પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રના આ અધ્યયનમાં અને આચારાંગ ર/૧/૧-૧૧માં એકી સાથે સુવિસ્તૃત માર્ગદર્શન છે. આ સર્વ માર્ગદર્શન અને સૂચનોને નજરમાં રાખી, સાધક ગોચરી પ્રસંગે આલોચના પ્રતિક્રમણ કર્યા પછી, કાયોત્સર્ગ મુદ્રામાં વીતરાગ માર્ગ પ્રત્યે અહોભાવમાં આ રીતે લીન બને કે મારે મોક્ષપ્રાપ્તિની સાધના કરવી છે અને તે સાધના આ માનવ શરીરના માધ્યમે જ થાય છે તથા આ શરીરને ટકાવવા, તેનામાં આહારના પુગલોનો પ્રક્ષેપ કરવો આવશ્યક થાય છે. તે આહાર પુગલોને પ્રાપ્ત કરવા ગૌચરીની આ નિષ્પાપ વૃત્તિ જિનેશ્વરોએ દર્શાવીને અનુપમ ઉપકાર કર્યો છે. મારા પણ મહાન શુભ કર્મ સંયોગ છે કે મને આવો સુઅવસર પ્રાપ્ત થયો છે. આ રીતે આહાર કરવા પહેલાં જિનવાણીની અનુમોદના કરી Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ભિક્ષુ મહાનિર્જરાનો લાભ પ્રાપ્ત કરે, એવો આ બાણુંમી ગાથાનો ઘોષ છે. માટે સાધુ આ ગાથાના પ્રત્યેક પદોને અને તેના ભાવોને પોતાની રગે–રગમાં રમાવી દે. ૧૯૮ ખમુ રેખં... :– ઈર્ષાવહિ અને ગૌચરી સંબંધી પ્રતિક્રમણ થયા પછી જિનવાણી પ્રત્યે અહોભાવ ચિંતનનો કાયોત્સર્ગ પૂર્ણ થતાં, તે પછીની વિધિ આ ત્રાણુંમી ગાથામાં કહી છે. તેના ભાવ સરળ અને સ્પષ્ટ છે કે મુનિ નમસ્કાર મંત્રના ઉચ્ચારણ સાથે કાર્યોત્સર્ગની પરિસમાપ્તિ કરતાં ચોવીસ જિનેશ્વરોની ભક્તિ સ્તુતિ માટે લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરે અને કઈક વિશ્રામ કરે. તે વિશ્રામ સમયે સાધર્મિક શ્રમણોને અને ગુરુ ભગવંતોને પોતાના આહારમાંથી અર્પણ કરવાનો સંકલ્પ કરે. ગાથા ચોરાણુંમાં આહાર નિયંત્રણનું સંકલ્પ અને ગાથા પંચાણુંમાં નિમંત્રણ વિધિ તથા સધાર્મિક સાથે ભોજન તેમજ ગાથા ઈન્દુમાં કોઈ શ્રમણ નિમંત્રણ સ્વીકાર ન કરે ત્યારે પોતાને પ્રાપ્ત આહાર સ્વયં કરવો, વગેરે ભાવો છે. દિયમાં તામક્રિમો :– લાભાર્થી = મોક્ષાર્થી, નિર્જરાર્થી મુનિ. હિતકારી - આત્મહિતનું ચિંતન કરે. આ બે શબ્દોમાંથી એક શબ્દ સાધુનું વિશેષણ છે અને એક શબ્દ ચિંતનનું વિશેષણ છે. મિતેષ્ન નહવનામ :- શ્રમણ સમુદાયમાં આહાર કરવાની પદ્ધતિ બે પ્રકારે હોય છે– (૧) એક મંડલમાં સામુહિક આહાર કરનાર (ર) સ્વતંત્ર અભિગ્રહ યુક્ત આહાર કરનાર. સામુહિક આહાર કરનાર શ્રમણ દ્વારા પોતાના વિભાગમાં આવેલા આહારમાંથી વડીલના ક્રમથી નિયંત્રણ કરવું અને અભિગ્રહધારી શ્રમણ દ્વારા પોતાની સ્વતંત્ર લાવેલી ગૌચરીમાંથી નિયંત્રણ કરવું, નિયંત્રણ કરવામાં કોઈ શ્રમણની આવશ્યકતાની પૂર્તિ થઈ જાય છે. નિયંત્રણ કરનારને પોતાના હકના ત્યાગનો લાભ થાય છે. તેથી પરસ્પરમાં માન–સન્માન, પ્રીતિ ભાવની વૃદ્ધિ થાય છે. નિમંત્રણનો ક્રમ છે– આચાર્ય, ઉપાધ્યાય, દીક્ષા સ્થવિર, વય સ્થવિર, રોગી, તપસ્વી, નવાગંતુક, નવદીક્ષિત, રત્નાધિક અને અંતે નાના શ્રમણોને નિમંત્રણ કરવું. ક્રમ સાચવવાથી કોઈનો અવિનય ન થાય. આલોક્ માળે :-નિમંત્રણ વિધિ પૂર્ણ થતાં ગાથા છત્નુંમાં આહાર કરવાની વિધિ દર્શાવી છે કે મુનિ પહોળા મુખવાળા પાત્રમાં આહાર કરે. પહોળા પાત્રમાં આહાર કરતાં આહારના પદાર્થોમાં જીવ જંતુની પ્રતિલેખના બરોબર થાય અને કોઈ અખાધ પદાર્થ-કાંકરો, કચરો વગેરે હોય તો સહજ દેખાય જાય. નયં અરિયાલિય :– આ શબ્દથી મુનિની કાયિક યતના સૂચિત કરી છે કે આહાર કરતા મુનિ અંશ માત્ર પણ ઢોળ્યા વિના યનનાપૂર્વક આહાર કરે, નીચે ભૂમિ પર કઈ વેરાય નહીં. ઢોળાવાથી ખાધ પદાર્થનો વિનાશ ચાય, સફાઈ કરવાના કાર્યની વૃદ્ધિ થાય અને જીવોની વિરાધના થાય. માટે મુનિ પૂર્ણ જયણાપૂર્વક આહાર કરે. આહાર નિયંત્રણની વિસ્તૃત વિધિ અને આહાર કરવા સંબંધી વિવેકનું વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૨૧/૧૧ પૃષ્ઠ ૧૬૪થી જાણવું. Page #259 -------------------------------------------------------------------------- ________________ | अध्य.-५, 6.-१:पिंपरी | १९९] પરિભોગેષણાના ધૂમ-દોષનો વિવેક : तित्तगं च कडुयं च कसायं, अंबिलं च महुरं लवणं वा । एयं लद्धमण्णत्थ पउत्तं, महुघयं व भुजिज्ज संजए ॥ छायानुवाद : तिक्तकं वा कटुकं वा कषायं, अम्लं वा मधुरं लवणं वा । __एतल्लब्धमन्यार्थप्रयुक्तं, मधुघृतमिव भुञ्जीत संयतः ॥ AGEार्थ :- संजए = यतनावान साधु, मुनि एयं = 20 प्र॥२नी लद्धं = मोतिविधियी मणेस अण्णत्थ पउत्तं = अन्यने भाटे बनावे तित्तगं = तिj, मति भरयावाणुंकडुयं = कसाय = पाये, तू अंबिलं = माटुं महुरं = मधुर लवणं = पाएं खोय तो तेने ५५॥ महुघयं व = धी-सा२नी हेम मानी प्रसन्नतानी साथे भुंजिज्ज = bilय, ५२. ભાવાર્થ - ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને સાધુએ વિધિપૂર્વક મેળવેલું તે ભોજન તીખું, કડવું, કસાયેલું, ખાટું, મધુર કે ખારું ગમે તેવું હોય પરંતુ મુનિ તેને ઘી-સાકરની જેમ માનીને પ્રેમપૂર્વક વાપરે, आरोगे. अरसं विरसं वावि, सूइयं वा असूइयं । ९८ उल्लं वा जइ वा सुक्कं, मंथुकुम्मासभोयणं ॥ उप्पण्णं णाइहीलिज्जा, अप्पं वा बहु फासुयं । मुहालद्धं मुहाजीवी, भुंजेज्जा दोसवज्जियं । छायानुवाद: अरसं विरसं वाऽपि, सूपितं वाऽसूपितम् । आर्द्र वा यदि वा शुष्कं, मन्थुकुल्माषभोजनम् ॥९८॥ उत्पन्नं नातिहीलयेत्, अल्पमपि बहु प्रासुकम् । मुधालब्धं मुधाजीवी, भुञ्जीत दोषवर्जितम् ॥१९॥ शार्थ :- उप्पण्णं = विपिथी प्राप्त ४२दो आहार अरसं = २स सित विरसं = विपरीत २सवाण, अमनो। २सवाणो सूइयं = संरित, भसार असूइयं = सं२२ न ४२दो, धार न दो, मसा २डित उल्लं = २सतो सुक्कं = शु मंथु = मोरयू कुम्मासभोयणं = सहन नो माडा२ अप्पं वा = ८५ प्रमाणामां बहुफासुयं = ugu प्रभामा डोय, पर्याप्त डोय णाइहीलिज्जा = तेनी अपडेसना न ४३, परंतु मुहाजीवी = निःस्पृडमा, मनासतमा वन वनार मुहालद्धं = प्रत्यु५७१२ विना स४ प्राप्त फासियं = प्राडार दोसवज्जियं = संयोनाहि होषोथी Page #260 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ | શ્રી દશવૈકાલિક સત્ર રહિત મુનિના પ્રસન્નતાથી સેવન કરે. ભાવાર્થ:- પ્રાપ્ત થયેલો આહાર સ્વાદ રહિત હોય કે અમનોજ્ઞ સ્વાદવાળો હોય, મસાલેદાર હોય કે મસાલા રહિત હોય, રસદાર હોય કે શુષ્ક હોય, બોરનું ચૂર્ણ હોય કે અડદના બાકળાનું ભોજન હોય, તેમજ ભોજન અલ્પ મળે કે વધુ મળે પરંતુ મળેલા આહારની કે દાતાની મુનિ નિંદા ન કરે અને અતિ પ્રશંસા પણ ન કરે પરંતુ નિઃસ્પૃહ ભાવે કેવળ સંયમનું ધ્યેય રાખીને જીવનાર ભિક્ષુ અચિત્ત, નિર્દોષ અને સહજ પ્રાપ્ત થયેલા આહારને પવિત્ર પરિણામથી માંડલાના દોષ ટાળીને આરોગે. ll૯૮–૯. વિવેચન : પરિભોગેષણાના(માંડલાના) મુખ્ય પાંચ દોષ છે, તેમાં બીજો ધૂમતોષ છે. તે દોષથી સાધક મુક્ત રહે, તે માટે પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં વિભિન્ન રીતે માર્ગદર્શન આપ્યું છે. માંડલાના પાંચ દોષોનું સ્પષ્ટી- કરણ પરિશિષ્ટમાં જુઓ! તિરંગ - ગાથા-૯૭ના પૂર્વાર્ધમાં ભોજનના ષસોનો ઉલ્લેખ છે. ષટુરસ ભોજન સાહિત્યિક ગ્રંથોમાં અને ધાર્મિક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તે અનુસાર અહીં ભોજનના પદાર્થો સંબંધી વર્ણનમાં ષસોના નામ છે. તેમ છતાં આગમના તત્ત્વ વર્ણનોમાં રસના પાંચ ભેદ કરવામાં આવે છે તે સાપેક્ષ છે. તેમાં મીઠુંને જુદુ ન કહેતા કોઈમાં સમાવેશ કરવામાં આવે છે. પાંચ રસ- (૧) તિક્ત (તીખો) = સુંઠ, મરી આદિ (૨) કટુક (કડવો) = લીમડો, કારેલા આદિ (૩) કષાયેલો(તૂરો) = હરડે, બહેડા, ત્રિફલા વગેરે (૪) ખાટો = આંબલી લીંબુ આદિ (૫) મીઠો(મધુર) = ગોળ, ખાંડ, સાકર વગેરે. સાધુને કોઈપણ રસવાળા ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થઈ શકે છે. અUાર્થી પડતું :- શ્રમણ જે કંઈ પણ ભિક્ષામાં ગ્રહણ કરે તે અન્ય માટે (ગૃહસ્થ માટે) બનાવેલા પદાર્થને જ ગ્રહણ કરે છે. તેનો નિર્દેશ કરતાં અહીં દર્શાવ્યું છે કે તે પદાર્થો અન્ય માટે બનાવેલા હોય છે; તેથી તે પદાર્થો તેની રૂચિ અને વિવેક અનુસાર જ હોય છે અને શ્રમણને તો નિર્દોષ મળ્યા છે, તેથી તેમાં મુનિ સમભાવ સંતોષ રાખે. મહુવં નિષ્ણ -મદુ શબ્દ અહીં મીઠા(મધુર) અર્થમાં પ્રયુક્ત છે. કોશમાં મહુનેદ = મીઠા મૂત્રનો રોગ અને મદમોય = મીઠું ભોજન, એવા પ્રયોગ દર્શાવ્યા છે -[ સચિત્ર અર્ધમાગધી કોશ પૃષ્ટ–૧૧૪ / ભાગ-૪ શતાવધાની ૫. રત્નચંદ્રજી મ.સા.].ગૌચરી કરતાં મુનિ સમભાવ રાખી તિક્ત, કટુક વગેરે પ્રાપ્ત સર્વ પદાર્થોને ઘી-સાકર સમજીને સમભાવની પ્રસન્ન મુદ્રાથી આરોગે. ઘી-સાકરનું ભોજન સ્વાદની અપેક્ષા, ગુણની અપેક્ષા અને ઉચ્ચ પદાર્થની અપેક્ષા તથા વ્યવહાર પ્રવૃત્તિની અપેક્ષા શ્રેષ્ઠ અને તુષ્ટી પુષ્ટીવાળું ભોજન મનાય છે. તેને આરોગવામાં માનવને સહજ પ્રસન્નતા રહે છે. તેથી સૂત્રકારે તેની ઉપમા આપીને કહ્યું છે કે સાધુને નિર્દોષ તેમજ અન્ય માટે કૃત એવી પ્રાપ્ત ભિક્ષાના પદાર્થો અરસ કે વિરસ હોય તો પણ સુંદર પરિણામથી જ આરોગવા જોઈએ. કારણ કે સાધુને માટે આહારનો સ્વાદ નહીં પરંતુ તેની નિર્દોષતા જ પ્રસન્નતાનું કારણ બને છે. તેવા સુંદર પરિણામો માટે મુનિએવૈરાગ્યભાવ Page #261 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા [ ૨૦૧] અને જિનાજ્ઞા પ્રત્યે બહુમાન રાખી, હલક્ષી કે સ્વાદલક્ષી વૃત્તિને દૂર કરીને આત્મ સંયમ લક્ષી વૃત્તિ રાખવી અત્યંત જરૂરી છે. અguત્યુ પડત્ત અને મહાયં શબ્દના અન્ય અર્થ પણ વ્યાખ્યાકારોએ કર્યા છે. પ્રસ્તુતમાં પ્રાસંગિક એક–એક અર્થ સ્વીકાર કરેલ છે. મરાં વિર વાવિ... – અરસ, વિરસ વગેરે શબ્દોનું તાત્પર્ય શબ્દાર્થ ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે. ગાથા–૯૮માં આઠ શબ્દો આપ્યા છે અને ગાથા-૯૯ના પૂર્વાર્ધમાં કહ્યું છે કે તેવા પદાર્થ સાધુને નિર્દોષ ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત થયા છે, અત્યંત પ્રાસુક કલ્પનીય છે; તો પછી તે દેખાવમાં કે સ્વાદમાં કેવા પણ હોય, માત્રામાં અત્યલ્પ પ્રાપ્ત થયા હોય, તો ય ભિક્ષુ તે પદાર્થોની કે તેના સંબંધી દાતાની કોઈપણ પ્રકારે અવહેલના કરે નહીં અને તે નિમિત્તે પોતાનું મનોમાલિન્ય કરે નહીં. મુનિદ્ધ = યંત્ર, મંત્ર, તંત્ર ઔષધિ વગેરેથી ઉપકાર કર્યા વિના જે આગમોક્ત ગવેષણાવિધિથી સહજ નિર્દોષ આહાર પ્રાપ્ત થાય તે આહાર મુલાલબ્ધ કહેવાય છે. જૈન મુનિ આહાર પ્રાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારે આજીવિકા વૃત્તિ કરે નહીં; મહેનત, મજૂરી કરે નહીં; ગૃહસ્થનું કોઈ કાર્ય કરે નહીં પરંતુ પોતાના સંયમ નિર્વાહ માટે પ્રભુ આજ્ઞાથી ભિક્ષાવૃત્તિ દ્વારા આહાર પ્રાપ્ત કરે છે. તેનો તે આહાર પૂર્ણ રીતે મૂલ્ય રહિત (વગર મૂલ્ય) પ્રાપ્ત થાય છે તે કારણે અહીં સાધુના આહારને શાસ્ત્રકારે મુહાણ = વગર મૂલ્ય પ્રાપ્ત, એવા વિશિષ્ટ વિશેષણથી દર્શાવ્યો છે. મુનીવર :- તેના બે અર્થ થાય છે– (૧) જે જાતિ કુલ આદિના આધારે આજીવિકા કરે નહીં તે, (૨) શરીર પુષ્ટિ અને ઈન્દ્રિયવિષય લાલસા આદિથી નિરપેક્ષ, માત્ર સંયમ નિવાણાર્થે નિઃસ્પૃહ અને અનાસક્ત ભાવથી જીવન જીવનારા. તાત્પર્ય એ છે કે ઉપદેશ આદિ કોઈ પ્રકારના બદલાની(પ્રત્યુપકારની) ઈચ્છા વિના નિઃસ્પૃહ ભાવથી જે કાંઈ આહાર મળે તેનાથી જે જીવન નિર્વાહ કરનાર હોય છે, તેને મુધાજીવી કહે છે. આ વિષયને સમજાવવા માટે એક દષ્ટાંત ગ્રંથોમાં મળે છે. શ્રેષ્ઠ ધર્મની ઓળખાણ તે ધર્મના ગુરુથી જ થઈ શકે છે. જે ધર્મગુરુ નિઃસ્પૃહ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી આહાર વગેરે લઈને જીવે છે, તેનો જ ધર્મ સર્વશ્રેષ્ઠ હોય છે. એકદા ધર્મ અને ધર્મ ગુરુની શ્રેષ્ઠતા નક્કી કરવા માટે એક રાજાએ ઘોષણા કરાવી કે રાજા ભિક્ષાચરોને લાડવાનું દાન દેવા ઈચ્છે છે. આ સાંભળી અનેક ભિક્ષાચરો આવ્યા. રાજાએ પ્રત્યેકને પૂછ્યું, આપ લોકો કેવી રીતે આપનો જીવન નિર્વાહ કરો છો? તેમાંથી એક ભિક્ષુએ કહ્યું કે- હું કથક છું, "કથા કહીને મોઢાની પ્રવૃત્તિથી નિર્વાહ કરું છું." બીજાએ કહ્યું, હું સંદેશ વાહક છું એટલે પગની પ્રવૃત્તિથી નિર્વાહ કરું છું. ત્રીજો બોલ્યો, હું લેખક છું એટલે હાથની પ્રવૃત્તિથી નિર્વાહ કરું છું. ચોથાએ કહ્યું , હું લોકોનો અનુગ્રહ મેળવીને નિર્વાહ કરું છું અને અંતે પાંચમા જૈન ભિક્ષુએ કહ્યું, "હું સંસારથી વિરક્ત મુધાજીવી નિગ્રંથ છું. હું નિઃસ્પૃહ ભાવથી આહાર પ્રાપ્ત કરું છું. તે આહારને અનાસક્તભાવે ભોગવી સંયમ નિર્વાહ કરી મોક્ષ સાધના માટે જીવું છું. તેના માટે કોઈ પ્રકારની અધીનતા કે પ્રતિબદ્ધતા સ્વીકાર કર્યા વગર જે કાંઈ આહાર મળી જાય તેમાં સંતોષી રહું છું. આ સાંભળીને રાજા ઘણા પ્રભાવિત થયા અને Page #262 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી દશવૈકાલિક સત્ર તેને સુધાજીવી સાધુ જાણીને તેની પાસે પ્રવ્રજિત થઈ ગયા. તાત્પર્ય એ છે કે મોક્ષની સાધના કરનાર ગૃહત્યાગી માટે મુધાજીવી વૃત્તિ જ સર્વ અપેક્ષાએ શ્રેષ્ઠ અને હિતકારી છે. નિષ્ણા રોલાં :- મુનિ દોષોનો ત્યાગ કરીને નિર્દોષ રીતે આહાર કરે. શાસ્ત્રકારે આ ગાથાઓમાં આહાર સંબંધી દોષ વર્જિત વિધિ અને શુદ્ધિ બન્નેનું નિરૂપણ કર્યું છે– (૧) વિધિ = મુનિને જે પાત્રમાં ભોજન કરવાનું હોય તેનું મોટું પહોળું અને ખુલ્લું હોવું જોઈએ. જેથી ભોજન કરતી વખતે તેમાં કોઈ જીવજંતુ હોય તો સારી રીતે જોઈ શકાય. તેવા ભાજનમાંથી આહારના કણો નીચે ન પડે, આજુબાજુ ન વેરાય, તે રીતે મુનિ યતનાપૂર્વક ભોજન કરે. (૨) શુદ્ધિ = આત્મશુદ્ધિ માટે અને રસેન્દ્રિયના વિજય માટે શાસ્ત્રકારે અનેક સૂચનો કર્યા છે તેનું તાત્પર્ય એ છે કે નિર્દોષ આહારની પ્રાપ્તિ સાધુ માટે જેટલી મહત્ત્વની છે, તેટલી જ મહત્તા તેને નિર્દોષ રીતે ભોગવવાની છે. સાધુને પ્રાપ્ત થયેલો આહાર સરસ કે નીરસ, સ્નિગ્ધ કે શુષ્ક, કડવો, કષાયેલો આદિ કોઈ પણ રસવાળો હોય તો તેમાં મુનિ અંશ માત્ર રાગદ્વેષ કર્યા વિના સંપૂર્ણ સમભાવ સાથે, પ્રસન્ન ચિત્તે, ઘી-સાકર સમાન સમજીને તે આહારને વાપરે. આ રીતે મુનિ ના તો િ = દોષ રહિતપણે આહારને આરોગે. પ્રસ્તુતમાં સાધુની આહાર વિધિને સૂત્રકારે વિસ્તારથી સમજાવી છે. તેમાં તેમનો ગહન આશય પ્રગટ થાય છે કે સાધુ આહાર કરવા છતાં અનાહારક ભાવને પુષ્ટ કરે, દેહાસક્તિને છોડી રસનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરે અને વિનય, વૈયાવચ્ચ વૈરાગ્ય વગેરે આત્મગુણોને વિકસાવે. ૧૦૦ મુધાદાતા અને મુધાજીવીની સુગતિ : दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सुग्गइं ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ ગુમાસ્તુ મુજાવાનિ, મુધાન વિનોડલ કુર્ત मुधादायिनो मुधाजीविनः, द्वावपि गच्छतः सुगतिम् ॥इति ब्रवीमि॥ શબ્દાર્થઃ-મુફાવાડું - નિઃસ્વાર્થ બુદ્ધિથી દેનાર, ઐહિક આશા વગર દેનાર, મુધાદાતા દુહા = દુર્લભ છે, અલ્પ હોય છે મુદ્દાની વ = મૂલ્ય ચૂકવ્યા વિના, પ્રત્યુપકાર કર્યા વિના, ગૃહસ્થનું કોઈ કાર્ય કર્યા વિના પ્રભુ આજ્ઞા અનુસાર ભિક્ષા લઈ સંયમ જીવન જીવનાર હોવ = બને આત્મા સુરપાઠું = સુગતિને ઋતિ = પ્રાપ્ત કરે છે તિ વેમ = આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ – કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કોઈપણ રીતે મૂલ્ય ચૂકવ્યા વગર કેવળ સંયમના નિર્વાહ માટે પ્રભુ આજ્ઞાથી ભિક્ષા લેનાર શ્રમણ નિગ્રંથ; તે બંને મળવા દુર્લભ છે અર્થાત્ આ જગતમાં આવી વ્યક્તિ બહુ અલ્પ હોય છે અને તે બંને નિશ્ચિતરૂપે સદ્ગતિને Page #263 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉર્દૂ.-૧ : પિંડૈષણા પ્રાપ્ત કરે છે. સુધર્મા સ્વામીએ કહ્યું– જેમ ભગવાન મહાવીર પાસેથી સાંભળ્યું છે તેમ મેં તમને કહ્યું છે. વિવેચન : ઉદ્દેશકની આ છેલ્લી ગાથામાં અંતિમ મંગલરૂપે સાધુ–શ્રાવક બંનેના ઉજ્જવળ ભવિષ્યને દર્શાવ્યું २०३ છે. મુન્હાવાયી :- કોઈપણ પ્રકારના ફળની આશા કે અપેક્ષા રાખ્યા વિના નિઃસ્પૃહ અને નિઃસ્વાર્થ ભાવથી સુપાત્રદાન દેનાર ગૃહસ્થને મુધાદાયી કહેવાય છે. તે સગૃહસ્થ—શ્રમણોપાસક સંયમી જીવનનું મૂલ્ય સમજીને, કેવળ સંયમ માર્ગની–મોક્ષ માર્ગની અનુમોદનાના અહોભાવથી જ નિર્દોષ આહારદાન કરે છે. દાન આપ્યા પહેલાં, આપતા સમયે કે આપ્યા પછી તેના અંતરમાં શ્રમણ પાસેથી કોઈ પ્રત્યુપકારની ભાવના રહેતી નથી. તાત્પર્ય એ છે કે સમજુ શ્રાવકને સાધુ પાસેથી કોઈ મંત્ર, તંત્ર, સિદ્ધિ, ઔષધ–ઉપચાર, ધનવૃદ્ધિ, કુલવૃદ્ધિ, કૃપાદષ્ટિ પ્રાપ્ત થાય તેવી કામના રહેતી નથી, માટે તેવા શ્રાવક મુહાદાયી કહેવાય છે. જ્યારે દાન દેનારના અંતરમાં આંશિક પણ ફળની આશા રહેતી હોય ત્યારે તેનો અપૂર્વ લાભ સમાપ્ત થાય છે અને તે મુધાદાયી કહેવાતા નથી. જે મુધાદાયી નથી તેને નિર્જરાનો કે સંયમમાર્ગની અનુમોદનાનો લાભ મળી શકતો નથી. સૂત્રકારે આ શબ્દપ્રયોગ દ્વારા દાન દેનાર ગૃહસ્થ શ્રમણોપાસકને નિર્દોષ અને નિષ્કામ ભાવે દાન આપવાનું સૂચન કર્યું છે. दोवि गच्छंति सुग्गइं : :– મુધાદાયી અને મુધાજીવીનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે તદ્નુસાર આદર્શ જીવન જીવનારા શ્રમણ અને શ્રમણોપાસક, ભિક્ષુક અને દાતા, લેનારા અને આપનારા, બંને ય ધર્મના ઉચ્ચકોટિના આરાધક થાય છે. તેથી તેઓને આ અંતિમ ગાથાના અંતિમ ચરણમાં સદ્ગતિ એટલે વૈમાનિક દેવોની ગતિ તેમજ મોક્ષગતિરૂપ સર્ટિફિકેટ આપ્યું છે. ॥ પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી દશવૈકાલિક સૂત્ર પાચમું અધ્યયન [બીજે ઉદેશક] સર્વાશ આહાર કરવાનું વિધાન : पडिग्गहं संलिहिताणं, लेवमायाए संजए । दुगंधं वा सुगंधं वा, सव्वं भुजे ण छड्डए । છાયાનુવાદઃ પ્રતિ સંહિ , નેપમાત્રથી સંયતઃ | __ दुर्गन्धं सुगन्धं वा, सर्व भुञ्जीत न छर्देत् ॥ શબ્દાર્થ-સંન - સંયમી સાધુપડપારં પાત્રને સેવાયર લેપમાત્ર પર્યત સિદિત્તામાં = આંગળીથી લૂછીને, ચાટીને દુN = અમનોજ્ઞ વ = અથવા સુN = મનોજ્ઞ સવ્વ = સર્વને મુંને = આરોગે પરંતુ છેકુ = કિંચિત્માત્ર પણ છોડે નહિ. ભાવાર્થ - મુનિ આહાર કરતાં પાત્રમાં અવશિષ્ટ ખાદ્ય પદાર્થના લેપમાત્રને પણ આંગળીથી લૂછીને ખાય. ખાદ્ય પદાર્થ અને તેનો અવશિષ્ટ લેપ મનોજ્ઞ હોય કે અમનોજ્ઞ હોય, પૂર્ણ રીતે લેપ સહિત તે આહારને મુનિ આરોગી લે પરંતુ કિંચિત્ માત્ર છોડે નહીં; ફેંકે નહીં. વિવેચન : પ્રસ્તુત ગાથા દ્વારા સાધુની ભોજન વિધિમાં અસ્વાદવૃત્તિ અને સ્વચ્છતાનું નિરૂપણ છે. દુર્ષ સુN – મુનિની આહાર વિધિના વર્ણનમાં આવતા પુ સવું, મુકિંગ-દુટિંગ એવા પ્રતિ પક્ષયુક્ત શબ્દોનો શાબ્દિક અર્થ ન લેતાં ભાવાત્મક અર્થ અત્રે લેવાય છે. તેથી આ યુગલ શબ્દોનો પ્રાસંગિક અર્થ- "સારા-નરસા પદાર્થ, મનોજ્ઞ–અમનોજ્ઞ ખાદ્ય પદાર્થ" તેમ થાય છે. તેથી અહીં પણ સુiઉં ટુવયં શબ્દનો ભાવાત્મક અર્થ ગ્રાહ્ય છે કે પાત્રમાં પ્રાપ્ત થયેલો આહાર મનોનુકૂલ કે અમનોનુકૂલ બંને પ્રકારનો હોય શકે છે. મનોજ્ઞ આહારને છોડવાથી જોનાર અન્ય શ્રમણ કે ગૃહસ્થને અપ્રીતિ થાય છે, તેમજ અમનોજ્ઞ (ઉચ્છિષ્ટ) પદાર્થને છોડવામાં મુનિની સ્વાદુતા પરિલક્ષિત થાય છે. માટે પ્રભુ આજ્ઞાનુસાર મુનિએ દુર્લક્ષ વૃત્તિનો ત્યાગ કરી, સ્વચ્છતા સાથે આહાર કરવો જોઈએ અર્થાત્ પાત્રમાં અંશમાત્ર પણ આહારનો લેપ છોડ્યા વિના તેને લૂંછી ધોઈને સંપૂર્ણ આહારને આરોગી લેવો જોઈએ. Page #265 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૦૫ આહાર કરતાં પુનઃ આહારાર્થ ગમન : सेज्जा णिसीहियाए, समावण्णो य गोयरे । अयावयट्ठा भोच्चाणं, जइ तेणं ण संथरे ॥ तओ कारणसमुप्पण्णे, भत्तपाणं गवेसए । विहिणा पुव्वउत्तेणं, इमेण उत्तरेण य ॥ છાયાનુવાદ: શાય નૈષધ, સમાપન્નધ્ય જોવરે ! अयावदर्थ भुक्त्वा , यदि तेन न संस्तरेत् ॥२॥ तत: कारणे उत्पन्ने, भक्तपानं गवेषयेत् । विधिना पूर्वोक्तेन, अनेनोत्तरेण च ॥३॥ શબ્દાર્થ – સેના – ઉપાશ્રયમાં બિનહિ = સ્વાધ્યાય ભૂમિમાં, અલ્પ સમય માટેનું સ્થળ, અન્ય સ્થળ ગોયરે - ગોચરીમાં સમાવી લાવેલો આહાર જો કાયાવકુ = અપર્યાપ્ત હોય જોવા = ભોજન કરીને ન = જો તે = તે આહારથી સંથરે = નિર્વાહ થઈ શકે તેમ ન હોય તમો = તો વાળ = આહારનું કારણ ૩Movો = ઉત્પન્ન થવા પર પુત્રવત્તળ = પૂર્વોક્ત, પ્રથમ ઉદ્દેશકમાં કથિત ખ = આ ૩ત્તરેખ = ઉતર, આગળની વિહિપ = વિધિથી મત્તાન = અન પાણીની સાસણ = ગવેષણા કરે, શોધ કરે. ભાવાર્થ:- ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં ભિક્ષાથી પ્રાપ્ત આહાર કરતાં મુનિને જો તે આહાર અપર્યાપ્ત થાય અર્થાત્ આહાર ઓછો થાય; ક્ષુધા શાન્ત ન થાય અને પુનઃ આહાર લાવવાની આવશ્યકતા ઊભી થાય તો મુનિ પ્રથમ ઉદ્દેશકમાં દેખાડેલી વિધિથી તથા આ આગળ કહેવામાં આવશે તે વિધિથી આહાર પાણીની ગવેષણા કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં આહાર કર્યા પછી પણ પુનઃ ગૌચરી જવા માટે સૂચન કર્યું છે. ગોચરી જનાર ભિક્ષુ માયાને = આહારની માત્રાનો(પ્રમાણનો) જાણકાર હોય છે, વિશેષજ્ઞ હોય છે. તે અનુભવી શ્રમણ પોતાની કે સામુહિક રૂપે અન્ય અનેક શ્રમણોની આહારની માત્રાને યથાર્થરૂપે જાણીને પર્યાપ્ત માત્રામાં જ આહાર લાવે છે. તો પણ ક્યારેક– (૧) ભૂલથી ઓછો આહાર આવ્યો હોય (૨) આહાર મળવાની દુર્લભતા થઈ હોય (૩) કોઈ નવી વસ્તુ સંબંધી અનુમાન ખોટું થયું હોય (૪) કોઈ પદાર્થની ઉપલબ્ધિ બરોબર ન થઈ હોય (૫) વરસાદ વગેરેનું કોઈ અંતરાય કારણ આવી ગયું હોય (૬) શ્રમણ વિહાર કરીને આવ્યા હોય (૭) ખાદ્ય પદાર્થ અને શારીરિક સંયોગના કારણે કોઈ પદાર્થની Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ | શ્રી દશવૈકાલિક સૂત્ર આવશ્યકતા ઊભી થઈ હોય, ઈત્યાદિ કારણે પુનઃ ગોચરી જવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. તે ઉપરાંત વિહાર, તપસ્યા વગેરેના સંકલ્પથી પણ બીજીવાર ગોચરીએ જવાની આવશ્યકતા બને છે. સેક્ઝા, ળિસહિપ - આ બે શબ્દોના અહીં બે પ્રકારે અર્થ થાય છે– (૧) સેન્ના = ઉપાશ્રય અને ખિલહિયા = સ્વાધ્યાય સ્થળ (૨) સેન્ના = શયન યોગ્ય સ્થળ અને પાહિયા= અલ્પકાલ માટેનું વિશ્રામ યોગ્ય સ્થળ. સ્થાન બે પ્રકારના હોય છે– (૧) જ્યાં સંપૂર્ણ દિવસ અને રાત્રિ રહી શકાય તેમજ દિવસ રાત્રિની સર્વ પ્રવૃત્તિ જ્યાં કરી શકાય તે (૨) જ્યાં માત્ર સ્વધ્યાય કરવા કે થોડીવાર બેસવા માટે જતા હોય અથવા વિહાર કરતાં એક—બે કલાક માટે રોકાયા હોય તે આ બંને સ્થળોમાં આહાર કરી શકાય છે. તેથી પ્રસ્તુતમાં આહાર સ્થળ માટે બે શબ્દોનો પ્રયોગ કરી સૂત્રકારે બંને પ્રકારના સર્વ સ્થાનોનું સંકલન કર્યું છે. ગયાવયજ્ઞા - અપર્યાપ્ત, જરૂરીયાત કરતાં ઓછો આહાર, ભૂખ કરતાં ઓછો આહાર. અહીં આથાવકુ પાઠાંતર પ્રાપ્ત થાય છે. આ પાઠાંતરની અપેક્ષાએ ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છેઆત્માર્થે, સંયમાર્થે, સંયમ નિર્વાહ માટે મુક્વા = આહાર કરીને જ તે સંથરે = જો તે આહારથી બીજા દિવસ સુધી ચાલી શકે તેમ ન હોય; શરીર, તપસ્યા, વિહાર વગેરેની વ્યવસ્થા જાળવી શકાય તેમ ન હોય તો વરખ સમુપ્પ = તેવું કોઈપણ કારણ ઉત્પન્ન થતાં(સમજાતાં) મત્તપાપ વેસણ = આહાર–પાણી માટે મુનિ ગોચરી જાય. વિવિM :- પ્રથમ ઉદ્દેશકની સો ગાથામાં ગોચરી સંબંધી જાણકારી આપીને શાસ્ત્રકારે આ બીજા ઉદ્દેશકમાં પુનઃ ગોચરી જવાના માધ્યમથી અન્ય અનેક ગોચરીના નિયમો અને વિષયોને સમજાવ્યા છે. તેને માટે પુષ્કળ = પૂર્વોક્તવિધિ અને સત્તા = ઉત્તરોક્ત વિધિ, એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ગૌચરીના ગમન કાલનો વિવેક : कालेण णिक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥ છાયાનુવાદઃ નેન નિદ્ મિશુ, તે જ પ્રતિકાત્ अकालं च विवर्ण्य, काले कालं समाचरेत् ॥ શબ્દાર્થ - બિહૂ = સાધુ વાર્તા = જે ગામમાં ભિક્ષાનો જે સમય હોય તે સમયમાં વિશ્વને = ભિક્ષા માટે જાય છે = વળી તે = યથા સમયે પતિને = ભિક્ષા લઈને પાછો ફરી જાય અત્ત = અકાલને, ભિક્ષાના અસમયને વિવન્નિત્તા છોડીને વત્તે વાર્તા - યથા સમયે જ, સમય અનુસાર, કાલયોગ્ય કાર્યનું સમાયરે = સમાચરણ કરે. ભાવાર્થ – ભિક્ષા મળી શકે તેવા સમયે જ મુનિ ગોચરી માટે જાય અને સમયનું ધ્યાન રાખીને ગોચરી લઈને પાછો ફરે (ઉપાશ્રયે આવી જાય). ગોચરીના તે ક્ષેત્રિક અકાલનો ત્યાગ કરી ગોચરી મળવાના Page #267 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૦૭ યોગ્ય કાલમાં મુનિ ગોચરીએ જાય. अकाले चरसि भिक्खू, कालं ण पडिलेहसि । __ अप्पाणं च किलामेसि, सण्णिवेसं च गरिहसि ॥ છાયાનુવાદઃ સવારે વસિ બિ , પત્ત રતિનિસિT आत्मानं च क्लामयसि, संनिवेशं च गर्हसे ॥ શબ્દાર્થઃ-fમહૂ = હે મુને ! તું તે = અકાલમાં વરસ = ગોચરી માટે જઈશ ા - ભિક્ષાના કાલને ન પડજોદસિ = જોઈશ નહિ તો આખા = પોતાના આત્માને વિનાનેતિ = પીડા આપીશ, દ:ખી થઈશ = = અને ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને gિi = ગામની પણ રિણિ = નિન્દા કરીશ. ભાવાર્થ- હે મુનિ! વિભિન્ન ક્ષેત્રોના ગોચરી મળવાના સમયને જાણ્યા જોયા વિના જો તું ભિક્ષાર્થે જઈશ અને સમયનું ધ્યાન રાખીશ નહિ તો તારા આત્માને તું દુઃખી કરીશ અને આહાર ન મળવાથી તે વસતિની પણ નિંદા કરીશ. सइ काले चरे भिक्खू , कुज्जा पुरिसकारियं । अलाभो त्ति ण सोएज्जा, तवो त्ति अहियासए ॥ છાયાનુવાદ: સતિ વાને વરેfમલ્સ, કુર્યાત્ પુરુષારમ્ | अलाभ इति न शोचेत् , तप इत्यधिसहेत् ॥ શબ્દાર્થ –fમજવૂ ભિક્ષુ વા? = ભિક્ષા યોગ્ય કાળ સ = થાય ત્યારે ઘરે = ભિક્ષા માટે જાય પુરિસારિવું = પુરુષકાર–પરાક્રમ ના = કરે અનામો ત્તિ = અલાભ થવા પર, આહાર લાભ ન થાય તો પણ સોન્ગ = શોક ન કરે તેવો ત્તિ = અનશનાદિ તપ થશે, એવો શુભ વિચાર કરીને આદિવાસા = ક્ષુધાદિ પરીષહને સહન કરે. ભાવાર્થ – ભિક્ષાના યોગ્ય સમયે નીકળવા છતાં અને યોગ્ય પ્રયત્ન કરવા છતાં જો ભિક્ષુને ભિક્ષા ન મળે તો શોક ન કરે, પરંતુ આજે સહજ તપ થયો, એમ માનીને તે અલાભને તથા ક્ષુધા વેદનીયને સમભાવે સહન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં યથા સમયે ગોચરી જવાનું વિધાન કરીને અસમયે ગોચરી જવાથી થતી હાનિનું નિરૂપણ છે. ભિક્ષા કાલ સંબંધી વિચારણા શાસ્ત્રોમાં બે દષ્ટિએ થઈ છે– (૧) આગમ દષ્ટિએ (૨) ક્ષેત્ર દષ્ટિએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર (૧) આગમ દષ્ટિએ ગૌચરીનો કાલ - ગૌચરીનો કાલ આગમ દષ્ટિથી ગોચરીના કાલની વિચારણા બે પ્રકારે થઈ છે– (૧) સામાન્ય રીતે વગર કારણે નિરોગી શરીરવાળા ભિક્ષુએ દિવસના ત્રીજા પ્રહરમાં ગોચરી જવાનું, પાછા ફરવાનું અને આહાર આરોગીને તે સંબંધી સર્વ કાર્યથી નિવૃત્ત થવાનું હોય છે. કારણ કે ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા સમાચારી અધ્યયનના વર્ણન પ્રમાણે મુનિ પ્રથમ દ્વિતીય પ્રહરમાં ક્રમશઃ સ્વાધ્યાય ધ્યાનથી નિવૃત્ત થયા પછી ત્રીજા પ્રહરમાં ગોચરી જાય એવું વિધાન છે. તેમજ ભગવતી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં અનેક નિગ્રંથ મુનિઓના ગોચરી જવાના વર્ણનમાં ત્રીજા પ્રહરનો ઉલ્લેખ છે. આ સર્વ સામાન્ય ધ્રુવ માર્ગ છે. (૨) વિશેષ રીતે સકારણ દિવસના કોઈપણ અનુકૂલ સમયે મુનિ ગોચરી જાય તે આગમ સંમત છે. તેનું તાત્પર્ય એ છે કે મુનિને જ્યારે રુગ્ણતા, નિર્બલતા, વૃદ્ધાવસ્થા હોય; વિહારનો થાક હોય, પોરસી વગેરે તપ માટે વર્યાતરાય કર્મનો ક્ષયોપશમ ન થયો હોય, ભૂખ-તરસની સહનશીલતાનો અભ્યાસ ન થયો હોય; આ સર્વ સ્થિતિયોમાં ગુરુ આજ્ઞા અનુસાર મુનિ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં કોઈપણ યોગ્ય સમયે વિવેકપૂર્વક ગોચરી જઈ શકે છે. આ તથ્યની પુષ્ટિ આચાર શાસ્ત્ર અને છેદ સૂત્રના વર્ણનોથી થાય છે. આ રીતે આગમિક દષ્ટિએ ઉત્સર્ગ માર્ગે ત્રીજો પ્રહર ગોચરીના કાલ છે અને વિશેષ પરિસ્થિતિમાં દિવસનો કોઈપણ ભાગ ગોચરીનો કાલ કહી શકાય છે. (૨) ક્ષેત્રદષ્ટિએ ગોચરીનો કાલ - તે તે ક્ષેત્રમાં રહેતા લોકોના ભોજનનો સમય તે ગોચરીનો કાલ કહેવાય છે. શ્રમણોને સ્વયંનો અને તે તે ક્ષેત્રના લોકોનો સમાધિભાવ જળવાઈ રહે તે માટે ક્ષેત્રની દષ્ટિએ કાલની વિચારણા કરવી અતિ આવશ્યક છે. ક્ષેત્રની અપેક્ષાએ કે લોકોની અપેક્ષાએ ગોચરીનો કોઈ નિશ્ચિત કાળ કે અકાળ થઈ શકતો નથી, પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક ઘરમાં ભોજનનો સમય તેઓની પરિસ્થિતિ અને રુચિ અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. માટે તે બંનેનો યોગ્ય આશય સમજવો અત્યંત જરૂરી છે. તે આ પ્રમાણે છે– લોકોની અપેક્ષાએ ગોચરીનો કાલ લોકોની અપેક્ષાએ ગોચરીનો અકાલ ૧. લોકો જ્યાં, જે ઘરોમાં મોડે સુધી સૂતા રહેતા દૂધ, ચા, નાસ્તા કરતા હોય તો તે હોય અને સાધુ ગોચરી જાય ત્યારે ઊઠે કે આહાર–પાણીનો કાળ છે. ઊઠવું પડે તો તેઓને સંકોચ થાય અથવા દૂધ મોડું આવે વગેરે કારણે ત્યાં તે ઘરોની અપેક્ષાએ ગોચરી જવાનો અકાળ છે.. સવારથી મધ્યાહ્ન સુધી જે ઘરોમાં કોઈને કોઈ) ૨. જે ક્ષેત્રમાં કે ઘરોમાં સવારના ચા નાસ્તાનો વ્યક્તિ ભોજન કરતી હોય, તેથી વ્યક્તિ અને સમય એકાદ કલાકનો હોય અને ત્યારબાદ ખાદ્ય પદાર્થ વ્યવસ્થિત રીતે મળતા હોય, તે ઘરના માણસો ખેતી, વ્યાપાર કે નોકરીએ ક્ષેત્ર અને ઘરોની અપેક્ષાએ તે સંપૂર્ણ સમય, જતા હોય તેથી ઘરમાં કોઈ ન હોય અથવા ગોચરી માટે કાળ છે. કોઈ હોય તો ઘરના આરંભિક(સાવધ) Page #269 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૦૯ કામમાં હોવાને કારણે ગોચરી વહોરાવવા માટે યોગ્ય ન હોય. તે સમયે તે ક્ષેત્રો, ઘરો માટે અકાળ ગણાય. ૩. બપોરનું ભોજન તૈયાર થઈ જવાનો સમય) ૩. જે ક્ષેત્ર કે ઘરોમાં આહાર પૂર્ણ નિપજવાનો અને જમવાનો સમય જ્યાં જે ક્ષેત્ર, ઘરોમાં | સમય ૧ર૧/રકે ૧પછીનો હોય, ત્યાં૧૦/૧૧ ક્રમશઃ ૧૦/૧૧/૧ર/૧ વાગ્યાનો હોય તો તે વાગ્યેનો કાળ અકાળ ગણાય. ક્ષેત્ર ઘરોનો ક્રમશઃ તે તે સમય ગોચરી જવા માટેનો કાળ છે. ૪. બપોર પછી પણ જ્યાં આહાર પાણી |૪. બપોર પછી લોકો સૂઈ જતા હોય; શાક કે વ્યવસ્થિત રહેતા હોય, જ્યાં પ્રત્યેક સમયે ધાન્ય વગેરે સચેત પદાર્થોને સુધારવા, સાફ સાધુને વ્યવસ્થિત રીતે ઉત્સાહપૂર્વક આહાર કરવામાં લાગી જતા હોય; જમ્યા પછી મળતો હોય ત્યાં તે સર્વ કાળ છે. ભોજન ફ્રીજ આદિમાં અથવા અકલ્પનીય રીતે રાખી મૂકતા હોય તો તે અપેક્ષાએ તે અકાળ છે. સાંજ સમયે જ્યાં દિન છતાં જમવાનો રિવાજ | ૫. જે લોકો રાત્રિમાં જ ખાવાનું બનાવતા હોય, હોય;ખાદ્ય પદાર્થ તૈયાર રાખતા હોય; ઘરમાં રાત્રિભોજન કરતા હોય કે ઘરે પણ રાત્રિએ અન્ય કોઈ પણ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ જ આવતા હોય અથવા સૂર્યાસ્ત સમયે રહેતી હોય તો તે અપેક્ષાએ ગોચરીનો કાળ રસોઈ કરવાની તૈયારી કરતા હોય તો ગોચરી માટે ત્યાં જવું અકાળ ગોચરી ગમન કહેવાય. [નોંધ: ઉપરની વિગતો સામાન્યતયા માર્ગદર્શક છે; વિશેષ તો સાધુ-સાધ્વીજીના અનુભવ, વિવેક અને ગુરૂગમ જ્ઞાન પર નિર્ભર છે.] ક્ષેત્રદષ્ટિએ કાળમાં ગોચરી જવાથી દાતા અને ભિક્ષ બંનેને આનંદ થાય તેમજ અકાળમાં જવાથી ભિક્ષુને અંતરાયથી અસમાધિ ઉપજે અને ગૃહસ્થને ખેદ, સંકોચ કે દુઃખ થાય છે. પ્રસ્તુત ગાથાઓમાં આગમિક ગૌચરી કાલનો વિચાર ન કરતાં ક્ષેત્રદષ્ટિએ ગોચરીના કાળ સંબંધી વિચારણા કરી છે. ગાથાઓનો વિષય સ્પષ્ટ છે કે મુનિ સમયે જ ગોચરી જાય, અસમયે ગોચરી ન જાય અને સમયે જ ગોચરીથી પાછો ફરી જાય. તે ઉપરાંત ભિક્ષાકાળ વ્યતીત થયા પછી પણ ફરવાથી શાસનની લઘુતા થાય છે. માટે સાધુએ પ્રત્યેક ક્રિયા વિવેકપૂર્વક કરવી જોઈએ. અનમો રિ પ તપળા– ભિક્ષાચર્યાના સમયે ભિક્ષા માટે પુરુષાર્થ કરવા છતાં પણ જો અંતરાય Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર કર્મના ઉદયે કે લોકોના અવ્યવસ્થિત કાર્યક્રમના કારણે આહાર પાણી ન મળે અથવા થોડા મળે; તો એવી સ્થિતિમાં સાધુ ખેદ ન કરે. પરંતુ મને અનાયાસ જ તપશ્ચર્યાનો લાભ મળ્યો છે, આ પ્રકારના અંતરમુખી વિચારથી મનને પ્રસન્ન રાખે. આહારાર્થી પ્રાણીઓ પ્રતિ વિવેક : तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया । तं उज्जुयं ण गच्छेज्जा, जयमेव परक्कमे ॥ છાયાનુવાદઃ તથૈવોન્વાવવા: પ્રાપI:, મત્તાર્થ માતા: I __ तजुकं न गच्छेत् , यतमेव पराक्रमेत् ॥ શબ્દાર્થ - તદેવ = તેમજ ગોચરીએ જતા સાધુને કોઈ સ્થાને મરકૂપ = આહાર પાણીને માટે સમાયા = એકત્ર થયેલા ૩ષ્યવથી પણ = નાના મોટા પ્રાણીઓ હોય તો તે ૩yયું = તેઓની સન્મુખ થઈને, તે સીધા રસ્તાથી જ છિન્ના = ન ચાલે, ન જાય નવમેવ = ચાલે તો યતનાપૂર્વક, વિવેકયુક્ત પરને = ગમન કરે. ભાવાર્થ :- જ્યાં નાના મોટાં પશુ પક્ષીઓ ખોરાક માટે કે ચણ માટે એકઠાં થયેલા હોય ત્યાં તેની સન્મુખ થઈને ભિક્ષુ ગમન ન કરે અથવા તે સીધા માર્ગથી ન ચાલે પણ ઉપયોગપૂર્વક બીજે માર્ગેથી ગમન કરે અથવા બીજો માર્ગ ન હોય તો ત્યાં યતનાપૂર્વક ચાલે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સૂક્ષ્મતમ અહિંસા પાલન સંબંધી વિવેક દર્શાવ્યો છે. તદેવ ૩ષ્યાવયા પાણી... – મુનિ ભિક્ષા માટે ગમન કરતા હોય તે સમયે રસ્તામાં કોઈ જગ્યાએ ચણવા માટે અથવા ચરવા માટે કે પાણી માટે નાના મોટા પક્ષી અથવા પશુ એકઠા થયા હોય તો તે માર્ગે સાધુ-સાધ્વીએ જવું ન જોઈએ. તેવા માર્ગે ચાલવામાં પક્ષીઓ ભયથી ફફડીને ઊડી જાય અને પશુઓ ભડકીને દોડાદોડી કરી મૂકે, તેમજ તે જીવોને ખાવાપીવામાં અંતરાય થાય, વાયુકાય જીવોની વિરાધના થાય; ઈત્યાદિ અનેક પ્રકારે અન્ય જીવોને પીડા થાય છે માટે મુનિ તે માર્ગ પર પશુ, પક્ષીઓને જોઈને બીજા માર્ગેથી યતનાપૂર્વક જાય. કારણ કે અહિંસા મહાવ્રતી મુનિ કોઈપણ જીવને ભય કે ત્રાસ થાય, આહારનો અંતરાય થાય, તેવી પ્રવૃત્તિ કરતા નથી. ઘરોમાં બેસવા ઊભા રહેવાનો વિવેક : गोयरग्गपविट्ठो य, ण णिसीएज्ज कत्थई । कहं च ण पबंधेज्जा, चिट्ठित्ताण व संजए । Page #271 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા [ ૨૧૧] છાયાનુવાદઃ નવરાવિષ્ટતુ, ન નિકી સુત્રવિદ્યા कथां च न प्रबध्नीयात् , स्थित्वा वा संयतः ॥ શબ્દાર્થ-ગોયરપવિઠ્ઠો ય = ગોચરીએ ગયેલો સંગ = સાધુ વસ્થ = કોઈ પણ સ્થળે જ જિલી = બેસે નહિ વ = તથા ત્યાં વિાિણ = ઊભા રહીને, કે બેસીને ૬ વ = કથા કરવાનો, ઉપદેશનો જ પવયેના = વિશેષ પ્રબન્ધ કરે નહીં, વિસ્તાર કરે નહીં. ભાવાર્થ:- ગોચરી માટે નીકળેલા સાધુ ગૃહસ્થને ઘરે ક્યાં ય બેસે નહીં અને ઊભા ઊભા પણ ત્યાં વિસ્તારપૂર્વક ધર્મોપદેશ કરે નહીં. अग्गलं फलिहं दारं, कवाडं वावि संजए । अवलंबिया ण चिट्ठिज्जा, गोयरग्गगओ मुणी ॥ છાયાનુવાદઃ સતાં રેવું તા, પરં વાર સંવતઃ | अवलम्ब्य न तिष्ठेत् , गोचराग्रगतो मुनिः ॥ શબ્દાર્થ -પોયર = ગોચરીને માટે ગયેલા સંબઈ = સંયમી મુt = મુનિ અi = બારણાને આડુ મૂકવાનું લાકડું, અર્ગલા, આગળીયો પતિ૬ = ભોગળ, બારણાને અટકાવવાનો આગળીયો વાર = ધારને વરવાડ વાવ = દરવાજા, બારણા, કમાડ આદિને પણ અવલિયા = અવલંબન લઈને, ટેકો દઈને વિડ્રિન્ના = ઊભો ન રહે. ભાવાર્થ - ગોચરીએ ગયેલો સંયમી મુનિ કોઈ ગૃહસ્થના ઘરની ભોગળ, બંને કમાડને રોકી રાખનાર લાકડાનો આગળીયો, દ્વાર કે કમાડનો ટેકો દઈને ઊભો રહે નહિ. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં ગૃહસ્થના ઘેર ગોચરી ગયેલા ભિક્ષુ માટે બેસવા કે ઊભા રહેવા સંબંધી વિવેક દર્શાવતાં સૂચનો છે– (૧) ગોચરીમાં ગૃહસ્થના ઘરે બેસવું નહીં (૨) અમર્યાદિત વાતો કે ઉપદેશ કરવો નહીં (૩) સહારો લીધા વિના વિવેકપૂર્વક ઊભા રહેવું. હદં જ પવન :- ૬ શબ્દના બે અર્થ છે- વાર્તાલાપ અને ઉપદેશ. ધર્મોપદેશ એ શ્રમણનું કર્તવ્ય છે, શાસન પ્રભાવનાનું અંગ છે; છતાં તેની ક્ષેત્ર અને કાલસંબંધી મર્યાદા હોય છે. પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ગૃહસ્થના ઘરે બેસવાના દોષોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને વૃદ્ધ, રોગી કે તપસ્વી માટે સકારણ ગૃહસ્થને ત્યાં બેસી શકે, તેવી છૂટ પણ આપવામાં આવી છે. છેદ સૂત્ર પ્રમાણે ક્યારેક મુનિ ત્યાં પ્રશ્નનો જવાબ કે ઉપદેશ આપી શકે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી દશવૈકાલિક સૂત્ર સાર એ છે કે સામાન્ય રીતે મુનિ ગોચરી ગયા હોય ત્યારે ગૃહસ્થને ઘરે બેસે નહીં અને લાંબો સમય ઊભા પણ ન રહે તેમજ વાતો કે ઉપદેશ પણ કરે નહીં. પરંતુ વિશેષ પ્રસંગથી કે કારણથી વિવેક પૂર્વક વિચાર કરી પ્રશ્નનો જવાબ કે ઉપદેશ અથવા ધર્મ પ્રેરણા આપી શકે છે. સંક્ષેપમાં ગોચરી માટે પ્રવિષ્ટ ભિક્ષુ આહાર પાણીની ગવેષણા સંબંધી વાર્તાલાપ સિવાય અન્ય વાતો ન કરવાનું જ લક્ષ્ય રાખે. [ગૃહસ્થના ઘેર બેસવામાં થતાં દોષોનું વિવરણ આગળ છઠ્ઠા અધ્યયનથી જાણવું.] વનંબિયા જ પિટ્ટિા -ગૃહસ્થના ઘરે આહાર પાણી વહોરતા મુનિ શાલીનતા-સભ્યતાપૂર્વક ઊભા રહે પરંતુ ગૃહસ્થના કોઈ પણ સ્થાનનો ટેકો ન લે. ગાથામાં ઉદાહરણરૂપે અર્ગલા આદિ ચાર નામ આપ્યા છે. તાત્પર્યાર્થથી ગૃહસ્થના સર્વ સ્થાનો સમજી લેવા. આલંબન લઈને ઊભા રહેલા સાધુની ચંચળતા, પ્રમાદ, અવિવેક, અસભ્યતા, આસક્તિ વગેરે અવગુણની કલ્પના લોકોને ઉત્પન્ન થાય, તેથી સાધુ પ્રત્યે કે શાસન-સંઘ પ્રત્યે અશ્રદ્ધા, હીન ભાવના અવહેલના(નિંદા)ના ભાવો ઉત્પન્ન થાય. કદાચ આલંબન લેતાં તે પદાર્થ તુટી કે ખસકી જાય તો ગૃહસ્થને નુકસાન થાય અને તે વસ્તુ સાધુને વાગે કે પડી જાય તો જીવ વિરાધના અને આત્મ વિરાધના થાય છે. અત્ત નિયં- અi = આગળિયો. પલિદ શબ્દના બે અર્થ છે– (૧) લાકડાનું પાટીયું (૨) બારણાને અટકાવવાનો દાંડો. આગળિયો નાનો હોય છે અને દાંડો વધારે લાંબો હોય છે. આગળિયાનું માપ લગભગ એક ફુટનું છે જ્યારે દાંડાનું માપ ત્રણ ફૂટનું છે. તે બંને ય લાકડાના હોય છે તેમજ ક્યાંક લોખંડના પણ હોય છે. વારં વાવું –બંને શબ્દોનો અર્થ દરવાજો થાય છે પરંતુ એકીસાથે બંને શબ્દો ઉપલબ્ધ થતાં દ્વારનો અર્થ તો દ્વારા જ થાય અને જીવાડશબ્દથી કમાડ અર્થ કરવો. કમાડના પણ બે અર્થ થાય છે– (૧) કબાટ (૨) દરવાજાનું એક પાટીયું. અન્ય ભિક્ષાચરો સાથે વ્યવહાર વિવેક : समणं माहणं वावि, किविणं वा वणीमगं । उवसंकमंतं भत्तट्ठा, पाणट्ठाए व संजए । तमइक्कमित्तु ण पविसे, ण चिट्ठे चक्खुगोयरे । एगंतमवक्कमित्ता, तत्थ चिट्ठिज्ज संजए । છાયાનુવાદઃ શ્રનાં બ્રાહીનું વાવ, પળ નીપમ્ | उपसंक्रामन्तं भक्तार्थ, पानार्थ वा संयतः ॥१०॥ १० Page #273 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५,६.-२:विषu ૨૧૩ तमतिक्रम्य न प्रविशेत् , न तिष्ठेत् चक्षुर्गोचरे । एकान्तमवक्रम्य, तत्र तिष्ठेत् संयतः ॥११॥ AGEार्थ :- भत्तट्ठा = अन्नने भाटे पाणट्ठाए = पीने माटे उवसंकमंतं = सावता मने तांत = तेने अइक्कमित्तु = Gधन रीने संजए = साधु ण पविसे = गृहस्थन। ५२मा प्रवेश न ४३ चक्खुगोयरे = दृष्टिगोयर थाय तेवी शते ण चिट्टे = GAमो न २३ एगंतं = सान्त स्थानमा अवक्कमित्ता = ४६ने तत्थ = त्यां चिट्ठिज्जा = (मो २४. ભાવાર્થ- સંન્યાસી ભિક્ષાચારી, બ્રાહ્મણ, દરિદ્ર કે ભિખારી જો ગૃહસ્થના દ્વારની સન્મુખ ભોજન કે પાણીને માટે આવીને ઊભા હોય તો મુનિ તેને ઓળંગીને ઘરમાં પ્રવેશ ન કરે તેમજ તેમની દષ્ટિ પડે તેવા સ્થાને પણ ઊભો ન રહે, પરંતુ મુનિ એક બાજુ જઈને ઊભો રહે. ll૧૦–૧૧/l. १२ वणीमगस्स वा तस्स, दायगस्सुभयस्स वा । अप्पत्तियं सिया हुज्जा, लहुत्तं पवयणस्स वा ॥ छायानुवाद : वनीपकस्य वा तस्य, दायकस्योभयो । अप्रीतिक स्याद्भवेत् , लघुत्वं प्रवचनस्य वा ॥ शार्थ:-सिया = Bायितु ओभन वाथी तस्स = ते वणीमगस्स = यायने दायगस्स = हाताने उभयस्स = हात अने याय बनेने अप्पत्तियं = अप्रीति पवयणस्स = प्रवयननी, निशासननी लहुत्तं = सधुता हुज्जा = थाय छे. ભાવાર્થ - તે ભિખારી વગેરેને ઓળંગીને જવાથી યાચક કે દાયક નાખુશ થાય અથવા બન્નેને અપ્રીતિ થાય અને જિનશાસનની લઘુતા થાય છે. पडिसेहिए व दिण्णे वा, तओ तम्मि णियत्तिए । उवसंकमेज्ज भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥ छायानुवाद : प्रतिषिद्धे वा दत्ते वा, ततस्तस्मिन्निवृत्ते । उपसक्रामेद्धक्तार्थं, पानार्थं वाऽपि सयतः ॥ शार्थ:-दिण्णे = हान पाय गया पछी पडिसेहिए = निषेधश ही पछी तओ = त्यारे तम्मि = ते द्वारा स्थानेथी णियत्तिए = ते यायो पारी गया पछी संजए = साधु भत्तट्ठा = मारने माटे पाणट्ठाए = nel माटे उवसंकमेज्ज = गृहस्थन। घरमा य. ભાવાર્થ:- ગૃહસ્થ દ્વારા તે યાચકને નિષેધ કર્યા પછી અથવા દાન આપ્યા પછી તે યાચકો પાછા ફરી Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જાય ત્યાર પછી સંયમી મુનિ તે ઘરમાં આહાર પાણી માટે પ્રવેશ કરે. વિવેચન : જૈન મુનિની ગોચરીના સમયે કદાચ અન્ય યાચકો કે ભિક્ષાચરો પણ ભિક્ષા માટે ભ્રમણ કરતા હોય છે અને એક જ ઘરે બંનેનો સંયોગ થઈ જાય, ત્યારે તેના પ્રત્યે કેવી રીતે નિર્દોષ વૃત્તિ રાખવી તેનું સૂચન આ ગાથાઓમાં છે. તેનો સાર એ છે કે (૧) યાચકો અને ભિક્ષાચરો ઊભા હોય તો મુનિ તેને ઉલ્લંઘીને ઘરમાં પ્રવેશ ન કરે (૨) જો મુનિને તે ઘરમાં જવું હોય તો ભિક્ષાચરો ત્યાંથી ન જાય ત્યાં સુધી તે લોકોની નજર ન પડે તેવા એકાંત સ્થળે ઊભા રહે; (૩) દાતા તે યાચકોને ભિક્ષા આપી દે કે નિષેધ કરી દે અને તે યાચકો ત્યાંથી જવા લાગે, ત્યારે મુનિ વિવેકથી તે ઘરમાં પ્રવેશ કરે. કદાચ નિષેધ કર્યા પછી પણ ભિક્ષાની આશાથી તે યાચક ત્યાં ઊભો રહે કે બેસી જાય તો મુનિએ બહુ વિવેકથી નિર્ણય કરવો જોઈએ યથા– (૧) સર્વ શ્રેષ્ઠ તો એજ છે કે તે સમયે મુનિ બીજું કોઈ ઘરે ગોચરી ચાલ્યા જાય (૨) કદાચ ત્યાં એકાંતમાં ઊભા હોય અને દાતા તે યાચકને નિષેધ કરી મુનિને નિયંત્રણ કરે, પધારવાનો આગ્રહ કરે તો મુનિ તે યાચકની પ્રકૃતિ, સ્થિતિ અને માનસિક દશાનો કે તેના દુઃસાહસનો દીર્ઘ વિચાર કરીને જો યોગ્ય લાગે તો જ તે ઘરમાં જાય અન્યથા "અવસર નથી" તેમ કહી અન્યત્ર ચાલ્યા જાય. શ્રી દશવૈકાલિક સૂત્ર કદાચ દાતા તે યાચકોને ભિક્ષા આપી દે અને તે યાચકો વાતો કરવા કે ખાવા માટે ત્યાં જ ઊભા રહે કે બેસી જાય તો મુનિ વિવેક અને વિચારપૂર્વક સ્વતઃ કે દાતાના નિમંત્રણથી ગોચરી જઈ શકે છે. અમિત ખ પવિસે – યાચકોને ઓળંગીને જવું તે અનેક દોષોનું કારણ બને છે, યથા– (૧) ગૃહસ્થ તથા યાચકને તે સાધુ તરફ અપ્રીતિ અથવા દ્વેષ ઉત્પન્ન થાય (૨) કદાચ દાતા સાધુને જોઈને તે યાચકને દાન ન આપે તો સાધુને અંતરાયનો દોષ થાય (૩) તેમજ ક્યારેક ધર્મની અને સંઘની લોકમાં નિંદા થાય. પ્રસ્તુત ગાથાઓનો આશય સ્પષ્ટ છે કે મુનિ પોતાની પ્રવૃત્તિથી કોઈને માનસિક સંતાપ ન થાય, તેની લઘુતા ન થાય અને તેને આહારની અંતરાય ન થાય તેવા અનુકંપા યુક્ત અહિંસક પરિણામોથી વિચરણ કરે, વ્યવહાર કરે. સમળ માહળ :- (૧) શ્રમણ = જૈનેત્તર સંન્યાસી (૨) બ્રાહ્મણ = ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષાચર બ્રાહ્મણ (૩) કૃપણ = દરત, ગરીબ અથવા સામાન્ય જાતિના લોકો કે જે ગૃહસ્થનું વધેલું ભોજન માંગવા જાય (૪) ભિખારી = દરરોજના ભીખ માંગનારા. વહોરાવનારના અવિવેક અંગે વિવેક : ઃ १४ उप्पलं पठमं वावि, कुमुयं वा मगदंतियं । अण्णं वा पुप्फसच्चित्तं तं च संलुंचिया दए । ' Page #275 -------------------------------------------------------------------------- ________________ अध्य. -५, ७६.-२ : पिंडैषशा १५ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दिंतियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवा६ : उत्पलं पद्मं वाऽपि, कुमुदं वा मगदन्तिकाम् । अन्यद्वा पुष्पं सचित्तं तच्च संलुञ्च्य दद्यात् ॥१४॥ , तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददतीं प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥१५॥ १७ AGEार्थ :- उप्पलं = नीसोत्यस द्रुमण पउमं पद्म भस कुमुयं यन्द्रविडासी श्वेत उभस मगदंतियं = भासतीनुं पुष्प अथवा भोगरानुं पुष्प अण्णं = अन्य डोर्ध पुप्फसच्चित्तं = सयित्त पुष्पो होय तं = तेने संलुंचिया = छेहन रीने, यूंटीने, स्पर्श डरीने दए = आहार पाशी आये. ૨૧૫ ભાવાર્થ:- લીલુકમળ, લાલકમળ, ચંદ્રવિકાસી શ્વેતકમળ, મોગરાનું ફૂલ કે તેવા બીજા કોઈ પણ ફૂલને ચૂંટીને, સ્પર્શ કરીને દાતા ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી મુનિઓ માટે અકલ્પનીય થઈ જાય છે; તેથી દાતાને સાધુ કહે કે આ આહાર પાણી મને કલ્પે તેમ નથી. १६ उप्पलं पउमं वावि, कुमुयं वा मगदंतियं । अण्णं वा पुप्फसच्चित्तं तं च सम्मद्दिया दए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवा : उत्पलं पद्मं वाऽपि, कुमुदं वा मगदन्तिकाम् । अन्यद्वा पुष्पं सचित्तं, तच्च संमर्द्य दद्यात् ॥१६॥ तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् ददतीं प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥१७॥ AGEार्थ :- सम्मद्दिया = संभर्हन रीने, मसणीने, यरीने. ભાવાર્થ:- લીલું કમળ, લાલ કમળ, ચંદ્રવિકાસી શ્વેત કમળ અને મોગરાનું ફૂલ કે તેવા બીજા કોઈ પણ સચિત્ત ફૂલને કચરીને કોઈ વ્યક્તિ ભિક્ષા વહોરાવવા આવે તો તે આહાર–પાણી મુનિઓ માટે અકલ્પનીય થઈ જાય છે; તેથી મુનિ દાતાને કહે કે તે આહાર પાણી મને કલ્પે તેમ નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત ચાર ગાથાઓમાં ગોચરી વહોરાવતા દાતા દ્વારા ફૂલ આદિ કોઈ પણ સચિત્ત પદાર્થની વિરાધના થઈ જાય તો ભિક્ષા ન લેવાય, તેવું પ્રતિપાદન છે. ૩પ્પલ પડમં વાવિઃ- ગૃહસ્થના ઘરોમાં ફળ કે ફૂલો અને ફૂલોની પાંખડીઓ અનેક કારણે વેરવિખેર પડેલી હોઈ શકે છે. યથા−(૧) તે ઘરના લોકો ફૂલના શોખીન હોય (૨) ઘરમાં કોઈ વિશેષ પ્રસંગે ફૂળ કે ફૂલની માળાઓ લાવ્યા હોય, (૩) ઘરમાં ઝાડ, કૂંડા વગેરે રાખ્યા હોય, ત્યારે તે ઘરોમાં અનેક પ્રકારે સૂત્રોક્ત ફૂલોની સચિત્ત પાંખડીયો હોવાની શક્યતા બને છે. संलुंचिया-सम्मद्दिया :– ફૂલ, ઘાસ, બી વગેરે સચિત્ત પદાર્થ જ્યાં વિખરાયેલા હોય ત્યાં ભૂલથી કે ધ્યાન રાખતાં પણ વહોરાવનારને સંઘટ્ટો થાય કે તેના પગ નીચે તે પદાર્થો દબાય જાય છે. તેથી તે જીવોની વિરાધનાના કારણે મુનિ ત્યાંથી ભિક્ષા ન લે. ક્યારેક સંયમચર્યાનો અજાણ દાતા સંત્રુપિયા = ફૂલ તોડીને વહોરાવવા ઈચ્છે તો પણ મુનિ તેને નિષેધ કરી દે. સચિત્ત અને મિશ્ર વનસ્પતિ ગ્રહણ વિવેક : १८ १९ सालुयं वा विरालियं, कुमुयं उप्पलणालियं । मुणालियं सासवणालियं, उच्छुखंड अणिव्वुडं ॥ तरुणगं वा पवालं, रुक्खस्स तणगस्स वा । अण्णस्स वावि हरियस्स, आमगं परिज्जए ॥ છાયાનુવાદ : શાલૂરું વા વિનાશિાં, મુદ્દોત્પતનાતિામ્ । मृणालिकां सर्षपनालिकां, इक्षुखण्डमनिर्वृतम् ॥१८॥ तरुणं वा प्रवालं, वृक्षस्य तृणकस्य वा । अन्यस्य वाऽपि हरितस्य, आमकं परिवर्जयेत् ॥१९॥ શબ્દાર્થ:- અભિવ્વુડ= જે શસ્ત્રથી પરિણત થયા નથી, સચિત્ત સાલુય = કમલના કંદને વિલિય = પલાશના કંદને મુખ્ય = ચંદ્રવિકાસી કમલની નાલને ૩પ્પલળલિયં = નીલોત્પલ કમલની નાલને મુળલિય = કમલના તન્તુને સાલવળાલિય = સરસવની નાલને ઇચ્છુä< = ઇક્ષુ ખંડને. (=વૃક્ષના તળાH= તૃણના અળસ્ત્ર = અન્ય કોઈબીજા હરિયજ્ઞ = હરિતકાય– લીલી વનસ્પતિ ઞામાં= કાચા તરુળનું વા પવાત- નવીન કૂંપળ પવિત્ત્તપ્= છોડી દે—ગ્રહણ ન કરે. Page #277 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५,६.-२:विषu | २१७ । ભાવાર્થ - કમલનો કન્દ, પલાશનો કન્દ, શ્વેતકમલની નાલ, નીલ કમલની નાલ, કમલના તજ્જુ, સરસવની ડાંડલી અને શેરડીના ટુકડા, એ સર્વે સચિત્ત પદાર્થ તેમજ વૃક્ષ, તુણ અથવા અન્ય કોઈ બીજી વનસ્પતિની નવીન કંપળો જો કાચી હોય કે શસ્ત્ર પરિણત થઈ ન હોય તો તેને મુનિ છોડી દે, ગ્રહણ ન કરે. ll૧૮-૧૯ી. २० तरुणियं वा छिवाडि, आमियं भज्जियं सई । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुपा : तरुणी वा छिवाडि, आमां भर्जितां सकृद् । ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥ AGEार्थ :- तरुणियं = मां ली जायेसा नथी तेवी, ओमण छिवाडि = योगा, मग वगेनी सीगो भणी आमियं = आयी डोय सई = मेवार भज्जियं = (मुंठेबी डोय, शेली डोय. ભાવાર્થ:- જેનું બીજ બંધાયું નથી તેવી કોમળ ચોળા કે મગની સીંગ, મગફળી એકવાર શેકેલી હોય અથવા કાચી હોય તો મુનિ દાતાને કહે કે મને તેવા પદાર્થો કલ્પતા નથી. तहा कोलमणुस्सिणं, वेलुयं कासवणालियं । तिलपप्पडगं णीम, आमगं परिवज्जए ॥ छायानुपा : तथा कोलमनुत्स्विनं, वेणुकं काश्यपनालिकाम् । तिलपर्पटकं नीपं(निबं), आमकं परिवर्जयेत् ॥ शार्थ :- तहा = तेम४ अणुस्सिण्णं = अनि माहिथी अप आमगं = कोलं = ५६री ३१, मोर वेलुयं = वांस अदा तथा कासवणालियं = श्री वृक्षन॥३॥ तिलपप्पडगं = तपापडी णीम = ४४५३गने ५५ परिवज्जए = छोडी है. ભાવાર્થ:- તે જ રીતે બોર, વાંસ કારેલા, શ્રીપર્ણીનું ફળ, નાળિયેર, તલપાપડી, કદમ્બ ફળ આ બધી ચીજો સચેત હોય તો તે સંયમીને ગ્રાહ નથી, તેથી તેને સાધુ છોડી દે. तहेव चाउलं पिटुं, वियर्ड वा तत्ताणिव्वुडं । २२ तिलपिट्ठ पूइपिण्णागं, आमगं परिवज्जए ॥ छायानुवाई : तथैव तान्दुलं पिष्टं, विकटं वा तप्त अनिवृतम् । तिलपिष्टं पूतिपिण्याकं, आमकं परिवर्जयेत् ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી દશવૈકાલિક સત્ર २३ શબ્દાર્થ:- તહેવક તેમજ વાર્તા કાચા ચોખાનો વિ૬ - પિષ્ટ, ચૂર્ણ વિ૬- ધોવણ તત્ત = ગરમ પાણી મળવુઉં પૂર્ણ અચિત્ત ન થયા હોય તિર્નાદૃ = કાચા તલનું ચૂર્ણ(પિષ્ટ) પૂ ણાાં - કોહવાયેલા ખોળ, બીનો સડેલો કૂચો આમ = કાચા પદાર્થ, સચિત્ત પદાર્થ પરિવા = સર્વથા છોડી દે. ભાવાર્થ - તે જ રીતે ચોખા તથા તલનો ખોળ તેમજ સરસવનો ખોળ તથા પૂર્ણ અચિત્ત ન થયેલું ધાવણ પાણી કે ગરમ પાણી, આ સર્વ કાચા, સચેત કે મિશ્ર હોય તો ભિક્ષુ તેને ગ્રહણ ન કરે. | ૨૩ कविट्ठ माउलिंगं च, मूलगं मूलगत्तियं । आमं असत्थपरिणयं, मणसा वि ण पत्थए । છાયાનુવાદઃ પિલ્થ માતુતિ , મૂત્ર મૂતવર્નશાન્ आमामशस्त्रपरिणतां, मनसाऽपि न प्रार्थयेत् ॥ શબ્દાર્થ:- ગામ = અપક્વ તથા સત્થપરિણય = શસ્ત્રથી નહિ પરિણમેલું વિટું = કોઠું માલિi બિજોરું મૂતાં મૂળો મૂન ચિંમૂળાના ગોળ કટકા મળી વિ = મનથી પણ ન પસ્થ = ઇચ્છા ન કરે. ભાવાર્થ - અપક્વ કોઠું, બિજોરું, મૂળો કે મૂળાના ટુકડા વગેરે કાચા હોય; શસ્ત્ર પરિણત ન હોય તો મુનિ તેને મનથી પણ ન ઈચ્છે. तहेव फलमंथूणि, बीयमंथूणि जाणिया । विहेलगं पियालं च, आमगं परिवज्जए । છાયાનુવાદઃ તથૈવ જનમન્યૂન, વનમન્યૂન જ્ઞાત્વા | बिभीतकं प्रियालं वा, आमकं परिवर्जयेत् ॥ શદાર્થ-તદેવ તેમજ યૂનિ - કાચા બોર આદિ ફળોનું ચૂર્ણ વયમભૂમિ - ઘઉં, ચણા, જવ આદિ બીજોનું ચૂર્ણવિહેતા = બહેડાપાત્ર = રાયણનું ફળ ગામ = કાચા, સચિત્ત ગાળિયા = જાણીને. ભાવાર્થ:- તે જ પ્રમાણે કાચા બોર આદિ ફળોનું ચૂર્ણ(પિષ્ટ), બીજોનું ચૂર્ણ, બહેડાં તથા રાયણનાં ફળ વગેરે કાચા હોય તો સચિત્ત જાણીને મુનિ તેને ગ્રહણ ન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિના અનેક ખાધ વિભાગો પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બી આદિ તેમજ २४ Page #279 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૧૯ કેટલાક વનસ્પતિ વિભાગોના ચૂર્ણ(પિષ્ટ) સંબંધી સચિત્તતાનું નિરૂપણ કરીને મુનિ માટે તેની અગ્રાહ્યતા સૂચિત કરી છે. ગોચરી માટે જનાર શ્રમણને સચેત-અચેત અને મિશ્ર પદાર્થોનું પૂર્ણ વિવેક જ્ઞાન હોવું અનિવાર્ય છે. સાસુ વા... - પ્રસ્તુત ગાથા અઢારના પ્રારંભમાં સાસુયં વગેરે પાંચ પદો દ્વારા કમલની નાળ, કંદ, તંતુ વગેરે જલજ વનસ્પતિનું અને પછીના બે પદોથી સરસવની ડાંડલી તથા શેરડીના લાંબા ટુકડાનું કથન કરીને ગાથાના અંતે આપવુ પદથી આ સર્વ પદાર્થોને સચિત્ત સ્વીકારતાં શસ્ત્રથી અપરિણત થયેલાને મુનિ માટે અગ્રાહ્ય દર્શાવ્યા છે. વિલિય = ટીકાકારે આ શબ્દ દ્વારા પલાસકંદ અર્થ કરીને પણ અન્ય પ્રચલિત અર્થ-વેલના પર્વ, પ્રતિપર્વ વગેરેનું પણ ગ્રહણ કર્યું છે યથાવિરતિ, પતાસવરૂપ; પર્વવત્તિ, प्रतिपर्ववल्लि, प्रतिपर्वकंदमित्यन्ये । મુળતિય = કમળની નાલ, કમળની જાળતંતુ, પદ્મ કેસરા વગેરે અર્થ શબ્દકોશમાં મળે છે. ટીકામાં–પની વોલ્યાં તેમ કથન કરેલ છે. @- કાતળી સહિતના શેરડીના લાંબા ટુકડા. આ શબ્દથી શેરડીના નાના કટકા, તેમ પણ અર્થ થાય છે પરંતુ અહીં ક્લિવિશેષણ હોવાથી અને નાના કટકા અચિત્ત હોવાથી તે અર્થ ન કરીને લાંબા ટુકડા અર્થ કરવો ઉપયુક્ત છે. આ રીતે અઢારમી ગાથામાં શેરડી સિવાય સર્વ સાધારણ વનસ્પતિનું કથન છે. તરુણ વા વાd... - આ ઓગણીસમી ગાથામાં વનસ્પતિઓની કૂંપળોનું કથન છે. તેને સંસ્કૃતમાં પ્રવાલ કહે છે. નવા કોમળ પાંદડા પણ આ શબ્દથી ગ્રહણ થઈ જાય છે. રાહુલ તપાસ = વનસ્પતિના બાર ભેદમાંના આ બે પદોથી અહીં તેના વચ્ચેની ચાર(ગુચ્છ, ગુલ્મ, લયા, વલ્લી)વનસ્પતિ કૂંપળોનું કથન છે, તેમ સમજવું જોઈએ. તે પછી અાસ વાન હરિયસ પદથી અવશેષ સર્વ વનસ્પતિ કૂંપળોનું કથન છે. તળવં વા છિવાઈk - આ વીસમી ગાથામાં ઉછવાહ પદથી અડદ, મગ વગેરે સર્વ પ્રકારની સીંગનું વર્ણન છે. તેના માટે ત પદથી કોમળ અને આમિયં પદથી કાચી અવસ્થાનું સૂચન છે અને સ૬ શ્વિયં પદથી અડધી કે અપરિપૂર્ણ ભૂંજેલી-શેકેલી અર્થાત્ થોડીક શેકેલી મિશ્ર અવસ્થાનો નિર્દેશ છે. સ૬ = એકવાર શેકેલી શિંગ. એકવારના શેકવાથી તે પૂર્ણ પક્વ(અચિત્ત) થતી નથી. તેમાં કોઈક કાચીને કોઈક પાકી તે રીતે મિશ્રિત રહે છે. માટે તેવી અર્ધપક્વ શિંગને લેવાનો નિષેધ છે. તે લીલી શિંગ બે ત્રણવાર શેકાઈ જાય, પછી જ પૂર્ણ પરિપક્વ(અચિત્ત) થાય છે અને તે સાધુને માટે ગ્રાહ્ય બને છે. તથા વોત્તમપુસિ.... - આ એકવીસમી ગાથામાં વાવતિય પદના બે અર્થ થાય છે– (૧) કાશ્યપનાલિકા અથવા શ્રીપર્ણફળ (૨) કસારુ-જલીય ઘાસનું કદ છે, જેનું ફળ પીળારંગનું અને ગોળ હોય છે. પ્રસ્તુત ગાથામાં ગgror( ૩) પદથી અગ્નિ પરિણામિત ન થયેલા અને ગામ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર પદથી કાચા પદાર્થોને ગ્રહણ કરવાનો નિષેધ છે અને તેના પાંચ પદાર્થોના નામ આપ્યા છે– બોર, વાંસ કારેલા, શ્રીપર્ણ ફળ, તળપાપડી અને કબફળ. તિતપપ્પડ = પ્રસિદ્ધ તલપાપડી તો અચિત્ત હોય છે પરંતુ અહીં જે કાચા તલથી બનાવેલી હોય તેનું કથન છે. નામ - ટીકામાં નીપજતમ્ = કંદમ્બ ફળ અર્થ કર્યો છે. પ્રતિભેદથી નીમપnતમ્ એવો ટીકા પાઠ મળે છે. કદંબ ફળ ગોળ લીંબુ જેવા હોય છે. તદેવ વાડ વિ૬-બાવીસમી ગાથામાં કાચા ભાત અને કાચા તલના પિષ્ટની તથા કોહવાયેલ (સડેલ) ખોળની અગ્રાહ્યતા દર્શાવી છે. કારણ કે તે બધા સચિત્ત હોય છે અને વિય વા તરગથ્થુ પદથી ગરમ પાણીનું કથન છે, જેના અનેક રીતે અર્થ થાય છે– (૧)વિયાં-ખાધ પદાર્થ કે ભોજ્ય પદાર્થ જે તપ્ત થયા હોય તો પણ પૂર્ણ અચિત્ત ન થયા હોય (૨) વિવું એટલે જળ, તત્ત એટલે ગરમ કરેલું પણ બુરું એટલે પૂર્ણ અચિત્ત ન થયેલું; તાત્પર્ય એ છે કે પૂર્ણ રીતે કે સારી રીતે ગરમ ન થયેલું જળ. (૩) વિયર્ડ એટલે ધોવણ અને તત્ત એટલે ગરમ કરેલું; પણ ગળુટું = પૂર્ણ અચિત્ત ન થયેલું જળ. (૪) ગરમ કરેલું પાણી જ, સમય મર્યાદા વ્યતીત થઈ જવાથી ફરી સચિત્ત થયેલું. આ સર્વે અર્થ પ્રાસંગિક છે. પૂouTY = અહીં પૂરુ શબ્દfપuTનું વિશેષણ છે તેથી સડેલો સરસવ આદિનો ખોળ અર્થ થાય છે. આમાં પરિવME = તે પ્રત્યેક પદાર્થ સચિત્ત રહે, પૂર્ણ રીતે શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી અગ્રાહ્ય છે. વવિ૬ મીતાં ર... – આ ત્રેવીસમી ગાથામાં બે પદો ફળ સૂચક છે અને બે પદ કંદમૂળમાં ગણાતા મૂળા સંબંધી છે. આ ચારે ય પદાર્થો શસ્ત્રપરિણત(અચિત્ત) ન હોય તો તેને ગ્રહણ કરી ખાવાની વાત તો જુદી પરંતુ મનથી તે પદાર્થોનો સંકલ્પ પણ સાધુએ કરવો નહીં. તદેવ નમણૂળ વયધૂળિ:–મન્યુ = ચૂર્ણ કે પિષ્ટ. જવ, અડદ, મગ, ઘઉં વગેરે બીજોનું અને બોર આદિ ફલોનું ચૂર્ણ. વિદેd = બહેડાનું ફળ, તે ત્રિફલાના ત્રણ ફળમાંથી એક ફળ છે, જે દવાના કામમાં આવે છે. આ અખંડ ફળ સચિત્ત હોય છે.fપયા - પ્રિયાલ. તેના ત્રણ અર્થ છે– (૧) ચિરૌજીનું ફળ (૨) રાયણનું ફળ (૩) દ્રાક્ષ. સામુદાનિક ભિક્ષાવૃત્તિ વિધાન : समुयाणं चरे भिक्खू, कुलमुच्चावयं सया । णीयं कुलमइक्कम्म, ऊसढं णाभिधारए ॥ છાયાનુવાદ: સમુદાને રદ્ ઉપાડ, ચુતમુવાવયં સT I निम्न कुलमतिक्रम्य, उत्सृतं नाभिधारयेत् ॥ | ૨૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા ૨૨૧ શબ્દાર્થ:- મિવ બ્લ્યૂ = સાધુ સમુવાળ = સામુદાનિક રૂપે, યથાક્રમે સયા - સદા ાં ખ્વાવયં = સામાન્ય અને વિશેષ ઘરોમાં ઘરે = આહારને માટે જાય છીય લ = ગરીબ ઘરને, સામાન્ય ઘરને અમ્ન = ઉલ્લંઘન કરીને સર્જ = ઘનાઢય ઘરોમાં ગભિયારણ્ = જાય નહિ. ભાવાર્થ:- ભિક્ષુ હંમેશા ધનવાન અને નિર્ધન ઘરોમાં યથાક્રમે સમાન ભાવે ગોચરી કરે, નિર્ધન ઘરોને છોડીને શ્રીમંતોને ઘેર ન જાય. વિવેચન : પ્રસ્તુત ગાથામાં મુનિને ગોચરી કરવામાં સામુદાનિક ભિક્ષાવૃત્તિના માધ્યમે અનાસક્ત વૃત્તિનો નિર્દેશ છે. સમુયાળ રે... :– ગરીબ કે ધનવાનના ભેદભાવ વિના દરેક ઘરમાંથી સમાનભાવે ભિક્ષા માટે જવું અને સમભાવપૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી, તેને સામુદાનિક ભિક્ષાવૃત્તિ કહે છે. સામુદાનિક ભિક્ષાવૃત્તિમાં ભિક્ષુના અનાસક્તભાવ ટકી રહે છે, પરંતુ જ્યારે તેના અંતરમાં આસક્તિભાવ જાગૃત થાય છે, ત્યારે તે સામાન્ય ઘરનું ઉલ્લંઘન કરીને શ્રીમંતોના ઘરમાં ગૌચરી માટે જાય છે. તે આસક્તિ બે પ્રકારની હોય છે– (૧) ધનાઢય લોકો પ્રતિ (ર) સ્વાદિષ્ટ આહાર પ્રતિ. (૧) કેટલાક શ્રમણોને ધનાઢ્ય લોકો સાથે સંપર્ક કે અતિ પરિચય રાખવાની અને તેઓની સંપત્તિનો પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરાવવાની પ્રવૃત્તિ હોય છે. ગોચરી માટે ફરતાં શ્રીમંતોના ઘેર જતાં સહજ રીતે તેઓનો સંપર્ક થઈ જાય છે. આ કારણે સામાન્ય ઘરોની ઉપેક્ષા કરીને ઈચ્છિત ધનાઢ્ય ઘરોમાં જ ગોચરી માટે જાય છે. (૨) કોઈ શ્રમણોને સારા–સારા ખાધ પદાર્થોની જ અપેક્ષા હોય છે અને તે સ્વાદવૃત્તિનું પોષણ શ્રીમંતોના ઘરમાં જ થાય છે. તેથી સામાન્ય ઘરને છોડીને મુનિ શ્રીમંતોના ઘરમાં ગૌચરી જાય છે. ઉક્ત બંને પ્રકારની વૃત્તિ કે પ્રવૃત્તિ સંયમી જીવનમાં બાધક છે. તેથી સાધુએ તે વૃત્તિનો ત્યાગ કરીને સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. કોઈપણ પ્રકારના સંકલ્પ વિના સહજ ભાવે પરિભ્રમણ કરતાં જે નિર્દોષાહાર પ્રાપ્ત થાય તેનાથી ઉદરપૂર્તિ કરવી જોઈએ. આ સર્વ કથન શ્રમણોના જીવનના હાર્દ રૂપ અનાસક્ત ભાવની પુષ્ટિ માટે છે. ભિક્ષાવૃત્તિમાં અદીનતા અને અનાસક્તિ : २६ अदीणो वित्तिमेसिज्जा, ण विसीएज्ज पंडिए । अमुच्छिओ भोयणम्मि, मायण्णे एसणा रए ॥ છાયાનુવાદ : અવીનો વૃત્તિમેજયેત્, ન વિણીવેત્ પષ્કૃિતઃ । अमूर्च्छितो भोजने, मात्राज्ञ एषणारतः ॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ - પંડિર = પંડિત સાધુ અવળો = દીનતા રહિત થઈને વિત્ત = આહાર પ્રાપ્તિની છે સિM = ગવેષણા કરે જ વિલીન્ન = આહાર ન મળે તો વિષાદન કરે અને સોયામિ = સરસ ભોજનમાં અમુચ્છિો = મૂચ્છિત ન થાય માય = આહારની માત્રા જાણનારો પંકિ = પંડિત મુનિ અલગ = સર્વથા નિર્દોષ આહારમાં રત રહે, એષણા સમિતિ યુક્ત રહે. ભાવાર્થ – નિર્દોષ ભિક્ષાની ગવેષણાના નિયમોમાં રત(સંલગ્ન) અને આહારની મર્યાદાને જાણનાર પંડિત ભિક્ષુ અદીનભાવે આહારની ગવેષણા કરે, તેમ કરતાં કદાચિત્ આહાર ન મળે તો ખેદ ન કરે અને સારો આહાર મળી જાય તો તેમાં મૂચ્છિત ન થાય. વિવેચન : પચીસમી ગાથામાં કહ્યા પ્રમાણે અનુક્રમે ગોચરી કરતાં લાભ–અલાભ થાય, મનોજ્ઞ અમનોજ્ઞ પદાર્થ મળે, તેમજ અલ્પ કે બહુ પ્રમાણમાં ભિક્ષા મળે ત્યારે મુનિને કોઈપણ પ્રકારે દીનતા અને આસક્તિના ભાવો ન કરવા વગેરેનો ઉપદેશ પ્રસ્તુત ગાથામાં આપ્યો છે. અહી વિસિલિન્ના:- સાધુ અદનભાવે આહાર પ્રાપ્ત કરે. પોતાના શુભાશુભ કર્મના ઉદયાનુસાર અલ્પ કે અધિક, મનોજ્ઞ કે અમનોજ્ઞ, આહારનો લાભ કે અલાભ થાય છે. લાભમાં આનંદ અને અલાભમાં દીન બની જવું કે વિષાદ કરવો તે સાધુતા નથી, લાભ અને અલાભમાં સમભાવ રાખવો તે જ સાધુતા છે. ગૃહસ્થની સામે પોતાની દીનતા-હીનતા પ્રદર્શિત કરીને અથવા લાચારી બતાવીને આહારની યાચના કરવી તે દીનવૃત્તિ છે. કારણ કે દીનતા પ્રગટ કરવાથી જિનશાસનની લઘુતા થાય છે અને મનમાં દીનતા આવી જવાથી શુદ્ધ આહારની ગવેષણા થઈ શકતી નથી. તેથી મુનિ અદૈન્ય ભાવે ભિક્ષાવૃત્તિ કરે. અસ્થિઓઃ- જે મુનિ રસાસ્વાદમાં મૂચ્છિત થાય છે, તેને જ આહારની પ્રાપ્તિ ન થવાની દીનતા થાય છે. તેમ જ મૂચ્છિત વ્યક્તિ નિર્દોષ ગવેષણા કરી શકતી નથી, સમભાવ રાખી શકતી નથી. તેથી સાધુ આહારમાં અમૂચ્છિત-અનાસક્ત રહે. માયા :- સાધુએ પોતાના આહારની માત્રાને જાણવી અને તે પ્રમાણે જ આહાર લાવવો જોઈએ; અધિક આહાર લાવવાથી આહાર વાપરવો પડે અથવા તો પરઠવો પડે. બંને પરિસ્થિતિમાં સંયમભાવ કે સમભાવમાં હાનિ થાય, તેથી આહારની માત્રાના જાણકાર થવું તે સાધુનો એક વિશિષ્ટ ગુણ છે. ષણ ૨૫ - એષણા સમિતિના નિયમોમાં રત રહે. સાધુ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક કરે તો જ રાગદ્વેષથી દૂર થઈ શકે છે. માટે મુનિ ગૌચરી સમયે દીનતા કે આસક્તિના વિકલ્પોનો ત્યાગ કરી, આહારની ગવેષણામાં સમગ્ર લક્ષ્ય રાખે. આ પ્રકારની એકાગ્રતા, તલ્લીનતાથી જ સંયમ ધર્મનું કે અહિંસાદિ ધર્મનું પાલન થઈ શકે છે. સાર એ છે કે– (૧) ગોચરીમાં અલાભ થતાં અથવા અલ્પ કે અમનોજ્ઞ પદાર્થ મળતાં મુનિ Page #283 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા : પોતાના ભાવોમાં કે વચનમાં દીનતા ન કરે; મનમાં ખેદજનક કોઈ સંકલ્પો ન કરે પરંતુ પોતાની સંયમની મસ્તીમાં, સમાધિમાં રહે. (૨) ક્યારેક સામુદાનિક રીતે ભિક્ષા કરતાં પણ અનુકૂળ ઘરોનો સંયોગ મળતાં મનોનુકૂલ પુષ્કળ પદાર્થોની પ્રાપ્તિ થાય તો મુનિ પુદ્ગલાનંદી વૃત્તિને સ્વીકાર ન કરે અને સારા પદાર્થો જોતાં ગવેષણાના નિયમોનો વિવેક ભૂલી ન જાય પરંતુ ઉચ્ચ ત્યાગ વૈરાગ્ય પરિણામોમાં લીન રહીને જ મુનિ ગોચરી કરે. દાતાના ભાવો પ્રત્યે મુનિનો વિવેક : २७ बहुं परघरे अत्थि, विविहं खाइमसाइमं । ण तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो ण वा ॥ છાયાનુવાદ : વહુ પવૃત્તે અસ્તિ, વિવિધ વાઘ સ્વાદ્યમ્ । न तत्र पण्डितः कुप्येत्, इच्छा दद्यात्परो न वा ॥ શબ્દાર્થ:- પર્વરે = ગૃહસ્થના ઘરમાં વહુ = ઘણા વિવિદ - વિવિધ પ્રકારના લાફ્સ = ફળ–મેવા साइमं - મુખવાસ અસ્થિ = હોય છે પેંડિગો = વિદ્વાન સાધુ તત્ત્વ = તે ગૃહસ્થ ઉપર ળ ખે ક્રોધ ન કરે પરંતુ વિચાર કરે કે પરો = ગૃહસ્થ રૂ∞ા = ઈચ્છા હોય તો વિઝ્ન = આપે ળ = ઈચ્છા ન હોય તો ન આપે. = ૨૨૩ ભાવાર્થ :- ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના ફળ–મેવા, મુખવાસ વગેરે પદાર્થો હોય છતાં ગૃહસ્થ તે પદાર્થ ન આપે તો પણ પંડિત ભિક્ષુ તેના ઉપર કોપ ન કરે. પરંતુ એમ વિચારે કે આપવું કે ન આપવું તે તેની ઈચ્છા પર નિર્ભર છે. सयणासणवत्थं वा, भत्तपाणं च संजए । अदितस्स ण कुपिज्जा, पच्चक्खे वि य दीसओ ॥ २८ છાયાનુવાદ : શયનાતનવાં વા, મવત્તપાન = સંતઃ । अददतो न कुप्येत्, प्रत्यक्षेऽपि च दृश्यतः ॥ = શબ્દાર્થ:- સંગર્ = સાધુ સચળ = શયન ઞસળ = આસન વહ્યં = વસ્ત્ર મત્ત = આહાર પાણં પાણી પન્નવસ્તું વિ ય = પ્રત્યક્ષ, નજર સામે રીસો = દેખાતા હોવા છતાં પણ અતિમ્સ - ન અપાતાં, ન આપનાર ગૃહસ્થ પ્રત્યે ળ વુધ્ધિન્ના = કોપ ન કરે. = ભાવાર્થ :- શય્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં નજર સામે દેખાતાં હોવા છતાં પણ જો તે ન આપે તોપણ મુનિ તેના પર કોપ ન કરે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં મુનિને શ્રમણત્વના સારભૂત સમભાવમાં સ્થિર રહેવાની શિક્ષા છે. २९ 1 ofખMા :- સાધુ વિવિધ ઘરોમાં ગૌચરી માટે જાય છે. તે ગૃહસ્થોના વિવિધ પ્રકારના વિચારો કે પરિણામો હોય છે. તે લોકોની પરિસ્થિતિ અને પ્રકૃતિ વિવિધ પ્રકારની હોય છે. તેથી તેના ઘરે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ સાધુને યોગ્ય સામગ્રી ઉપલબ્ધ હોય અને સાધુને તે નજર સામે પ્રત્યક્ષ દેખાતી પણ હોય તથા સાધુ તેની યાચના કરે, તેમ છતાં દાતા આપવાનો નિષેધ કરે તો સાધુ તેના પર કોપ ન કરે, અપશબ્દ પણ ન કહે અને શાપ ન આપે. ગૃહસ્થે પોતાની માલિકીની વસ્તુ આપવી કે ન આપવી તે તેની ઈચ્છા પર નિર્ભર છે. ગૃહસ્થ દ્વારા થતાં દરેક વ્યવહારમાં અને ગમે તે પરિસ્થિતિમાં સમભાવ રાખવો તે જ મુનિ ધર્મ છે. વંદન અવંદન વિષે મુનિનો વિવેક : इत्थियं पुरिसं वावि, डहरं वा महल्लगं । वंदमाणं ण जाइज्जा, णो य णं फरुसं वए ॥ છાયાનુવાદઃ ત્રિવં પુરુષં વાવ, કહાં ના મહત્તમ્ | वन्दमानो न याचेत्, न च एनं परुष वदेत् ॥ શબ્દાર્થ:- વંદનાને વંદના કરનારા સ્વિયં = સ્ત્રી પુરુષ ૪૪ = બાળક, નાના પાસેથી મહત્તા વૃદ્ધ, મોટા બાફા = કોઈ પ્રકારની યાચના કરે નહિ | = અને આહાર ન આપનારાઓને = કઠોર વચન પણ નો વ = કહે નહિ. ભાવાર્થ – સ્ત્રી, પુરુષ, બાળક કે વૃદ્ધ નમસ્કાર કરતા હોય, તે વખતે તેની પાસેથી મુનિએ કોઈ વસ્તુની યાચના કરવી નહિ, તેમજ આહાર નહિં દેનાર પ્રત્યે કઠોર શબ્દો પણ બોલવા નહિ. जे ण वंदे ण से कुप्पे, वंदिओ ण समुक्कसे । ३० एवमण्णेसमाणस्स, सामण्णमणुचिट्ठइ ॥ છાયાનુવાદઃ ય ર વન્દ્રતે તને ગૅત, વાતો ન સમુર્ખા एवमन्वेषमाणस्य, श्रामण्यमनुतिष्ठति ॥ શબ્દાર્થ -ને = જે ગૃહસ્થ ળ વ = વંદના કરે નહિ તે = તેના પર જ કુખે = કોપ કરે નહિં વંકિ = વંદના કરે તો જ સમુજતે = અહંકાર કરે નહિંપર્વ = એ પ્રમાણે, સમપરિણામે રહી Page #285 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા | ૨૨૫ | મuસમાણસ = ગવેષણા કરનારનું નામ = સાધુપણું ગજુવ૬૬ = અખંડ રહે છે, ટકી રહે છે. ભાવાર્થ - જો ગૃહસ્થાદિ વંદન ન કરે તો તેના ઉપર મુનિ કોપ કરે નહીં અને રાજાદિ મહાન પુરુષો વંદન કરે તો અભિમાન કરે નહીં. આ પ્રમાણે સમભાવમાં રહીને આહારાદિનું અન્વેષણ કરનારનું શ્રમણપણું અખંડ રહે છે, સુરક્ષિત રહે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ગૃહસ્થ વંદના વ્યવહાર કરે કે ન કરે પણ મુનિને તટસ્થ રહેવાનો ઉપદેશ છે. મુનિ ગૌચરી આદિ નિમિત્તે ગૃહસ્થોનો સંપર્ક થાય છે. ગૃહસ્થના સંપર્કમાં આવતા મુનિને વિવિધ પ્રકારના અનુભવો થાય છે. સુત્રકારે કેટલીક પરિસ્થિતિનો નિર્દેશ કરીને ઉપલક્ષણથી કોઈપણ પરિસ્થિતિમાં મુનિને સમભાવ રાખવાનું સૂચન કર્યું છે. વંદનાનું જ નાફળા - સાધુ વંદન કરનાર સ્ત્રી, પુરુષ આદિ પાસે કોઈ પ્રકારની યાચના ન કરે. આ પ્રકારે તરત જ યાચના કરવાથી સાધુની આહાર પ્રત્યેની લોલુપતા અને મૂચ્છ પ્રગટ થાય છે. તેથી ગૃહસ્થની સાધુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિમાં પરિવર્તન થઈ જાય છે. આ ચરણનો બીજી રીતે પણ અર્થ થાય છે કે પૂર્વોક્ત ગાથા પ્રમાણે જો ગૃહસ્થ આહારાદિ સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ સાધુને ન આપે ત્યારે મુનિ તે દાતાની વંદના-સ્તુતિ કરીને તેને રીઝવીને, પ્રસન્ન કરીને પુનઃ યાચના ન કરે. યાં પર વઆહાર નદેનાર દાતાને કટુ શબ્દોથી કે અપશબ્દોથી તિરસ્કૃત પણ ન કરે. ઉત્પાદનના ૧૬ દોષમાં આહાર પ્રાપ્તિ પૂર્વે ગૃહસ્થની સ્તુતિ–પ્રશંસા કરવી અને તેમ કરીને આહાર મેળવવો, તે પૂર્વ સંસ્તવ દોષ છે. તે પ્રકારે આહાર પ્રાપ્તિમાં ખુશામત કે લાચારીનો ભાવ પ્રતીત થાય છે. વરિો ન સમુ :- સાધુ વંદન કરનાર પર રાગ ન રાખે તેમજ તે અંગે અભિમાન ન કરે અને વંદન ન કરનાર પર દ્વેષભાવ ન રાખે. અભિમાન, રાગ કે દ્વેષભાવ સમભાવના બાધક છે, શ્રમણધર્મના વિરોધી છે. વિમguસમાણસ સામUામણુવિદ - આ રીતે આહારના લાભમાં અલાભમાં, ગૃહસ્થના દાન આપવામાં કે ન આપવામાં, વંદનમાં કે અવંદનમાં આવી દરેક પરિસ્થિતિમાં મુનિ જિનાજ્ઞાનું અનુસરણ કરતાં, સમભાવરૂપ શ્રમણધર્મને અખંડ રાખે. સમભાવની અખંડતા તે જ સાધુતાની સુરક્ષા છે. માયાવી સાધુના આચરણો - सिया एगइओ लद्ध, लोभेण विणिगूहइ । मामेयं दाइयं संतं, द₹णं सयमायए ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદ: ચાલે નહષ્કા, સોમેન વિનિહિતે ! __मा मे इदं दापितं सत्, दृष्ट्वा स्वयमादद्याद् ॥ શબ્દાર્થ - સિયા = કદાચિત્ ફ = કોઈ એક સાધુ, તુચ્છ બુદ્ધિ સાધુ તડું = સરસ આહાર પ્રાપ્ત કરીને તો મેખ = પોતે જ ખાવાના લોભથી વિક્ = નીરસ આહારથી તેને ગોપવે છે ને = કારણ કે તે વિચારે છે કે મને મળેલો આ આહાર ના લાઠ્ય સંત = કોઈને કંઈ દેવાનુ ન હોવા છતાં કૂળ = જો ગુરુ વગેરે કોઈ દેખશે તો જોઈને સનીયર = તે સ્વયં ગ્રહણ કરી લેશે. ભાવાર્થ - કદાચ કોઈ સાધુ સ્વયં સુંદર ભિક્ષા મેળવીને લોભ સંજ્ઞાથી અર્થાત્ "હું એકલો જ તે પદાર્થનો ઉપભોગ કરીશ" તેવા વિચારથી અને "મારે આ આહારમાંથી કોઈને કંઈ આપવું નથી છતાં જો બીજા મુનિ અથવા આચાર્ય દેખશે તો તે સ્વયં ગ્રહણ કરી લેશે, મને આપશે નહીં" તેવા વિચારથી તે મનોજ્ઞ આહારને બીજા આહારથી ઢાંકી દે છે. ३२ अत्तट्ठा गुरुओ लुद्धो, बहु पावं पकुव्वइ । दुत्तोसओ य से होइ, णिव्वाणं च ण गच्छइ ॥ છાયાનુવાદઃ આત્માર્થનુસુ, વહુ પાપ કરતિ दुस्तोषकश्च स भवति, निर्वाणं च न गच्छति ॥ શબ્દાર્થ – મદુપુરા = સ્વાર્થથી ભારી થયેલો, સ્વાર્થમાં જ મગ્ન સુદ્ધો = લુબ્ધ સાધુ, લોભી સાધુ વહુ પ = ઘણા પાપકર્મોને, પાપને પજગુરુવ = ઉપાર્જન કરે છે તે = તે કુત્તોસો = અતૃપ્ત, સંતોષ ભાવથી રહિત, ખાવાથી પણ તે ક્યારેય તૃપ્ત થતો નથી હોડ = હોય છે વ્વિા વ = નિર્વાણ, મોક્ષ પણ ન છ = પ્રાપ્ત કરતો નથી. ભાવાર્થ- તે જિહાલોલુપી તથા સ્વાર્થી પેટભરો સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે. તે અસંતોષી સાધુ ખાવામાં ક્યારેય સંતુષ્ટ થઈ શકતો નથી અને નિર્વાણને પામી શકતો નથી. सिया एगइओ लद्धं, विविहं पाणभोयणं । भद्दगं भद्दगं भोच्चा, विवणं विरसमाहरे ॥ છાયાનુવાદઃ દેવ નવ્વા, વિવિધું પાનમોનન+I. भद्रकं भद्रक भुक्त्वा , विवर्णविरसमाहरेत् ॥ શબ્દાર્થ-સિયા = કદાચિત્ = કોઈ એક સાધુ વિવિ૬ = વિવિધ પ્રકારના પાળભોયાં = અન્ન અને પાણી સદ્ધ = પ્રાપ્ત કરીને મારા માં = સારું સારું ભોડ્યા = ખાઈને વિવો = Page #287 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા : અસુંદર, ખરાબ વિä = રસ રહિત, અસ્વાદિષ્ટ આહાર આ = ઉપાશ્રયમાં લઈ આવે. ભાવાર્થ:- વળી કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાં જ ખાય લે અને રૂપ– રંગ રહિત, સ્વાદ રહિત આહાર ઉપાશ્રયમાં લઈને આવે છે. ३४ जाणंतु ता इमे समणा, आययट्ठी अयं मुणी । संतुट्ठो सेवए पंतं, लूहवित्ती सुतोसओ ॥ છાયાનુવાદ : જ્ઞાનન્તુ તાવલિમે શ્રમળા, આયતાર્થી મયં મુનિ । સન્તુષ્ટ: સેવતે પ્રાન્ત, ક્ષવૃત્તિ: સુતોષ | ૨૨૭ શબ્દાર્થ:- મે = આ ઉપાશ્રયમાં રહેલાં સમળા = સાધુઓ તા = નિશ્ચયથી નાખતુ = જાણે કે અયં = આ મુળી = મુનિ સંતુકો = સંતોષી થઈ પતા = અસાર પદાર્થોનું, સામાન્ય પદાર્થોનું સેવણ્ = સેવન કરે છે સુત્તોલો = સંતોષ પામે છે જૂહવિત્તત્ત્ત = રૂક્ષ આહારથી ગાયયડ્ડી - આત્માર્થી, મોક્ષાર્થી. = ભાવાર્થઃ– તેમ કરવાથી બીજા શ્રમણો એમ જાણે કે "આ મુનિ ખૂબ આત્માર્થી છે, સંતોષી છે, સામાન્ય અને નીરસ આહારનું સેવન કરે છે, રૂક્ષવૃત્તિને ધારણ કરનાર છે. તેથી ગમે તે આહારમાં સંતોષ પામે છે. ३५ पूणट्ठी जसोकामी, माणसम्माणकामए । बहुं पसवइ पावं, मायासल्लं च कुव्वइ ॥ છાયાનુવાદ : ખૂનના↑ યશસ્વામી, માનસન્માનામ: । बहु प्रसूते पापं, मायाशल्यं च करोति ॥ શબ્દાર્થ:- જૂથળી = પૂજાનો ઈચ્છુક નસોામી - યશનો અભિલાષી માળસમ્માળામÇ = માન– સન્માનનો અભિલાષી વદું પાવું = ઘણા પાપ કર્મોનું પસવર્ = ઉપાર્જન કરે છે માયાસાં = - માયારૂપી શલ્યનું સેવન પણ જ્વર્ = કરે છે. ભાવાર્થ -- • આવી રીતે દંભથી જે પૂજા, કીર્તિ, માન અને સન્માનનો ઇચ્છુક છે, તે ઘણા પાપકર્મોને ઉપાર્જિત કરે છે અને માયાશલ્યનું સેવન કરે છે. વિવેચન : પ્રસ્તુત પાંચ ગાથાઓમાં આહાર માટે કપટ કરનાર સાધુની બે પ્રકારની પ્રવૃત્તિઓને સ્પષ્ટ કરી, તેનું અશુભફળ દર્શાવ્યું છે. સાધુતાના નિયમોને જાણવા છતાં જ્યારે મુનિ મોહનીયકર્મના ઉદયને આધીન બની જાય ત્યારે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી દશવૈકાલિક સૂત્ર તેનામાં રસલોલુપતા કે આહાર પ્રત્યે આસક્તિભાવ જાગૃત થાય છે; રસલોલુપતાને પોષવા માટે તે સાધુતાને ભૂલી જાય છે. ગુરુની આજ્ઞાથી ભિક્ષા માટે ગયેલા સાધુએ ગૌચરીમાં પ્રાપ્ત થયેલી સર્વ વસ્તુઓ ગુરુને સોંપી દેવી જોઈએ. ગૌચરીની યથાર્થ આલોચના કર્યા પછી ગુરુ છે અને જેટલો આહાર આપે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. આ પ્રકારની વિધિનું પાલન કરવું તે શ્રમણધર્મ છે. તેમાં શિષ્યના મનનો સંયમ કેળવાય છે, વાસના મંદ બને છે અને વૈરાગ્યભાવ પુષ્ટ થાય છે. પરંતુ શિષ્યમાં જ્યારે માન મોહનીયકર્મના ઉદયે સમર્પણભાવનો લોપ થાય અને સ્વચ્છેદભાવ જાગૃત થાય ત્યારે તે અનેક દોષોનું સેવન કરે છે. રસલોલુપી સાધુ માયાચારની પ્રવૃત્તિ બે પ્રકારે કરે છે, યથા– (૨) વિરહ = સ્વાદિષ્ટ કે મન પસંદ આહારને છુપાવે છે. (૨) મ મ મોશ્વ = સ્વાદિષ્ટ કે મન ગમતો આહાર કોઈપણ એકાંત સ્થાનમાં સ્વયં ખાઈ લે અને નીરસ આહાર લઈને ઉપાશ્રયમાં આવે છે. આ પ્રકારના માયાચાર સેવનના પણ બે કારણ છે. (૧) રસલોલુપતા (૨) માન, સન્માન અને પ્રશંસાની આકાંક્ષા. ગૌચરીમાં હંમેશાં નીરસ આહારને જ જોવાથી સહવર્તી સાધુઓ મને રૂક્ષાહારી, રસપરિત્યાગી, તપસ્વી માનશે અને મારી પ્રશંસા કરશે. આ પ્રકારની વૃત્તિથી સાધુ માયાચારનું સેવન કરે છે. માયાચારનું પરિણામ :- પ્રસ્તુત ગાથાઓમાં માયાચારના ચાર પરિણામ દર્શાવ્યા છે– (૧) તેનો આત્મા ક્યારેય સંતુષ્ટ થતો નથી. (૨) તે મોક્ષ પામતો નથી. (૩) ઘણાં પાપકર્મોનું કે દોષોનું સર્જન કરે છે. (૪) તે માયા-કપટ રૂપ શલ્યનું સર્જન કરે છે. સાર એ છે કે માયાચારનું સેવન કરનાર સાધુની કીર્તિની કામના જ અપકીર્તિ પ્રાપ્ત કરાવે છે. તેવા સાધુની રસલોલપતા અને અસંતોષનો ભાવ હંમેશાં વધ્યા જ કરે છે અને તે કદાપિ મોક્ષરૂ૫ અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકતો નથી. થકી :- આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) આયતાર્થી અર્થાતુ મોક્ષાર્થી (૨) આયાતિ + અર્થી– આગામી કાલના હિતની અર્થી, અભિલાષી (૩) આત્માર્થી. માણસમજ :- વડીલોને વંદન કરવા, વડીલો આવે ત્યારે ઊભા થવું વગેરે વિનય કે આદરની પ્રવૃત્તિ માન કહેવાય છે અને વસ્ત્ર, પાત્ર આદિ કોઈપણ પદાર્થ વડે આદર કરવો તે સન્માન છે. એક દેશીય પૂજા–પ્રતિષ્ઠા થાય તે માન અને સર્વ પ્રકારે પૂજા-પ્રતિષ્ઠા થાય તે સન્માન છે; આ રીતે પણ અર્થ થાય છે. ભિક્ષુ માટે મધપાન નિષેધ : सुरं वा मेरगं वावि, अण्णं वा मज्जगं रसं । ससक्ख ण पिवे भिक्खू, जसं सारक्खमप्पणो ॥ ३६ Page #289 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૨૯ છાયાનુવાદ: સુર વા એર વાડજ, અન્ય પાર રક્ષા स्वसाक्ष्यं न पिबेद् भिक्षुः, यशः संरक्षन्नात्मनः ॥ શબ્દાર્થ-fમણૂ- સાધુ પૂળો- પોતાના નાં યશની સંયમની સારવું- રક્ષા કરતાં સુપિાદિથી બનાવેલ મદિરા મેર - મહુડાની મદિરા અM વા મળી રહ્યું = અન્ય માદક દ્રવ્ય ભાંગ, ચરસ વગેરે, માદક રસાદિકને સ વું- કેવળી ભગવાનની સાક્ષીએ, રવ સાક્ષીએ પિવે પીએ નહિ. ભાવાર્થ:- પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો સંયમી ભિક્ષુ સુરા, મહુડાની મદિરા કે બીજા કોઈ પણ માદક પદાર્થનું આત્મસાક્ષીએ અને કેવળી ભગવાનની સાક્ષીએ સેવન ન કરે. વિવેચન : સ્થાનાંગ સૂત્રમાં મદિરાના સેવનને નરકનું કારણ કહ્યું છે. શાસ્ત્રોમાં અનેક સ્થળે સાધુ માટે તેનો નિષેધ છે. અહીં પણ શાસ્ત્રકારે બે મદિરાઓના નામ નિર્દેશ કરી સર્વ માદક દ્રવ્યોનો નિષેધ કર્યો છે. સાધુનો આહાર સંયમી જીવનના નિર્વાહાર્થે જ હોય છે, તેથી તેનો આહાર સાત્વિક હોય, તે અત્યંત જરૂરી છે; તામસી કે માદક આહાર વિષય વાસનાને ઉદ્દીપિત કરે, સાધુને ઉન્મત્ત બનાવે અને અન્ય અનેક દોષોનું સર્જન કરે છે કે જે સંયમી જીવનમાં બાધક બને છે. તેથી સૂત્રકારે સાધુને માટે માદક દ્રવ્યોના સર્વથા ત્યાગનું કથન કર્યું છે. ३७ સસલું - આત્મસાક્ષીએ, આ શબ્દથી શાસ્ત્રકારે સાધુને સાવધાન કરતાં દોષથી બચવા માટે સાક્ષીનું કથન કર્યું છે. તે સાક્ષી આત્માની અને કેવળી ભગવાનની બંને પ્રકારની હોય છે. સસલું શબ્દથી તે બંને અર્થ ફલિત થાય છે. કોઈપણ સાક્ષી સાધકને દોષ સેવનથી અટકાવે છે. પતિત સાધુની નિકૃષ્ટ દશા :| પિયા પણ તે, ન વો વિયાણ I तस्स पस्सह दोसाइं, णियडिं च सुणेह मे ॥ છાયાનુવાદઃ વિત્યે તેનો, ન માં રોષ વિનાનારિ I. तस्य पश्यत दोषान्, निकृतिं च शृणुत मम ॥ શબ્દાર્થ –ો = કોઈ એક ભિક્ષુ, એકાત્ત સ્થાનમાં તેનો = ભગવ આજ્ઞા લોપક, ચોર સાધુ fપણ = મધ પીએ છે ને = મને વોડું = કોઈ પણ ન વિચારું = જાણતું નથી, દેખતું નથી તસ = તે સાધુના મધપાન કરનારના વોલારું = દોષોને પસ્ત૬ = જુઓ ૨ = અને તેની બિ૯િ = માયારૂપ નિકૃતિને, માયાચરણને બે = મારા પાસેથી સુદ = સાંભળો. Page #290 -------------------------------------------------------------------------- ________________ | २३० । શ્રી દશવૈકાલિક સૂત્ર ३८ ભાવાર્થ - મને કોઈ દેખતું નથી તેમ માની, જે કોઈ ભિક્ષુ એકાંતમાં છૂપી રીતે મદ્યપાન કરે છે. તે સાધુઓ! તમે તેના દોષોને અને માયાને જુઓ. હવે હું તેનું વર્ણન કરું છું, તે મારી પાસેથી સાંભળો. वड्डइ सुंडिया तस्स, मायामोसं च भिक्खुणो । अयसो य अणिव्वाणं, सययं च असाहुया ॥ छायानुवाद : वर्धते शौण्डिता तस्य, मायामृषा च भिक्षोः । अयशश्वानिर्वाण, सततं चासाधुता ॥ शार्थ:- तस्स = महिश पीना भिक्खुणो = [भिक्षुनी सुंडिया = सात वड्डइ = qती य छ मतृप्तिनी ५९॥ वृद्धि थया ४२ छ मायामोसं च = y8-342, माया भने भृषावा. अयसो = अपयश अणिव्वाणं = पादौ शांति 3 मुन्ति पामतो नथी सययं = निरंतर असाहुया = અસાધુતા વધતી રહે છે. ભાવાર્થ:- તેની દારૂ પીવાની આસક્તિ અને છળકપટ તથા અસત્યાદિ દોષો વધે છે. આ લોકમાં તેની અપકીર્તિ પ્રસરે છે. તેમજ તે પારલૌકિક શાંતિ કે મુક્તિ પણ પામતો નથી. તે સાધુપણાથી રહિત બનીને સતત અસાધુતાને પ્રાપ્ત કરે છે. ३९ णिच्चुव्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मइ । तारिसो मरणंते वि, ण आराहेइ संवरं ॥ छायानुवाई : नित्योद्विग्नो यथा स्तेनः, आत्मकर्मभिर्दुर्मतिः । तादृशो मरणान्तेऽपि, नाराधयति संवरम् ॥ AGEार्थ :- जहा = ठेभ तेणो = योर णिच्चुव्विग्गो = HEL 6द्विन २७ छ, मरायेदो २४ छ तारिसो दुम्मइ = ते हुभुद्धिवाणो साधु अत्तकम्मेहिं = पोताना हुष्ट भोथी ४ मरणते वि = भरत शमां ५ संवर = संव२ धनी णाराहेइ = आराधना री शतो नथी. ભાવાર્થઃ- જેમ ચોર પોતાના દુષ્કર્મોથી ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુબુદ્ધિવાળા ભિક્ષુ પણ પોતાના દુષ્ટકર્મોથી અસ્થિર ચિત્તવાળા રહે છે. તેવા મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવર ધર્મની આરાધના કરી शता नथी. आयरिए णाराहेइ, समणे यावि तारिसो । गिहत्था वि णं गरिहंति, जेण जाणंति तारिसं ॥ ४० Page #291 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૭૧ છાયાનુવાદ: આવાનારાંધતિ, શ્રમ વાવ તાદશઃ | गृहस्था अप्येनं गर्हन्ते, येन जानाति तादृशम् ॥ શબ્દાર્થ-તારિણી = તે મદિરા પીનાર સાધુ આરિ = આચાર્યની પાર = આરાધના કરતો નથી તેમને યાવિ = સાધુઓની પણ આરાધના કરતો નથી દિલ્યા વિ = ગૃહસ્થો પણ તેની રિતિ = નિંદા કરે છે નેપ = કારણ કે તેઓ તારિd = તેને દુષ્ટ ચારિત્રવાળો નાગતિ = જાણે છે. ભાવાર્થ – તે મધપાન કરનાર વેશધારી સાધુ પોતાના આચાર્યોની કે અન્ય શ્રમણોની આરાધના કરી શકતો નથી. ગૃહસ્થો તેની અસાધુતાને જાણે છે, તેથી તેઓ પણ તેની નિંદા કરે છે. एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जए । ४१ तारिसो मरणंते वि, ण आराहेइ संवरं ॥ છાયાનુવાદ પૂર્વ , ગુણાનાં જ વિવર્નવ: | तादृशो मरणान्तेऽपि, नाराधयति संवरम् ॥ શબ્દાર્થઃ- પર્વ તુ = આ પ્રકારે અ હી = અવગુણોનો જોનારો, અવગુણ ધારણ કરનારો TIM = ગુણોને વિવMણ = ત્યાગનારો તારસો = તેવા પ્રકારનો સાધુ મતે વિ = મૃત્યુના સમયમાં પણ સંવ૨ = સંવરની, સંયમ ધર્મની જ મારાદે = આરાધના કરી શકતો નથી. ભાવાર્થ:- આ પ્રમાણે દુર્ગુણોનું સેવન કરનાર અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સંવરધર્મને આરાધી શકતો નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં જિહાલોલુપ માયાવી મદ્યાસક્ત એવા દુર્ગુણી સાધુની પતિત દશા દર્શાવી છે. ચારિત્ર મોહકર્મના ઉદયમાં પણ વૈરાગી શ્રમણ જાગરુકતા પૂર્વક તેને નિષ્ફળ કરી સંયમ ધર્મમાં સુરક્ષિત રહી શકે છે, તે માટે શાસ્ત્રમાં સમયે પોયમ માં પાયા નો ઘોષ યત્ર-તત્ર સર્વત્ર ગૂંજી રહ્યો છે. તેમ છતાં કોઈ મંદ પુરુષાર્થી શ્રમણ ઉદયાધીન થઈ સંયમ મર્યાદાથી પતિત થઈ જાય છે અને અનાચારણીય કૃત્યોનું આચરણ કરતા થઈ જાય છે. તે અનાચાર અઢાર, બાવન કે અનેકાનેક, સેકડો પ્રકારે શાસ્ત્રોમાં વર્ણિત છે. તેમાંથી અહીં માત્ર મધસેવન રૂપ અનાચારની દોષ પરંપરાને સ્પષ્ટ કરવામાં આવી છે. પ્રભુના શાસનની આચાર વ્યવસ્થા પૂર્ણ વ્યવસ્થિત હોવા છતાં વ્યક્તિનું મન વિચિત્ર કર્મસંયોગે ભુક્તભોગીને પૂર્વની સ્મૃતિએ અને અભુક્તભોગીને નૂતન કુતૂહલે કે તેવા ઔષધ વગેરેના સંજોગે(શલક રાજર્ષિવતુ) સંયમ નિયમથી પતિત થઈ જાય છે ત્યારે તે મદિરા સેવી થઈ જાય છે. તેના દૂષિત જીવનનું Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ચિત્રણ પ્રસ્તુત ગાથાઓમાં કર્યું છે. પતિત સાધના વિવિધ દોષો :- (૧) એકલા, એકાન્તમાં છુપાઈને મદિરા પીવાથી માયાચાર (૨) ગુર્વાજ્ઞા અને જિનાજ્ઞાભંગ રૂ૫ ચોરી. (૩) મદ્યપાનમાં આસક્તિભાવ અને તેનાથી ઉન્મત્તતા (૪) માયામૃષા (૫) અપકીર્તિ (૬) અતૃપ્તિ (૭) અસાધુતાનું પોષણ (૮) ચોરની જેમ મનમાં સદા ઉદ્વિગ્નતા (૯) મરણોત્તકાળ સુધી પણ સંવર આરાધનાનો અભાવ (૧૦) આચાર્ય તેમજ શ્રમણોની અનારાધના– અપ્રસન્નતા (૧૧) ગૃહસ્થ દ્વારા તિરસ્કાર–નિંદા (૧૨) દુર્ગુણ પ્રવેશ (૧૩) જ્ઞાનાદિ ગુણોનો નાશ (૧૪) અંતે સંયમ વિરાધક થાય. ગાથાઓમાં વિસ્તૃત વર્ણન હોવાથી વિષય સ્પષ્ટ છે. આવા દુર્બસની સાધક આચાર્ય કે ગુરુવર્યોની સેવા, ભક્તિ, વિનય તેમજ આજ્ઞાપાલનથી આરાધના કે ઉપાસના કરી શકતા નથી અને તેના વ્યક્તિગત દૂષિત જીવનથી સાધુ સમાજ અને જિનશાસનની અવહેલના–નિંદા થાય છે. મદ્યપાન અનેક આપત્તિનું તેમજ નરકગતિનું કારણ હોવાથી દરેક શ્રાવક અને શ્રમણોને તેમજ દરેક માનવ માત્રને ત્યાજ્ય છે, તો મોક્ષના આરાધક સંયમી સાધુ માટે તો સર્વ માદક દ્રવ્ય સર્વથા વર્પ જ હોય તે સહજ સમજી શકાય છે. નાં સારામખો – તેના બે અર્થ થાય છે– (૧) પોતાના યશની સુરક્ષા માટે (૨) સંયમની સુરક્ષા માટે. મુખપમા – અહીં મધ અને પ્રમાદ બન્ને ભિન્ન શબ્દ પ્રતીત થાય છે. પરંતુ તે બંને પૃથક શબ્દ નથી એક જ શબ્દ છે. મધ પ્રમાદનું કારણ છે. તેથી મધને જ પ્રમાદ કહેવામાં આવ્યો છે. fણહિંદ-ગૂઢ માયા, કપટ પ્રપંચ અર્થાત્ એક કપટને છુપાવવા કરાતું બીજું કપટ. દારૂ પીવો તે પ્રથમ કપટ-દોષ છે અને જુઠું બોલી તેને છુપાવવું, તે બીજું કપટ છે. બકુળદી - અગુણ પ્રેક્ષી, દોષદર્શી. પ્રમાદ આદિ દોષોમાં લીન; અવગુણોને ધારણ કરનાર; સમ્યગૃજ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, આજ્ઞા પાલન વગેરે ગુણોની ઉપેક્ષા કરનારા. સંચમીની શ્રેષ્ઠતા : तवं कुव्वइ मेहावी, पणीयं वज्जए रसं । ४२ मज्जप्पमायविरओ, तवस्सी अइउक्कसो ॥ છાયાનુવાદઃ તપ: રોતિ મેધાવિ, પ્રતં વર્જયેત્ સં. मद्यप्रमादविरतः, तपस्वी अत्युत्कर्षः ॥ શબ્દાર્થ - મેરાવી = બુદ્ધિમાન, મર્યાદાવર્તી સાધુ તવં = ઉજ્જવળ તપ બ = કરે છે પN Page #293 -------------------------------------------------------------------------- ________________ अध्य.-५, ७६.-२ : पिंडैषशा = स्निग्ध असवर्धक रसं = रसने, पधार्थने वज्जए छोडे छे मज्जपमायविरओ = भद्यपानना = = प्रभाध्थी रहित तवस्सी = तपस्वी अइ उक्कसो= अत्यन्त उत्सुर्षने प्राप्त थाय छे. ભાવાર્થ :- જે બુદ્ધિમાન સાધક સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરી તપશ્ચર્યા કરે છે; મદિરા સેવનરૂપ પ્રમાદથી નિવૃત્ત રહે છે, તે તપસ્વી મુની વિકાસને માર્ગે અગ્રસર થાય છે. ४३ तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइयं । विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुणेह मे ॥ छायानुवा: : तस्य पश्यत कल्याणं, अनेकसाधुपूजितम् । विपुलमर्थसंयुक्तं, कीर्तयिष्ये शृणुत मम ॥ शG€ार्थः-तस्स= ते साधुनी अणेगसाहुपूइयं = भने साधुखथी पूनित विउलं = अतिप्रभाशमां भोक्षना अवगाहन ऽश्वाथी विपुल अत्थसंजुत्तं = भोक्षना अर्थथी युक्त, संयम धनयुक्त कल्लाणं = छुट्याएाने पस्सह = भुखो कित्तइस्सं = तेना गुगोनुं हुं डीर्तन झरीश मे = भारा वडे सुणेह = सांभणी. ભાવાર્થ:- જે અનેક સાધુઓથી પૂજાય છે તથા વિપુલ શ્રુત સંયમ ધનથી યુક્ત છે તે ભિક્ષુના કલ્યાણરૂપ સંયમને જુવો. હું તેનું ગુણકથન કરીશ, તે સાંભળો. = ४४ एवं तु गुणप्पेही, अगुणाणं च विवज्जए । तारिसो मरणंते वि, आराहेइ संवरं ॥ छायानुवा : एवं तु स गुणप्रेक्षी, अगुणानां च विवर्जकः । तादृशो मरणान्तेऽपि, आराधयति संवरम् ॥ २३३ शधार्थ :- एवं तु = आ रीते, सेवा प्रारथी से = ते गुणप्पेही गुशोने भेनार, गुण वृद्धि डरनार अगुणाणं = अवगुशोने विवज्जए = छोडनार तारिसो= तेवो शुद्धायारी साधु मरणंते वि मृत्युना समये पए। संवरं संवर धर्मनी, संयमनी आराहेइ = आराधना डरे छे. = = ભાવાર્થ:- આ રીતે સદ્ગુણોનો ઇચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી તે ભિક્ષુ મરણના અંતે પણ સતત સંવર ધર્મનું આરાધન કરે છે. ४५ आयरिए आराहेइ, समणे यावि तारिसो । गिहत्था वि णं पूयंति, जेण जाणंति तारिसं ॥ छायानुवाद : आचार्यानाराधयति, श्रमणांश्चापि तादृशः । गृहस्था अप्येनं पूजयन्ति, येन जानन्ति तादृशम् ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર = ગૃહસ્થ શબ્દાર્થ:- તારિસો = તે ગુણવાન સાધુ આણ્િ = આચાર્યોની આાહેરૂ = આરાધના કરે છે સમળે યાવિ = સામાન્ય સાધુઓની પણ આરાધના કરે છે ખિન્નત્થા વિ લોકો પણ તે પવિત્ર સાધુને પૂત્તિ - પૂજે છે, આદર સન્માન આપે છે નેળ = કેમ કે ગૃહસ્થો તરિયું - તેના શુદ્ધ આચરણને નાનંતિ = જાણે છે. = ૨૩૪ ભાવાર્થ:- તે ગુણવાન શ્રમણ, આચાર્યોની તથા બીજા સાધુઓની પણ આરાધના કરે છે– વિનય વૈયાવચ્ચ કરે છે અને તેને ઉત્તમ આચાર સંપન્ન ભિક્ષુ જાણીને ગૃહસ્થો પણ તેનો આદર કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સંયમના આરાધક શ્રમણની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કર્યું છે. પૂર્વ વર્ણિત પ્રમાદી શ્રમણના જીવન વર્ણનની અપેક્ષાએ પ્રતિપક્ષરૂપ વર્ણન હોવાથી આ ગાથાઓ ના વિષયની સ્પષ્ટતા શબ્દાર્થ અને ભાવાર્થથી થઈ જાય છે. આત્મગુણોના વિકાસમાં પુરુષાર્થશીલ શ્રમણ આ લોકમાં સત્કાર, સન્માન અને પ્રશંસાને પ્રાપ્ત કરે છે અને તે મોક્ષમાર્ગની શ્રેષ્ઠ આરાધના કરતાં આત્મકલ્યાણ કરે છે. મેધાવી – બુદ્ધિમાનના બે પ્રકાર છે. (૧) ગ્રંથ મેધાવી – બહુશ્રુત અથવા શાસ્ત્ર પારંગત અને (૨) મર્યાદા મેધાવી – શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર ચાલનાર. વિડત ગદું સંગુત્ત - વિપુલ, વિશાળ, વિસ્તીર્ણ, ક્ષય ન થાય તેવા નિર્વાણરૂપ અર્થથી સંયુક્ત. સંયમ વિરાધના કરનારનું ભવિષ્ય : ४६ तवतेणे वयतेणे, रूवतेणे य जे गरे । आयारभावतेणे य, कुव्वइ देवकिव्विसं ॥ છાયાનુવાદ : તપઃસ્તુનો વપસ્તેનો, પસ્સેનમ્ન યો નઃ । आचारभावस्तेनश्व, करोति देवकिल्विषम् ॥ = શબ્દાર્થ:- - - જે રે - મનુષ્ય, શ્રમણ તવતેણે = તપનો વિરાધક વયતેણે = મહાવ્રતનો વિરાધક રૂવતેને = શ્રમણ વેશની મર્યાદાનો વિરાધક આયામાવતેને = સંયમ સમાચારીનોવિરાધક દેવિિલ્વસ = કિલ્વિષી દેવત્વની હ્રવ્વજ્ઞ = પ્રાપ્તિ કરે છે. ભાવાર્થ:- જે સાધુ બાર પ્રકારના તપનો, પાંચ મહાવ્રતોનો, સાધુવેશની મર્યાદાનો અને શ્રમણાચારનો ચોર એટલે વિરાધક હોય છે તે દેવયોનિ પ્રાપ્ત થવા છતાં કિલ્વિષી રૂપ હલકી જાતનો દેવ બને છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૩૫ लभ्रूण वि देवत्तं, उववण्णो देवकिव्विसे । ४७ तत्थावि से ण याणाइ, किं मे किच्चा इमं फलं ॥ છાયાનુવાદઃ તહવ્વા દેવહૂં, ૩૬પન્નો દૈવવિત્વિજે ! तत्राप्यसः न जानाति, किं मे कृत्वेदं फलम् ॥ શબ્દાર્થ - રેવવિમ્બરે = કિલ્પિષી દેવ જાતિમાં સેવવાળો = ઉત્પન્ન થયેલા દેવ વત્ત = દેવત્વને તતૂવિ = પ્રાપ્ત કરીને પણ તે = તે તાત્કાવિ = દેવ થયો હોવા છતાં પણ ક યાણા = જાણતો નથી કે એ = હું િવિવા = શું કરીને એ પd = આ ફળને પામ્યો છું. ભાવાર્થ – કિલ્પિષી જાતના હલકા દેવોમાં ઉત્પન્ન થયેલો તે સાધક દેવત્વ પામીને પણ "કયા કર્મથી મારી આ ગતિ થઈ", તેને તે જાણી શકતો નથી. तत्तो वि से चइत्ताणं, लब्भइ एलमूयगं । णरगं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥ છાયાનુવાદ: તોડસ ચુત્વા, તત્તે મૂવતમ્ | नरकं तिर्यग्योनि वा, बोधिर्यत्र सुदुर्लभाः ॥ શબ્દાર્થ - તત્તો વિ = ત્યાંથી પણ તે = તે સાધુદેવ રફાળું = ગ્રુત થઈને અન્ય = મૂકભાવી બકરાના ભવને રીમદ્ = પ્રાપ્ત કરે છે પરમ તિરિનોfણ = નરક, તિર્યંચ યોનિને પ્રાપ્ત કરે છે ગ0 = જ્યાં વોટી = જૈન ધર્મની પ્રાપ્તિ સુદુર = અતિ દુર્લભ છે. ભાવાર્થ:- તે કિષિી દેવત્યાંથી ચ્યવીને મંગા બકરાની યોનિને પામે છે અને પછી નરક-તિર્યંચયોનિમાં ગમન કરે છે કે જ્યાં સબોધ–બોધીબીજની પ્રાપ્તિ અતિ દુર્લભ થાય છે. ४८ વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં તપ, મહાવ્રત, મુનિવેશ અને શ્રમણાચારની વિરાધનારૂપ ચોરી કરનારની દુર્ગતિ પરંપરા દર્શાવી છે. તેને :- ન- ચોર. જોકે અદત્ત વસ્તુ ગ્રહણ કરનાર વ્યક્તિ ચોર કહેવાય છે. જેમાં રાજ્યના નિયમોનું ઉલ્લંઘન કરવું તે રાજ્યચોરી છે, તે જ રીતે તપ, મહાવ્રતો સંબંધી જે જિનાજ્ઞા છે, તે આજ્ઞાનું પાલન ન કરવું, ઉલ્લંઘન કરવું તેનાથી વિપરીત આચરણ કરવું તે પ્રભુ આજ્ઞાની ચોરી છે. તપ સંબંધી આજ્ઞાનું પાલન ન કરે તે તપ ચોર છે, મહાવ્રત સંબંધી આજ્ઞા ન પાળે તે વ્રત ચોર છે. આ રીતે અહીં ભાવ ચોર અને Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવ ચોરીનું કથન છે. તવ તેને :– તપસ્યાના બાર પ્રકાર છે. તે અપેક્ષાએ જે સાધક શક્તિ હોવા છતાં ઉપવાસ,પોરસી, ઉણોદરી, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ (સેવા) વગેરે કર્તવ્યોની ઉપેક્ષા કરે, તેમાં પરાક્રમ ફોરવવાનું લક્ષ્ય ન રાખે કે તે લક્ષ્યમાં નિરંતર વૃદ્ધિ કરવાનો પ્રયત્ન ન કરે; આ રીતે તપમાં જે પ્રમાદ ભાવ રાખે તે તપનો ચોર અર્થાત્ તપની વિરાધના કરનાર કહેવાય છે. વય તેને ઃ– વ્રતથી અહીં શ્રમણના પાંચ મહાવ્રતો લક્ષિત છે. જે સંયમ સાધક પાંચ મહાવ્રતોના પાલનમાં પ્રમાદ કે ઉપેક્ષા વૃત્તિ કરે તે વ્રતચોર" કહેવાય છે. વય શબ્દનો છાયાર્થ 'વચન' પણ થાય છે તેથી વવ તેને શબ્દથી 'વચન ચોર' એવો અર્થ પણ કરવામાં આવે છે. છતાં અહીં મહાવ્રત અર્થ વિશેષ પ્રાસંગિક છે. રૂવ તેને ઃ- સાધુ વેશ સંબંધી કેટલાક નિયમો હોય છે. જેમ કે- મુખવસ્તિકા, રજોહરણ વગેરે ઉપકરણ રાખવા, કાષ્ઠ પાત્ર વગેરેમાં ભિક્ષા લાવવી અને તેમાં આહાર કરવો, ગૃહસ્થો સાથે કે ગૃહસ્થો સામે આહાર ન કરવો. ગૃહસ્થ સાથે એક આસને ન બેસવું; રંગીન વસ્ત્રો ન રાખવા ન પહેરવા, શસ્ત્ર રૂપે કોઈ ઉપકરણ ન રાખવા, આભૂષણ, માળાઓ વગેરે ધારણ ન કરવા, હજામત કે દાઢી ન કરાવવી પરંતુ યથાસમયે લોચ કરવો વગેરે લિંગ સંબંધી કે વેશ સંબંધી મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર શ્રમણ શાસ્ત્રકારના શબ્દોમાં રૂપચોર કહેવાય છે. आचारभाव तेणे :- સંયમ સમાચારી, ઉભયકાલ પ્રતિક્રમણ, પ્રનિલેખન, સ્વાધ્યાય, દસ વિધ સમાચારી અદંતધાવન, અસ્નાન, પગપાળા ચાલવું, તેમજ મહાવ્રત, સમિતિ આદિ સંબંધી સૂક્ષ્મ નિયમોપનિયમોનો સમાવેશ આચાર ભાવમાં થાય છે. તે સંબંધી અતિક્રમણ, અતિચરણ કે અનાચરણ કરવા અને તેની શુદ્ધિ ન કરવી; તેના પાલનમાં ઉપેક્ષા ભાવ રાખવો, તે આચારભાવ એટલે શ્રમણાચારની ચોરી છે. આવી પ્રવૃત્તિ કરનારને સૂત્રકારે આચારભાવનો ચોર(વિરાધક)કહ્યો છે. અથવા આચાર ચોર અને ભાવ ચોર બંને ભિન્ન શબ્દો પણ થઈ શકે છે. તે અપેક્ષાએ આચારની શુદ્ધિ ન કરનાર આચાર ચોર અને ભાવોને શુદ્ધ ન રાખનાર ભાવ ચોર કહેવાય છે. શાસ્ત્રકારે 'ચોર' એવા કઠોર અને ખૂંચતા શબ્દનો પ્રયોગ દુર્ગતિ આપનારી દૂષિત પ્રવૃત્તિઓથી સાધકને વધારે સાવધાન કરવાના લક્ષ્યથી કર્યો છે. એવા જ લક્ષ્યથી શાસ્ત્રકારે ઉત્તરાધ્યયન સૂત્રના સત્તરમા અધ્યયનમાં એક-એક દૂષિત આચરણ કરનારને પાપ શ્રમણ સંજ્ઞા આપી છે. દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં અઢાર આચાર સ્થાનોની વિરાધના કરનારને સંયમ ભ્રષ્ટ શબ્દથી સૂચિત કર્યો છે અને તે જ અધ્યયનમાં રાત્રિએ ખાધ પદાર્થોનો સંગ્રહ રાખનારને તે ગૃહસ્થ છે, સાધુ નથી તેવા માર્મિક શબ્દો વડે નવાજ્યા છે. આ સર્વ કટુ શબ્દપ્રયોગ પદ્ધતિની પાછળ શાસ્ત્રકારની સાધક પ્રત્યે પરમ કલ્યાણ ભાવના નિહિત છે. ઝબ્બર વેવ નિક્વિસ – વિવિધ પ્રકારે જિનાજ્ઞાની વિરાધના કરનાર વિરાધક સાધુ સંયમ પાલનના કારણે દેવગતિ પ્રાપ્ત કરવા છતાં અત્યંત ક્ષુદ્ર કિવિધી જાતિની દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે કિષ્વિથી દેવો Page #297 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા વૈમાનિક જાતિના હોવા છતાં તેમની જાતિમાં અત્યંત નિમ્નસ્તરીય અસમ્માનિત તેમજ પુણ્યહીન અને પ્રભાવહીન હોય છે. તે દેવો એકાંત મિથ્યાત્વી હોય છે. જિનાજ્ઞાની ચોરી કરનાર, ગુર્વાદિકની આશતના કરનાર, સમ્યગ્દર્શનથી પતિત થઈ, મિથ્યાત્વી બનીને કિક્વિપી દેવ બને છે. વિક્રમે વિજ્ગ્યા મ ત ઃ– કિક્વિપી દેવો વૈમાનિક જેવા ઉચ્ચ સ્થાને હોવા છતાં એકાંતરૂપે મિથ્યાદષ્ટિ હોય છે. તેથી આ સ્પષ્ટ થાય છે કે સંયમ વિરાધના કરનાર શાસ્ત્રોક્ત તે ચારે પ્રકારના ચોર અને ગુર્વાદિકની આશાતના, અવર્ણવાદ કરનારા સાધક સાધુવેષમાં રહેવા છતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાદષ્ટિ બની જાય છે, કારણ કે મિથ્યાત્વ પામ્યા પછી જ જીવ કિક્વિષી દેવમાં ઉત્પન્ન થાય છે. તે મિથ્યાત્વ અજ્ઞાનના કારણે જ તે દેવો પોતાનો પૂર્વ ભવ સારી રીતે જાણી જોઈ શકતા નથી. તેથી આ ૪૭મી ગાથામાં કહ્યું છે કે "હું શું આચરણ કરીને અહીં દેવરૂપે ઉત્પન્ન થયો છું" તે વાતને કિલ્વિષી દેવો જાણી શકતા નથી. સંયમ વિરાધકની ભવ પરંપરા ઃ– તે ભારેકર્મી સંયમ વિરાધક જીવ કિલ્વિષી દેવમાં જાય છે. ત્યાં તેના અશુભ કર્મોનો અંત થતો નથી. તે દેવ ત્યાંથી ચ્યવી તિર્યંચ ગતિમાં અત્યંત દયનીય મૂક બોકડા કે બકરાના ભવને પ્રાપ્ત કરે છે. ત્યાંથી નરક અને તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરે છે. તેનાથી આગળ વધીને તે જીવ દુર્લભબોધિ બની જાય છે. તે તેનું સહુથી મોટું અધઃપતન છે. ૨૩૭ આ વિધાન સાપેક્ષ, એકદેશીય અને બાહુલ્ય પ્રધાનતાવાળુ તેમજ ઉપદેશની મુખ્યતાવાળું છે, તેમ અનેક શાસ્ત્રના કથા વર્ણનોને આધારે સમજાય છે. કારણ કે અહીં વર્ણિત કેટલાક ચોર સાધક પણ અન્ય ગુણોના બલથી અલ્પભવોમાં મુક્ત થઈ જાય છે. ભગવતી સૂત્રાનુસાર કિલ્લીષી દેવ જઘન્ય ૪-૫ ભવ નરક તિર્યંચ મનુષ્ય દેવના કરે છે અને ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે, તેમજ તે વર્ણન અનુસાર જમાલી અણગાર કિલ્વિષી દેવ ભવ પૂર્ણ કરી થોડાક ભવો પછી મુક્ત થાશે. વિષય સમાપન એવં શિક્ષા : ४९ एयं च दोसं दट्ठूणं, णायपुत्तेण भासियं । अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ॥ છાયાનુવાદ : સ્તં = રોષ દર્ષ્યા, જ્ઞાતપુત્રેળ માષિતમ્ । अणुमात्रमपि मेधावी, मायामृषां विवर्जयेत् ॥ શબ્દાર્થ:- મેહાવી = મર્યાદાવર્તી સાધુ, બુદ્ધિમાન શ્રમણ ગાયપુત્તેળ = જ્ઞાતપુત્ર વડે માસિય ભાષિત થૅ ચ = આ પૂર્વોક્ત પોલં - દોષને વસ્તૂળ = દેખીને અણુમાય પિ = અંશમાત્ર પણ मायामोसं = છલ કપટપૂર્વક અસત્ય ભાષણ વિવષ્નQ = ત્યાગે. = ભાવાર્થ:- જ્ઞાતપુત્ર ભગવાન્ મહાવીરે કહેલા આ પ્રકારના દોષોને જાણી બુદ્ધિમાન્ સાધક લેશ માત્ર પણ માયા કે અસત્ય આચરણ ન કરે પરંતુ તેનો ત્યાગ કરે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ | શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : આ ઉદ્દેશકમાં પ્રારંભની ૩૦ ગાથાઓમાં ગોચરી–ગવેષણા સંબંધી વર્ણન છે. ત્યારપછી ગાથા ૩૧મી થી ૪૮મી સુધી તપ સંયમની વિરાધના અને તેમાં માયાચાર કરનારનું વર્ણન છે. જેમાં અંતે ૪૭–૪૮મી ગાથામાં દેવદુર્ગતિ અને સંસાર ભ્રમણનું વર્ણન છે. તે વિષયનું સમાપન કરતાં પ્રસ્તુત ૪૯મી ગાથામાં સૂત્રકારે હિતશિક્ષા આપી છે, જે અતિસંક્ષિપ્ત છે કે– ઉક્ત સંયમ દૂષણ અને તેના પરિણામને જાણી, સમજીને બુદ્ધિમાન સાધક માયા–પ્રપંચ, ઝૂઠ–કપટનો ત્યાગ કરી, સત્યનિષ્ઠ થઈ, વફાદારીપૂર્વક સંયમ આરાધન કરે, તેમાં અણુમાત્ર પણ માયામૃષાનું આચરણ ન કરે. અધ્યયન સમાપન : શિક્ષા : सिक्खिऊण भिक्खेसणसोहिं, संजयाण बुद्धाण सगासे । ૬૦ तत्थ भिक्खुसुप्पणिहिंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि॥त्ति बेमि॥ છાયાનુવાદઃ શિવતત્વા પિપળાશુદ્ધિ, સંતાનાં વૃદ્ધાનાં સાત્ | तत्र भिक्षुः सुप्रणिहितेन्द्रियः, तीव्रलज्जो गुणवान् विहरेत् ॥ શબ્દાર્થ – સુખદ ભલી રીતે ઈન્દ્રિયોને વશમાં કરનાર તિવ્રજ = અનાચારથી અત્યંત લજ્જાવાન = ગુણવાનબિહૂ = સાધુ ગુણ = તત્ત્વના જાણનારા, આચાર્ય સંનયાન = ગીતાર્થ સાધુઓની સIR = સમીપમાંfમહેસાસહિં = ભિક્ષેષણાની શુદ્ધિને સિરિયુઝ = સારી રીતે શીખીને તત્થ = તે એષણા સમિતિના વિષયમાં વિદરિસિ = વિચરણ કરે છે િવનિ = આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ:- આ પ્રમાણે ગુરુ, આચાર્ય પાસે કે અન્ય શ્રમણો પાસેથી ભિક્ષાની ગવેષણા શુદ્ધિને સારી રીતે સમજી, ઈન્દ્રિયોને સમાધિમાં રાખનાર અનાચાર સેવનમાં અત્યંત લજ્જાવાન, ઉન્નત સંયમ ગુણોથી સંપન્ન ભિક્ષુ તપ-સંયમમાં વિચરણ કરે. વિવેચન : આ ગાથામાં સંપૂર્ણ અધ્યયનના ઉપસંહારરૂપે અંતિમ શિક્ષા વચન છે. સૂત્રકારે બંને ઉદ્દેશક યુક્ત આ પાંચમા પિંડષેણા અધ્યયનમાં ગૌચરીની ગવેષણા; ગૌચરીમાં ભ્રમણ સંબંધી અને ઘરોમાં ઊભા રહેવા સંબંધી વ્યવહારિક જ્ઞાન; આહાર કરવાની પદ્ધતિ; સચિત્ત અચિત્તનું જ્ઞાન; ગોચરી સંબંધી દૂષિત મનોવૃત્તિ અને તેનું પરિણામ; તેમજ શુદ્ધ ગવેષણાયુક્ત આહાર લેનાર શ્રમણ અને નિર્દોષ ભિક્ષાદાતા શ્રમણોપાસક, તે બંનેની સદ્ગતિ વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. એષણાની શુદ્ધિમાં જ સાધુતાની શુદ્ધિ છે. આ રીતે તેની મહત્તા સમજીને સાધુ ગીતાર્થ ગુરુ પાસે Page #299 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૫, ૬-૨: પિંડેષણા | ૨૩૯ | ભિક્ષાવિધિને શીખે અને તસાર તેનું પાલન કરે, ઇન્દ્રિયો અને મનને વશમાં રાખતાં એષણા દોષોનો ત્યાગ કરે અને સંયમ ગુણોની આરાધના કરે. તિતન્નપુર્વ –'તિવ' શબ્દનો અન્વય ના અને ગુણવં બંને સાથે થાય, તેથી તેના બે અર્થ થાય છે– (૧) તીવ્રલજ્જાવાન = અનાચાર કે દોષના સેવનમાં તીવ્ર લજ્જાવાન (૨) તીવ્ર ગુણોની એટલે ઉત્કૃષ્ટ ગુણોની આરાધના કરનાર. બીજી અપેક્ષાએ- તીવ્ર = ઉત્કૃષ્ટ, લજ્જા = સંયમ. તેથી સિબ્બલmગુણવં નો અર્થ થાય કે ઉત્કૃષ્ટ સંયમ ગુણયુક્ત, ઉત્કૃષ્ટ સંયમગુણ સંપન્ન. -: પરમાર્થ:પિડેષણારૂપ પાંચમા અધ્યયનના બે ઉદ્દેશકમાં પૂર્ણ પ્રયોગ સિદ્ધ, શરીરરૂપ પિંડનો નિર્વાહ કરવા માટે ભિક્ષા લાવવાની પ્રકૃષ્ટ પ્રક્રિયા પરમાત્માએ પ્રકાશી, ગૃહસ્થને બોજારૂપ ન બની જવાય તેની રહેમ પૂર્વક કાળજી રાખી છે. સાધકની સાધના સિદ્ધ કરવા શરીરને મોક્ષનું સાધન બનાવવાની કળા દેખાડી છે. તેને સ્વસ્થ રાખવા, પહેલી ક્રિયા માનસિક, ત્યાર બાદ કાયિક અને ત્યાર પછી વાચિક દર્શાવી છે. ભિક્ષાના સમયે કોઈપણ જાતનો લોમ-વિલોમ, ભ્રાન્તિ કે મૂછ ભાવ રાખ્યા વિના, મનના શુભભાવ સહિત સ્થિર પરિણામે ઉપાશ્રયથી બહાર ભિક્ષા લેવા માટે જવું, ચિત્ત સ્વસ્થ રાખી ગુરુદેવની આજ્ઞાથી જવું. ત્યાર પછી રસ્તામાં ચાલતાં જીવોની દયા પાળવા આંખોથી ધરતીને જોતાં ચાલવું. ગૃહસ્થના પ્રાંગણમાં પ્રવેશ કરતાં આંખોને કોઈ પણ સ્થાને નહીં ઘૂમાવતાં ફક્ત નિર્દોષ આહારની ગવેષણામાં જોડવી. કલ્પાકલ્પનો વિવેક દર્શાવવા વહોરાવનાર દાતાની સાથે સંયમપૂર્વક પ્રશાંત ભાવે વાર્તાલાપ કરવો. આ રીતે સંપૂર્ણ વિધિ ફક્ત પુદ્ગલના પ્રચયરૂપ મળેલાં કર્મજન્ય પિંડમાં ચાર પ્રકારના આહારરૂપ પિંડને પધરાવવાની દર્શાવી છે. આહાર જરામાત્ર પાત્રમાં ન રહી જાય, એક પણ કણ જીવહિંસાનું કારણ ન બને તેમ ભોજન કરવું. આમ પુષ્ટિ પામેલું શરીર પૂર્ણતયા સ્વાધ્યાય, ધ્યાન, પ્રેક્ષા, અનુપ્રેક્ષામાં જોડી જ્ઞાનપૂર્વક સમિતિ, ગુપ્તિમાં રહી સંપૂર્ણ કર્મનો ક્ષય કરવા શરીરરૂપી સાધનનો સદુપયોગ કરી,પિંડમાંથી પરમાત્માને અલગ કરતાં વિરતિમાંથી વીતરાગ બની જવું, તે આ અધ્યયનનો પરમાર્થ છે. || બીજો ઉદ્દેશક સંપૂર્ણ | I અધ્યયન-૫ સંપૂર્ણ | Page #300 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦] શ્રી દશવૈકાલિક સૂત્ર | છઠ્ઠું અધ્યયન | પરિચય જે જે * આ અધ્યયનનું નામ મહાચાર કથા છે. * ત્રીજા અધ્યયનમાં કથિત 'ક્ષુલ્લકાચાર'ની અપેક્ષાએ આ અધ્યયનમાં આચાર વિષયક વિસ્તૃત કથન હોવાથી તેનું નામ 'મહાચાર કથા' છે. ત્રીજા અધ્યયનમાં બાવન અનાચારનો નામ નિર્દેશ છે, જ્યારે આ અધ્યયનમાં અઢાર આચાર સ્થાનોના સ્વરૂપને વિવિધ દષ્ટિકોણથી સમજાવ્યું છે. જેમ કે- ત્રીજા અધ્યયનમાં ઔદેશિક, ક્રિીત આદિ દોષોના નામોનું કથન છે. આ અધ્યયનમાં તે દોષનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેને અકથ્ય વર્જન આચાર સ્થાન રૂપે દર્શાવીને કહ્યું છે કે દેશિકાદિ દોષયુક્ત આહારનું સેવન કરનાર સાધુ હિંસાની અનુમોદના કરે છે, તેથી સાધુએ તેનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે પ્રત્યેક સ્થાન અંગે વિશિષ્ટ પ્રરૂપણા છે. * 'ક્ષુલ્લકાચાર કથા'માં કેવળ ઉત્સર્ગ માર્ગથી જ અનાચારોનું કથન છે. મહાચારકથામાં અનેક વિષયોને ઉત્સર્ગ અને અપવાદ, બંને અપેક્ષાથી સમજાવ્યા છે. જેમ કે સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહીં તે ઉત્સર્ગ માર્ગ, સામાન્ય નિયમ છે; પરંતુ વૃદ્ધ, રોગી કે તપસ્વીને કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં બેસવું પડે તો આજ્ઞા લઈને બેસી શકે છે, તે અપવાદ માર્ગ છે. આ રીતે આ અધ્યયનમાં અનેક પ્રકારે વિશાળતા પ્રતીત થતી હોવાથી તેનું નામ મહા આચાર કથા = વિસ્તૃત આચારના કથનવાળું છે. * ત્રીજા અધ્યયનની રચના નિગ્રંથના અનાચારોના સંકલનરૂપ છે. જ્યારે આ 'મહાચાર કથા'ની રચના રાજાદિની જિજ્ઞાસાના સમાધાનરૂપે છે. * આ અધ્યયનમાં અઢાર આચાર સ્થાનનું નિરૂપણ છે. યથા- છ વ્રત = (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ (s) રાત્રિભોજન ત્યાગ, છકાય સંયમ = (૭) પૃથ્વીકાય સંયમ (૮) અપકાય સંયમ (૯) તેઉકાય સંયમ (૧૦) વાયુકાય સંયમ (૧૧) વનસ્પતિકાય સંયમ (૧૨) ત્રસકાય સંયમ (૧૩) અકથ્ય વર્જન (૧૪) ગૃહસ્થના વાસણમાં જમવું નહીં (૧૫) પલંગાદિ પર બેસવું નહીં (૧૬) ગૃહસ્થના ઘેર બેસવું નહીં (૧૭) અસ્નાન વ્રત (૧૮) વિભૂષા ત્યાગ. * આ અઢાર આચાર સ્થાનના નિરૂપણ દ્વારા સૂત્રકારે નિગ્રંથદશાનું આલેખન કર્યું છે. પ્રત્યેક વ્રતના કથનમાં અવ્રતના દોષો અને વ્રત પાલનના લાભ, આ રીતે વિધિ અને નિષેધ બંને પ્રકારે કથન છે. જે સાધકને વ્રત પાલન માટે પ્રેરક બને છે. * સાધ્વાચારના નિયમોને આચાર કહે છે અથવા સમ્યક ચારિત્રના પાલન માટે જે વિધિ નિયમોનું Page #301 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૬ઃ મહાચાર કથા ૨૪૧ પાલન કરાય તે આચાર છે. આચારમાં મહાવ્રતનો સમાવેશ થાય છે. પંચ મહાવ્રત તે એક ઉત્તમ આચાર * આવાઝથો ધર્મા આચારને પ્રથમ ધર્મ કહ્યો છે. સાધકની સાધ્યસિદ્ધિ આચારથી જ થાય છે. તેથી આચાર તે સાધુ જીવનનો પ્રાણ છે. * આ અધ્યયનનું બીજું નામ 'ધર્માર્થકામ' પણ મનાય છે. પરંતુ તેનો કોઈ પુષ્ટ આધાર પ્રાપ્ત થતો નથી. આ અધ્યયનની ચોથી ગાથામાં થમ્પત્થામા શબ્દ નિગ્રંથનું વિશેષણ છે. ધર્મના પ્રયોજનભૂત મોક્ષની જ કામના કરનારને ધર્માર્થકામ કહે છે. નિગ્રંથો ધર્માર્થકામ જ હોય છે અને તેના આચારનું સુવિસ્તૃત કથન હોવાથી તેનું નામ 'ધર્માર્થકામ હોય તો તે પણ યોગ્ય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી દશવૈકાલિક સૂત્ર છઠું અધ્યયન મહાચાર કથા આચાર-ગોચર સંબંધી જિજ્ઞાસા : णाणदसणसंपण्णं, संजमे य तवे रयं । गणिमागमसंपण्णं, उज्जाणम्मि समोसढं ॥ रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिया । पुच्छंति णिहुयप्पाणो, कहं भे आयारगोयरो ॥ છાયાનુવાદઃ જ્ઞાનવર્સનસમ્પન્ન, સંયને તરિ તમ્ ! गणिमागमसंपन्न, उद्याने समवसृतम् ॥१॥ राजानो राजामात्याश्च, ब्राह्मणा अथवा क्षत्रियाः । पृच्छन्ति निभृतात्मानः, कथं भवतामाचारगोचरः ॥२॥ શબ્દાર્થ -રાવાળો = રાજાઓ રાયમન્ના = રાજપ્રધાનો માળા = બ્રાહ્મણો મહુવ = અથવા વરિયા = ક્ષત્રિયવર્ગ fબદુખાળો = નિશ્ચલાત્મા, શાંત ચિત્તવાળા બાવલાપ = જ્ઞાન, દર્શનથી સંપન્ન = સંયમમાં ત = તપમાં ચં = રત મનપvi = આગમ-સિદ્ધાંતના જ્ઞાતા ૩ષ્ણાગ્નિ = ઉદ્યાનમાં મોટું બિરાજિત આ = આચાર્યશ્રીને પુછતિ = પૂછે છે જે = હે ભગવંત! જૈન સાધુઓના આકારનોયરો – આચાર–ગોચર વદ = કેવા પ્રકારના છે? ભાવાર્થ - રાજાઓ, રાજપ્રધાનો, બ્રાહ્મણો અને ક્ષત્રિયો જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમજ્ઞાની, ઉધાનમાં બિરાજીત એવા આચાર્યશ્રીને શાંત ચિત્તથી પૂછે છે કે- હે ભગવન્! આપના આચાર–પંચાચાર આદિ અને ગોચર-ભિક્ષાવૃત્તિ આદિ કેવા પ્રકારના છે? તે અમોને કૃપા કરીને કહો. વિવેચન : પ્રાચીન સમયમાં જ્યારે જૈન શ્રમણો સેંકડો કે હજારોની સંખ્યામાં સાથે રહેતા હતા ત્યારે નગરની બહાર ઉદ્યાનાદિમાં વિચરતા હતા. રાજાઓ, રાજપ્રધાનો, અમાત્યો આદિ પુરુષો પોતાના ધર્મગુરુ પ્રત્યે Page #303 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૬: મહાચાર કથા. ૨૪૩ શ્રદ્ધા ધરાવતા હતા. તેમના જીવનના મહત્ત્વના કાર્યો ધર્મગુરુની સલાહ-સૂચના લઈને કરતા હતા. તેથી તેઓ વારંવાર ધર્મગુરુઓના સમાગમમાં આવતા અને વિવિધ પ્રકારે પોતાની જીજ્ઞાસાને પ્રગટ કરતા હતા. પ્રસ્તુત ગાથાઓમાં અજ્ઞાતનામાં આચાર્યશ્રી સમક્ષ રાજાદિ દ્વારા નિવેદન કરેલી જિજ્ઞાસા છે, જેના સમાધાન રૂપે જ આ સંપૂર્ણ અધ્યયનની સંકલના છે. Tળ સળ સંપvi... –આ પ્રથમ ગાથામાં આચાર્યના ગુણોને ત્રણ શબ્દોથી સંકલિત કર્યા છે– (૧) જ્ઞાનદર્શનગુણથી સંપન્ન (૨) સંયમ અને તપમાં લીન (૩) આગમજ્ઞાની. ઉદ્યાનમાં બિરાજમાન તે આચાર્ય વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત હતા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનના ધારક હતા. અને સમ્યગુ શ્રદ્ધા સંપન્ન હતા. સંગને ય ત તે આચાર્ય પાંચ મહાવ્રત આદિ ૧૭ પ્રકારના સંયમ અને ૧૨ પ્રકારના તપમાં રત હતા, અર્થાત્ તેની સમ્યગુ આરાધના કરનાર હતા. આમ પન્ન = આગમ સંપન્ન. જે સમયમાં જે આગમ જ્ઞાન–૧૧ અંગો, ૧૪ પૂર્વ વગેરે વિધમાન હોય તેના જે વિશિષ્ટ જ્ઞાતા હોય તે આગમ સંપન્ન કહેવાય છે. જો કે જ્ઞાનદર્શન સંપન્નમાં આગમ જ્ઞાન આવી જાય છે છતાં શ્રુતજ્ઞાનની મહત્તા દર્શાવવા આગમ સંપન્ન વિશેષણ અલગ આપ્યું છે. બીજી અપેક્ષાએ એમ પણ સમજી શકાય કે જ્ઞાન, દર્શન સંપન્નતાથી સ્વયંને પ્રાપ્ત વિજ્ઞાનની મહત્તા અને આગમ સંપન્નતાથી બીજાને જ્ઞાન આપવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. ળિ :- આચાર્ય શિષ્ય ગણને પોતાની નેશ્રામાં રાખી, મોક્ષમાર્ગની આરાધના કરાવે છે. તેથી તેઓ ગણિ કહેવાય છે, તેમજ શિષ્ય સમુદાયના અધિપતિ–સ્વામી હોવાથી પણ તે ગણિ કહેવાય છે. પુછતિ ળિયખાળો- નિશ્ચલ ચિત્તથી – એકાગ્રતાથી, શાંતિથી પૂછ્યું. આ શબ્દ પ્રયોગ પ્રશ્ન પૂછનારની યોગ્યતા પ્રગટ કરે છે. ચંચળ ચિત્તથી પ્રશ્ન પૂછનારની જિજ્ઞાસા યથાર્થ હોતી નથી. જેની જિજ્ઞાસા તીવ્રતમ હોય તે જ નિશ્ચલચિત્તથી પ્રશ્ન પૂછે છે અને નિશ્ચલચિત્તથી પ્રશ્ન પૂછનાર જ સાચું સમાધાન મેળવી શકે છે. આથાર જોયો - આચાર ગોચર. તેના ભિન્ન-ભિન્ન અર્થ થાય છે. (૧) આચારનો વિષય (૨) સાધ્વાચારના અંગભૂત છ વ્રત (૩) નિયમોપનિયમ (૪) આચાર અને ગોચરને ભિન્ન ભિન્ન શબ્દ તરીકે સ્વીકાર કરતાં આચાર = જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ પાંચ આચાર છે અને ગોચર = ભિક્ષાચરી. (૫) આચાર એટલે ધર્મના મૂળભૂત નિયમો અને ગોચર એટલે સંયમ પાલનના ઇતર નિયમો કે જેના દ્વારા મૂળવ્રતોની પુષ્ટિ થાય. આચાર્ય ભગવંતનો પ્રત્યુત્તર : આચાર મહત્તા : तेसिं सो णिहुओ दंतो, सव्वभूयसुहावहो । सिक्खाए सुसमाउत्तो, आयक्खइ वियक्खणो ॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદઃ તેગ સે નિકૃત વાત:, સર્વભૂતસુહાવહઃ | शिक्षया सुसमायुक्तः, आख्याति विचक्षणः ॥ શબ્દાર્થ – frદુ = ભયથી રહિત, અસંભ્રાન્ત, શાંત ચિત્ત વંતો = ઈન્દ્રિયોને દમનાર સષ્યમૂયસુહાવો = સર્વ પ્રાણીને સુખાવહ સિવાર = ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષાથી સુHIો = સારી રીતે સંયુક્ત વિયgણો = પરમ વિચક્ષણ તો તે આચાર્ય તેfક્ષ તે રાજાદિ પ્રશ્નકર્તાઓને આયgફ = પ્રશ્નના ઉત્તરમાં કહે છે. ભાવાર્થ - ઈન્દ્રિયોનું દમન કરનાર, જીવમાત્રને સુખાકારી, નિશ્ચલ મનવાળા, શિક્ષાથી યુક્ત(આચાર સંપન્ન) તે વિચક્ષણ આચાર્ય ઉત્તર આપે છે. हंदि धम्मत्थकामाणं, णिग्गंथाणं सुणेह मे । आयारगोयरं भीम, सयलं दुरहिट्ठियं ॥ છાયાનુવાદઃ જિ ધર્માર્થમાનાં, નિત્થાનાં છુપુત ને ! __ आचारगोचरं भीम, सकलं दुरधिष्ठितम् ॥ શબ્દાર્થ – કિ = હે રાજાદિ! ધુમ્મસ્થાના = ધર્મ અર્થની કામનાવાળા, ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઇચ્છાવાળાTળ થાળ નિગ્રંથોના નીમ કઠિન, કર્મરૂપ શત્રુઓ સામે ભયંકરદૂહિટ્ટિય = સર્વ સામાન્ય જનો દ્વારા વહન કરવામાં દુષ્કર સન્ન = સમગ્ર, સંપૂર્ણ આયારોથ = આચાર–ગોચરને એ = મારી પાસેથી સુદ = સાંભળો. ભાવાર્થ – આચાર્ય કહે છે– હે શ્રોતાઓ ! ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઇચ્છાવાળા નિગ્રંથોના અતિ કઠિન અને સામાન્યજનો માટે દુષ્કર ગણાતા એવા સંપૂર્ણ આચાર–ગોચરનું હું સંક્ષેપમાં વર્ણન કરીશ. તે વર્ણન મારી પાસેથી શાંતચિત્તે સાંભળો. णण्णत्थ एरिसं वुत्तं, जं लोए परम दुच्चरं । विउलट्ठाणभाइस्स, ण भूयं ण भविस्सइ ॥ છાયાનુવાદઃ નાચદમુક્તિ, યજ્ઞો પરમધુરમ્ | विपुलस्थानभागिनः, न भूतं न भविष्यति ॥ શબ્દાર્થ – ૩ળી = જૈન શાસનથી ભિન્ન અન્ય મતોમાં જ સિં ગુd = આ પ્રમાણે ઉચ્ચ આચારનું કથન નથી = જે નો લોકમાં પરમધુશ્વર = અત્યંત દુષ્કર છે, જેનું પાલન કરવું કઠિન છે એવા વિડતાળમાફસ = વિપુલ સ્થાનને ભજનારા, મોક્ષની સાધના કરનારા સાધુઓનો આચાર Page #305 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૪૫ જ પૂર્વ = અન્ય મતમાં ગતકાળમાં ન હતો ભવિ = આગામી કાળમાં હશે નહિ. ભાવાર્થ:- લોકમાં આ પ્રકારના અત્યંત દુષ્કર આચારનું કથન નિગ્રંથ દર્શન સિવાય અન્યત્ર નથી. મોક્ષની આરાધના કરનારાઓ માટે આ પ્રકારનો આચાર અન્યદર્શનોમાં અતીતમાં કહેવાયો નથી અને ભવિષ્યમાં કહેવાશે પણ નહીં, ઉપલક્ષણથી વર્તમાન કાળમાં પણ છે નહિં. सखुङगवियत्ताणं, वाहियाणं च जे गुणा । अखंडफुडिया कायव्वा, तं सुणेह जहा तहा ॥ છાયાનુવાદઃ સશુલ્તવ્યસ્તાના, વ્યાધિતાના વ ચે મુળી: अखण्डास्फुटिताः कर्तव्यास्तान् श्रृणुत यथातथा ॥ શબ્દાર્થ -ને = જે મુખT = ગુણો અર્થાત્ નિયમો સહુ વિચાઈ = સર્વે આબાલ વૃદ્ધોને વાદિયા = રોગીઓને વ = નિરોગીને અડડયા = અખંડ અને અસ્ફટિતરૂપે અર્થાત્ સર્વથા વિરાધના રહિત છેTયબ્બા = ધારણ કરવા જોઈએ, પાલન કરવા જોઈએ તે = તે નિયમો ગરા = જેમ છે તહીં = તેમ મારી પાસેથી સુખદ = સાંભળો. ભાવાર્થ:- બાલ, વૃદ્ધ, રોગી કે નિરોગી સર્વ મુમુક્ષુ સાધકોએ, જે ગુણોની આરાધના અખંડિત અને અસ્ફટિતરૂપે કરવી જોઈએ; તેને તમે યથાર્થરૂપે સાંભળો. વિવેચન : પ્રસ્તુત ગાથાઓ આચાર કથનની પૂર્વભૂમિકા રૂપ છે. જેમાં સૂત્રકારે નિગ્રંથાચારની કઠિનતા તેમજ અલૌકિકતાને પ્રદર્શિત કરી છે. જે રાજાદિને આચારનું સ્વરૂપ સાંભળવા માટે પ્રેરક બને છે. તેસિં સો ળિદુઓ:- આચારનું સ્વરૂપ કહેનાર આચાર્ય ભગવંત સ્વયં આચારની મૂર્તિ છે. આચારનું જીવંત સ્વરૂપ છે. તેઓશ્રીનો પરિચય સૂત્રકારે પાંચ ગુણો દ્વારા આપ્યો છે. (૧) gિો = નિશ્ચલ ચિત્ત. શાંત અને એકાગ્રચિત્તવાળા. (૨) સંતો = ઇન્દ્રિયોનું દમન કરનાર. (૩) ધ્વમૂયસુહાવો = પ્રાણી માત્ર માટે સુખાકારી. (૪) જિલ્લા સમાતો = સૂત્ર અને અર્થના અભ્યાસ રૂપ શિક્ષા ગ્રહણ અને આચારનું પાલન અને અનાચારના ત્યાગથી રૂ૫ આસેવન શિક્ષાથી યુક્ત. અર્થાત્ આચાર નિષ્ઠ. (૫) વિયgો = સમયાનુસાર યથોચિત વ્યવહારમાં કુશળ; એવા ગુણ સંપન્ન તે આચાર્ય ભગવંત હતા જેઓ પાસે રાજાદિ લોકોએ જિજ્ઞાશા પ્રકટ કરી. ભીમં, કુલિં :- આ બે શબ્દો દ્વારા ચોથી ગાથામાં નિગ્રંથાચારની કઠિનતાને પ્રદર્શિત કરી છે– (૧) જે આચાર નિયમોને સાંભળતાં જ સામાન્ય જનને કંપારી છૂટે, હૃદય હચમચી જાય, તેવા કઠોર આચાર નિયમો માટે ભીમ શબ્દ ઉપયુક્ત છે. યથા– સમગ્ર દેશનું હાથથી લુંચન કરવું, જીવનપર્યત પાદ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪s | શ્રી દશવૈકાલિક સત્ર વિહાર અર્થાતુ વાહનનો ઉપયોગ ન કરવો, મેલ પરીષહ સહન કરવો, નવવાડ સહિત બ્રહ્મચર્યપાલન, રાત્રિમાં સંપૂર્ણ આહાર પાણીનો ત્યાગ, સૂક્ષ્મતમ અહિંસા પાલન, અલ્પ ઉપકરણ રાખવા અને પૈસાનો ત્યાગ વગેરે. (૨) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ,ગવેષણાના નિયમો, ભાષાવિવેક, પ્રતિલેખન, પ્રમાર્જન (જરૂરી થાય ત્યારે પોંજીને બેસવું ચાલવું) મલ–મૂત્ર પરિષ્ઠાપન(ત્યાગવા)નો વિવેક વગેરેનું જીવનપર્યત આચરણ કરવું તે સામાન્યજનને માટે અત્યંત મુશ્કેલ હોવાથી તે દુધિષ્ઠિત કહેવાય છે. અનાદિકાલથી જીવને પૌલિક સુખનો અનુરાગ હોય છે, જ્યારે આચાર પાલનમાં પૌગલિક સુખની ઇચ્છાનો ત્યાગ કરવો પડે છે; તેથી જ જન સામાન્યને અથવા સત્વ રહિત જીવોને આચાર પાલન મુશ્કેલ બની જાય છે. |UMલ્થ સિં... - પાંચમી ગાથામાં નિગ્રંથાચારનું અલૌકિક મહત્ત્વ પ્રદર્શિત કર્યું છે. મોક્ષ પ્રાપ્ત કરાવનાર એવો ઉત્તમ, પવિત્ર, સચોટ, સત્ય, માર્ગ સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ પ્રદર્શિત કર્યો છે. આ કોઈ સ્વયંની અતિશયોક્તિયુક્ત પ્રશંસા માત્ર નથી પરંતુ વાસ્તવિકતાનું પ્રકટીકરણ છે. કારણ કે આ પ્રકારે તે આચારમાં સૂક્ષ્મતમ અહિંસા, વિવેકયુક્ત વચન વ્યવહાર અને સરળ, નિષ્કપટ સંપૂર્ણ જીવન વ્યવહાર છે. તેમાં વિષય, કષાય, ઇન્દ્રિય પોષણ કે મનની સ્વચ્છંદતાને કિંચિત્ માત્ર સ્થાન નથી જે આચારનું પાલન રાગદ્વેષનો નાશ કરી વીતરાગ દશાની પ્રાપ્તિ કરાવે છે, સાધકની શુદ્ધિ અને સિદ્ધિ કરાવે છે. જેમાં સ્વરક્ષા સાથે સર્વ જીવ રક્ષાનો મહત્તમ આશય સમાયેલો છે. તે આચારનો ઉત્તમ તેવો માર્ગ તીર્થકરોએ સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી જ દર્શાવેલ છે; માટે તે માર્ગ લોકમાં અનુપમ અને અદ્વિતીય છે; તેથી જ ગાથામાં [UUાલ્ય રિસે તુરં; ન મૂવું જ વિસ, જેવા શબ્દોનો પ્રયોગ થયા છે; તે ઉપયુક્ત છે અને કસોટી કરતાં સત્ય સિદ્ધ થાય છે. આ પ્રકારના આચારનું કથન અન્યત્ર ક્યાંય નથી, એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં થશે પણ નહીં. આ નિગ્રંથાચાર ત્રિકાલ શાશ્વત છે. આચારની અલૌકિકતાના કથન પછી આ છઠ્ઠી ગાથામાં સૂત્રકારે આચાર પાલનના અધિકારીનું કથન કર્યું છે. સહુ . - નિગ્રંથાચાર આબાલ વૃદ્ધ, સરોગી નિરોગી સર્વ અવસ્થાવાળાઓને ઉપયોગી, આદરણીય, અવશ્ય કરણીય તાત્પર્ય એ છે કે આ અધ્યયનમાં કહેવાશે તે અઢાર આચાર નિયમો પ્રાયઃ સર્વ સાધકોને અસ્મલિત(અખંડિત) રૂપે પાલન કરવા આવશ્યક છે. આત્મકલ્યાણ સાધના માટે તે સર્વ આચાર નિયમ પૂર્ણ હિતાવહ છે. ક્ષુલ્લક એટલે બાલક, જે શારીરિક અને માનસિક શક્તિથી અપરિક્વ હોય. તે વિયર એટલે વયોવૃદ્ધ, જે શારીરિક અને માનસિક શક્તિથી પરિપક્વ હોય. રોગી કે નિરોગી પ્રત્યેક વ્યક્તિને આચારનું પાલન કરવું આવશ્યક છે. પ્રભુના શાસનમાં આબાલવૃદ્ધ માટે અને રોગી કે નિરોગી માટે આ અધ્યયનમાં રાજમાર્ગરૂપ સમાન નિયમો છે, જે મોક્ષ સાધનામાં અતિ આવશ્યક છે. આપવાદિક પરિસ્થિતિના નિયમો જુદા હોય છે, તે યથા પ્રસંગે આગમમાં કહેવાયા છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.૬ : મહાચાર કથા धम्मत्थकामाणं णिग्गंथाणं ઃ– ધર્મના અર્થ–પ્રયોજનભૂત મોક્ષની કામના કરનારા. જે વ્યક્તિને અન્ય કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી, એક માત્ર મોક્ષની જ કામના છે, તે આચારરૂપ ધર્મનું પાલન કેવળ મોક્ષના લક્ષે જ કરે છે. તેવા બાહ્ય અને આત્યંતર ગ્રંથીથી રહિત શ્રમણ નિગ્રંથો આ નિગ્રર્થાચારના અધિકારી છે. આટલી ઉત્થાનિકા—ભૂમિકા છ ગાથાઓમાં બાંધ્યા પછી હવે વિષય સ્વરૂપ સાતમી ગાથાથી આચાર્ય મહારાજ કહે છે. અઢાર આચાર સ્થાન : दस अट्ठ य ठाणाइं, जाई बालोवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताओ भस्सइ ॥ છાયાનુવાદ : શાષ્ટૌ ચ સ્થાનાનિ, યાનિ વાતોઽપરાતિ । तत्रान्यतरे स्थाने, निर्ग्रथत्वाद् भ्रश्यति ॥ ૨૪૭ = શબ્દાર્થ:- વલ અદુ- અઢાર ગળાડું = આચાર સ્થાન, નિગ્રંથાચાર જ્ઞરૂં = જેમાં વાતો – બાલ સાધક નબળા સાધક, અજ્ઞાની પ્રાણી અવરન્દ્ગદ્ = વિરાધના કરે, વિપરીત આચરણ કરે તત્ત્વ = તે અઢાર સ્થાનમાંથી અળયરે ઢાળે - કોઈપણ આચાર સ્થાનની બિનંથત્તાઓ - સંયમથી, નિગ્રંથપણાથી મસ્તક્ = ભ્રષ્ટ થાય છે, સ્ખલિત થાય છે. = ભાવાર્થ:- નિગ્રંથાચારના અઢાર સ્થાનો છે. તેમાંથી કોઈપણ આચાર સ્થાનની વિરાધના કરનાર બાલ સાધક સંયમથી સ્ખલિત થાય છે અર્થાત્ તેનો સંયમ અતિચાર કે અનાચાર દોષ યુક્ત થઈ જાય છે. वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक णिसेज्जा य, सिणाणं सोहवज्जणं ॥ છાયાનુવાદ : વ્રતષ જાયષ, અલ્પો વૃત્તિમાનનમ્ । पर्यङ्को निषद्या च, स्नानं शोभावर्जनम् ॥ ८ શબ્દાર્થ:- વયછ = છ વ્રત યછ = ષટ્કાય અપ્પો = અકલ્પનીય પદાર્થ, દોષયુક્ત પદાર્થ િિહમાયળ = ગૃહસ્થોના પાત્રોમાં ભોજન કરવું લિવં = પલંગ પર બેસવું પિક્ષેન્ના - ગૃહસ્થના ઘેર બેસવું સિગાળ = સ્નાન સોહવપ્ન" = શરીરની શોભાનો સર્વથા ત્યાગ કરવો. = ભાવાર્થ:- તે અઢાર સ્થાનો આ પ્રમાણે છે– (૧–૬) પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિભોજન ત્યાગ. તેમ છ વ્રતોનું પાલન કરવું, (૭–૧૨) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયરૂપ ષટ્કાય Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ | શ્રી દશવૈકાલિક સૂત્ર જીવોની દયા પાળવી, યતના કરવી, (૧૩) અકથ્ય આહાર–પાણી આદિ ન લેવાં, (૧૪) ગૃહસ્થના વાસણમાં જમવું નહીં, (૧૫) પલંગ વગેરે સાધનોનો ઉપયોગ કરવો નહીં, (૧૬) ગૃહસ્થના ઘેર બેસવું નહીં, (૧૭) સ્નાન કરવું નહીં, (૧૮) શરીરની શોભા, શૃંગાર, વિભૂષા કરવી નહીં. વિવેચન : પ્રસ્તુત બે ગાથામાં સૂત્રકારે નિગ્રંથાચારનું વર્ણન પ્રારંભ કરતાં અઢાર સ્થાનોની મહત્તા સ્થાપિત કરી તેનાં નામ દર્શાવ્યા છે. અક:- અહીં ગાથાના અનુપ્રાસ માટે અઢાર શબ્દનો પ્રયોગ ન કરતાં જ અટ્ટ શબ્દપ્રયોગ છે. તે અઢાર આચાર સ્થાન આ પ્રમાણે છે. છ વ્રત (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ (૬) રાત્રિ ભોજન ત્યાગ. છકાય સંયમ- (૭) પૃથ્વીકાય સંયમ (૮) અપકાય સંયમ (૯) તેઉકાય સંયમ (૧૦) વાઉકાય સંયમ (૧૧) વનસ્પતિકાય સંયમ (૧૨) ત્રસકાય સંયમ (૧૩) અકલ્પનીય પદાર્થોનો ત્યાગ (૧૪) ગૃહસ્થના પાત્રમાં ભોજન ત્યાગ (૧૫) પલંગ આદિ પર બેસવાનો ત્યાગ (૧૬) ગૃહસ્થના ઘેર બેસવાનો ત્યાગ (૧૭) સ્નાન ત્યાગ (૧૮) વિભૂષા ત્યાગ. આ સર્વ સ્થાનોનું સ્પષ્ટીકરણ હવે પછીની ગાથાઓમાં છે. જિત્તા મસ - આચાર પાલનની અખંડતામાં જ સાધુતાની અખંડતા રહે છે. તેથી પ્રારંભની આ ગાથામાં જ શાસ્ત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે સૂત્રોક્ત એક પણ આચાર સ્થાનમાં અલના કે વિરાધના થાય તો તે શ્રમણની સાધુતા ખંડિત થાય છે. મત્સ શબ્દ એક દેશ ખંડના, અલના માટે પ્રયુક્ત છે તેમ સમજવું જોઈએ. પ્રથમ આચાર સ્થાન : અહિંસા : तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं । अहिंसा णिउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥ છાયાનુવાદઃ ત્રેવં પ્રથમં સ્થાન, મહાવીરે શિતમ્ ! अहिंसा निपुणेन दृष्टा, सर्वभूतेषु संयमः ॥ શબ્દાર્થ-તસ્થિમં તે અઢાર સ્થાનમાંથી પસં = પ્રથમઢીમાં સ્થાન મહાવીરેખ = ભગવાન મહાવીર સ્વામીએ સિકં = ઉપદેશિત કરેલ હિંસા = જીવ દયા ૩ = નિપુણા, કુશળ gિ = દેખાડી છે, દર્શાવી છે સવ્વપૂર્ણ = સર્વ પ્રાણીઓના વિષયમાં નમો = સંયમ રાખવો. ભાવાર્થ:- તત્ત્વ નિરૂપણમાં કુશલ ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ આ અઢાર સ્થાનમાંથી પ્રથમ સ્થાને અહિંસાને દર્શાવી છે. સર્વ જીવો પ્રતિ સંયમ રાખવો તે જ અહિંસા છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા . ૨૪૯ जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, ण हणे णो वि घायए ॥ છાયાનુવાદ: યાવન્તો તો પ્રાણT:, ત્રસાદ અથવા સ્થાવર: | तान् जाननजानन् वा, न हन्यात् नो अपि घातयेत् ॥ શબ્દાર્થ –નો લોકમાં નાવતિ = જેટલા, તે = તે સર્વજીવોને નાળના ના = જાણતાં કે અજાણતાં જ હ = સ્વયં હણે નહિં નો વિ પથ = બીજા પાસે હણાવે નહિ. ભાવાર્થ – સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતાં કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ કે હણનારને અનુમોદે પણ નહીં. सव्वे जीवा वि इच्छंति, जीविठं ण मरिज्जिङ । तम्हा पाणिवहं घोरं, णिग्गंथा वज्जयंति णं ॥ છાયાનુવાદઃ સર્વે નવા અપચ્છન્તિ, કવિતું મર્તના तस्मात् प्राणिवधं घोरं, निर्ग्रन्था वर्जयन्ति णं ॥ શબ્દાર્થ – સળેવ = સર્વે નવા = જીવો જીવિવું = જીવવાની ફઋતિ = ઇચ્છા કરે છે જ મ૪િ = મરવાની કોઈ ઇચ્છા કરતા નથી તન્હા = તે માટે શિકથા = નિરૈન્ય, સાધુ વોરં = ભયંકર, જીવોને દુઃખકારી પવિ૬ = પ્રાણીવધને લmયંતિ = વર્જન કરે છે, ત્યાગ કરે છે i = વાક્યાલંકાર માટે છે. ભાવાર્થ - જગતના નાના કે મોટા સર્વે જીવો જીવનને ઈચ્છે છે, કોઈ પણ પ્રાણી મૃત્યુને ઈચ્છતું નથી. માટે શ્રમણ નિગ્રંથો પ્રાણીઓને દુઃખકારી એવા પ્રાણી વધનો સર્વથા ત્યાગ કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં અહિંસા વ્રતનું સ્વરૂપ અને હિંસા ત્યાગનું કારણ નિરૂપિત કર્યું છે. fo૩ – નિપુણ શબ્દથી તૃતીયા એકવચનમાં ૩િ શબ્દ થયો છે. આ ગાથામાં મહાવીરેખ શબ્દ તૃતીયાત છે, તેના વિશેષણ રૂપ આ શબ્દ છે. તેનો અર્થ થાય છે કે- તત્ત્વ નિરૂપણમાં કુશલ એવા પ્રભુ મહાવીર. વ્યાખ્યાઓમાં આ શબ્દને અહિંસાનું વિશેષણ માની વૈકલ્પિક અર્થ કરેલ છે. પ્રાકૃત કોશોમાં આ શબ્દના અર્થ નિપુણ, હોશિયાર, ચતુર; તેમજ કર્યા છે. પ્રત્યેક દાર્શનિકોએ અહિંસા પરમો ધર્મ તે સિદ્ધાંતને સ્વીકાર્યો હોવા છતાં તેમના આચાર Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી દશવૈકાલિક સૂત્ર નિયમોમાં અહિંસાનું પૂર્ણપણે (સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે) પાલન થતું નથી. જ્યારે પ્રભુ મહાવીરના સિદ્ધાંતોમાં તેનું પૂર્ણપણે પાલન થઈ શકે તેવા આચારોનું વિધાન છે. જેમ કે– અહિંસા મહાવ્રતના પાલન માટે જ માધુકરી વૃત્તિથી આહારની પ્રાપ્તિ, ઈર્ષા સમિતિપૂર્વક ગમન, ભાષા વિવેક, રાત્રિભોજન ત્યાગ વગેરે. આ રીતે પ્રભુ મહાવીરનો અહિંસા સંબંધી ઉત્તમોત્તમ કોટિનો શુદ્ધ આચાર છે. સવ્વપૂરૂં સંગમો:- અહિંસા પાલન માટે સંયમ અનિવાર્ય છે. અહિંસાનું આચારાત્મક સ્વરૂપ સંયમ છે. તે સંયમનો આધાર સર્વભૂત અર્થાત્ સર્વ પ્રાણી છે. તેમજ તેના ભેદ-પ્રભેદને યથાર્થરૂપે જાણીને તે સર્વ જીવો પ્રતિ સંયમભાવ રાખવો, તેની દયા પાળવી; તે જ અહિંસા છે. આ રીતે અહિંસા અને સંયમ બને ભાવો પરસ્પર સાપેક્ષ છે. IS SIM :- અહિંસાના સ્વરૂપને સમજીને મનિ જાણતાં કે અજાણતાં બંને પ્રકારની હિંસાનો ત્યાગ કરે. (૧) જાણતાં એટલે સંકલ્પ પૂર્વકની હિંસાનો મુનિ ત્યાગ કરે, તેમજ (૨) અજાણતાં એટલે અયતના, અવિવેકથી થતી હિંસાનો પણ મુનિ ત્યાગ કરે. આ રીતે મુનિ સદા યતના અને વિવેકપૂર્વક દરેક પ્રવૃત્તિ કરે. બે નવા વિકૃતિ... – આ ગાથામાં હિંસા ત્યાગનું કારણ દર્શાવ્યું છે. સર્વ જીવોજીવવાને ઈચ્છે છે. સર્વ જીવોને મરણ અત્યંત દુઃખરૂપ લાગે છે. મૃત્યુનું નામ સાંભળતા જ તે કંપિત થઈ જાય છે અર્થાત્ મૃત્યુને કોઈ ઇચ્છતું નથી. તેથી સંયમી સાધકોએ સર્વ જીવોને આત્મ સમાન જાણીને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે અહિંસાના પ્રાધાન્યને સ્વીકારી સાધુ યાવજીવન સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરે છે. બીજું આચાર સ્થાન : મૃષાવાદ ત્યાગ : अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं ण मुसं बूया, णो वि अण्णं वयावए ॥ છાયાનુવાદઃ આત્માર્થ પાર્થ વા, શોભા ય વા ભાદ્ हिंसकं न मृषा ब्रूयात्, नो अप्यन्यं वादयेत् ॥ શબ્દાર્થ – મખણ = પોતાના માટે પર = બીજાના માટે જોતા = ક્રોધથી ન વા = અથવા કથા = ભયથી હિંસ = પરપીડાકારી મુસં = અસત્ય ન બૂથ = સ્વયં બોલે નહિ પણ વિ = બીજાને પણ જો વયોવર = બોલાવે નહિ. ભાવાર્થ- સંયમી પોતાના સ્વાર્થ માટે કે અન્ય માટે, ક્રોધથી અથવા ભયથી ઉપલક્ષણથી માન, માયા, લોભ, હાસ્ય વગેરે કોઈપણ કારણથી પરને પીડા ઉત્પન્ન કરે તેવી હિંસાજનક અસત્ય ભાષા બોલે નહિ, બીજા પાસે બોલાવે નહિ અને બીજા કોઈ બોલતા હોય તો તેને અનુમોદન પણ આપે નહિં. मुसावाओ उ लोगम्मि, सव्वसाहूहि गरहिओ । अविस्सासो य भूयाणं, तम्हा मोसं विवज्जए । १२ Page #311 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૬: મહાચાર કથા ૨૫૧ | છાયાનુવાદઃ કૃપાવાવષ્ય તો, સર્વસાધુપતિઃ अविक्तास्यश्व भूतानां, तस्मान्मृषावादं विवर्जयेत् ॥ શબ્દાર્થ - મુલાવા ૩ = મૃષાવાદ નોનિ = લોકમાં સવ્વસાહૂ = સર્વ સાધુઓ વડે દિ = ગહિત છે, નિંદાયેલ છે ભૂયા = પ્રાણીમાત્રનો વિસ્તારો = અવિશ્વસનીય થાય છે તષ્ઠા= તે માટે મોક્ષ = મૃષાવાદને વિવાર = પૂર્ણ રૂપે છોડી દે, ત્યાગ કરે. ભાવાર્થ – આ લોકમાં મૃષાવાદ સર્વ સાધુ પુરુષો દ્વારા નિંદિત છે, અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવો માટે અવિશ્વાસનું પાત્ર બની રહે છે; માટે મુનિ અસત્યનો સર્વથા ત્યાગ કરે. વિવેચન : પ્રસ્તુત બે ગાથામાં મૃષાવાદના કારણ અને તેના પરિણામનું કથન કરીને તેનો ત્યાગ કરવાનું સૂચન છે. અપ્રજ્ઞા પટ્ટા... - આ ગાથામાં અસત્ય ભાષણના વિવિધ કારણો દર્શાવ્યા છે; તે આ પ્રમાણે છે(૧) વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે અસત્ય ભાષણ કરે છે. (૨) અન્ય વ્યક્તિના મોહથી કે લાગણીથી વ્યક્તિ અસત્ય ભાષણ કરે છે. (૩) ક્રોધાદિ કષાયને વશ થઈ જીવ અસત્ય ભાષણ કરે છે. મૂળપાઠમાં એક ક્રોધ શબ્દ છે પરંતુ ચારે ય કષાય અસત્ય ભાષણમાં કારણ બની શકે છે. માટે ઉપલક્ષણથી અહીં ચારે ય કષાય સમજી લેવા જોઈએ. (૪) ભયને આધીન થઈને વ્યક્તિ ન ઇચ્છતાં પણ અસત્ય બોલી જાય છે. ભય શબ્દથી હાસ્યાદિનું ગ્રહણ પણ સમજી લેવું જોઈએ. મુરાવાઓ ૩ સોમ:- આ ગાળામાં સૂત્રકારે મૃષાવાદના પરિણામનું દર્શન કરાવી તેના ત્યાગની પ્રેરણા આપી છે. (૧) સર્વ ધર્મોમાં સર્વ સિદ્ધાંતોમાં સર્વ ઋષિ અને મહર્ષિઓએ અસત્ય ભાષણની નિંદા કરીને તેના ત્યાગનું સૂચન કર્યું છે. (૨) અસત્ય ભાષણ કરનાર વ્યક્તિ સર્વત્ર અવિશ્વસનીય બની જાય છે, ક્યાંય તેની પ્રતિષ્ઠા થતી નથી. તેથી સાધુ સર્વ પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરે. કોધાદિથી થતાં મૃષાવાદનાં ઉદાહરણોઃ- (૧) ક્રોધથી અસત્ય- જેમ કે દાસ ન હોવા છતાં કોઈને 'તું દાસ છે એમ કહેવું, (૨) માનથી અસત્ય–જેમ કે અબહુશ્રુત હોવા છતાં પણ સ્વયંને બહુશ્રુત, શાસ્ત્રજ્ઞ અથવા પંડિત માનવું, કહેવું, લખવું (૩) માયાથી અસત્ય-જેમ કે ભિક્ષાચર્યા માટે જવું ન પડે તે આશયથી કહે કે મારા પગમાં બહુ દુઃખે છે. (૪) લોભથી અસત્ય-સરસ ભોજનની પ્રાપ્તિના લોભથી એષણીય (ગ્રહણ કરવા યોગ્ય) નીરસ ભોજનને અનેષણીય કહેવું (૫) ભયથી અસત્ય-દૂષિત આચરણ કરીને પ્રાયશ્ચિત્તના ભયથી તેનો સ્વીકાર ન કરવો, અસ્વીકાર કરવો (૬) હાસ્યવશ અસત્ય-હાંસી અથવા કુતૂહલવશ અસત્ય બોલવું કે લખવું. સત્યની આરાધના વિના શેષ વ્રતોનું મહત્વ રહેતું નથી. બૌદ્ધ ધર્મ કથિત પાંચ શિક્ષાપદોમાં પણ Page #312 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર મૃષાવાદ પરિહારને અધિક મહત્ત્વપૂર્ણ વ્રત માન્યું છે અને કહ્યું છે કે તેની આરાધનાવિના અન્ય શિક્ષાપદોની આરાધના સંભવતી નથી. १५ ત્રીજું આચાર સ્થાન : અદત્તાદાન ત્યાગ : चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । १४ दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ तं अप्पणा ण गिण्हंति, णो वि गिण्हावए परं । अण्णं वा गिण्हमाणंपि, णाणुजाणंति संजया ॥ છાયાનુવાદઃ વિત્તવવત્ત વા, અન્ય વા ય વા વદુ ! दन्तशोधनमात्रमपि, अवग्रहे अयाचित्वा ॥१४॥ तदात्मना न गृह्णन्ति, नापि ग्राह्यन्ति परम् । अन्यं वा गृह्णन्तमपि, नानुजानन्ति संयताः ॥१५॥ શબ્દાર્થ-વિત્તમંત = સચેતન પદાર્થ જd = અચેતન પદાર્થ મળ્યું વ = અલ્પ પરિમાણમાં, અલ્પ મૂલ્યવાન ગ વ = અથવા વૈદું = અધિક પ્રમાણમાં બહુ મૂલ્યવાનું પદાર્થ વંતસોળમિત્ત fપ = દાંત ખોતરવાની સળીમાત્ર પણ ૩પતિ = તે વસ્તુની આજ્ઞા, જે ગૃહસ્થના અધિકારમાં હોય તેની આજ્ઞા મના = યાચના કર્યા વિના સંજય = સાધુ સં = તે અદત્ત પદાર્થોને પ્યા જિનિ - સ્વયં ગ્રહણ કરે નહીં જ પુર વિશ્વવિઘ = અન્ય પાસે પણ ગ્રહણ કરાવે નહિં વા = તથા અs = અન્ય શબ્દમાળ = ગ્રહણ કરતાં હોય તેમાં બાપુનાળતિ = રૂડું જાણે નહીં. ભાવાર્થ – કોઈપણ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, અલ્પ હોય કે બહુ પ્રમાણમાં હોય, દાંત ખોતરવાની સળી પણ હોય; તે વસ્તુ માલિકની આજ્ઞા વિના મુનિ સ્વયં ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન પણ આપતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુના ત્રીજા મહાવ્રતની સૂક્ષ્મતાનું દર્શન છે. જે મહાપુરુષોએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તેવા સંપૂર્ણ નિષ્પરિગ્રહી સાધુને માટે પોતાની માલિકીમાં ન હોય તેવી કોઈ પણ વસ્તુ આજ્ઞા વિના લેવી તે ચોરી છે. સૂત્રકારે દાંત ખોતરવાની સળીનું કથન કરીને નાની કે નજીવી વસ્તુ પણ આજ્ઞા વિના ન લેવાનું કથન કર્યું છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા | ૨૫૩] ચિત્તસંતત્તિ વા - આ ગાથામાં ગ્રાહ્ય પદાર્થોના પ્રકાર દર્શાવ્યા છે– (૧) મુનિને માટે સચિત્ત વસ્તુ અગ્રાહ્ય જ છે. પરંતુ સચિત્ત-શિષ્ય આદિ ગ્રાહ્ય છે. મુનિ તેના માતા પિતાની આજ્ઞા વિના કોઈને દીક્ષા આપીને શિષ્ય બનાવી શકતા નથી. આજ્ઞાવિના દીક્ષા આપવી તે સચિત્ત અદત્ત-ચોરી છે. આજ્ઞાપૂર્વક જ તેને સ્વીકારી શકે છે. (૨) અચિત્ત પદાર્થ વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ મુનિને ગ્રાહ્ય છે; તે પણ ગૃહસ્થ દ્વારા પ્રદત્ત હોય, તેની આજ્ઞા હોય ત્યારે જ ગ્રહણ કરાય છે. (૩–૪) સ, કહ્યું- આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) વસ્તુ કદમાં નાની-મોટી હોય (૨) માત્રામાં તથા પ્રમાણમાં અલ્પ કે વધુ હોય (૩) મૂલ્યમાં અલ્પ મૂલ્યવાળી કે વધુ મૂલ્યવાળી હોય; તે સર્વ તેના સ્વામીની આજ્ઞા લઈને કે તેઓ આપે તો જ ગ્રહણ કરાય છે. આ સર્વ બાબતનું સમાપન કરતાં ગાથાના ત્રીજા ચરણમાં સૂત્રકારે ઉદાહરણ આપીને સ્પષ્ટ કર્યું છે કે દાંત ખોતરવાની સળી કે તણખલું પણ આજ્ઞા વિના મુનિ ગ્રહણ કરી શકતું નથી. આ અચૌર્ય મહાવ્રતનું આચરણ છે. તેનું દરેક સાધુ-સાધ્વીઓએ પાલન કરવું અનિવાર્ય છે. ૩૧Tદ્દસિ અગાથા :- ૩Tહંસિ = અવગ્રહના વિષયમાં, પદાર્થના વિષયમાં અગા = યાચના કર્યા વગર. જેના અધિકારમાં વસ્તુ હોય તેની પાસે યાચના કર્યા વગર કે તેની આજ્ઞા લીધા વગર મુનિ તે વસ્તુને ગ્રહણ કરે નહીં. १६ ચોથું આચાર સ્થાન : અાચર્ય ત્યાગ : अबंभचरियं घोरं, पमायं दुरहिट्ठियं । णायरंति मुणी लोए, भेयाययणवज्जिणो ॥ છાયાનુવાદઃ બ્રહ્મચર્ય ઘોર, પ્રમાદં પુરધિષ્ઠિતમ્ | नाचरन्ति मुनयो लोके, भेदायतनवर्जिनः ॥ શાર્થઃ- એવા યાવનો - સંયમનો ભેદ કરાવે તેવા સ્થાનને ત્યાગનાર મુળ = મુનિ તો = લોકમાં રહ્યા છતાં પણ દૂરરિક્રિય = દુઃસેવ્ય, અનાચરણીય પમાયું = પ્રમાદ ભૂત યોર = કષ્ટદાયક પરિણામી, ભયંકર અવંમરિયું = અબ્રહ્મચર્યનું નથતિ = આચરણ કરતા નથી. ભાવાર્થ- સંયમનો ભેદ(ભંગ) કરાવે તેવા પાપ સ્થાનોથી દૂર રહેનારા મુનિજનો લોકમાં અનાચરણીય કહેવાતા, પ્રમાદના સ્થાનભૂત અને મહા દુઃખદાયી પરિણામવાળા એવા અબ્રહ્મચર્યનું આચરણ કરતા નથી. मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं, णिग्गंथा वज्जयंति णं ॥ છાયાનુવાદઃ મૂનમેતઉથર્નશ, મહાવોસમુઠ્ઠમ્ | तस्मान्मैथुनसंसर्ग, निग्रंथा वर्जयन्ति णं ॥ १७ Page #314 -------------------------------------------------------------------------- ________________ | ૨૫૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ – મદમસ = અધર્મનું મૂi = મૂળ છે મહાવો સમુર્ય = મહાદોષોને ઉત્પન્ન કરનાર છે, મહાન દોષોનો ભંડાર છે તફા = તેથી fણાથી = નિગ્રંથ અર્થ = આ મેદુખસ = મૈથુનના સંસર્ગને વાતિ = છોડી દે છે. ભાવાર્થ:- અબ્રહ્મચર્ય અધર્મનું એટલે પાપોનું મૂળ છે અને મહાન દોષોને ઉત્પન્ન કરનાર છે. માટે નિગ્રંથ મુનિઓ મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં અબ્રહ્મચર્યના દોષોનું નિરૂપણ કરીને નિગ્રંથ મુનિઓ માટે તેને સર્વથા ત્યાજ્ય(છોડવા યોગ્ય કહ્યું છે. બહાચર્ય :- બ્રહ્મ = આત્મા. ચર્ય = ચરવું. આત્મ સ્વરૂપમાં વિચરણ કરવું તે બ્રહ્મચર્ય છે. વ્યવહારથી મૈથુનનો ત્યાગ કરી, વીર્યની રક્ષા કરવી તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યથી શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ ખીલે છે, આત્માના સર્વ ગુણોનો વિકાસ થાય છે, તેથી તેની મહત્તા નિરપવાદપણે સર્વજનો દ્વારા સ્વીકૃત છે. સૂત્રકારે અબ્રહ્મચર્યના દોષ દર્શક પાંચ વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) પોર – તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) તે ઘોર પરિણામ અર્થાત્ મહાન દુઃખદાયી છે (૨) તે ઘોર અર્થાત્ રૌદ્ર સ્વરૂપ છે. તે પોતાની દુવૃત્તિનું પોષણ કરવાઘોર હિંસાનું આચરણ કરે છે, તેથી અબ્રહ્મચર્ય ઘોર સ્વરૂપ છે. (૨) પડ્યું - અબ્રહ્મચર્ય પ્રમાદરૂપ છે. તેમાં પ્રવૃત થનાર મનુષ્ય ઇન્દ્રિયો અને મનના વિષયોમાં આસક્ત; સમસ્ત આચાર, ક્રિયા કલાપ અને સાધુચર્યાઓમાં પ્રમત્ત તથા વિલાસી બની જાય છે. કામભોગમાં આસક્ત મનુષ્યને પોતાના સંયમ, વ્રત અથવા આચારનું ભાન રહેતું નથી. તે મદિરા પાનના ઉન્માદથી પણ વધારે મદોન્મત્ત બને છે. માટે અબ્રહ્મચર્ય પ્રમાદનું સ્થાન છે. (૩) કુફિય – અબ્રહ્મચર્યદુઃસેવ્ય છે; ધૃણાનું આશ્રય સ્થાન છે તે સાધુજનો દ્વારા સેવવા યોગ્ય નથી. (૪) મૂનને યમર્મ - અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે અર્થાત્ સમસ્ત પાપોનું બીજ છે, સંસાર વૃદ્ધિનો પ્રથમ પાયો છે. પત્ની, પુત્ર પરિવાર આદિ સમસ્ત પરિવાર તેનું જ પરિણામ છે. સાધકનું મન જ્યારે અબ્રહ્મચર્યમાં ફસાઈ જાય ત્યારે તેને ધર્મ, સંયમ, તપ આદિ કોઈ પણ હિતકારી અનુષ્ઠાનોમાં રૂચિ થતી નથી. (૫) મહાવોસલપુસ્તકં - મહાદોષ સમુઠ્ઠય. અબ્રહ્મચર્યનું સેવન કરનાર વ્યક્તિ અસત્ય, માયા, છળ-કપટ, પાપને છુપાવવાની પ્રવૃત્તિ, ચોરી, હત્યા આદિ અનેક મહાદોષોનું પાત્ર બને છે. એક પાપ અનેક પાપને જન્મ આપે છે. તેથી તેને દોષપુંજ કે દોષજનક કહેવાય છે. બેયાવાળવાળો – ભેદાયતનનો ત્યાગ કરનાર. સૂત્રકારે આ વિશેષણનો પ્રયોગ નિગ્રંથ મુનિ Page #315 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૬ : મહાચાર કથા માટે કર્યો છે. મૈથુન ચારિત્ર ભેદ(ભંગ)ના સ્થાનરૂપ છે. તેથી નિગ્રંથ મુનિ તેનો ત્યાગ કરે છે. યથા– સ્ત્રીથી યુક્ત સ્થાનમાં રહેવું, સ્ત્રીકથા શ્રવણ, સ્ત્રીના અંગોપાંગ દર્શન, સ્ત્રી સાથે એકાંત ભાષણ વગેરે ક્રિયાઓ બ્રહ્મચર્ય વિઘાતક છે. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સાધક તે સર્વ ક્રિયાઓનું વર્જન કરે છે. પાંચમું આચાર સ્થાન : પરિગ્રહ ત્યાગ : १८ बिडमुब्भेइमं लोणं, तिल्लं सप्पि च फाणियं । ण ते सण्णिहिमिच्छंति, णायपुत्तवओरया ॥ છાયાનુવાદ : વિમુમેઘ તવળ, શૈત સર્પિશ્ચ ખિતમ્ । न ते संनिधिमिच्छन्ति, ज्ञातपुत्रवचोरताः ॥ ૨૫૫ = = શબ્દાર્થ:- ખાયપુત્તવઓરયા = ભગવાન જ્ઞાતપુત્રના પ્રવચનોમાં રક્ત રહેનાર સાધુ તે = તેઓ વિડ = બળેલું લવણ ૩ભેરૂમ = અન્યશસ્ત્રથી ભેદાયેલું અચિત્ત તોળ = લવણ, મીઠું તિત્ત્વ = તેલ सप्पि ધૃત ૫ પળિય = દ્રવીભૂત ગોળ, ઢીલો ગોળ સહૈિં = સંચય કરીને રાત્રિમાં રાખવાની છ રૂચ્છતિ = ઈચ્છા કરે નહીં. = ભાવાર્થ:- જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના વચનોમાં અનુરક્ત મહામુનિ બલવણ(બળેલું મીઠું), અન્ય શસ્ત્ર પરિણત મીઠું(લીબુંના અથાણાંનું મીઠું) આદિ, તેલ, ઘી, ગોળ ઈત્યાદિ અથવા તેવી કોઈ પણ ખાધ સામગ્રીનો સંગ્રહ કરીને રાખે નહીં. તેમજ તેનો સંચય કરવાની ઈચ્છા માત્ર પણ કરે નહીં. १९ लोहस्सेस अणुफासो, मण्णे अण्णयरामवि । जे सिया सणही कामे, गिही पव्वइए ण से ॥ છાયાનુવાદ : હોમÊોડનુસ્પર્શ, મન્ટેડન્યતરાત્રિ 1 य:स्यात् सन्निधिं कामः, गृही प्रव्रजितो नासौ ॥ શબ્દાર્થ:- જ્ઞ = ચારિત્ર વિઘ્નકારી આ સંચય અળવાવ = કોઈપણ પદાર્થની સંગ્રહવૃત્તિ લોહસ્ત્ર = લોભનો જ અણુાસે = અનુસ્પર્શ છે, સેવન છે, પરિણામ છે મળે = એમ તીર્થંકર પ્રભુ માને છે, તીર્થંકરોનું કથન છે કે ને - જે કોઈ સાધુ સખ્ખિěિ = ઉપરોક્ત ચીજોને સંચય કરવાની સિયા કદાચિત્ વામે = ઈચ્છા કરે તો છે - તે સાધુ નિહી = ગૃહસ્થ છે પવ્વÇ = પ્રવ્રુતિ નથી, સાધુ નથી. = ભાવાર્થ:- કોઈપણ પદાર્થનો સંચય કરવો તે કોઈપણ પ્રકારે લોભનો જ અનુસ્પર્શ—પરિણામ છે. અર્થાત્ આવી સંચય કરવાની ભાવનાથી લોભ સંજ્ઞાની પુષ્ટિ થાય છે. તેમ તીર્થંકર પ્રભુ માને છે, કથન કરે છે, માટે જે કોઈ સાધુ ઉપરોક્ત પદાર્થોના સંગ્રહ કરવાની ઈચ્છા પણ કરે તો તે સાધુ નથી પરંતુ ગૃહસ્થ જ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી દશવૈકાલિક સૂત્ર जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । २० तंपि संजमलज्जट्ठा, धारंति परिहरंति य ॥ छायानुवाई : यदपि वस्त्रं वा पात्रं वा, कम्बलं पादपोंछनम् । तदपि संयमलज्जार्थ, धारयन्ति परिहरन्ति च ॥ शब्दार्थ:- जंपि = साधु ५५ वत्थं = वस्त्र पायं = पात्र कंबलं = पायपुंछणं = २३२९॥ वगैरे 6५४२५॥ राणे छेतेने संजमलज्जट्ठा = संयम निवाड भाटे 34निवा२। माटे ४ धारति = पा२५॥ ४२ छे परिहरति = ५३३ छ, 64यो ४३ . ભાવાર્થ- હે શિષ્ય! સાધુ જે વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ આદિ ઉપકરણ રાખે છે તે માત્ર સંયમના નિર્વાહને માટે તથા લજ્જાના નિવારણ માટે જ રાખે છે અને તેનો ઉપયોગ કરે છે. ण सो परिग्गहो वुत्तो, णायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ छायानुवाद : न स परिग्रह उक्तो, ज्ञातपुत्रेण त्रायिणा । मूर्छा परिग्रह उक्तः, इत्युक्तं महर्षिणा ॥ शार्थ:- ताइणा = वोनी २१॥ २नार णायपुत्तेण = शातपुत्र भगवान महावीर स्वामी सो = आ वस्त्र पात्रहने परिग्गहो = परियड ण वुत्तो = Bह्यो नथी मुच्छा परिग्गहो वुत्तो = परंतु ते 6५४२५॥नी भू-मासहितना भावने परियड ह्यो छे इइ = ॥ प्रभारी महेसिणा = महर्षिमा १५२ वोमे वुत्तं = ४ह्यु छ. ભાવાર્થ:- જગત જીવોના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે વસ્ત્ર પાત્રાદિને પરિગ્રહ કહ્યો નથી. પરંતુ મહર્ષિઓએ તે પદાર્થો પ્રતિ મૂર્છા–આસક્તિને જ પરિગ્રહ કહ્યો છે. सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे । अवि अप्पणो वि देहम्मि, णायरंति ममाइयं ॥ छायानुवाद : सर्वत्रोपधिना बुद्धा, संरक्षण परिग्रहे । अप्यात्मनोऽपि देहे, नाचरन्ति ममत्वम् ॥ शार्थ :- बुद्धा = तत्पने ना२ सव्वत्थुवहिणा = सर्व प्रा२नी 64धि द्वारा संरक्खण = षटयन वोनी २१॥ भाटे, शरीर संरक्ष। भाटे परिग्गहे = अड। ४२ छ, २॥छ अप्पणो वि = २२ Page #317 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૫૭. પોતાના રેન્કિ = દેહના વિષયમાં પણ માઠ્ય = મમતા ભાવનું ગાયાંતિ આચરણ કરતા નથી. ભાવાર્થઃ- તત્ત્વજ્ઞ મુનિ વસ્ત્ર, પાત્ર આદિ સર્વ સંયમના ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષા માટે રાખે છે અર્થાતુ તે ઉપકરણો પર કિંચિત્ માત્ર પણ મમત્વભાવ કરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં પરિગ્રહનું સ્વરૂપ અને નિગ્રંથ મુનિઓની સંપૂર્ણ નિષ્પરિગ્રહતાનું નિરૂપણ પરિગ્રહ :- સૂત્રકાર પરિગ્રહ માટે uિહી શબ્દ પ્રયોગ કર્યો છે. સપાટી = સંચય કરવો. અહીં ખાધ પદાર્થના સંચયનું જ કથન છે. ખાદ્ય પદાર્થ બે પ્રકારના છે, દીર્ઘકાળ ટકે તેવા ઘી, તેલ, ગોળ, મીઠું વગેરે અને અલ્પકાળ ટકે તેવા દૂધ, દહીં વગેરે. નિશીથ ચૂર્ણિમાં દીર્ઘકાલીન દ્રવ્યના સંગ્રહને સંચય અને અલ્પકાલીન દ્રવ્યના સંગ્રહને સન્નિધિ કહ્યું છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે ઉદાહરણરૂપે કેટલા ખાદ્ય પદાર્થોના નામનો ઉલ્લેખ કર્યો છે. ઉપલક્ષણથી કોઈ પણ પદાર્થનો સંગ્રહ કરવો અથવા રાતવાસી રાખવો, તેને સન્નિધિ કહે છે. આગમ ગ્રંથોમાં મુનિઓને માટે વસ્ત્ર, પાત્ર આદિનું પરિમાણ બતાવ્યું છે. તેથી મુનિ તે પ્રમાણાનુસાર વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો રાખે છે પરંતુ ખાદ્ય પદાર્થ માટે કોઈ માપ બતાવ્યું નથી. તેથી કદાચ મુનિને તેનો સંચય કરવાની વૃત્તિ જન્મે તેવી સંભાવનાને લક્ષમાં રાખી સૂત્રકારે ખાદ્ય પદાર્થનો સંગ્રહ ન કરવાનું કથન કર્યું છે. નોદત્તે - આ ઓગણીસમી ગાથામાં લોભને જ સંચય અને પરિગ્રહનું કારણ કહ્યું છે. પદાર્થોનો સંગ્રહ લોભનો જ અનુસ્પર્શ છે, સેવન છે, પરિણામ છે. તેમ તીર્થકરોએ કહ્યું છે. અહીં મને શબ્દ માન્ય કરવાના કે કહેવાના અર્થમાં પ્રયુક્ત છે. અનુસ્પર્શનો અર્થ પ્રભાવ, સામર્થ્ય, મહાભ્ય, તેમ કરાય તો ગાથાના પૂર્વાર્ધનો અર્થ થાય કે લોભના પ્રભાવથી જ પરિગ્રહવૃત્તિ અને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. દિપષ્યા ન તે - ગાથાના ઉત્તરાર્ધમાં તીર્થકર ભગવાન સંનિધિકામીને સાધુ તરીકે સ્વીકારવાનો પણ ઇન્કાર કરે છે. સંચય કરનાર કે સંચય કરવાની ઇચ્છા કરનાર સાધક પરિગ્રહ દોષયુક્ત થઈને ગૃહસ્થ સમાન બની જાય છે. આ વાક્ય સાધુ જીવનમાં નિષ્પરિગ્રહતાની મહત્તાને પ્રદર્શિત કરે છે. અચ્છા રાદો કુત્તો - પ્રસ્તુત પ્રકરણમાં શાસ્ત્રકાર પરિગ્રહનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચય બંને દષ્ટિકોણથી સમજાવ્યું છે, વ્યવહારની અપેક્ષાએ વસ્તુનો સંગ્રહ કરવો તે પરિગ્રહ છે અને નિશ્ચયની અપેક્ષાએ સંયમ નિર્વાહાથે વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણો રાખવા તે પરિગ્રહ નથી પરંતુ કોઈ પણ પદાર્થ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રત્યે આસક્તિનો જે ભાવ હોય, તે પરિગ્રહ છે. અવિ અબળો વિ વેમ્મિ ગાયતિ મમાડ્યું :- સૂત્રકારે નિગ્રંથ મુનિઓની નિષ્પરિગ્રહતાની પરાકાષ્ટા આ વાક્યમાં દર્શાવી છે. શ્રી ઠાણાંગસૂત્રમાં ત્રણ પ્રકારના પરિગ્રહનું કથન છે. તેમાં શરીરને પણ પરિગ્રહ કહેલ છે. પરંતુ મુનિની નિષ્પરિગ્રહી સાધના ઉત્કૃષ્ટ કોટિની થઈ જાય કે તે પોતાના શરીર પર પણ મમત્વભાવ રાખતા નથી. તેથી તેઓનું શરીર પણ પરિગ્રહમાં ગણાતું નથી. આ રીતે નિગ્રંથ સાધુ સંયમની મર્યાદાથી અધિક ઉપકરણો રાખતા નથી; તેમજ ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરતાં નથી. જે ઉપધિ રાખે છે અને આહાર વડે શરીરનો નિર્વાહ કરે છે તે પણ અમૂર્છિત ભાવે જ કરે છે. મૂર્છાભાવનો ત્યાગ તે જ તેઓની સંપૂર્ણ નિષ્પરિગ્રહતા છે. બિડ મેમં તોળ :– (૧) અગ્નિ પર સેકીને, બાળીને કે પકાવીને જે મીઠું તૈયાર કરવામાં આવે છે તે પ્રાસુક મીઠું બિડલવણ(સેકેલું મીઠું) કહેવાય છે, તે અચેત હોય છે. (૨) જે કોઇપણ પ્રકારના લીંબુ રસ વગેરે શસ્ત્રથી ભેદાઈને અચિત્ત થાય તે ઉદ્ભિજ લવણ કહેવાય છે; તે પણ અચિત્ત હોય છે. જે ખાણમાંથી નીકળે છે અથવા સમુદ્રના ખારા પાણીથી બનાવાય છે તે અપ્રાસુક છે. આ બંને પ્રકારના લવણ અચિત્ત હોય છે. તેથી જ તેને સાધુ ગ્રહણ કરે છે અને ત્યારે જ તેનો સંગ્રહ થાય છે. સંગમ જખ્મદા:– આ શબ્દો દ્વારા શાસ્ત્રકારે મુનિઓના ઉપકરણોનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે કે સાધુ–સાધ્વી જે કલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ રાખે છે, તેના બે પ્રયોજન છે– સંયમ અને લજ્જા, (૧) સંયમનો આધાર માનવ દેહ છે. સામાન્ય સાધુ શીત અને ઉષ્ણતા આદિથી શરીરનું રક્ષણ કરવા અને કષ્ટોથી સુરક્ષિત રાખવા માટે વસ્ત્રાદિને અને આહાર માટે પાત્ર આદિ ઉપકરણોને રાખે છે તે સંયમાર્થ કહેવાય છે. (૨) સામાન્ય શ્રમણ ખુલ્લા શરીર કે નગ્ન શરીર રહેવામાં લજ્જિત થાય છે તેથી લજ્જા નિવારણાર્થ પછેડી, ચોલપટ્ટક ધારણ કરે છે. તેને નખ્મટ્ઠા સમજવું જોઈએ. આ સ્થવિર કપી મુનિની ચર્ચા છે. જિન કહપી મુનિ શરીરથી નિરપેક્ષ બની જાય છે ત્યારે તે મુખવસ્ત્રિકા અને રજોહરણ સિવાય સર્વ ઉપકરણોનો ત્યાગ કરે છે. શરીર પ્રતિ વીતરાગતાને કારણે તેઓને શરીર સુરક્ષાર્થે ઉપકરણોની જરૂરત પડતી નથી અને લજ્જાને પણ તે જીતી લે છે. સ્થવિર કલ્પી મુનિ પોતાની આવશ્યકતા અનુસાર અને સંયમી જીવનની મર્યાદા અનુસાર વસ્ત્ર, પાત્ર આદિ જે ઉપકરણો જીવનપર્યંત ધારણ કરે છે, તેમાં મમત્વભાવ કે મૂર્છાભાવ રાખતા નથી. ધારંતિ પરિધતિ – પ્રયોજનપૂર્વક વસ્ત્રાદિનો ઉપયોગ કરવાની દૃષ્ટિથી, શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર સાધુએ વસ્ત્રાદિ રાખવા તેને ધારણ કરવા કહેવાય છે અને વસ્ત્રાદિનો સ્વયં પરિભોગ કરવો, તેને પરિહરણ કરવું(પહેરવું) કહેવાય છે. સબન્ધુવતિના યુદ્ધા... :- આ ગાથાનો અર્થ ચૂર્ણિકાર ભિન્ન રીતે કરે છે. યથા– સર્વકાળ અને સર્વક્ષેત્રોમાં તીર્થંકર ભગવાન ઉપધિ(એક દેવદૂષ્ય વસ્ત્ર)ની સાથે પ્રવ્રુજિત થાય છે. પ્રત્યેક બુદ્ધ, જિનકલ્પી Page #319 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૫૯ આદિ પણ સંયમ ધનની રક્ષા માટે રજોહરણ—મુહપતિ ગ્રહણ કરે છે. તેઓ પોતાના શરીર પ્રતિ પણ નિરપેક્ષ હોય છે. તેથી તેઓ માત્ર યતના માટે જ ઉપકરણ ધારણ કરે છે. છઠ્ઠ આચાર સ્થાન : રાત્રિભોજન ત્યાગ :२३ अहो णिच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं । जा य लज्जासमा वित्ती एगभत्तं च भोयणं ॥ છાયાનુવાદ: સો નિત્યં તપ , સર્વવૃદ્ધતમ્ या च लज्जासमा वृत्तिः, एकभक्तं च भोजनम् ॥ શબ્દાર્થ – અ = આશ્ચર્ય છે કે વ્યવૃદ્ધાં = સર્વ તત્ત્વવેત્તા તીર્થકર દેવોએ સાધુઓને માટે બિન્દ્ર = નિત્યંતવોર્મ્સ = તપકર્મવાય = વર્ણવ્યું છે ગા ય = અને જે વિત્ત = દેહ પાલન રૂપવૃત્તિ તન્નાલન = સંયમની સમાન છે, સંયમને અનુકૂળ છે મિત્ત ય મોયણ = એક ભક્ત ભોજન છે અર્થાત દિવસમાં જ આહાર કરવાનો હોય છે. ભાવાર્થ:- અહો! સર્વ જ્ઞાની પુરુષોએ ભિક્ષુઓ માટે આ નિત્ય તપશ્ચર્યાનું નિરૂપણ કર્યું છે કે તેમને જીવનપર્યત સંયમના નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એક જ વાર અથવા માત્ર દિવસમાં જ આહાર કરવાનો હોય છે. બીજી રીતે અહો! સર્વ જ્ઞાની પુરુષોએ સાધુઓ માટે સંયમના અનુસંધાનપૂર્વક ભિક્ષાવૃત્તિથી એક જ વાર અથવા દિવસમાં જ ભોજન કરવા રૂપ નિત્ય તપશ્ચર્યાનું નિરૂપણ કર્યું છે. २४ संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा । जाइं राओ अपासंतो, कहमेसणियं चरे ॥ છાયાનુવાદઃ સન્તીને સૂક્ષ્મ:MITT:, ત્રણ અથવા સ્થાવર: | यान् रात्रावपश्यन्, कथमेषणीयं चरेत् ॥ શબ્દાર્થ – ફ = આ પ્રત્યક્ષ તસT = ત્રસ અધુર = અને થવી = સ્થાવર પST = પ્રાણી સુહુમાં = ઘણા સૂક્ષ્મ છે ગાડું = જે સૂક્ષ્મ જીવોનેરા = રાત્રિમાં અપાતો જોઈ શકાતા નથી તેથી વદ = કેવી રીતે જીવોની રક્ષા કરતાં પણ = એષણીય, નિર્દોષ આહાર ઘરે = સાધુ ગ્રહણ કરી શકે? ભાવાર્થ:- આ પૃથ્વી પર કેટલાંક સૂમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે કે જે રાત્રિને વિષે અંધારામાં જોઈ શકાતાં નથી; તેથી રાત્રિના સમયે આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે? અર્થાતુ ન જ થઈ શકે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી દશવૈકાલિક સૂત્ર २५ उदउल्लं बीयसंसत्तं, पाणा णिवडिया महि । दिया ताई विवज्जिज्जा, राओ तत्थ कह चरे ॥ છાયાનુવાદઃ ૩૬ વનસંરક્ત, પ્રાણ નિરિતા મહાત્T दिवा तान् विवर्जयेद्, रात्रौ तत्र कथं चरेत् ॥ શબ્દાર્થઃ-૩૬૩ન્ત = પાણીથી ભીંજાયેલવીયસંસૉ બીજોયુક્તમહં પૃથ્વી ઉપરળવડા = પડેલા પાણી = પ્રાણીઓ, કીડી, કંથવા વગેરે લિય = દિવસે તાડું તેઓને વિઝિઝ = વર્જી શકાય વાળો = રાત્રિમાં તો હું = કેવી રીતે વર = જીવોની રક્ષા કરતાં સંચરણ કરાય? ભાવાર્થ- સચિત પાણીથી ભીંજાયેલા હાથ આદિથી, બીજોથી યુક્ત આહાર અને પૃથ્વી પર રહેલા કીડી, કંથવા(ઝીણા જીવો) વગેરેની વિરાધનાથી દિવસે તો સાધુ બચી શકે પરંતુ રાત્રે તે જીવોની જતના કરતા કેવી રીતે ગમન કરાય? અર્થાતુ રાત્રે તે જીવોની જતનાયુક્ત સંચરણ ન થઈ શકે. २६ एयं च दोसं दटूणं, णायपुत्तेण भासियं । सव्वाहारं ण भुंजंति, णिग्गंथा राइभोयणं ॥ છાયાનુવાદઃ રોષ દર્દી, સાતપુત્રેન માવતના सर्वाहारं न भुञ्जते, निर्ग्रन्था रात्रिभोजनम् ॥ શબ્દાર્થ –ાયપુi = જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરે ભાતિય = કહ્યું છે કે લોસ = દોષને કૂ = જાણીને, દેખીને ળિયાંથા = સાધુઓ સવ્વાહરં સર્વ પ્રકારનો આહાર મોળું = રાત્રિ ભોજન જ મુંન્નતિ = કરતા નથી. ભાવાર્થ:- ઉપરોક્ત અનેક દોષોને જાણીને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે શ્રમણ નિગ્રંથ રાત્રિના સમયે કોઈ પણ પ્રકારના આહાર કે પાણીનું સેવન કરતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં રાત્રિભોજનના દોષોનું નિરૂપણ કરીને રાત્રિભોજનના ત્યાગનું કથન કર્યું છે. રાત્રિભોજન - સુર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫ ચારે પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર કરવો; તેને રાત્રિભોજન કહે છે. રાત્રિભોજનના દોષો :- રાત્રિભોજન વેરમણ વ્રત મુખ્યતયા અહિંસા મહાવ્રતની પુષ્ટિ માટે છે. રાત્રિભોજનમાં અનેક સૂક્ષ્મ જીવોની હિંસાની શક્યતા છે, સાધુને માટે રાત્રે વિહાર તેમ જ ગૌચરીનો Page #321 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.૬ : મહાચાર કથા સર્વથા નિષેધ છે. રાત્રે ઈર્યાસમિતિનું શોધન, તેમ જ શુદ્ધાહારની ગવેષણા શક્ય નથી. રાત્રે અનેક જીવજંતુઓ ઉડતા હોય, તે આવીને આહારમાં પડે છે. તેથી આહારશુદ્ધિ જાળવી શકાતી નથી. તેમજ રાત્રે ચાલતાં માર્ગમાં રહેલા સૂક્ષ્મ પ્રાણીઓનું રક્ષણ થઈ શકતું નથી, તેથી ઈર્યાસમિતિનું પાલન થતું નથી. આ કારણે જીવવિરાધના અને સંયમ વિરાધના થાય છે. ૨૧ -- अहो णिच्चं तवो कम्म અહો શબ્દ ત્રણ અર્થમાં પ્રયુક્ત થાય છે– (૧) દીનભાવ (૨) વિસ્મય (૩) આમંત્રણ. પ્રસ્તુત પ્રસંગમાં તે શબ્દ વિસ્મય અર્થમાં પ્રયુક્ત છે. સર્વ તીર્થંકરો(જ્ઞાનીઓ) દ્વારા આ રાત્રિ– ભોજન ત્યાગ રૂપ એક ભક્ત ભોજન પ્રશંસિત છે, સ્વીકૃત છે. મહર્ષિ પુરુષોએ આ નિત્ય તપ કર્મ માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સાધુ જીવનમાં રાત્રિભોજનનો હંમેશાં ત્યાગ હોય છે. તેનું સાતત્ય જીવન પર્યંત રહેતું હોવાથી તેને નિત્ય તપ કહ્યું છે. તખ્તાસમા વિત્તિ :- પાપકર્મ કરવામાં જે લજ્જા પામતા હોય. તે સંયમી સાધક લજ્જાવાન કહેવાય છે. તેથી લજ્જા એ સંયમનો પર્યાયવાચી શબ્દ છે. માટે લાસમા વિત્તિ એટલે સંયમને અનુરૂપ વૃત્તિ. સંયમ જીવનમાં નિર્દોષ ભિક્ષાથી પ્રાપ્ત આહારાદિ દિવસે જ વાપરવા તે સંયમને અનુરૂપ—અવિરોધી વૃત્તિ છે. તેમાં સંતોષ, લોલુપતાનો અભાવ, રસેન્દ્રિય વિજય, સંયમભાવની વૃદ્ધિ થાય છે. તેથી તીર્થંકરોએ સાધુ સાધ્વી માટે દિવસ ભોજનની વૃત્તિ દર્શાવી છે. શમાં ૨ ભોયળઃ– એકવાર ભોજન કરવું, ભોજન કરવું. ભાવથી– રાગદ્વેષ રહિત એકાકીપણે ભોજન કરવું. માં શબ્દના બે અર્થ છે. દ્રવ્યથી– એકવાર કાલના બે વિભાગ છે– દિવસ અને રાત. સાધુને માટે શાસ્ત્રમાં રાત્રિ ભોજનનો સર્વથા નિષેધ છે તેથી એક વિભાગ રૂપ દિવસનું ભોજન સ્વતઃ સિદ્ધ થાય છે. તેથી તેને અહીં મત્ત કહ્યું છે. આ રીતે માં ભોયળનો સામાન્યતઃ એકવાર ભોજન તેવો અર્થ છે અને અપેક્ષાએ અહોરાત્ર કાલના એક વિભાગરૂપ દિવસ ભક્ત ભોજન અર્થ થાય છે. સાતમું આચાર સ્થાન : પૃથ્વીકાય સંયમ : २७ पुढविकायं ण हिंसंति, मणसा वयसा कायसा । तिविहेणं करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ : પૃથ્વીવાય નહિઁસન્તિ, મનસા વાવા જાયેન । ત્રિવિષેન ળયોનેન, સંયતા: સુક્ષમાહિતા : || શબ્દાર્થ:- સુસમાહિયા = શ્રેષ્ઠ સમાધિવાળા સંગવા = સાધુ પુવિાય પૃથ્વીકાયની Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી દશવૈકાલિક સત્ર મલા = મનથી વયસા = વચનથી ય = કાયાથી તિવિહેપ = ત્રણ પ્રકારના કારગોણ ન = કરણ તથા યોગથી હિંસતિ = હિંસા કરતા નથી. ભાવાર્થ :- શ્રેષ્ઠ સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી પથ્વીકાયના જીવોને હણતા નથી, હણાવતાં નથી કે હણનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. २८ | पुढविकायं विहिसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદઃ પૃથિવીવયં વિહિંસન, દિતિ તુ તલાઝતાનું ! त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्वाचाक्षुषान् ॥ શબ્દાર્થ – પુદ્ધવિર્ય = પૃથ્વીકાયની વિદતો = હિંસા કરનારો મનુષ્ય તક્ષિણ = પૃથ્વીકાયને આશ્રયે રહેલા ત = ત્રસ જીવોની વિવિદે પાળે = વિવિધ પ્રકારના સ્થાવર જીવોની તથા વહુ = ચક્ષુઓ દ્વારા જોઈ શકાય તેવા અવનવુ = ચક્ષુઓ દ્વારા ન જોઈ શકાય તેવા અચાક્ષુષ જીવોની પણ હિંસ ૩ = હિંસા કરે છે. ભાવાર્થઃ- પુથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે રહેલા નજરે દેખાતાં અને ન દેખાતાં તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । पुढविकायसमारंभ, जावजीवाए वज्जए । છાયાનુવાદ: તાજેતે વિજ્ઞાવ, તો કુતિવર્ધનમ્ | पृथिवीकायसमारंभ यावज्जीव वर्जयेत् ॥ શબ્દાર્થ – પુરાવળ - દુર્ગતિને વધારનાર કોd = દોષને વિયાળા - જાણીને સાધુ પુવા -સમારંભ = પૃથ્વીકાયના સમારંભને નાનીવાઈ = જાવજીવ સુધી વન = છોડી દે. ભાવાર્થઃ- એ પ્રમાણે (આગળની ગાથાના વર્ણન મુજબ) જાણીને દોષ અને દુર્ગતિ વધારનાર પૃથ્વીકાયના સમારંભનો અર્થાતુ પૃથ્વી જીવોની હિંસા થાય તેવા કાર્યનો મુનિ જીવનપર્યત ત્યાગ કરે. २९ વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે પૃથ્વીકાયના હિંસા જન્ય દોષો અને હિંસા ત્યાગની વિધિ દ્વારા Page #323 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.૬ : મહાચાર કથા પૃથ્વીકાય સંયમનું નિરૂપણ કર્યું છે. હિંસર્ ૩ તસ્લિમ્ :– પૃથ્વીકાયની હિંસા કરનાર, તદાશ્રિત અન્ય જીવોની હિંસા કરે છે. જેમ કે– ખેતર ખેડતા વૃક્ષના મૂળિયા, ઘાસ, કીડી, મકોડા આદિ જીવોની હિંસા થાય છે. આ રીતે કોઈ પણ એક કાયના જીવોની હિંસા કરનાર જીવ છકાય જીવોનો વિરાધક થાય છે, તે હિંસાજન્ય પાપ તેને નરક અને તિર્યંચ જેવી દુર્ગતિને પ્રાપ્ત કરાવે છે, તેની ભવપરંપરા વધારે છે અને તેના આત્મગુણોનો ઘાત કરે છે. તેથી મુનિ પૃથ્વી આદિ જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરે. આઠમું આચાર સ્થાન : અકાય સંયમ : ३० आउकायं ण हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ : અાયં ન હિસન્તિ, મનસા વાવા જાયેન । ત્રિવિષેન ગયોોન, સંયતા: સુષમાહિતા: // ૨૬૩ ભાવાર્થ:- ઉત્તમ સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી અપ્લાયના–પાણીના જીવોને હણતા નથી, હણાવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. ३१ आउकायं विहिंसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદ : અાયં વિષિષન્, હિનપ્તિ તુ તવાશ્રિતાન્ । त्रसांश्च विविधान् प्राणाः, चाक्षुषांश्चाचाक्षुषान् ॥ શબ્દાર્થ:- આાડાય = અપ્લાયના જીવોની વિર્જિસંતો - હિંસા કરતાં. = ભાવાર્થ:- અપ્લાયની હિંસા કરનાર સાધક પાણીને આશ્રયે રહેલા, નજરે દેખાતા અને ન દેખાતા અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. ३२ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवडणं । आउकायसमारंभं, जावजीवाए वज्जए ॥ છાયાનુવાદ : તસ્માવેત વિજ્ઞાય, જોષ યુતિવર્ધનમ્ । अप्कायसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪] શ્રી દશવૈકાલિક સત્ર શબ્દાર્થ:- તે પ્રમાણે જાણીને દોષ અને દુર્ગતિ વધારનાર અપ્લાય સમારંભનો મુનિ જીવનપર્યત ત્યાગ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં અષ્કાય સંયમનું નિરૂપણ છે. અપ્લાય એટલે પાણીના જીવો. નદી, નાળા વગેરેમાં રહેલું પાણી કે વર્ષોમાં વરસતું પાણી, તે અષ્કાયના જીવોનો પિંડ છે. પાણી મનુષ્યના જીવનનો આધાર છે; ડગલેને પગલે માનવને પાણીનો ઉપયોગ કરવો જ પડે છે. પરંતુ સંયમી સાધક તો જીવનપર્યત પાણીના જીવોને અભયદાન આપે છે. મુનિ ક્યારે ય કુવા, વાવડી, તળાવ, નદીના પાણીને સ્પર્શ કરતા નથી; પાણીમાં કે વર્ષોમાં ચાલતા નથી; પાણીનું એક પણ ટીપું વરસતું હોય તો ગોચરીએ જતા નથી; તેને પીવા આદિ માટે પાણીની જરૂર પડે ત્યારે તે ગૃહસ્થને ત્યાં તેના કામ માટે અચિત થયેલા પાણીની યાચના કરે અને તેનાથી જીવન નિર્વાહ કરે છે. પાણીના જીવોની હિંસા કરનાર, વ્યક્તિ પાણીના જીવોની હિંસા સાથે પાણીને આશ્રિત રહેલા અનેક જીવોની હિંસા કરે છે. પાણીમાં વનસ્પતિના જીવો લીલ ફૂગ વગેરે અને અનેક જલચર જીવો હોય તેની પણ હિંસા થાય છે. માટે મુનિ પાણીના જીવોની કિલામના થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરતા નથી. નવમું આચાર સ્થાન : અગ્નિકાય સંયમ - जायतेयं ण इच्छंति, पावगं जलइत्तए । ३३ तिक्खमण्णयरं सत्थं, सव्वओ वि दुरासयं ॥ છાયાનુવાદઃ ગીતોનાં નેત્ત, પાપરું વાતુન. तीक्ष्णमन्यतरच्छस्त्रं, सर्वतोऽपि दुराश्रयम् ॥ શબ્દાર્થ -પાવ = પાપરૂપ અપાયર = કોઈપણ વિવું = તીક્ષ્ણ સન્થ = શસ્ત્રરૂપ છે સબ્બો = સર્વથા, ચારેય બાજુથી ધારવાળા શસ્ત્રની સમાન વિ = પણ કુરય = દુઃસહ્ય છે, અતિ કષ્ટથી પણ સહન ન થઈ શકે તેવા નાતેય = અગ્નિને નતત્તર = પ્રગટ કરવાનું જ છતિ = સાધુ મનથી પણ ઈચ્છા ન કરે. ભાવાર્થ:- શ્રમણ પાપકારી પ્રવૃત્તિરૂપ અગ્નિને પ્રજ્વલિત કરવાની ઈચ્છા પણ કરતા નથી. કારણ કે તે અગ્નિ અન્ય શસ્ત્રો કરતાં અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને સહન કરવું સર્વથા દુષ્કર છે. पाईणं पडिणं वावि, उर्ल्ड अणुदिसामवि । ३४ अहे दाहिणओ वावि, दहे उत्तरओ वि य । Page #325 -------------------------------------------------------------------------- ________________ अध्य.-5:भाया था | २६५ ३५ छायानुवाद : प्राच्या प्रतीच्यां वापि, ऊर्ध्वमनुदिक्ष्वपि । __ अधोदक्षिणतो वापि, दहत्युत्तरोऽपि च ॥ शार्थ:- ॥ अग्नि पाईणं = पूर्व हिम पडिणं = पश्चिम हिमां उड् = ME हिमां अणुदि- सामवि = विशालोमा अहे = अघोहिशामा दाहिणओ = क्षिा हिशामा उत्तरओ वि = उत्तर दिशामा ५९ दहे = ६उन २७. भावार्थ :- ते पूर्व, पश्चिम, दक्षिा, उत्तर, 4, अघोहिशा भने विमोमा(२३६॥ पार्थोनु ? ®वोनु) ६ ४३ . भूयाणमेसमाघाओ, हव्ववाहो ण संसओ । तं पईवपयावट्ठा, संजया किंचि णारभे ॥ छायानुपा६ : भूतानामेष आघातो, हव्यवाहो न संशयः । तं प्रदीपप्रतापनार्थ, संयताः किंश्विनारभन्ते ॥ शब्दार्थ :- एस = मा हव्ववाहो = अनि भूयाणं = eNोने आघाओ = सर्वथा धात ४२नारी, आघात पडायाऽनारी छ संसओ ण = तेमा संशय नथी संजया = भाटे संयभीमो पईवपयावट्ठा = ही अथवा मातापना भाटे णारभे = मारमा ४२ नलि. ભાવાર્થ:- આ અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર (શસ્ત્ર છે) તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. તેથી સંયત મુનિ પ્રકાશ માટે કે તાપવા માટે જરામાત્ર પણ અગ્નિનો આરંભ કરે નહિ. ___ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । तेउकायसमारंभं, जावजीवाए वज्जए । छायानुवाद : तस्मादेत विज्ञाय, दोषं दुर्गतिवर्धनम् । तेजः कायसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥ शार्थ :- तेउकायसमारंभं = मनायन। समाभने. ભાવાર્થ- અગ્નિ અનેક દોષો અને દુર્ગતિને વધારનાર છે તેમ જાણીને મુનિ જીવનપર્યત અગ્નિકાયના સમારંભનો ત્યાગ કરે. विवेयन : ३६ પ્રસ્તુત ગાથાઓમાં તેઉકાય(અગ્નિકાય)ના સંયમનું નિરૂપણ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] શ્રી દશવૈકાલિક સૂત્ર અગ્નિ અન્ય શસ્ત્રોથી અધિક તીક્ષ્ણ શસ્ત્ર છે. તે જ્યાં જ્યાં પ્રજ્વલિત થાય ત્યાં રહેલા સર્વ જીવોને ભસ્મીભૂત કરી નાખે છે. સૂત્રકારે તેને તીક્ષ્ણ શસ્ત્ર એટલે સર્વતો ધારવાળું શસ્ત્ર કહ્યું છે. તેમાં પાશ્રય રહે જ નહીં, કારણ કે તે અગ્નિથી સર્વ દિશાઓમાં પૂર્ણ ઘેરાઈ જાય છે. નાયચંદ- ઉત્પત્તિકાળથી જ કે જન્મથી જ, જે તેજસ્વી હોય તે જાતતેજ કહેવાય છે; જેમ કે–અગ્નિ. આ કારણે પ્રસ્તુતમાં આ શબ્દ અગ્નિનો પર્યાયવાચી તરીકે પ્રયુક્ત છે. Sાવ :- લૌકિક માન્યતા એવી છે કે અગ્નિ પવિત્ર છે, તેથી હોમમાં આહુતિ આપેલા દ્રવ્યો દેવો પાસે પહોંચી જાય છે. તેથી અગ્નિ પ્રાપક કહેવાય છે. જૈનદર્શનાનુસાર અગ્નિ સર્વત્ર ચારે બાજુથી જીવોને બાળે છે, ભસ્મ કરે છે તેથી તેને પાવા = પાપકારી કહી છે. સબ્બો વિ ફુરણ :- અગ્નિમાં પડ્યા પછી જીવને કોઈપણ આશ્રય રહેતો નથી. પાણીમાં પડેલો જીવ ક્યારેક પથ્થર વગેરે કોઈ આધાર મળતાં બચી જાય છે, વાયુમાં અથડાતો જીવ પણ બચી જાય છે, તેમજ રેતીમાં ફસાઈ ગયેલો જીવ પણ શ્રમ કરીને બચી નીકળે છે પરંતુ અગ્નિમાં પડેલા જીવને કોઈપણ આશ્રય રહેતો નથી, તેને બચવાની કોઈપણ તક રહેતી નથી; માટે અગ્નિને અહીં સર્વથા દુરાશ્રય એવું વિશેષણ આપ્યું છે. તિઉમUMયાં સત્યં - અગ્નિ તીક્ષ્મતમ શસ્ત્ર છે અને ધારવાળા શસ્ત્રમાં પ્રધાન છે. પરશુ વગેરે શસ્ત્ર એક ધારવાળા, શકાલા-એક પ્રકારનું બાણ વગેરે બે ધારવાળા, તલવાર વગેરે ત્રણ ધારવાળા, ચતુષ્કર્ણ વગેરે ચાર ધારવાળા શસ્ત્ર છે જ્યારે અગ્નિ સર્વતઃ = સર્વ બાજુએ ધારવાળું શસ્ત્ર છે. તેનો કોઈપણ બાજુથી સ્પર્શ થતાં તે જીવને પ્રાણ રહિત કરે છે. તેથી જ તીક્ષ્ણ શસ્ત્રોમાં તે અન્યતર–પ્રધાન શસ્ત્ર છે. gષ્યવાણ:- હવ્યવાહ. દેવતૃપ્તિ માટે હોમમાં હોમવામાં આવતાં ઘી આદિ હવ્ય દ્રવ્યોને જે વહન કરે તે હવ્યવાહ કહેવાય છે. તે પણ અગ્નિનો પર્યાયવાચી શબ્દ છે. આવાસો - આઘાત. પ્રાણીઓના ઘાતનો હેતુ હોવાથી અગ્નિને આઘાત કહે છે. તે ગામના ગામ બાળીને ભસ્મભૂત કરી દે છે. દસમું આચાર સ્થાન : વાયુકાય સંયમ :३७ अणिलस्स समारंभ, बुद्धा मण्णंति तारिसं । सावज्जबहुलं चेयं, णेयं ताईहिं सेवियं ॥ છાયાનુવાદઃ નિત સમીરાં, યુદ્ધ તાદશમ્ सावद्यबहुलं चैतं, न एतद् त्रायिभिः सेवितम् ॥ શકદાર્થ:- = તીર્થકર દેવ સીવનવદુત્ત પ્રચુર પાપયુક્ત, અતિ પાપકારી મળતા Page #327 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા [ ૨૬૭ ] ૨૮ , = વાયુકાયના સમીકં = આરંભને તારિd = અગ્નિકાયના આરંભ સમાન માપતિ = માને છે તાર્દિ = ષકાય સંરક્ષક મુનિઓ જ સેવિય = સેવન કરે નહીં. ભાવાર્થ- બહ પાપકારી વાયકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભની સમાન દૂષિત માને છે. છ કાયના રક્ષક મુનિ વાયુકાયનો આરંભ(હિંસા) ક્યારે ય કરતાં નથી. | तालियंटेण पत्तेण, साहा विहुयणेण वा । ण ते वीइउमिच्छंति, वीयावेऊण वा परं ॥ છાયાનુવાદ: તાત્તવૃન્તન પત્રણ, સાવવિધૂનનેન વા .. न ते वीजितुमिच्छन्ति, वीजापयितुं वा परेण ॥ શબ્દાર્થ - તે તે સાધુ તારિયેળ - તાડના પંખાથી પત્તળ = પત્રથી સીવિદુયોગ - વૃક્ષની શાખાથી વીઃ- વીંઝવાની જ ફઋતિ = ઈચ્છા કરતા નથી પરં બીજા પાસે વીયાવા = વીંઝાવતા નથી અને કોઈ વીંઝતા હોય તો તેમાં સારું પણ જાણતા નથી. ભાવાર્થ:- તાડપત્રના પંખાથી, પાંદડાથી કે વૃક્ષની શાખા હલાવીને હવા માટે તે પદાર્થોને મુનિ પોતે વીંઝતા નથી, બીજાની પાસે વીંઝાવતા નથી અને કોઈ વીંઝતા હોય તો તેને અનુમોદન પણ આપતા નથી. जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । ण ते वायमुईरति, जयं परिहरंति य ॥ છાયાનુવાદઃ ય વર્ઝા વા પાત્ર વા, શ્વતં પાલyોચ્છનન્T __न ते वातमुदीरयन्ति, यतं परिदधते च ॥ શબ્દાર્થ-જ્ઞપિ =જે પણ વન્યું વસ્ત્ર પર્વ = પાત્ર લવનં કંબલપવિપુછ = પાદપ્રીંછનાદિ ઉપકરણ છે, તેના વડે વાવે = વાયુકાયની સતિ ઉદીરણા કરતાં નથી, પરંતુ જય = યતનાપૂર્વક હરતિ = વાપરે છે, ધારણ કરે છે. ભાવાર્થ:- મુનિ પોતાની પાસે રહેલાં, વસ્ત્ર, પાત્ર, કંબલ રજોહરણાદિ(સંયમના સાધનો) વડે પણ વાયુની ઉદીરણા(વાયુ વીંઝાય તેવી ક્રિયા) કરતા નથી પરંતુ તેને ઉપયોગ પૂર્વક, સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે અને ઉપયોગમાં લે છે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्वणं । ૪૦ वाउकायसमारंभ, जावजीवाए वज्जए ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ છાયાનુવાદ : તસ્માવેત વિજ્ઞાય, રોષ યુતિવર્ધનમ્ । वायुकायसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ :- આ વાયુકાયની હિંસક પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી છે, એમ જાણીને મુનિ જીવન પર્યંત વાયુકાયના સમારંભનો ત્યાગ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં વાયુકાય સંયમનું નિરૂપણ છે. વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવું તે અત્યંત કઠિન છે. તેના માટે સાધકે અત્યંત જાગૃતિ અને યતના રાખવી જરૂરી છે. સૂત્રકારે વાયુકાયની હિંસાના શસ્ત્રોનું કથન કર્યું છે. વીંજણાથી, પંખાથી અથવા અન્ય કોઈ પણ સાધનોથી વાયુકાયની ઉદીરણા થાય છે. માટે શ્રમણ નિગ્રંથ તેવા સાધનોનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરતા નથી તેમજ વસ્ત્ર આદિ ઉપકરણોને વિવેકપૂર્વક અને યતનાથી રાખે અને મૂકે છે, વાયુકાયની અયતના વિરાધના થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી. આ રીતે વાયુકાયની હિંસાજન્ય પ્રવૃત્તિરૂપ વીંઝવાનો અને સર્વ અવિવેક યુક્ત પ્રવૃત્તિનો મુનિ સર્વથા ત્યાગ કરે. અગિયારમું આચાર સ્થાન : વનસ્પતિકાય સંયમ : ४१ वणस्सइं ण हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ : વનસ્પત્તિ ન હિન્તિ, મનસા વાવા યેન । त्रिविधेन करणयोगेन, संयताः सुसमाहिताः ॥ શબ્દાર્થ:- નળસર્ફ = વનસ્પતિકાયની. ભાવાર્થ :- સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી વનસ્પતિકાયની હિંસા કરતા નથી, કરાવતા નથી, કરનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. वणस्सइं विहिंसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદ : વનસ્પતિ વિર્જિસન, હિનપ્તિ તુ તવાશ્રિતાન્ । त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्चाचाक्षुषान् ॥ ४२ Page #329 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા [ ૨૬૯ ] ४३ ભાવાર્થ - વનસ્પતિની હિંસા કરનારા સાધક વનસ્પતિના આશ્રયે રહેલાં નજરે દેખાતાં અને ન દેખાતાં અનેક પ્રકારનાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસા કરે. __ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । वणस्सइसमारंभं, जावजीवाए वज्जए ॥ છાયાનુવાદઃ તમાકેત વિજ્ઞાન, રોષ યુતિવર્ધનમ્ | वनस्पतिसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥ ભાવાર્થ - વનસ્પતિ જીવો સંબંધી હિંસાની પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી છે, તેવું જાણીને મુનિ જીવનપર્યત વનસ્પતિકાયના આરંભનો ત્યાગ કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિના સંયમ માટે વિવિધ પ્રકારે નિરૂપણ છે. વનસ્પતિ એ પણ માનવ શરીરનો આધાર છે. તેમ છતાં મુનિ જીવનપર્યત કંદ, મૂલ, ફળ, ફૂલ શાક પાન આદિ તોડતા નથી, તેનો ઉપયોગ કરતા નથી, એટલું જ નહીં પરંતુ તેનો સ્પર્શ માત્ર પણ કરતા નથી. શરીર નિર્વાહ માટે ગૃહસ્થોને ત્યાંથી અચેત થયેલા તે પદાર્થ નિર્દોષ રીતે ગ્રહણ કરી, જિનાજ્ઞા પ્રમાણે શરીર નિર્વાહ કરે છે. લોખં કુરુ વM - વનસ્પતિના આરંભથી હિંસા પાપ રૂપ દોષ થાય છે અને તે દોષના પ્રભાવે દુર્ગતિ થાય છે. તેથી વનસ્પતિ જીવોની હિંસા દોષોની અને દુર્ગતિની વૃદ્ધિ કરનારી થાય છે. આ રીતે વનસ્પતિકાયની હિંસાને પણ પૂર્વવત્ અનેક દોષનું કારણ જાણી શ્રમણ નિગ્રંથ તેનો સર્વથા ત્યાગ કરે છે. બારમું આચાર સ્થાનઃ ત્રસકાય સંયમ : तसकायं ण हिंसंति, मणसा वयसा कायसा । ४४ तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ: ત્રછાયું હૃત્તિ, મનસા વીવા ના त्रिविधेन करणयोगेन, संयता: सुसमाहिताः ॥ ભાવાર્થ- સુસમાધિવત મુનિ, મન, વચન અને કાયાથી ત્રસ કાયના જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી અને તેવા જીવોની હિંસા કરનારને અનુમોદન પણ આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ४५ तसकायं विहिंसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદ : ત્રસાયં વિર્જિસન્, હિનસ્તિ તુ તવાશ્રિતાન્ । त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्चाचाक्षुषान् ॥ ભાવાર્થ :- ત્રસકાયની હિંસા કરતો સાધક ત્રસકાયના આશ્રયે રહેલાં, નજરે દેખાતાં અને ન દેખાતાં અનેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓની પણ હિંસા કરે છે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । तसकायसमारंभं, जावजीवाए वज्जए ॥ ૪૬ છાયાનુવાદ : તસ્માવેત વિજ્ઞાય, જોષ યુતિવર્ણનમ્ । त्रसकायसमारम्भं यावज्जीवं वर्जयेत् ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર ४७ ભાવાર્થ :- ત્રસકાય જીવોની હિંસાજન્ય પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી હોય છે, તેવું જાણીને મુનિ જીવનપર્યંત ત્રસકાયની હિંસા ન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ત્રસકાય જીવોની હિંસાથી બચવાનો ઉપદેશ છે. ત્રસકાયના જીવો વિવિધ પ્રકારના છે. મુનિ તે જીવોના સ્વરૂપને સારી રીતે જાણી લે. કેટલાક ત્રસ જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે તે નજરે દેખાતા નથી અને કેટલાક કીડી, મકોડા વગેરે જીવો સ્કૂલ હોય છે તે નજરે દેખાય છે. આ સર્વ જીવો સાધુના સ્થાનમાં હોય અથવા ગમન માર્ગમાં હોય તો મુનિ અત્યંત સાવધાની અને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે કે જેથી તે જીવોની વિરાધના ન થાય. ત્રસકાયની હિંસા પણ પૂર્વવત્ અનેક દોષોનું કારણ હોવાથી મુનિઓ તેનો સર્વથા ત્યાગ કરે છે. આ રીતે છકાયના જીવોમાં સંયમ રાખવો, તે પણ મુનિનું પરમ કર્તવ્ય છે અને આવશ્યક આચાર છે. તેરમું આચાર સ્થાન : અકલ્પ્ય વર્જન : जाइं चत्तारि अभोज्जाइं, इसिणाहारमाइणि । ताइं तु विवज्जंतो, संजमं अणुपालए ॥ છાયાનુવાદ : યાનિ રત્વાીિ અમોન્યાનિ, ઋષીળામાહારાવનિ | तानि तु विवर्जयन्, संयममनुपालयेत् ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા [ ૨૭૧ ] શબ્દાર્થ – ગાડું = જે વારિ = ચાર આદરમાન = આહારાદિ પદાર્થ સT = સાધુઓ માટે મોઝારું = અભોજ્ય છે, અકલ્પનીય છે તારું = તેને વિવતો = વર્જિને, છોડીને, ત્યાગ કરીને સંન = સંયમનું અનુપાન = પાલન કરે. ભાવાર્થ – આહાર, શય્યા, વસ્ત્ર તથા પાત્ર એ ચાર પ્રકારના પદાર્થોમાં જે મુનિને(દોષ યુક્ત હોવાથી) અગ્રાહ્ય હોય તે અકલ્પનીય વસ્તુઓનો ત્યાગ કરી, મુનિ સંયમનું યથાર્થ પાલન કરે. पिंड सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य । ४८ अकप्पियं ण इच्छिज्जा, पडिगाहिज्ज कप्पियं ॥ છાયાનુવાદઃ વુિં થ્થાં વ ા, ચતુર્થ પાત્રને જ ! अकल्पिकं नेच्छेत् प्रतिगृह्णीयात् कल्पिकम् ॥ શબ્દાર્થ –fપંડ = આહાર સિન્ન = શય્યા વલ્થ = વસ્ત્ર પર્વ = આ પ્રમાણે રડબ્લ્યુ = ચતુર્થ પર = પાત્ર ૩ ષય = અકલ્પનીય હોય તો જ છિન્ના = ઈચ્છે નહિ, ગ્રહણ કરે નહિ વખવું = જો કલ્પનીય હોય, ગ્રાહ હોય તો પડિહન = ગ્રહણ કરે. શબ્દાર્થ:- સાધુ અકલ્પનીય આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર તે ચારે વસ્તુઓને ન ઈચ્છે પણ જે કલ્પનીય હોય તેને જ ગ્રહણ કરે. जेणियागं ममायंति, कीयमुदेसियाहडं । वहं ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ॥ છાયાનુવાદ: ૨ નિત્યા મમત્ત, શતશિહિતમ્ ! वधं ते समनुजानन्ति, इत्युक्तं च महर्षिणा ॥ શબ્દાર્થ - 9 = જે કોઈ સાધુ ળિયા = નિત્ય આમંત્રિત આહાર વીર્થ = ખરીદેલ આહાર લિય = શિક આહાર સાહ૬ = સાધુને માટે સન્મુખ લાવેલો આહાર મનાયેતિ = ગ્રહણ કરે છે તે = તે સાધુ વાં પ્રાણીવધની સમજુબાપતિ = અનુમોદના કરે છે ફક્ = આ પ્રમાણે મહિલા = મહર્ષિએ ગુd = કહ્યું છે. ભાવાર્થ - જે મુનિ નિત્ય આમંત્રણપૂર્વક એક જ ઘેરથી આહાર લે, ભિક્ષુને માટે ખરીદીને લાવેલો આહાર લે; સાધુને ઉદ્દેશીને બનાવેલો આહાર લે અને દૂરથી સાધુ માટે સામે લાવેલો આહાર લે; આવા દુષિત આહારપાણીને લેનાર ભિક્ષુ તે આહાર નિમિત્તે થતી જીવહિંસાને અનુમોદન આપે છે, એમ મહર્ષિ મહાવીરે કહ્યું છે. ४९ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ तम्हा असणपाणाई, कीयमुद्देसियाहडं । वज्जयंति ठियप्पाणो, णिग्गंथा धम्मजीविणो ॥ ५० છાયાનુવાદ : તĂાવશનપાનાવિ, તમૌદ્દેશિાતમ્ । वर्जयन्ति स्थितात्मानो, निर्ग्रन्थो धर्म्मजीविनः ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર = શબ્દાર્થ:- તન્હા = તે માટે વિયપ્પાનો = સ્થિર છે આત્મા જેઓનો તેવા, સંયમમાં સ્થિતાત્મા ધમ્મનીવિગો = ધર્મપૂર્વક જીવન વ્યતીત કરનાર નિંથા - નિગ્રંથ ીય - ખરીદેલો ઉદ્દેશિય - સાધુને ઉદ્દેશીને બનાવેલો તથા માહવું = સન્મુખ લાવેલો અક્ષળપાળાડું = આહાર—પાણી આદિનો વખ્તયંતિ - ત્યાગ કરે. = ભાવાર્થ :- આ કારણે સંયમમાં સ્થિર ચિત્તવાળા ધર્મજીવી શ્રમણ નિગ્રંથ ક્રીત, ઔદ્દેશિક કે આદ્ભુત ઈત્યાદિ દોષિત આહાર પાણીનો ત્યાગ કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં અકલ્પનીય આહારના નામે સાધુને ગ્રાહ્ય એવા ચાર પ્રકારના પદાર્થોના વિષયમાં ચાર દોષોનું વર્ણન છે. पिंड सेज्जं = તે ચાર પદાર્થ– (૧) પિંડ–આહાર પાણી (૨) શય્યા–રહેવાનું સ્થાન, મકાન, પાટ વગેરે (૩) વસ્ત્ર (૪) પાત્ર. ચાર દોષ– (૧) નિત્ય આમંત્રિત પિંડ (૨) ખરીદેલું (૩) ઔદ્દેશિક (૪) સામે લાવેલું. અનેક શાસ્ત્રોમાં સાધુને ગ્રાહ્ય પદાર્થોની કલ્પનીયતા, અકલ્પનીયતા વિષયક વિસ્તૃત વર્ણન છે. તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં મુખ્ય ચાર પ્રકારના ઉદ્ગમ દોષોનું સંકલન છે. ષ્વિયં અપ્પિયઃ– જે આહારાદિ સંયમી જીવનના નિયમને અનુરૂપ હોય, એષણાના સર્વ દોષોથી રહિત હોય તે કલ્પનીય કહેવાય છે અને જે આહારાદિ સંયમી જીવનના નિયમને અનુરૂપ ન હોય અને એષણાના કોઈપણ દોષથી યુક્ત હોય તે અકલ્પનીય કહેવાય છે. વહં તે સમજુઞાનંતિ :- જે મુનિ અકલ્પ્ય પદાર્થનું સેવન કરે છે તે પ્રાણીવધની અનુમોદના કરે છે. કારણ કે અકલ્પનીય પદાર્થ ગ્રહણ કરવાથી કે તેનો ઉપયોગ કરવાથી તે પદાર્થના નિમિત્તે થયેલી વિરાધનાની અનુમોદનાનો દોષ થાય છે. કારણ કે અનુમોદના બે પ્રકારે થાય છે— પ્રશંસા અનુમોદના અને ઉપયોગ અનુમોદના. (૧) કોઈ વસ્તુની કે કાર્યની મન, વચન અને કાયા દ્વારા પ્રશંસા કરવાથી પ્રશંસારૂપ અનુમોદના થાય છે. (૨) સાધુ નિમિત્તે વિરાધના થયેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ઉપયોગરૂપ અનુમોદના થાય છે. નિયાગ(નિત્ય આમંત્રિત)પિંડ દોષમાં હિંસાની અનુમોદના ઃ– ગૃહસ્થ સાધુને નિમંત્રણ આપી દરરોજ પોતાના ઘરે બોલાવે કે તેડી જાય તો સાધુ નિમિત્તે આવવાની પ્રવૃત્તિ થાય, ઘરમાં નિર્દોષ પદાર્થોને પણ એક જગ્યાએ એકત્રિત કરે, તેમાં સચિત્તનો સંઘટ્ટો થાય, લાઈટ કરે વગેરે પ્રવૃત્તિઓથી પૂર્વકર્મ દોષ થાય અને અન્ય પણ વિરાધના થાય, તે સર્વ વિરાધનાઓનો મુનિને અનુમોદન દોષ થાય. જો તે નિમંત્રણ Page #333 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૭૩ | આપી કોઈ વસ્તુ તૈયાર કરે અને મુનિ તેને ગ્રહણ કરે તો તેના આરંભ-સમારંભ સંબંધી ક્રિયાની મુનિને અનુમોદનાનો દોષ લાગે છે. માટે નિત્ય આમંત્રિત પિંડ મુનિને અકલ્પનીય છે. કિત દોષમાં હિંસાની અનુમોદના - બજારમાંથી કોઈપણ વસ્તુ ખરીદનારને તે વસ્તુના ઉત્પાદનમાં થતી પાપ પ્રક્રિયાની અનુમોદના લાગે છે; કારણ કે તે વિક્રેતા ખરીદનાર માટે, વેચવા માટે જ તે વસ્તુને તૈયાર કરે છે. હવે તે ખરીદનાર જે જે ઘરના સદસ્યો માટે કે અન્ય કોઈ અતિથિ માટે અથવા તો શ્રમણો માટે તે વસ્તુ ખરીદે અને તે તે સંકલ્પિત વ્યક્તિ જો તે વસ્તુનો ઉપયોગ કરે, તે સહુને પણ તે વસ્તુમાં થયેલા આરંભ સમારંભની ક્રિયા લાગે છે. આ કારણે સાધુ માટે ખરીદેલી વસ્તુને જો સાધુ ગ્રહણ કરે, તેનો ઉપયોગ કરે, તો તેને તે પ્રકારની સાવધ ક્રિયાની અનુમોદનાનો દોષ લાગે છે. આ કારણે જૈન શ્રમણોને પોતાને માટે ખરીદેલી, કીત દોષવાળી વસ્તુ ગ્રહણ કરવી અકલ્પનીય છે. ઔદેશિક દોષમાં હિંસાની અનુમોદના:- સામાન્ય રૂપે જૈન સાધુઓને ઉદ્દેશીને દાતા દ્વારા જે આહાર, મકાન આદિ નીપજાવમાં આવે અને તેને કોઈપણ શ્રમણ ગ્રહણ કરે, ઉપયોગમાં લે તો તે આહાર, મકાન આદિ તૈયાર કરવામાં જે છ કાય જીવોની જ વિરાધના થઈ હોય, તેની અનુમોદનાની ક્રિયા મુનિને લાગે છે. વ્યક્તિગત એક કે અનેક શ્રમણોનું નામ સ્પષ્ટ કરીને જો આહારાદિ બનાવવામાં આવે તો તેને આધાકર્મી દોષવાળું કહેવાય છે અને સામાન્ય રીતે શ્રમણો માટે કરવામાં આવે તેને ઔદેશિક દોષયુક્ત કહેવાય છે. ગાથામાં ઔદેશિક દોષનું કથન છે, છતાં ઉપલક્ષણથી અહીં આધાકર્મી આદિ દોષોને પણ સમજી શકાય છે. આહત દોષમાં હિંસાની અનુમોદના :- સાધુના સ્થાન(ઉપાશ્રય આદિ)માં સામે લાવેલા પદાર્થ અભિહત દોષ વાળા કહેવાય છે. સંયમ વિધિ અનુસાર મુનિને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય તો તે સ્વયં કે તેના સહયોગી શ્રમણ ત્યાં જઈને નિર્દોષ ગવેષણા કરીને જ તે વસ્તુ પ્રાપ્ત કરે છે, પરંતુ પ્રમાદવશ કે રોગાદિ કારણ વશ પણ મુનિ જે સામે લાવેલી વસ્તુ ગૃહસ્થ પાસેથી ગ્રહણ કરે તો તે વસ્તુ લાવવામાં ગૃહસ્થ જે આવાગમનની ક્રિયા કરી હોય, અન્ય પણ કોઈ વિરાધના કે દોષ લગાડ્યા હોય તે સર્વ વિરાધનાઓ અને દોષોની મુનિને અનુમોદનાનો દોષ લાગે છે. આ કારણે મહર્ષિઓનું ઉપરોક્ત કથન વદ તે સમપુનીતિ સાર્થક છે. ધમ્મનાવો – જે સંયમ ધર્મથી જ જીવન વ્યવહાર કરવા કટિબદ્ધ છે, કોઈપણ પ્રકારે અસંયમનું આચરણ કરતા નથી તે ધર્મજીવી કહેવાય છે. ચિખાળો – જે દઢ ચિત્તે એષણાના નિયમોનું પાલન કરે તેમાં ક્યારે ય જેઓનું મન ડામાડોળ થતું નથી તે સ્થિતાત્મા કહેવાય છે. આ રીતે આ તેરમા આચાર સ્થાનમાં એષણા સમિતિની પુષ્ટિ કરી છે. ચૌદમું આચાર સ્થાન ઃ ગૃહસ્થ ભાજન ત્યાગ : कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ । ५१ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદઃ ગુ વેચાત્રેપુ, મોજુ વા પુનઃ | भुजानोऽशनपानादि, आचारात्परिभ्रश्यति ॥ શબ્દાર્થ – વસેલું = કાંસાના નાના વાસણ કટોરી વગેરે સાલું = કાંસાના પાત્રમાં, કાંસાની થાળી વગેરેમાં ગુડમોનુ = ઊંડા અને પહોળા વાસણમાં, મોટા થાળમાં, પાણીના જગ વગેરેમાં અાપનારું = અન્ન પાણી આદિ મુંઝાતો = આહાર કરતો, આરોગતો સાધુ વાર = પોતાના આચારથી પરિબસ = ભ્રષ્ટ થાય છે. ભાવાર્થ - કાંસાના વાટકા, કાંસાની થાળી, કાંસાના મોટા થાળ કે જગ વગેરે ગૃહસ્થોના વાસણમાં અન્ન, પાણી આદિ ચારે ય પ્રકારનો આહાર કરનાર શ્રમણ સંયમ આચારથી ભ્રષ્ટ થાય છે. सीओदगसमारंभे, मत्तधोयणछडणे । ५२ जाइं छण्णंति भूयाई, दिट्ठो तत्थ असंजमो ॥ છાયાનુવાદઃ શીતોપમારબ્ધ, પાત્ર બાવનછ . यस्मिन क्षण्यन्ते भूतानि, दृष्टस्तत्रासंयमः ॥ શબ્દાર્થ – રીવાસમારંભે = વાસણ ઘોવામાં સચિત્ત જલનો સમારંભ થાય મત્તધોયણછો = વાસણ ધોઈને પાણી ફેંકવામાં આવે, પાત્ર ધોવાના કારણે પાણી નીચે પડવાથી ગાડું = જેમાં, તે ફેંકેલા પાણીમાં મૂયા = પ્રાણીઓની, પ્રાણી છvપતિ = હિંસા થાય છે, ડૂબી જતાં મરી જાય છે તલ્થ = તેથી ગૃહસ્થના પાત્રોમાં ભોજન કરવામાં કેવળજ્ઞાનીઓએ મનનો અસંયમો જોયો છે, દર્શાવ્યો છે. ભાવાર્થ-ગૃહસ્થના ભાજનમાં જમવાથી, જમ્યા પછી તે વાસણોને ગૃહસ્થ સચિત્ત પાણી વડે ધોવે તો સચિત્ત પાણીનો સમારંભ થાય છે અને વાસણ ધોયેલું પાણી ફેંકવાથી તેમાં પણ જીવોની હિંસા થાય છે, તેથી તીર્થકરોએ ગૃહસ્થોના વાસણમાં જમવું તે અસંયમકારી દર્શાવ્યું છે. ५३ पच्छाकम्मं पुरेकम्म, सिया तत्थ ण कप्पइ । एयमलृ ण भुंजंति, णिग्गंथा गिहिभायणे ॥ છાયાનુવાદ: પશ્તા પુર:, સાત્તત્ર રજૂ I एतदर्थं न भुञ्जते, निर्ग्रन्था गृहिभाजने ॥ શબ્દાર્થ - તત્ત્વ = ગૃહસ્થના પાત્રોમાં ભોજન કરવું સાધુઓને જ ખટ્ટ = કહ્યું નહિ કારણ કે સિયા = કદાચિત્ પછાખે= પશ્ચાતુકર્મ, પાછળથી ધોવોનો દોષ લાગે પુરુષ્ન = પૂર્વ કર્મ, સાધુને ગોચરી આપ્યા પહેલાં હાથ વાસણ આદિ ધોવાનો દોષ લાગે પ્રથમ૬ = તેથી, આ કારણે ગાથા = નિગ્રંથ હિમાયો = ગૃહસ્થના પાત્રમાં જ મુગંતિ = ભોજન કરતા નથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૭૫ ભાવાર્થ:- ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાત્ કર્મ અને પૂર્વકર્મ, (ગૃહસ્થ દ્વારા સાધુના જમ્યા પછી કે જમ્યા પહેલાં વાસણો ધોવા) આ બન્ને પ્રકારના દોષો લાગવાની સંભાવના હોવાથી શ્રમણ નિગ્રંથો ગૃહસ્થના વાસણમાં ભોજન કરતા નથી. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ગૃહસ્થના વાસણમાં ભોજન કરવાથી લાગતા દોષોનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકારે સાધુને માટે તેનો સર્વથા ત્યાગ કરવાનું સૂચન કર્યું છે. ગૃહસ્થના ભાજનમાં આહાર કરવાથી બે પ્રકારની વિરાધના થાય છે– સંયમ વિરાધના અને જીવ વિરાધના. (૧) સંયમ વિરાધના – સાધુનો વેષ, ઉપકરણો કે સાધુ જીવનની પ્રત્યેક ક્રિયા તેમજ સાધુનો પ્રત્યેક વ્યવહાર સંયમ જીવનને અનુરૂપ હોય છે. ગૃહસ્થની સમાન વેષ કે ઉપકરણો રાખવાથી અને ગૃહસ્થના વાસણોમાં કે ગૃહસ્થના ઘેર, તેના વાસણોમાં આહારાદિ કરવાથી "હું સાધુ છું" તેવી પ્રતીતિ સાધુને સ્વયંને ઘટતી જાય છે. સાધુતાની પૂર્ણ પ્રતીતિ વિના સંયમી જીવનની રક્ષા થઈ શકતી નથી. તે ઉપરાંત ગૃહસ્થની સમાન વ્યવહાર જોઈને અન્ય ગૃહસ્થોને પણ તે સાધુમાં સાધુતાનો સંદેહ થાય છે. તેથી લોકોની શ્રદ્ધા ભક્તિ ધૂન થાય અને શાસનની લઘુતા થાય છે. (૨) જીવ વિરાધના:- ગૃહસ્થના વાસણમાં ભોજન કરવાથી છકાયના જીવોની વિરાધનાનો સંભવ છે. ગૃહસ્થ સાધુ-સાધ્વીને પોતાના વાસણ આપ્યા પહેલાં કે પછી તેને સચેત પાણીથી ધૂએ છે. તેમાં અપકાયના જીવોની અને વાસણ ધોયેલું પાણી ગમે ત્યાં અવિવેક–અયતનાથી ફેંકવાથી પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોની વિરાધના થાય છે. ગૃહસ્થના વાસણમાં ખાવાનો પ્રસંગ બે પ્રકારે થાય છે– (૧) સાધુ ગુહસ્થને ઘરે બેસીને ત્યાં ગૃહસ્થની જેમ જમે. (૨) ગૃહસ્થ પોતાના વાસણમાં સાધુ જ્યાં હોય ત્યાં ભોજન પહોંચાડે. તે બંને અયોગ્ય છે. આ રીતે ગૃહસ્થના પાત્રમાં આહાર કરનાર શ્રમણ પોતાના સંયમધર્મથી પતિત થાય છે. કારણ કે એક નાનો દોષ ક્રમશઃ મોટા દોષને પ્રગટ કરે છે અને ક્રમશઃ સંયમી જીવનનો નાશ થાય છે. સુ:- આ શબ્દના ત્રણ અર્થ છે– (૧) કચ્છ આદિના દેશમાં પ્રચલિત કૂંડાના આકારનું કાંસાનું વાસણ(ચૂર્ણિ) (૨) હાથીના પગના આકારનું માટીનું વાસણ(ટીકા) (૩) હાથીના પગના આકારનું વાસણ. કાલ પરવિર્તનથી વાસણોના નામ અને પ્રયોગ પલટાઈ જતાં આ શબ્દના ઘણા વૈકલ્પિક અર્થ વ્યાખ્યાઓમાં થયા છે. સાર એ છે કે ભોજન જેમાં કરાય તેવા ગૃહસ્થના કોઈપણ જાતના વાસણ હોય, તેને સમય અને ક્ષેત્રના પ્રચલન અનુસાર સમજી લેવા જોઈએ. સાધુને માટે ત્રણ પ્રકારના પાત્ર કથ્યનીય છે– લાડકાના, માટીના કે તુંબડાના. પરંતુ ગૃહસ્થના Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર વાસણો તો કાંસા, પીતળ, સ્ટીલ, સોના, ચાંદી વગેરે ધાતુના હોય છે અને તે વાસણો થાળી, કટોરી, ગ્લાસ આદિ રૂપે હોય છે; તે સાધુને અગ્રાહ્ય છે. પંદરમું આચાર સ્થાન : પલંગ આદિનો ત્યાગ : ५४ आसंदी पलियंकेसु, मंचमासालएसु वा । अणायरियमज्जाणं, आसइत्तु सइत्तु वा ॥ છાયાનુવાદ : આસન્વીપર્યષુઃ, મન્વાશાલોર્ડા 1 अनाचरितमार्याणां, आसितुं शयितुं वा ॥ ૨૭૬ શબ્દાર્થ:- મખ્ખાળ - આ આર્ય ભિક્ષુઓને, શ્રમણોને માસવી - ખાટલી, માંચી પત્તિયંસુ = - પલંગ ઉપર મંત્ત્વ = ખાટ મસાલÇ = સિંહાસન, આરામ ખુરસી ઉપર આસત્તુ = બેસવું સત્તુ - સૂર્વ ગળાયિં = અનાચારણીય છે. = ભાવાર્થ:- નાની માંચી, પલંગ અને ખાટ તથા નેતરની આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે શ્રમણો માટે અનાચારણીય છે. ५५ णासंदीपलियंकेसु, ण णिसिज्जा ण पीढए । ગિનંથા (અ)પડિલેહાણ, બુદ્ધવુત્તમહિકા ॥ છાયાનુવાદ : નાસન્વીપર્યો:, ન નિષઘાયાં ન પીજે1 નિદ્રા (અ)પ્રતિતેલ્વે, યુદ્ધોવત્તાધિષ્ઠાતાર: || શબ્દાર્થ:- બુદ્ધવુત્તમહિકા = સર્વજ્ઞ દેવોના વચનોને માનનારા, જિનાજ્ઞાનુસાર આચરણ કરનારા णिग्गंथा - નિગ્રંથો પડિલેહાર્ - પ્રતિલેખન વિષે આસંવીલિયંસુ = માચી અને પલંગ ઉપર પીજર્ = બાજોઠ ઉપર ૫ બિસિગ્ગા = બેસવા માટે પાથરેલા ચટાઈ, શેતરંજી વગેરે. = ભાવાર્થ :– નિગ્રંથો પ્રતિલેખનના વિષયમાં તીર્થંકરની આજ્ઞાનુસાર આચરણ કરનારા હોય છે. તેથી તેઓ માંચી, પલંગ, ખાટલો, નેતરની ખુરસી, શેતરંજી, ચટાઈ વગેરેમાં પ્રતિલેખન કરવાનું દુષ્કર હોવાથી તે આસનો પર બેસે કે સૂવે નહીં. ५६ गंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा । आसंदी पलियंका य, एयमद्वं विवज्जिया ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૭૭ છાયાનુવાદ: ગબ્બરવિન પર્ત, પ્રાણા કુતિને એT I आसन्दी पर्यङ्कश्च, एतदर्थं विवर्जिताः ॥ શબ્દાર્થ -W= એ સર્વે આસન બીવિષય = અપ્રકાશમય છિદ્રોવાળા, પોલાણવાળા હોય છે પણ = સૂક્ષ્મ પ્રાણી કુપૂડિત્વેદ દુષ્પતિલેખ્ય છે યમદું - તેથી વિવર્જાિયી વિવર્જિત છે. ભાવાર્થ - ખુરસી, માંચી, પલંગ વગેરે આસનો ઊંડા છિદ્રોવાળા(પોલાણવાળા) હોય છે. તેથી તેમાં રહેલા પ્રાણીઓનું પ્રતિલેખન દુઃશકય હોય છે. તેથી મુનિ તેવા આસનો પર બેસવાનો કે સૂવાનો ત્યાગ કરે. બીજી રીતે– જિનાજ્ઞાનુસાર આચરણ કરનારા નિગ્રંથો જેનું બરાબર પ્રતિલેખન શક્ય ન હોય તેવા માંચી, પલંગ, નેતરની ખુરશી વગેરે આસનો પર બેસે કે સૂએ નહીં. વિવેચન : શાળ પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં પલંગ આદિ પર સૂવા-બેસવાનો નિષેધ અને તેના કારણની વિચારણા કરી છે. પલંગ આદિ સર્વ ઉપરોક્ત આસન–શયન પોલાણવાળા કે છિદ્રવાળા હોય છે. તેના પ્રત્યેક વિભાગો સારી રીતે જોઈ શકાતા નથી, તેના છિદ્રો પ્રકાશ રહિત હોય છે. તેથી ત્યાં રહેલાં જીવજંતુનું પ્રતિલેખન થતું નથી. તે ઉપરાંત તે આસનો સુખાકારી હોવાથી પ્રમાદજનક પણ હોય છે. ગૃહસ્થના આસનો સાધુને માટે શોભાસ્પદ પણ નથી. તેથી શ્રમણોએ તે સાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અપવાદ માર્ગે ક્યારેક રાજકુલ આદિમાં ધર્મકથાદિ માટે જવું પડે તો તે આસનો પર વ્યવસ્થિત પ્રતિલેખન કરીને બેસી શકાય છે, તે પ્રમાણે વ્યાખ્યાકારો કથન કર્યું છે. સોળમું આચાર સ્થાન ઃ ગૃહનિષધા વર્જન :५७ गोयरग्गपविट्ठस्स, णिसिज्जा जस्स कप्पइ । इमेरिसमणायारं, आवज्जइ अबोहियं ॥ છાયાનુવાદ: ગોવરાવિષ્ટશ, નિષધ થશે ન્યતે | एतादृशमनाचारं, आपद्यते अबोधिकम् ॥ શબ્દાર્થ -પોયરાવિકુસંગોચરી માટે પ્રવિષ્ટ બસ જે સાધુ ગૃહસ્થના ઘરોમાંસિક્કા ખ્ય બેસે છે રૂરિ = તેને આ, આગળ કહેવાશે એવા અવોદિયંગ અબોધિ ફલદાયક ગણાયાર = અનાચારની ભાવનડું = પ્રાપ્તિ થાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ | २७८ શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ-ગોચરી માટે ગયેલા જે સાધુ ગૃહસ્થને ઘેર બેસે છે તેને આ પ્રકારના અબોધિદાયક અનાચારોની પ્રાપ્તિ થાય છે. विवत्ती बंभचेरस्स, पाणाणं च वहे वहो । ५८ वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ॥ छायानुवाद : विपत्तिर्ब्रह्मचर्यस्य, प्राणानाञ्च वधे वधः । वनीपकप्रतिघातः, प्रतिक्रोधोऽगारिणाम् ॥ शार्थ :- बंभचेरस्स = ब्रह्मययनो विवत्ती = नाश थाय पाणाणं = प्राशीमोनो वहे = 44 थाय तेथी, थवाथी वहो = संयमनोधात ५ थाय वणीमगपडिग्घाओ = [मायरोन विन३५ अनाय अगारिणं = डस्थीमोने, घरना पीसी सभ्योन। पडिकोहो = ओधनुं ॥२५॥ थाय छे. ભાવાર્થ:- ગૃહસ્થના ઘેર બેસવાથી બ્રહ્મચર્ય સંબંધી વિપત્તિઓ ઊભી થાય; પ્રાણીઓનો વધ થવાથી સંયમનો પણ નાશ થાય; ભિક્ષાચરોને વિન્ન થાય અને ઘરના કોઈપણ સભ્યના ક્રોધનું કારણ બને છે. अगुत्ती बंभचेरस्स, इथिओ यावि संकणं । कुसीलवड्ढण ठाण, दूरओ परिवज्जए ॥ छायानुवाई : अगुप्तिब्रह्मचर्यस्य, स्त्रीयाश्वापि शङ्कनम् । कुशीलवर्धनं स्थानं, दूरतः परिवर्जयेत् ॥ शGEार्थ:-बंभचेरस्स- ब्रह्मययन अगुत्ती अप्ति थायछ,नाउनु पावन न थाय इथिओ वि = स्त्रीओने ५ संकणं = 5 Gपन्न थाय छे कुसीलवड्डणं = दुशील ठाणं = स्थानने दूरओ = (२थी ४ परिवज्जए = त्यागा है. ભાવાર્થ - ગૃહસ્થને ઘેર બેસવાથી બ્રહ્મચર્યની નવ વાડનું પાલન થતું નથી, ઘરની સ્ત્રીઓને પણ શંકા થાય અર્થાત્ તેઓને પોતાના શીલ પર આપત્તિ આવવાની શંકા થાય. અથવા સ્ત્રીઓને સાધુના ચારિત્ર પ્રત્યે શંકા થાય, માટે મુનિ આવા કુશીલ વર્ધક સ્થાનને દૂરથી જ છોડી દે અર્થાત્ ગૃહસ્થને ત્યાં બેસે જ નહિ. तिण्हमण्णयरागस्स, णिसेज्जा जस्स कप्पइ । ६० जराए अभिभूयस्स, वाहियस्स तवस्सिणो ॥ छायानुवाई : त्रयाणामन्यतरस्य, निषद्या यस्य कल्पते । जरयाऽभिभूतस्य, व्याधितस्य तपस्विनः ॥६०॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૭૯ શબ્દાર્થ -તિ૬ = ત્રણમાંથી રીતે = અન્યતરને, કોઈને ન = જેને સિક્કા = ગૃહસ્થના ઘેર બેસવાનું પ = કહ્યું છે ખરા = વૃદ્ધાવસ્થાને કારણે મૂયસ = પરાભવ પામેલાને વાહિયક્ષ = વ્યાધિગ્રસ્તને તંવસિળો = તપસ્વીને, દીર્ઘ તપસ્યા કરનારને. ભાવાર્થ:- ત્રણ પ્રકારના શ્રમણોને ગૃહસ્થના ઘરે બેસવાનું કથ્ય છે, યથા– (૧) જરાભિભૂત શ્રમણ (૨) રોગગ્રસ્ત શ્રમણ (૩) દીર્ઘ તપસ્વી શ્રમણ. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ગૃહ નિષદ્યાવર્જન રૂપ આ સોળમા આચાર સ્થાનમાં શ્રમણને માટે ગૃહસ્થના ઘરે બેસવાથી થતાં દોષોનું દર્શન કરાવી, પરોક્ષપણે ગૃહસ્થના ઘરે ન બેસવાનું સૂચન કરીઅપવાદ માર્ગે ત્રણ પ્રકારના શ્રમણોને ગૃહસ્થને ત્યાં બેસવાનો વિકલ્પ પણ દર્શાવ્યો છે. ઉત્સર્ગ માર્ગ :- ભિક્ષુ ગુહસ્થને ત્યાં ગૌચરી માટે જાય પરંતુ ત્યાંથી ગોચરી લઈને તેણે તત્કાલ નીકળી જવું જોઈએ. કદાચ કોઈ ભાવુક ગૃહસ્થ બેસવાનો આગ્રહ કરે તો પણ મુનિએ ત્યાં બેસવું નહીં; આ સર્વ સાધુને માટે સામાન્ય નિયમ છે. મુખ્ય દોષ – ગૃહસ્થને ત્યાં બેસવાથી અનેક દોષોનો ઉદ્ગમ થાય છે તેમાં મુખ્યતયા બ્રહ્મચર્યની સમાધિનો ભંગ થાય છે. તે માટે ગાથા-૫૮ અને પ૯માં ચાર શબ્દોમાં સૂચન છે– (૧) બ્રહ્મચર્યની વિપત્તિ (૨) બ્રહ્મચર્યની અગુપ્તિ (૩) સ્ત્રીઓનું શંકિત થવું (૪) કુશીલવર્ધક સ્થાન. વિત્તિ સંરક્સ :- ગૃહસ્થના ઘરમાં બેસવાથી સ્ત્રીઓનો અતિ પરિચય થાય, સ્ત્રીઓના અંગોપાંગાદિ જોવાનું સહજ રીતે શકય બને, ક્યારેક નિઃસંકોચ સ્ત્રીઓ સ્વયં નજીક આવીને બેસી જાય, તેની સાથે વાતચીત કરવાથી બ્રહ્મચર્યનું વાડનો ઉલ્લંઘન થાય, આ રીતે બ્રહ્મચર્યની સમાધિ ભંગ થવાના સંજોગો ઉપસ્થિત થાય છે. આ કારણે ગૃહસ્થના ઘેર બેસવામાં શાસ્ત્રકારે સહુથી મોટો ભય બ્રહ્મચર્યની અસમાધિ થવાનો દર્શાવ્યો છે. તે કારણે જ અંતે આ પ્રવૃત્તિને કુશીલ વર્ધક સ્થાન કહી દીધું છે. આ રીતે બ્રહ્મચર્યની અપ્તિ થાય છે. HTTM જ ન રહો - પ્રાણીઓના વધથી સંયમનો નાશ થાય છે. અતિ પરિચયના કારણે રાગભાવ વશ તે ગૃહસ્થ સાધુને પોતાને ઘેર બેસાડી તેના માટે અલ્પાહાર–ચા, દૂધ કે ઠંડા વગેરે અથવા સ્વાદિષ્ટ ખાનપાન તૈયાર કરે છે. તેમાં આરંભ સમારંભથી પાણી, અગ્નિ, વનસ્પતિ આદિ કેટલાય જીવોનો સંહાર થાય અને તેથી સંયમ મર્યાદાનો પણ વિનાશ થાય તે સ્વાભાવિક છે. વળી પડિયા - સાધુ ઘેર બેઠા હોય ત્યાં સુધી ગૃહસ્થો તેની સેવામાં જ રહે છે. વચ્ચે ઊઠીને કોઈને ભિક્ષા આપવી અનુપયુક્ત સમજે છે. આ કારણે તે ગૃહસ્થો યાચકોને ભિક્ષાનો નિષેધ કરે; તેથી તેને અંતરાય થાય અને યાચકને પણ સાધુ પ્રત્યે અપ્રીતિ થાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] શ્રી દશવૈકાલિક સત્ર ડિજો અરિ ગૃહસ્વામીને કે ઘરની અન્ય વ્યક્તિને ક્રોધનું નિમિત્ત બને છે. કારણ કે સાધુ કોઈ વ્યક્તિ સાથે બેસીને ઘણા સમય સુધી વાતો કરે તો બીજી વ્યક્તિઓને પોતાની પ્રવૃત્તિઓમાં સાધુ નિમિત્તે વિદ્ધ થાય, ખાવાના કે બહાર જવાના સમયમાં વિલંબ થાય; ક્યારેક સ્ત્રી સાથે સાધુને વધારે વાતો કરતાં જોઈ કોઈને અનુચિત લાગે. આ કારણે ઘરના કોઈપણ નાના મોટા વ્યક્તિને સાધુ પર કે તેના સાથે વાતો કરનાર ઘરના સભ્ય પર ગુસ્સો આવી જાય; તેને સાધુ સામે પ્રકટ ન કરે તો સાધુના ગયા પછી ઘરમાં ક્લેશ કંકાશ થાય અને કોઈથી ન રહી શકાય તો તરત જ સાધુને કે વાત કરનાર વ્યક્તિને તિરસ્કારયુક્ત વચન બોલવા લાગે, ઈત્યાદિ ક્રોધના નિમિત્ત બને છે. લુણીનવઠ્ઠi am – આ રીતે ગૃહસ્થને ત્યાં બેસવું તે સાધુને માટે કુશીલ સ્થાન છે, અર્થાત ગૃહસ્થના ઘેર બેસવાથી સાધુના સદાચારનો સંયમાચારનો નાશ થાય અને ક્રમશઃ અનેક અનાચારની નિષ્પત્તિ થાય છે, તેથી શ્રમણોએ આ કુશીલ વર્ધક સ્થાનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. નિમણથરી. - આ ગાથામાં અપવાદ માર્ગ એટલે સપરિસ્થિતિક માર્ગનું (પરિસ્થિતિમાં કરવા યોગ્ય આચરણનું) કથન છે. અત્યંત વૃદ્ધ, રોગી કે તપસ્વી શ્રમણ પ્રાયઃ ભિક્ષાને માટે જતા જ ન હોય, પરંતુ અસહાય, અભિગ્રહધારી કે સેવાભાવી શ્રમણ વગેરે ભિક્ષા માટે જાય અને ભ્રમણ કરતાં તે થાકી જાય, ત્યારે તે ગૃહસ્થની આજ્ઞા લઈને વિશ્રામ લેવા વિવેકપૂર્વક બેસી શકે છે. વૃદ્ધ આદિ ત્રણ પ્રકારના સાધુની શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે. તેથી તેઓ માટે બ્રહ્મચર્ય સમાધિ ભંગ થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ત્રણ ગાથામાં ગૃહસ્થને ત્યાં બેસવાથી થતાં દોષોનું સાંગોપાંગ નિરૂપણ કર્યા પછી પણ તેઓને ગૃહસ્થને ત્યાં બેસવાની છૂટ આપી છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ બંને જિન કથિત છે. તેથી તે બંને જિનાજ્ઞારૂપ જ છે. સંયમની સુરક્ષા માટે નિષ્કપટ ભાવે તેનો આશ્રય લેનાર સાધુ આરાધક બને છે. પ્રમાદથી કે કપટથી અપવાદ માર્ગનો સ્વેચ્છાએ દુરુપયોગ કરનાર વિરાધક બને છે. અપવાદ માર્ગ સ્વીકારનો નિર્ણય ગીતાર્થ અનુભવી શ્રમણ કે ગુરુ આચાર્યાદિની નિશ્રાથી જ કરવાનો હોય છે. તેથી આ પ્રકારના નિર્ણયો પરિસ્થિતિ અનુસાર વિવેકપૂર્વક કરવા જોઈએ. સત્તરમું આચાર સ્થાન : સ્નાન વર્જન : वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । ६१ वुक्कंतो होइ आयारो, जढो हवइ संजमो ॥ છાયાનુવાદ: આધતો વા વા, નાનં યસ્તુ પ્રાર્થચતે I व्युत्क्रान्तो भवत्याचारः, त्यक्तो भवति संयमः ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા [ ૨૮૧ | શબ્દાર્થ – વાણિ = રોગી જો વા = નીરોગી નો ૩ = જે કોઈ સાધુસિગાઈ = સ્નાનની પત્થા = ઇચ્છા કરે છે માયા = તેનો આચાર, સંયમ મર્યાદા, કાયકલેશ આદિ બાહ્ય તપ રૂપ આચાર વુતિ = વ્યુત્ક્રાન્ત, ભ્રષ્ટ હોઙ = થાય છે સંગનો સંયમ, સંયમ મર્યાદા હો = નષ્ટ, નિષ્યષ્ટ, નિદ્માણ હેવ = થાય છે. ભાવાર્થ - રોગી કે અરોગી કોઈ પણ ભિક્ષુ સ્નાનની ઇચ્છા કરે તો તે પોતાના આચારનું ઉલ્લંઘન કરે છે અને તેથી તેના સંયમનો નાશ થાય છે. १२. संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु य । जे उ भिक्खू सिणायंतो, वियडेणुप्पिलावए । છાયાનુવાદઃ સચેતે સૂકા પ્રાણા , પતાસુ મિતુલુ ! यांस्तु भिक्षुः स्नान्, विकटेन उत्प्लावयति ॥ શબ્દાર્થ – ઘસારું = ક્ષારવાળી છિદ્રયુક્ત ભૂમિમાં મિતુIણુ = ભૂમિની તિરાડોમાં રૂને જે ત્રસસ્થાવર સુહુમા = સૂક્ષ્મ પાળા પ્રાણીઓ સતિ = છે, તેથી તે = જેસિપાતો = સ્નાન કરનાર બિહૂ = સાધુ વિય જુબિતાવા = પ્રાસુક જલ દ્વારા સ્નાન કરે તો પણ તે જીવોને પીડા ઉત્પન્ન કરે છે, જીવો તે સ્નાનના પાણીમાં ડૂબી જાય છે. ભાવાર્થઃ- પોલાણવાળી ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં ઘણા સૂક્ષ્મ પ્રાણીઓ રહેલાં હોય છે. માટે જો ભિક્ષુ સ્નાન કરે તો તે સ્નાનના પાણીમાં તે જીવો ડૂબી જાય છે, પીડા પામે છે અથવા તે સ્નાનનું પાણી જીવોને વહાવી દે છે. तम्हा ते ण सिणायंति, सीएण उसिणेण वा । ६३ जावज्जीवं वयं घोरं, असिणाणमहिट्ठगा ॥ છાયાનુવાદઃ તસ્મત્તે ન નાન્તિ, શીતોષ્ણન વા ! यावज्जीवं व्रतं घोरं, अस्नानमधिष्ठातारः ॥ શબ્દાર્થ – તન્હા = તે માટે તે = શ્રમણ સરળ = શીતલ જલથી સિનેજ = ઉષ્ણ જલથી જ સિગતિ = સ્નાન કરતા નથી નાવની = જીવન પર્યત વોર = કઠિન સિગાઈ = અસ્નાન નામના વયે = વ્રતને હિંદુ = ધારણ કરનારા હોય છે. ભાવાર્થ:- તેથી શ્રમણો શીત કે ઉષ્ણ કોઈપણ પ્રકારના અચિત્ત પાણીથી સ્નાન કરતા નથી અને જીવનપર્યંત કઠિન અસ્નાન વ્રતને ધારણ કરે છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં નિગ્રંથોને માટે સ્નાનનો પૂર્ણતયા નિષેધ કરીને સ્નાન જન્ય દોષોને સ્પષ્ટ કર્યા છે. વાહિશો વા અને વા.. :- શ્રમણ રોગી હોય કે નિરોગી, પરંતુ સ્નાન ત્યાગનો નિયમ તો તે બંને માટે સમાન રૂપે આવશ્યક છે. જે કોઈપણ શ્રમણ સ્નાન કરવાની ઈચ્છા કરે કે સ્નાન આચરણ પ્રવૃત્તિ કરે તો તેનો સંયમ જઢ-નિઃસાર, સત્વહીન, નિશ્રેષ્ટ કે નિપ્રાણ થઈ જાય છે. આ કથનથી શાસ્ત્રકારનો આશય એ જણાય છે કે સ્નાન કરવાથી શ્રમણના સંયમને અતિ નુકસાન થાય છે. સ્નાન ત્યાગએ સંયમનો ઉપનિયમ છે, મહાવ્રતોમાં એનો ચોથા મહાવ્રતમાં સમાવેશ થાય છે. સ્નાન ત્યાગ તે મૂલ મહાવ્રત નથી, તોપણ આ ગાથામાં અને બીજા પણ આગમોમાં અસ્નાન વ્રતને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તેની પાછળ બે મુખ્ય કારણ છે– (૧) પ્રથમ અહિંસા મહાવ્રતની સુરક્ષા (૨) બ્રહ્મચર્ય વ્રતની સમાધિ. આ બેમાંથી એક કારણની ચર્ચા પ્રસ્તુત ગાથાઓમાં વિસ્તારથી કરેલ છે અને બીજા કારણની ચર્ચા અહીં નથી, પરંતુ નિશીથ સૂત્રમાં દેશ સ્નાનરૂપ હાથ, પગ, મુખ આદિ ધોવાની પ્રવૃત્તિને બ્રહ્મચર્ય મહાવ્રતના દોષમાં સમાવિષ્ટ કરતાં તેના પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે. આ પ્રકારના કારણોથી શાસ્ત્રકારે અહીં સ્નાન ત્યાગ ઉપર અધિકતમ ભાર આપતાં રોગગ્રસ્તને પણ સ્નાન કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. યુવતો હોદ્દ આયારો.... - સ્નાન કરનાર શ્રમણ સાધ્વાચારનું ઉલ્લંઘન કરે છે, તેથી તેના સંયમનો નાશ થાય છે. કારણ કે સ્નાન ભોગ વિલાસનું એક અંગ છે, વિભૂષાનું સાધન છે, બ્રહ્મચર્યનું ઘાતક છે.સ્નાન કરનાર સાધુ મેલના પરીષહને કિંચિત્ પણ સહન કરતા નથી પરંતુ તેઓ બાવન અનાચારમાંથી છઠ્ઠા અનાચારનું સેવન કરે છે. સતિ કુમ પગા... - સચિત જલથી સ્નાન કરવામાં અખાયના જીવોની હિંસા થાય તે સ્પષ્ટ છે. પરંતુ અચિત્ત જલથી સ્નાન કરવામાં પણ જીવહિંસા થાય છે. કારણ કે સ્નાનનું પાણી પોલાણવાળી ભૂમિમાં કે તિરાડો(ફાટ)માં વહેતું વહેતું જાય છે અને ત્યાં રહેલાં અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે. ઉપરોક્ત દોષોના કારણે જ રોગી કે નિરોગી શ્રમણ સચેત કે અચેત કોઈપણ જલથી ક્યારે ય સ્નાન કરતા નથી. વર્તમાનમાં સત્તરમા અસ્નાન આચારની આ શાસ્ત્રાજ્ઞાનો સુઔષી શ્રમણ વર્ગને અને તદનુસાર પ્રેરક શ્રાવક વર્ગને ઊંડાણથી અવશ્ય વિચાર કરવો જોઈએ. ધોરં સિMTM – ઘોર અજ્ઞાનવ્રત. સ્નાન શરીરને આરામ આપે, મનને પ્રસન્ન કરે, મેલને દૂર કરી સૌંદર્યની વૃદ્ધિ કરે છે. તેથી ભૌતિક સુખના અનુરાગી સર્વ જીવો સ્નાન વિના રહી શકતા નથી. અન્ય દાર્શનિકોએ બાહ્ય શૌચને મહત્ત્વ આપી જલ સ્નાનને સ્વીકાર્યું છે, જેઓ જલ સ્નાનમાં દોષ માને છે તેઓ Page #343 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-s: મહાચાર કથા ૨૮૩. ઉષ્ણ સ્નાન–ભસ્મ ચોળવી કે સૂર્યસ્નાન કરે છે. પરંતુ જૈન શ્રમણો સર્વ પ્રકારના સ્નાનનો જીવન પર્યંત ત્યાગ કરે છે. તે કઠિનતમ મનોવિજય હોવાથી અત્યંત દુષ્કર છે. તેથી પ્રભુએ તેને ઘોરવ્રત કહ્યું છે. બનાવાઃ - આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ૩@ાવલિ = સ્નાનનું પાણી જ્યાં જાય ત્યાં નાના-નાના ત્રસ જીવોને ડૂબાડી દે છે અથવા વહાવી દે છે. (૨) સ્વીતિ = સ્નાન કરતાં સમયે અને કર્યા પછી તે પાણીથી ઘણા જીવોને પીડા પહોંચાડે છે, વિશેષ પીડા પહોંચાડે છે. અઢારમું આચાર સ્થાન : વિભૂષાનો ત્યાગ : सिणाणं अदुवा कक्कं, लोद्धं पउमगाणि य । ૬૪ गायस्सुव्वट्टणट्ठाए, णायरंति कयाइ वि ॥ છાયાનુવાદ: નાનમથવા , નોર્ષ પનિ =ા. गात्रस्योद्वर्तनाथ, नाचरन्ति कदाचिदपि ॥ શબ્દાર્થ – સિT = સ્નાન નામક લેખ દ્રવ્ય, સુગંધી દ્રવ્ય, પાવડર આદિ વ = ચંદનાદિ સુગંધી દ્રવ્ય તોદ્ધ = લોધ, એક પ્રકારનું ઔષધદ્રવ્ય છે તેનું ચૂર્ણપ૩મIITળ = કુંકુમ, કેસર વગેરે દ્રવ્યો સુવ્વાણ = શરીર પર ચોપડવા માટે વયા વિ = કદી પણ ગયાંતિ = આચરણ કરે નહીં, લગાડે નહીં. ભાવાર્થ - મુનિ શરીર ઉપર લગાડવા માટે સ્નાન નામક સુગંધી દ્રવ્ય, કલ્ક, લોધ્ર તથા પદ્મચૂર્ણ વગેરે સુગંધી પદાર્થોનો ક્યારે ય પણ ઉપયોગ કરે નહિ. णगिणस्स वावि मुंडस्स, दीहरोमणहंसिणो । मेहुणाओ उवसंतस्स, किं विभूसाए कारियं ॥ છાયાનુવાદઃ નન વાપ મુvs%, રીરિોમનવતઃ | मैथुनादुपशान्तस्य, किं विभूषया कार्यम् ॥ શબ્દાર્થ - ળ = નગ્ન કુંડલ્સ = શિરમુંડિત તથા રીહરોળળિો = દીર્ઘ રોમ અને નખ- વાળા તથા મેહુબT = મૈથુન કર્મથી ૩વસંતસ = સર્વથા ઉપશાંત સાધુને વિભૂલાપ = વિભૂષાથી લિં રિય = શું કામ?, શું પ્રયોજન?. ભાવાર્થ:- પ્રમાણોપેત વસ્ત્રના કારણે અચેલ ધર્મવાળા, દ્રવ્ય અને ભાવથી મુંડિત રહેનારા, કેશલુંચન કરનાર તેમજ લાંબી દાઢી, મૂંછ તથા નખવાળા અર્થાત્ તેને ન સંવારનારા(સંસજ્જિત ન કરનારા) અને Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી દશવૈકાલિક સૂત્ર Re મૈથુનથી સર્વથા વિરત થયેલા શ્રમણોને વિભૂષાથી શું પ્રયોજન હોય? અર્થાત્ આવા શરીર નિરપેક્ષ સાધુને વિભૂષા કરવાની કોઈ જરૂર રહેતી નથી. विभूसावत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । संसारसायरे घोरे, जेणं पडइ दुरुत्तरे ॥ છાયાનુવાદ: વિભૂષાપ્રત્યય fમણુક વર્ગ વળાતિ વિનમ્ | संसारसागरे घोरे, येन पतति दुरुत्तरे ॥ શબ્દાર્થ - બિહૂ = સાધુ વિભૂષાવત્તિયં = વિભૂષાના નિમિત્તે વિM = ગાઢ, ચિકણા લ = કર્મ બંધક્ = બાંધે છે નેજ = જેનાથી કુત્તરે = દુસ્તર પોરે = ભયંકર સંસારલાયરે - સંસાર સાગરમાં પ૬ = પડે છે. ભાવાર્થ - વિભૂષાની પ્રવૃત્તિ કરવાથી શ્રમણ ચિકણા કર્મો બાંધે છે. તે કર્મોના પરિણામે તે મહાન દુઃખકર અને દુસ્તર એવા સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. |६७ विभूसावत्तियं चेयं, बुद्धा मण्णंति तारिसं । विभूसाव सावज्जबहुलं चेयं, णेयं ताईहिं सेवियं ॥ છાયાનુવાદ: વિભૂષાપ્રયં વેદ, યુદ્ધ મચત્તે તાદાત્ सावद्यबहुलं चैतत्, नैतत् त्रायिभिः सेवितम् ॥ શબ્દાર્થ – = તીર્થકરદેવવિધૂસર્વિત્તિયંવિભૂષા નિમિત્તક વેચું = ચિત્તનેતારિd =વિભૂષાની પ્રવૃત્તિ જેવો જ મMતિ બંધનનો હેતુ માને છે - અને તે ચિત્ત પણ સાવષ્યવહુi = ઘણા પાપનું કારણ બને છે તાઉં છકાયના રક્ષક શ્રમણો દ્વારા ય સેવિય- તે સેવ્ય નથી, સેવન કરવા યોગ્ય નથી. ભાવાર્થ - જ્ઞાનીજનો વિભૂષા સંબંધી સંકલ્પ-વિકલ્પ કરનારા ચિત્તને પણ વિભૂષા પ્રવૃત્તિની જેમજ બહુ કર્મબંધનું કારણ માને છે. તેથી છકાય જીવોનું રક્ષણ કરનારા શ્રમણો દ્વારા તે સેવ્ય નથી અર્થાત્ શ્રમણોએ વિભૂષા વૃત્તિવાળું માનસ પણ રાખવું ન જોઈએ. વિવેચન : ગાથા ૬૩માં અસ્નાન વ્રતના સંદર્ભમાં સાધકને સ્નાન કરવાનો નિષેધ કરેલ છે. તેના અનુસંધાનમાં ગાથા ૬૪માં શરીરની શોભા માટે સ્નાન યોગ્ય અને વિભૂષાકારક અંગ પ્રક્ષાલન ચૂર્ણ, સુગંધિત ઉબટન, લોધ્ર પુષ્પનો પરાગ, પાકેસર, વૃક્ષની છાલનું ચૂર્ણ, કુકુંમયુક્ત દ્રવ્ય આદિનો ઉપયોગ કરવાનો નિષેધ કરેલ છે. આમ કોઈપણ પ્રકારે શરીરને શણગારવાનો નિષેધ કરેલ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-s: મહાચાર કથા ૨૮૫ | ૬૮ ૧૮ ગાથા ૫માં નગ્ન ભાવ અર્થાત્ પ્રમાણોપેત અલ્પ મૂલ્યવાન વસ્ત્ર અથવા સર્વથા અચલકત્વ તથા ભાવથી વસ્ત્રો, ઉપકરણ આદિ પ્રત્યે મુર્જારહિતત્તા–અનાસક્તિ; મુંડભાવ અર્થાત્ મસ્તકના કેશનું લોચ અને ભાવથી વિષયો તથા કષાયોનો ત્યાગ(મુંડન) અને દીર્ઘ રોમ નખયુક્તતા અર્થાતુ તેની શોભા અંગે લાપરવાહી, નિરપેક્ષતા સાધુના ગુણો તરીકે પ્રગટ કરીને કોઈપણ પ્રકારની વિભૂષાને નિપ્રયોજન બતાવેલ છે. આત્મ વિભૂષાના નિપ્રયોજન દ્વારા નિષેધ દર્શાવેલ છે. ગાથા દમાં વિભૂષા પ્રવૃત્તિના દોષો રૂપે જ્ઞાનાવરણીય આદિ આઠેય પ્રકારના ચીકણા કર્મોના બંધ થાય છે અને પરિણામે દુસ્તર સંસાર સાગરમાં પતન થાય છે. ગાથા ૬૭માં વિભૂષાવૃત્તિયુક્ત ચિત્તવૃત્તિને પણ વિભૂષા પ્રવૃત્તિ જેવી દોષયુક્ત, સાવદ્ય બહુલ અને ભયંકર સંસાર સાગરમાં પાડનારી બતાવી છે. સ્વપરના રક્ષક સાધકોએ ચિત્તવૃત્તિનું સેવન કર્યું નથી. ચારે ય ગાથાઓનો સાર લક્ષમાં લેતા શરીરની અને વસ્ત્રોની સુંદરતા માટે કોઈપણ પ્રકારના પ્રસાધનોનો ઉપયોગ સાધક માટે વર્યુ છે. ઉપસંહાર : ગુણ સંપન્ન શ્રમણોની સુગતિ : खति अप्पाणममोहदसिणो, तवे रया संजम अज्जवे गुणे । धुणति पावाइ पुरे कडाइ, णवाइ पावाइ ण ते करेति ॥ છાયાનુવાદ: પન્ચામાનમોદર્શિન, તપણિ રતા: સંયમ ર્નવકુળ ! धुन्वन्ति पापानि पुराकृतानि, नवानि पापानि न ते कुर्वन्ति ॥ શબ્દાર્થ – અનોદસિળો = અમહદર્શી, મોહ રહિત અવસ્થાને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ સંગમગMવે મુને = સંયમ અને આર્જવગુણ સંયુક્ત તવે = તપમાં રચા = રક્ત, લીન તે = તે પૂર્વોક્ત અઢાર સ્થાનોના પાલક સાધુ પુરવડા = પૂર્વકૃત પાવા = પાપોને, પાપકર્મોને યુતિ = ક્ષય કરે છે નવા = નવા પાવા = પાપકર્મોનો બંધ રતિ = કરતા નથી અખાણ = જન્મ જન્માંતરના પાપોથી મલિન બહિરાત્મભાવનો, કર્મોનો વહેંતિ = ક્ષય કરે છે. ભાવાર્થ – મોહ રહિત અવસ્થાને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ તથા સંયમ, તપમાં લીન તેમજ સરલતા વગેરે ગુણોથી યુક્ત નિગ્રંથો પૂર્વે કરેલાં પાપકર્મોનો નાશ કરે છે અને નવીન પાપકર્મોને ઉપાર્જન કરતા નથી. તે બહિરાત્મભાવનો કે કર્મરૂપ આત્માનો ક્ષય કરે છે અર્થાત્ શુદ્ધ આત્મ સ્વરૂપનેસિદ્ધાવસ્થાને) પામી જાય છે. सओवसंता अममा अकिंचणा, सविज्जविज्जाणुगया जसंसिणो । उउप्पसण्णे विमलेव चंदिमा, सिद्धिं विमाणाई उर्वति ताइणो ॥ ત્તિ વેમા Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદ : સોપશાન્તા ામમા વિશ્વના, વિદ્યવિદ્યાનુાતા યપ્લિનઃ । ऋतौ प्रसन्ने विमल इव चन्द्रमाः, सिद्धिं विमानान्युपयान्ति त्रायिणः ॥ इति ब्रवीमि ૨૮: શબ્દાર્થ:- સવસંત્તા - સદા ઉપશાંત અમના - મમત્વ રહિત અવળા - પરિગ્રહ રહિત સવિન્ન- વિષ્નાગુનયા - પોતાની આધ્યાત્મિક વિદ્યાના પારગામી તાફો - છ કાય જીવોના રક્ષક નસંસિનો - યશસ્વી તથા સતસળે - શરદ ઋતુના વિમા સ્વ - ચંદ્રમાની સમાન વિમÒ - પૂર્ણ નિર્મળ સાધુ સિદ્ધિ - મુક્તિને નૈતિ – પ્રાપ્ત કરે છેવિમાળારૂં - કર્મ શેષ રહી જાય તો વૈમાનિક ગતિમાં ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- હંમેશાં ઉપશાંત, મમતા રહિત, અપરિગ્રહી, આધ્યાત્મિક વિધાના પારગામી, યશસ્વી તથા છ કાય જીવોના રક્ષક શ્રમણો શરદઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મમળથી વિશુદ્ધ થઈને સિદ્ધ ગતિ પામે છે અને સ્વલ્પ કર્મ શેષ રહેતાં વૈમાનિક દેવગતિને પ્રાપ્ત કરે છે. સુધર્મા ગણધર પોતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે કે મેં જે પ્રમાણે સાંભળ્યું હતું તે પ્રમાણે તમને કહું છું. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં નિશ્ર્ચયાચારના આરાધક શ્રમણોના ઉત્તમ ગુણોનું વર્ણન કરીને તેઓની ઉત્તમ ગતિનું પ્રતિપાદન કર્યું છે. અહીં આચારનિષ્ઠ શ્રમણોના વિશિષ્ટ ગુણો આ પ્રમાણે કહ્યા છે– (૧) અમોહદર્શો (૨) તપ, સંયમ અને સરલતા ગુણમાં લીન (૩) શરીરને તપશ્ચર્યા અને કઠોર આચારથી કૃશ કરનાર (૪) સદા ઉપશાંત (૫) મમત્વ રહિત (૬) અકિંચન (૭) અધ્યાત્મવિદ્યાના અનુગામી (૮) છ જીવનિકાયના રક્ષક (૯) યશસ્વી (૧૦) શરદ ઋતુના નિર્મળ ચંદ્રની સમાન કર્મમળ રહિત. આ અધ્યયનમાં ઉપદિષ્ટ અઢાર આચાર સ્થાનનું યથાર્થ પાલન કરનાર શ્રમણ ઉપરોક્ત ગુણોને પ્રગટ કરીને દોષોનો નાશ કરે છે અને અંતે સર્વ કર્મનો ક્ષય કરી સંયમ લક્ષ્યને સિદ્ધ કરે છે. અમોહવૃત્તિળો :- અોહદર્શી, અવિપરીતદર્શી, સમ્યક્દષ્ટ, મોહ રહિત થઈને તત્ત્વનું દર્શન કરનાર. તેનો ભાવાત્મક અર્થ છે– અમોહને દેખનાર અર્થાત્ મોહ રહિત થવાના લક્ષ્યવાળો; એકમાત્ર અમોહ દશા જ જેનું લક્ષ્યબિંદુ હોય તે અમોહદર્શી કહેવાય. અખાળ થવુંત્તિ :- આત્મા શબ્દ શરીર અને જીવ બંને અર્થોમાં પ્રયુક્ત થાય છે તેથી તેના અહીં ત્રણ રીતે અર્થ થાય છે– (૧) તપ સંયમ દ્વારા કાર્મા શરીરનો ક્ષય થાય છે અને તેની સાથે ઔદારિક શરીર તો સ્વતઃ કૃશ થઈ જાય છે. (૨) અપ્પાળ = બહિરાત્મા. તપ સંયમની આરાધનાથી Page #347 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૬ઃ મહાચાર કથા ૨૮૭ બહિરાત્મભાવનો ક્ષય થાય છે. (૩) અખા = કષાયાત્મા અને યોગાત્મા. તેનો ક્ષય થાય છે. વિવિષય:- આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) સ્વવિદ્યા = અધ્યાત્મવિદ્યા અથવા આત્મજ્ઞાન. તેનાથી અનુગત એટલે યુક્ત હોય તેને સવિદ્યાવિદ્યાનુગત કહેવાય. (૨) વિદ્યા શબ્દનો પુનઃ પ્રયોગ લૌકિક વિધાના પ્રતિષેધ માટે છે; તેથી લૌકિક વિદ્યાથી વિપરીત અધ્યાત્મ વિદ્યાથી યુક્ત, તેમ અર્થ થાય છે. આ બંનેનો ભાવાર્થ એક જ છે. (૩) સ્વવિદ્યા = કેવળજ્ઞાન અથવા શ્રુતજ્ઞાન; તેનાથી યુક્ત હોય છે. ત્રણે ય અર્થનું તાત્પર્ય એ છે કે આત્મ કલ્યાણના જ્ઞાનમાં પારંગત મુનિ. ૩૩ખંતપણે વિમ = ઋતુ પ્રસન. છ ઋતુઓમાં સૌથી અધિક પ્રસન્ન ઋતુ શરદ ઋતુ છે. તેના પર્યાયવાચી નામરૂપે તેના માટે અહીં પ્રસન્નત શબ્દનો પ્રયોગ છે. તેથી આ શબ્દનો અર્થ શરદ ઋતુના ચંદ્રની સમાન નિર્મળ અર્થાતુ પાપકર્મ રહિત. વિમળા ૩ર્વતિ-વૈમાનિક દેવોના નિવાસ સ્થાનને વિમાન કહેવાય છે. રત્નત્રયના આરાધક શ્રમણ જો સિદ્ધ ન થાય તો માત્ર વૈમાનિક દેવગતિને જ પ્રાપ્ત કરે છે. - પરમાર્થ સૂત્રોક્ત અઢારે સ્થાનોનું સ્થવિર ભગવંતોએ પાલન કર્યું છે. તેવી જ રીતે જિનાજ્ઞાનુસાર પાલન કરવાથી અને સાધનાને તીવ્રતમ બનાવવાથી, સાધકમાં રહેલા આસક્તિજન્ય મોહરાજાનું જોર મંદ પડે છે; અનાદિવાસનાઓનિષ્ફળ થાય છે. તેથી આત્મ સ્વરૂપી ગુણોની ઉપરનો મેલ દૂર થવાથી તે આત્મગુણો પ્રગટ થાય છે. ત્યારે તે આત્મા સુવર્ણની જેમ ઝળકે છે અને પ્રગટ થયેલાં ઉત્તરોત્તર ગુણોનો આનંદ અનુભવતો આત્મા સંસારમાં પણ મોક્ષ જેવો આનંદ અનુભવીને આખરે સર્વકર્મોનો ક્ષય કરે છે. અનાદિ કાલના મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનરૂપી મહારોગને દૂર કરવાનું પરમ ઔષધ આ અઢાર આચારો છે, તેનાથી કર્મરોગ રહિત બનીને અનંતા આત્માઓ મુક્તિ પદને વર્યા છે, વર્તમાનમાં વરે છે અને ભવિષ્યમાં અનંતા વરશે. કોઈ કાળે જીવને આ શુદ્ધ આચારોના પાલન વિના સંસારનો અંત થાય તેમ નથી. માટે આત્માર્થીએ અહીં કહેલાં શુભ આચારોનું પાલન બને તેટલુંનિર્મળ અને અખંડ રીતે કરવું જોઈએ. II અધ્યયન-૬ સંપૂર્ણ II Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી દશવૈકાલિક સૂત્ર સાતમું અધ્યયન ---- પરિચય - * આ અધ્યયનનું નામ સુવાક્યશુદ્ધિ છે. * આ અધ્યયનમાં સંયમ જીવનમાં વપરાતી ભાષાના ગુણ–દોષોનું વિધિનિષેધરૂપે નિરૂપણ હોવાથી તેનું નામ સુવાક્યશુદ્ધિ છે. * સાધુ અધિકતમ મૌન રહે છે. વચનગુપ્તિ જ તેનું પરમ લક્ષ્ય છે; પરંતુ જ્યારે સ્વ–પર કે જિનશાસનના ઉપકાર માટે બોલવું આવશ્યક થાય, ત્યારે તે ભાષા સમિતિપૂર્વક બોલે છે. વચનગુપ્તિનો લાભ સ્વયંને જ મળે છે, જ્યારે ભાષા સમિતિનો લાભ વક્તા અને શ્રોતા બંનેને મળે છે. * સાવધ-નિરવધ કે સાર્થકતા-નિરર્થકતા વિષે વિવેકપૂર્વક બોલાય તે ભાષા પ્રયોગને ભાષા સમિતિ કહે છે. આ અધ્યયનમાં સાધુની ભાષાસમિતિનું સૂક્ષ્મતમ વિજ્ઞાન નિરૂપ્યું છે. * સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા, તે ચાર પ્રકારની ભાષામાંથી સાધુ અસત્ય અને મિશ્ર ભાષાનો સર્વથા ત્યાગ કરે. કારણ કે તે બંને ભાષા સાવધ હોય છે; સત્ય અને વ્યવહાર ભાષાનો મુનિ વિવેકપૂર્વક પ્રયોગ કરે. * સત્ય અને વ્યવહાર બંને ભાષાઓ સાવધ અને નિરવ તેમજ વક્તવ્ય(બોલવા યોગ્ય) અને અવક્તવ્ય(નહીં બોલવા યોગ્ય) બંને પ્રકારની હોય છે. જે ભાષા હિંસાકારી, પરપીડાકારી, વેર વિરોધકારી હોય અને કર્મબંધનું નિમિત્ત બને તેવી હોય, તે ભાષા સત્ય હોવા છતાં સાવધ હોવાથી અવક્તવ્ય છે. જેમ કે- "આ વૃક્ષનું લાકડું મકાન બનાવવામાં ઉપયોગી છે," આ વાક્ય પ્રયોગ સત્ય હોવા છતાં વૃક્ષના જીવોની હિંસાનું નિમિત્ત બની શકે છે. તેથી તે સાવધ અને અવક્તવ્ય છે. તેમજ "આ મનુષ્ય કારણો છે," તે વાક્ય પ્રયોગ સત્ય હોવા છતાં પરપીડાકારી છે તેથી સાવધ છે અને સાધુને માટે અવક્તવ્ય છે. આ રીતે સૂત્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પાત્ર વિષયક તેમજ જીવન વ્યવહારની અનેક પ્રવૃત્તિઓ માટે ભાષાના વિવેક સંબંધી સૂક્ષ્મતમ વિશ્લેષણ કર્યું છે તે ખરેખર દરેક સાધકને મનનીય છે. * વાક્ય શુદ્ધિનું મુખ્ય પ્રયોજન સત્ય મહાવ્રતના પાલન સાથે અહિંસાધર્મની પુષ્ટિ પણ છે. સાધકે પૂર્ણ અહિંસક બનતા પહેલાં અને પછી ભાષાનો વિવેક રાખવો આવશ્યક છે, તેનું દિગ્દર્શન આ અધ્યયન કરાવે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ | ૨૮૯ | * અંતે ઉપસંહારરૂપે સુવાક્ય શુદ્ધિના અનંતર અને પરંપર ફળને પ્રદર્શિત કરીને સાધકને તે માર્ગે ગમન કરવાની પ્રેરણા આપી છે. * જેમ અંધ વ્યક્તિ દોરનાર પુરુષને જ અનુસરે છે તેમ સાધકની વાણી તેના શુદ્ધ કે અશુદ્ધ વિચારને જ અનુસરે છે. ભાષા શુદ્ધિનો અહિંસા અને સંયમ સાથે ગાઢ સંબંધ છે. જ્યાં સુધી સાધકની વાણી અહિંસક ભાવ અને વિવેકથી નિયંત્રિત થઈને ન નીકળે ત્યાં સુધી તે સંયમ અને અહિંસાની આરાધના પૂર્ણ રીતે કરી શકે નહીં. * ભાષા વિવેકપૂર્વક બોલવાથી સાધક બોલવા છતાં મૌની કહેવાય છે. સૂત્રકારે ભાષાશુદ્ધિ માટે એક સ્વતંત્ર અધ્યયનની રચના કરી, તે વિષયનું વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ કર્યું છે, તે વાક્યશુદ્ધિની મહત્તાને પ્રગટ કરે છે. * ભાષાશુદ્ધિ દ્વારા સાધક લોકપ્રિય, સન્માનનીય બને છે અને સંયમ તપની આરાધના દ્વારા કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી દશવૈકાલિક સૂત્ર સાતમું અધ્યયન - સુવાક્ય શુદ્ધિ ભાષાના પ્રકાર અને વિવેક : चउण्हं खलु भासाणं, परिसंखाय पण्णवं । दोण्हं तु विणयं सिक्खे, दो ण भासिज्ज सव्वसो ॥ છાયાનુવાદઃ વતાં હજુ ભાષાનાં, પરિસંધ્યાય પ્રજ્ઞાવાના द्वाभ्यां तु विनयं शिक्षेत, द्वे न भाषते सर्वशः ॥ શબ્દાર્થ – પર્વ = પ્રજ્ઞાવાનું સાધુ ૩૬ હતું = સત્યાદિ ચાર માસM = ભાષાઓના સ્વરૂપને પસિવાય = સર્વ રીતે જાણીને વોટ્ટ ત = બે ભાષાઓનો વિષય = વિનય સીખે, પ્રયોગ કરવાનો વિવેકસિ = શીખે, રાખે તો = બે ભાષાઓનો સવ્વતો = સર્વથા ભાવિન્ગ = બોલે નહિ, પરિત્યાગ કરે. ભાવાર્થ:- પ્રજ્ઞાવાનું ભિક્ષ સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર આ ચારે ય પ્રકારની ભાષાના સ્વરૂપને જાણીને, સત્ય અને વ્યવહાર બે પ્રકારની ભાષાઓનો વિનય શીખે, અર્થાત્ બે પ્રકારની ભાષા વિવેકપૂર્વક બોલે. તે સિવાય અસત્ય અને મિશ્ર આ બે પ્રકારની ભાષાનો સર્વથા ત્યાગ કરે. વિવેચન : વાક્યશુદ્ધિ અધ્યયનની આ પ્રથમ ગાથામાં હેય, શેય અને ઉપાદેય ભાષાઓની સંખ્યા દર્શાવી છે. જેમાં– ૪ શેય, ૨ હેય અને ૨ ઉપાદેય કહી છે. | વિચારો અને ભાવોના આદાન પ્રદાન માટે જીવ દ્વારા જે બોલાય તેને ભાષા કહેવાય છે, વક્તાના અભિપ્રાય આદિના આધારે તેના ચાર પ્રકાર આ પ્રમાણે થાય છે– (૧) સત્ય ભાષા– જે ભાષા વાસ્તવિક અર્થને પ્રગટ કરે અને જે સર્વ જીવોને હિતકારી હોય તે ભાષા સત્ય ભાષા કહેવાય છે. (૨) અસત્ય ભાષા– સત્યથી વિપરીત હોય તે અસત્ય ભાષા છે અને કષાયને વશ થઈને અવિચારપૂર્વક બોલાતી ભાષા પણ અસત્ય ભાષા કહેવાય છે. (૩) મિશ્ર ભાષા – જે ભાષામાં કંઈક ભાવ સત્ય હોય અને કંઈક ભાવ અસત્ય પણ હોય તે મિશ્રભાષા કહેવાય છે. તેમાં અસત્યનો અંશ હોવાથી તે અસત્ય ભાષાની સમાન ત્યાજ્ય છે. (૪) વ્યવહાર ભાષા– જે ભાષા સત્ય અસત્ય બંનેથી Page #351 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ ૨૯૧ | જુદી રીતની હોય એટલે માત્ર આદેશ, નિર્દેશ કે સૂચન રૂપ હોય તેને વ્યવહાર ભાષા કહેવાય છે. વોહં તુ વિણવં સિ :- ઉપરોક્ત ચારે ભાષાનું સ્વરૂપ જાણીને સાધુ સત્ય અને વ્યવહાર તે બે પ્રકારની ભાષાઓના વિનયને, પ્રયોગ કરવાના વિવેકને શીખે અર્થાત્ બંને ભાષાઓનો નિરવધ સ્વરૂપે પ્રયોગ કેમ થાય? તેવો વિવેક શીખે. શેષ બે ભાષાનો સર્વથા ત્યાગ કરે. અવક્તવ્ય ભાષા : जा य सच्चा अवत्तव्वा, सच्चामोसा य जा मुसा । जा य बुद्धेहिं णाइण्णा, ण तं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદઃ યા સત્યા અવક્તવ્ય, સત્યાગ્રુષા ૨ યા કૃષT I या च बढेरनाची, न ता भाषेत प्रज्ञावान ॥ શબ્દાર્થ – ના = જે ભાષા સખ્યા = સત્ય છે પરંતુ અવળા = પાપકારી હોવાથી બોલવા યોગ્ય નથી લડ્યા મોલ = સત્યામૃષા, મિશ્ર છે મુલા = મૃષા છે યુદ્ધ = તીર્થકર દેવો દ્વારા બાપા = અનાચરિત છે તે = તે ભાષાને પણ = પ્રજ્ઞાવાનું સાધુ છ માસા = બોલે નહીં. ભાવાર્થ:- પ્રજ્ઞાશીલ સંયમી સત્ય ભાષા પણ જો બોલવા યોગ્ય ન હોય તો બોલે નહીં. તેમજ મિશ્ર ભાષા અને મૃષા ભાષાને તીર્થકરોએ ત્યાજ્ય કહી છે, માટે તેવી ભાષાને બુદ્ધિમાનું સાધુ બોલે નહિ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શ્રમણની અકલ્પનીય ચાર ભાષાઓનું કથન છે. યથા- (૧) અવકતવ્ય સત્ય (૨) મૃષા (૩) મિશ્ર, (૪) શાસ્ત્રમાં નિષિદ્ધ કે જિનેશ્વરો દ્વારા અનાજ્ઞાપિત અર્થાત્ તીર્થકરોએ અનાચીર્ણ કહી છે. આ સુવાક્ય શુદ્ધિ અધ્યયનમાં અને આચારાંગ સૂત્રમાં તથા અન્ય શાસ્ત્રોમાં જે વચન પ્રયોગનો નિષેધ હોય તે સર્વ અકલ્પનીય ભાષા છે. તેને યુદં રૂપ કહેવાય છે. જેમ કે ગૃહસ્થને આવો, જાઓ વગેરે આદેશ વચન, તેમજ હે બાપ, હે કાકા, હે મામા વગેરે સંબંધજનક સંબોધન વચન આ અધ્યયનમાં તીર્થકર દ્વારા અનાજ્ઞાપિત છે. ના ૫ સવા વરબ્બા :- જો સત્ય અને વ્યવહાર ભાષા પણ કર્મબંધનું કારણ બને, પાપ પ્રવૃત્તિને વધારનારી હોય, કર્કશ કે કઠોર હોય; જેનાથી રાગ-દ્વેષાદિ વધે, પૂજ્યજનો પ્રત્યે અનાદર થાય, વિષય કષાયની વૃદ્ધિ થાય, અન્યનું અહિત થાય તેવી ભાષા સત્ય હોવા છતાં મુનિએ બોલવી નહીં. આ પ્રકારની ભાષાને સૂત્રકારે અવક્તવ્ય સત્ય કહી છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વક્તવ્ય ભાષા : असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ : અસત્યામૃળાં સત્યાં , અનવદ્યામશામ્। समुत्प्रेक्षां असंदिग्धां, गिरं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ :- પળવું = પ્રજ્ઞાવાન્ સાધુ બળવન્ગે = નિરવધ, પાપથી રહિત અવસ અકર્કશ કોમળ, મૃદુ અવિદ્ધ - અસંદિગ્ધ, સંદેહ રહિત અસન્નમોર્સ ર્િ = અસત્યામૃષા, વ્યવહાર ભાષાને સત્ત્વ = સત્ય ભાષાને સમુપ્તેĒ = સારી રીતે વિચારીને મસિન્ગ = બોલે. ભાવાર્થ :- બુદ્ધિમાન્ ભિક્ષુ નિષ્પાપ, કૌમળ, વિચારેલી અને સંદેહ રહિત સત્ય ભાષા અને વ્યવહાર ભાષા બોલે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શ્રમણને કલ્પનીય ચાર ગુણોથી યુક્ત બે ભાષાઓ બોલવાનું નિરૂપણ છે. તે બોલવા યોગ્ય ભાષા બે પ્રકારની છે– સત્ય અને વ્યવહાર. તેના સૂત્રોક્ત ચાર ગુણો આ પ્રમાણે છે– (૬) મળવĒ :- જે ભાષા બોલવાથી કોઈ પણ સાવધ કાર્યની પ્રેરણા ન થાય, કોઈનું દિલ ન દુભાય તે અનવદ્ય(નિષ્પાપ) ભાષા કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) અવસ :- જે ભાષા તીક્ષ્ણ અને ખૂંચતી ન હોય પરંતુ મૃદુ અને પ્રિયકારી હોય તે અકર્કશ (કૌમળ) ભાષા કહેવાય. (૩) સમુપ્પેĒ :– બોલતાં પહેલાં જેના સંબંધમાં પૂર્ણ વિચાર કરી લીધો હોય કે– આ વચનો બોલવાથી હાનિ, લાભ શું થશે; મારે માટે બોલવા યોગ્ય છે કે કેમ ? બીજાને કોઈ પ્રકારે દુઃખકારી તો નહિં થાય ? ઇત્યાદિ વિચાર કર્યા પછી બોલાતી ભાષા સારી રીતે વિચારેલી ભાષા કહેવાય. (૪) અક્ષવિદ્ઘ :– સ્પષ્ટ અને સત્ય જાણકારી યુક્ત બોલાતી ભાષા અસંદિગ્ધ(સંદેહ રહિત) ભાષા કહેવાય. ૪ આ રીતે સત્ય અને વ્યવહાર બે કલ્પનીય ભાષાઓમાં પણ મુનિ આ ચાર ગુણયુક્ત ભાષાનો પ્રયોગ કરે. અસ્પષ્ટ મિશ્ર ભાષા ત્યાજ્ય : एयं च अट्ठमण्णं वा, जं तु णामेइ सासयं । स भासं सच्चमोसं च, तंपि धीरो विवज्जए ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૭ : સુવાક્ય શુદ્ધિ છાયાનુવાદ : તેં વાર્થમન્ય વા, યસ્તુ નામત્તિ શાહતમ્ । सा भाषा सत्यामृषाऽपि, तामपि धीरो विवर्जयेत् ॥ શબ્દાર્થ:- ણં ચ અઠ્ઠું = આ અર્થ છે કે અળ વા = અન્ય અર્થ છે, આ વાતનું ખં તુ = જે ભાષા સાલય = નિર્ણય ખામેરૂ = ન કરાવી શકે જ્ઞ = તે સન્મમોસ ૨-મિશ્ર મારું = ભાષા પિ = તેનો પણ થીરો = ધૈર્યવાન, શ્રમણ વિવાદ્ = પૂર્ણ ત્યાગ કરે, ન બોલે. ૨૯૩ ભાવાર્થ:- જે ભાષાથી આશય સ્પષ્ટ ન થાય, વિષયનો નિર્ણય ન થાય અથવા જે મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય, તેવી મિશ્ર ભાષા બુદ્ધિમાન સાધુ ન બોલે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં વિષયનો સ્પષ્ટ નિર્ણય ન થાય તેવી અસ્પષ્ટ—–મિશ્ર ભાષા પ્રયોગનો નિષેધ છે. ગાથામાં પ્રયુક્ત ળમેક્ અને સાલય જેવા ગૂઢાર્થ અને અનેકાર્થવાળા શબ્દોના કારણે આ ગાથાના બે રીતે અર્થ થાય છે. (૧) જેનાથી વસ્તુ તત્ત્વનો, વિષયનો સ્પષ્ટાર્થ સમજી ન શકાય તેવી અસ્પષ્ટ મિશ્ર ભાષાનો મુનિ વર્જન કરે, ન બોલે. (૨) જેનાથી મોક્ષ માર્ગ કે સંયમ માર્ગમાં વિરોધ થાય તેવી મિશ્ર ભાષા પણ મુનિ ન બોલે. પ્રથમ અર્થ ભાષા પ્રકરણને લગતો છે જ્યારે બીજો અર્થ વિપરીત પ્રરૂપણ સંબંધી છે. નં તુ ખામેરૂ સાસયં... :- આ વાક્યના વિભિન્ન અર્થ થાય છે– (૧) જે શાશ્વત અર્થ પ્રકાશિત ન કરે (૨) જે મોક્ષમાર્ગમાં બાધક હોય (૩) જે ભાષા દ્વારા આશય સ્પષ્ટ ન થતો હોય (૪) જે શબ્દ પ્રયોગ અનેકાર્થક હોવાથી શ્રોતાને સંશયમાં નાંખી દે. આ રીતે અસ્પષ્ટ કે મિશ્ર ભાષાથી શ્રોતા ભ્રમિત થાય છે. જેમ કે– અશ્વત્થામા હણાયો ! વગેરે. સાધુ તેવી ભાષા ન બોલે. સાધુની ભાષા સરળતાયુક્ત અને સ્પષ્ટ હોવી જોઈએ. ભ્રમથી અસત્ય ભાષણમાં પણ પાપ ઃ वितहं पि तहामुत्ति, जं गिरं भासए णरो । तम्हा सो पुट्ठो पावेण, किं पुणं जो मुसं वए ॥ છાયાનુવાદ : વિતથામપિ તથામૂર્તિ, યાં ર્િ માષતે નરઃ । तस्मात् स स्पृष्टः पापेन, किं पुनर्यो मृषा वदेत् ॥ શબ્દાર્થ:- ખરો = જે મનુષ્ય, જે શ્રમણ વિતöપિ = અન્ય વસ્તુને પણ, વેશથી વિપરીત વ્યક્તિને તદ્દામુર્ત્તિ - વેશ અનુસાર f = જો fi = શબ્દપ્રયોગ માલણ્ = કરે, અર્થાત્ સ્ત્રીનો વેશ દેખી પુરુષને સ્ત્રી કહે તન્હા = તેથી, તેવા વચનપ્રયોગથી પણ અે = બોલનાર વક્તા પવેળ = પાપ વડે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી દશવૈકાલિક સૂત્ર મુદ્દો = ખરડાય છે, પાપથી સ્પષ્ટ થાય છે પુ = તો પછી ગ = જે પુરુષ મુસં = અસત્ય વ = ભાષણ કરે છે વિજ પુખ = તેના માટે તો શું કહેવું? ભાવાર્થ:- જે મનુષ્ય અન્ય વસ્તુને તેના આકાર વેશ જોઈને તે આકાર અનુસાર કહી દે તો તે પણ પાપથી સ્પષ્ટ થાય છે, તો પછી સ્પષ્ટ જુઠું બોલનારના પાપનું તો કહેવું જ શું? જેમ કે કોઈ સ્ત્રીએ પુરુષનું રૂપ ધારણ કર્યું હોય તેવા વેશને જોઈને તેને કોઈ પુરુષ કહે તો પણ તે બોલનાર વ્યક્તિને સૂક્ષ્મ રીતે અસત્યનું પાપ લાગે છે. તો પછી સ્પષ્ટ રીતે જુદું બોલનારને પાપ લાગે તેમાં આશ્ચર્ય શું? વિવેચન : પ્રસ્તુત ગાથામાં સૂક્ષ્મ અને સ્કૂલ, બંને પ્રકારના અસત્યથી પાપકર્મનો બંધ થાય છે, તેમ દર્શાવ્યું છે. પિત્તાં જ તારૂં. :- સ્થૂલ અસત્યમાં સામાન્ય રીતે સર્વ પ્રકારના અસત્યનો સમાવેશ થાય છે અને સૂક્ષ્મ અસત્યમાં અજાણતા, ભૂલથી કે ભ્રમથી બોલાતા અસત્યનો સમાવેશ થાય છે. પ્રસ્તુતમાં લિંગ-વેશભૂષાની વિપરીતતાના ભ્રમથી બોલાતા અસત્યનું કથન છે. જેમ કે કોઈનાના છોકરાને છોકરીના વસ્ત્રો પહેરાવ્યા હોય અને કોઈ તેને ભ્રમથી "છોકરી છે" એમ કહે તો પણ તેને અસત્યનો દોષ થાય છે. આ વાતને સમજાવવા ગાથામાં બે શબ્દ વિશેષનો પ્રયોગ છે–વિતરંજ તાજું વિતથનો અર્થ છે વેશથી વિપરીત વ્યક્તિ અને તાd નો અર્થ છે વેશ અનુસાર કથન; બંનેનો અર્થ થાય છે– દેખાતા વેશમાં તેનાથી વિપરીત વ્યક્તિને વેશ પ્રમાણે સંબોધન કે નિર્દેશ કરવો તે સૂક્ષ્મ અસત્ય છે. સત્ય ભાષાના દશ પ્રકારમાં ચોથો પ્રકાર રૂપ સત્ય છે. જેમ કે– પુરુષ વેષધારી સ્ત્રીને પુરુષ કહેવું તે રૂપ સત્ય ભાષા છે. - પ્રસ્તુત ગાથામાં આ પ્રકારની ભાષા પ્રયોગનો નિષેધ છે. તેનું તાત્પર્ય એ છે કે જ્યાં સ્ત્રી અથવા પુરુષ હોવામાં સંદેહ હોય, તેને કેવળ બાહ્ય વેષના આધારે જ સ્ત્રી કે પુરુષ ન કહેવું જોઈએ પરંતુ સ્ત્રી વેષધારી કે પુરુષ વેષધારી કહેવું જોઈએ. સુત્રકારે વિશાળ દષ્ટિકોણથી સત્ય આદિ બોલવા યોગ્ય અને ન બોલવા યોગ્ય ભાષાઓનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે પ્રમાણે સાધુઓએ સત્ય અને વ્યવહાર ભાષાનો વિવેકપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. નિશ્વયકારી ભાષાનો વિવેક : तम्हा गच्छामो वक्खामो, अमुगं वा णे भविस्सइ । अहं वा णं करिस्सामि, एसो वा णं करिस्सइ ॥ एवमाइ उ जा भासा, एसकालम्मि संकिया । संपयाइयमढे वा, तंपि धीरो विवज्जए ॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ अध्य.-७ : सुवाश्य शुद्धि ૨૯૫ छायानुवाई : तस्मात् गच्छामः वक्ष्यामः, अमुकं वा नो भविष्यति । अहं वा इदं करिष्यामि, एष वा इदं करिष्यति ॥६॥ एवमादि तु या भाषा, एष्यत्काले शङ्किता । साम्प्रतातीतार्थयोा, तामपि धीरो विवर्जयेत् ॥७॥ शEार्थ :- तम्हा = 0 पायधनन। ॥२९॥ गच्छामो = आले अमे ४ऽशु वक्खामो = अमे व्याभ्यान मापाशु, शशुंणे = अमारे अमुगं = अमु आर्य भविस्सइ = थशे अहं = ९णं = मा आर्य करिस्सामि = ४शश एसो = मा साधु णं = समामा आर्य करिस्सइ = ४२शे एवमाइ उ = मावी भासा = (भाषा जा = हे एसकालम्मि = भविष्यत्समांसंपयाइयमढे = वर्तमान अथवा मातीताना विषयमा संकिया = हितोय तपि = तवी भाषानो प्रयोग श्वानुधीरो = धैर्यवान साधु विवज्जए = त्यागीहे. भावार्थ:- [च्यारे वेशन प्रमथी ५९ असत्यनु पाप लागेछ, भाटे-] अमे४°, डीशु, अभाएं અમુક કાર્ય થશે(અમુક થવાનું છે) હું તે કરીશ, તેમજ આ માણસ તે કરશે વગેરે વગેરે ભાષાઓ, જે ભવિષ્ય કે વર્તમાન તથા અતીતકાલ વિષે અનિશ્ચિત હોય તે વિષયોમાં નિશ્ચયાત્મક રીતે ધૈર્યવાન મુનિ ન બોલે. अईयम्मि य कालम्मि, पच्चुप्पण्णमणागए । जमटुं तु ण जाणेज्जा, एवमेयति णो वए । छायानुवाद : अतीते च काले, प्रत्युत्पन्नाऽनागते । यमर्थं तु न जानीयात् एवमेतदिति नो वदेत् ॥ शार्थ:- अईयम्मि कालम्मि = अतीत अस संबंधी पच्चुप्पण्णमणागए = वर्तमान अने भविष्यास संबंधीज = हे अट्ट = अर्थन, वस्तुने ण जाणिज्जा = तीनडोयतु = तो तेने एवमेयति = वस्तु सावा प्रा२नीछे से प्रभारी णो वएनबोल. ભાવાર્થ:- ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જે બાબતમાં મુનિ જાણતો ન હોય, તેના વિષયમાં "આ આવું છે" આ રીતે કથન ન કરે. अईयम्मि य कालम्मि, पच्चुप्पण्णमणागए । जत्थ संका भवे तं तु, एवमेयंति णो वए । छायानुवाद : अतीते च काले, प्रत्युत्पन्नाऽनागते । यत्र शंका भवेत्तत्तु, एवमेतदिति नो वदेत् ॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ | શ્રી દશવૈકાલિક સત્ર શબ્દાર્થ-જ0 - જે પદાર્થોના વિષયમાં સંવ - શંકા જ હોય. ભાવાર્થ - ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ સંબંધી, જે બાબતમાં મુનિને શંકા હોય (અર્થાત્ જે વિષયને નિશ્ચિતરૂપે જાણતા ન હોય) તે સંબંધમાં "આ આમ છે" તે પ્રમાણે ન કહે. अईयम्मि य कालम्मि, पच्चुप्पण्णमणागए । १० णिस्संकियं भवे जंतु, एवमेयं तु णिद्दिसे ॥ છાયાનુવાદઃ ાને, પ્રત્યુત્પનાના રે ! निःशङ्कितं भवेद्यत्तु, एवमेतदिति तु निर्दिशेत् ॥ શબ્દાર્થ - i = જે પદાર્થ વિષે શિસ્તવિજય = નિઃશંકિત ભલે હોય ઉત્તેિ = કહે. ભાવાર્થ:- ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ સંબંધી જે બાબતમાં મુનિ સંશય રહિત હોય તે વિષયમાં "આ પદાર્થ આમ છે" (તેમ છે) એ પ્રમાણે કહે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ત્રિકાલમાં થનારા કાર્ય વિષયક અને પદાર્થના સ્વરૂપ વિષયક નિશ્ચયકારી ભાષાના વિવેકનું કથન કર્યું છે. તન્હા છાનો... - આ પૂર્વની પાંચમી ગાથામાં વેષ સંબંધી શંકિત ભાષાનો નિષેધ કર્યો છે અને અહીં બે ગાથાઓમાં આગામી કાલની ક્રિયા સંબંધી નિશ્ચિત ભાષાનો નિષેધ છે, જેમ કે- હું આ કાર્ય કરીશ, હું આવીશ, જઈશ, અમુક વ્યક્તિ કરશે વગેરે ક્રિયા વિષયમાં મુનિ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ ન કરે. કારણ કે ભવિષ્યકાલ અવ્યક્ત અને અજ્ઞાત છે; ક્યારે શું થાય? ક્યારે વિચારોમાં પરિવર્તન થઈ જાય ? તેનો નિશ્ચય કેવળી ભગવાન સિવાય અન્ય કોઈ સામાન્ય જ્ઞાની કરી શકતા નથી. તેમ જ ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે ય કાલ સંબંધી કોઈ પણ વિષયની (૧) પૂર્ણ જાણકારી ન હોય (૨) તેમાં શંકા હોય તો તેના વિષયમાં મુનિ નિશ્ચયકારી ભાષા ન બોલે (૩) જે વિષયમાં તે નિઃશંક હોય, જે વિષયની યથાર્થ જાણકારી હોય તે વિષયમાં મુનિ સ્પષ્ટ અને નિશ્ચિત યોગ્ય ભાષાનો પ્રયોગ કરે. નિશ્ચયકારી ભાષાના દોષ – (૧) સાધુની ભાષાસમિતિ દૂષિત થાય. (૨) જિનાજ્ઞાનો લોપ થાય. (૩) સાધુના કથનમાં ફેર પડે તો લોકોને સાધુના વચન પરથી વિશ્વાસ ઊઠી જાય. (૪) લોકોને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ઘટી જાય. (૫) શાસનની લઘુતા થાય. ઉપરોક્ત નિષિદ્ધ ભાષાને બદલે મુનિ આ રીતે બોલે— Page #357 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ ૨૯૭ નિશ્ચયકારી અકલ્પનીય ભાષા મુનિને યોગ્ય ભાષા ૧. હું આ કાર્ય કરીશ. ૧. મારે આ કાર્ય કરવાના ભાવ છે. હું આ કાર્ય કરવાની કોશીશ કરીશ. હું આવીશ. મારે આવવાના ભાવ છે. હું આવવાનો પ્રયત્ન કરીશ. ૩. જઈશ. મારે જવાનો વિચાર છે, હું શક્ય પ્રયત્ન જઈશ. મારી જવાની પ્રબળ ઈચ્છા છે, ભાવના છે. ૪. અમુક વ્યક્તિ તે કાર્ય કરશે. અમુક વ્યક્તિ આ કાર્ય કરી શકશે, અમુક વ્યક્તિ આ કાર્ય કરવા સમર્થ છે. અમે જઇશું. અમે જવાના છીએ, અમારે જવાનો વિચાર પાકો છે, અમારે જવાના ભાવ વર્તે છે. કહીશું. અમે એમ કહેવાના ભાવ રાખીએ છીએ. અમે કહેવાનો પ્રયત્ન કરશું. | ૭. અમારું અમુક કાર્ય થશે. ૭. અમારું અમુક કાર્ય થવાની શક્યતા છે. અમારું કાર્ય શૂશે એવી પુરી ઉમ્મીદ છે. આ રીતે આગામી કાલની ક્રિયા સંબંધી મુનિને ભાષા પ્રયોગનો વિવેક અને અભ્યાસ હોવો જોઈએ. સાધુની ભાષા નિશ્ચયકારી ન બને તે માટે– અવસરે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે, વગેરે શબ્દ પ્રયોગ કરીને બોલવાનું મુનિ ધ્યાન રાખે. આ પ્રકારના પ્રયોગોનો ગુરુ પરંપરાથી અભ્યાસ અનુભવ કરી, પોતાની સાવધાનીથી મુનિ ભાષા પ્રયોગ કરે. વૈકાલિક – ભાષા પ્રયોગ અકલ્પનીય ભાષા કલ્પનીય ભાષા ૧. તે મુનિ કાલે સાંજે વિહાર કરી ગયા. તે મુનિ કાલે આવ્યા ત્યારે સાંજે વિહાર કરવાનું કહેતા હતા. [કોઈના આગ્રહથી રોકાઈ જાય અથવા શારીરિક તકલીફ થઈ જાય તો કાર્યક્રમ બદલાઈ શકે છે.] તેઓ નીચે બેઠહશે, થોડીક વાર પહેલાં તેનીચેહતા. ૨. ૩. તે ભાઈ નીચે બેઠા છે. તે મુનિ માસખમણ કરશે. ૩. તે મુનિ માસખમણ કરવાના ભાવ રાખે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ | २८८ શ્રી દશવૈકાલિક સૂત્ર १२ કઠોર અને પરપીડાકારી ભાષાનો નિષેધ : तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी । | सच्चा वि सा ण वत्तव्वा, जओ पावस्स आगमो ॥ छायानुवाई : तथैव परुषा भाषा, गुरुभूतोपघातिनी । सत्यापि सा न वक्तव्या, यतः पापस्यागमः ॥ शGEार्थ:- तहेव = तम४ हे भासा = (भाषा फरुसा = 8२ डोय गुरुभूओवघाइणी = gu प्राीमोने आघात पडायाऽनारीडोयसा = ते भाषा सच्चा वि = सत्यडोवा छत पण वत्तव्वा = अवतव्यछ साधुथी बोलाय नहीजओ = भाषाथी पावस्स = पापभनआगमो = आगमन थाय छ, थाय छे. ભાવાર્થ - બીજા જીવોની લાગણી દુભાય તેવી હિંસક તથા કઠોર ભાષા સત્ય હોય તો પણ તે ભાષા સાધુ બોલે નહીં, કારણ કે તેવી વાણીથી પાપકર્મોનો બંધ થાય છે. तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । वाहियं वावि रोगि त्ति, तेणं चोरे त्ति णो वए । छायानुवाद: तथैव काणं "काण" इति, पण्डकं "पण्डक" इति वा । व्याधितं वाऽपि रोगीति, स्तेनं "चोर" इति नो वदेत् ॥ AGEार्थ :- तहेव= तम४ काणं - uने काणे त्ति = stem छ भ पंडगं नपुंसने वाहियं = व्यापिने रोगि त्ति = आरोगी छ म तेणं यो२ने चोरे त्ति= यो२ छे सेभ णो वए-डे नलि. ભાવાર્થ – કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર, એવી ભાષા સત્ય હોવા છતાં પણ સાધુ ન બોલે. एएणण्णेण अटेण, परो जेणुवहम्मइ । आयारभावदोसण्णू, ण तं भासिज्ज पण्णवं ॥ छायानुवाद : एतेनान्येनार्थेन, परो येनोपहन्यते । आचारभावदोषज्ञः, न तं भाषेत प्रज्ञावान् ॥ शार्थ:- एएण = ॥ शत अने अण्णेण अद्वेण = अन्य शर्ते जेण = छेनाथी परो = 4020 प्राी उवहम्मइ = पीडित थाय छेतं = ते अर्थने आयारभाव = मायार भावना, संयमन। Page #359 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ [૨૯૯] વોલપૂ દોષોને જાણનારા પwવં પ્રજ્ઞાવાન સાધુi તે પ્રકારે ભાવિના ભાષણ ન કરે, ન બોલે. ભાવાર્થ:- ભાષા સંયમના દોષોને જાણનારા, પ્રજ્ઞાશીલ મુનિ આવી(ગાથા ૧૨માં નિષિદ્ધ ભાષા) તથા આવા જ પ્રકારની અન્ય ભાષા કે જેથી પ્રાણીઓને પીડા થાય કે કોઈનું હૃદય દુભાય, તેવી ભાષા બોલે નહિ. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં પર પીડાકારી અને કઠોર ભાષા સંબંધી વિવેક શીખવવામાં આવ્યો છે અને મુનિને બે વિશિષ્ટ ગુણોથી સંબોધિત કર્યા છે. માથાર ભાવ હોસUપૂ – આચાર ભાવ = ભાષાનું પ્રકરણ હોવાથી ભાષા સંબંધી સમાચાર, તેમ અર્થ થાય છે. સન્ = દોષોને જાણનાર અને અપેક્ષાથી ગુણ અને દોષ બંનેનો જાણનાર. આ રીતે સંપૂર્ણ પદનો અર્થ થાય કે ભાષામાં સંબંધી સંયમાચારના ગુણ–દોષોને જાણનાર મુનિ. TUMG - પ્રજ્ઞાવાન. આગમોમાં અનેક સ્થળે મુનિ માટે આ શબ્દ મળે છે. મુનિના સન્માનાર્થે આ સંબોધન સૂચક શબ્દ છે. તેનો અર્થ છે– બુદ્ધિમાન, પ્રજ્ઞાવાન, બુદ્ધિશાળી. સામાન્ય બુદ્ધિવાળા સાધક પોતાના વિવેકથી નિર્ણય કરવામાં અસમર્થ હોય છે. તેઓ ગુરુ આજ્ઞા અને સંસ્કાર કે અભ્યાસથી ભાષાનો વિવેક જાળવી શકે; પરંતુ પ્રજ્ઞાવાન સાધક દરેક સ્થિતિમાં સ્વનિર્ણાયક થઈ શકે છે. ગાથાઓમાં નિરૂપિત વિષય શબ્દાર્થ અને ભાવાર્થથી સ્પષ્ટ છે. સંક્ષેપમાં સાધુ કઠોર કે પરપીડાકારી ભાષાનો પ્રયોગ ન કરે. સંબોધન સંબંધી ભાષાનો વિવેક :१४ तहेव होले गोले त्ति, साणे वा वसुले ति य । दमए दुहए वा वि, णेवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ તથૈવ "ત" "જોત' તિ, 'શ્વા’ વા "વૃષ" રતિ 'द्रमको' दुर्भगश्वाऽपि, नैवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ –ત = તેમજ હોને - મૂર્ખ!ોને ત્તિ = જારથી ઉત્પન્ન થયેલ માટે રે ગોલક! = રે શ્વાન!, ઓ કૂતરા!વસુ = ઓ વૃષલ, રે વ્યભિચારી!હમણ = રે કંગાલ, ઓ ભિખારી ગુણ = ઓ (અરે) દુર્ભાગી પણ = પ્રજ્ઞાવાન મુનિ. ભાવાર્થ – આ જ રીતે પ્રજ્ઞાવાન મુનિ– રે મૂર્ખ! રે ગોલક! રે શ્વાન ! ઓ વ્યભિચારી રે ભિખારી! રે દુર્ભાગી ! તેવા શબ્દોથી કોઈને બોલાવે નહિ. Page #360 -------------------------------------------------------------------------- ________________ | 3०० શ્રી દશવૈકાલિક સૂત્ર १५ अज्जिए पज्जिए वा वि, अम्मो माउस्सियत्ति य । पिउस्सिए भाइणेज्ज त्ति, धूए णत्तुणिए त्ति य ॥ हले हले त्ति अण्णे त्ति, भट्टे सामिणि गोमिणि । होले गोले वसुले त्ति, इत्थियं णेवमालवे ॥ छायानुपा: आर्यिके ! प्रार्यिके ! वाऽपि, अम्ब ! मातृष्वसः! इति च । पितृष्वसः ! भागिनेयीति, दुहितः ! नप्तृके इति च ॥१५॥ हले हला इति 'अन्ने' इति, भट्टे स्वामिनि ! गोमिनि ! होले गोले वृषले इति, स्त्रियं नैवमालपेत् ॥१६॥ शार्थ :- अज्जिए = हैं ही, नानी पज्जिए = 3 वाही, 45नानी अम्मो = है अम्मा, मा माउस्सियत्ति = हे भासी ! पिउस्सिए = 3३०! भाइणेज्ज त्ति = 3 (मugus ! धूए = हे पुत्री ! णत्तुणिए त्ति = हे पौत्री! हले हले त्ति = डस, डा! अम अण्णे त्ति = सन्ने ! (वेश्या) अम भट्टे = ई म ! या४२डी सामिणि = हे स्वामिनि!, डे शेठ गोमिणि = हे गोभिनि! होले -२ भागोले =३ गोली! वसुले त्ति = ३ व्यभियारि ! एवं = ॥ प्रारना संबोधन वयनोथी भुनि साधु इत्थियं = स्त्रीने ण आलवे = wो ना. भावार्थ:-हाही ! UASE ! माता! हे भासी ! मा ! मा ! पेटी ! पौत्री! तम४ अरे साएरी, सदी ! अरे सभी ! (वेश्या) अरे छोरी ! तथा अरे या४२3 अरे शेही ! अरे ગોમિની! રે મુર્ખ! રે લંપટ!રે દુરાચારિણી ! વગેરે કૌટુંબિક અને તોછડાં સંબોધનોથી મુનિ સ્ત્રીઓને ન બોલાવે. णामधिज्जेण णं बूया, इत्थिगोत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ, आलविज्ज लविज्ज वा ॥ छायानुवाद : नामधेयेन तां ब्रूयात्, स्त्री गोत्रेण वा पुनः । यथार्हमभिगृह्य, आलपेत लपेत वा ॥ शार्थ:- णामधिज्जेण = नामथी बूया = बोलावे इत्थीगोत्तेण वा = अथवा स्त्रीन गोत्र डोयते गोत्रथीबोलावे जहारिहं = सारीततेने भाटे प्रयसित योग्य नामने अभिगिज्झ = स्मृतिमा राणी, प्रसंगमावतातनामथी आलविज्जम्मेवारपोटावेलविज्ज-वारंवार (ले-त्रवार)बोलावे. ભાવાર્થ:- મુનિ સ્ત્રીને તેના નામ કે ગોત્રથી અથવા તેના માટે પ્રસિદ્ધ એવા કોઈ પણ યોગ્ય નામને યાદ રાખી તે નામથી એકવાર કે બે-ત્રણવાર ઉચ્ચારણ કરીને બોલાવે. १७ Page #361 -------------------------------------------------------------------------- ________________ अध्य. - ७ : सुवास्य शुद्धि १८ अज्जए पज्जए वा वि, बप्पो चुल्लपिड त्ति य । माउला भाइणेज्ज त्ति, पुत्ते णत्तुणिय त्ति य ॥ हे हो हले त्ति अण्णे त्ति, भट्टा सामिय गोमिए । होल गोल वसुले त्ति, पुरिसं णेवमालवे ॥ १९ छायानुवाद : आर्यक ! प्रार्थक ! वाऽपि वप्तः ! क्षुल्लपितः इति च । मातुल ! भागिनेयेति, पुत्र ! नप्तः ! इति च ॥१८॥ हे ! भो ! हलेति अन्नेति, भट्ट ! स्वामिक ! गोमिक ! होल ! गोल ! वृषल इति, पुरुषं नैवमालपेत् ॥१९॥ = AGEार्थ :- अज्जए = ६६ पज्जए = वाघा, पिताना छाछा बप्पो पिता चुल्लपिउत्ति ५।५। माउलो = भाभा भाइणेज्ज त्ति = (भाए४ पुत्ते = पुत्र णत्तुणिय त्ति = पौत्र हे = हे हो भो, अरे हले त्ति = हे हसे अण्णे त्ति = हे खन्ये, से छोड़रा भट्टे = हे भट्ट सामिय = हे स्वामिन् !, ओ शेठ ! गोमिए = हे गोभिड, गवार, खडीर, ग्वासा ! होल = हे भूर्ज ! गोल = हे संपट ! वसुले त्ति = È हुरायारी ! एवं = आ प्रभाशे पुरिसं डोई पए। गृहस्थने ण आलवे = जोसावे नहि. = भावार्थ :- 'हे घाघा ! वड छाछा ! पिता, अझ, भाभा, भागेश, पुत्र, पौत्र' आ प्रमाणे संबंध वाय विशेषशोथी तेभ४ हे ! अरे ! रे इसाएशा ! अरे भित्र, अरे छोरा जो स्वामी ! रे गवार ! ३ भूर्ख ! ३ લંપટ! હે દુરાચારી ! વગેરે દીનતા ભરેલા કે તોછડા સંબોધનોથી મુનિ પુરુષોને બોલાવે નહિ. णामधिज्जेण णं बूया, पुरिसगोत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ, आलविज्ज लविज्ज वा । २० छायानुवा : नामधेयेन तं ब्रूयात्, पुरुष गोत्रेण वा पुनः । यथार्हमभिगृह्य, आलपेत् लपेत् वा ॥ ३०१ AGEार्थः- णामधिज्जेण पुरुषना नामथी वा पुणो अथवा पुरिसगोत्तेण पुरुषना गोत्रथी. = = = ભાવાર્થ:- મુનિ પુરુષને તેના નામ ગોત્ર પ્રમાણે સંબોધન કરીને અથવા તેની યોગ્યતા અનુસાર તેના પ્રચલિત નામને યાદ રાખી, એકવાર અથવા અનેક વાર તે નામથી બોલાવે. विवेचन : પ્રસ્તુત ગાથાઓમાં મુનિઓ માટે સ્ત્રી અને પુરુષના સંબોધનવાચક શબ્દ પ્રયોગનો વિવેક પ્રદર્શિત Page #362 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર કર્યો છે. - સાધુને ગૌચરી માટે અથવા ઉપદેશાદિના પ્રસંગે ગૃહસ્થોના સંપર્કમાં રહેવાનું થાય છે. તેમાં ક્યારેક તેઓને સંબોધન પૂર્વક બોલાવવાનો પ્રસંગ પણ આવી જાય છે. ત્યારે મુનિએ પોતાના સંયમી જીવનની મર્યાદા અનુસાર વિવેક જાળવવો જોઈએ. અષણ પણ વા વિ. - પ્રસ્તુત ગાથામાં પોતાના સંસારી સ્વજનોને અથવા અન્ય ગૃહસ્થોને સંસારી સંબંધવાચક શબ્દોથી સંબોધિત કરવાનો કે બોલાવવાનો સ્પષ્ટ નિષેધ છે. તેનું કારણ એ છે કે આ પ્રકારના શબ્દો ગૃહસ્થોચિત છે. મુનિ ગૃહત્યાગી હોય છે, માટે તેનો સંબોધન સંબંધી ભાષા પ્રયોગ સાધ્વોચિત હોવો જોઈએ. દાદા, કાકા, મામા, દાદી, કાકી, માસી, ફૈબા વગેરે સંબોધનો સાધુના મુખે શોભતા નથી. ખરેખર આ પ્રકારના સંબોધનો લોકસંજ્ઞા અને રાગભાવને પ્રદર્શિત કરે છે. આ કારણે તેવા સંબોધનો માટે મુનિને પ્રભુ આજ્ઞા કે શાસ્ત્રાજ્ઞા નથી. દત્તે રસ્તે ઉત્ત.... – આ સંબોધનો પણ સાંસારિક છે. પૂર્વગાથાના શબ્દો કૌટુંબિક સંબંધ સૂચક છે જ્યારે આ ગાથાના શબ્દો સ્વામી, સેવક કે માલિક, કર્મચારીની પ્રમુખતાવાળા છે. તદેવ હોને નોતિ... :- હોલ, ગોલ, વ્યભિચારી, ભિખારી, કુતરા, ચોર વગેરે સંબોધનો અપમાનજનક, નિંદાજનક કે તિરસ્કારજનક અસભ્ય વચન છે. આ પ્રકારના શબ્દો પરપીડાકારી છે તેમજ લોકમાં તે અપશબ્દ કે તોછડા(તુચ્છ) શબ્દ કહેવાય છે. મહાવ્રતધારી શ્રમણોને તેવા શબ્દો બોલવા શોભતા નથી. આ પ્રકારના તુચ્છ સંબોધનો ક્યારેક કષાય કે ક્લેશના નિમિત્ત બની જાય છે. તેમજ આવા શબ્દનો પ્રયોગ ક્લેશ કષાયના પ્રસંગે થાય છે. ગાધબ્લેખ લૂથા... - સ્ત્રી કે પુરુષનું ગૌરવ જળવાઈ રહે તે પ્રમાણે મુનિએ સંબોધન કરવાનો વિવેક રાખવો જોઈએ. તે માટે આ ગાથામાં માર્ગદર્શન આપ્યું છે. યથા– મુનિએ સ્ત્રી કે પુરુષને આમંત્રણ આપવું કે બોલાવવું જરૂરી હોય ત્યારે– (૧) મધુર ભાષામાં તેનું નામ લઈને બોલાવવા (૨) જો નામ ન આવડતું હોય તો ગોત્રથી સંબોધન કરવું. (૩) જો નામ કે ગોત્રનો પરિચય ન હોય તો દેશ, કાલ અનુસાર, સામી વ્યક્તિની યોગ્યતા અનુસાર પ્રિયકારી સંબોધન કરવા. યથા– હે માજી ! હે ભદ્રે ! હે ધર્મશીલા! હે દેવાનુપ્રિય! શ્રાવકજી વગેરે. આચારાંગ સૂત્રમાં પણ આ પ્રકારનો ભાષા વિવેક દર્શાવ્યો છે. તદનુસાર ઓ ભાઈ ! ઓ બહેન ! શબ્દોનો પ્રયોગ પણ કરી શકાય છે. કારણ કે શાસ્ત્રમાં તે શબ્દોના પ્રયોગની ગણના સાધુ ભાષામાં જ થઈ છે. નરિમાણ :- યોગ્યતા–અયોગ્યતાનો વિચાર કરીને અર્થાત્ સામી વ્યક્તિના દેશ, કાલ, ઐશ્વર્ય આદિનો વિચાર કરીને તેને અનુરૂપ અન્ય કોઈપણ વિવેક પૂર્ણ સંબોધનનો પ્રયોગ કરી શકાય છે. ઉપરોક્ત ગાથાઓનું હાર્દ એ છે કે સાધુ સંબંધ વાચક સંબોધનોનો અને તુચ્છ સંબોધનોનો પ્રયોગ કરી કોઈને બોલાવવું નહીં. જ્યારે મુનિને કોઈ વ્યક્તિનો પરિચય આપવો હોય ત્યારે સંબંધ વાચક શબ્દનો પ્રયોગ કરી શકે છે. યથા- દેવાનંદા બ્રાહ્મણીના હાવભાવ જોઈ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો- હે Page #363 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ ૩૦૩ ] ભગવન્! દેવાનંદાની આવી સ્નેહપૂર્ણ સ્થિતિનું શું કારણ છે? ત્યારે પ્રભુએ કહ્યું–પક્ષ નં જોયા ! મમ અમલા = હે ગૌતમ ! આ મારી માતા છે.–શ્રી ભગવતી સૂત્ર આ રીતે સ્વરૂપ દર્શક વચન મુનિ બોલી શકે છે. તેમ છતાં વર્તમાનમાં શ્રમણ પરંપરામાં આવા સંબંધ વાચક શબ્દો સાથે સાંસારિક શબ્દ જોડીને બોલાય છે તેની પાછળ પણ વિવેક દષ્ટિ રહેલી છે. જેમ કે- આ મારી સંસારી માતા છે. પંચેન્દ્રિય સંબંધી ભાષા વિવેક : पंचिंदियाण पाणाणं, एस इत्थी अयं पुमं । २१ जाव णं ण वियाणेज्जा, ताव जाइ त्ति आलवे ॥ છાયાનુવાદઃ પઝિયાનાં પ્રાણાનાં, પણ સ્ત્રી મયં પુમાન ! यावत्तां न वियानीयात् तावत् 'जातिः' इत्यालपेत् ॥ શબ્દાર્થ -પંવિાન = પંચેન્દ્રિય પUTM = પ્રાણીઓને દૂરથી જોઈને ગાવ = જ્યાં સુધી પણ = આ ફલ્થી = સ્ત્રી છે અર્થ પુન = આ પુરુષ છે જ વિયાન્નિા = જાણે નહિ તાવ = ત્યાં સુધી સાધુ ના ત્તિ = જાતિને આશ્રિત કરીને જ આવે = બોલાવે. ભાવાર્થ - મનુષ્ય સિવાય ઈતર પંચેન્દ્રિય પ્રાણીઓ અંગે જ્યાં સુધી આ નર છે કે માદા છે તેવો નિશ્ચય ન થાય ત્યાં સુધી મુનિ તેની જાતિથી જ કથન કરે અર્થાત્ આ કૂતરાની જાત છે તેમ જાત શબ્દ જોડીને બોલે પરંતુ આ કૂતરો છે", "આ કૂતરી છે", તેવી ચોક્કસ ભાષા નિશ્ચય ન થાય ત્યાં સુધી ન બોલે. तहेव मणुस्सं पसुं, पक्खि वा वि सरीसवं । थूले पमेइले वझे, पाइमे त्ति य णो वए ॥ છાયાનુવાદઃ તદૈવ મનુષ્ય પશું, વારિ સરકૃપમ્ | स्थूलःप्रमेदुरो वध्यः, पाक्य इति च नो वदेत् ॥ શબ્દાર્થ –તદેવ તેમજ માધુરૂં મનુષ્યોને પણું = પશુને પgિ = પક્ષીને સરીસર્વ વિ = સર્પ આદિને જોઈને તે = આ સ્થૂલ છે પત્તે = આ વિશેષ મેદવાળો છે વ = વધ કરવા યોગ્ય છે પ ત્તિ = પકાવવા યોગ્ય છે. એ પ્રમાણે જો વ = કદાપિ ન બોલે. ભાવાર્થ - તેમજ મનુષ્ય, પશુ, પક્ષી કે સર્પ આદિને જોઈને... "આ જાડો છે, આ તાજો તગડો છે(તેના શરીરમાં માંસ ખૂબ છે), આ વધ કરવા યોગ્ય છે કે પકાવવા યોગ્ય છે," તેવું હિંસાજનક વચન મુનિ ન બોલે. परिवुड्ढे त्ति णं बूया, बूया उवचिए त्ति य । संजाए पीणिए वा वि, महाकाए त्ति आलवे ॥ २२ २३ Page #364 -------------------------------------------------------------------------- ________________ ३०४ છાયાનુવાદ : પરિવૃદ્ધ ત્યેન બ્રૂયાત્, બ્રૂયાનુપસ્થિત તિ ચ। संजातः प्रीणितो वाऽपि, महाकाय इत्यालपेत् ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ:- ં = પરંતુ (પૂર્વોક્ત પશુ, પક્ષી આદિને) પરિવુદ્ધે ત્તિ = આ સામર્થ્યવાન છે, બલવાન છે તેમ જૂથા = બોલે ડૅવિક્ ત્તિ = આ માંસલ છે, ભર્યા શરીરવાળો છે તેમ જૂજ = કહે સંજ્ઞાર્ આ પરિપૂર્ણ અંગોપાંગવાળો છે, તેનો ઉછેર સારી રીતે થયો છે પણ્િ = પુષ્ટ છે, મસ્ત શરીરી છે મહાાપ્ ત્તિ = આ વિશાલકાય છે એમ આહવે = કહે. ભાવાર્થ:- મનુષ્યાદિના સંબંધમાં કહેવાનું ખાસ પ્રયોજન હોય તો મુનિ તેને આ સામર્થ્યવાન છે; માંસલ છે; ભરાવદાર શરીરવાળા છે, પરિપૂર્ણ અંગોપાંગવાળો છે; પુષ્ટ કે મસ્ત શરીરવાળો છે; વિશાળ કાય છે; એ પ્રમાણે નિર્દોષ વચન બોલે. २४ तहेव गाओ दुज्झाओ, दम्मा गोरहग त्ति य । वाहिमा रहजोगि त्ति, णेवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ : તથૈવ ગાવો પોહ્યા:, ૬મ્યા નોરહા કૃતિ ૨ । वाह्या रथयोग्या इति, नैवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ:-ાઓ = આ ગાયો દુખ્વાબો = દોહવા યોગ્ય છે ગોરહ = વૃષભ, બળદ, ગોધાઓ, વાછરડાઓ વમ્મા = દમન કરવા યોગ્ય છે, નાથવા યોગ્ય છે વાહિયા = ભારવહન કરવા યોગ્ય છે રહનોળ ત્તિ = રથમાં જોડવા યોગ્ય છે. ભાવાર્થ :- તે જ રીતે આ ગાયો દોહવા યોગ્ય છે; વાછરડાઓ નાથવા યોગ્ય છે; બળદો ભાર વહન કરવા યોગ્ય છે, તેમજ રથમાં જોડવા યોગ્ય છે; તેવી સાવધ ભાષા પ્રજ્ઞાવાન મુનિ ન બોલે. २५ છાયાનુવાદ : યુવા નૌત્યેિન બ્રૂયાત્, થેનું રક્ષતિ ચ । जुवं वेत्ति णं बूया, धेणुं रसदय त्ति य । रहस्से महल्लए वा वि, वए संवहणे त्तिय ॥ ह्रस्वो वा महान् वाऽपि वदेत् संवहन इति च ॥ = શબ્દાર્થઃ– Ī - તે ગો વંશને જોઈને મુનિ બ્રૂયા - આવી નિરવધભાષા બોલે ગુવં નવું ત્તિ - આ બળદ યુવાન છે ઘેવું = ગાયને દેખીને રસવય ત્તિ = આ ગાય રસાળ છે, દૂધ દેનારી છે રહસ્સું = આ નાનો બળદ છે મહત્ત્તવ્ = આ મોટો વૃષભ છે સંવિિત્ત = આ બળદ સંવહન યોગ્ય છે, ભાર વહન કરવામાં સમર્થ છે, ધોરી છે. = Page #365 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ ૩૦૫ ભાવાર્થ - તે ગોવંશને જોઈને મુનિ આ પ્રમાણે બોલે– આ બળદ તરુણ છે. આ ગાય દુઝણી છે. આ બળદ નાનો અથવા મોટો છે અને આ બળદ ધોરી છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં પંચેન્દ્રિય જીવો સંબંધી વિધિ અને નિષેધરૂપે ભાષાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. તાવ ના ત્તિ આવે :- પંચેન્દ્રિય જીવોમાં નર કે માદાનો નિશ્ચય ન થાય ત્યાં સુધી તેને જાતિથી જ સંબોધન કરવું ઉચિત છે. સ્ત્રી, પુરુષના નિશ્ચય વિના તેને સ્ત્રી કે પુરુષ બોલવાથી તેમાં અસત્ય ભાષણની સંભાવના રહે છે. જે શબ્દો ભાષા સાહિત્યમાં(ભાષાની દષ્ટિએ) સ્ત્રીલિંગ કે પુરુષલિંગરૂપે પ્રચલિત હોય તે શબ્દનો તે રીતે પ્રયોગ કરવામાં કોઈ દોષ નથી; કારણ કે તે ભિન્ન વિષય છે, તેનો અહીં પ્રસંગ નથી. જેમ કે પથ્થર, માટી, કીડી, મકોડા, ભમરો, માખી વગેરે. આ સર્વ જીવો નપુંસક વેદવાળા હોવા છતાં તેના માટે સ્ત્રીલિંગ કે પુરુષલિંગ વાચી શબ્દ પ્રયોગ, ભાષા શાસ્ત્રની દષ્ટિએ(વ્યાકરણની અપેક્ષાએ) થાય છે. તદેવ માસ પj. - બાવીસમી ગાથામાં મનુષ્ય પશુ સંબંધી નહીં બોલવા યોગ્ય શબ્દો છે અને ગાથા ૨૩માં તેઓ માટે બોલવા યોગ્ય શબ્દો છે– (૧) નહીં બોલવા યોગ્ય શબ્દો પાછળ માનવ પ્રકૃતિના અવગુણો તેમજ અવિવેક હોય છે અને પરિણામોમાં સામેની વ્યક્તિ પ્રત્યે હાસ્ય, કુતૂહલ, ચંચળતા, છીછરાપણું, તિરસ્કાર કે અપમાનના ભાવો ભરેલા હોય છે તેમજ કોઈ શબ્દો તે જીવો માટે અમનોજ્ઞ, પરિતાપકારી અને હિંસાકારી હોય છે; ઈત્યાદિ કારણોથી તે શબ્દો નહીં બોલવા યોગ્ય છે. (૨) બોલવા યોગ્ય શબ્દો પાછળ માનવ પ્રકૃતિના ગુણો– ગંભીરતા, વિચારકતા અને વિવેક હોય છે અને સામેની વ્યક્તિની લાગણી ન દુભાય તેવા સહજ અને સુંદર શબ્દો શોધીને બોલવાનો પ્રયત્ન હોય છે, માટે તે શબ્દોને અહીં બોલવા યોગ્ય કહ્યા છે. મનુષ્યોને અને કેટલાક પશુઓને પોતાના માટે અપમાનજનક કે તિરસ્કારજનક શબ્દો સાંભળ ૧ને દુઃખ થાય, તેનાથી તેમને બોલનાર પ્રત્યે વૈરભાવ થાય અને બદલો લેવાની ભાવના થાય, તેથી પાપની પરંપરા વધે; એમ જાણીને મુનિ ભાષા બોલવામાં પૂર્ણ વિવેક રાખે. તદેવ શો ફુટ્ટાઓ... :-ચોવીસમી ગાથામાં ગાય, વાછરડા કે બળદ માટે નહીં બોલવા યોગ્ય શબ્દો છે અને પચીસમી ગાથામાં તેઓ માટે બોલવા યોગ્ય શબ્દો છે. તે શબ્દો પાછળનો આશય ઉપર પ્રમાણે સમજવો. વિષયની સ્પષ્ટતા શબ્દાર્થ ભાવાર્થમાં થઈ ગઈ છે. ગાય દોહવા યોગ્ય છે, બળદ નાથવા યોગ્ય છે, રથમાં જોડવા યોગ્ય છે, તેવી ભાષા આરંભકારી, પશુઓ માટે પીડાકારી અને સાવધકારી છે. પરંતુ ગાય દુઝણી છે, બળદ યુવાન છે વગેરે શબ્દપ્રયોગ નિરવધભાષા રૂપ છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ | 308 શ્રી દશવૈકાલિક સૂત્ર २७ २९ સૂત્રકારનું આ પ્રકારનું વિધેયાત્મક અને નિષેધાત્મક સૂચન સાધુ જીવનમાં ભાષા સમિતિની સતત જાગૃતિ માટે પ્રેરક છે. વનસ્પતિ જીવો સંબંધી ભાષા વિવેક : तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि य । २६ रुक्खा महल्ल पेहाए, णेवं भासिज्ज पण्णवं ॥ अलं पासायखंभाणं, तोरणाणं गिहाण य । फलिहग्गलणावाणं, अलं उदगदोणिणं ॥ पीढए चंगबेरे य, णंगले मइयं सिया । जंतलट्ठी व णाभी वा, गडिया व अलं सिया ॥ आसणं सयणं जाणं, होज्जा वा किंचुवस्सए । भूओवघाइणि भासं, णेवं भासिज्ज पण्णवं ॥ छायानुवाई : तथैव गत्वोद्यानं, पर्वतान् वनानि च । वृक्षान् महतो प्रेक्ष्य, नैवं भाषेत प्रज्ञावान् ॥२६॥ अलं प्रासादस्तम्भाना, तोरणानां गृहाणां च । परिघार्गलानावां वा, अलमुदकद्रोणीनाम् ॥२७॥ पीठकाय चंगबेराय, लाङ्गलाय मयिकाय स्यात् । यन्त्रयष्ट्यै र्वा नाभये वा, गण्डिकायै वा अलं स्यात् ॥२८॥ आसनं शयनं यानं, भवेद्वा किञ्चिदुपाश्रये । भूतोपघातिनी भाषां, नैवं भाषेत प्रज्ञावान् ॥२९॥ शार्थ :- उज्जाणं = Gधानमा पव्वयाणि = पर्वतो वणाणि = वनोमां गंतुं = ४६न, तi महल्ल = भोटा मोटा रुक्खा = वृक्षोने पेहाए = ईन पण्णवं = प्रशावान मुनि. पासायखंभाणं = सान थम नावा योग्य तोरणाणि = 11२ द्वा२ना तो गिहाणि = 278, कुटीर फलिहग्गलणावाणं = भोगण, भागणियो भने नाव माटे अलं = योग्य छतथा उदगदोणिण = नीडीओबनाववाभाटे अल = योग्य छे. Page #367 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ | ૩૦૭ | = બાજોઠને માટે વારે = કથરોટને માટે જંગ = હળને માટે મદ્ય = વાવેલા ખેતરને સમ કરવામાં આવતું ખેડૂતનું ઉપકરણ તતદ્દીન યંત્રની લાકડી, ઘાણીનો લાટ, ઘાણીનું ઊભું લાકડુંગામી ચક્રની કે યંત્રની નાભિને માટે કિયા = સોનીની એરણને માટે માત્ર લિયા = યોગ્ય છે. માસ આસન = શય્યા નાળ = રથ આદિ વિવ = અન્ય કોઈ વસ્તુ ૩વરૂપ = ઉપાશ્રયને યોગ્ય હોન્ના = છે પન્ન = એમ ભૂગોવા = જીવ હિંસાકારી, હિંસક. ભાવાર્થ:- ઉદ્યાન, પર્વતો કે વનમાં ગયેલા(અથવા જઈ રહેલા) પ્રજ્ઞાવાન મુનિ ત્યાં મોટા મોટા વૃક્ષોને જોઈને આ પ્રમાણે ન બોલે. ર૬I. આ વૃક્ષ મહેલના થાંભલા, ઘરોનાં કે નગરના તોરણો(નગર દ્વારની કમાન) ઘરોની બારસાખ વગેરે અથવા ઘરો, ઝૂંપડીઓ, ભોગળ, આગળિયો, વહાણો અથવા રેટની કુંડીઓ; વગેરે બનાવવા યોગ્ય છે. || ૨૭ II બાજોઠ, કથરોટ, હળના દાંતા, વાવેલા ખેતરને સમ કરવાનું ઉપકરણ, ઘાણીનો લાટ, તેની નાભિ કે ગાડીના પૈડા વચ્ચેની નાભિ અને સોનીની એરણ કરવા માટે યોગ્ય છે. || ૨૮ | તેિમજ આ વૃક્ષો] બેસવાના આસન, સુવાની પાટ, રથ, યાન અને ઉપાશ્રય માં ઉપયોગી કે અન્ય કોઈ વસ્તુ બનાવવા માટે યોગ્ય છે, તેવી જીવ હિંસાકારી ભાષા પ્રજ્ઞાવાન મુનિ કદાપિ બોલે નહિ. / ર૯ | तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि य । ३० रुक्खा महल्ल पेहाए, एवं भासेज्ज पण्णवं ॥ છાયાનુવાદ: શૈવ ત્વોદાન, પર્વતાન વનનિ જા वृक्षान् महतः प्रेक्ष्य, एवं भाषेत प्रज्ञावान् ॥ ભાવાર્થ - પરંતુ ઉદ્યાન, પર્વતો અથવા વનોમાં ગયેલા પ્રજ્ઞાવાન મુનિ ત્યાં મોટાં મોટાં વૃક્ષોને જોઈને બોલવાનો પ્રસંગ હોય તો આ પ્રમાણે બોલે जाइमंता इमे रुक्खा, दीहवट्टा महालया । पयायसाला विडिमा, वए दरिसणि त्ति य ॥ છાયાનુવાદઃ નાતિમત્તા ફરે વૃક્ષ:, વીર્યવૃત્ત: મહાન્તઃ | __ प्रजातशाखा विटपिनः, वदेत् दर्शनीया इति च ॥ શબ્દાર્થ - = આ વા = વૃક્ષો ગાડતા = ઉત્તમ જાતિના છે હીંદ = દીર્ઘ છે, બહુ ઊંચા Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર છે વ = ગોળાકાર છે મહરિયા = મોટા વિસ્તારવાળા છે પથાયણાતા = મોટી મોટી ફેલાયેલી શાખાવાળા છે વિડિમ = નાની નાની શાખાવાળા છે રિક્ષત્તિને દર્શનીય છે આ પ્રમાણે વયે બોલે. ભાવાર્થ:- આ વૃક્ષો ઉત્તમ જાતિના છે. બહુ ઊંચા છે, ગોળાકાર ઘેરાવાવાળા, વિસ્તારવાળા છે તથા શાખા પ્રશાખાઓથી વ્યાપ્ત અને દર્શનીય છે; તેમ બોલે. तहा फलाई पक्काई, पायखज्जाइं णो वए । ३२ वेलोइयाइं टालाइं, वेहिमाइत्ति णो वए ॥ છાયાનુવાદઃ તથા પોતાનિ પજવાનિ, પહાનિ નો વવેત્ वेलोचितानि टालाई, वेध्यानि इति नो वदेत् ॥ શબ્દાર્થ -તારું = આ ફળો પાડું = પાકી ગયા છે પાવરલુમ્ભાડું = પકાવીને ખાવા યોગ્ય છે વેત્તારું = અતિ પાકી ગયા છે, તેથી તોડવા યોગ્ય છે ટોનારું = ગોઠલી બંધાણી નથી, કોમળ છે હિમાફ = બે વિભાગ કરવા યોગ્ય છે, સુધારવા યોગ્ય છેત્તિ નો વા= આ પ્રમાણે મુનિ ન બોલે. ભાવાર્થ:- તેમજ ફળોના વિષયમાં મુનિ આ પ્રમાણે ન બોલે- કેરી વગેરે ફળો પાકી ગયાં છે, પરાળ વગેરેમાં પકાવીને ખાવા યોગ્ય છે, અતિ પાકી ગયા છે માટે તોડવા યોગ્ય છે(જો તોડશે નહિ તો સડી જશે), બહુ કોમળ છે, તેમાં ગોટલી બંધાણી નથી; હમણાં જ સુધારવા યોગ્ય છે, આવી હિંસામય, પાપકારી ભાષા મુનિ બોલે નહિ. असंथडा इमे अंबा, बहुणिव्वडिमा फला । ३३ वएज्ज बहुसंभूया, भूयरूव त्ति वा पुणो ॥ છાયાનુવાદઃ અમથ ને આઝ:, વહુનિર્વર્તિત તા: | वदेत् बहुसंभूताः, भूतरूपा इति वा पुनः ॥ શબ્દાર્થ:- = આ અંબા = આમ્રવૃક્ષો માંથST = ઘણાં ફલના કારણે ભાર સહવાને અસમર્થ છે વધુfબૂડમ ના = ઘણા ફળોના ગુચ્છોથી યુક્ત છે વહુસંધૂથ = આ વખતે ફળો ઘણા પાક્યાં છે “યહવ ત્તિ = બહુ ફળોથી સુંદર દેખાય છે, આ પ્રમાણે વM = બોલે. ભાવાર્થ:- આ આમ્રવૃક્ષો ઘણા ફળોવાળા હોવાથી ભાર વહન કરવામાં અસમર્થ છે. આ વૃક્ષો ફળોના ગુચ્છોથી યુક્ત છે. આ વખતે ફળો ઘણા પાક્યાં છે. તેથી વૃક્ષ સુંદર દેખાય છે, આવી નિર્દોષ ભાષા મુનિ બોલે. तहेवोसहिओ पक्काओ, णीलियाओ छवीइय । लाइमा भज्जिमाओ त्ति, पिहुखज्ज त्ति णो वए ॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ [ ૩૦૯] છાયાનુવાદ: તવૈવવધયઃ પર્વવાદ, નીતિ છવિ ત્યઃ लवनीया भर्जनीया इति, पृथुखाद्या इति नो वदेत् ॥ શબ્દાર્થ – દિ= આ ધાન્યો પરાઓપરિપક્વ થઈ ગયા છે નોતિયાર કાચી, લીલીછમ છે છવી = શિંગવાળી છે નાના = લણવા યોગ્ય છે મનમાઓ ત્તિ = કડાઈમાં ભુજવા યોગ્ય, શેકવા યોગ્ય છે ઉપયુષ ત્તિ = આ પોકરૂપે અગ્નિમાં શેકીને ખાવા યોગ્ય છે, એ પ્રમાણે જો વર = ન બોલે. ३५ ભાવાર્થ- તેમજ આ ધાન્ય પાકી ગયા છે, લીલાછમ છે, શિંગવાળા છે, તે લણવા યોગ્ય છે, કડાઈમાં શેકવા યોગ્ય છે; ઓળા કે પોંક કરીને ખાવા યોગ્ય છે, એવા સાવધ વચન મુનિ ન બોલે. रूढा बहुसंभूया, थिरा ऊसढा वि य । गब्भियाओ पसूयाओ, ससाराओ त्ति आलवे ॥ છાયાનુવાદઃ હા વદુસમૂતા:, સ્થિરા ૩સ્કૃત ન વ ા गर्भिताः प्रसूताः, ससारा इत्यालपेत् ॥ શબ્દાર્થ – દ = અંકુર ઉત્પન્ન થયેલી છે વેહસંભ્રયા = પ્રાયઃ નિષ્પન થયેલી છેfથ = પૂર્ણ નિષ્પન થયેલી છે, સ્થિર છે = ઉપર આવેલી છે મિયા = ગર્ભમાંથી બહાર નીકળેલ નથી, તેમાં ડૂડા આવ્યા નથી પસૂયા = ગર્ભમાંથી બહાર આવી છે, ડૂડા આવ્યા છે તથા સલાડ = ધાન્ય કણથી યુક્ત છે માતd = આ પ્રમાણે બોલે. ભાવાર્થ:- આ ધાન્ય અંકુરરૂપે ઉત્પન્ન થયું છે, પ્રાયઃ નિષ્પન થયું છે, પૂર્ણ નિષ્પન્ન થઈ સ્થિર થયું છે, ઊંચે આવ્યું છે, ડૂડા આવ્યા નથી, ડૂડા આવ્યા છે, પરિપક્વ ધાન્ય યુક્ત થઈ ગયા છે. આ રીતે નિર્દોષ ભાષા બોલે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં વૃક્ષ, ફળ અને ઔષધિઓ-ધાન્યના વિષયમાં સાવધભાષાનો નિષેધ કરીને સાધ્વાચાર યોગ્ય નિરવદ્ય(નિષ્પા૫) ભાષા પ્રયોગનું વિધાન છે. - સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય તે દરમ્યાન તેને વિવિધ દર્શનીય–અદર્શનીય સ્થાનો જોવાનો પ્રસંગ આવે ત્યારે તે દષ્યો પૂર્વ સંસ્કારને જાગૃત કરવામાં નિમિત્ત બને છે. પ્રસ્તુતમાં વન, વૃક્ષ, ફળ, ફૂલાદિને જોઈ પૂર્વ સંસ્કારવશ સાધુથી વિવેક વિનાની હિંસાકારી ભાષા ન બોલાઈ જાય તે માટે સૂત્રકારે અહીં વિવિધ વાક્યો ઉદાહરણરૂપે કહ્યા છે. જેમ કે- આ વૃક્ષનું લાકડું બાજોઠ, પાટ, પાટલા, બારણા, ભવન, ભવન ખંભ, ઉપાશ્રય આદિ બનાવવા યોગ્ય છે; ફળ ખાવા યોગ્ય કે તોડવા યોગ્ય છે. ધાન્ય લણવા યોગ્ય છે; કઠોળની લીલીછમ શિંગો ખાવા યોગ્ય છે, સેકવા યોગ્ય છે વગેરે સાવધકારી ભાષાનો પ્રયોગ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર મુનિ ન કરે. સાવધ ભાષાના દોષો:- અહીં વ્યાખ્યાકારે દોષો દર્શાવતાં સ્પષ્ટ કર્યું છે કે કોઈક વનમાં વૃક્ષો દેવાધિષ્ઠિત પણ હોય છે; વૃક્ષાદિ વિષયક સાવધકારી ભાષાના પ્રયોગથી ક્યારેક તે વ્યંતર દેવ કોપિત થાય અને ઉપદ્રવ કરે; ગૃહસ્થ તેવા શબ્દો સાધુના મુખે સાંભળીને આરંભ-સમારંભ કરે; તેવા પ્રકારના પાપકારી ભાષા પ્રયોગોથી પ્રવચનની લઘુતા થાય અને સંયમનો નાશ થાય. પ્રભુ આજ્ઞાની ઉપેક્ષાથી વિરાધના અને અંતે સંસાર ભ્રમણ થાય. તેથી સાધુ તેવી પરપીડાકારી કે હિંસક ભાષાનો પ્રયોગ ન કરે. ભાષા વિવેક - ભાષા વિષે પૂર્ણ સંયત અને વચન ગુપ્ત યોગી શ્રમણ વૃક્ષાદિના વિષયમાં પ્રયોજન વિના તો કાંઈ બોલે જ નહીં અને માર્ગ દર્શાવવા માટે કે અન્ય પ્રયોજન વશ બોલવાનો પ્રસંગ આવે તો સૂત્રોક્ત ભાવ અનુસાર અને ભાષાના વિવેક સાથે બોલે, જેમ કે- આ વૃક્ષો ઉતમ જાતિના છે; વૃક્ષો ફૂલના ભારથી નમી રહ્યા છે; વિસ્તૃત છે; વગેરે ભાષા પ્રયોગમાં કોઈપણ પ્રકારનાં કર્મબંધનું નિમિત્ત બનતું નથી. અહીં સુત્રકારનો આશય એ છે કે સાધુના વચન વ્યવહાર અને ભાવભંગીમાં જીવ વિરાધના રૂ૫ સાવધતા (પાપયુક્તતા) ન આવી જાય અને મન, વચનના યોગ વડે પણ તે કર્મબંધથી સર્વથા દૂર રહે. માટે મુનિએ સુત્રોક્ત માર્ગદર્શનને આદર આપી ભાષા સમિતિનો વિવેક રાખવો જોઈએ. પાલવમાનં :- અહીં બે પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રાસદ બનાવવા માટે અને સ્તંભો માટે આ વૃક્ષ યોગ્ય છે; ઉપયુક્ત છે (૨) પ્રાસાદના, મહેલના સ્તંભો બનાવવા યોગ્ય છે. અહીં બીજા અર્થમાં સમાયુક્ત એક શબ્દ સ્વીકાર્યો છે. તિહાસ :- નગર દ્વારની આગળને પરિઘ અને ગૃહદ્વારની આગળને અર્ગલા કહે છે. ૩૬ :- (૧) અરહટ ઘટ્ટિકાથી(રેંટથી) નીકળતું પાણી જેમાં પડીને આગળ સંચાર થાય અર્થાત્ રેંટની ઘડી જેમાં પાણી નાખે તે કાષ્ટમય જલનાળીને ઉદક દ્રોણી કહેવાય. (૨) પાણી રાખવાની મોટી કાષ્ઠમય જળ કુંડી (૩) આચારાંગ સૂત્ર અનુસાર કાષ્ઠમય નૌકા. રીદવા ધાના:- આ શબ્દોમાં ત્રણ પ્રકારે વક્ષની વિશાળતા દર્શાવી છે– ઊંચાઈમાં. ગોળાઈમાં અને પહોળાઈમાં. નાળિયેર, તાડ આદિ વૃક્ષો લાંબા-ઊંચા હોય છે. અશોક, નંદી આદિ વૃક્ષ ગોળ હોય છે. વડ આદિ વક્ષ વિશાળ હોય છે. આ સર્વે વિસ્તૃત હોવાથી અનેકવિધ પક્ષીઓના નિવાસરૂપ હોય છે. रूढा . - આ પાંત્રીસમી ગાથામાં વનસ્પતિ(ધાન્યાદિ)ની ઊગવાની ક્રમિક સાત અવસ્થાનું કથન છે, અર્થાત્ બીજ અંકુરિત થાય પછી ક્રમશઃ વિકસિત થઈ અંતે પુનઃ બીજ થાય ત્યાં સુધીની અવસ્થાઓના શબ્દો આ પ્રમાણે છે (૧) = બીજ વાવ્યા પછી તે પ્રાદુર્ભત થાય–કોટો ફૂટે તે પ્રથમ અવસ્થા રૂઢ છે. (૨) વહુ સંબૂથા બીજ અંકુરિત થાય, પ્રથમ કોમળ પાન ફૂટે તે અવસ્થાને સંભૂત કહે છે. (૩) fથા = ભૂણ–કોટો નીચેની તરફ વધીને મૂળ રૂપે વિસ્તાર પામે તે અવસ્થાને સ્થિર કહે છે. (૪) સદા = તે મૂળ કંદ રૂપે Page #371 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ ૩૧૧ વૃદ્ધિ પામે તેને ઉત્કૃત કહે છે. (૫) મથક તે છોડનો પૂર્ણ વિકાસ થાય પરંતુ કૂંડા ન આવ્યા હોય તે અવસ્થાને ગર્ભિત કહે છે. (૬) પસૂયા = ડૂડા આવી જાય તે અવસ્થાને પ્રસૂત કહે છે. (૭) સલારામ = સારભૂત દાણા–બીજ આવી જાય તે અવસ્થાને સસાર કહે છે. સાધુએ ફળોના વિષયમાં આરંભ સમારંભજનક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. કારણ કે સાધુના મુખથી આ ફળ ખાવા યોગ્ય છે કે ખાવા જોઈએ વગેરે વચન સાંભળીને ગૃહસ્થ તે સંબંધી સાવધ પ્રવૃત્તિ કરે અથવા સાધુના અવિવેકની નિંદા કરે; આ રીતે અનેક દોષ થવાની સંભાવના રહે છે. સખડી આદિ વિષયક ભાષા વિવેક : तहेव संखडिं णच्चा, किच्चं कज्जं ति णो वए । ३६ तेणगं वावि वज्झे त्ति, सुतित्थ त्ति य आवगा ॥ છાયાનુવાદઃ તથૈવ વહિં જ્ઞાત્વા, નૃત્ય નિતિ નો વવેત્ | स्तेनकं वाऽपि वध्य इति, सुतीर्था इति च आपगाः ॥ શબ્દાર્થ-તદેવ = તેમજ સંવ = કોઈને ત્યાં જમણવારી છે એમ બન્ના = જાણીને વિશ્વ = આ પણનું કાર્ય sai ત્તિ = કરવા યોગ્ય છે તે = ચોર વો ત્તિ = વધ કરવા યોગ્ય છે આવI = આ નદીઓ સતિત્વ ત્તિ = સરળતાથી તરવા યોગ્ય છે નો વા = ન બોલે. ભાવાર્થ- કોઈને ત્યાં જમણવારી હોય તો તેને જોઈને, "આ કરવા યોગ્ય પુણ્યકાર્ય છે, સુંદર કાર્ય છે." એમ ન કહે. ચોરને જોઈને 'આ ચોર વધ કરવા યોગ્ય છે' એમ પણ ન કહે. નદીઓને જોઈને "આ સુતીર્થઅંદર ઉતરવાના સુંદર માર્ગવાળી છે," "આ નદીઓ સહેલાઈથી કરી શકાય તેવી છે," મુનિ એવી સાવધે ભાષા ન બોલે. संखडिं संखडि बूया, पणियट्ठ त्ति तेणगं । ३७ बहुसमाणि तित्थाणि, आवगाणं वियागरे ॥ છાયાનુવાદ: સં સંકિ દૂધાત, પ્રતાર્થ તિ તેન...! बहुसमानि तीर्थानि, आपगानां व्यागृणीयात् ॥ શબ્દાર્થ - ૯ = જમણવારીને સંકિં = જમણવારી છે તેખi = ચોરને જોઈનયત્તિ = પોતાના પ્રાણને કષ્ટમાં નાખીને પણ કાર્ય સાધનાર છે ગૂથ = એમ કહે આવITM = આ નદીઓનાં તિસ્થાપિ = કાંઠાઓ વહુસમાપ રિ = બહુ સમ છે એમ વિચારે = વિચારીને બોલે. ભાવાર્થ - (પ્રયોજનવશ) બોલવું પડે તો મુનિ જમણવારીને જમણવારી કહે, ચોરને ધન માટે સંકટ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી દશવૈકાલિક સૂત્ર સહન કરીને કાર્ય કરનાર છે, તેમ કહે તથા આ નદીઓના કાંઠા બહુ સમતલ છે; આ પ્રમાણે વિચારીને બોલે. तहा णईओ पुण्णाओ, कायतिज त्ति णो वए । ३८ णावाहिं तारिमाओ त्ति, पाणिपेज्ज त्ति णो वए ॥ છાયાનુવાદઃ તથા નઃ પૂળ, વાયતા તિ નો વI नौभिस्तार्या इति, प्राणिपेया इति नो वदेत् ॥ શબ્દાર્થ – = આ નદીઓ પુણા = જલથી પૂર્ણ ભરેલી છે વતિષ ત્તિ = ભુજાઓ દ્વારા તરી શકાય છે, એમ વાર્દિ = આ નાવ દ્વારા તારિHTો ત્તિ = તરવા યોગ્ય છે એમ પાણિપિન્ન = પ્રાણીઓ વડે કિનારા ઉપરથી પાણી પીવા યોગ્ય છે ત્તિ નો વા= તેમ ન બોલે. ભાવાર્થ:- નદીઓને જલથી પૂર્ણ ભરેલી જોઈને મુનિ આ નદીઓ તરવા યોગ્ય છે, નાવ દ્વારા ઉતરવા લાયક છે કે તેનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે. ઈત્યાદિ સાવધ વચન બોલે નહીં. बहु वाहडा अगाहा, बहुसलिलुप्पिडोदगा । बहुवित्थडोदगा यावि, एवं भासेज्ज पण्णवं ॥ છાયાનુવાદઃ બંદુકમૃતા અTધા, વહુતિનોત્પીડોવવાદ | बहुविस्तीर्णोदकाश्चापि, एवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ -પખવું = પ્રજ્ઞાવાનું સાધુ નદીઓને જોઈને વહુવાદ = પ્રાયઃ ઘણા પાણીથી ભરેલી છે અTI = ઊંડી છે, અગાધ છે વહુતિનુબ્રતો(ડો) IT = અન્ય નદીઓના પ્રવાહને પાછળ હઠાવનારી છે અથવા પાણી ફેલાઈને ઉન્માર્ગે વહે છે યાવિ = તથા આ નદી વહુવિત્થડો = ઘણા વિસ્તારવાળી છે. ३९ ભાવાર્થ :- પ્રયોજનવશ બોલવાનો પ્રસંગ આવે તો પ્રજ્ઞાવાન મુનિ "આ નદીઓમાં ઘણું પાણી છે, અગાધ પાણી છે. પાણી ફેલાઈને બહાર વહે છે, તેનું વહેણ ઘણું પહોળું છે." આ પ્રમાણે નિર્દોષ વચનો બોલે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં જમણવાર, ચોર, નદી આદિના વિષયમાં ભાષાનો વિવેક સમજાવ્યો છે. હિં - તેના બે અર્થ થાય છે– (૧) સાઉથને ગિનામાજિ યસ્યાં ક્રિયા સા સંહડી | જે ક્રિયામાં ઘણા જીવોના આયુષ્યનો નાશ થાય છે અર્થાતુ ઘણા જીવોની વિરાધના થાય છે; તે Page #373 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ | ૩૧૭ | સંખડી કહેવાય છે. (૨) ભોજનમાં અન્નને ઘણા પ્રકારે સંસ્કારિત કરવામાં આવે છે, પકાવવામાં આવે છે તેથી તેને 'સંસ્કૃતિ પણ કહે છે. વિન્દ્ર જન્નતિ:- સખડી = જમણવાર. આ કરણીય છે, પુણ્ય કાર્ય છે, તેમ શ્રમણોએ બોલવું નહીં. ગૃહસ્થને ત્યાં લગ્ન પ્રસંગ, શ્રાદ્ધ, મૃતભોજન આદિ પ્રસંગે જે મોટા જમણવાર થાય, તેમાં અનેક જીવોની હિંસા રૂપ મોટા આરંભ સમારંભ થાય છે, તેની પ્રશંસા પ્રેરણાના શબ્દો બોલવાથી સાધુને તેની અનુમોદનાનો દોષ લાગે છે. તે વા વિ ઉત્ત... – આ ચોર વધ્યા છે, તેવી ભાષાનો પ્રયોગ હિંસક છે. સાધુએ તે ચોરાદિના સંબંધમાં તટસ્થ–સમપરિણામે રહેવું જોઈએ. સાધુની તેવી ભાષા સાંભળીને લોકો તેને પકડે, મારે તો સાધુને પરપીડાનો દોષ લાગે. ક્યારેક પ્રયોજનવશ બોલવું પડે તો મુનિ સુત્રોક્ત ભાષાનો પ્રયોગ કરે. - પ્રણિતાર્થ. તે ધનને માટે જીવનની બાજી લગાવનાર છે. આ વ્યક્તિ ધનની લાલચથી પોતાના પ્રાણને સંકટમાં મૂકી રહ્યો છે. આ ભાષા પ્રયોગ નિરવધે છે. તેથી સાધુ પ્રસંગ આવતાં તેવી ભાષાનો પ્રયોગ કરી શકે છે. તલ ખો પુણો – પૂર્ણ જળથી ભરેલી નદીના વિષયમાં અવિવેકપૂર્ણ ભાષા બોલવાથી અષ્કાયના જીવોની વિરાધનાનો કે અનુમોદનનો દોષ લાગે. પાપપ્રવૃત્તિ સંબંધી ભાષા વિવેક : तहेव सावज्जं जोगं, परस्सट्ठाए णिट्ठियं । कीरमाणं ति वा णच्चा, सावज्ज ण लवे मुणी ॥ છાયાનુવાદ: તર્થવ સાવદ્ય ચો, પરાથર નિષ્ઠિતમ્ | क्रियमाणमिति वा ज्ञात्वा, सावद्यं न लपेत् मुनिः ॥ શબ્દાર્થ -સાવર્ષા - પાપ યુક્ત નો યોગ વ્યાપાર પરસ્ટટ્ટા = અન્યને માટે જિયં = થઈ ગયેલા શરમાળ = વર્તમાને કરાતા, ભવિષ્યમાં થનારાખડ્યા = જાણીને મુળ = મુનિ સાવજ = પાપ યુક્ત ભાષા. ભાવાર્થઃ- આ જ રીતે ગુહસ્થો માટે જે કંઈ સાવધ ક્રિયા થઈ હોય કે થઈ રહી હોય અથવા થવાની હોય તે વિષે મુનિ સાવધ ભાષા ન બોલે. सुकडे त्ति सुपक्के त्ति, सुच्छिण्णे सुहडे मडे । ४१ सुणिट्ठिए सुलढे त्ति, सावज्ज वज्जए मुणी ॥ ४० Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી દશવૈકાલિક સૂત્ર | ૪૨T છાયાનુવાદઃ સુનિતિ સુપતિ , સુછિન્ન સુદ્ધાં મદમ્ | सुनिष्ठितं सुलष्टमिति, सावधं वर्जयेत् मुनिः ॥ શબ્દાર્થ:-સુદ ત્તિ = સારી રીતે કરાયેલું છે સુપરિન ત્તિ = સારી રીતે પકાવેલું – રાંધેલું છે સુચ્છો = સારી રીતે સમારેલું છે સુહ = કડવાશ સારી રીતે દૂર કરવામાં આવી છે મડે = ઘી વગેરે સારી રીતે નાખ્યાં છે સુનિટ્ટિપ = યોગ્ય વિધિથી બનાવ્યું છે સુદ્દેિ ત્તિ = અતિ સ્વાદિષ્ટ સરસ અને મનોહર બનાવ્યું છે સાવ = એવા પાપકારી વચનોનો પ્રયોગ મુળ = મુનિ વન્ન = ત્યાગે. ભાવાર્થ - ખાદ્ય પદાર્થો વિષે- આ સુંદર કર્યું છે, સારી રીતે રંધાયેલો છે, આ શાક સારું સુધાર્યું છે; શાકની કડવાશ સારી રીતે દૂર કરી છે, તેમાં ધૃત વગેરે પરિપૂર્ણ છે; યોગ્ય વિધિથી તૈયાર થયું છે તથા અતિ સરસ અને મનોહર બનાવ્યો છે; આવી સાવધ અનુમોદક ભાષા મુનિ ન બોલે. पयत्तपक्क त्ति व पक्कमालवे, पयत्तछिण्ण त्ति व छिण्णमालवे । पयत्तलट्ठि त्ति व कम्महेउयं, पहारगाढ त्ति व गाढमालवे ॥ છાયાનુવાદઃ પ્રયત્નપતિ ના પર્વમાન, પ્રયત્નચ્છિમતિ ના છિન્નમીના प्रयत्नलष्टेति वा कर्महेतुकं, प्रहारगाढमिति वा गाढमालपेत् ॥ શબ્દાર્થ - મૂ૩ય = કર્મબંધ હેતુક પદાર્થો કે કાર્યોના વિષયમાં પયત્તત્તદૃિ ત્તિ = તે બહુ પ્રયત્નપૂર્વક થયેલા છે પ = પક્વ પદાર્થ વિષે પથરૂપ ત્તિ વ = આ પ્રયત્નપૂર્વક પકાવેલું છે છિUM છેદન કરેલા પદાર્થ વિષે પછિછછ ત્તિ = આ પ્રયત્નપૂર્વક છેદાયું છે ક = તથા Tદ્ર = પ્રહાર ગ્રસ્તના વિષયમાં, ગાઢ પ્રહારને પારદ ત્તિ = અન્ય રાગદ્વેષ ન કરતાં, આ વ્યક્તિ ઉપર ગાઢ પ્રહાર થયો છે આવે = એમ બોલે. ભાવાર્થ:- કર્મબંધ હેતુક પદાર્થો કે કાર્યોના વિષયમાં તે બહુ પ્રયત્નપૂર્વક થયેલા એમ કહે- પક્વ પદાર્થના વિષયમાં આ પ્રયત્નપૂર્વક પકાવેલું છે; છેદન કરેલા પદાર્થના વિષયમાં આ પ્રયત્ન પૂર્વક છેદાયું છે તથા પ્રહાર ગ્રસ્તના વિષયમાં રાગદ્વેષ ન કરતાં આ વ્યક્તિ ઉપર ગાઢ પ્રહાર થયો છે" એમ બોલે. सव्वुक्कसं परग्धं वा, अउलं णत्थि एरिसं । ४३ अचक्कियमवत्तव्वं, अचिंतं चेव णो वए ॥ છાયાનુવાદ: સર્વોત્કૃષ્ટ પર વા, અતુત નાdદશમ્ | अशक्यमवक्तव्यं, अचिंत्यं चैव नो वदेत् ॥ શબ્દાર્થ:- સદ્ગુરુ = આ વસ્તુ સર્વોચ્ચ છે પરવું = આ વસ્તુ સર્વોત્કૃષ્ટ બહુમૂલ્યવાન છે Page #375 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ [ ૩૧૫ | અન્ન = આ વસ્તુ અતુલ છે, તુલના રહિત છે, અનુપમ છે પત્નિ લ = આ વસ્તુની સમાન અન્ય વસ્તુ નથી અવયં = આવું કોઈથી કરી શકાય નહીં, આ વસ્તુનું મૂલ્ય કરી શકાય નહીં અવળું = એના ગુણો અવક્તવ્ય છે ત = અચિંત્ય છે. ભાવાર્થ:- આ વસ્તુ સર્વોચ્ચ છે; આ વસ્તુ સર્વોત્કૃષ્ટ, બહુમૂલ્યવાન છે; આ વસ્તુ અતુલ છે, તુલના રહિત અનુપમ છે; આ વસ્તુની સમાન અન્ય વસ્તુ નથી; આવું કોઈથી કરી શકાય નહી, (આ વસ્તુનું મૂલ્ય કરી શકાય નહીં) એની વિશેષતા, ગુણો અવક્તવ્ય છે; અચિંત્ય છે. सव्वमेयं वइस्सामि, सव्वमेयं ति णो वए । ४४ अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ: સર્વએતદ્ વવચાર, સર્વમેતતિ નો વત્ | अनुचिन्त्य सर्व सर्वत्र, एवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ –ધ્યમાં તમારો સંપૂર્ણ સંદેશ તમને અવશ્ય વફાનિ કહી દઈશ તથા સળનેતિ = આ સર્વ આમ જ છે સબ્સ = સર્વ શબ્દનો પ્રયોગ કરતાં સવ્વસ્થ = સર્વત્ર અgવો = પૂર્વાપરનો વિચાર કરીને. ભાવાર્થ - (કોઈ બીજાને કહેવા માટે કોઈ પણ સંદેશ આપે તો) હું તમારો સર્વ સંદેશ આપી દઈશ; આ સર્વ આમ જ છે, આ પ્રકારે પ્રજ્ઞાવાન મુનિ બોલે નહીં, પરંતુ સર્વ શબ્દનો પ્રયોગ કરતાં પહેલાં સર્વત્ર પૂર્વાપરનો પૂર્ણ વિચાર કરીને બોલે. सुक्कीयं वा सुविक्कीयं, अकिज्जं किज्जमेव वा । इमं गिण्ह इमं मुंच, पणीयं णो वियागरे ॥ છાયાનુવાદઃ સુતં વા સુવિઠ્ઠીત, અય મેવ વા ! ___ इदं गृहाण इदं मुञ्च, पण्यं नो व्यागृणीयात् ॥ શબ્દાર્થ – સુક્કી = આ પદાર્થ ખરીદ કર્યો તે સારું કર્યું સુવિર્ય = અમુક પદાર્થ વેચી દીધા તે સારું કર્યું છi = આ કાર્ય કરવા યોગ્ય નથી શિખ - આ કાર્ય કરવા યોગ્ય છે નં - આ પણN = કરિયાણુંf૬ = ખરીદો, ગ્રહણ કરો રૂમ = આ કરિયાણું મુવ = વેચી નાંખો પર્વ = આ પ્રમાણે નો વિયારે = બોલે નહિ. ભાવાર્થ:- વ્યાપારના વિષયમાં મુનિ- તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યું; આ વસ્તુ વેચી દીધો તે બરાબર કર્યું; આ કાર્ય કરવા યોગ્ય છે; આ કાર્ય કરવા યોગ્ય નથી; આ કરિયાણું લઈ લો, આ માલને Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ४६ કાઢી નાખો આ પ્રમાણે ન બોલે. ____ अप्पग्घे वा महग्घे वा, कए वा विक्कए वि वा । पणियढे समुप्पण्णे, अणवज्जं वियागरे ॥ છાયાનુવાદઃ અલ્પાર્વે વા મહા વા, યે ના વિડજ વા ! प्रणीतार्थे समुत्पन्ने, अनवद्यं व्यागृणीयात् ॥ શબ્દાર્થ:- અપ્પ = અલ્પ મૂલ્યવાન મહ વ = બહુમૂલ્યવાન વા = ખરીદવા વિપિ વિ = વેચવાના વિષયમાં પયટ્ટ = ખાસ પ્રયોજન, કરિયાણાના સંબંધમાં મુખ્ય = ઉત્પન થતાં પવન્દ્ર = નિરવધ વચન વિવારે = બોલે. ભાવાર્થ- અલ્પ કે બહુ મૂલ્યના સંબંધમાં તેમજ ખરીદવા કે વેચવાના સંબંધમાં ખાસ પ્રયોજન ઉત્પન્ન થતાં મુનિ વિચારપૂર્વક નિરવ વચન બોલે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સાવદ્ય ક્રિયાઓની અનુમોદના અને પ્રેરણાનો નિષેધ તેમજ વક્તવ્ય વચનોનું વિધાન કરવામાં આવ્યું છે. તહેવ સાવí. - આ ચાલીસમી ગાથામાં સામાન્ય રીતે માનસિક, વાચિક, સાવધ પ્રવૃત્તિઓનો તથા તેની અનુમોદનાનો તેમજ સૈકાલિક સાવધ ભાષાનો નિષેધ કરવામાં આવ્યો છે. સુત્રોક્ત ઉદાહરણ માત્ર સમજવા માટે છે. આ પ્રકારે અન્ય કોઈ પણ સાવધ પ્રવૃત્તિઓની પ્રેરણા, અનુમોદના સાધુઓએ ન કરવી જોઈએ. સુત્તિ ... :- આ ગાથામાં પ્રયુક્ત શબ્દોના અર્થ વ્યાખ્યાઓમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ કર્યા છે. તેમાં વનસ્પતિપરક અર્થ વધુ પ્રાસંગિક અને બહુમત છે. સકત = ભોજનાદિ સરસ કર્યા છે. સુપર્વ = ઘેવર આદિ સારી રીતે બનાવ્યા છે. સુછિન્ન = શાકભાજી સારી રીતે સુધાર્યા છે. સુહૃત = કારેલા આદિમાંથી કડવાશનું સારી રીતે હરણ થયું છે. અર્થાત્ કડવાશ નીકળી ગઈ છે. સુમંડિત = મોદકાદિમાં ઘી સારી રીતે સમાઈ ગયું છે. સુનિષ્ઠિત = ભોજન વિધિપૂર્વક તૈયાર થયું છે. સલષ્ટમ = ભોજન સ્વાદિષ્ટ સરસ બન્યું છે, આ રીતે પાપ કાર્યોની પ્રશંસા કરવી તે સાધુ ધર્મ નથી. તેથી સાધુ તે પ્રકારે ન બોલે. ગાથા ૪રમાં અનેક કાર્યો વિષે, ગાથા ૪૩માં અતિશયોક્તિ ભરેલા શબ્દો વિષે, ગાથા ૪૪માં સર્વ શબ્દના પ્રયોગ વિષે, ગાથા ૪૫-૪૬માં ક્રય-વિક્રય કે વ્યાપાર વિષે વક્તવ્ય-અવક્તવ્ય વચનોનો વિવેક સમજાવ્યો છે. તે સર્વ વિષય ભાવાર્થમાં સ્પષ્ટ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ ૩૧૭ ગૃહસ્થ સાથે આદેશ વચન વિવેક :४७ तहेवासंजय धीरो, आस एहि करेहि वा । सयं चिट्ठ वयाहि त्ति, णेवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ તથ્રવાસયત થી, માસ્ત્ર પદ સુર વા शेष्व तिष्ठ व्रज इति, नैवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ –ધીરે ધૈર્યવાનું સાધુ અનર્થ = અસંયમીને, ગૃહસ્થને કાર = અહિંયા બેસો દ = અહીં આવો વદિ = આ કાર્ય કરો સંય = અહિંયા સૂઈ જાઓવિદુ = ઊભા રહો વયાદિ = અમુક સ્થાન પર જાઓ. ભાવાર્થ- ધીર અને પ્રજ્ઞાવાન સાધુ ગૃહસ્થો સાથે અહીં આવો, અહીં બેસો, સૂવો, ઊભા રહો, ત્યાં જાઓ ઇત્યાદિ શબ્દોનો વ્યવહાર કરે નહિ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ગૃહસ્થ સાથે કાયિક પ્રવૃત્તિમાં આદેશ વચન વ્યવહારનો પૂર્ણતઃ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં ગૃહસ્થ માટે અસંયત શબ્દનો પ્રયોગ છે, તેનું તાત્પર્ય એ છે કે તે ગૃહસ્થ-શ્રાવક સંવરની પ્રવૃત્તિમાં નથી અને તેઓ સમિતિ પૂર્વક પ્રવૃત્તિ કરે તેવું જરૂરી નથી. માટે તે ગૃહસ્થ દ્વારા થતી સૂક્ષ્મતમ આશ્રવ કે અવિવેક પૂર્વકની પ્રવૃત્તિની પુનિથી અનુમોદના ન થઈ જાય, તેવા ઉત્તમ લક્ષ્યથી તેની સાથે આદેશ સૂચક વ્યવહારનો અહીં નિષેધ કર્યો છે. પ્રતિપક્ષમાં સાધુએ શું બોલવું તેનું સ્પષ્ટીકરણ ગાથામાં નથી; તેને ગુરુ પરંપરાથી સમજવું જોઈએ. યથા તમે નજીક આવી બેસી શકો છે, તમે શા માટે ઊભા છો, બેસવામાં કંઈ હરકત નથી. પાછળ શા માટે બેસો છો, આગળ દયાપાળો; હવે તમને જેમ અવસર, અમારે ગોચરી આવી ગઈ છે; તમારે વ્યાખ્યાન સાંભળવું હોય તો તેનો આ સમય છે. વ્યાખ્યાન આદિમાં લાભ લેતા નથી, થોડો સમય કાઢવો જોઈએ. હવે સુવાનો સમય થઈ ગયો છે. તમારે ધર્મ લાભ લેવાનો હોય તો અમે રાત્રિએ દસ વાગ્યા સુધી બેસીએ છીએ. તાત્પર્ય એ છે કે આદેશાત્મક અને સાવધ વચન પ્રયોગ ન હોય, તેમ ધ્યાન રાખવું જોઈએ. સાધુ-અસાધુ વિવેક : बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो । ण लवे असाहु साहुत्ति, साहु साहुत्ति आलवे ॥ ४८ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ | શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદઃ હવ ડસાધવ, તો ચત્તે સાધવઃ __न लपेदसाधु साधुरिति, साधु साधुरित्यालपेत् ॥ શબ્દાર્થ - વેદવે = ઘણા રૂપે = આ અસાદું = અસાધુઓ તોપ = સંસારમાં સાદુળો = સાધુ ઘુવંત્તિ = કહેવાય છે પરન્તુ અસાદું = અસાધુને સાદુર = સાધુ છે એમા તને ન કહે સાદું = સાધુને જ સ૬ ત્તિ = આ સાધુ છે એમ માનવે = કહે. ભાવાર્થ - આ લોકમાં ઘણા અસાધુઓને સાધુ કહેવાય છે. મુનિ અસાધુઓને સાધુ ન કહે પરંતુ સાધુને જ સાધુ કહે. णाणदसणसंपण्णं, संजमे य तवे रयं । एवं गुणसमाउत्तं, संजय साहुमालवे ॥ છાયાનુવાદઃ જ્ઞાનવર્ણનસમન્ન, સંયને જ ત િરતન્. एवंगुणसमायुक्तं, संयतं साधुमालपेत् ॥ શબ્દાર્થ -બળવંસળસંપ = જ્ઞાન અને દર્શનથી સંપન તથા સંગમે = સંયમમાં ત = તપમાં ર = પૂર્ણ અનુરક્ત પર્વ = આવા પ્રકારના ગુણસમા = ગુણોથી યુક્ત સંશય = સાધુને જીરું = સાધુ આવે = કહે. ભાવાર્થ- સમ્યગુજ્ઞાન અને સમ્યગુ દર્શનથી સંપન તથા સંયમ અને તપમાં અનુરક્ત, એવા ગુણોથી યુક્ત સંયમીને સાધુ કહે છે. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં સૂત્રકારે અસાધુને સાધુ કહેવાનો નિષેધ કરીને સાધુને સાધુ કહેવાનું વિધાન કર્યું છે. તેમજ સાધુની ઓળખ પણ દર્શાવી છે. જ તવે અલીહું સાહુત્તિ. - જે શ્રમણમાં સાધુના ગુણો કે સાધુતા યોગ્ય પ્રગટ વ્યવહાર પણ ન જણાતો હોય તેમ છતાં તેને સાધુ કહેવું એ ભાષાની સત્યતા નથી, તે અસત્યવચન છે; માટે બીજી ગાથામાં કહેલાં ગુણોનો પૂર્ણ વિચાર કરીને મુનિએ ભાષાપ્રયોગ કરવો જોઈએ અને જ્યાં સુધી કોઈના વિષયમાં જાણકારી ન થાય ત્યાં સુધી તેના વિષે નિશ્ચિત શબ્દનો પ્રયોગ ન કરવો. પર્વ ગુણ સમીત્ત.. - સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સંયમ અને તપ આ ચારે ય ગુણ સાધુતાની ઓળખ કરાવનાર છે. આ ગુણો હોય તેને સાધુ કહેવાય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ ૩૧૯ | તાત્પર્ય એ છે કે જૈનેતર સાધુઓ માટે જે શબ્દનો પ્રયોગ થતો હોય તેના સંબંધમાં તે પ્રકારનો શબ્દ પ્રયોગ કરવો, તે તેની અપેક્ષાએ યોગ્ય છે. પ્રસ્તુતમાં જૈન શ્રમણની અપેક્ષાએ કથન છે. તેથી જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આચારથી યુક્ત દેખાય, તેને જ મુનિ પદમાં કે ગુરુપદમાં કહેવાય. જે સાધુ વેશમાં કોઈ મહાવ્રતનું ધ્યાન રાખતા નથી એકેય સમિતિ ગુપ્તિનું પાલન કરતા નથી. લોચ, પ્રતિક્રમણ, પાદ વિહાર આદિ નિયમોની ઉપેક્ષા કરે અને શ્રમણોચિત વેશભૂષાનું પણ ઉલ્લંઘન કરે તેને સ્પષ્ટ રીતે સાધુ કહેવામાં ભાષાનો દોષ થાય છે. માટે મુનિ તેવા સાધુને સાધુ ન કહે કુશીલિયા વગેરે કહેવાની પણ શાસ્ત્રમાં મનાઈ છે, તેથી તે સંબંધમાં મુનિ મૌન (ઉપેક્ષા) રાખે. ભવિષ્યકાલીન કથન વિષયક વિવેક : देवाणं मणुयाणं च, तिरियाणं च वुग्गहे । ૬૦ अमुगाणं जओ होउ, मा वा होउ त्ति णो वए । છાયાનુવાદ: રેવાનાં મનુગાનાં વ, વિશ્વ વ યુદ્દે ! अमुकानां जयो भवतु, मा वा भवत्विति नो वदेत् ॥ શબ્દાર્થ-હેવાઈ = દેવતાઓનાં મyયામાં મનુષ્યોના સિરિયાઈ = તિર્યંચોના કુપાદે યુદ્ધમાં અમુIT = અમુક પક્ષવાળાનો નો- જય હો = થાઓ, અમુક પક્ષવાળાનો માહો = જય ન થાઓ. ભાવાર્થ:- દેવો, મનુષ્યો કે તિર્યચોમાં પારસ્પરિક યુદ્ધ થતું હોય ત્યાં અમુક પક્ષનો જય થાઓ અથવા થવો જોઈએ તેમજ અમુક પક્ષની હાર થાય અથવા હાર થવી જોઈએ, એ પ્રમાણે ભિક્ષુ આગાહીજનક કે સંભાવના વાચી નિશ્ચિત ભાષા ન બોલે. वाओ वुटुं च सीउण्हं, खेमं धायं सिवं ति वा । कयाणु हुज्ज एयाणि, मा वा होउ त्ति णो वए ॥ છાયાનુવાદઃ વાતો કૃષ્ઠ શીતોષ્ય, ક્ષેમં ધાવં શિવતિ વા कदानु भवेयुरेतानि ? मा वा भवेयुरिति नो वदेत् ॥ શબ્દાર્થ - વાળ વાયુ વર્ષા સીન્દ્ર ઠંડી કે ગરમી વેનં - રોગાદિની શાંતિ થાવું - સુકાળ સિવ તિ = ઉપદ્રવ મુક્તિ, કલ્યાણ સ્થાપિ = આ સર્વે થાજુ = ક્યારે દુઝ = થશે મા હોડ = આ કાર્ય હમણાં ન થાય. ભાવાર્થ - વાયુ, વરસાદ, ઠંડી, ગરમી, ક્ષેમ-શાંતિ, સુકાલ, ઉપદ્રવ રહિતપણું ઈત્યાદિ ક્યારે થશે? અથવા આ સર્વ ન થાય, આ પ્રમાણે મુનિ ન બોલે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં યુદ્ધ માટેની આગાહી સંબંધી અને માનવ શક્તિની બહારની કુદરતી સંજોગો સંબંધી નિરર્થક વચનયોગથી બચવા માટે નિષેધાત્મક નિરૂપણ છે. દેવામાં મyયા... – યુદ્ધ એ મહાપાપમય પ્રવૃત્તિ છે, તે વિષયમાં જય-પરાજય વિષયક સંકલ્પ વિકલ્પોનું ચિંતન મનન; એ પણ પાપકર્મ બંધનું કારણ છે. માટે મુનિ તે વિષયમાં કોઈપણ ચિંતન અથવા પોતાનો અભિપ્રાય પ્રગટ કરવા રૂપ વચન પ્રયોગ કરે નહીં. યુદ્ધ સંબંધી તથા પ્રકારના કથનમાં સાધુને યુદ્ધની અનુમોદનાનો દોષ લાગે, બીજા પક્ષ સાથે વેરભાવ વધે, તેને આઘાત પહોંચે તથા અધિકરણાદિ દોષની સંભાવના રહે છે. વાળો કુદ... – આ ગાથામાં નિષિદ્ધ કરેલા વિષયમાં વચન પ્રયોગ કરવો એ અર્થહીન પ્રવર્તન છે. કારણ કે કોઈના બોલવા ન બોલવાથી તે કુદરતી પ્રવૃત્તિઓમાં કંઈ પણ ફેર થતો નથી. કુદરતી તત્ત્વો વિષે સાધુનું વચન કોઈને પ્રિય-અપ્રિય લાગે, તેમજ કોઈને હર્ષ કે શોક અથવા રાગ કે દ્વેષ જન્મે; આ રીતે દોષ પરંપરાની વૃદ્ધિ થાય છે. નિશ્ચયજ્ઞાની વિના સામાન્ય છદ્મસ્થ કોઈપણ પ્રકારની આગાહી કરે અને તેમ ન થાય તો લોકમાં સાધુની નિંદા-હાંસી થાય અને જિન શાસનની લઘુતા થાય, લોકોને શ્રદ્ધા-ભક્તિનો ભાવ ઘટી જાય. આ રીતે ભવિષ્ય કથન સાધુ માટે સ્વ–પર ઉભયને હાનિકારક છે. વેH - (૧) લડાઈ ઝગડા, કલેશ કંકાસ યુદ્ધ–મહાસંગ્રામ ન થાય તેમજ આ પ્રકારનો કોઈ પણ ઉપદ્રવ ન હોય તેવી પરિસ્થિતિને ક્ષેમ કહે છે. (૨) ક્ષેમનો અર્થ શુભ લક્ષણ થાય છે. તેનાથી સંપૂર્ણ રાજ્યમાં નિરોગતા વ્યાપ્ત થાય છે. સિવં -રોગ-મારી મરકી આદિનો અભાવ અથવા ઉપદ્રવોનો અભાવ. કલ્યાણકારી, મંગલકારી વાતાવરણ. પ્રાકૃતિક તત્ત્વો વિષયક ભાષા વિવેક : तहेव मेहं व णहं व माणवं, ण देव देव त्ति गिरं वएज्जा । ५२ संमुच्छिए उण्णए वा पओए, वएज्ज वा वुढे बलाहए त्ति ॥ છાયાનુવાદ તથૈવ મેયં વા નો વા માનવં, ન ફેવતિ નિરં રહેતા संमूर्च्छित(समुच्छ्ति ) उन्नतो वा पयोदः, वदेद्वा वृष्टो बलाहक इति ॥ શબ્દાર્થ:- મેહં વાદળાને બહું-આકાશને મળવું- કોઈ મનુષ્યને લેવલ ત્તિ આ દેવ છે આ દેવ છે આ પ્રમાણે ભાષા વફજ્ઞાનબોલે, પરન્તુ વાદળાને જોઈને પોપ-આ મેઘ સમુચ્છિા Page #381 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૭ : સુવાક્ય શુદ્ધિ = ચઢયા છે કળણ્ = ઉન્નત થયા છે અથવા ઘણા છે ચુકે વાહણ્ = આ વાદળું વરસી ચૂક્યું છે. ભાવાર્થ:- વાદળ, આકાશ કે રાજા જેવા માનવને મુનિ "આ દેવ છે—આ દેવ છે," એવું કહે નહિ. પરંતુ વાદળાને જોઈને કહે કે આ વાદળ ઉપર ચઢયા છે, ઊંચે ઘેરાઈ રહ્યા છે અથવા પાણી ભરેલા છે અથવા આ વાદળાઓ વરસી ગયેલા છે; એ પ્રમાણે કહે. ५३ अंतलिक्खे त्तिणं बूया, गुज्झाणुचरियत्ति य । रिद्धिमंतं णरं दिस्स, रिद्धिमंतं ति आलवे ॥ છાયાનુવાદ : અન્તરિક્ષમિતિ તદ્ બ્રૂયાત્, ગૃહ્માનુતિમિતિ ૨ । ऋद्धिमन्तं नरं दृष्ट्वा, ऋद्धिमान् इत्यालपेत् ॥ ૩૨૧ શબ્દાર્થ:- f = આકાશ પ્રતિ અંતતિવશ્વે ત્તિ - અન્તરિક્ષ મુન્નાપુત્તરિય ત્તિ - અદશ્ય રહેનાર દેવોથી સેવિત છે એ રીતે જૂષા = કહે નિષ્ક્રિયતા - ઋદ્ધિશાળી પર = મનુષ્યને વિલ્સ – જોઈને િિમત ત્તિ - આ ઋદ્ધિવાળો છે એમ આહવે = કહે. = = ભાવાર્થ :- મુનિઓ પ્રયોજન હોય તો આકાશને અંતરિક્ષ અથવા દેવાનુચરિત માર્ગ(દેવોનો આવવા– જવાનો માર્ગ) છે, તેમ કહે અને ઋદ્ધિશાળી મનુષ્યને જોઈને તે ઋદ્ધિશાળી છે તેમ કહે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં મેઘ, આકાશ અને માનવ પ્રત્યે અતિશયોક્તિ પૂર્ણ વચનનો નિષેધ અને યથાયોગ્ય ગુણોનું કથન કરવાનું વિધાન છે. પ્રાચીનકાલમાં સામાન્ય જન સમાજ કે પ્રકૃતિના ઉપાસકો વાદળ કે આકાશ જેવા પ્રાકૃતિક તત્ત્વોને દેવ તરીકે ઓળખીને તેમાં અદ્ભુતતાનો આરોપ કરતા હતા. વૈભવશાળી અને ચમત્કારિક પુરુષોને દેવ કહેવાનો રિવાજ હતો. આ પ્રકારે લોકોમાં અંધશ્રદ્ધા, વહેમ જેવા દુર્ગુણો પેસી જતા હતા. જૈન દર્શને વ્યક્તિ પૂજા કે વસ્તુ પૂજાને ક્યારે ય મહત્ત્વ આપ્યું નથી. તેણે ગુણ પૂજાને જ મહત્ત્વ આપી વાસ્તવિકતા પ્રગટ કરી છે. જૈન દર્શન અનુસાર વાદળા પુદ્ગલ સમૂહરૂપ છે. આકાશ અરૂપી અજીવ દ્રવ્ય છે. ગમે તેવો ચમત્કારિક પુરુષ હોય પરંતુ તે મનુષ્યગતિને જ ભોગવી રહ્યો છે. તેને દેવ કહેવું તે અસત્ય વચન છે, મિથ્યા માન્યતા છે. તેથી સાધુ તેવા પ્રકારનું ભાષણ ન કરે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. અંતરિક્ષ અને ગુલ્લાનુચરિત આ બંને શબ્દો નભ અને મેઘ બંન્નેના વાચક છે. ઉપસંહાર : શિક્ષા વચન : ५४ तहेव सावज्जणुमोयणी गिरा, ओहारिणी जा य परोवघाइणी । से कोह लोह भयसा व माणवो, ण हासमाणो वि गिरं वइज्जा ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ | ३२२ । શ્રી દશવૈકાલિક સૂત્ર छायानुवाद : तथैव सावधानुमोदिनी गी:, अवधारिणी या च परोपघातिनी । स क्रोध लोभ भयेन वा मानवतः, न हसन्नपि गिरं वदेत् ॥ शGEार्थ :- तहेव = म४ जा = गिरा = भाषा सावज्जणुमोयणी = [५भनी अनुमोहना ४२ना२ ओहारिणी = निश्चयरिए य = अने संशय आरी तेम४ परोवघाइणी = ५२७वाने पीs16त्पन्न ४२नार से = तेने माणवो मननशील साधु कोह लोह भयसा व माणवो औध, सोम, भय भने भान युत हासमाणो विभ%813 साथे, 342 पूर्व गिर = वीण वइज्जानमोल. ભાવાર્થ- સાધુ પાપ કાર્યની અનુમોદક, નિશ્ચયકારી, પરજીવો માટે પીડાકારી ભાષા ન બોલે તેમજ ओ५, बोम, मय, भान भने सस्य १२ थने ५४॥ नमो. ___ सुवक्कसुद्धिं समुपेहिया मुणी, गिरं च दुटुं परिवज्जए सया । मियं अदुटुं अणुवीइ भासए, सयाण मज्झे लहइ पसंसणं ॥ छायानुवाद : सद्वाक्यशुद्धिं सम्प्रेक्ष्य मुनिः, गिरं च दुष्टां परिवर्जयेत्सदा । मितमदुष्टमनुविचिन्त्य भाषकः, सतां मध्ये लभते प्रशंसनम् ॥ शहार्थ :- सुवक्कसुद्धिं = श्रेष्ठ क्यननी शुद्धिने समुपेहिया = सारी शत विया२५॥ शने सया = सहा दुटुं = हुष्ट गिरं = (भाषाने परिवज्जए = सर्वथा छोटे मियं = परिमित अदुटुं = दुष्टता २लित, ष २हित, शुद्ध वयन अणुवीइ = वियारपूर्व भासए = गोले ते मुणी = मुनि सयाण मज्झे = सत्पुरुषोनी मध्यमां पससण = प्रशंसा लहइ = प्राप्त ७२ छे. ભાવાર્થ - આ રીતે મુનિ વાક્યની સુંદરતા અને શુદ્ધિને સમજીને તથા સમ્યક વિચારણા કરીને દૂષિત વાણી પ્રયોગનો સદા ત્યાગ કરે. આમ કરતાં જે સાધક વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અદૂષિત ભાષા બોલે છે તે પુરુષોમાં પ્રશંસા પામે છે. भासाइ दोसे य गुणे य जाणिया, तीसे य दुढे परिवज्जए सया । छसु संजए सामणिए सया जए, वएज्ज बुद्धे हियमाणुलोमियं ॥ छायानुवाद : भाषाया दोषांश्च गुणांश्च ज्ञात्वा, तस्याश्च दुष्ययाः परिवर्जकः सदा । षट्सु संयतः श्रामण्ये सदा यतो, वदेत् बुद्धो हिमानुलोमिकीम् ॥ शार्थ :- छसु = 421यन विषयमा संजए = यतन। २नार तथा सामणिए = श्रम मामा सया डंभेशां जए = यत्नाशील नार बद्धेशानीसा भासाइ = भाषाना दोसे = होषाने गणे य = गुोने जाणिया = पीने तीसे = ते दुढे = हुष्ट भाषाने सया - उमेश भाटे परिवज्जए = | ५६ Page #383 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ [ ૩૨૩] છોડે અને દિયમપુત્તમય = હિતકારી તથા બધા પ્રાણીઓને અનુકૂળ ભાષા વપw = બોલે. ભાવાર્થ- છ જવનિકાયને વિષે સંયમવાનું અને શ્રમણ ભાવમાં નિરંતર ઉદ્યમવંત જ્ઞાની સાધુ ભાષાના ગુણ અને દોષોને જાણી, સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે. __ परिक्खभासी सुसमाहिइंदिए, चउक्कसायावगए अणिस्सए । स णिचुणे धुण्णमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं ॥ ત્તિ વેળા છાયાનુવાદઃ પરીભાવી ગુનાહિતેન્દ્રિય, અપતિવતુઝપાયોનિશ્રિતઃ | स निधूय धुत्तमलं पुराकृतं, आराधयति लोकमिमं तथा परं इति ब्रवीमि ॥ શબ્દાર્થ – પરમાતી - પરીક્ષાપૂર્વક(સમીક્ષાપૂર્વક) વચન બોલનાર તથા સુમાહિëવિણ = સમસ્ત ઇન્દ્રિયોને વશમાં રાખનાર વડસાવિ = ચારે કષાયોને દૂર કરનાર ગિશિ = પ્રતિબંધ રહિતસ-તે સાધુપુરવઠું= પૂર્વકૃત ધુળમાં ખંખેરવા(ધુન) યોગ્ય પાપમલને ળિો = નષ્ટ કરી ફળ = આ તો = લોકની તe = તથા પરં = પર લોકની સરાહ૫ = આરાધના કરે છે. ભાવાર્થ – ગુણ દોષવિષે સમીક્ષાપૂર્વક બોલનાર, ઈન્દ્રિયોને વશમાં રાખનાર, ચારે કષાયોને દૂર કરનાર, પ્રતિબંધ રહિત સાધુ પૂર્વોપાર્જિત ખંખેરવા યોગ્ય કર્મોને ક્ષય કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે. વિવેચન : ( અંતિમ ત્રણ ગાથાઓમાં સૂત્રકારે આ અધ્યયનમાં કથિત ભાષાશુદ્ધિનું આચરણ કરનાર શ્રમણો માટે શિક્ષા વચનોનું અને તેના પાલનના પરિણામનું નિરૂપણ કર્યું છે. તે સર્વવિષય ભાવાર્થમાં સુસ્પષ્ટ છે તેનો સાર એ છે કે સાધુ આવશ્યક્તા વિના બોલે નહીં, બોલે તો ભાષા સમિતિપૂર્વક બોલે; કર્કશ, કઠોર, હિંસક આદિ દોષ રહિત સત્ય ભાષા બોલે; ભાષાના ગુણ-દોષને જાણીને, પૂર્વાપરનો તેમ જ સુવાક્યશુદ્ધિનો વિચાર કરીને બોલે. ભાષાના વિવેકથી જ અહિંસા ધર્મનું પાલન થઈ શકે છે. ભાષાના વિવેકથી સાધુ આ લોકમાં આદર અને સન્માનને પાત્ર બને છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. જ્યારે ભાષાનો અવિવેક કરનાર બહુગુણી સાધક પણ આદર સન્માનથી વંચિત રહે છે. તે આ ભવ પરભવમાં સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી. માટે સર્વ સાધનાઓ કે આરાધનાઓની સિદ્ધિમાં વચન વિવેક(ભાષા શુદ્ધિ) અત્યાવશ્યક Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી દશવૈકાલિક સૂત્ર - પરમાર્થ – ભાષા ઔષધ તુલ્ય છે. ઔષધ-શરીરને હિત કરે, તેમ ભાષા આત્માનું હિત કરે છે. માટે આત્મહિત થાય તે રીતે તેનો પ્રયોગ કરવો તે પુણ્યપ્રાપ્ત વાગ્યોગની સફળતા છે. અનંતકાળ પછી જીવને કર્મો હળવા થવા રૂપ પુણ્યના બળે બેઇન્દ્રિયાદિ જાતિમાં ભાષાની(જીલ્લાની) પ્રાપ્તિ થાય છે, તેના સદુપયોગ દ્વારા કર્મોને હળવા કરીને ઉત્તરોત્તર આત્મવિકાસ સાધવો તે જીવનું કર્તવ્ય છે. નિશ્ચયથી બીજાના લાભ માટે નહીં પણ પોતાના કર્મક્ષય કરવા બોલવાનું છે. એ લક્ષ્યથી બોલાયેલા શબ્દો પરોપકારી પણ બને છે. સ્વ–પર હિતકારી ભાષા બોલવાનું શિક્ષણ મેળવવું ખૂબ અગત્યનું છે. લોકોત્તર ચિકિત્સક સાધુ પુરુષોનું સ્થાન પણ સદુપદેશ દેવાના કારણે ઊંચુ છે. કોને, ક્યારે, કયું ઔષધ, કેટલા પ્રમાણમાં, કયા પથ્યથી હિત કરશે, તે સમજીને અધિકારી પાત્ર શ્રોતાને હિત થાય તેવું, તેટલું અને ત્યારે તે વચન, તેવા ભાવપૂર્વક બોલવું; તે શીખવાડવાનું જૈન દર્શનનું ધ્યેય છે. આ અધ્યયનમાં ગ્રંથકારે તે વાતને બાળક પણ સમજે તે રીતે સમજાવી છે. યથાયોગ્ય અભ્યાસ કરીને બોલતાં શીખવું. વિવેકથી વચન વદતાં સ્વ-પરની વિપરીત માન્યતા વિનાશ પામે છે. વિનયથી કેળવેલી વચનલબ્ધિ વચનાતિશય બની, સુવાક્યથી સંયમિત બની, વીતરાગભાવ પ્રગટ કરાવે છે. વિચાર વિશુદ્ધિ પ્રમાણે વચન વાપરવા જોઈએ. તે પરમ પ્રાણ પ્રગટ કરવાનો પરમાર્થ છે, ઉપાય છે. II અધ્યયન-૭ સંપૂર્ણ II Page #385 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૨૫ આઠમું અધ્યયન જ પરિચય જે * આ અધ્યયનનું નામ આચાર પ્રસિદ્ધિ છે. * આ અધ્યયનમાં અખંડ એક વિષય નથી તેમજ ક્રમિક વિષયો પણ નથી પરંતુ બહુમુખી સંયમ જીવનોપયોગીઆચાર વિચાર વિષયક વિવિધ હિત શિક્ષાઓ છે જે માનો કે વીણી–વીણીને એકઠી કરીને ભડાર રૂપે ભરેલી હોય તેમ જણાય છે. માટે આ અધ્યયનનું નામ આચાર પ્રસિદ્ધિ છે. * આચાર પ્રસિધિને પ્રાપ્ત કરીને સાધકની બાહ્ય અને આત્યંતર શુદ્ધિ થાય છે તથા ઇન્દ્રિય અને મનને ચોક્કસ દિશામાં પ્રવાહિત કરવાનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. સંયમ ધનરૂપી અનંતગુણોમાં વૃદ્ધિ થાય તેવા સરલ સુગમ અને રોચક માર્ગદર્શન આ અધ્યયનમાંથી મળે છે. તે સર્વ માર્ગદર્શન નાના મોટા સમસ્ત સાધકો માટે અતીવ ઉપયોગી છે. * આ અધ્યયનમાં વર્ણિત છકાય જીવોની રક્ષા, વિશેષ યતના માટે આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોનું સ્વરૂપ, શ્રમણોને યોગ્ય સ્થાન, શય્યા, આસન, ગૌચરીની વિધિ વગેરે વિષયોના જ્ઞાન દ્વારા સાધક સંયમી જીવન જીવવાની કળા સારી રીતે શીખી શકે છે. * સાધુએ સંસારના સર્વ સંયોગોનો ત્યાગ કર્યો છે તેમ છતાં તેને ડગલેને પગલે ઇન્દ્રિય વિષયોનો સંયોગ થતો જ રહે છે. તોપણ મુનિ ઇન્દ્રિય વિજેતા કહેવાય છે. તે બિરુદને સાર્થક કરવા માટેની સાધન સામગ્રી આ અધ્યયનમાંથી મેળવી શકાય છે. * શ્રમણોને આંખ દ્વારા અવનવા દશ્યો દેખાય, કાન દ્વારા ઘણું ઘણું સંભળાય પરંતુ જોયેલી કે સાંભળેલી સર્વ વાતો અન્યને કહેવાય નહીં, પરંતુ કેટલીય વાતો તેણે મનમાં જ સમાવી લેવાની હોય છે. આ પ્રકારની ગંભીર શિક્ષાઓ આ અધ્યયનમાં છે. * કષાયવિજય, નિદ્રાવિજય, હાસ્ય ત્યાગ વગેરે વિષયોના સુંદર નિર્દેશ સાધુને માટે પ્રેરક છે. * કેદ કુનું મહાપરાં જેવું સોનેરી સૂત્ર સાધનામાં વીર રસ ભરી દેહાતીત અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. * ના સદા ખિલતો- સંયમ શ્રદ્ધાનું સાતત્ય, જીવનના અંત સુધી રહેવું જરૂરી છે. જો તે સાતત્ય જળવાઈ રહે તો જ સાધક સફલીભૂત થઈ લક્ષ્યસિદ્ધ કરી શકે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર * સ્વાધ્યાય અને ધ્યાન આ બંને સાધક જીવનના અનિવાર્ય અંગ છે, તે સંબંધી સૂચનો પણ આ અધ્યયનમાં છે. તેના સહારે આત્મા પરમાત્મા બને છે. આ રીતે અનેકવિધ ઉપાયો દ્વારા આચાર–પ્રસિધિને આત્માસાત્ કરવાની કળા આ અધ્યયનમાં છે. જિનેશ્વર પ્રભુના સાધના માર્ગમાં આવ્યા પછી સાધકને તે આચારપાલન દ્વારા આત્મગુણોને પ્રગટ કરવાનો રાજમાર્ગ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારપછી પ્રતિદિન આત્મગુણોમાં વૃદ્ધિ કરી તેને સુરક્ષિત રાખવા તે દરેક સાધકનું કર્તવ્ય થઈ જાય છે. માટે તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, શાસન સેવાયોગ વગેરે અનુષ્ઠાનોની આરાધના કરતી સમયે સાધકનું લક્ષ આત્મગુણોની વૃદ્ધિ પર હોવું જોઈએ અને તેને આંતર નિરીક્ષણ પણ કરતા રહેવું જોઈએ. તેમાં પણ ગુણવૃદ્ધિની સાથે ગુસ્સો, ધમંડ કે યશકામના વગેરે દૂષણો જીવનમાં પ્રવેશી ન જાય, તેનું ધ્યાન રાખવું અત્યાવશ્યક થઈ જાય છે. આ રીતે દૂષણ રહિત ગુણોની અભિવૃદ્ધિ તે જ આચાર પ્રવિધિ ની સફળતા છે. આચાર પ્રવિધિ એ દીક્ષા. પ્રવજ્યા સંયમ વગેરેનો વિશિષ્ટ પર્યાયવાચી શબ્દ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૨૭. આઠમું અધ્યયન આચાર પ્રસિધિ અધ્યયન પ્રારંભઃ વિષય નિરૂપક પ્રતિજ્ઞા : आयारप्पणिहिं लद्धं, जहा कायव्व भिक्खुणा । तं भे उदाहरिस्सामि, आणुपुव्वि सुणेह मे ॥ છાયાનુવાદ: આવા રળિfધ તબ્બા, યથા વર્ણવ્ય મિM तं भवदभ्यः उदाहरिष्यामि, अनुपूर्व्या शृणुत मे ॥ શબ્દાર્થ:- આયારણfહં = આચાર રૂપ ઉત્કૃષ્ટ નિધિને, સંયમ જીવનને નઠું = પામીને fમા = સાધુને નવા = જે પ્રમાણે જયધ્વ = કરવા યોગ્ય ક્રિયા છે તેં = તે બે = તમોને સલાહરિરસ્તામિ = હું કહીશ બાપુપુષ્ય = અનુક્રમે ને = મારાથી સુખદ = સાંભળો. ભાવાર્થ:- આચારના ખજાનારૂપ સંયમને પામી ભિક્ષુઓએ જે રીતે તે સંયમનું પાલન કરવું જોઈએ તે સર્વ ક્રિયા કલાપને, જીવન વ્યવહારને હું અનુક્રમે કહીશ, તે તમે મારી પાસેથી સાંભળો. વિવેચન : પ્રસ્તુત ગાથામાં અધ્યયનના વિષય અંગે પ્રતિજ્ઞારૂપ કથન છે. મથારખfહં તડું -આચાર = મોક્ષપ્રદાયકવિવિધ અનુષ્ઠાનો આચાર કહેવાય છે અને પ્રસિધિ = સંકલન, સંગ્રહ, ભંડાર, કોષ એ પ્રષિધિ કહેવાય. આચારપ્રણિવિ = મોક્ષ પ્રદાયક અનુષ્ઠાનોનો ખજાનો. આચાર પ્રણિધિ રૂપ સંયમ અંગીકાર કરવા માત્રથી મોક્ષ સાધના પૂર્ણ થઈ જતી નથી. સંયમ સ્વીકાર, દીક્ષાગ્રહણ એ તો માત્ર નિશાળમાં પ્રવેશ છે. જેમ નિશાળમાં પ્રવેશ કર્યા પછી તો વિદ્યાર્થીએ ઘણું શીખવાનું હોય છે; એ જ નિયમ અહીં પણ લાગુ થાય છે. તે આ પ્રથમ ગાથાના બીજા ચરણ નાયબ્દ fબજકુણા થી સ્પષ્ટ થાય છે. તડું – આ શબ્દના સંબંધક કૃદંત અને હેત્વર્થ કૃદંતની અપેક્ષાએ બે રીતે અર્થ થાય છે– પ્રાપ્ત કરીને અને પ્રાપ્ત કરવા માટે. (૧) આચાર પ્રણિધિ(સંયમ)ને પ્રાપ્ત કરીને ભિક્ષુએ જે પ્રમાણે વર્તન કરવાનું હોય છે, તે Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર હું કહીશ. (૨) આચાર પ્રણિધિને પ્રાપ્ત કરવા માટે ભિક્ષુએ જે પ્રમાણે વર્તન કરવાનું હોય, તે હું કહીશ. છકાય જીવો પ્રત્યે સંયમ બોધ : ३२८ पुढवि दग अगणि मारुय, तणरुक्ख सबीयगा । तसा य पाणा जीवत्ति, इइ वुत्तं महेसिणा ॥ छायानुवाह : पृथिव्युदकाग्निमारुताः तृणवृक्षाः सबीजकाः । त्रसाश्व प्राणिनो जीवा इति, इति प्रोक्तं महर्षिणा ॥ शGEार्थ :- पुढवि = पृथ्वी डाय दग= अष्डाय अगणि= अग्निडाय मारुय = वायुडाय तणरुक्ख सबीयगा = तृएा, वृक्ष खने जी सहित सर्व वनस्पतिडाय तसा पाणा = त्रस प्राशी जीव त्ति ̈व छे इइ = ञे प्रभाो महेसिणा = महर्षिखोजे वृत्तं = ऽधुं छे. ભાવાર્થ:- પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય તથા તૃણ, વૃક્ષ અને બીજ સહિત સર્વ વનસ્પતિકાય, તે પાંચ સ્થાવરકાય છે અને બેઇન્દ્રિય આદિ સર્વ ત્રસકાય છે. આ રીતે ત્રસ અને સ્થાવર સર્વે જીવ છે, એમ महर्षिखोखे ( सर्वज्ञ प्रमुखे ऽधुं छे. तेसिं अच्छणजोएण, णिच्चं होयव्वयं सिया । मणसा कायवक्केण, एवं हवइ संजए ॥ छायानुवा: : तेषामक्षणयोगेन नित्यं भवितव्यं स्यात् । मनसा कायवाक्येन, एवं भवति संयतः ॥ AGEIर्थः- मणसा = भनथी वक्केण = वयनथी काय डायाथी तेसिं= पूर्वोऽत छडायलवोनी साथे णिच्चं = नित्य अच्छणजोएण = अहिंसऽ वृत्तिथी ४ होयव्वयं सिया = वर्तन कुंभेोि संजए = संयभी साधु हवइ = थवाय छे. ४ = ભાવાર્થ :– તે જીવો પ્રત્યે નિત્ય અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, વાણી, કાયાથી અહિંસક રહે છે તે સાધક આદર્શ સંયમી બને છે. पुढविं भित्तिं सिलं लेलुं, णेव भिंदे ण संलिहे । तिविहेण करणजोएण, संजए सुसमाहिए ॥ छायानुवाद : पृथिवीं भित्तिं शिलां लेष्टुं नैव भिन्द्यात् न संलिखेत् । त्रिविधेन करणयोगेन, संयतः सुसमाहितः ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૮: આચાર પ્રસિધિ [ ૩૨૯] શબ્દાર્થ -સુનાહિ = સુસમાધિવત, ઉત્તમ સમાધિથીયુકત રંગ = સાધુ રિવિ વરણનો ન = ત્રણ કરણ અને ત્રણયોગથી પુઠ્ઠવં = શુદ્ધ પૃથ્વીને fમત્ત = ભીતને, નદી કિનારાની સિf = શિલાને તેનું પત્થર આદિના ટુકડાને-ટેકાને બેવ fબવે- ભેદન કરે નહિ અને તિરે ખોતરે નહિ. ભાવાર્થ – સુસમાધિવંત સંયમી સાધુ, ત્રણકરણ અને ત્રણયોગથી પૃથ્વીનું, ભીતનું અથવા પર્વતાદિની તિરાડનું, શિલાનું–ઢેફાનું ભેદન કરે નહીં કે તેને ખોદે નહીં. सुद्धपुढवीं ण णिसीए, ससरक्खम्मि य आसणे । पमज्जित्तु णिसीएज्जा, जाइत्ता जस्स उग्गहं ॥ છાયાનુવાદઃ શુદ્ધfથવ્યાં ન નિકીત, સરન ર આસને.. प्रमृज्य निषीदेत्, याचित्वा यस्यावग्रहम् ॥ શબ્દાર્થ - સુદ્ધપુદવ = શુદ્ધ સચિત્ત પૃથ્વીપર સરખ્ય = સચિત્ત રજથી ભરેલા આસો = આસન ઉપર ળિણી = બેસે નહિં, જો અચિત્ત ભૂમિ હોય તો ગર્ણ = જે ભૂમિ જેની હોય તેની ૩૬ = અવગ્રહ– આજ્ઞા ગ્રહણ યોગ્ય પદાર્થ, આજ્ઞા ગાફા = યાચીને પMિY = પ્રમાર્જન કરીને ખિલાફા = બેસે. ભાવાર્થ-મુનિ સચેત પૃથ્વી પર કે સચેત રજવાળા આસન ઉપર બેસે નહિ. અચિત્ત ભૂમિ જેની હોય, તે માલિકની આજ્ઞા લઈને, રજોહરણથી પ્રમાર્જન કરીને બેસે. सीओदगं ण सेविज्जा, सिलावुलु हिमाणि य । उसिणोदगं तत्तफासुयं, पडिगाहेज्ज संजए ॥ છાયાનુવાદ: શીતોષ ન સેવેત, શિનાવૃષ્ટ દિનાનિ જા उष्णोदकं तप्तप्रासुकं, प्रतिगृह्णीयात्संयतः ॥ શબ્દાર્થ – સંગP = સાધુ નીબોલ = શીતોદક, સચિત્ત જલ, કાચું પાણી નિવૃ૬ વરસતા કરા દિપિ - હિમ. બરફનું પણ ન વિના = સેવન કરે નહિતર = અગ્નિથી પર્ણ તપાવેલ ઉકાળેલ સગોવા- ઉષ્ણ જલ, ગરમ પાણી સુ= પ્રાસુક જલ, ધોવણનું પાણી પીડા = ગ્રહણ કરે. ભાવાર્થ – મુનિ સચિત્ત પાણી, વરસતા કરા તથા બરફનું સેવન કરે નહિ, પરંતુ અગ્નિથી પૂર્ણ તપાવેલું ઉષ્ણોદક તથા પૂર્ણ અચિત્ત થયેલું ધોવણનું પાણી ગ્રહણ કરે અને વાપરે. उदउल्लं अप्पणो कायं, णेव पुंछे ण संलिहे । समुप्पेह तहाभूयं, णो णं संघट्टए मुणी ॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદઃ ૩૬મામ: યં, નૈવ પ્રોગ્ઝન ન સંતોત્ समुत्प्रेक्ष्य तथाभूतं, नैनं संघट्टयेत् मुनिः ॥ શબ્દાર્થઃ-૩૬૩ત્ત = સચિત્ત જલથી ભીંજાયેલી અપ્પો = પોતાની કાયાને નેવ પુછે = લૂછે નહિ સંલિ = ઘસે નહિ તન્યૂયં = તેવા ભીંજાયેલા દેહને મુખેદ = જોઈને = તેનો નો સંવદૃ = સ્પર્શ વગેરે કરે નહીં. ભાવાર્થ - મુનિ પાણીથી ભીંજાયેલા પોતાના શરીરને લૂછે નહીં કે હાથ વગેરેથી ઘસે નહીં અને તેવા(ભીંજાયેલા) શરીરને જોઈને તેનો સ્પર્શ પણ ન કરે. इंगालं अगणिं अच्चि, अलायं वा सजोइयं । ण उंजेज्जा ण घट्टेज्जा, णो णं णिव्वावए मुणी ॥ છાયાનુવાદ: અરનિર્વ, અનીત વા સભ્યોતિઃ | नोत्सिञ्चेत न् घट्टयेत्, नैनं निर्वापयेत् मुनिः ॥ શબ્દાર્થ:- = અંગારા, જ્વાલા રહિત અગ્નિને અલિ = લોહપિંડગત અગ્નિને ન્દ્ર = અર્ચિ, ત્રુટિત જ્વાળાની અગ્નિને સોફઘં- જ્યોતિ સહિત અગ્નિ, જ્વાળામુક્ત અગ્નિ સતાવં ઉંબાડાની અગ્નિ જ્ઞા= સળગાવે નહિ પટ્ટના સ્પર્શ આદિ કરે નહિ ને ઉલ્લાવર = બુઝાવે નહિ. ભાવાર્થ:- મુનિ વાલા રહિત અંગારા, લોહપિંડની અંદર વ્યાપ્ત થયેલી અગ્નિ, ટૂટતી જ્વાલાવાળી અગ્નિ, ઉંબાડાની અગ્નિ અને જ્યોતિ(જ્વાલા) સહિત અગ્નિ ઇત્યાદિ અગ્નિને પ્રજ્વલિત કરે નહીં, સ્પર્શ કરે નહીં અને બુઝાવે નહીં. तालियंटेण पत्तेण, साहाविहुयणेण वा । ण वीएज्ज अप्पणो कायं, बाहिरं वावि पुग्गलं ॥ છાયાનુવાદઃ તાલવૃન્તન પોળ, શાણા-વધૂવનેન વા .. न व्यजेदात्मनः कायं, बाह्यं वाऽपि पुद्गलम् ॥ શબ્દાર્થ – અપૂળો = પોતાના વાય = શરીરને વીદિર = બહારના પુત્તિ વિ = પુગલોને, ઉષ્ણ દૂધ આદિ પદાર્થોને તાલિયટે = તાલવૃક્ષના પંખાથી પત્તા = પાંદડાથી સાફ = વૃક્ષની શાખાથી વિદુયોગ = મોરપીંછના પંખાથી વ = વીંઝે નહિ. ભાવાર્થ:- પ્રજ્ઞાવાન મુનિ તાલવૃક્ષના પંખાથી, પાંદડાથી, વૃક્ષની શાખાઓથી તથા મોરપીંછના પંખાથી Page #391 -------------------------------------------------------------------------- ________________ अध्य.-८:भाया प्रशिघि ૩૩૧ | ११ ११ પોતાના શરીરને અથવા બાહ્ય પદાર્થોને વીંઝે નહીં અર્થાત્ પવન નાંખે નહીં. तणरुक्खं ण छिदेज्जा, फलं मूलं च कस्सइ । आमगं विविहं बीयं, मणसा वि ण पत्थए । छायानुपा : तृणवृक्षं न छिन्द्यात्, फलं मूलं च कस्यचित् । आमकं विविधं बीजं, मनसाऽपि न प्रार्थयेत् ॥ शार्थ:-तणरुक्खं = तृए। आने वृक्षोनु ण छिदेज्जा = छ४न नलि कस्सइ = ओऽनु, 05 वृक्षन। फलं = ३गर्नु मूलं = भूजनुं विविहं = विविध प्रा२न। आमगं = सचित्त बीयं = पीने मणसा वि = भनथी पण पत्थए = वा५२वानी ६२७।४३. ભાવાર્થ - મુનિ તૃણ અને વૃક્ષોનું તથા મૂલથી લઈ ફળ સુધી કોઈ પણ વનસ્પતિનું છેદન કરે નહિં તથા વિવિધ પ્રકારના સચિત્ત બીજોને ખાવા મનથી પણ ઈચ્છે નહીં. गहणेसु ण चिट्ठिज्जा, बीएसु हरिएसु वा । उदगम्मि तहा णिच्चं, उत्तिंगपणगेसु वा ॥ छायानुवाद : गहनेषु न तिष्ठेत्, बीजेषु हरितेषु वा । उदके तथा नित्यं, उत्तिङ्गपनकेषु वा ॥ शार्थ :- गहणेसु = वृक्षोनी मां बीएसु = शाली माहिली 6५२ हरिएसु = दीदी वनस्पति माह 6५२ उदगम्मि = 668 नामनी वनस्पति 6५२ उत्तिंगपणगेस = नागहती माहि वनस्पति तथा पन नामनी वनस्पति 6५२ णिच्च = सदैव अर्थात् ग्यारेय ण चिट्ठिज्जा = मो न२हे. ભાવાર્થ :- મુનિ વૃક્ષોની ગાઢ ઝાડીઓમાં, બીજ ઉપર, લીલા ઘાસ ઉપર, ઉદક નામની વનસ્પતિ ઉપર (સચિત્ત જલ ઉપર) નાગદતી આદિ વનસ્પતિ ઉપર(કીડી વગેરેના દરો ઉપર) અને પાંચ પ્રકારની (પાંચ રંગની) લીલ-ફૂગ ઉપર કદાપિ ઊભો ન રહે. तसे पाणे ण हिंसेज्जा, वाया अदुव कम्मुणा । उवरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ॥ छायानुवाद : त्रसान् प्राणान् न हिंस्यात्, वाचा अथवा कर्मणा । उपरतः सर्वभूतेषु, पश्येद्विविधं जगत् ॥ १२ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] શ્રી દશવૈકાલિક સત્ર શબ્દાર્થ - સવ્વભૂપસું = સર્વ પ્રાણીઓના વિષયમાં ૩વરણો = હિંસાથી ઉપરત, વિરત થાય, હિંસાનો પરિત્યાગ કરે વાયા = વચનથી = કર્મથી તમે = ત્રસ પ = પ્રાણીઓની જ Mિા = હિંસા ન કરે વિવિરં= વિચિત્ર સ્વરૂપવાળા ના = જગતને પજ્ઞ = દેખે, જાણે, જુએ. ભાવાર્થ:- સર્વ પ્રાણીઓની હિંસાથી વિરામ પામેલા મુનિ મન, વાણી કે કર્મથી, હાલતા-ચાલતા ત્રસ જીવોની હિંસા કરે નહીં તેમજ સર્વ પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થઈ, વિવિધતા અને વિચિત્રતાથી યુક્ત જગતુ જીવોને જ્ઞાન દષ્ટિથી જુએ અર્થાત્ સંયમમય વર્તન રાખે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે અહિંસા ધર્મના પાલન માટે ષડૂજીવનિકાયરૂપ જગત્ જીવોનું ક્રમિક સ્વરૂપ અને તેની રક્ષા–દયાના વિવિધ ઉપાયો રજૂ કર્યા છે. આચાર પ્રણિધિનું મૂળ અને સારભૂત તત્ત્વ અહિંસા છે અર્થાત્ શ્રમણોનો સંયમ અહિંસા પ્રધાન છે તથા પાંચ મહાવ્રતમાં પણ અહિંસા મહાવ્રતની પ્રાથમિકતા છે તેથી અહીં પણ સુત્રકારે આચારપ્રસિધિના કથનમાં અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. માનવની જેમ જેમ જરૂરિયાતો ઘટે તેમ-તેમ હિંસા ઘટે; હિંસા ઘટે તેમ કરુણા અને અનુકંપાભાવમાં વૃદ્ધિ થાય છે. આ રીતે સાધકના જીવનમાં પણ જેમ જેમ સંયમ ધર્મમાં પરિપક્વતા થતી જાય છે તેમ તેમ તેના અહિંસા આચારમાં સ્થિરતા આવતી જાય છે. - પ્રસ્તુત ગાથાઓનો વિષય સરલ અને સુબોધ્યા છે. શબ્દાર્થ અને ભાવાર્થથી તે વિષયની સ્પષ્ટતા થઈ જાય છે. તે વિષયોને હૃદયંગમ કરી સાધક જીવ દયા પાલનમાં સફલ થાય, તે જ ગાથાઓનો મર્મ છે. અચ્છા ગોળ-અક્ષણયોગ. ક્ષણ = હિંસા, અક્ષણ = અહિંસા.યોગ = પ્રવૃત્તિ, વ્યાપાર. અહિંસામય પ્રવૃત્તિ અક્ષણયોગ કહેવાય છે. સુપુર્વ – શુદ્ધ પૃથ્વી. શસ્ત્ર વડે પરિણત ન થયેલી પૃથ્વી અર્થાત્ સચિત્ત પૃથ્વી. અહીં શાસ્ત્રકારે સાધુને શુદ્ધ પૃથ્વી પર બેસવાનો નિષેધ કર્યો છે. સળો તપાસુયં - સાધુને ગ્રહણ કરવા યોગ્ય પાણીના બે પ્રકાર છે– (૧) ઉકાળેલું પાણી (૨) ધોવણ પાણી. અહીં સિખો અને તત્ત શબ્દ ગરમ પાણી માટે પ્રયુક્ત થયો છે. તેનો અર્થ છે પૂર્ણ તપ્ત થયેલું, ઉકાળેલું ગરમ પાણી, ધોવણ પાણી માટે શાસ્ત્રમાં અને ગ્રંથોમાં જુયે શબ્દપ્રયોગ જોવા મળે છે. તેનો અર્થ છે– પૂર્ણ અચિત્ત થયેલું, શસ્ત્ર પરિણત થયેલું પ્રાસુક ધોવણ પાણી. પાણી સામાન્ય ગરમ કરવા માત્રથી જીવ રહિત થતું નથી. તે પૂરેપૂરું ઉકળે ત્યાર પછી જ પ્રાસુક બને છે. તેના માટે અહીં લખાવા સાથે તે શબ્દ યોજાયેલ છે. તે ઉપરાંત ગરમ પાણીના કુંડ કે ગરમ પાણીના ઝરણા વગેરેનું પાણી જે તપ્ત કર્યા વિના(ઉકાળ્યા વિના) સ્વભાવિકરૂપે ગરમ હોય છે, તે પણ સચિત્ત અને મુનિઓને અગ્રાહ્ય હોય છે. કારણ કે તે પાણી ગરમ હોવા છતાં તપાવેલું નથી. આ કારણે જ અહીં તત્ત શબ્દની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કુંડ વગેરેના Page #393 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૩૩. સ્વાભાવિક ઉષ્ણ પાણીમાં શ્રી ભગવતી સૂત્ર-ર/૫ અનુસાર ઉષ્ણયોનિક જીવો અને પુદ્ગલો ઉત્પન્ન થાય છે. તેથી તે પાણી સચિત્ત છે; અચિત્ત નથી. ૩૬૩ન્ત - ભીંજાયેલું. મુનિ ગૌચરીએ જાય કે વિહાર કરે ત્યારે અચાનક વરસાદ આવી જાય અથવા ક્યારેક નદી પાર કરે ત્યારે તેનું શરીર ભીંજાય જાય છે, તેને માટે અહીં ૩૬૩i Mોય આ વાક્યનો પ્રયોગ છે. છેવ પુછે જ પતિદે:- પાણીથી ભીંજાયેલ શરીરને વસ્ત્રથી લૂંછવું તેને પ્રાંછન કહે છે અને આંગળી, હાથાદિથી શરીરને લૂંછવું તેને સંલેખન કહે છે. વાદિર પોd – બાહ્ય પુદ્ગલ. પોતાના શરીર સિવાયના ગરમ પાણી, ગરમ દૂધ, ખીચડી વગેરે કોઈ પણ બાહ્ય પુદ્ગલ. તારુજ – ઘાસ શબ્દથી અહીં બધા પ્રકારના ઘાસ તથા વૃક્ષ શબ્દથી ખજૂર તાડ, નારિયેલ, સોપારી વગેરે બધા પ્રકારનાં વૃક્ષો તેમજ નાના છોડ(ગુચ્છ) ગુલ્મ વગેરેને ગ્રહણ કરવામાં આવ્યા છે. દર:- વલોથી છવાયેલા પ્રદેશોમાં અથવા વન નિકોમાં. આવા સ્થાને જવાથી ત્યાં હાલવા ચાલવાથી વૃક્ષની ડાળી વગેરેના સ્પર્શની સંભાવના રહે છે. માટે ત્યાં ઊભા રહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૩નાન્મિ - ઉદક પર. ઉદક શબ્દના બે અર્થ થાય છે– પાણી અને ઉદક નામની વનસ્પતિ. પન્નવણા સુત્રમાં અનંતકાયિક વનસ્પતિના પ્રકરણમાં ઉદકનામની વનસ્પતિનું નિરૂપણ છે. પાણીમાં થતી હોવાથી તેનું નામ ઉદક છે. આ અનંતકાયિક વનસ્પતિ છે. ૩ત્તિ :- ઉનિંગનો અર્થ શાસ્ત્રોમાં "કીડીઓના દર" પ્રસિદ્ધ છે. તેમ છતાં વ્યાખ્યાકારે સર્પચ્છત્ર મુત્તા અર્થ પણ કર્યો છે. વરસાદના દિવસોમાં જે કીડીના વિશિષ્ટદર થાય છે તેને પણ કુરમુરા કહેવાય છે. - ઉદગમિ અને ઉનિંગ શબ્દના વૈકલ્પિક અર્થ મળવા છતાં આ ગાથામાં વનસ્પતિ પરક અર્થ કરવો પ્રાસંગિક જણાય છે. જ વિફિM :– ઊભા ન રહેવું. તેમ છતાં અહીં ઉપલક્ષણથી બેસે નહીં, સૂવે નહીં વગેરે ક્રિયાઓનું ગ્રહણ થાય છે. વિવિ૬:- વિવિધ. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. કર્મ પરતંત્રતાને કારણે નરક આદિ ગતિઓમાં ઉત્પન્ન થતા વિભિન્ન પ્રકારના જીવ. આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોની રક્ષા :| = અટ્ટ સુહુમાડું પેહાપ, ગાડું ગાળિg સંગg I दयाहिगारी भूएसु, आस चिट्ठ सएहि वा ॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ | 3३४ | શ્રી દશવૈકાલિક સૂત્ર छायानुपा : अष्टौ सूक्ष्माणि प्रेक्ष्य, यानि ज्ञात्वा संयतः । दयाधिकारी भूतेषु, आस्व उत्तिष्ठ शेष्व वा ॥ शEार्थ:-संजए = भुनि, साधुजाई = लेने जाणित्तु = 201ने भूएसु = ®वो 6५२ दयाहिगारी = ध्याना मारी थाय छे अट्ठ = ते माह सुहुमाई = सूक्ष्म पोने पेहाए = सारी शत पीने ४ आस = से चिट्ठ = मा २४ सएहि = शयन ४२. ભાવાર્થ - લોકમાં(આ પૃથ્વી પર) આઠ પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે. તેને વિચારપૂર્વક જાણીને દયાવાન મુનિ તે જીવોની જયણાપૂર્વક રક્ષા કરતાં વિવેકપૂર્વક બેસે, ઊભા રહે અથવા સૂએ. कयराइं अट्ठ सुहुमाई, जाइं पुच्छिज्ज संजए । १४ इमाई ताई मेहावी, आइक्खिज्ज वियक्खणो ॥ छायानुवाद : कतराण्यष्टौ सूक्ष्माणि, यानि पृच्छेत्संयतः । इमानि तानि मेधावी, आचक्षीत विचक्षणः ॥ शार्थ:- जाई = हे सूक्ष्म ®वो छ तेने भाटे संजए = साधु, शिष्य पुच्छिज्ज = पूछ । अट्ठ सुहुमाई = ते मा6 प्रा२ना सूक्ष्म वो कयराइं = स्या छ ? मेहावी = बुद्धिशाली वियक्खणो = वियक्ष गुरु आइक्खेज्ज -४ ताई = ते 06 प्रा२ना सूक्ष्म वो इमाई = मा प्रभारो छ. ભાવાર્થ:- તે આઠ પ્રકારના સૂક્ષ્મ જીવો ક્યા છે? એમ શિષ્ય પ્રશ્ન કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ તેને ઉત્તર આપે કે તે આ પ્રમાણે છે. सिणेहं पुप्फसुहुमं च, पाणुत्तिंगं तहेव य । पणगं बीयहरियं च, अंडसुहुमं च अट्ठमं ॥ छायानुवाद : स्नेहं पुष्पसूक्ष्मं च, प्राण्युत्तिगं तथैव च । पनकं बीजहरितं च, अण्डसूक्ष्मं चाष्टमम् ॥ शब्दार्थ:-सिणेहं = स्नेय सूक्ष्म पुप्फसुहुमं = पुष्प सूक्ष्म पाण = ३स प्राशी सूक्ष्म उत्तिंग = सूक्ष्म 13या। पणगं = 4न सूक्ष्म बीय = पी४ सूक्ष्म हरियं = ४रित सूक्ष्म अट्ठमं = 8068 अंडसुहुमं = अंऽसूक्ष्म. भावार्थ:- (१) स्नेड-सूक्ष्म 31501, थुम्भस वगेरेनु सूक्ष्म पाए। (२) सूक्ष्म पुष्पो (3)सूक्ष्म त्रस वो (४) सूक्ष्म जीयारा(५) सूक्ष्म पन (5) सूक्ष्मपी४ (७)सूक्ष्म वनस्पति (अंकुश वगे३)(८) सूक्ष्म । Page #395 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૩૫ (બેઈન્દ્રિયાદિ જીવોના); આ આઠ પ્રકારના સૂક્ષ્મ જીવો છે. एवमेयाणि जाणित्ता, सव्वभावेण संजए । १६ अप्पमत्तो जए णिच्चं, सव्विदियसमाहिए ॥ છાયાનુવાદ: પવમેતાનિ જ્ઞાત્વા, સર્વમાન સંત ! अप्रमत्तो यतेत नित्यं, सर्वेन्द्रिय समाहितः ॥ શબ્દાર્થ – બ્રિજ = સમસ્ત ઈન્દ્રિયોને, સર્વ અંગોપાંગને, પૂર્ણ શરીરને સમાહિ- સમાધિમાં, સાવધાનીમાં, નિયંત્રણમાં રાખતાં લખતો = અપ્રમત્ત સંન = સાધુ નાણા = જાણીને સષ્યમાન = સર્વ ભાવથી ઉન્ન = હંમેશાં તેની ગ = યતના કરે. ભાવાર્થ - સર્વે ઇન્દ્રિયોને સમાધિમાં રાખનાર અર્થાત્ કાય સંયમમાં સાવધાન મુનિ, ઉપરોક્ત આઠે ય સૂક્ષ્મ પ્રાણીઓના સર્વ ભેદ-પ્રભેદ જાણીને સદા અપ્રમત્તભાવે તેની યતના કરે, રક્ષા કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે સાધુઓને વિશેષ સાવધાની રાખવા માટે આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોનું કથન કર્યું છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે. અહિંસાવ્રતની પૂર્ણતા માટે તે જીવોની દયા પાળવી અનિવાર્ય છે. તે માટે પૂર્વની અગિયાર ગાથાઓમાં છવનિકાયનું વિશ્લેષણ કર્યા પછી પુનઃ આ ગાથામાં સર્વ પ્રકારના ત્રસ અને સ્થાવર વ્યવહાર સાધ્ય સૂક્ષ્મ જીવોનું વિશ્લેષણ કર્યું છે. તેને મુનિ જ્ઞપરિજ્ઞાથી સારી રીતે જાણે, સમજે અને શ્રદ્ધા કરે તેમજ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેની હિંસાનો ત્યાગ કરે; દયા પાળવાનો પૂર્ણ વિવેક રાખે. પ્રસ્તુત ગાથાઓમાં આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોનાં નામ નિર્દેશ છે, તેનું વિસ્તૃત વિશ્લેષણ આ પ્રમાણે છે (૧) સ્નેહસૂક્ષ્મ :- સૂક્ષ્મ પાણીના પાંચ પ્રકાર છે. (૧) ઝાકળ (૨) હીમ–બરફ (૩) ધૂમ્મસ (૪) વરસતા કરા (૫) જમીનમાંથી ફૂટીને વનસ્પતિના છેડે નાના જળ બિંદુઓ જામે છે તે. (૨) પુષ્પ સમ - ગુલાબ, મોગરા વગેરેના ફૂલો મોટા હોય છે તેના કરતાં વડ, ઉંબરાદિના ફૂલોને બહુ નાના અને ઘણી માત્રામાં માર્ગમાં વિખરાયેલાં હોવાથી તેને અહીં સૂક્ષ્મ પુષ્પ કહ્યા છે. (૩) પ્રાણી સૂકમઃ- સૂક્ષ્મ પ્રાણીઓ. કુંથવા વગેરે અત્યંત સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે. તે જ્યાં ઉત્પન્ન થાય તેવા જ રંગના હોય છે અને તે હલનચલનથી જ દેખાય કે ઓળખાય છે. (૪) ઉરિંગ સુક્ષ્મ :- સૂક્ષ્મ કીડીના દર = જીવોના દર, તે પણ પાંચ પ્રકારનાં છે. (૧) ઉસિંગ જાતિના Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર જમીન કોતરીને, અંદર પોલાણ કરીને રહેનારા જીવો; તે ગધૈયાના આકારવાળા હોય છે. (૨) પાણી સુકાઈ ગયા પછી જળાશયોની પૃથ્વીમાં તિરાડ પડે છે તેને 'ભૃગુ' કહે છે. તેમાં અનેક જાતિના જીવો રહે છે. (૩) ઉનિંગ = સરળ બિલ, તે પૃથ્વીમાં ઊંડા હોય છે. વિવિધ જાતિના જીવો પૃથ્વી ખોદીને તેમાં દર કરીને અંદર રહે છે. (૪) ઉનિંગ = તાલમૂળના આકાર જેવું બિલ. તે ઉપરથી બહુ નાનું હોવા છતાં અંદર મોટું અને પહોળું હોય, તેમાં વિવિધ જીવો રહે છે. (૫) ભમરા–ભમરીઓનાં દર(ઘર). ઉપલક્ષણથી તે સિવાય વિવિધ જાતિના જીવો પથ્વીમાં વિવિધ પ્રકારનાં દરો કરીને રહે છે, ભીંતોના ખૂણાઓમાં, લાકડા વગેરેની કોતરણી ઇત્યાદિ ખાંચાવાળાં અનેક સ્થાનોમાં જાળા બાંધીને, માટીનાં ઘર બનાવીને અથવા બીજી પણ રચના કરીને રહેતાં હોય છે, તે સૂક્ષ્મ હોય તો તેને પણ ઉપલક્ષણથી અહીં સમજી લેવા. (૫) પનકસૂમ :- લીલ ફૂગ. તે પણ પાંચ વર્ણવાળી કહી છે. જે જે પદાર્થમાં જળનો અંશ હોય કે વર્ષાની ભીની હવા જેને લાગી હોય, તે તે પદાર્થમાં તે ઉત્પન્ન થાય છે. તેનો વર્ણ જુદો જુદો હોય છે. શરીર સૂક્ષ્મ હોવાથી તેને ઓળખવી મુશ્કેલ છે. પાણીથી ભીંજાયેલી જમીન ઘણા સમય સુધી સુકાયા વિનાની ભીની રહે, તો ત્યાં વિવિધ વર્ણની પનક ઉત્પન્ન થાય છે. સૂર્યનો તાપ પડતાં તે અચિત્ત અને ચમક હીન થઈ જાય છે. પાપડ વગેરે પૂર્ણ સુકાયા ન હોય અને તેને ડબ્બા વગેરેમાં ભરી દેવામાં આવે તો તેમાં કેળાં, કેરી વગેરે ફળો અધિક પાકી જતાં, સડી જતાં તેમાં તેમજ કાચી ચાસણીવાળા પંડા, બરફી વગેરે મિષ્ટાનમાં પનક થાય છે. પૂર્ણ તળાયા વિનાના ચૂરમા વગેરેના લાડુ બે-ત્રણ દિવસ પછી ભાંગતા વચ્ચે સફેદ વર્ણ દેખાય છે તે પણ પનક હોય છે. આ રીતે વિભિન્ન વસ્તુઓમાં વિવિધ પ્રકારની વિવિધ વર્ણ– વાળી પનક થાય છે. પાણીના અંશ વિનાના સ્થળોમાં થતી લીલફુગની પહેલાં ત્યાં રસજ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે અને તે યોની સચિત્ત બને છે. તે પછી જ ત્યાં લીલફગ ઉત્પન્ન થાય છે. કારણ કે લીલફગ અચિત્ત સ્થાનમાં ઉત્પન્ન થતી નથી. પરંતુ સચિત્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે. () બીજ સૂક્ષમ :- રાજગરાના બીજ, ખસખસના દાણા અને વખદાણા તેમજ વડ વગેરેના કેટલાક ઝાડોના બીજ એવાં સૂક્ષ્મ હોય છે કે બારીક દષ્ટિએ જોવાથી જ ઓળખાય છે, તે બીજ સૂક્ષ્મ સમજવા. (૭) વનસ્પતિ સૂક્ષમ :- વર્ષના પ્રારંભમાં સૂક્ષ્મ અંકુરાઓ ઊગે છે. જે અત્યંત સૂક્ષ્મ હોય છે. તેને અહીં વનસ્પતિ સૂક્ષ્મ કહ્યા છે. (૮) ઈડા સમ:- સુક્ષ્મ ઈડાના પાંચ પ્રકાર છે– (૧) મધમાખી, માંકડ વગેરેના ઉદ્દેશ અંડ (૨) કરોળીયા વગેરેના ઉત્કલિકા અંડ (૩) કીડીઓનાં પિપીલિકા ખંડ (૪) ઢેઢ ગરોળીનાં હલિકા અંડ (૫) કાઠિંડીના હલ્લોલિકા અંડ કહેવાય છે. ઉપરાંત ઉપલક્ષણથી બીજા પણ બેઇન્દ્રિયાદિ વિવિધ સંમૂર્છાિમ જીવોનાં ઈડા સમજી લેવા. આ જીવોને સૂક્ષ્મ નામકર્મનો ઉદય નથી પરંતુ તેનું શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી સહજરૂપે દષ્ટિગોચર થતું નથી, સૂક્ષ્મતાપૂર્વક અવલોકન કરવાથી જ દેખાય છે. આ આઠ પ્રકારના સૂક્ષ્મ સ્નેહ, પુષ્પ, લવિંગ, પનક, બીજ, વનસ્પતિ, આ છ જવો સ્થાવર છે અને પ્રાણ સૂક્ષ્મ તથા સૂક્ષ્મ ઇડા આ બે ત્રસ છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ [ ૩૩૭] આ સર્વ જીવોનું વિશિષ્ટ જ્ઞાન શિષ્ય ગુરુની નિશ્રામાં રહીને પ્રાપ્ત કરવું જોઈએ, અનુભવમાં ઉતારવું જોઈએ. ત્યારપછી અપ્રમત્તપણે અહિંસા પાલનમાં ઓતપ્રોત બની જવું જોઈએ. સબૂમાબ:- સર્વભાવથી. તેના ત્રણ રીતે અર્થ થાય છે–(૧) ગાથામાં પ્રયુક્ત આ શબ્દનો અન્વય ગાણિત્તા ક્રિયાપદ સાથે કરીએ તો તેનો અર્થ થાય કે જીવોને સર્વ પ્રકારે જાણે અર્થાત્ તેના લિંગ, લક્ષણ, ભેદ વગેરે સર્વ પ્રકારે જાણે. (૨) આ શબ્દનો અન્વય નક્રિયાપદ સાથે કરીએ તો તેનો અર્થ થાય કે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વિના સંપૂર્ણ રીતે જીવ રક્ષા કરવામાં પ્રયત્ન કરે. (૩) છદ્મસ્થ સર્વ પર્યાયને જાણી શકતા નથી. તેથી સબૂમાવેજ નો અર્થ થાય છે કે જેનો જે વિષય છે તેને પૂર્ણરૂપે જાણે. તાત્પર્ય એ છે કે સાધુએ સર્વ જીવોને સર્વ પ્રકારે જાણીને પોતાની સંપૂર્ણ શક્તિથી અપ્રમત્તભાવે તેની રક્ષા કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. પ્રતિલેખન પરિષ્ઠાપનમાં ચેતના : धुवं च पडिलेहिज्जा, जोगसा पायकंबलं । १७ सेज्जमुच्चारभूमिं च, संथारं अदुवासणं ॥ છાયાનુવાદ: વં જ તિવયેત, યોકોન પત્ર લખ્યત્રમ્ | शय्यामुच्चारभूमिं च, संस्तारकमथवासनम् ॥ શબ્દાર્થઃ- ધુવં = નિત્ય, અવશ્ય, યથાસમયગોલિ = યોગો વડે, યોગોની એકાગ્રતાથી, ભાવપૂર્વક પવિત્ત = પાત્ર અને વસ્ત્રની તથા એi = શય્યાની ક્વીરભૂમિં = ઉચ્ચાર ભૂમિને સંથાર = સંસ્મારકની અ૬ = તથા આ = આસનની પરિફિક્કા = પ્રતિલેખના કરે. ભાવાર્થ - મુનિ સદા ઉભયકાલ યોગોની એકાગ્રતાએ ભાવપૂર્વક ઉપધિની પ્રતિલેખના કરે તેમજ પાત્ર, કંબલ, શય્યા, ઉચ્ચારભૂમિ, સંસ્તારક તથા આસનનું પણ યથાસમયે વિધિપૂર્વક પ્રતિલેખન કરે. उच्चारं पासवणं, खेलं सिंघाण जल्लियं । १८ फासुयं पडिलेहित्ता, परिट्ठावेज्ज संजए ॥ છાયાનુવાદઃ ૩જ્યારં પ્રવ, શ્લેષ્મ લિયામાં નાસ્ત્રિયમ્ | प्रासुकं प्रतिलेख्य, परिष्ठापयेत् संयतः ॥ શબ્દાર્થ – સંગU = સાધુ સુર્ય = પ્રથમ પ્રાસુક ઈંડિલ ભૂમિની પવિત્તેદિ = પ્રતિલેખના કરીને જ્યારે = પુરીષ, મળ પાવળ = મૂત્ર વેd = કફfસા = નાકનો મળ સ્વિયં = પ્રસ્વેદ આદિ અશુચિ પદાર્થને પરિશ્ન = પરઠે. Page #398 -------------------------------------------------------------------------- ________________ | ૩૩૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર | ભાવાર્થ – સંયમી પુરુષ પ્રાસુક(જીવ રહિત) ભૂમિનું પ્રતિલેખન કરીને તેમાં મળ, મૂત્ર, કફ, નાકની લીંટ અને શરીરનો મેલ વગેરે પદાર્થોને પરઠે, ત્યાગ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સાધુની ચોથી, પાંચમી સમિતિના અનુપાલનની સૂચના છે. પત્તેિહિના:- પ્રતિલેખન(પલેવણ) કરવું, જોવું. સાધુના વસ્ત્ર, પાત્ર, સ્થાનાદિને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, જીવ રક્ષાના દષ્ટિકોણથી જોવા, તપાસવા તેને પ્રતિલેખન કહે છે. મુનિ સર્વ ઉપકરણોનું તથા સ્થાનનું દિવસમાં બે વાર પ્રતિલેખન(પલવણ) કરે અને જીવોનો ઉપદ્રવ અધિક હોય તો આવશ્યક્તા અનુસાર વારંવાર પ્રતિલેખન કરે. પરિવારેશ્વઃ - પરઠવું. શરીરના અશુચિમય પદાર્થોનો તેમજ અનુપયોગી વસ્ત્ર, પાત્ર આદિનો વિધિપૂર્વક નિર્દોષ ભૂમિમાં ત્યાગ કરવો, છોડવો, તેને પરિષ્ઠાપન કિયા કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પરઠવાની ભૂમિની યોગ્યતા માટે દશ બોલ આપ્યા છે. સાધુ તેવી નિર્દોષ ભૂમિમાં સંયમ મર્યાદા અનુસાર, શાસનની લઘુતા ન થાય તે રીતે વિવેકપૂર્વક પરઠે. મુનિ જ્યાં સુધી પોતાનું સામર્થ્ય હોય ત્યાં સુધી સ્વયં પ્રતિલેખન અને પરિષ્ઠાપન કરે. સામર્થ્યના અભાવે અન્ય સહવર્તી સાધુઓ પાસે પણ કરાવે. પ્રતિલેખન, પરિષ્ઠાપન સંબંધી વિધિ વિવેક પરિશિષ્ટમાં જુઓ. જિનેશ્વર કથિત સંયમ જીવનના પ્રત્યેક અનુષ્ઠાનો આત્મશુદ્ધિના સાધન છે, તેવી શ્રદ્ધાપૂર્વક સાધુ પ્રતિલેખન અને પરઠવા વગેરેની ક્રિયા કરે. ગોલી - તેના ચાર અર્થ થાય છે– (૧) મનયોગપૂર્વક પ્રતિલેખન કરવું (ર) ઉપયોગપૂર્વક પ્રતિલેખન કરવું. (૩) નો પતિ = યોગ-સામર્થ્ય હોવા પર (૪) પ્રમાણોપેત. પ્રતિલેખન ઓછું કે અધિક ન કરતાં પ્રમાણોપેત અર્થાત્ સૂત્રોક્ત વિધિ અનુસાર પ્રતિલેખન કરવું. ગૃહસ્થના ઘરમાં સાધુનો વિવેક : पविसित्तु परागारं, पाणट्ठा भोयणस्स वा । जयं चिट्टे मियं भासे, ण य रूवेसु मणं करे ॥ છાયાનુવાદઃ પ્રવર પર , પાનાથ બોઝનાય વા यतं तिष्ठेत् मितं भाषेत, न च रूपेषु मनः कुर्यात् ॥ શબ્દાર્થ – પીળા = પાણીને માટે ભોયર્સ = ભોજનને માટે પYINI = ગૃહસ્થના ઘરમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ | ૩૩૯ | વસતુ પ્રવેશ કરીને નવું = યત્નાથી જિદ્દે ઊભો રહે મિયં = પરિમિત, મર્યાદિત, સીમિત મારે = બોલે વેણુ = સુન્દર કે મનોહર રૂપોમાં મળ = મન રે = ચલાયમાન ન કરે. ભાવાર્થ- સંયમી સાધુ આહારાદિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે યત્નાપૂર્વક ઊભા રહે, મર્યાદિત બોલે, તેમજ ઘરમાં રહેલી સ્ત્રી આદિના સૌંદર્ય ઉપર મન મુગ્ધ ન કરે. बहुं सुणेहि कण्णेहिं, बहुं अच्छीहिं पिच्छइ । २० ण य दिलृ सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥ છાયાનુવાદ: વહુ કૃતિ , વંદુ અક્ષf pક્ષd I न च दृष्टं श्रुतं सर्वं, भिक्षुराख्यातुमर्हति ॥ શબ્દાર્થ-બિહૂ = ભિક્ષુ વહિં = કાનોથી હું = ઘણું સુદિ = સાંભળે છે પછીર્દિ = આંખોથીfપચ્છ = જુએ છેfઠું = દેખેલા દશ્યો સુર્ય = સાંભળેલા શબ્દો સળં તે સર્વ કરવાનું = પ્રકટ કરવાને માટે, કથન કરવાને માટે પણ મરદ = યોગ્ય હોતા નથી. ભાવાર્થ - ભિક્ષુ પોતાના કાનેથી ઘણું સાંભળે છે તથા આંખોથી ઘણું જુએ છે પરન્તુ જોયેલું કે સાંભળેલું બધું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. सुयं वा जइ वा दिटुं, ण लवेज्जोवघाइयं । ण य केणइ उवाएण, गिहिजोगं समायरे ॥ છાયાનુવાદઃ કૃત વા ય વા દષ્ટ, નાનપેલીપથાતિવમૂI. न च केनचिदुपायेन, गृहियोगं समाचरेत् ॥ શબ્દાર્થ-જુ વ = સાંભળેલું ર૬ જોયેલું વાદ્ય - જે અન્યને ઉપઘાત કરનાર હોય તો જ વિM = સાધુ કોઈને કહે નહિ ૩વાણ = કોઈપણ ઉપાયે ઉહિનો = ગૃહસ્થના કૃત્યોનું જ ય સમીયર = ક્યારે ય આચરણ ન કરે. ભાવાર્થ – સાંભળેલું કે જોયેલું જે કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય, તેવું વચન મુનિ કદી બોલે નહીં તેમજ ગૃહસ્થોચિત વ્યવહારનું(પ્રવૃત્તિનું) કોઈપણ ઉપાય, કોઈના પણ કહેવાથી ક્યારે ય આચરણ કરે નહીં. २१ વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે ચારિત્રાચારની વિશુદ્ધિ માટે ગૃહસ્થના ઘેર ગયેલા સાધુનો વિવેક Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રદર્શિત કર્યો છે. સંયમી જીવનની પ્રત્યેક ક્રિયા કરતા સમયે સાધુને આત્મવિશુદ્ધિના લક્ષ્ય સાથે બીજા કોઈનો પણ ઉપઘાત ન થાય તેવો વિવેક રાખવો આવશ્યક છે. ગાથામાં પ્રયુક્ત નયં વિટ્ટે મિય ભાસે વગેરે વિષયોનું વિશ્લેષણ પિંડષેણાના પાંચમા અધ્યયનમાં કર્યુ છે. ળ ય વિ સુર્ય સવ્વ :– ગૌચરી માટે ગયેલા ભિક્ષુની નજર સામે ગૃહસ્થના ઘરના અનેક દશ્યો આવે છે; અવનવી વાતો સાંભળવા મળે છે. તે પ્રસંગોમાં કેટલાક રાગવર્ધક, કામવર્ધક અને દ્વેષવર્ધક હોય છે. તે સર્વને સાધુએ ગંભીરતા સાથે પચાવી જવાના કે ભૂલી જવાના હોય છે. તેવી વાતો અન્ય સાધુને કે અન્ય ગૃહસ્થને કરવી યોગ્ય નથી. કારણ કે તે નિમિત્તથી અન્ય સાધુઓ રાગ–દ્વેષ કે વિકથામાં પડે, સંયમ માર્ગથી પતિત થાય, ગૃહસ્થોને પરસ્પર તુચ્છ વ્યવહારથી વૈરપરંપરા વધે તેમજ તેવી વાતનું પુનરાવર્તન પોતાના આત્માને માટે પણ હાનિકારક બને છે. મુનિ જોયેલી કે સાંભળેલી સર્વ ઉપઘાતક બીના કોઈને કહે નહિં. જેમ કે– મેં સાંભળ્યું છે કે તું ચોર છે અથવા મેં તેને લોકોનું ધન ચોરતાં જોયો છે. ઈત્યાદિ વચન બોલવા સાધુને કલ્પનીય નથી, કારણ કે તે ઉપઘાતક વચન છે. ચૂર્ણિકારે આ વિષયની પુષ્ટિ માટે એક દષ્ટાંત આપ્યું છે. યથા– એક ગૃહસ્થ પરસ્ત્રી ગમન કરી રહ્યો હતો. કોઈ સાધુએ તેને તેમ કરતાં જોયો. તે લજ્જા પામી વિચારવા લાગ્યો કે જો સાધુ આ વાત પ્રગટ કરી દેશે તો સમાજમાં મારી ઇજ્જત નહીં રહે. માટે આ સાધુને મારી નાખવા જોઈએ. તેણે જલ્દી દોડીને સાધુને રોક્યા અને પૂછ્યું. આજ તમે રસ્તામાં શું–શું જોયું ? સાધુએ પોતાની મર્યાદા અનુસાર પ્રત્યુત્તર આપ્યો— "ભાઈ ! સાધુ ઘણી જ વાતો દેખે, સાંભળે પરંતુ તે બધી જ વાતો પ્રગટ કરવાની હોતી નથી. આ સાંભળતાં જ તેણે સાધુને મારવાનો વિચાર છોડી દીધો. गिहिजोगं समायरे : ઃ– ગૃહસ્થના ઘરની કે વ્યાપાર વગેરેની કોઈપણ વાચિક કે કાયિક પ્રવૃત્તિ સાધુ કોઈપણ સંજોગોમાં કરે નહીં. જીહ્મેન્દ્રિય સંયમ : २२ णिट्ठाणं रसणिज्जूढं, भद्दगं पावगं ति वा । पुट्ठो वावि अपुट्ठो वा, लाभालाभं ण णिद्दिसे ॥ છાયાનુવાદ : નિષ્ઠાનું રક્ષનિયૂ, ભદ્ર પાપમિતિ વા । पृष्टो वाऽप्यपृष्टो वा, लाभालाभं न निर्दिशेत् ॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ = શબ્દાર્થ – પુદ્દો = પૂછવા પર વવિ = અથવા અનુકો = નહિ પૂછવા પર નિકાળ = સર્વ ગુણોથી યુક્ત આહારને મÄ = આ બહુ મસાલાદાર સુંદર છે રસખિગૂઢ = રસરહિત આહારને પાવન ત્તિ - આ ખરાબ છે ત્તામાતામ વા = આજે સુંદર આહારનો લાભ થયો છે અથવા લાભ નથી થયો, એમ છ બિદ્દિષે - ગૃહસ્થોને કહે નહીં. = = ભાવાર્થ -- કોઈના પૂછવાથી કે પૂછ્યા વિના મુનિ આહારના સંબંધમાં રસાળ(મસાલેદાર) પદાર્થને આ બહુ સુંદર છે, બહુ સ્વાદિષ્ટ છે અને રસહીન પદાર્થોને આ ખરાબ છે, બેકાર છે; એવા રાગ–દ્વેષ કે આસક્તિ પૂર્ણ શબ્દોથી ન વર્ણવે, તેમજ ભિક્ષામાં આહારની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વિષે પણ ગૃહસ્થને કાંઈ કહે નહીં. ण य भोयणम्मि गिद्धो, चरे उछं अयंपिरो । अफासुयं ण भुंजेज्जा, कीयमुद्देसियाहडं ॥ २३ છાયાનુવાદ : न च भोजने गृद्धः, चरेदुञ्छमजिल्पता । अप्रासुकं न भुञ्जीत, क्रीतमौद्देशिकाहृतम् ॥ ૩૪૧ શબ્દાર્થ:- મોયળમ્નિ = સરસ ભોજનમાં શિદ્દો = ગૃદ્ધ બનીને ૫ ચરે = ન જાય અપિત્તે પરંતુ વ્યર્થ બોલ્યા વિના, કોઈને સાથે વાર્તાલાપ ન કરતાં ૐછ = અનેક ઘરોમાં થોડી થોડી ભિક્ષા માટે चरे = જાય ઞ।સુયં = અપ્રાસુક આહાર વર્ષીય = સાધુ માટે ખરીદેલો આહાર ઉદ્દેશિય = સાધુના ઉદ્દેશથી તૈયાર કરેલો આહાર આર્હે≤ = સન્મુખ લાવેલા આહારનું પ મુનિષ્ના = સેવન ન કરે. ભાવાર્થ :- મુનિ સ્વાદિષ્ટ ભોજનમાં વૃદ્ધ થઈને એક જ ઘરમાં ગોચરી ન કરે પરંતુ અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. ક્રીત, ઔદેશિક અને સામે લાવેલા એવા અપ્રાસુક આહારનો ઉપભોગ કરે નહીં. વ્યર્થ કે વિશેષ બોલ્યા વિના મૌન ભાવે ગોચરી માટે સંચરણ કરે. २४ सण्णिहिं च ण कुव्वेज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हवेज्ज जगणिस्सिए ॥ છાયાનુવાદ : સંનિધિ = ન ત્િ, અણુમાત્રમષિ સંયતઃ । मुधाजीवी असम्बद्धः, भवेज्जगन्निश्रितः ॥ = શબ્દાર્થ:- સંન્દ્ = સાધુ અણુમાપિ = અણુમાત્ર પણ સ—િહૈિં = સંનિધિ, સંચય ળ વુધ્ધિના = ન કરે મુહાનીવી = મૂલ્ય ચૂકવ્યા વિના જીવન વ્યતીત કરનાર અસંબદ્ધે = ગૃહસ્થોના કોઈ ઘર કે ગામ સાથે પ્રતિબંધ ન રાખે અર્થાત્ તેના આશ્રિત જીવન ન ચલાવે પરંતુ વિશાલ ક્ષેત્રના આશ્રયે વિચરણ કરે નિિસ્લમ્ = જગતની નિશ્રાયે, વિશાલ ક્ષેત્રના કે જનપદના આશ્રયે હૈંબ્લિન્ગ = રહે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ:- સાધુ આહારાદિનો અલ્પમાત્ર પણ સંચય ન કરે. ગૃહસ્થનો પ્રત્યુપકાર કર્યા વિના કે કંઈ પણ ઋણ ચૂકવ્યા વિના અને ગૃહસ્થો કે પ્રામાદિક પ્રત્યે અપ્રતિબંધ પણે વિસ્તૃત ક્ષેત્ર કે વિશાલ દેશમાં વિચરણ કરે. लूहवित्ती सुसंतुटे, अप्पिच्छे सुहरे सिया । आसुरत्तं ण गच्छेज्जा, सोच्चा णं जिणसासणं ॥ છાયાનુવાદઃ વૃત્તિઃ સુસંતુષ્ટ, અસ્વેચ્છઃ સુમર: ચાત્ आसुरत्वं न गच्छेत्, श्रुत्वा जिनशासनम् ॥ શબ્દાર્થ-સૂવરી લૂખા સૂકા આહારથી ચલાવનાર સુગંતુકે સદા સંતુષ્ટ રહેનાર પ્રચ્છે = આહાર સંબંધી અલ્પ ઈચ્છાવાન સુહરે = સહજ પ્રાપ્ત સંયોગમાં નિર્વાહ કરનાર, સુખેથી રહેનાર સિયા = હોય તથા જિળસા = ક્રોધવિપાક પ્રતિપાદક જિન પ્રવચનોને લોન્ચ = સાંભળીને બાસુરd = ક્રોધને જ કચ્છના = પ્રાપ્ત ન થાય. ભાવાર્થ - કઠિન વ્રતોનો પાલક કે રુક્ષ પદાર્થો દ્વારા વૃત્તિ કરનાર, અલ્પ ઈચ્છક અને સહજ પ્રાપ્ત સંયોગોમાં સંતોષી જીવન ગાળનાર સાધક જિનવાણીને સાંભળીને અર્થાત જિન આજ્ઞાને ધ્યાનમાં રાખીને ક્રોધ કરે નહિ. વિવેચન : પ્રસ્તુત ચાર ગાથાઓમાં સાધુને માટે જીહેન્દ્રિય સંયમની મુખ્યતાએ આહાર સંબંધી બહુવિધ નિરૂપણ છે. જેમ કે (૧) સાધુ રાગ-દ્વેષ કે આસક્તિ પૂર્ણ શબ્દોમાં આહારની સરસતા કે નિરસતાનું વર્ણન કરે નહીં. (૨) ગૃહસ્થ પૂછે કે ન પૂછે, તેને કોઈના ઘરે આહારના મળ્યા, ન મળ્યાનું કથન કરે નહીં, (૩) સ્વાદિષ્ટ ભોજનની આસક્તિથી માત્ર શ્રેષ્ઠ ઘરમાં જ ન જાય, (૪) અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા પ્રાપ્ત કરે, (૫) અપ્રાસુક, ક્રીત આદિ દોષયુક્ત આહારનો ત્યાગ કરે, (૬) આહારનો સંચય ન કરે, (૭) મુધાજીવી રહે અર્થાત્ ગૃહસ્થનો પ્રત્યુપકાર કરીને આહાર પ્રાપ્ત ન કરે. ઉત્પાદનના ૧૬ દોષ રહિત ગવેષણા કરે, (૮) આહાર માટે કોઈ એક ગૃહસ્થના ઘરેથી કે કોઈ ગામથી પ્રતિબદ્ધ ન બને પરંતુ વિશ્વના(વિશાળ ક્ષેત્રના જનસમૂહના) આશ્રયે વિચરણ કરે, (૯) રુક્ષવૃત્તિ, સંતોષવૃત્તિ અને અલ્પ ઈચ્છાને ધારણ કરે, (૧૦) સહજ પ્રાપ્ત સંયોગ અનુસાર નિર્વાહ કરે, (૧૧) ગમે તેવા પ્રસંગમાં ક્રોધિત ન થાય. આહારાદિ ભોગ્ય પદાર્થો પ્રતિ રાગદ્વેષ કરવાથી સ્વયંને કર્મબંધ થાય અને ઈંગાલ અને ધૂમ દોષ થાય; તેની સરસતા(સ્વાદિષ્ટતા) નીરસતાનું વર્ણન કરવાથી સાંભળનારને રાગદ્વેષાદિ થાય; સ્વાદિષ્ટ Page #403 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૪૩ આહારાદિ માટે શ્રેષ્ઠ ઘરમાં જવાથી કે આહારનો સંચય કરવાથી સાધુની લોલુપતા, અસંયમભાવ અને અધૂર્ય પ્રગટ થાય, લોકોને આ વાતની જાણ થતાં સાધુ પ્રત્યે અભાવ થાય, જિનાજ્ઞા ભંગ અને શાસનની લઘુતા થાય છે. ગૃહસ્થ સાથે પ્રતિબદ્ધ થવા પર તે ગૃહસ્થ સાધુને માટે આરંભ-સમારંભ કરે છે; આ રીતે અનેક દોષોની પરંપરાને જાણીને સાધુ નિર્દોષ આહારને પ્રાપ્ત કરી તેનો અનાસક્તભાવે સંતોષપૂર્વક સંયમ અને શરીર નિર્વાહાથે ઉપયોગ કરે પરંતુ જીભને અધીન ન બને. જીલૅન્દ્રિયનો પૂર્ણ સંયમ કરે ત્યારે જ તેનામાં ક્રમશઃ સંયમ, સંતોષ અને અલ્પેચ્છા વગેરે ગુણોનો વિકાસ થાય છે. તેવા ગુણવાન સાધુ લાભ કે અલાભમાં, સરસ કે નીરસ આહારમાં તેમજ પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવ રાખી પોતાના આત્મભાવમાં લીન બને, પુદ્ગલ વૃત્તિને વિલીન કરે છે. Mિા – ભોજનના સર્વ ગુણોથી યુક્ત; મરચાં, મસાલાં આદિથી સુસંસ્કૃત અને સરસ, સ્વાદિષ્ટ, મસાલેદાર ભોજન નિષ્ઠિત, સુનિષ્ઠિત ભોજન કહેવાય છે. રક્ષાબૂદ = નિષ્ઠિતથી વિપરીત રસ રહિત નીરસ ભોજન રસનિર્મૂઢ કહેવાય છે. નgવત્તિ :- રૂક્ષ એટલે સંયમ. સંયમી જીવનમાં પાંચ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ હોવાથી જન સાધારણ સંયમને રૂક્ષ સમજે છે માટે રૂક્ષ એ સંયમનો પર્યાયવાચી શબ્દ છે. પરંતુ પ્રસ્તુતમાં રૂક્ષ આહારથી જીવનનિર્વાહ કરનાર અર્થ પ્રાસંગિક છે. ચણા, કોદ્રવ વગેરે રૂક્ષ પદાર્થોને ભોગવનાર. પ્રમાણોપેત આહારથી અલ્પ આહાર કરનાર સાધક રૂક્ષવૃત્તિવાળા કહેવાય છે. સદરે - અલ્પ આહારથી જ પેટ ભરી લેનાર. પ્રાપ્ત થયેલા અલ્પ આહારથી જ તૃપ્ત, સંતુષ્ટ થઈ જનાર. રૂક્ષવૃત્તિ, સંતોષ, અલ્પેચ્છા અને સુભરતા આ ચારે ગુણોમાં ક્રમશઃ કાર્ય-કારણભાવ સંબંધ છે. રૂક્ષવૃત્તિનું ફળ સંતોષ, સંતોષનું ફળ અલ્પેચ્છા, અલ્પેચ્છાનું ફળ સુભરતા (નિર્વાહ વૃત્તિ) છે, અર્થાત્ મુનિ થોડા આહારથી પણ ચલાવનારા હોય છે. આસુરત :- અસુર જાતિના દેવો ક્રોધ પ્રધાન હોય છે તેથી આસુર’ શબ્દ ક્રોધનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે. આસુરત = ક્રોધભાવ. સોશ્વાન નાલાસણ - જિનશાસનને સાંભળીને. જિનવચનોમાં ક્રોધના દુષ્કળોનું વિસ્તૃત વર્ણન છે. ક્રોધ નરકગતિના બંધનું કારણ છે. ક્રોધના કારણ ઉપસ્થિત થાય ત્યારે તેને નિષ્ફળ બનાવવો, ક્રોધને શાંત કરવો. તે માટેના અનેક ઉપાયો જિનશાસનમાં બતાવ્યા છે. તેથી જિનશાસનને સાંભળીને અર્થાત જિનશાસનમાં પ્રવેશ પામેલા મુનિ ક્રોધનો અવશ્ય ત્યાગ કરે. બ જ મોળષિ જિદ્ધો:- ભોજન શબ્દથી અહીં અશન આદિ ચાર પ્રકારના આહારનું ગ્રહણ થયું છે. મુનિ ભોજનમાં આસક્ત થઈને નિર્ધન કુળોને છોડીને ઉચ્ચકુળોમાં પ્રવેશ ન કરે અથવા વિશિષ્ટ ભોજન પ્રાપ્તિ માટે દાતાની પ્રશંસા કરીને ભિક્ષાચર્યા કરે નહીં.. ૩૭ - આ શબ્દ અલ્પભિક્ષાનો વાચક શબ્દ છે. ઘણા ઘરેથી થોડો-થોડો આહાર ગ્રહણ કરે. સહિં :- સંગ્રહ કરવો. રાતવાસી રાખવું. સાધુને ભવિષ્યકાલની ચિંતાથી આહારાદિનો સંચય Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] શ્રી દશવૈકાલિક સત્ર કરવાનો નિષેધ છે. મુ વી – મુધા જીવી. (૧) કોઈ પ્રકારનું મૂલ્ય ચૂકવ્યા વિના નિસ્પૃહ ભાવથી જીવનાર (૨) પોતાના નિર્વાહને માટે, ધન વગેરેનો પ્રયોગ ન કરનાર (૩) ગૃહસ્થના પ્રતિબંધ વિના ભિક્ષાવૃત્તિ વડે સંયમી જીવન જીવનારને મુધાજીવી કહે છે. કસબકે, ગલ્સિ :- અહીં આહાર સંબંધી પ્રસંગ હોવાના કારણે ભિક્ષુ આહારના નિમિત્તે કોઈ ગુહસ્થના ઘરોથી કે કોઈ ગામથી પ્રતિબદ્ધ ન થાય પરંતુ આહારાસક્તિથી મુક્ત થઈ વિશાલ આર્ય ક્ષેત્રને આશ્રયે રહે. તે માટે માથામાં અસંબદ્ધના પ્રતિપક્ષમાં જગ નિશ્રિત શબ્દપ્રયોગ છે તથા ભિક્ષુ ગૃહસ્થો સાથે અનુચિત કે સાંસારિક સંબંધ પણ ન રાખે, ગૃહસ્થો સાથે જલકમલવતુ(નિર્લેપ ભાવે) વ્યવહાર કરે. २६ સર્વ ઈન્દ્રિય સંયમ : कण्णसोक्खेहिं सद्देहि, पेमं णाभिणिवेसए । दारुणं कक्कसं फासं, काएण अहियासए । છાયાનુવાદઃ સૌોજુ , પ્રેમ નામનિવેરાયેત્ | दारुणं कर्कशं स्पर्श, कायेन अध्यासीत ॥ શબ્દાર્થ – UMોર્દિ = શ્રોત્રેન્દ્રિયને સુખ ઉત્પન્ન કરનાર સર્દિ = શબ્દોમાં જેમ = રાગભાવ નિવેસર = સ્થાપન ન કરે તથા વાળું = અનિષ્ટ અને = કર્કશા = સ્પર્શને વાળ = કાયા વડે દિયાસણ = સહન કરે. ભાવાર્થ-શ્રોત્રેન્દ્રિયને સુખરૂપ શબ્દોને સાંભળીને મુનિ રાગ ભાવ ન કરે તથા દારુણ અને કર્કશ સ્પર્શ થાય તો શ્વેષ ભાવ ન કરે પરંતુ તે સ્પર્શીને કાયાથી સમ્યફ સહન કરે. વિવેચન : આ ગાથામાં સર્વ પ્રથમ શ્રોત્રેન્દ્રિયના મનોજ્ઞ–અનુકૂલ વિષયમાં અને અંતે સ્પર્શેન્દ્રિયના અમનોજ્ઞપ્રતિકૂલ વિષયમાં સમભાવનું કથન કરીને સૂત્રકારે પાંચ ઈન્દ્રિયના અનુકૂળ અને પ્રતિકૂળ એમ દશ વિષયોમાં પણ સમભાવ ધારણ કરવાનું સૂચન કર્યું છે. સાર એ જ છે કે મુનિ પાંચે ય ઈન્દ્રિયોના અનુકૂલ વિષયોમાં રાગ અને પ્રતિકૂલ વિષયોમાં દ્વેષ ન કરે પરંતુ મધ્યસ્થ ભાવપૂર્વક વિચરે. ઉપલક્ષણથી લોકના કોઈ પણ પદાર્થ પર રાગદ્વેષ ન કરે. વાર વજેસંદ-દારુણ અને કર્કશના વિવિધ અર્થ થાય છે– (૧) દારુણ = અનિષ્ટકારી અને કર્કશ Page #405 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ કઠિન, કષ્ટકારી. – ટીકા. (૨) શીત, ઉષ્ણ આદિ દારુણ સ્પર્શ છે અને કાંકરા આદિનો કર્કશ સ્પર્શ છે. દારુણનો સંબંધ ઋતુ સાથે છે અને કર્કશનો સંબંધ માર્ગગમન સાથે છે.– અગસ્ત્યયૂર્ણિ (૩) દારુણ—વિદારણ કરનાર અને કર્કશ–શરીરને કૃશ કરનાર શીત, ઉષ્ણ આદિ સ્પર્શ.- જિનદાસચૂર્ણિ આ બંને શબ્દ એકાર્થક પણ મનાય છે. તીવ્રતા બતાવવા બંને શબ્દોનો પ્રયોગ એક સાથે થયો છે. કષ્ટ સહિષ્ણુતા મહાફળદાયી : २७ = खुहं पिवासं दुस्सेज्जं, सीउन्हं अरइं भयं । अहियासे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥ છાયાનુવાદ : ક્ષુધાં પિપાસાં, દુ:શય્યા, શીતોષ્ણમતિ મયમ્ । अध्यासीताऽव्यथितः, देहेदुःखं महाफलम् ॥ ૩૪૫ = શબ્દાર્થ:- અવ્યહિો - અવ્યથિત, દીન ભાવથી રહિત સાધુ, વ્યથા રહિત, વ્યથિત નહીં થતાં રઘુä = ભૂખને પિવાસ = તરસને જુસ્સેન્ગ = પ્રતિકૂલ શય્યાને સીન્હેં = ઠંડી અને ગરમીને अरई = અતિને મયં = ભયને અહિયાસે = સમભાવે સહન કરે કારણ કે વેન્નુવુત્ત્વ = સમભાવથી સહન કરેલા શારીરિક દુઃખ મહાલૢ = મોક્ષરૂપ મહાફળદાયક હોય છે. = ભાવાર્થ:- સાધુ અદીનભાવે ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી તથા પ્રતિકૂલ શય્યાના કષ્ટોને સહન કરે. સંયમમાં અરુચિ ઉત્પન્ન કરનાર પ્રસંગોને અને ભયોત્પાદક સંયોગોને સમભાવથી પાર કરે છે. અર્થાત્ સર્વ કષ્ટોને અદીનભાવે, પ્રસન્ન ચિત્તે સહન કરે. દેહમાં ઉત્પન્ન થયેલા કષ્ટને સહન કરવું તે મોક્ષરૂપ મહાફલદાયી છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં જૈનાચારનો મુખ્ય ભાવપ્રાણ વેઠવુવલ્લું મહાપાં નું પ્રતિપાદન છે. देहदुक्खं ઃ– દુઃખના બે પ્રકાર છે. (૧) સ્વતઃ ઉત્પન્ન થયેલા દુ:ખ, કર્મજન્ય બિમારી વગેરે (૨) ઉદીરણા દ્વારા ઉત્પન્ન કરેલા દુઃખના બે પ્રકાર છે– સ્વકૃત અને પરકૃત. મુનિએ સ્વકૃત કેશલોચ વગેરેને અને પરકૃત મનુષ્ય દેવ પશુ દ્વારા થયેલા દુઃખને સમભાવે, અદીનભાવે સહન કરવા. તેહે કુવલ્લું મહાતમ્ :– આ વાક્યનો પ્રચલિત અર્થ ભાવાર્થમાં કર્યો છે. તે સિવાય વેદ શબ્દનો સપ્તમી વિભક્તિ ૫૨ક બીજો અર્થ આ પ્રમાણે છે– દેહ છે ત્યાં સુધી જ દુઃખ હોય છે, દુઃખ શરીરને જ છે. દેહ અસાર છે, નશ્વર છે; તે રીતે તેની ક્ષણભંગુરતા વગેરેનો વિચાર કરીને, દુઃખને સમભાવે સહન કરવા, તે મહાન ફળદાયક છે. આત્મવાદી પ્રત્યેક દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. તેથી તેઓ મોક્ષને જ મહાન ફળ માને છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ઉત્પન્ન થયેલા દુઃખને સમભાવે સહન કરવાથી અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી તે મહાન ફળ કહેવાય છે. મહારાજ ની પ્રેરણા - સંસારી જીવોને ઇન્દ્રિયના વિષયોનો ભોગવટો સુખરૂપ ભાસે છે પરંતુ તે પરિણામે દુઃખરૂપ છે. જ્યારે સંયમ જીવન તેઓને દુઃખરૂપ લાગે છે; શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા આદિ પરીષહો દુઃખરૂપ લાગે છે. પરંતુ તેનું પરિણામ એકાંત સુખરૂપ છે. તે પરીષહાદિને સહન કરવાથી મોહનીયકર્મનું બળ ઘટે છે. તેથી દેહાસક્તિ છૂટે છે તેમજ કર્મોનો નાશ થાય છે, પરિણામે મહાનફળ –મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. તે સાધકના જીવનમાં વિવિધ પ્રકારની તપસ્યા, અભિગ્રહો, પરીષહજય અને આતાપના વગેરે અનુષ્ઠાનો વેદ પુત્રનું મહત્ત ની સૂક્તિને ચરિતાર્થ કરવા માટેના શ્રેષ્ઠ પ્રયોગો છે, પ્રેક્ટીકલ ઉદાહરણો છે. નિષ્કર્ષ એ છે કે વીરરસના પ્રભાવે યોદ્ધા સંગ્રામમાં ટકે છે અને વિજય પણ મેળવે છે. જો તેમાંથી વીરરસ ઓસરી જાય કે ઓછો થઈ જાય તો તે યુદ્ધમાં દુઃખાનુભવ કરે કે યુદ્ધથી પલાયન કરી જાય છે. તે જ રીતે કર્મ સંગ્રામના યોદ્ધારૂપ મોક્ષ સાધક શ્રમણ પણ વૈરાગ્ય રસના પ્રભાવે જ સંયમના કષ્ટ ઉપસર્ગોને સહન કરવામાં સફળ થાય છે અને વેદ પુર્વ મહાસં વાક્યને જીવનમાં ચરિતાર્થ કરે છે. પરંતુ જ્યારે વૈરાગ્ય રસ સાધકમાંથી ઓસરી જાય કે મંદ થઈ જાય ત્યારે તે સંયમના કોનો અનુભવ કરે છે. માટે મુનિ નિરંતર વૈરાગ્યરસથી આત્મામાં વીરરસ સિંચિત કરે અને સાધનામાં સફલ બને. રાત્રિ ભોજન ત્યાગ :- अत्थंगयम्मि आइच्चे, पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं, मणसा वि ण पत्थए ॥ છાયાનુવાદઃ અપ્ત માહિત્યે, પુરતાત્ વાનુદ્દાને ! आहारादिकं सर्व, मनसाऽपि न प्रार्थयेत् ॥ શબ્દાર્થ - આલ્વે = સૂર્યના સ્થાન = અસ્ત થઈ જવા પર ય = ત્યાર પછી પુરસ્થા = પૂર્વ દિશામાં પ્રાતઃકાલે અપુNI = ઉદય થયા પહેલાં સવ્વ = સર્વ પ્રકારના આહારમા = આહારાદિ પદાર્થોની મનસા વિ = મનથી પણ ન પલ્થ = કામના ન કરે. ભાવાર્થ - મુનિ સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં રાત્રિમાં આહારાદિ પદાર્થોની (સેવન કરવાની) મનથી પણ ઈચ્છા ન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં રાત્રિભોજન ત્યાગ રૂપ આચાર પ્રણિધિનું કથન છે. મળી વિ પત્થા – શ્રમણ જીવનમાં આહારાદિ ત્યાગ રૂપ તપના પ્રત્યાખ્યાન એક કરણ એક २८ Page #407 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૪૭. યોગથી હોય છે, તે ઉત્તર ગુણ કહેવાય છે અને મૂલગુણના પ્રત્યાખ્યાન ત્રણ કરણ, ત્રણ યોગથી હોય છે. રાત્રિભોજન ત્યાગનું વ્રત શ્રમણ જીવનનો મૂળગુણ પ્રત્યાખ્યાન છે, તેના પ્રત્યાખ્યાન ચોથા અધ્યયનમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી કહ્યા છે. તેથી મુનિને મનથી અનુમોદન કરવાના પણ પ્રત્યાખ્યાન હોય છે; તે જ વાતને આ વાક્યાંશથી પુષ્ટ કરવામાં આવી છે. તાત્પર્ય એ છે કે રાત્રિમાં મુનિ આહાર કે ઔષધનું સેવન તો દૂર રહ્યું પરંતુ મનમાં તેનો સંકલ્પ પણ કરે નહીં. સંકલ્પ–અભિલાષા કરવાથી પણ તે વ્રત દૂષિત થાય છે. પ્રકૃતિ શોધન અને ગુણ વૃદ્ધિ : ___अतिंतिणे अचवले, अप्पभासी मियासणे । २९ हवेज्ज उयरे दंते, थोवं लद्धं ण खिसए ॥ છાયાનુવાદઃ તિત્તિળોવર્ધન, મત્પષી મિતાશનઃ | __ भवेदुदरे दान्तः, स्तोकं लब्ध्वा न खिसयेत् ॥ શબ્દાર્થ – દ્વિતિને = આહાર પ્રાપ્ત ન થાય તો તણતણાટન કરનાર અવવને = ચાલતા રહિત વપ્નમાલી = અલ્પ ભાષી બિયારે પ્રમાણ પૂર્વક આહાર કરનાર ૩યરે તે = ઉદરનું દમન કરનાર, ભૂખને સહન કરનાર, ઓછી વસ્તુથી નિર્વાહ કરનાર = = થાય થોવું = અલ્પ આહારાદિ પદાર્થો નઠું = પ્રાપ્ત થાય ત્યારે જ હિલ = ગૃહસ્થની અથવા પદાર્થની નિન્દા કરે નહિ. ભાવાર્થ:- મુનિ પ્રકૃતિથી તણતણાટ રહિત, અચપલ, અલ્પભાષી, મિતભોજી અને ભૂખ સહન કરનાર બને; આહાર અલ્પ મળે તો દાતાની નિંદા કરે નહિ, ગુસ્સે થાય નહીં. વિવેચન : પ્રસ્તુત ગાથામાં મુનિ જીવનની સફળતા અને શાંતિ સમાધિ માટેના છ ગુણો ધારણ કરવાની પ્રેરણા આપવામાં આવી છે. ત્તિ :- તનતનાટ રહિત. મનની ઇચ્છાનુસાર કાર્ય ન થાય, ઇચ્છાનુસાર પદાર્થની પ્રાપ્તિ ન થાય ત્યારે મન અસ્વસ્થતા અનુભવે, વચનમાં ઉદ્વેગ–અશાંતિ પ્રગટ થાય તેને તનતનાટ કહે છે સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં તનતનાટ ન કરે. મનને સ્વસ્થ અને વચનને શાંત રાખે. નવવર્ત - ચપળતા રહિત. અસ્થિરવૃતિ અને અસ્થિર પ્રવૃત્તિને ચંચળતા કહે છે. ચંચળ વ્યક્તિ કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરી શકતી નથી. તેથી સાધુ સર્વ પ્રકારની ચંચળતાનો ત્યાગ કરે. અખંમાસી – અલ્પભાષી. અધિક બોલવામાં ઘણીવાર તે અનર્થકારી બકવાસ થાય છે, તેમાં કોઈ પણ અંદર છુપાયેલો કષાયભાવ પ્રગટ થવા લાગે છે. તેથી સાધુ પોતાના કાર્યને માટે જેટલું આવશ્યક હોય Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર તેટલું જ બોલે. પિયાસને :- મિત + અશન = મિતાશન-મિતભોજી. અધિક આહાર પ્રમાદ અને રોગનું કારણ છે. તેથી સાધુ આવશ્યક્તા અનુસાર પરિમિત ભોજન કરે છે. આ શબ્દનો બીજો અર્થ છે– મિત આસન, પરમિત આસન. ૩યરે વંતે - પેટનું દમન કરનાર. તેના વિવિધ તાત્પર્ય છે– (૧) પેટની પ્રક્રિયા દ્વારા ભૂખ લાગવાથી ઉત્પન્ન થતી ઈચ્છાનું દમન કરવું તે ઉદર દમન કહેવાય છે (૨) ભૂખ સહન કરનાર ઉદર દાંત કહેવાય છે (૩) જેવો અને જેટલો આહાર પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવો તે ઉદરનું દમન કહેવાય છે. થોવં નતું ન fહણ - અલ્પ આહાર પ્રાપ્ત થાય તો દાતાની કે પદાર્થની ખ્રિસના, નિંદા ન કરે, મનમાં ગુસ્સે ન થાય. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ ત્યાગ : ण बाहिरं परिभवे, अत्ताणं ण समुक्कसे । सुय लाभे ण मज्जेज्जा, जच्चा तवस्सि बुद्धिए ॥ છાયાનુવાદઃ ર વાહ્ય પરિબવેવ, માત્માન ન સમુદ્રા श्रुतलाभे न माघेत, जात्या तापस्येन बुद्धया ॥ શબ્દાર્થ - વાહિર = પોતાનાથી ભિન્ન અન્ય જીવનો પરિબવે = તિરસ્કાર કરે નહિ સત્તામાં = પોતાના આત્માનો જ સમુહે = સમુત્કર્ષ, બડાઈ ન કરે, અભિમાન ન કરે સુય સામે = શ્રુતજ્ઞાનનો લાભ થવા પર = જાતિથી તવ િ= તપથી વૃદ્ધિ = બુદ્ધિથી જ મઝાઝા = અહંકાર ન કરે, મદ ન કરે. ભાવાર્થ - મુનિ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર અને પોતાનો સમુત્કર્ષ(બડાઈ) ન કરે તથા શાસ્ત્રજ્ઞાનની વૃદ્ધિ થતાં તેનો ઘમંડ કરે નહીં તેમજ પોતાની જાતિ, બુદ્ધિ અને તપનું પણ અભિમાન કરે નહીં. વિવેચન : પ્રસ્તુત ગાથામાં મુનિ માટે માન કષાયના ત્યાગની પ્રેરણા આપી છે. વ્યક્તિ પાસે જ્યારે ધનની વૃદ્ધિ થાય ત્યારે તેને ચોરાદિથી સાવધાન રહેવું જરૂરી બને છે. તેમજ આત્મામાં જ્યારે ગુણોની વૃદ્ધિ થાય ત્યારે કષાયોથી અને તેમાં પણ માન કષાયથી સાવધાન રહેવું અત્યંત જરૂરી થઈ જાય છે. તે માટે મુનિ પોતાને સદા લઘુ અને દાસ માને; જગતમાં મહાન ગુણીયલ મહાત્માઓ થયા છે ને થાય છે, તેને માનસમાં રાખી પોતાને શ્રેષ્ઠ કે સર્વશ્રેષ્ઠ માનવાની બુદ્ધિ ઉત્પન્ન થવા દે નહીં. Page #409 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ | ૩૪૯ | લઘુતાથી પ્રભુતા વધે, પ્રભુતાથી પ્રભુ દૂર એ ઉક્તિને યાદ રાખી પોતાની લઘુતાનો વિચાર એકાંતમાં કરતો જ રહે, તેમજ પ્રત્યેક આત્મામાં દોષો તો હોય જ છે, તો પોતાના દોષોને સ્મૃતિમાં રાખી માન કષાયથી સદા સાવધાન રહે. જ વહિર પરિક :- વાદ- અન્ય કોઈપણ વ્યક્તિ. બીજાઓની લઘુતા કરવી એ માનવની દુષ્યવૃત્તિ કહેવાય અને પોતાની પ્રશંસા કરવી એ માનવીય સ્વભાવ કહેવાય છે તેમજ અંતરભાવથી પ્રશંસા ન ઈચ્છવી એ આત્મ સાધકોનો સ્વભાવ છે. પોતાની પ્રશંસા, ગુણ પ્રકાશ કરીને વ્યક્તિ રહી જાય ત્યાં સુધી તો તે ક્ષમ્ય છે પરંતુ જો સ્વ ઉત્કર્ષ સાથે પરાપકર્ષ, પરનો તિરસ્કાર, નિંદા અવહેલના કરે તો તે અક્ષમ્ય છે. તે અઢાર પાપ પૈકી પંદરમું પાપ છે. અભિમાનનું પ્રગટીકરણ બે પ્રકારે થાય છે– આત્મપ્રશંસા અને અન્યની અવહેલના. જ્યારે વ્યક્તિને પોતાની મહત્તાનું અભિમાન બહુ વધી જાય ત્યારે તેને અન્ય પ્રતિ અહેવલનાનો કે તિરસ્કારનો ભાવ આવે છે. આ બંને દોષો સાધકના વિકાસને અટકાવી દે છે. તેથી મુનિ આત્મ પ્રશંસા કે અન્યનો પરાભવ ન કરે. તે માટે આગમ શાસ્ત્રના એકબે વાક્ય યાદ રાખવા જેવા છે– (૨) ને રિકવા પરં, ન સંતરે રિવર માં જો બીજાઓનો તિરસ્કાર–પરાભવ કરે તે મહાન સંસારમાં પરિભ્રમણ કરે.- સૂિય. ૨–૨–૨.] (૨) પરં વફળાશિ અયં વસીને = અન્યને આ કુશીલીઓ છે તેમ ન બોલે. આ સર્વ ઉપદેશ મુનિને લક્ષ્ય કરીને જ આગમોમાં આપેલા છે, માટે મુનિ સ્વોત્કર્ષ અને પરોપકર્ષ ક્યારે ય કરે નહીં. સુચનામે મનિષ્ણા.... – મુનિ પોતાના કયા ગુણોનો મદ ન કરે, તે ગુણોના અહીં નામ નિર્દેશ કર્યા છે– પોતાને પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાનનું, જાતિનું, તપનું કે બુદ્ધિનું અભિમાન ન કરે. જે જે વિષયનું અભિમાન થાય તે તે ભાવો પરભવમાં હીન-હીનતમ પ્રાપ્ત થાય છે. અભિમાન આત્મવિકાસમાં બાધક છે. પુણ્ય કે પુરુષાર્થથી પ્રાપ્ત થયેલી વસ્તુનો સ્વ–પરના કલ્યાણ માટે ઉપયોગ કરવો, તેમાં જ તેની સફળતા છે. તેના દ્વારા અન્યનો તિરસ્કાર કરવો, અભિમાન કરવું, તે પ્રાપ્ત વસ્તુનો દુરુપયોગ છે. આ પ્રકારે વિચારીને મુનિ સદા અભિમાનનો ત્યાગ કરે. દોષ સેવન પ્રતિ મુનિનો વિવેક : से जाणमजाणं वा, कटु आहम्मियं पयं । संवरे खिप्पमप्पाणं, बीयं तं ण समायरे ॥ છાયાનુવાદઃ સ નાનસનાનન વા, વૃત્વ અધાર્નિવ પવન્ संवरेत् क्षिप्रमात्मानं, द्वितीयं तन्न समाचरेत् ॥ શબ્દાર્થ – સે - તે સાધુ ના = જાણતાં અગા = અજાણતા આદમયં = અધાર્મિક, સંયમ વિપરીત, કલ્પ કે મર્યાદાથી વિપરીત, દોષ સેવન યંત્ર કાર્યને વર્લ્ડ કરીને વુિં શીધ્ર અપાઈ ३१ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી દશવૈકાલિક સૂત્ર = પોતાને સંવરે પાપથી હટાવી લેવયં બીજીવારd = તે પાપકાર્યનું સમાયરે - આચરણ કરે નહિં. ભાવાર્થ - મુનિથી જાણ્યું કે અજાણ્યે કોઈ દોષનું સેવન થઈ જાય તો પણ તેનો શીઘ્ર ત્યાગ કરી દે; ફરીવાર ક્યારે ય તે દોષનું સેવન કરે નહીં. ३२ ____ अणायारं परक्कम्म, णेव गूहे ण णिह्णवे । सुई सया वियडभावे, असंसत्ते जिइंदिए । છાયાનુવાદઃ अनाचारं पराकम्य, नैव गृहेत न निन्हुवीत । शुचिःसदा विकटभावः, असंसक्तो जितेन्द्रियः ॥ શબ્દાર્થ -સુ પવિત્ર મતિવાળા જય = સદાવિયડમાવે = પ્રકટ ભાવ ધારણ કરનાર અને = આસક્તિ ન રાખનારા નિલિઇ = ઈન્દ્રિયોને જીતનારા અવાર = અનાચારનું પરખ્ય = સેવન કરીને ગુરુ સમક્ષ આલોચના કરે, ત્યારે દોષોને નેવ દે = થોડું કહીને છુપાવે નહિ જ હવે = અપલાપ પણ ન કરે- સર્વથા ગુપ્ત પણ ન જ રાખે. ભાવાર્થ - મુનિ અનાચારનું સેવન કરીને તેને છુપાવે નહીં કે તેનો અસ્વીકાર કરે નહીં પરંતુ મુનિ પવિત્રહૃદયી, યથાતથ્ય ભાવોને પ્રગટ કરનાર, અનાસક્ત અને જીતેન્દ્રિય રહે. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં દોષશુદ્ધિ માટેનું માર્ગદર્શન છે. ગાળના :- દોષનું સેવન બે પ્રકારે થાય છે– જાણતા કે અજાણતાં. (૧) ક્યારેક રાગ કે દ્વેષના ઉદયને આધીન બનીને, ક્યારેક અસહ્ય પરિસ્થિતિથી અને ક્યારેક સહચરોના આગ્રહને આધીન બનીને સાધક જાણી જોઈને પાપકર્મનું સેવન કરે છે. (૨) ક્યારેક અજાણતા-શાસ્ત્રજ્ઞાનના અભાવે અથવા ઉપયોગ કે જાગૃતિના અભાવે સાધુ પાપકર્મનું સેવન કરે છે. સંવરે હિપ્રમખ - જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારે પાપનું સેવન થયું હોય પરંતુ સાધકને તે દોષની જાણ થતાં તુરત જ તે દોષની ગુરુ સમક્ષ યથાતથ્ય આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ કરીને તે પાપથી પાછો ફરી જાય અને આત્માને પાપરૂપ આશ્રવ માર્ગથી મુક્ત કરી સંવરના માર્ગમાં સ્થાપિત કરે. વીરં ત જ સમાયરે - કોઈ પણ દોષોનું વારંવાર સેવન કરવાથી, તેના સંસ્કારો દઢ-દઢતમ બનતા જાય છે. જેમ આત્મભાવોનું પુનરાવર્તન આત્મભાવોને દઢ બનાવે છે તેમ દોષોનું પુનરાવર્તન દોષના તે સંસ્કારોને દઢ બનાવે છે. તેથી સાધુ એક વાર થયેલા દોષની શુદ્ધિ કર્યા પછી તેનું બીજીવાર આચરણ ન કરે. જેવા ળિદવે -આ પદ દ્વારા સૂત્રકારે આલોચનાની પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. સાધુ પાપને Page #411 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૫૧ છુપાવે નહીં, તેનો અસ્વીકાર કરે નહીં. - જે દોષોનું સેવન થયું છે કે કર્યું છે, તેની સરળભાવે, સ્પષ્ટ રીતે, યથાતથ્યરૂપે ગુરુ સમક્ષ આલોચના કરી તેના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો જોઈએ. દોષને દોષરૂપે સ્વીકારવો, તે જ એક પ્રકારની આલોચના છે. આ પ્રકારે આલોચના, પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરવાથી તે સાધક ક્રમશઃ પુનઃ અસંસક્ત-અનાસક્ત અને જીતેન્દ્રિય બની જાય છે. આલોચનાની મહત્તાને સ્વીકારીને મોક્ષાભિલાષી શ્રમણ પોતાના નાના કે મોટા કોઈ પણ દોષને ભયથી, લજ્જાથી કે અન્ય કોઈપણ કારણોથી છુપાવે નહીં. પરંતુ નિયમાવી = પ્રગટ ભાવી, પવિત્ર અને સરલ પરિણામી બને. શિષ્યની વિનય સાધના : अमोहं वयणं कुज्जा, आयरियस्स महप्पणो । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥ છાયાનુવાદ: અમોષ વવનં ૬, આવા મહાત્મનામ્ | तत्परिगृह्य वाचा, कर्मणोपपादयेत् ॥ શબ્દાર્થ - મરણો = મહાત્મા, મહાન આત્માર્થી, આચાર્ય ભગવંત માયરિયલ = આચાર્યના વય = વચનને અમોટું = સફલીભૂત સુન્ના = કરે તે તે આચાર્યના વચનને વયાપ = તહત્તિ આદિ સ્વીકૃતિ સૂચક શબ્દોથી પર = ગ્રહણ કરીને મુળ = કર્મથી, કાયા દ્વારા કાર્યને ૩વવાયા = સંપાદન કરે, સફલ કરે.. ભાવાર્થ:- મુનિ આચાર્ય ભગવંતના વચનોને સફળ કરે, વૃથા ન કરે, પહેલા તેઓની આજ્ઞાને તત્તિ આદિ સ્વીકૃતિ સૂચક શબ્દોથી સ્વીકાર કરે અને પછી કાયા દ્વારા તે કાર્યને સંપાદન કરે, તેના આદેશનું પાલન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શિષ્યની સાધનાના મહત્તમ અંગનું નિરુપણ છે. ગુર્વાજ્ઞાનું પાલન તે શિષ્યની સાધનાનો પ્રાણ છે અને તે જ તેનું જીવન છે. મનોરં વયમાં શુક્લા આચાર્ય ગુરુ વગેરે શિષ્યના જીવન ઘડવા માટે જ્યારે જે શિક્ષા વચન દ્વારા સર્બોધ આપે ત્યારે તેને ઝીલવો તે જીવન ઉચ્ચ બનાવવાનું પ્રથમ સોપાન છે. ગુરુના વચનને 'તહત્તિ' જેવા સ્વીકૃતિ સૂચક શબ્દોચ્ચારણ દ્વારા વિનયપૂર્વક સ્વીકાર કરવા અને ત્યારપછી ત્રણ યોગની પ્રક્રિયાથી ગુર્વાજ્ઞાનું પાલન કરવું. આ રીતે બંને પ્રકારનો યોગ થાય ત્યારે જ ગુરુના વચન સફલ–અમોધ બને છે. કેવળ વચનથી જ સ્વીકાર કરવાથી કે મન વિના કેવળ કાયા દ્વારા Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી દશવૈકાલિક સૂત્ર આચરણ કરવાથી કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી જ સૂત્રકારે એક જ ગાથામાં વચન અને કાયયોગનો એક સાથે ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારની યોગ્યતા માટે માનાદિ કષાયોનો નાશ થાય અને વિનય, નમ્રતા આદિ આત્મગુણો પ્રગટ થાય તે બહુ જરૂરી છે. ધર્મ સાધના અંગે પ્રેરણા વચન : | ३४ अधुव जीविय णच्चा, सिद्धिमग्ग वियाणिया । विणियट्टिज्ज भोगेसु, आउं परिमियमप्पणो ॥ छायानुवाई : अध्रुवं जीवितं ज्ञात्वा, सिद्धिमार्ग विज्ञाय । विनिवर्तेत भोगेभ्यः, आयुः परिमितमात्मनः ॥ AGEार्थ:-जीवियं = वनने अधुवं = अस्थिर णच्चा = |ने तथा सिद्धिमग्गं = भोक्षन भागन वियाणिया = 9ीने तेम४ अप्पणो = पोतार्नु आउं = आयुष्य परिमियं = परिभित, स्व८५ enने साधु भोगेसु = (भोगोमांथी विणियट्टिज्ज = निवृत्त थाय. ભાવાર્થ - સાધક આ માનવ જીવનને અનિત્ય અને પોતાના આયુષ્યને અલ્પ જાણીને તથા મોક્ષમાર્ગ રૂપ સંયમને સારી રીતે સમજીને ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થાય અર્થાત્ વિષય ભોગોનો ત્યાગ કરે. बलं थामं च पेहाए, सद्धामारुग्गमप्पणो । ३५ खेत्तं कालं च विण्णाय, तहप्पाणं णिझुंजए ॥ छायानुवाद : बलं स्थामं च प्रेक्ष्य, श्रद्धामारोग्यमात्मनः । क्षेत्रं कालं च विज्ञाय, तथात्मानं नियुञ्जीत ॥ शार्थ:- अप्पणो = पोतानी बलं = इन्द्रियोनी प्राप्त बाह्य शस्ति, शरीरनोबल थाम = मननी शति, ४ढतानो सद्धां = श्रद्धानो, शरीरनी सांतर क्षमता योग्यतानो आरुग्गं = आरोग्यनो पेहाए = विया२शने खेत्त = क्षेत्रने काल = उसने विण्णाय = ने अप्पाण = पोताना मात्माने णिजुजए = धर्म अर्यमा नियुक्त ४३. ભાવાર્થઃ- સાધક પોતાનું શારીરિક બળ, માનસિક દઢતા, શરીરની આંતર ક્ષમતા અને આરોગ્યને જોઈને તેમજ ક્ષેત્ર અને કાલનો સારી રીતે વિચાર કરીને પોતાના આત્માને ધર્મ કાર્ય–તપ સંયમમાં નિયોજિત કરે. जरा जाव ण पीडेइ, वाही जाव ण वड्डइ । ३६ जाविदिया ण हायंति, ताव धम्म समायरे ॥ Page #413 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ છાયાનુવાદ : ના યાવત્ર પીકતિ, આધિ-વત્ર વર્ષાંતે 1 यावदिन्द्रियाणि न हीयन्ते तावद्धमं समाचरेत् ॥ " ૩૫૩ શબ્દાર્થ:- નાવ = જ્યાં સુધી ના = વૃદ્ધાવસ્થા ૫ પીડેફ્ = પીડિત કરતી નથી વા↑ = શરીરમાં વ્યાધિ ળ વકૂફે “ વધતી નથી વિયા - ઇન્દ્રિયો ન હોયંતિ - હીન થઈ નથી તાવ – ત્યાં સુધીમાં ધમ્મ - ધર્મનું સમાયરે - આચરણ કરી લેવું. ભાવાર્થ:- જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, રોગનો ઉપદ્રવ થયો નથી, ઇન્દ્રિયો તથા અંગોપાંગ ક્ષીણ થયા નથી ત્યાં સુધી દરેક આત્માએ અવશ્ય ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સાધકોને સાધના માટે વિવિધ પ્રેરણાઓ આપી છે. અપ્રુવ નીષિય ખન્ના :- આત્મ કલ્યાણ માટે જીવે માનવ જીવનની અનિત્યતા અને પોતાના આયુષ્યની અલ્પતા જાળવી આવશ્યક છે. અનાદિકાળના ભવભ્રમણમાં મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્ત મ કુળ, ઉચ્ચધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેમજ નારક, દૈવાદિ ભવોની અપેક્ષાએ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે તથા તે અનેક પ્રકારની બાધાઓથી યુક્ત છે; તેમાં પણ ભોગમય જીવન સંસાર ભ્રમણ કરાવે અને જોગમય જીવન મોક્ષમાર્ગ આત્મ કલ્યાણ સધાવે; તેવું જાણીને સાધક ભોગથી પાછા ફરીને ત્યાગ માર્ગમાં પોતાની શક્તિનો(પરાક્રમનો) પ્રયોગ કરે. આત્મ વિશુદ્ધિનો આ ઉત્તમ માર્ગ છે. વણું થામ ૨ પેઠાણુ :- વસ્તું = બાળક, યુવાન, વૃદ્ધ, સબલ, નિર્બલ, કુશ, પુષ્ટ આદિ શારીરિક યોગ્યતાના વિકલ્પોથી બળનો નિર્ણય થાય છે. ધનં - સ્વૈર્ય, માનસિક દઢતા. શારીરિક ક્ષમતાની અનુકૂળતા હોય કે ન પણ હોય પરંતુ જ્યારે માનસિક દઢતા અપરંપાર થઈ જાય, ત્યારે વ્યક્તિ અશક્ય કે અસંભવ લાગતા કાર્યો પણ કરી શકે છે. વૈરાગ્યની તીવ્રતા કે કષાયની તીવ્રતામાં આવી સ્થિતિ જોઈ શકાય છે. સાઁ = શરીરની ક્ષમતા, શારીરિક દઢતા. પ્રત્યેક વ્યક્તિની શારીરિક ક્ષમતા યોગ્યતા જુદી જુદી હોય છે. કોઈ વ્યક્તિનું શરીર કૃશ નિર્બળ દેખાતું હોય તો પણ તેનું શરીર તપ સંયમને યોગ્ય હોઈ શકે છે; તે વરસીતપ કે માસખમણ પણ કરી શકે છે. જ્યારે હષ્ટ-પુષ્ટ શરીરના દેખાવવાળી વ્યક્તિ એક પોરસી કે ઉપાવાસ પણ કરી શકે નહીં. આ શરીરની ક્ષમતા થૈર્ય સા= શ્રદ્ધા કહેવાય છે. આ રીતે સમાનાર્થક લાગતા આ ત્રણે શબ્દોના જુદા જુદા તાત્પર્યાર્થ સમજવામાં આવી શકે તેમ છે, માટે અહીં ત્રણે શબ્દોનો પ્રયોગ સહેતુક છે. સાધક પોતાની માનસિક, શારીરિક શક્તિને જોઈને કાર્ય કરે. કારણ કે જેમ સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં જ ટકી શકે છે તેમ ઉત્તમ વસ્તુને સ્થિર થવા શ્રેષ્ઠ પાત્રની આવશ્યક્તા હોય છે. સંયમી જીવનના વિવિધ અનુષ્ઠાનો પણ ઉત્તમોત્તમ છે. તે અનુષ્ઠાનોને યોગ્ય વ્યક્તિ ધારણ કરે તો જ તે ટકી શકે છે. પાત્રતા વિના સ્વીકારેલા અનુષ્ઠાનો સફળ થતા નથી. તેથી સૂત્રકારે આ ગાથામાં પોતાની પાત્રતાનો વિચાર કરવાનું સૂચન કર્યું છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ઘેત્તું જાણં :- સાધકને ક્ષેત્ર અને કાળનો વિવેક હોવો જોઈએ. પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક કાલના કર્તવ્યો એક સમાન હોતા નથી. માટે પ્રત્યેક ક્ષેત્ર અને કાલમાં આત્મહિતને લક્ષ્યમાં રાખીને તે તે કાર્ય કરવા જોઈએ. શક્તિ આદિનો વિચાર કર્યા વિના આરાધના કરવાથી ક્યારેક કોઈ વચ્ચે જ ગભરાઈ જાય તેના પરિણામે પોતાને ખિન્નતા, અપ્રસન્નતા થાય, લોકમાં નિંદા થાય અને શાસનનું ગૌરવ હણાય છે. ૩૫૪ ના નાવ ળ પીડેફ ઃ– વૃદ્ધત્વ, વ્યાધિ અને ઇન્દ્રિયોની ક્ષીણતા ધર્મ સાધનામાં બાધક બને છે. શરીર સાધનાનું સાધન છે. તે સ્વસ્થ હોય તો જ મહાવ્રતાદિનું પાલન થઈ શકે છે. તેથી જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહીં, સાધનામાં ઉપકારક ઇન્દ્રિયો ક્ષીણ થાય નહીં અને ધર્મક્રિયાના સામર્થ્ય માટે શત્રુરૂપ વ્યાધિ વધે નહીં તે પૂર્વે જ સાધકે ધર્માચરણ સંયમ તપમાં પરાક્રમ કરવું જોઈએ. સંક્ષેપમાં શરીર સ્વસ્થ અને સમર્થ હોય ત્યાં સુધી શક્તિ અનુસાર વ્રત પ્રત્યાખ્યાન ત્યાગ તપ અભિગ્રહ વગેરેની આરાધના કરી જીવન સફળ કરવું જોઈએ. ચતુર્વિધ કષાય ત્યાગની પ્રેરણા ३७ : कोहं माणं च मायं च, लोभं च पाववडणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हियमप्पणो ॥ છાયાનુવાદ : ઋોષ માનં ૫ માાં ચ, તોત્રં ચ પાપવર્ધનમ્ । वमेच्चतुरो दोषांस्तु, इच्छन् हितमात्मनः ॥ શબ્દાર્થ:- અપ્પળો - પોતાના દિય = હિતને ་તો = ઇચ્છતો સાધુ પાવવકુળ = પાપને વધારનાર જોહૈં = ક્રોધને માળ - માનને માન્ય = માયાને તોમેં = લોભને વત્તર - ચાર લેશે - દોષોને ૩ = નિશ્ચયરૂપથી વમે = ત્યાગી દે. ભાવાર્થ :- પોતાના આત્માનું હિત ઈચ્છતો સાધક પાપ કર્મની વૃદ્ધિ કરાવનાર ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર આત્મ દોષોનો અવશ્ય ત્યાગ કરે. ३८ છાયાનુવાદ ોધ: પ્રીતિ પ્રખાશતિ, માનો વિનયનાશનઃ । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥ कोहो पीइं पणासेइ, माणो विणय णासणो । माया मित्ताणि णासेइ, लोहो सव्व विणासणो ॥ શબ્દાર્થ:- જોદ્દો = ક્રોધ પીરૂં = પ્રીતિનો પળક્ષેદ્ = નાશ કરે છે માળો = અભિમાન વિળય ખાસો = વિનયનો નાશ કરે છે માયા = માયા ભિજ્ઞાળિ = મિત્રતાનો ખાસેડ્ = નાશ કરે છે તોહો Page #415 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૫૫ = લોભ સવ્વ વિધારો = સર્વ શ્રેષ્ઠ ગુણોનો નાશ કરે છે. ભાવાર્થ:- ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ સદ્ગુણોનો વિનાશક છે. उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं च अज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ છાયાનુવાદઃ ૩૫શન દત્ શોષ, મનં માર્વવતો નયેત્ | मायां च ऋजुभावेन, लोभं सन्तोषतो जयेत् ॥ શબ્દાર્થ - વોહં = ક્રોધનો ૩વરને = ક્ષમા વડે m = નાશ કરે મા = અભિમાનને મલયા = માર્દવતાથી નિ = જીતે કાર્ય = માયાને અવમાન = સરલતાથી નોમ = લોભને સંતોસો = સંતોષથી નિ = પરાજ્ય કરે. ભાવાર્થ – સાધક ક્ષમાથી ક્રોધનો નાશ કરે મૃદુભાવ(નમ્રતા)થી અભિમાનને જીતે; સરળતાથી માયાને દૂર કરે અને સંતોષથી લોભને જીતે. ૪૦ कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥ છાયાનુવાદઃ ધષ્ય મીનગ્વાનિવૃત, માયા નોષજ્ઞ પ્રાર્થનાનો ! चत्वार एते कृत्स्नाः कषायाः, सिञ्चन्ति मूलानि पुनर्भवस्य ॥ શબ્દાર્થ - પાહીયા = અનિગૃહીત, વશ નહિ કરેલા વોહો = ક્રોધમાળો = માન પવનના = વધી ગયેલા માથા = છલ-કપટ નામો = લોભ પણ = એ પ્રમાણે અત્તર = ચાર વસા = સંપૂર્ણ, પ્રત્યેક, અખંડ, પ્રબલ, કિલષ્ટ, કઠોર, મલિન #= કષાયો પુખમવર્સ = પુનર્જન્મરૂપી સંસાર વૃક્ષના મૂલા = મૂળોનું લિંવંતિ = સિંચન કરે છે. ભાવાર્થ - અનિગૃહીત ક્રોધ અને માન, પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચારે પ્રબલ સમગ્ર કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ક્રમશઃ કષાયોનું સ્વરૂપ, તેના પરિણામો, તેના પર વિજય પ્રાપ્ત કરવાના સરળ અને સફળ ઉપાયો દર્શાવ્યા છે. તેમજ અંતે પુનઃ સંસારના મૂળભૂત કારણ તરીકે કષાયનું કથન Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી દશવૈકાલિક સૂત્ર કરીને મુમુક્ષુને તેના ત્યાગની પ્રેરણા કરી છે. ગાથા—૩૭માં કષાયોનું સ્વરૂપ બે શબ્દોથી દર્શાવી આત્મ હિતૈષીને તેના ત્યાગની પ્રેરણા આપી છે. ગાથા–૩૮માં પ્રત્યેક ક્યાયના સંભાવિત પરિણામ દર્શાવ્યા છે. ગાથા–૩૯માં તે પ્રત્યેક કાર્યો પર વિજય પ્રાપ્ત કરવાના એક-એક સફલ ઉપાયો દર્શાવ્યા છે. અંતે ગાથા-૪૦માં બતાવ્યું છે કે જો કપાયોનો નિગ્રહ કરવામાં ન આવે તો આ ચારે કષાયો સર્વે મળીને અથવા વૃદ્ધિ પામતા પ્રબલ રૂપ ધારણ કરીને જન્મ મરણ રૂપી વૃક્ષના મૂલનું સિંચન કરી ભવભ્રમણ રૂપ સંસાર વૃક્ષને મજબૂત કરે છે. વ્યુત્પત્તિની અપેક્ષાએ કષ અને આયના સંયોગે કષાય શબ્દ બન્યો છે. કય - સંસાર. આય - લાભ, જે ભાવોથી સંસારનો લાભ થાય અર્થાત સંસારમાં પરિભ્રમણ વધે તેને કષાય કહે છે. આ રીતે જીવના વિકૃત પરિણામો માટે અથવા ક્રોધ, માન, માયા અને લોભ તે ચારે ભાવોના સમૂહ માટે 'પાય' શબ્દનો પ્રયોગ થાય છે. તેના મુખ્ય ભેદ ચાર અને તેની તરતમતાના આધારે અનેક ઉત્તરભેદ છે. વોહો પીરૂં... – પ્રીતિ, આત્મૌપમ્ય ભાવ કે વત્સલતા એ જીવનનું અમૃત છે. વિનય જીવનની રસિકતા છે અને મિત્રતા જીવનનું મધર અવલંબન છે. આત્મ સંતોષ જીવનની શાંતિ છે. ક્રોધાદિ ચારે કપાયોથી જીવનનું અમૃત, રસિકતા અવલંબન અને આનંદ (શાંતિ)નો નાશ થઈ જાય છે. – તોદ્દો સવ્વ વિખાસળો :– લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. આ વિષયની સ્પષ્ટતા માટે ચૂર્ણિકા૨ે એક દૃષ્ટાંત આપ્યું છે. યથા- એક પુત્રે લોભને વશ થઈ, પૈસા માટે પિતા સાથે ક્રોધ કરીને સંબંધ તોડી નાંખ્યો. તે પ્રીતિનો નાશ થયો. પૈસા માટે ઉદ્ધતાઈપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હું ગમે તેમ કરીને મારો ભાગ લઈશ. તે અભિમાનના ભાવથી નમ્રતાનો નાશ થયો. તેણે ગમે તેમ કરીને કપટપૂર્વક ધન મેળવ્યું અને પૂછવા છતાં કહ્યું નહીં. તેવા માયા કપટના ભાવથી સરળતાનો નાશ થયો. આ રીતે લોભના કારણે સર્વગુણ વિનાશ થયા. વસમેળ દળે હો... :-જેમ અંધકારના નાશ માટે પ્રકાશ અમોઘ ઉપાય છે તેમ ક્રોધ આદિ ચારે ય આત્મ દૂષણોના નાશ માટે ઉપશમ આદિ ચારે ય આત્મગુણો અમોઘ ઉપયો છે. આ ગાથા ૩૯માં રૂપે અને નિને શબ્દો દ્વારા હણવાનો અને જીતવાનો ભાવ દર્શાવ્યો છે. હણવા અને જીતવા માટે તો શસ્ત્રની આવશ્યકતા હોય તેથી ત્યાંજ ઉપશમ, મૃદુતા, સરલતા અને સંતોષ આ ચાર શસ્ત્રો પણ આપી દીધા છે. એટલા માત્રથી સાધકને સિદ્ધિ મળી જાય તેમ શક્ય નથી. એને શસ્ત્રોનો ઉપયોગ કરતાં પણ આવડવું જોઈએ. તે કલા શસ્ત્રમાં લખેલી હોતી નથી પરંતુ શસ્ત્ર ગ્રહણ કરનારે શીખેલી હોય છે. દરેક સંયમ સાધકને તે કલા આગમ અધ્યયનથી; સ્વાધ્યાય મનન, ગુરુ ઉપદેશના સંસ્કારથી વારસાગત મળતી જ રહે છે. પરંતુ તે સિદ્ધાંતરૂપે અને તોતારટત રૂપે રહી જતાં કામયાબ નીવડે નહીં. તે માટે તો વૈરાગ્યની બુદ્ધિ, જ્ઞાનની જાગૃતિ અને અભ્યાસની આવશ્યકતા રહે છે, તે સ્વસાધિત છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ (૧) ક્રોધ હનન ઉપાય – જ્યારે પણ ક્રોધનો પ્રસંગ આવે ત્યારે સાધક દઢ સંકલ્પ કરે કે મારે ક્રોધ કરવો નથી. તે માટે સામેની વ્યક્તિના દોષો કે ભૂલોને વાગોળવાની ટેવ છોડવી પડે, પોતાના દોષોને કે કર્મસંયોગના દોષોને મુખ્ય કરવા પડે, મન કહે તેમ થતી બોલ ચાલને રોકવી પડે અને પોતાનો જ્ઞાન આત્મા કહે તેમ મન મારીને પણ ચાલવું પડે. ૩૫૭ તે સિવાય પોતાના માન, ઘમંડ, અહંને ઘટાડવા જોઈએ; કારણ કે ક્રોધને બલ દેનાર, ઉત્તેજિત કરનાર માન છે— "મેં અને મારું કે મારી વાત, મારો હુકમ" વગેરે શબ્દોને અંતરમાં મંદ કરવા પડે છે. જેવા મારા પુણ્યકર્મ છે, તેવા સંયોગ મળી આવ્યા છે; હવે એમાં શાંતિ અને સમાધિ રાખવી તે જ મારા જ્ઞાન વૈરાગ્યનું ફળ છે. હરકોઈના વ્યવહારથી ગુસ્સે થવું કે કર્મબંધ કરવો એ તો મારા આત્મ કલ્યાણનો માર્ગ નથી. માટે મારે પ્રભુ આજ્ઞાથી આવા સમયે વચનથી મૌન, મનમાં શાંતિ, આત્મરમણતા, કર્મ સંયોગ ચિંતન અને સ્વદોષ દર્શનમાં જ રહેવાની દઢતા રાખવી; એ જ મારા માટે પ્રત્યેક સંયોગોને પાર કરવાનું પરમ કર્તવ્ય છે. આ રીતે સાધકે ઉપશમ ભાવ રૂપ ઉપાયનો અભ્યાસ કરવો અને રાખવો જોઈએ. (૨) માન વિજય ઉપાય – તે જ રીતે માનને જીતવા કોમલતા, નમ્રતા, લઘુતા ગુણોની કેળવણી કરવી પડશે. આ દુનિયામાં અભિમાનમાં ચકચૂર એવા કોઈના અભિમાન રહ્યા નથી; અંતે તેઓ નરકના જ મહેમાન થયા છે. ગમ ખાના નમ જાના નો સિદ્ધાંત સાકાર કરવાથી જ શાંતિ અને આત્મ કલ્યાણનો માર્ગ મળી શકે છે. ત્રિપૃષ્ટ વાસુદેવ, રાવણ, બ્રહ્મદત્ત અને કોણિક જેવા જ્વલંત ઉદાહરણો આપણા અનુભવમાં ભર્યા પડયા છે પણ તે સર્વ તોતારત જેમ ન રહે, તે માટે વૈરાગ્યના સહકારે નમ્રતા, લઘુતાના સંસ્કારોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. (૩) માયા વિજય ઉપાય ઃ– માયા કરનાર ભલે પોતાને છુપાવે પણ કર્મબંધ અને તેનો ઉદય તો છૂપી શકે નહીં. દાબી દૂધીના રહે રૂ લેપટી આગ, માયા મિથ્યાત્વની જનની છે, અનુત્તર વિમાનમાં જાય તેવી કરણી કરનારને પણ માયા પ્રથમ ગુણસ્થાને લઈ જાય છે. શાસ્ત્રકાર કહે છે કે- મોદી કમ્બુવં મૂવલ્સ, ધમ્મો યુદ્ધમ્સ પિ - સરલ આત્માની શુદ્ધિ થાય અને સરલતાથી શુદ્ધ થયેલામાં ધર્મ ટકે છે. સરલતાનું મહત્વ બહુ છે તો મારે કપટ, પ્રપંચ, જૂઠ કરીને આત્માને ભારે કરવો નથી. અંદર બહાર એક જ રહેવું. આ પ્રકારે જ્ઞાન સંસ્કાર દ્વારા આત્માને ભાવિત કરતાં રહેવું; તો સરલતા, નિષ્કપટતા ગુણોની વૃદ્ધિ થાય પછી કપટ પ્રપંચને માટે અવકાશ રહેશે જ નહીં. (૪) લોભ વિજય ઉપાય ઃ– આ જ રીતે સંતોષના સંસ્કારથી સંસ્કૃત આત્મામાં લોભને પણ પગ મૂકવાની કિંચિત્ માત્ર જગ્યા ન મળે. માટે સાધકે તેવો અભ્યાસ કરતાં રહેવો જોઈએ. આ રીતે ગાથામાં દર્શાવેલાં અમોધશસ્ત્રો દ્વારા કષાયો પર વિજય પ્રાપ્ત થાય છે, તેનો નિગ્રહ થાય છે, જેથી કર્મબંધ અને જન્મ-મરણ ઘટે છે. ક્રોધી સામે ક્રોધ કરવાથી ક્રોધ વધે છે. દુર્ગુણી સામે દુર્ગુણને જ અથડાવવાથી બંનેમાં દુર્ગુણનો વધારો થાય છે. પરંતુ ઉપશમક્ષમાભાવથી ક્રોધનો, નમ્રતાથી અભિમાનનો, સરળતાથી માયાનો અને Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] શ્રી દશવૈકાલિક સત્ર સંતોષથી લોભનો નાશ થઈ શકે છે. જેમ ઘોર અંધકાર પ્રકાશના એક કિરણથી નાશ પામે છે, તેમ આત્મગુણરૂપી પ્રકાશ કિરણથી દોષરૂપી અંધકાર સમૂહનો નાશ થાય છે. સંસાર વૃક્ષનો નાશ કરવા ઇચ્છતા સાધકો તેના મૂળને સિંચન કરનાર કષાયોની પરિવાર વૃદ્ધિને રોકી તેને નેસ્તનાબૂદ કરી નાખે અર્થાત્ ઉદયમાં નહીં આવેલા ક્રોધાદિ કષાયોનો ઉપશાંત પરમ ઉપશાંત રૂપે નિરોધ કરે અને ઉદયમાં આવેલા ક્રોધાદિને ક્ષમાદિ દ્વારા નિષ્ફળ કરે; તો તે સાધકના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ બધા ય સાર્થક થઈ જાય છે. કારણ કે સંયમની સાધના કરનારે ઘર સંસારથી તો મુક્તિ લીધી જ હોય છે, તે પછી તો તેને કષાય મુક્તિની જ આવશ્યકતા રહે છે. માટે આચાર પ્રણિધિ અધ્યયન પ્રસંગે શાસ્ત્રકારે સાધકને તે સંબંધી દિશા નિર્દેશ કરી સજાગ કર્યા છે. સિM :- ટીકાકારે તેના બે સંસ્કૃત રૂપ આપ્યા છે– સ્ન= સંપૂર્ણ. #M = સંક્લિષ્ટ. ખરેખર તો કષાયોની પરિપૂર્ણતા એ જ તેની પ્રબળતા અને ભયંકરતા છે. આવો ભાવ સિખ શબ્દ અને તેની વજન છાયાર્થથી નીકળે છે. કૃષ્ણ શબ્દનો પ્રકત રૂપટ્ટિ થાય છે, માટે અહીં સૂત્ર છાયાથી જ યથેચ્છ અર્થ તાત્પર્યાર્થ કરવો ઉપયુક્ત છે. કષાય નિગ્રહમાં સહકારી ગુણો - | रायणिएसु विणयं पउंजे, धुवसीलयं सययं ण हावइज्जा । __ कुम्मुव्व अल्लीणपलीणगुत्तो, परक्कमेज्जा तवसंजमम्मि ॥ છાયાનુવાદઃ રત્નાધિવિનયં પ્રયુબ્બત, ઘુવીતતાં સતતં ! कूर्म इवालीनप्रलीनगुप्तः, पराक्रमेत तपःसंयमे ॥ શબ્દાર્થ – રળિપણુ = રત્નાધિક, સંયમમાં મોટા સાધુ, આચાર્યાદિ પ્રત્યે વિયં = વિનયનો પડને = પ્રયોગ કરે સચેય = તથા નિરંતર યુવતીય - ધ્રુવ શીલતાનો હવફન્ના = હાસન કરે તેમજ મુળ = કૂર્મની સમાન સ્ત્રીનપતીનપુર = પોતાના અંગોપાંગોને સારી રીતે ગોપવીને, ગુપ્ત રાખીને તેવલન = તપ સંયમમાં પરમિન્ના = પરાક્રમ કરે. ભાવાર્થ:- સાધુ રત્નાધિકો- દીક્ષામાં મોટા હોય તેનો વિનય કરે તથા અઢાર હજાર–શીલાંગ રૂ૫ બ્રહ્મચર્યનો નાશ થવા ન દે, તેમાં નિશ્ચલ રહે, કાચબાની પેઠે અંગોપાંગ-ઇન્દ્રિયાદિને ગોપવીને તપસંયમમાં પુરુષાર્થશીલ રહે. ઉપર્યુક્ત ક્રિયાઓથી આત્મવિશુદ્ધિ થાય છે. વિવેચન : પૂર્વ ગાથાઓમાં નિર્દિષ્ટ કષાય નિગ્રહ સંબંધી ઉપદેશ પછી આ પ્રસ્તુત ગાથામાં સંયમાચારની સાધના(અચગુણો) તરફ સાધકનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સાર એ છે કે માનવ ભવમાં જીવવા માટે Page #419 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ [ ૩૫૯] માનવ શરીર અને તેમાં પ્રાણ, એ બંને આવશ્યક છે; પ્રાણ વિના શરીરની કોઈ કિંમત નથી અને શરીર વિના પ્રાણનું અસ્તિત્વ પણ રહી શકે નહીં; જીવવા માટે તે બંને ય આવશ્યક છે. તે જ રીતે મોક્ષાર્થ સાધના માટે કષાય વિજય અને આચાર નિયમએ બંને ય આવશ્યક છે. આ હેતુને સમજી સાધક કષાય વિજય પણ કરે અને તેની સાથે આગમોક્ત સમસ્ત સંયમ ગુણોની આરાધના કરે. તેમ ક્રમ પ્રાપ્ત પ્રસ્તુત ગાથાના નિરૂપણનો આશય છે. વિણાં પડને :- અધિક રત્ન સંપન્ન હોય તે રત્નાધિક છે. રત્નના બે પ્રકાર છે. દ્રવ્યરત્ન અને ભાવરત્ન. પ્રસ્તુતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભાવરત્નનો પ્રસંગ છે, તે આ પ્રમાણે છે– (૧) જેની પાસે તે ગુણો અધિક હોય તેને રત્નાધિક કહે છે. (૨) જયેષ્ઠ, સન્માનિત અથવા ઉચ્ચાધિકારી. (૩) જે દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ હોય, તેને રાત્વિક–રત્નાધિક કહે છે. (૪) પૂર્વદીક્ષિત તેમજ ઉપદેશકને રાત્વિક કહે છે. આ સર્વઅર્થો સાપેક્ષ અને સ્વીકાર્ય છે. સૂત્રનો આશય એ છે કે જે દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ હોય, ચારિત્રના પર્યવ જેની પાસે અધિક હોય તે રત્નાધિકનો વિનય કરવો, એ સાધનાનું એક મુખ્ય અંગ છે. તેનાથી અહંકાર રૂપ કષાયના સરદારનો નાશ થાય છે. યુવતીયં જ વફmT:- સાધુએ પ્રતિદિન જે આચારનું પાલન કરવાનું હોય છે, તેને ધ્રુવશીલ કહે છે. તેના પાલનમાં શક્તિનો પૂર્ણપણે પ્રયોગ કરે, તેમાં કદાપિ મંદતા કે ન્યૂનતા ન લાવે. વૃત્તિકારે અને ચૂર્ણિકારે તે ધ્રુવશીલના ૧૮૦૦૦ ગુણો ગણિતના માધ્યમે કર્યા છે અને તેનાથી એક રથની કલ્પના કરી, તે ભેદ પ્રભેદોને સમજાવ્યા છે. આ શીલાંગ રથનો અને તેના ગુણોની ગાણિતનો મૌલિક આધાર આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનનો અંતિમ પાઠ(પાંચમું શ્રમણ સૂત્ર) છે. તેમાં શ્રમણને બકુરત સહિ સીતાધરા. એવી ઉપમા કહી છે. આ વિષયને સ્પષ્ટ કરવા સર્વ પ્રથમ એક ગાથાનો નિર્દેશ મળે છે અને તેનાથી જ ૧૮000 ગાથાની જોડણી થાય છે. ગાથા जे णो करंति मणसा, णिज्जिय आहार सण्णा सोइदिए । पुढविकायारंभ, खंति जुत्ते ते मुणी वंदे ॥ ગાથાનું તાત્પાર્થ – આ ગાથામાં કરવું, કરાવવું, અનુમોદવું તે ત્રણ કરણ છે. મન, વચન, કાયા તે ત્રણ યોગ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ તે ચાર સંજ્ઞા છે. શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિય છે. પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને એક પંચેન્દ્રિય, આ નવ પ્રકારના જીવો તથા દસમા અજીવના આરંભનો તથા દશવિધ શ્રમણધર્મ ક્ષમા આદિનો સંકેત છે. ક્ષમા વગેરે દશ શ્રમણધર્મ ધ્રુવશીલ છે. તેનો ગાથામાં કહેલા કરણ યોગ આદિની સાથે ક્રમશઃ સંયોગ જોડવાથી અર્થાત્ ગુણાકાર(ગણિત-ગણના) કરવાથી ૧૮000 ભેદ થાય છે. ૧૮૦૦૦ શીલાંગ ગુણોની ગણનાવિધિ -૧૦ યતિ ધર્મ x ૧૦ એકેન્દ્રિયાદિ જીવ = ૧૦૦, ૧૦૦૪૫ ઇન્દ્રિય નિગ્રહ = ૫૦૦, ૫૦૦*૪ સંજ્ઞા મુક્ત = 2000, ૨૦૦૦૪૩ યોગ સાથે = ૬000, 000 X Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર ૩ કરણ વડે = ૧૮૦૦૦ શીલાંગરથ. સાધુ આ શીલાંગરથ પર સતત આરુઢ રહે; ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેને ન છોડે. जेणो करंति जेणो जे णो समणुन कारवति 000 000 = ૧૮000 जाणति $000 मणसा ૨000 वयसा ૨000 कायसा ૨000 $000 આહાર સંજ્ઞા પ00 સંજ્ઞા ભય મૈથુન સંજ્ઞા પ00 પ00 ચક્ષુઈન્દ્રિય | ધ્રાણેન્દ્રિય ૧00 ૧00 પરિગ્રહ સંજ્ઞા ૫00 = 2000 શ્રોત્રેન્દ્રિય | ૧00 રસેન્દ્રિય ૧00 સ્પર્શેન્દ્રિય - ૧૦૦ = પ00 તેઉ. વન, બેઈ. તેઈ. પૃથ્વી. 10. અ૫. ૧0 વાઉં. 10 ૧0 10 ૧૦. પંચે. અજીવ આરંભ ૧૦ | ૧૦ | | - ૧૦૦ | બ્રહ્મચર્ય અકિંચન્ય | ૯ | ૧૦ | = ૧૦ ક્ષાન્તિ મુક્તિ આર્જવા માદેવ લાઘવ સત્ય સંયમ સ્કૂળ અત્તીન પત્તીખ!ત્તો – કાચબાની જેમ કાયાની ચેષ્ટાઓનો નિરોધ કરે. તેનો બે રીતે અર્થ થાય છે– (૧) ગુપ્ત શબ્દનો સંબંધ આલીન–પ્રલીન બન્નેની સાથે કરીને કાચબાની જેમ સાધુ આલીનગુપ્ત અને પ્રલનગુપ્ત રહે અર્થાત્ કાયચેષ્ટાનો નિરોધ કરે અને કારણ ઉપસ્થિત થાય તો યતનાપૂર્વક શારીરિક પ્રવૃતિ કરે. (૨) આલીન = થોડો લીન. પ્રલીન = વિશેષ લીન. જેવી રીતે કાચબો પોતાના અંગોને ગુપ્ત રાખે છે અને જરૂર પડે ત્યારે ધીરેથી તેને પ્રસારે છે, તેવી રીતે શ્રમણો પણ પ્રવૃત્તિઓની અપેક્ષાએ આલીન પ્રલીન ગુપ્ત રહે. તેઓ જરૂરિયાત અનુસાર પ્રવૃત્તિ કરે અન્યથા નિવૃત્તિમય અને ગુપ્તિમય સાધનામાં વૃદ્ધિ કરે. આ રીતે કરવાથી સાધકની વૃત્તિઓ અંતર્મુખી બને છે ત્યારે પ્રવૃત્તિના અભાવે, આવકાર ન મળતાં કષાયો સ્વતઃ મંદ થઈ જાય છે. પ્રમાદ ત્યાગ : णिदं च ण बहु मण्णिज्जा, सप्पहासं विवज्जए । ४२ मिहो कहाहिं ण रमे, सज्झायम्मि रओ सया ॥ છાયાનુવાદઃ નિદ્રાં વદુ મચેત, સંપ્રદી વિવત્ | मिथःकथासु न रमेत, स्वाध्याये रतः सदा ॥ શબ્દાર્થ-ળિ૬ = નિદ્રાને જ વધુ માળા = બહુમાન ન આપે સખહાસં = મોટા અવાજે હસવાનું વિવાદ છોડી દેfમણો વહાર્દ = પરસ્પર વિકથામાં તથા વાતોમાં એ = રમણ Page #421 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૬૧ ન કરે સયા = સદા સMાય = સ્વાધ્યાયમાં રણો = રત રહે. ભાવાર્થ:- સાધક બહુ નિદ્રા ન કરે, હાંસી મજાક કરવાનું કે ખડખડ હસવાનું છોડી દે, પરસ્પર વાતોમાં કે વિકથામાં રસ ન લે પરંતુ સદા સ્વાધ્યાયમાં મગ્ન રહે. जोगं च समणधम्मम्मि जुंजे अणलसो धुवं । जुत्तो य समणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ॥ છાયાનુવાદ: યો શ્રમધર્વે, યુગ્ગીતાનો થુવર્મા युक्तश्व श्रमणधर्मे, अर्थ लभतेऽनुत्तरम् ॥ શબ્દાર્થ - ધુવં = સદાકાલ, સ્થિરતાપૂર્વક ૩ળનો = આળસથી રહિત થઈને સમાધન = શ્રમણ ધર્મમાં નો વ = ત્રણેય યોગોને, સર્વ શક્તિને ગુને જોડે સાધમ્મગ્નિ = શ્રમણ ધર્મમાં ગુત્તો ય = યુક્ત સાધુ અનુત્તર = અનુત્તર અ૬ = અર્થને ત૬ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- મુનિ આળસને છોડી, મન, વચન, કાયારૂપ પોતાની સર્વ શક્તિને શ્રમણધર્મમાં જોડી દે. શ્રમણ ધર્મમાં યુક્ત થયેલા મુનિ અનુત્તર ફળને(મોક્ષ સુખને) પ્રાપ્ત કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે સાધુને આલસ, પ્રમાદ, હાસ્ય, કુતૂહલ વૃત્તિના ત્યાગનો, પરસ્પર વાતો છોડી સ્વાધ્યાયમાં લીન રહેવાનો તેમજ અપ્રમત યોગે સંયમ ધર્મમાં પ્રગતિ કરવાનો ઉપદેશ આપી, તેના અણુત્તર ફળરૂપ મોક્ષની ઉપલબ્ધિ દર્શાવી છે Tળદૂ ર વંદના :- મુનિ શ્રમ નિવારણ જેટલી નિદ્રા કર્યા પછી તેને યોગ્ય ઉપાયે દૂર કરી દે પરંતુ પ્રકામશાયી ન થાય તથા અધિક નિદ્રા આવે તેવા આહાર વ્યવહારનો પણ ત્યાગ કરે. જ્યારે સાધકના જીવનમાં નિદ્રા શોખની વસ્તુ થઈ જાય અથવા તો તે નિદ્રાનો ગુલામ થઈ જાય, ત્યારે તેના સંયમમાં હાનિ પહોંચે છે, પ્રમાદની વૃદ્ધિ થાય છે; માટે શ્રમણ જીવનમાં અતિનિદ્રા ત્યાજ્ય છે. સMદા વિવMા :- સંપ્રહાસ શબ્દના બે અર્થ થાય છે.– (૧) સમુદિતરૂપથી થનારું શબ્દ સહિતનું હાસ્ય. (૨) અટ્ટહાસ્ય. સાધુએ અતિ હસવું ન જોઈએ, કારણ કે તેનાથી અવિનય અને અસભ્યતા પ્રગટ થાય છે, કર્મબંધન થાય છે. કોઈ સમયે હાંસી મજાક કરવાની આદત પોતાને તથા બીજાને દુઃખ ઉત્પન્ન કરાવે છે. હાસ્ય ગાંભીર્ય ગુણનો નાશ કરે છે અને સાધુતાની લઘુતા દર્શાવે છે. (દોહંદહિં જ :- સાધઓ પરસ્પર વિકથામાં લીન ન થાય. મિથઃ કથાના અનેક પ્રકારે અર્થ થાય છે– (૧) વિકથાઓ ચાર છે– પુરુષ કથા કે સ્ત્રીકથા, ભત્તકથા, રાજકથા અને દેશકથા. (ર) રહસ્યમયી Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર કથાઓ. તે સ્ત્રી સંબંધી હોય અથવા અન્ય ભત્ત, દેશ આદિ સંબંધી હોય. (૩) મૈથુન સંબંધી કથા. વિકથાઓમાં સાધકનો અમૂલ્ય સંયમ સમય નષ્ટ થાય છે. વિકથાનો શોખીન સાધક પોતાની સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે, જ્ઞાનાદિની ઉપલબ્ધિથી વંચિત રહી જાય છે. તેમજ કેટલાય સંકલેશ અને અનર્થદંડનો ભોગ બને છે. ૩૬૨ સન્નાયમ્મિ રથો સયા :– સ્વાધ્યાયના બે અર્થ છે.– (૧) વિધિપૂર્વક આધ્યાત્મિક આગમ ગ્રંથોનું અધ્યયન કરવું. તેના પાંચ પ્રકાર છે.- (૧) વાચના- શાસ્ત્ર વાંચન કરવું, કરાવવું. (૨) પૃચ્છના– વાંચેલા વિષયો અંગે શંકા કે જિજ્ઞાસા થાય તો ગુરુદેવને પ્રશ્નો પૂછીને સમાધાન મેળવવું (૩) પરિવર્તના– કંઠસ્થ કરેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા– શાસ્ત્રના ભાવોનું ચિંતન કરવું. (૫) ધર્મકથા— શ્રુત આદિ ધર્મની વ્યાખ્યા કરવી અથવા મહાપુરુષોના જીવન સંબંધી કથા કરવી. (૨) સ્વ+અધ્યાય શાસ્ત્રો તેમજ પુસ્તકોના માધ્યમથી પોતાના જીવનનું અધ્યયન કરવું. સાધુએ સદૈવ સ્વાધ્યાય તપમાં લીન રહેવું જોઈએ. તેનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તથા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમજ તેનાથી સાધકનો સમય સમાધિપૂર્વક પસાર થાય છે, ધર્મ પાલનમાં દઢતા આવે છે. સમમ્મિ :- શ્રમણધર્મના બે પ્રકારે અર્થ સમજવા– (૧) ક્ષમા, નમ્રતા, સરળતા નિર્લોભતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, આ દશ પ્રકારના સાધુ ધર્મ છે. મુનિએ તેની આરાધનામાં નિરંતર લીન રહેવું જોઈએ (ર) પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય ધ્યાન, અનુપ્રેક્ષા અને વિનય, સેવા વગેરે સાધુચર્યાના સમસ્ત કાર્યો શ્રમણ ધર્મ કહેવાય છે. તેમાં મુનિએ સદા અપ્રમત્ત ભાવે તલ્લીન રહેવું જોઈએ. સાધુએ અનુપ્રેક્ષામાં મનને, સ્વાધ્યાયમાં વચનને અને પ્રતિલેખન આદિ ક્રિયામાં કાયાને સંલગ્ન કરી દેવા જોઈએ. તથા ભંગ પ્રધાન + શ્રુતશાસ્ત્રમાં ત્રણે યોગોને નિયુક્ત કરવા જોઈએ. શાસ્ત્રોનું મનથી ચિંતન, વચનથી ઉચ્ચારણ અને કાયાથી આસન સ્થિરતા, લેખન આદિ પ્રવૃત્તિ કરવામાં ત્રણે યોગની શુભ પ્રવૃત્તિ થાય છે. શ્રમણધર્મની આરાધના તે જ પ્રમાદ ત્યાગનો અમોઘ ઉપાય છે. जुत्तो य समणधम्मम्मि :- શ્રમણધર્મની સમસ્ત આરાધનાઓમાં જોડાયેલ શ્રમણ આ પ્રકારના અર્થ— પરમાર્થને પામે છે– (૧) અવું અનુત્તર = અનુત્તર અર્થને (૨) સર્વશ્રેષ્ઠ પુરુષાર્થને (૩) મોક્ષના સાધક જ્ઞાનાદિને (૪) પ્રયોજન સિદ્ધિરૂપ મોક્ષને સTF = પ્રાપ્ત કરે છે. બહુશ્રુત ઉપાસના અને કાયિક વિવેક : ૪૪ इह लोगपारत्तहियं, जेणं गच्छइ सोग्गइं । बहुस्सुयं पज्जुवासेज्जा, पुच्छिज्जत्थविणिच्छयं ॥ છાયાનુવાદ હતો-પરહિત, યેન પતિ સુતિમ્ । बहुश्रुतं पर्युपासीत, पृच्छेदर्थविनिश्चयम् ॥ Page #423 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ [ ૩૬૩ ] શબ્દાર્થ – નેપ = જેનાથી દત્તોપાત્તલિં= આ લોકમાં અને પરલોકમાં હિત થાય છે ગુજારું = સદ્ગતિને છઠ્ઠું = પ્રાપ્ત કરે છે વહુસ્મર્થ = બહુશ્રુત મુનિની પન્નુવાસિન = પપૃપાસના કરે અને સ્થાવળિયં = અર્થના નિશ્ચય માટે પુછMા = પૃચ્છા કરે. ભાવાર્થ- જેનાથી આ લોક તથા પરલોક બન્નેમાં હિત થાય તેવા જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધુ આગમના મર્મને જાણનાર બહુશ્રુત ગુરુ આદિની પર્યાપાસના કરે અને તેમના સાનિધ્યમાં પોતાની શંકાનું સમાધાન કરી, અર્થ–પરમાર્થનો નિશ્ચય કરે. हत्थं पायं च कायं च, पणिहाय जिइदिए । ४५ अल्लीणगुत्तो णिसीए, सगासे गुरुणो मुणी ॥ છાયાનુવાદ: દસ્તં પારં ૬ વં ૬, ળધાર લિન્દ્રિાઃ | आलीनगुप्तो निषीदेत्, सकाशे गुरोर्मुनिः ॥ શબ્દાર્થ -નિવા- જિતેન્દ્રિય મુળી - સાધુ પ્રત્યે હાથ પયં = પગવાય = શરીર પળાય - સંયમિત કરીને સત્તાનો નિશ્ચલ, ચંચલતા રહિત થઈને ગુણો = ગુરુની સIR = સમીપમાં બિલીપ = બેસે. ભાવાર્થ - જિતેન્દ્રિય સાધુ ગુરુદેવની સમક્ષ હાથ, પગ અને સમસ્ત શારીરિક અવયવોને સંયમિત કરીને નિશ્ચલ થઈ સભ્યતાપૂર્વક બેસે. | ४६ ण पक्खओ ण पुरओ, णेव किच्चाण पिट्ठओ । ण य ऊरूं समासिज्जा, चिट्ठज्जा गुरुणंतिए ॥ છાયાનુવાદઃ ન પાત: ૧ પુરતા, નૈવ ત્યાનાં પૃષ્ઠ:I. ૧ ૨ न च उरु समाश्रित्य, तिष्ठेत् गुरूणामन्तिके ॥ શબ્દાર્થ-જિન્નાબં આચાર્યોની પણ = પાર્થભાગમાં, બાજુમાં પુર આગળ પિદુઓ = પાછળ મુરતિ = ગુરુદેવની સમીપે રહેતાં ઝરું માસિક = સાથળથી સાથળ અડાડીને વિફિઝ = ઊભો ન રહે. ભાવાર્થ- સાધુ, આચાર્ય ગુરુવર્યોની સમીપે રહેતાં તેઓની બાજુમાં કે તેઓની આગળ કે પાછળ અથવા સાથળથી સાથળ અડાડીને ઊભો ન રહે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં બહુશ્રુત શ્રમણની ઉપાસનાનું મહત્વ દર્શાવી તેઓની સમીપે મુનિને વિનય Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી દશવૈકાલિક સત્ર વિવેકથી બેસવા, ઊભા રહેવાની સભ્યતા શીખડાવવી છે. અર્થાત્ ગાથા-૪૪માં બહુશ્રુત પર્યાપાસના મહાભ્ય, ગાથા-૪૫માં ગુરુ સાંનિધ્યમાં બેસવાની વિધિ અને ગાથા-૪૬માં ગુરુ સમીપે અવિધિથી ઊભા રહેવાનો નિષેધ છે. बहुसुय ગુવાસિM :- જેમણે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, આગમોના મર્મને જાણ્યો હોય, છેદ સૂત્રોના પારગામી હોય, તેવા ગીતાર્થ અનુભવી શ્રમણ બહુશ્રુત કહેવાય છે. ભાષ્ય ચૂર્ણિ વ્યાખ્યાઓમાં બહુશ્રુતનું સ્વરૂપ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જ્ઞાનની અપેક્ષાએ સમજાવ્યું છે. (૧) આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રને ધારણ કરનાર શ્રમણ જઘન્ય બહુશ્રુત, ચૌદપૂર્વના ધારક શ્રમણ ઉત્કૃષ્ટ બહુશ્રુત અને તેની મધ્યના કૃતધારક શ્રમણ મધ્યમ બહુશ્રુત કહેવાય છે. બહુશ્રતની, આચાર્ય–ઉપાધ્યાયની કે ગુર્નાદિકની ઉપાસના તે જ શિષ્યના સર્વાગી વિકાસનું કારણ છે. ગુરુની ઉપાસનાથી શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય, તે જ્ઞાન દ્વારા જ તેના ચારિત્રનું ઘડતર થાય, ચારિત્ર વિશુદ્ધિથી તેમજ પરિણામ વિશુદ્ધથી કર્મક્ષય અને મોક્ષગતિની અથવા તો દિવ્ય–દેવગતિની પ્રાપ્તિ થાય છે. આ રીતે બહુશ્રુત ઉપાસના આ લોક અને પરલોકના લાભનું કારણ બને છે. અનાજ મુત્તો ઉપાણી - અંગોપાંગ વગેરેને સારી રીતે સંયમમાં રાખનાર આલીન ગુપ્ત કહેવાય છે. આલીન = ગુરુની ન અતિ દૂર, ન અતિ નજીક પરંતુ યોગ્ય સ્થળે રહેનાર હોય તેને આલીન કહે છે. મનથી ગુરુના વચનમાં દત્તચિત્ત હોય અને પ્રયોજનવશ બોલનાર હોય તેને ગુપ્ત કહે છે. વિનીત શિષ્ય ગુરુની સામે શરીરને, હાથ-પગને સ્થિર રાખી, નેત્રોને ગુરુ મુખ તરફ કરીને, જ્યાં ત્યાં ફેરવ્યા વિના, કાનથી ગુરુવચન સાંભળવામાં સંપૂર્ણ લક્ષ્ય જોડીને, ઈન્દ્રિયોને વશમાં રાખીને, અવયવોને ગોપવીને, સ્થિરાસને એકાગ્ર થઈને, અંગોપાંગને વ્યવસ્થિત ગોઠવીને બેસે તેનાથી સાધકને સંયમ ધર્મના પાલન સાથે અનેકાનેક લાભ થાય અને તેથી જોનારની દષ્ટિમાં વિનય ધર્મનું મૂલ્યાંકન થાય છે. ભાષા સંયમ : ___ अपुच्छिओ ण भासेज्जा, भासमाणस्स अंतरा । ४७ पिट्ठिमंसं ण खाएज्जा, मायामोसं विवज्जए । છાયાનુવાદ: ૩ પૃષ્ઠો નૈવ માત, ભાષણક્ય વારા पृष्ठमांसं न खादेत्, मायामृषा विवर्जयेत् ॥ શબ્દાર્થ - ૩રપુચ્છનો = આજ્ઞાકારી શિષ્ય ગુરુદેવ દ્વારા પૂછાયા વિના માસમાણસ = ગુરુદેવ બોલતા હોય ત્યારે અંતર = વચ્ચે જ માસિકના = બોલે નહિfa = પિશુનતા–પાછળથી નિંદા ન લ Mા = ન કરે માથાનોએ = કપટ–પ્રપંચનો જૂઠ કપટનો તથા અસત્યનો પણ Page #425 -------------------------------------------------------------------------- ________________ अध्य. -८ : खायार प्रतिधि विवज्जए = सर्वथा त्याग डरे. ભાવાર્થ :- કોઈ બોલતા હોય કે પરસ્પર વાતચીત કરતા હોય તો મુનિ તેની વચ્ચે પૂછ્યા વિના બોલે નહીં; તેમજ કોઈની ચાડી ખાય નહીં અને તેની ગેરહાજરીમાં તેની નિંદા કરે નહીં અને જૂઠ–કપટનો સર્વથા ત્યાગ કરે. ४८ अप्पत्तियं जेण सिया, आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं ण भासिज्जा, भासं अहियगामिणि ॥ छायानुवाह : अप्रीति र्येन स्यात्, आशु कुप्येद्वा परः । सर्वशस्तां न भाषेत, भाषामहितगामिनीम् ॥ AGEार्थ :- जेण = ४ (भाषा जोसवाथी अप्पत्तियं = अप्रीति सिया = थाय छे परो = सांभणनारा अन्य ४न आसु = शीघ्र कुप्पिज्ज = डुपित थाय तं तेवी अहियगामिणिं = अहित डरनारी भासं = भाषाने सव्वसो = सर्वथा, डोई पड़ा अवस्थामांण भासिज्जा = जोसे नहि. = ભાવાર્થ:- જે ભાષા બોલવાથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય, જે વાણી બોલવાથી અન્યજન શીઘ્ર કુપિત થાય તથા જે વાણીથી કોઈનું અહિત થાય; તેવી ભાષા મુનિ સર્વથા ન બોલે. ४९ दिट्टं मियं असंदिद्धं, पडिपुण्णं वियं जियं । अयंपिरमणुव्विग्गं, भासं णिसिर अत्तवं ॥ छायानुवा : दृष्टां मितां असंदिग्धां प्रतिपूर्णां व्यक्तां जिताम् । अजल्पनशीलामनुद्विग्नां, भाषां निसृजेदात्मवान् ॥ ૩૬૫ = शGघार्थ :- अत्तवं = आत्मावान् साधु, आत्मार्थी मुनि दिट्ठ दृष्ट हेजेली मियं = परिमित असंदिद्धं = असंधिग्ध, संदेह रहित पडिपुण्णं प्रतिपूर्ण वियं = प्रगट जियं = परिथित, अनुभवित अयंपिरं = अ४स्थित, खडंजर रहित, अतिशयोक्ति रहित, अभ्स्पनशील अणुव्विग्गं = अनुद्विग्न भासं = वयन, भाषाने णिसिर निडासे, जोटो. = भावार्थ :- आत्मार्थी साधु आठ गुए। युक्त वयन जोसे - (१) दृष्ट (२) परिमित (3) असंदिग्ध (४) प्रतिपूर्ण (4) स्पष्ट (5) अनुभवित (७) अस्थित (८) अनुद्विग्न. ५० आयार पण्णत्तिधरं, दिट्ठिवायमहिज्जगं । वायविक्खलियं णच्चा, ण तं उवहसे मुणी ॥ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૬ છાયાનુવાદ : આવારપ્રજ્ઞપ્તિયાં, દૃષ્ટિવાવમથીયાનમ્ । वाग्विस्खलितं ज्ञात्वा, न तमुपहसेन्मुनिः ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ:- આવા પત્તિધર = આચાર અને પ્રજ્ઞપ્તિના ધારક વિધ્રુિવાય હિન્ગનું દૃષ્ટિવાદના ભણનાર એવા સાધુને વાયવિવવૃત્તિય = વચનથી સ્ખલિત થયેલાં ખન્ના = જાણીને તેં તેનો ળ વહસે = ઉપહાસ કરે નહિ. = ભાવાર્થ :- આચાર તથા પ્રજ્ઞપ્તિ(શ્રી ભગવતી સૂત્ર)ને ધારણ કરનાર અને દષ્ટિવાદના અભ્યાસી એવા જ્ઞાનીની વાણીમાં કદાચિત્ સ્ખલના થઈ જાય, ભૂલ થઈ જાય તો મુનિ તેની હાંસી ન કરે. णक्खत्तं सुमिणं जोगं, णिमित्तं मंतभेसजं । गिहिणो तं ण आइक्खे, भूयाहिगरणं पयं ॥ ५१ છાયાનુવાદ : નક્ષત્ર સ્વપ્ન યોનું, નિમિત્ત મન્નમેષનમ્ । गृहिणस्तन्नाचक्षीत, भूताधिकरणं पदम् ॥ = શબ્દાર્થ:- વવૃત્ત = નક્ષત્ર સુમિળ = સ્વપ્ન નોĪ = વશીકરણ આદિ યોગ ગિમિત્ત નિમિત્તવિધા મતમેલાઁ - મંત્ર અને ઔષધ આદિ તેં – પ્રસિદ્ધ અયોગ્ય વાતો શિહિનો = ગૃહસ્થને ૫ માહે = ન કહે, કારણ કે એ સર્વે ભૂયાહિશળ પચં = પ્રાણીઓના અધિકરણનું સ્થાન છે અર્થાત્ જીવોની હિંસાનું કારણ છે. ભાવાર્થ :- નક્ષત્ર વિચાર, સ્વપ્ન ફળ, વશીકરણાદિ યોગ, ભૂત–ભાવિ ફલ સૂચક નિમિત્ત, મંત્ર, ઔષધ–ભેષજ આદિ પ્રાણીઓની હિંસાના સ્થાન છે. માટે મુનિ આ વિષયોમાં ગૃહસ્થોને કંઈપણ કથન કરે નહીં. વિવેચન : પ્રસ્તુત પાંચ ગાથાઓમાં સાધુને માટે ન બોલવા યોગ્ય ભાષાનો નિષેધ તથા બોલવા યોગ્ય ભાષાનું વિધાન કરવામાં આવ્યું છે. અનુચ્છિો ન માસેખ્ખા :- આ પદ્માંશના બે રીતે અર્થ થાય છે– (૧) ગુરુના પૂછ્યા વિના બોલે નહિ (૨) ગુરુ બોલતા હોય તો તેની વચ્ચે બોલે નહીં. વચ્ચે બોલવામાં અસભ્યતા અને અવિનય થાય છે. આ ગાથાના પૂર્વાર્ધનો સંપૂર્ણ અન્વય = ભાક્ષમાળલ્સ અંતરા અનુદ્ધિઓ ન માલેખ્ખા તેમ થાય છે. પિકિમસ ૫ વાખ્ખા :– પરોક્ષમાં અન્યના દોષને પ્રગટ કરવા, ચાડી—ચુગલી કરવી. આ પૈશુન્ય નામનું અઢાર પાપસ્થાન પૈકી ચૌદમું પાપ છે. તેનો મુનિને આજીવન ત્યાગ હોય છે. પૈશુન્યથી દ્વેષ, Page #427 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ ૩૭ ઈર્ષ્યા, ઘૃણા વગેરે દુર્ગુણ વધે છે, પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે, વેરભાવની વૃદ્ધિ થાય છે અને પાપકર્મનો બંધ થાય છે. તેથી સાધુ તેનો ત્યાગ કરે. માયામોસ વિવખ્ત :- કપટપૂર્વક જૂઠું બોલવું, આ સત્તરમું પાપ છે. મુનિ તો સરલતાની મૂર્તિ હોય છે તેના જીવનમાં સામાન્ય અસત્ય કે અંશ માત્ર માયા પણ અયોગ્ય છે. માયા—મુષામાં તો એક અસત્ય પાછળ અનેક અસત્ય તેમજ કપટ પ્રપંચ, છલ, ધૂર્તતા, ઠગાઈ વગેરે અનેક દૂષણોનો સમાવેશ થાય છે. તેથી મુનિએ તેવા પ્રપંચોનો ત્યાગ કરવો જોઈએ. અપ્પત્તિય નેખ સિયા... :- સાધુની ભાષા હંમેશાં હિતકારી અને પરિમિત હોવી જોઈએ. અન્યને દ્વેષ થાય કે કર્મબંધનું કારણ બનતું હોય, તેવા પ્રકારનો વચન પ્રયોગ કરવો, તે સાધુનો આચાર નથી. તેથી મુનિ પૂર્ણ વિવેક રાખતાં તેવા વચનોનો સર્વયા સર્વદા ત્યાગ કરે. વિક નિય... :- આ ગાઘામાં ભાષાના આઠ ગુણોનાં નામ છે તેના અર્થ આ પ્રમાણે છે– (૬) વિક - આત્માર્થી મુનિ કોઈ વિષયમાં કલ્પનાથી, અનુમાનથી કે પ્રમાણ વિનાની સાંભળેલી વાત ન કરે પરંતુ આંખે દેખી સાચી ઘટના હોય તેને પણ વિચારપૂર્વક સીમિત શબ્દોમાં કહે; (૨) નિયં - શ્રોતા સમજી શકે તે રીતે સીમિત શબ્દોમાં જ કથન કરવું બિન જરૂરી એક પણ શબ્દ બોલવો નહીં. એક બે વાક્યથી વાત સમજાય જાય, તેમાં પાંચ–દસ વાક્યો કે મર્યાદા વિના બોલતા જ રહેવું, એ અપરિમિત ભાષા કહેવાય છે. (રૂ) અક્ષવિદ્ધ = મુનિ સંદેહ રહિત, ચોક્કસ જાણકારીપૂર્વક બોલે. જે વિષયમાં સ્પષ્ટ જાણકારી ન હોય, સંદેહ હોય તે વિષયમાં મૌન રહે અથવા મને આ વિષયમાં ખ્યાલ નથી; તેમ સત્ય વાત રજુ કરે. (૪) ડિપુળ = મુનિ અતિ સક્ષિપ્ત કે અધૂરા વાક્ય બોલે નહીં, ન સમજાય તેવી અર્ધી વાત કરે નહીં. પરંતુ શાંતિથી પૂરા વાક્ય બોલે પૂરી વાત કહે. જે વાક્યમાં કર્તા અને ક્રિયા બંને હોય; વચન, પુરુષ, શબ્દ જોડણી પદ વગેરેનો યથાયોગ્ય પ્રયોગ હોય તેવા વાક્યવાળી ભાષા પ્રતિપૂર્ણ કહેવાય છે. કર્તા કે ક્રિયાપદ વિહીન વાક્ય પ્રતિપૂર્ણ ન કહેવાય. (બ) વિયં = મુનિ સ્પષ્ટ બોલે, સ્પષ્ટ ઉચ્ચારણ કરે, અતિ ઘીરે કે અતિ ઊંચે અવાજે ન બોલે; ભયથી, મજાકથી કે મૂર્ખતાથી અસ્પષ્ટ બોલવાથી સમજનારને ભ્રમ થાય, ખોટું સમજી લે, અર્થનો અનર્થ થઈ જાય; માટે મુનિ પોતાનો કે આગમનો અર્થ પરમાર્થ સ્પષ્ટ થાય, તેવી યોગ્ય ઉચ્ચારણ વાળી વ્યક્ત = સ્પષ્ટ ભાષા બોલે. જેમાં ગણગણાટ હોય તેવી ભાષા મુનિ ન બોલે. (૬) ય = પરિચિત અને અનુભવિત વિષયમાં બોલે, જેમ દૃષ્ટ ભાષામાં આંખે દેખેલી ઘટના વગેરેનું કથન કરે તેમ અહીં પણ પોતે સારી રીતે સમજેલા જાણેલા કે અનુભવેલા વિષયમાં જ બોલે, કોઈને પ્રેરણા કે માર્ગદર્શન કરે. (૭) અપિĒ - અજલ્પિત. મુનિ અતિ વાચલતા ભરેલા વચન ન બોલે; ક્રોધ કે નારાજીથી ભરેલા હૃદયે પરેશાન ચિત્તથી અસંબદ્ધ પ્રલાપ કે બકવાસ કરતાં પણ ન બોલે પરંતુ ગંભીરતા પૂર્વક અતિશયોક્તિ અને વાડંબર રહિત મધુર ભાષા બોલે. (૮) અણુવિi = મુનિ ઉદ્વેગમાં, અશાંતિમાં, Page #428 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૮ | શ્રી દશવૈકાલિક સૂત્ર ઉતાવળ કે ગભરાટથી સંકલ્પ વિકલ્પમાં બેભાન થઈને વચન ન બોલે. પરંતુ ચિત્તને પૂર્ણ પવિત્ર શાંત રાખી, સમજી વિચારી ધૈર્યથી વાત કરે. મારૂં જળસિર અવં :- આત્મવાન, આત્માને જેણે સમજી લીધો છે અને આત્મ કલ્યાણની સાધનમાં જે લીન છે, તે આત્માર્થી સાધુ ઉક્ત આઠ ગુણ સંપન્ન ભાષાનું મુખથી ઉચ્ચારણ કરે. આ રીતે ગાથા ૪૯માં શાસ્ત્રકારે ભાષા સંબંધી કેટલીક સાવધાની સૂચિત કરતાં અલ્પ શબ્દોમાં ગંભીર રહસ્યોનો સમાવેશ કર્યો છે. માથાર પUત્તિ થR... :- આ ગાથામાં આચાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ ત્રણ શબ્દના પ્રયોગ વડે આદિ મધ્ય અને અંતના કથનથી સંપૂર્ણ શ્રુતજ્ઞાનનું કથન કર્યું છે. પ્રથમ અંગ આચારાંગ, મધ્યમ અંગ ભગવતી- વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને અંતિમ દષ્ટિવાદ બારમું અંગ છે. સર્વ અંગ આગમોને તેમાં સમાવિષ્ટ કરતાં અર્થ થાય છે કે દ્વાદશાંગીના જાણનાર. વાય વિલિયં ગળ્યા જ નં ૩વરસે મુળ – મુનિને માટે સાધારણ કે વિશિષ્ટ કોઈપણ વ્યક્તિનો ઉપહાસ કરવો તે કર્મબંધનું કારણ છે. પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે દ્વાદશાંગીના જાણકાર મુનિ કે અન્ય કોઈપણ મુનિની વચન સ્કૂલના થાય તો હાંસી કરવાનો નિષેધ કર્યો છે. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છદ્મસ્થ દશામાં કોઈપણ વ્યક્તિ ગમે તે કારણે ભૂલ કરી શકે છે. વિશિષ્ટ વ્યક્તિ પણ ક્યારેક ઉપયોગ શૂન્યતાએ કે અન્ય કોઈપણ કારણે ભૂલ કરે તો, તેમાં કોઈ મુનિએ ચિત્તને ચંચળ બનાવી આશ્ચર્ય કે મજાકનો ભાવ કરવો યોગ્ય નથી. તો સામાન્ય માનવની ભૂલને જોઈને હસવાની વાત જ ક્યાં રહે? તે ઉપરાંત જ્ઞાનીજનોની કે શ્રમણોની હાંસી(ઉપહાસ) કરવાથી મુનિને આશાતનાનો દોષ લાગે, જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ થાય, જ્ઞાન લેવાની પાત્રતા ઘટે; અવિનીતતા, દુષ્ટતા, દુઃસાહસ અને ઉદ્દેડતા વગેરે વધે, આવા અનેક દોષોને જાણીને મુનિ જ્ઞાનીજનોની ભૂલનો ઉપહાસ ન કરે. MUત્ત ન નોri.... - સાધુ કોઈને પણ મંત્ર, તંત્ર આદિ પ્રયોગનો નિર્દેશ ન કરે કારણ કે તે પ્રકારનો નિર્દેશ કોઈને ઉપકારક અને કોઈને અપકારક બની શકે છે; કોઈ જીવને ઉપદ્રવનું કારણ પણ બની જાય છે. તેથી સાધુ કોઈ પણ પ્રકારની ભવિષ્યની આગાહી આદિ સૂત્રોક્ત સમસ્ત નિષિદ્ધ પ્રવૃત્તિઓનું આચરણ કરે નહીં. આ રીતે પ્રસ્તુત ચાર ગાથાઓથી સમજાય છે કે ભાષાની વિશુદ્ધિ પણ આચાર પ્રસિધિનું એક વિશિષ્ટ અમૂલ્ય અંગ છે. ગઉ = નક્ષત્ર અઠ્ઠાવીસ છે. જુદા જુદા નક્ષત્રો સાથે ચંદ્ર, સૂર્ય, ગ્રહ આદિના યોગોનું જુદું જુદું ફળ હોય છે તેનું ગણિત કરીને નીકળતા ફલાદેશ ગૃહસ્થોને કહેવા. સુમિ = સ્વપ્નફલ. સ્વપ્નનું શુભાશુભ ફળ બતાવવું. ગોri = વશીકરણાદિયોગ. અમુક ઔષધજડીબૂટી અથવા ખાદ્યપદાર્થના સંયોગની વિધિ; બીજાને વશ કરવા માટે વશીકરણ વિધિ ગૃહસ્થને બતાવવી.નિમિત્ત = ભૂત, વર્તમાન ને Page #429 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૬૯ ભવિષ્ય સંબંધી શુભ-અશુભ ફળ દર્શાવનારી વિદ્યા અથવા જ્યોતિષ વિદ્યાના આધારે શુભાશુભ ફળ ગૃહસ્થોને બતાવવા. તેમાં પ્રશ્ર ફળ, જન્મ કુંડલી, હસ્તરેખા વગેરે અનેક ક્રિયાઓ-વિધિઓ હોય છે. મંત = મંત્ર. આ શબ્દના બે પ્રકારે અર્થ છે.– (૧) દરેક ધર્મમાં પોતાના ઇષ્ટ દેવગુરુને જે અલ્પાક્ષરી શબ્દપ્રયોગ દ્વારા સન્માન વંદન નમસ્કાર કરવામાં આવે તેને મંત્ર કહેવાય છે. યથા-નમસ્કાર મંત્ર ગાયત્રી મંત્ર વગેરે. (૨) સામાન્ય વિશેષ કોઈ પણ લૌકિક પ્રયોજનથી અલ્પાક્ષર, આધાક્ષર કે સંક્ષિપ્તાક્ષરોવાળા શબ્દનો જાપ કરવામાં આવે તે પણ મંત્ર કહેવાય છે. મંત્રની જેમ યંત્ર કે તંત્રની સાધના પણ હોય છે, તેનો સમાવેશ અહીં મંત્ર શબ્દમાં જ સમજી લેવો જોઈએ. આનુપૂર્વીના કોઠા જેવી આકૃતિ કાગળ કે તામ્રપત્ર ઉપર બનાવી તેમાં અક્ષર કે આંકડા મૂકીને જે કોષ્ટક તૈયાર કરાય તેને યંત્ર કહેવાય છે. ચૂર્ણ પ્રયોગ, દોરા-ધાગા પ્રયોગ, લેપ, અંજન વગેરે કેટલાય પ્રયોગોની સિદ્ધિ કરાય તે તંત્ર કહેવાય છે. અનેક પ્રકારના તપ, જપના સંયોગે સિદ્ધ કરાય તેને વિદ્યા કહેવાય છે. વિદ્યાઓ નાની–મોટી ઘણા પ્રકારની હોય છે. વિદ્યાધરો પાસે સેંકડો, હજારો વિદ્યાઓ હોય છે. તેઓને કેટલીય વિદ્યાઓ તો વારસાગત પણ પ્રાપ્ત થાય છે અને કેટલીક વિદ્યા સાધના કરવાથી પ્રાપ્ત થાય છે. બીજી અપેક્ષાએ દેવને સિદ્ધ કરે તે મંત્ર અને દેવીને સિદ્ધ કરે તે વિદ્યા કહેવાય છે. એસનં :- આ શબ્દથી ઔષધ-ભેષજ બંનેનું ગ્રહણ થાય છે. એક પદાર્થવાળી દવા ઔષધ કહેવાય અને ઘણા દ્રવ્યોના સુમેળથી તૈયાર કરેલી દવા ભેષજ (ભષધ) કહેવાય છે. આ પ્રકારની દવાઓ ગૃહસ્થને બતાવવી તે સાધુ માટે દોષરૂપ છે. તેમ કરવાથી સ્વાધ્યાય ધ્યાનનો નાશ થાય છે. ગૃહસ્થોને પોતાના કર્મવશ તે અનુકૂળ પ્રતિકૂળ કોઈપણ રીતે પરિણમે છે અને સાધુ માટે તે બંને અવસ્થાઓ આપત્તિ ભરેલી હોય છે, માટે વૈદ્યક વૃત્તિ કરવી સંયમ સાધનાને યોગ્ય નથી. મૂહિરણ:- ભૂત શબ્દ અહીં બધા પ્રાણીઓનો વાચક છે. ગાથા-પ૧માં નિષિદ્ધ સર્વ પ્રવૃત્તિઓમાં પહેલાં કે પછી પ્રાણીઓની હિંસા, આરંભ, સમારંભ કે પાપ પ્રવૃત્તિઓનું અનુમોદન થાય છે માટે તે પ્રવૃત્તિઓ ભૂતાધિકરણી = જીવ હિંસાકારી પ્રવૃત્તિઓ છે. ગાથામાં નક્ષત્ર આદિ છ ક્રિયાઓના સૂચક છ પદ છે, માટે આ અંતિમ હેતુસૂચક ભૂતાધિકરણ શબ્દ સાથે પદ શબ્દ જોડી તે પ્રવૃત્તિઓને ભૂતાધિકરણ પદ કહ્યું છે. બ્રહ્મચર્ય સંયમ :| अण्णटुं पगडं लयणं, भएज्ज सयणासणं । उच्चारभूमिसंपण्णं, इत्थीपसुविवज्जियं ॥ છાયાનુવાદઃ અર્થ પ્રવૃત્ત નયનં, મનેત્ શયનાસનમ્ उच्चारभूमिसम्पन्न, स्त्रीपशुविवर्जितम् ॥ શબ્દાર્થ - M૬ જૈન સાધુસિવાય, અન્યને માટે, ગૃહસ્થો માટે પાઉં બનાવેલુંન્ગારભૂમિપvi = ઉચ્ચાર ભૂમિયુક્ત સ્થપસુવિવશ્વયં = સ્ત્રી અને પશુઓથી રહિત તથા = સ્થાન, મકાન, Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર = उपाश्रय सयणासणं = शय्या-सुवा माटे पाट, आसन- जेसवा भाटे जाभेह वगेरे भएज्ज = सेवन ५२. ભાવાર્થ:- મુનિ સ્ત્રી અને પશુથી રહિત, મલ–મૂત્ર વિસર્જનની ભૂમિથી યુક્ત, ગૃહસ્થોને માટે બનેલા भडान, पाट, जाभे खाहिनो उपयोग रे. 390 विवित्ता य भवे सेज्जा, णारीणं ण लवे कहं । गिहिसंथवं ण कुज्जा, कुज्जा साहूहिं संथवं ॥ छायानुवा : विविक्ता च भवेच्छय्या, नारीणां न लपेत्कथाम् । गृहिसंस्तवं न कुर्यात्, कुर्यात्साधुभिः संस्तवम् ॥ AGEार्थ :- सिज्जा = ठे उपाश्रय विवित्ता = खेडांत स्थान, सोडोना वसवारथी रहित, सोडोना गमनागमनथी रहित भवे = होय य = तो त्यां खेडाडी रही णारीणं = स्त्रीसोनी मध्यमां कहं : ऽथावार्ता ण लवे = न डे गिहिसंथवं गृहस्थोनो परियय ण कुज्जा = 1 52; साहूहिं : साधुओ साथै संथवं = संस्तव, पश्यिय कुज्जा = ५२. = = ભાવાર્થ:– બ્રહ્મચર્યની સમાધિ માટે બ્રહ્મચારી સાધુ (૧) સ્ત્રી આદિથી રહિત સ્થાન—ઉપાશ્રયમાં રહે (૨) સ્ત્રીઓ સાથે વાતો કરે નહીં કે સ્ત્રીઓ સંબંધી ચિતાકર્ષક વાતો કરે નહીં (૩) ગૃહસ્થોનો વધારે પરિચય કરે નહીં અર્થાત્ તેના ઘરે વધારે ગમનાગમન કરે નહીં; સંયમી મુનિઓ સાથે ઊઠે, બેસે, સંપર્ક हरे, स्वाध्याय खाहि रे. ५४ जहा कुक्कुडपोयस्स, णिच्चं कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥ छायानुवा : यथा कुक्कुटपोतस्य नित्यं कुललतो भयम् । एवं खु ब्रह्मचारिणः, स्त्रीविग्रहतो भयम् ॥ AGEार्थ :- जहा = ४भ कुक्कुडपोयस्स = डुडाना अय्याने णिच्चं = हंमेशां कुललओ जिसाडीथी भयं = भय रहे छे एवं = से प्रभाशे खु = निश्चयथी बंभयारिस्स = ब्रह्मयारी पुरुषने इत्थीविग्गहओ = स्त्रीना शरीरथी भयं = भय रहे छे. = ભાવાર્થ:- જેમ કુકડાના બચ્ચાને હંમેશાં બિલાડીથી ભય હોય છે તે જ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે.[તેમજ બ્રહ્મચારિણી સાધ્વી માટે પુરુષ શરીર સંબંધી કથન સમજવું.] चित्तभित्तिं ण णिज्झाए, णारिं वा सुअलंकियं । ५५ भक्खरं पिव दट्ठूणं, दिट्ठि पडिसमाहरे ॥ Page #431 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૭૧ છાયાનુવાદઃ વિન્રમત્ત નિષ્ણાત, ના વા સ્વતામ્ भास्करमिव दृष्ट्वा, दृष्टि प्रतिसमाहरेत् ॥ શબ્દાર્થ-વિત્ત = સ્ત્રીના ચિત્રથી ચિત્રિત દિવાલને સુઆવિયં = વસ્ત્ર અને આભૂષણોથી ભૂષિત નત્તિ = સ્ત્રીને જ બાપ = સાધુ કદી ન જુએ મજકુર જિવ = સૂર્યની સમાન તૂ = જોતાવેંત વિ૬િ = દષ્ટિને પકિનારે = પાછી હટાવી લે. ભાવાર્થ - મુનિ સ્ત્રીના ચિત્રોથી ચિત્રિત દિવાલને કે આભૂષણોથી સુસજ્જિત સ્ત્રીને એકીટસે જુએ નહીં, તેના ઉપર ક્યારેક દષ્ટિ પડે તોપણ જેમ સૂર્યની સામે દષ્ટિ પડતા તરત જ તે પાછી વળી જાય છે, તેમ સ્ત્રીને જોતાવેંત દષ્ટિને પાછી ખેંચી લે. ___ हत्थपायपडिच्छिण्णं, कण्णणासविगप्पियं । ५६ अवि वाससयं णारिं, बंभयारी विवज्जए ॥ છાયાનુવાદ: તાપ્રતિચ્છિન્ન, નાસાવિત્તાત્ अपि वर्षशतां नारी, ब्रह्मचारी विवर्जयेत् ॥ શબ્દાર્થ - ગંભીરી = બ્રહ્મચારી સાધુ સ્થપાપડિસ્કિvi = જેના હાથ, પગ છેદન કર્યા હોય વાગવિખવું = જેના કાન, નાક કાપેલા હોય વાલથે વ = જે સો વર્ષની પૂર્ણ આયુવાળી વૃદ્ધા હોય પારિ = તેવી સ્ત્રીનાં સંસર્ગથી પણ વિવાદ = દૂર રહે. ભાવાર્થ:- જેના હાથ અને પગ છેદાઈ ગયેલા હોય, કાન અને નાક કપાઈ ગયા હોય કે વિકૃત થઈ ગયા હોય તથા જે સો વર્ષની થઈ ગઈ હોય, તેવી વૃદ્ધા નારીનો પણ બ્રહ્મચારી સાધક સંસર્ગ કરે નહીં. અર્થાત્ અતિ પરિચય કે સાથે નિવાસ કરે નહીં. विभूसा इत्थीसंसग्गो, पणीयं रसभोयणं । णरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ છાયાનુવાદઃ વિભૂષા સ્ત્રી , પ્રણીત રસમોનનમ્ | नरस्यात्मगवेषिणः, विषं तालपुटं यथा ॥ શબ્દાર્થ - મત્તાવલિ = આત્મશોધક રક્સ = મનુષ્યને વિભૂલી = શરીરની શોભા, સજાવટ લ્હીલસો = સ્ત્રીનો સંસર્ગીયરમોયy = ઘી આદિથી પ્રણીત થયેલા રસીલા સ્નિગ્ધ ભોજન તા૩૬ વિસ નહ = તાલપુટ નામના વિષની સમાન છે. ભાવાર્થ- બ્રહ્મચારી આત્મગવેષી સાધકને માટે શરીરની વિભૂષા, સ્ત્રીનો સંપર્ક અને બલવર્ધક રસવંતા Page #432 -------------------------------------------------------------------------- ________________ ३७२ ભોજન તે સર્વે તાલપુટ નામના ઝેર સમાન છે. ५८ अंगपच्चंगसंठाणं, चारुल्लवियपेहियं । इत्थीणं तं ण णिज्झाए, कामरागविवड्ढणं ॥ छायानुवा: : अङ्गप्रत्यङ्गसंस्थानं, चारुल्लपितप्रेक्षितम् । स्त्रीणां तन्न निध्यायेत्, कामरागविवर्द्धनम् ॥ AGEार्थ :- इत्थीणं = स्त्रीओना अंगपच्चंगसंठाणं = अंग तथा उपांगोनी खट्टतिखोने चारुल्ल- वियपेहियं = मनोहर वयन अने सौम्य निरीक्षशो-टाक्षोने ण णिज्झाए = ब्रह्मयारी ऽद्यापि न भुखे कामरागविवड्ढणं = अमरागने वधारनार छे. ભાવાર્થ:- સ્ત્રીઓનાં અંગ ઉપાંગોના આકાર, મધુર વચન અને મોહક દષ્ટિ એ કામરાગ–મનોવિકારને વધારવાના નિમિત્તરૂપ છે; સાધક તેને નિહાળે નહીં. ५९ શ્રી દશવૈકાલિક સૂત્ર विसएसु मणुण्णेसु, पेमं णाभिणिवेसए । अणिच्चं तेसिं विण्णाय, परिणामं पोग्गलाण य ॥ छायानुवा : विषयेषु मनोज्ञेषु, प्रेम नाभिनिवेशयेत् । अनित्यं तेषां विज्ञाय, परिणामं पुद्गलानां च ॥ AGEार्थः- तेसिं= ते पुग्गलाणं = पुछ्गसोना परिणामं परिणाम ने अणिच्चं - अनित्य विण्णाय = भएीने मणुण्णेसु = भनोज्ञ विसएसु = विषयोभां पेमं= रागभाव णाभिणिवेसए - स्थापन न पुरे. = ભાવાર્થઃ– મનોજ્ઞ ઇન્દ્રિય વિષયોનો કે સ્ત્રીના રૂપોનો સંયોગ થતાં બ્રહ્મચારી મુનિ તેને પુદ્ગલ પરિણામી અને અનિત્ય સ્વભાવી સમજીને, વિચારીને તે પદાર્થો પ્રતિ રાગભાવ ન કરે, ચિતને આકર્ષિત ન કરે. ६० छायानुवा६ : पुद्गलानां परिणामं, तेषां ज्ञात्वा यथातथा । विनीततृष्णो विहरेत्, शीतीभूतेन चात्मना ॥ पोग्गलाणं परिणामं, तेसिं णच्चा जहा तहा । विणीयतण्हो विहरे, सीईभूएण अप्पणा ॥ = शGEार्थ :- तेसिं= ते परिवर्तन शील पोग्गलाणं पुछ्गसोना परिणामं परिशाभने जहातहा = = यथावत्-ठेभ छे तेभ णच्चा = भशीने विणीयतण्हो = मनोज्ञ विषयोनी तृष्णाथी रहित सीईभूए ण अप्पणा = विषयार्षए। डुतूरसथी शांत मानसवाणा थर्धने विहरे = वियरा रे. = Page #433 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ [ ૩૭૩ ] ભાવાર્થ:- મુનિ પૌગલિક પદાર્થોના પરિણામને યથાર્થરૂપે જાણીને, મનોજ્ઞ ઈન્દ્રિય વિષયો કે રૂપોની તૃષ્ણા–લાલસાથી રહિત થઈને; વિષયાકર્ષણ રહિત શાંત-પ્રશાંત માનસવાળા અર્થાત્ બ્રહ્મચર્યની પરિપૂર્ણ સમાધિથી યુક્ત માનસવાળા બનીને સંયમ ધર્મમાં વિચરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સાધક માટે બ્રહ્મચર્ય સમાધિ વિષયક કેટલાક અમૂલા મૂલ–મંત્રો દર્શાવ્યા છે કે જે પ્રત્યેક સાધકને જીવનમાં ક્ષણે ક્ષણે અને પળ-પળે યાદ કરવા લાયક છે તેમજ આચરણમાં ઉતારી સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવા લાયક છે. અUપકું પડું.. - સાધક જે સ્થાનમાં નિવાસ કરે તે સ્થાન સંયમ સાધનામાં કે બ્રહ્મચર્ય સમાધિમાં બાધક ન બને તેવું હોવું જોઈએ. સૂત્રકારે તેના માટે ત્રણ વિશેષણનો પ્રયોગ કર્યો છે– (૧) અvu૬ ૫૯ = સાધુથી અન્ય એટલે ગૃહસ્થ કે અન્ય કોઈ પણ વ્યક્તિ કે સમૂહ, સંઘ માટે જે મકાનનું નિર્માણ થયું હોય એવા મકાનમાં મુનિને રહેવાથી આધાકર્મી કે ઔદેશિક દોષ લાગે નહીં. (૨) ૩ન્ગાર ભૂમિ સંપvi - સંયમાચારમાં પાંચમી પરિષ્ઠાપના સમિતિ માટે આ વિધાન છે. સાધુને જે સ્થાન રહેવાનું હોય, તે સ્થાનની આસપાસમાં વડીનીત અને લઘુનીત(મળ-મૂત્ર) પરઠવાની નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. પરઠવાની ક્રિયા શરીરની અનિવાર્ય ક્રિયા છે. જો સાધુનું સ્થાન તથા પ્રકારની વ્યવસ્થા સંપન્ન ન હોય તો સર્વ સાધુઓ મુંઝવણનો અનુભવ કરે, તે ઉપરાંત નિર્દોષ ભૂમિના અભાવમાં જીવ વિરાધના લોક નિંદા અને શાસનની લઘુતા થાય છે. તેથી સાધુનું સ્થાન પરઠવાની ભૂમિયુક્ત હોવું જોઈએ. માટે સાધુ સ્વયં આવી પરઠવાની યોગ્ય ભૂમિ યુક્ત મકાનમાં રહેવાનો વિવેક રાખે અને શ્રમણોપાસકોને પણ તેના સંવર સામાયિક પૌષધ આદિની સુવિધા માટે તેમજ શ્રાવિકાઓ માટે એવા યોગ્ય સ્થાન હોવાની આવશ્યકતા સમજાવે અને કેવી રીતે વિવેક સાચવવો તેનું યોગ્ય માર્ગદર્શન આપે. (૩) 0િ પશુ વિનિઃ -ગૃહત્યાગી મુનિ સ્વેચ્છાએ અને વૈરાગ્ય પૂર્ણ સમજથી જીવન પર્યંત માટે પાંચ મહાવ્રત સ્વીકાર કરે છે. તેમ છતાં મોહનીય કર્મની દરેક પ્રકૃતિ તોફાની હોય છે, તે કારણે સમકિતની સુરક્ષા માટે, કષાયોથી દૂર રહેવા માટે અને વેદ મોહના ઉદયમાં સાવધાન રહેવા માટે અનંતજ્ઞાનીઓએ જ્ઞાનથી જાણી સાધકોની હિત સુરક્ષા માટે ઘણા નિયમો-ઉપનિયમોની સંકલના કરી છે. આ જ રીતે પ્રસ્તુત નવ ગાથાઓમાં અનેક પાસાઓથી બ્રહ્મચર્ય સાધનાની નિરાબાધ સફલતા માટે સૂચનો છે તેમાં આ પ્રથમ સૂચન છે કે રાત-દિવસ જ્યાં મુનિને રહેવાનું છે ત્યાં સ્ત્રીઓ કે ગાય, ભેંસ આદિ પશુઓનો નિવાસ ન હોય પરંતુ તેનાથી રહિત સ્થાન હોય તેમ ધ્યાન રાખવાનું હોય છે. તેમજ સાધ્વીઓ માટે પુરુષોનો કે પાડા, બળદ વગેરેનો નિવાસ ન હોય પરંતુ તેનાથી રહિત સ્થાન હોય તેમ ધ્યાન રાખવાનું હોય છે. નારિ જ ન :- સાધુ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરે અને સ્ત્રીઓ સંબંધી કથા વાર્તા ન કરે, સ્ત્રીસંગની જેમ સ્ત્રીકથા પણ રાગવર્ધક છે; વેદ મોહને ઉદીપિત કરે છે; સ્ત્રીકથાનો ત્યાગ તે બ્રહ્મચર્યની Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી દશવૈકાલિક સૂત્ર બીજી વાડ છે. ફથી વિનહો મયં :– બ્રહ્મચર્યની સમાધિને ભંગ કરનાર કારણ બે પ્રકારના છે– (૧) મૂલકારણ વેદ મોહનીય કર્મનો ઉદય છે અને નિમિત્ત કારણ સ્ત્રી શરીર આદિ અનેક છે. મૂલકારણને નિમિત્ત કારણ સહાયક હોય છે. મૂલકારણ રૂપ મોહકર્મના ઉદયને નિમિત્ત કારણ શરીરના અભાવમાં વિફલ થવું પડે છે, જ્યારે મૂલ કારણને રોકવું માનવને અશક્ય હોય ત્યારે તેને નિમિત્ત કારણથી બચવાનો જ ઉપાય રહે છે. વ્યક્તિને વેદ મોહનીયકર્મનો ઉદય ક્યારે મંદ થાય, ક્યારે તીવ્ર થાય તે ન તો વ્યક્તિના હાથમાં છે કે ન જ્ઞાનીના હાથમાં છે; જ્યારે નિમિત્ત કારણોથી દૂર રહેવું, બચવું એ તો સાધકના પ્રયત્નાધીન છે, ઇચ્છાને આધીન છે. આ કારણે નિમિત્ત કારણોથી બચવાના આગમોમાં વિવિધ પ્રકારે, વિવિધ માર્ગદર્શન આપેલ છે. પ્રસ્તુત નવ ગાથાઓમાં પણ અનેક માર્ગદર્શન છે, તેમાં આ ગાથામાં સ્ત્રી શરીરનું કથન સદૃષ્ટાંત કર્યું છે. ખરેખર સ્ત્રી શરીર ઉપલક્ષણ છે, સાધુ પુરુષ માટે સ્ત્રી શરીર અને સાધ્વી સ્ત્રી માટે પુરુષ શરીર બ્રહ્મચર્યની સમાધિ માટે નિમિત્ત રૂપ ભયકારી છે. વેદ મોહના ઉદયનો હુમલો ક્યારે થાય તેની અજાણતાને કારણે સાધકને સદા વિજાતીય શરીરથી સાવધાન રહેવાનું જ છે. જૈન ધર્માચારના સિદ્ધાંતો અનેકાંતિક અને સર્વજ્ઞોના અનુભવે યોજાયેલ છે. અહીં સાધકને સાવધાન કરવા માટે જ્ઞાન સંસ્કાર અને વૈરાગ્યના સંસ્કાર છે પરંતુ ઘૃણા કે તિરસ્કારના ભાવ નથી. જૈન સાધુ કે આચાર્ય સંપૂર્ણ સાધ્વી સમાજનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે. સ્ત્રિયોથી સાધુ અને પુરુષોથી સાધ્વી ગોચરી વ્યાખ્યાન આદિનો પરહેજમય વ્યવહાર કરતા નથી, સહજ ભાવે સ્વીકારે છે. સાધુ-સાધ્વી પરસ્પર આગમની વાચણી લે અને દે છે. કેટલાય સેવા પ્રસંગોને પણ એકબીજા પરસ્પર નિભાવી શકે છે. તેમ છતાં મર્યાદા, વિવેક અને સાવધાની માટે ઉપદેશ શિક્ષાઓ અને માર્ગદર્શન પ્રસ્તુત ગાથાઓમાં અને અન્યત્ર પણ છે જ. તો સમજવાનું એ રહ્યું કે સાધુ-સાધ્વી પરસ્પરના શરીરથી સાવધાન રહે પરંતુ ધૃણા । કે દ્વેષ સુધી ન પહોંચે પરંતુ મધ્યમ માર્ગમાં રહે અર્થાત્ આગમ સમ્મત જરૂરી સંજોગો સિવાય એક બીજાથી સ્વતંત્ર રહી પોતપોતાની સાધનામાં સ્થિત રહે. અહીં દષ્ટાંત બિલાડી અને કૂકડાના બચ્ચાનું આપ્યું છે તે એકદેશીય છે. બિલાડીથી કૂકડાના બચ્ચાનું જીવન જોખમમાં રહે છે તેમ સ્ત્રી પુરુષની પરસ્પરની નજદીકતામાં બ્રહ્મચર્ય કે સંયમ જીવન જોખમમાં રહે છે; એટલું જ સમજવાનું છે. દષ્ટાંતમાં બીજા અનેક પાસાઓ હોય છે તે સર્વ અપેક્ષિત હોતા નથી. બિલાડીની હિંસક વૃત્તિ, ક્રૂરતા કૂકડાના બચ્ચા માટે પ્રાણનાશક છે પરંતુ સ્ત્રી પુરુષના શરીર પરસ્પર મનની ચંચલતાના નિમિત્ત માત્ર છે અને તે બંનેના સંયમ જીવનની જોખમ ભરેલી સ્થિતિની સમાનતા છે. વિત્તમિત્તિ ૫ જિન્નાર્ :- આ પંચાવનમી ગાથામાં બ્રહ્મચર્યની સમાધિ માટે ચક્ષુઇન્દ્રિય સંયમને પ્રાધાન્ય આપેલ છે. મહત્ત્વની વાત તો તેમાં આપેલ સૂર્યના દૃષ્ટાંતની છે. આવું ક્રિયાન્વિત(પ્રેક્ટીકલ) દૃષ્ટાંત શોધતાં પણ મળવું મુશ્કેલ છે. કોઈપણ વ્યક્તિની દષ્ટિ કોઈ કારણથી ક્યારે ય સૂર્ય સામે થઈ જાય તો ત્યાં તેની સ્થિરતા રહેતી જ નથી. આ વાતને નાનકડો બાલક પણ સમજી શકે છે, અનુભવી શકે છે. જ્યારે દષ્ટાંત સહજ સુગમ છે તો તેનાથી લક્ષ્યને સમજવું પણ અતિ સુગમ થઈ જાય છે. તાત્પર્ય એ છે Page #435 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ બ્રહ્મચર્યના સાધકે પરસ્પરના ચિત્ર કે અલંકૃત શરીર પર ક્યારે ય કોઈ સ્થાને નજર પડતાં જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અવિલંબ ચક્ષુની દિશા પલટી જ લેવી જોઈએ. પછી તે દિશા નીચી હોય કે અન્ય કોઈ વસ્તુ પર હોય. જેમ સૂર્ય પર દષ્ટિ બીજી ક્ષણે ન જ ટકે તેમજ આ વિષયમાં પણ શાસ્ત્રાજ્ઞાને યાદ રાખી સાધકને વર્તન કરવાનું અત્યાવશ્યક છે. તાત્પર્ય એ છે કે ક્યારે ય સાધુ-સાધ્વી એકીટશે પરસ્પરના વિજાતીય શરીરને કે તેના અંગોને જુએ નહીં. ૩૭૫ હથપાય પિિ∞ળ :– સ્વરૂપવાન અને શ્રૃંગારિત શરીર મોહોદયનું પ્રેરક નિમિત્ત બને છે. પરંતુ જ્યારે પ્રબલ મોહનો ઉદય હોય ત્યારે સુરૂપ કુરૂપ વગેરે કોઈ અવસ્થાઓ બાધક થતી નથી. તે સમય પ્રતિપક્ષી–લિંગીના શરીરથી જ દૂર રહેવાનું હોય છે અને નિમિત્ત ન મળતાં મોહોદયનું તોફાન સ્વતઃ સમય વીતતાં પરિવર્તન પામી જાય છે. કારણ કે તીવ્ર ઉદય કર્મની પણ પ્રાયઃ સીમિત સ્થિતિ હોય છે, જેમ કે વાવાઝોડાનો સમય. માટે છપ્પનમી ગાથામાં કથિત શિક્ષાને અહીં પુષ્ટ કરતાં કહ્યું છે કે વિકૃતાંગ સ્ત્રીના શરીરથી પણ પુરુષ સાધકે દૂર રહેવું જોઈએ. વિમૂલા સ્થિ સંતો – આ ગાથામાં બ્રહ્મચારીને સાવધાન રહેવાના ત્રણ નિમિત્ત કારણોનું એકી સાથે સંકલન કરી તે ત્રણેયથી અતિ સતર્ક રહેવાની પ્રેરણા માટે તે પ્રસંગોને તાલપુટ વિષની ઉપમા આપી છે. તેથી સહજ સ્પષ્ટ થાય કે શાસ્ત્રકારે સાધકને ત્રણ ચીજથી સાવધાન રહેવા માટે કેટલો મહત્ત્વપૂર્ણ ભાર આપ્યો છે. (૧) વિભૂષા– શરીરની વિભૂષા, શોભા શણગાર પોતાના મોહદયનું, અન્યના આકર્ષણનું તથા અન્યના વેદોદયમાં નિમિત્ત બની શકે છે. તેથી બ્રહ્મચારી સાધકે તેનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. (૨) સ્ત્રી સંસર્ગ શબ્દથી સાધુ-સાધ્વી બંને માટે પરસ્પર વિજાતીય સંસર્ગ સમજવાનું છે તેમ છતાં સંસર્ગનો અર્થ વિજાતીય અતિ સંપર્ક છે. સાધુ–સાધ્વીને આગમની જેટલી વિશિષ્ટ આજ્ઞા છે તેનાથી વધારે પરસ્પર વિજાતીય લિંગવાળાઓ સાથે બેસવું, રહેવું, વિચરવું, વાતો કરવી વગેરે ત્યાજ્ય છે. વિજાતીય ગૃહસ્થોનો અતિ સંપર્ક—સંસર્ગ પણ ત્યાજ્ય છે; તેમ છતાં જિનશાસન પ્રભાવનાર્થે સીમિત સમયે સામૂહિક રૂપે જ તે યોગ્ય હોય છે. એકલા સ્ત્રી કે પુરુષ સાથે બે બેસવું કે વાર્તાલાપ કરવો યોગ્ય ન ગણાય. આગમના આ માર્ગદર્શનને ધ્યાનમાં રાખવાથી સ્ત્રી સંસર્ગ નામક તાલપુટ વિષની ઉપમાવાળા નિમિત્તથી સાધક સુરક્ષિત રહી શકે છે. (૩) પ્રણીત ભોજન– ઘી આદિ વિગયયુક્ત, ગરિષ્ટ, બલવર્ધક ભોજનને પ્રણીત ભોજન કહે છે. પ્રણીત ભોજન વિષય વાસનાને ઉત્તેજિત કરે છે. સર્વ ઈન્દ્રિયોના વિજય માટે હેન્દ્રિય સંયમ અત્યંત આવશ્યક છે. સાધુ જીવનમાં અન્ય ઈન્દ્રિયોના પોષણ કરતાં રસનેન્દ્રિયના પોષણના નિમિત્તો અધિક મળે છે. સાધુને અનેક સંપન્ન ઘરોમાં રસવંતા આહાર પાણી સુલભ હોય છે. પરંતુ સાધુએ પોતાની વૃત્તિને સંયમિત રાખી, પોતાના લક્ષ્યને નજર સમક્ષ રાખીને સંયમી જીવનના નિયમાનુસાર સાત્વિક અને મર્યાદિત આહાર લેવો જોઈએ. Page #436 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬] શ્રી દશવૈકાલિક સૂત્ર પરસ્પરાવસિલ્સ :- આ શબ્દ સાધક માટે પ્રયુક્ત થયો છે. આત્માની ગવેષણા કરનારનો મતબલ છે– આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની સાધના કરનાર, આત્માર્થી સાધક, મોક્ષાર્થી સાધક, નરસ શબ્દથી સ્ત્રી- પુરુષ કે સાધુ-સાધ્વી સર્વ મનુષ્યોનું ગ્રહણ છે. તાત્પર્ય એ છે કે સંયમ સાધક આત્માઓ માટે તેઓની બ્રહ્મચર્યની સમાધિમાં આ ત્રણ તત્ત્વોથી બાધાઓ ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. માટે આત્માર્થી મુનિ વિભૂષા, સ્ત્રી સંસર્ગ અને પ્રણીત રસ ભોજનનો પૂર્ણ વિવેક રાખે. તે પ્રવૃત્તિઓને સંયમ નાશક વિષ તુલ્ય સમજે, અવધારે. પાપન્ના .. – આ અઠ્ઠાવનમી ગાથામાં ચક્ષુરિન્દ્રિય સંયમને આશ્રય કરીને સ્ત્રીઓના હાથ, પગ, મુખ, નાક, આંખો, જંઘા, પેટ, પીઠ, મસ્તક, વાળ, સ્તન વગેરે અંગ પ્રત્યંગ તથા તેના વળાંકો અને તેઓનું બોલવું, ચાલવું, જોવું વગેરેના સુંદર ઢંગને એકીટસે દેખવાનો સ્પષ્ટ નિષેધ છે અને આ સર્વ વૃત્તિઓને કામરાગ વર્ધક એટલે વિકારી માનસની ઉત્પત્તિના નિમિત્તક કહ્યા છે. માટે બ્રહ્મચારી સાધક સ્ત્રી કે સાધ્વીના નિકટ સંયોગ સમયે આ પ્રકારના માનસિક કુતૂહલને ઉત્પન્ન થવા દે નહીં પરંતુ પોતાના આત્મ લક્ષ્યમાં જ લીન રહે અને ક્યારેક ચંચલ ઘોડાની ઉપમાવાળા મનમાં આવું કુતૂહલ ઉત્પન્ન થવા લાગે કે તરત જ શ્રુતજ્ઞાનની લગામ = આગમ ઉપદેશના કે આદેશ–સંદેશના આ વાક્યોથી તેને વશ કરી લે. આગમના તે વાક્યો આ પ્રમાણે છે– (૧) બરકર જિવ રદૂ, વિÉિ કલીદ (૨) વિસં તત્ત૬ નહીં; (૩) સ્થિ વિહો મ; (૪) વેસુ નો હિમુવે તિબં, અતિય પાવ રે વણા (૩૪.-૩૨); () નો વહીલું નેચ્છા ! (ઉત્તરા.-૮); (૬) મૂયા ૩ત્થિરો (ઉત્તર.-૨); (૭) ખ વ તાવળ વિસ્તાર દાસ, જ ગંજય જય દિયે વા ! (ઉત્તર.-૩૨) ઈત્યાદિ શ્રત દોરી રૂપી અનેક પ્રકારની લગામોને સાધક મન રૂપી ચંચલ ઘોડા માટે તૈયાર રાખે. આ રીતે સ્ત્રી સંબંધી ચક્ષુ સંયમમાં સાવધાન રહે. અહીં વર્ણિત સાધુ માટેની આ સર્વ સૂચના શિક્ષાઓ સાધ્વી માટે પુરુષની અપેક્ષાએ સમજવી અર્થાત્ તેઓ પુરુષના અંગોપાંગ, હાવભાવ વગેરે વૃત્તિઓ માટે પૂર્ણ રીતે ચક્ષુઈન્દ્રિય સંયમ રાખે અને મનની ચંચલતા રોકવા માટે લગામ રૂ૫ ઉપર સૂચિત સર્વ ઉપદેશ વાક્યોને પુરુષથી સંબંધિત કરી મન પર અંકુશ રાખે; પુરુષ પ્રત્યાકર્ષણથી વિરક્ત રહે. રાક્ષસ, કીચડ, તાલપુટ વિષ વગેરે સર્વ ઉપમાઓને પુરુષ લક્ષિત કરી આત્માને તરૂપે પરિણત કરી ચક્ષુરેન્દ્રિયની સમાધિમાં અને પોતાના શીલ સમાધિમાં જાગરુક રહે, સ્થિર રહે, લીન રહે. જેના પરિણામ – ૫૯-૬૦ બે ગાથાઓમાં શાસ્ત્રકારે મનોજ્ઞ સ્ત્રી વિષયોને પુદ્ગલમય કહી તે પુદ્ગલોને પરિવર્તનશીલ દર્શાવ્યા છે. જ્યારે પ્રત્યેક પૌગલિક પદાર્થ ક્ષણિક, અનિત્ય છે; ક્ષણે ક્ષણે તેમાં પરિવર્તન થયા જ કરે છે. જે આજે સુંદર દેખાય તે કાલે અસુંદર થઈ જાય અને અસુંદર પુનઃ સુંદર બની જાય છે. પદાર્થ માત્રના આ બંને પાસાને યથાર્થરૂપે જાણીને સાધુ સાધ્વી તેના પ્રલોભનમાં ન ફસાય, તેની આકાંક્ષાઓથી, તૃષ્ણાઓથી મનને દૂર કરી, વિજાતીય સ્ત્રી સંબંધી તૃષ્ણાઓથી રહિત બની, મનને વિકારભાવ ચંચલ ભાવોથી શાંત-પ્રશાંત બનાવી લે. અહીં આત્મા શબ્દચિત્તવૃત્તિ માટે છે, તેથી આત્માને એટલે તે વિકારી ચિત્તવૃત્તિને પરમ શાંત, સહજ શાંત, શીતલીભૂત કરવાની પ્રબલ પ્રેરણા છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ ૩૭૭. શ્રદ્ધાનું સાતત્ય : जाए सद्धाए णिक्खंतो, परियायट्ठाणमुत्तमं । तमेव अणुपालेज्जा, गुणे आयरियसम्मए ॥ છાયાનુવાદઃ યથા શ્રદ્ધા નિત્તા , પર્યાવસ્થાનમુત્તમમ્ तामेवानुपालयेत्, गुणान् आचार्यसम्मतान् ॥ શબ્દાર્થ – બાપ = જે સાપ = શ્રદ્ધાથી, વૈરાગ્યભાવથી શિવંત = સંસારથી નીકળ્યો છે ૩ત્તમ પ્રધાનપરિયાવાઈ - પર્યાય સ્થાન–શ્રમણપદ પ્રાપ્ત કર્યું છે તમેવ = તે જ ગારિયા = આચાર્યને બહુ સંમત ગુણોમાં રહી શ્રદ્ધાપૂર્વક અનુપાના = નિરંતર પાલન કરે. ભાવાર્થ- ભિક્ષુ જે વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને ઉત્તમ પ્રવ્રજ્યા સ્થાનને પામ્યા છે, તે જ શ્રદ્ધા અને દઢ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા સંયમ સંબંધી સમસ્ત ઉત્તમ ગુણોનું જીવનપર્યત પાલન કરતા જ રહે. વિવેચન : - આ ગાળામાં સાધકને શ્રદ્ધા શબ્દથી પોતાના મૌલિક વૈરાગ્યને અખંડિત રાખવાનું સૂચન કર્યું છે. જે શ્રદ્ધા ઉત્સાહ અને ઉત્કૃષ્ટતમ વૈરાગ્યથી સાધકે ઘર પરિવારને છોડી સંયમ માર્ગનો સ્વીકાર કર્યો છે તે જ શ્રદ્ધાને જીવન પર્યત જાળવી રાખવી જરૂરી હોય છે. સુત્રકારે આચાર પ્રસિદ્ધિ માટે વિવિધ હિતશિક્ષાઓ આપ્યા પછી આ એક જ ગાથામાં સર્વશિક્ષાઓ માટે સારભૂત વિષયનું કથન કરીને વિષયનું સમાપન કર્યું છે. સંયમી જીવનનો પ્રારંભિક ઉત્સાહ, વેગવંતો વૈરાગ્ય ભાવ જો યથાવત્ રહે તો તે સાધકને માટે પ્રત્યેક શાસ્ત્રાજ્ઞા, હિતશિક્ષાનું પાલન સહજ બની જાય છે. પરંતુ જ્યારે વૈરાગ્યભાવમાં ન્યૂનતા આવી જાય ત્યારે જ સર્વ હિત શિક્ષાઓની ખરી જરૂર પડે છે, તાત્પર્ય એ છે કે ગુરુ આદિ દ્વારા અપાયેલી હિતશિક્ષા કેવળ અંગુલિ નિર્દેશ કરી શકે છે, સન્માર્ગદર્શન કરાવી શકે, સન્માર્ગદર્શન કરાવી શકે. પરંતુ તે માર્ગે ગમન તો સાધકે સ્વયં કરવું પડે છે. સાધના માર્ગમાં અંતિમ સર્વ જવાબદારી સાધકની સ્વયંની જ રહે છે. સાધક સ્વયં પોતાના શ્રદ્ધા અને વૈરાગ્ય ભાવોને સ્થિર રાખીને ઉત્તમ ગુણોની આરાધના કરે. આ કારણે શાસ્ત્રકારે સાધકને પોતાના પ્રતિજ્ઞા સમયનો ધ્યાન દોરી સંક્ષિપ્તમાં સાવધાન કર્યા છે. અર્થાત્ આચાર પ્રણિધિ રૂપ સંયમને પ્રાપ્ત કરેલા સાધકને પૂર્વ ગાથાઓમાં ધ્યાન રાખવાની બધી વાતો કહીને આ ગાથામાં સર્વ જવાબદારી પાછી તેના ઉપર જ મૂકી દીધી છે કે પોતાના મૂલ વૈરાગ્યને સ્થિર Page #438 -------------------------------------------------------------------------- ________________ | 3७८ | શ્રી દશવૈકાલિક સૂત્ર राणीने गुणे आयरियसम्मए = शास्त्र सम्मत सर्व गुमा स्थिर २९ अर्थात् तेना अक्षरस पालनमा દત્તચિત્ત રહે. सद्धाए :-धर्ममा माह२, भनना विशुद्ध परिणाम अने संयमनी मागी. आत्म स्यानी साधना માટે જે આસ્થા અને તીવ્ર મનોભાવ હોય છે, તેને શ્રદ્ધા કહે છે. Guसंहार : आधार प्रतिधिनुं : तवं चिमं संजमजोगयं च, सज्झायजोगं च सया अहिट्ठए । ६२ सूरे व सेणाइ समत्तमाउहे, अलमप्पणो होइ अलं परेसिं ॥ छायानुवाई : तपश्वेदं संयमयोगं च, स्वाध्याययोगं च सदाऽधिष्ठेत् । शूर इव सेनया समाप्तायुधः, अलमात्मने भवत्यलं परेषाम् ॥ AGEार्थ :- सेणाइ = सेनाथा घेरायेा समत्तमाउहे = संपूर्ण शस्त्रास्त्रोवाणा सूरे व = शूरवीर पुरुषनी समान इमं = सूत्रोत तवं = त५ संजमजोगयं = संयम योगने, त५ संयमना नियमोपनियमोने सज्झायजोगं = स्वाध्याय योगने सया = सहा अहिट्ठए = पा२९॥ ४३, स्वी१२ ७३,तभा अधिष्ठित स्थित थाय अप्पणो = पोतानी रक्षा ४२वामा अलं = समर्थ होइ = डोय छ परेसिं = अन्य शत्रुमोने वामां अलं = समर्थ डोय छे. ६३ ભાવાર્થ:- પૂર્વ ગાથાઓમાં દર્શાવેલા તપ, સંયમ–યોગ અને સ્વાધ્યાય યોગમાં સદા પ્રવૃત્ત મુનિ સેનાથી પરિવત અને શસ્ત્રથી સુસજ્જિત વીર પુરુષની જેમ સ્વ–પરની આત્મ રક્ષા કરવામાં સમર્થ બને છે. આત્મ કલ્યાણ સાધવામાં સફળ થાય છે. सज्झाय सज्झाणरयस्स ताइणो, अपावभावस्स तवे रयस्स । विसुज्झइ जं सि मलं पुरेकडं, समीरियं रुप्पमलं व जोइणा ॥ छायानुवाद : स्वाध्यायसद्ध्यानरतस्य तायिनो, अपापभावस्य तपसि रतस्य । विशुद्यते यत्तस्य मलं पुराकृतं, समीरितं रूप्यमलमिव ज्योतिषा ॥ शार्थ:- सज्झायसज्झाणरयस्स = स्वाध्याय भने सध्यानमा अनु२७ ताइणो = 45वनिमय २१ अपावभावस्स = पापथी २लित भावातवे = त५मा रयस्स = अनु२७ सि = ॥ पूर्व शुविशिष्ट साधुना ज= हे पुरेकडं = पूर्व४न्म कृत, पूर्वभवमा रायेदा मलं = भमण जोइणा = अनिवडे समीरियं = (२ ४२रायेा रुप्पमलं व = यांही मेवनी समान विसुज्झइ = विशुद्ध थाय छे. Page #439 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.−૮ : આચાર પ્રણિધિ ૩૭૯ ભાવાર્થ:- સ્વાધ્યાય અને સદ્ ધ્યાનમાં અનુરક્ત ષડજીવનિકાય જીવોના રક્ષક, તપશ્ચર્યામાં તલ્લીન તથા નિષ્પાપ જીવન જીવનાર સાધકનું પૂર્વકાલીન પાપકર્મ અગ્નિથી દૂર થયેલા ચાંદીના મેલની જેમ વિશુદ્ધ થાય છે. ૬૪ सेतारिसे दुक्खसहे जिइंदिए, सुएण जुत्ते अममे अकिंचणे । विरायइ कम्मघणम्मि अवगए, कसिणब्भपुडावगमे व चंदिमे ॥ ॥ત્તિ નેમિ ॥ છાયાનુવાદ : સ તાદશો દુઃસો બિતેન્દ્રિયઃ, તેન યુવન્તોડમમોઽવિશ્વનઃ । विराजते कर्मघनेऽपगते, कृत्स्नाभ्रपुटावगमे इव चन्द्रमाः ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ:-તારિણે= પૂર્વોક્ત ગુણવાળા તુલસંહે- પરીષહોને સહન કરનાર બિફલિપ્= ઇન્દ્રિયોને જીતનાર સુળ નુત્તે = શ્રુતથી યુક્ત મમે = મમત્વ ભાવથી રહિત અવિળે = પરિગ્રહથી રહિત સ - તે સાધુ જન્મવળમ્મિ = કર્મરૂપ શ્યામ વાદળાઓથી અવગણ્ = દૂર થતાં શિખ પુડાવામે = સંપૂર્ણ અભ્ર પટલથી મુક્ત થઈ જવા પર પવિમા વ = ચંદ્રમાની સમાન વિરાયŞ = શોભા પામે છે. = ભાવાર્થ:- પૂર્વ કથિત(ક્ષમા દયાદિ) ગુણોને ધારણ કરનાર, અનુકૂળ પ્રતિકૂલ સર્વ પરિષહોને સમભાવે સહન કરનાર, શ્રુતજ્ઞાનથી યુક્ત, જિતેન્દ્રિય, નિર્મમત્વી તથા અપરિગ્રહી સાધુ, જેમ સંપૂર્ણ વાદળાઓ દૂર થવાથી ચંદ્ર શોભે તેમ કર્મરૂપ વાદળાઓ દૂર થતાં શોભાને પામે છે. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં આચાર પ્રણિધિની સફળ સાધના કરનારના સુફળને પ્રદર્શિત કર્યું છે. સૂત્રકારે ત્રણ ગાથામાં ત્રણ ઉપમાથી આચાર પ્રણિધિની અને તેના સાધકની મહત્તાને પ્રદર્શિત કરી છે. સુરે વ મેળાફ સમત્તમાહે... :- જેમ શૂરવીર યોદ્ધા પાસે સમસ્ત શસ્ત્રો હોય અને પરિપૂર્ણ સેના હોય તો તે વિજયશ્રીને પામે છે. તેમજ આચાર પ્રણિધિના આરાધક મુનિ સહનશીલ, જિતેન્દ્રિય, શાસ્ત્રજ્ઞ, દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુક્ત નિરિગ્રહી અને આત્મગુણો રૂપ શસ્ત્રોથી સુસજ્જ હોય છે, તે સંગ્રામ સ્વયંને એકાકીપણે કરવાનો હોય છે. તેથી તેમાં બાહ્ય સેનાની જરૂર નથી. આ રીતે આત્મગુણોથી સુસજ્જ અને સદા જાગૃત સાધક કર્મ સંગ્રામમાં વિજયી બને છે. વિમુખ્મદ્ નશિ માં પુરે ૐ... :- જેમ ચાંદીનો મેલ અગ્નિમાં તપી—તપીને નાશ પામે ત્યારે ચાંદી વિશુદ્ધ બને છે, તેમજ આચાર પ્રણિધિનો સાધક સ્વાધ્યાય, તપ અને સંયમ રૂપ ભાવ અગ્નિમાં Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર કર્મોનો નાશ કરીને આત્માને વિશુદ્ધ બનાવે છે. વિરથ૬ —ષાનિ અવા .:- આત્મા સ્વયં ચંદ્રની સમાન શીતલ, શાંત અને સ્વપ્રકાશી (સ્વવિકાસી) હોય છે. તેમ છતાં અનાદિ કાલીન કર્મરૂપ વાદળાથી તેની સાથે રહી તેના આત્મ ગુણો ઢંકાઈ ગયા છે. પરંતુ જ્યારે સાધક આત્મા આચાર પ્રસિધિને પ્રાપ્ત કરે, ત્યારે પામી તેના ગુણોના પ્રચંડ પવનથી કર્મ વાદળા દૂર થઈ જાય છે અને આત્મા સ્વ સ્વભાવરૂપ કેવલજ્ઞાનના પ્રકાશને પ્રકટ કરે છે; અંતે આયુષ્ય આદિ અઘાતિ કર્ભાશને પણ દૂર કરી લોકોગ્રે(લોકના મસ્તક સ્થાને) બિરાજમાન થઈ સુશોભિત થાય છે. આ રીતે ત્રણ દાંતોમાં કર્મોને ક્રમશઃ શત્રુસેના, મેલ અને વાદળાઓના રૂપમાં દર્શાવી એક દષ્ટાંતમાં કર્મોને પરાસ્ત કરવાનું, બીજામાં કર્મોનો નાશ કરવાનું કે બાળવાનું અને ત્રીજામાં કર્મોને સહજ આત્માથી દૂર થઈ જતાં કર્મોનું ચિત્ર આલેખ્યું છે. સંક્ષેપમાં આચાર પ્રસિધિના ધારક સાધુ સર્વકર્મનો ક્ષય કરી અંતિમ લક્ષ્ય-મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. - પરમાર્થ : આચાર ક્રિયારૂપ હોય છે. તે મનના વિચારોથી, વચનના ઉચ્ચારોથી અને કાયાના આચરણોથી ક્રિયાન્વિત થાય છે. અશુભમાંથી નિવૃત્ત થઈ શુભ આચરણોમાં ઉપસ્થિત થઈ, આચારના બળે આત્મ સ્વરૂપને પ્રગટાવવું જોઈએ. આત્માનંદનો અનુભવ સમ્યગુ જ્ઞાનાદિ ગુણો જ કરાવી શકે છે. માટે શાશ્વત સુખના ઇચ્છુક આત્માએ અધ્યયનમાં દર્શાવેલા ઇન્દ્રિયો અને મનના વિજય માટેના જે જે અનુષ્ઠાનો છે તે તે આચરણ પ્રયોગમાં ઉતારી, પ્રાપ્ત આચાર પ્રણિધિને પુષ્ટ કરવા, પ્રકૃષ્ટ નિયમ–ઉપનિયમોનું પાલન ઉપયોગ સહિત કરી, ધ્રુવ પ્રતિલેખનાદિ ક્રિયા દ્વારા સર્વ જીવો પ્રતિ આત્મભાવ કેળવી, કષાયાદિ આવ્યંતર ગ્રંથિ ભેદી આત્મ વિશુદ્ધિ કરવી જોઈએ. આત્મ વિદ્ધિ કરનાર સાધક જ સંપૂર્ણ સ્વરૂપની પરમ પ્રસિધિને પ્રાપ્ત કરે છે. I અધ્યયન-૮ સંપૂર્ણ II Page #441 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ઉદ્દે-૧: વિનય સમાધિ ૩૮૧ નવમું અધ્યયન પરિચય જે જે * આ અધ્યયનનું નામ વિનય સમાધિ છે. તેના ચાર ઉદ્દેશક છે. * આ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ, વિનયવિધિ, અવિનયથી થતી હાનિ અને વિનય થી થતાં લાભનું નિરૂપણ છે. સૂત્રકારનું મુખ્ય લક્ષ્ય છે– પ્રત્યેક આચરણ આત્મ સમાધિનું નિમિત્ત બને; તેથી આ અધ્યયનનું નામ વિનય સમાધિ રાખ્યું છે. * જેનાગોમાં વિનયનો અર્થ કેવળ નમ્રતા જ નથી; નમ્રભાવ વિનયનો એક શાબ્દિક અર્થ છે. ખરેખર વિનયનું સ્વરૂપ વ્યાપક છે. તે અનુસાર વિનય એટલે વિશિષ્ટ નીતિ, વિશિષ્ટ કર્તવ્ય. પ્રસ્તુત પ્રકરણમાં ગુરુકુળમાં રહેતા શ્રમણોના વિશિષ્ટ કર્તવ્યોનો નિર્દેશ છે. * જૈન ધર્મ વિનય પ્રધાન ધર્મ છે. ધમસ વિણભૂi [૯/૨૩] સંસારમાં અન્ય ધર્મો સૂચિ મૂલક હોય છે. જ્યારે જૈન ધર્મનું મૂળ વિનય છે. * જ્ઞાતા સૂત્ર અનુસાર સુદર્શને થાવચ્ચ પુત્ર અણગારને પ્રશ્ન પૂછ્યો કે આપના ધર્મનું મૂળ શું છે? થાવચ્ચ પુત્રે કહ્યું, અમારા ધર્મનું મૂળ વિનય છે. તે બે પ્રકારનો છે. (૧) આગાર વિનય અને (૨) અણગાર વિનય. પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમાઓ તે આગાર વિનય છે અને પાંચ મહાવ્રત, ૧૮ પાપસ્થાન વિરતિ, રાત્રિભોજન વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન(અણગાર ધર્મ) અને બાર ભિક્ષુ પ્રતિમાઓ તે અણગાર વિનય છે. ઉપરાંત દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર અને આચારવાન તરફ મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી નમ્રતાનો પ્રયોગ પણ લોકોત્તર વિનયની અંતર્ગત છે. અહીં વિનયનો અર્થ વિશિષ્ટ કર્તવ્ય કે વિશિષ્ટ પ્રકારની આચાર ધારા કર્યો છે. * લૌકિક અને લોકોત્તરના ભેદથી પણ વિનયના બે પ્રકાર થાય છે જેમાં (૧) ઈહલોકની મુખ્યતાએ કરાતી વિનય પ્રવૃત્તિ લૌકિક વિનય છે અને (૨) પારલૌકિક મુખ્યતાએ એટલે મોક્ષ આરાધના માટે કરાતી વિનય પ્રવૃત્તિ લોકોત્તરિક વિનય છે. (૧) લૌકિક વ્યવહારાર્થે માતા, પિતા, અધ્યાપક, ગુરુ કે વડીલ પ્રત્યે વિવિધ પ્રકારે વિનય, ભક્તિ, સેવા, શુશ્રુષા વગેરે કરવા લોકોપચારવિનય છે. તેને વ્યવહાર વિનય પણ કહેવાય છે. તે સમસ્ત જન સાધારણ માટે આચરણીય અને આદરણીય છે. પ્રસ્તુત અધ્યયનમાં લોકોત્તરિક વિનયનું વર્ણન છે. (૨) લોકોત્તર વિનય એ જ ધર્મનું મૂળ છે અને મોક્ષ તેનું ઉત્તમ ફળ છે. તેથી આંશિક અથવા Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર સર્વથા કર્મમુક્તિના ઉપાયને લોકોત્તર વિનય કહે છે. વિનય એક આત્યંતર તપ છે, કર્મનિર્જરાનું ઉત્તમ સાધન છે. પપાતિક સુત્રાનુસાર લોકોત્તર વિનયના સાત પ્રકાર છે. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય અને ઉપચાર વિનય. આ અધ્યયનમાં ઉપચાર વિનયની મુખ્યતા છે અને શેષ સર્વ વિનયોનો તેમાં સમાવેશ છે. (૧૩) જ્ઞાનાદિ પ્રાપ્ત કરવા, તેનું સમ્માન અને જ્ઞાની પ્રત્યે નમ્ર રહેવું તેને જ્ઞાનાદિનો વિનય કહે છે (૪-૬) ગુર્નાદિકો પ્રતિ મન, વચન, કાયાથી નમ્ર વ્યવહાર કરવો તે મન આદિનો વિનય છે. (૭) ગુરુનો સત્કાર, સન્માન, સેવા-સુશ્રુષા કરવી, તેઓ આવે ત્યારે ઊભા થવું, વંદન–નમસ્કાર કરવા, આસનાદિ આપવા તેના અનુશાસનમાં રહેવું, આજ્ઞાનું પાલન કરવું વગેરે ઉપચાર વિનય છે. ખરેખર સાતમું ઉપચાર વિનય પૂર્વના છ વિનયનું ક્રિયાત્મક રૂપ છે. * અનુશાસન અને નમ્રતા, તે વિનયની બે ધારાઓ છે. શિષ્ય ગુરુ પ્રતિ ઉદ્ધતભાવનો કે અભિમાનનો ત્યાગ કરી નમ્ર વ્યવહાર કરવો અને ગુરુના અનુશાસનનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો એ વિનયની પરિપૂર્ણતા છે. કેવળ અનુશાસનના સ્વીકારથી જ વિનયધર્મનું પાલન થતું નથી. અનુશાસનના સ્વીકાર સાથે નમ્રતા હોવી અત્યંત જરૂરી છે. બંને ધારાઓના સુમેળથી જ વિનય ધર્મની પૂર્ણતા થતાં સાધક આચારવાન બને છે. * આ અધ્યયનના ચાર ઉદ્દેશકમાં ક્રમશઃ ચાર વિષયનું પ્રતિપાદન છે. (૧) ગુરુની આશાતનાનું દુષ્પરિણામ, ગુરુનો મહિમા અને વિનય ભક્તિનો નિર્દેશ. (૨) વિનયની ઉપલબ્ધિ, વિનયવિધિ તથા અવિનીત, સુવિનીતના લક્ષણ. (૩) આચાર પ્રધાન વિનય ધર્મની આરાધના દ્વારા સાધકની લોકપૂજ્યતા. (૪) ચાર ભેદોમાં વિનય સમાધિની પરિપૂર્ણતા. * પ્રથમ ઉદશકમાં ગરુ પ્રત્યેના શિષ્યના વર્તનનું નિરૂપણ છે. અલ્પવયના કે મંદબુદ્ધિના ગરુની પણ અવહેલના કે આશાતનાનું પરિણામ સૂત્રકારે વિવિધ દષ્ટાંતોથી સમજાવ્યું છે. સતાવાઓ વિ સતી... શિષ્ય અનંતજ્ઞાની થઈ જાય તેમ છતાં છદ્મસ્થ ગુરુનો પૂર્વવત્ વિનય કરે છે, આ પદમાં વિનયની સર્વોત્કૃષ્ટ દશા દર્શાવી છે. જેની પાસે ધર્મનું એક પદ પણ શીખ્યો હોય, તેના પ્રતિ વિનયનું આચરણ સદાને માટે થવું જોઈએ, ક્યારે ય છૂટી જવું જોઈએ નહીં." "જે મને સતત હિતશિક્ષા આપે છે તે ગુરુની હું સતત પૂજા કરે" આ પ્રકારની મનોભાવના વિનયની પરંપરાને સહજ બનાવે છે. શિષ્યના માનસમાં વિનયના સંસ્કાર દઢ બની જાય ત્યારે ગુરુ અને શિષ્યમાં એકાત્મભાવ સ્થાપિત થાય છે. ત્યાર પછી શિષ્ય આચાર્યના સાન્નિધ્યથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. * બીજ ઉદ્દેશકમાં ધર્મના મૂળથી ધર્મના ફળ પર્યતનું કથન છે. વિનય ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે અને મોક્ષ તેનું ફળ છે. સુત્રકારે વિનીત અને અવિનીત શિષ્યના લક્ષણો અને બંનેના પરિણામને સમજાવ્યા છે. અવિનીત શિષ્ય વિપત્તિને અને વિનીત શિષ્ય સંપત્તિને પ્રાપ્ત કરે છે. જે આ બંનેને જાણે છે તે જ શિક્ષાને પ્રાપ્ત કરી શકે છે. તેની શિક્ષા ક્રમશઃ પુષ્પિત અને ફલિત થાય છે. અવિનીત શિષ્ય ઉદ્ધત, ક્રોધી, આજ્ઞાનો ભંગ કરનાર, સાહસિક અને અસંવિભાગી હોય છે. જે અસંવિભાગી છે તેને મોક્ષનો અધિકાર નથી. જે વિનીત છે તેનો અવશ્ય મોક્ષ થાય છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૧ઃ વિનય સમાધિ ૩૮૩ * ત્રીજા ઉદ્દેશકમાં પૂજ્યના લક્ષણોનું નિરૂપણ છે. પારસમણિના સંયોગે લોઢું પણ સુવર્ણ બની જાય છે. ઉત્તમના સંગે જીવની ઉત્તમત્તા વધે છે. ગ્રનો વિનય તે પારસમણિ તુલ્ય છે. શિષ્યને તેનો સ્પર્શ થાય તો તેનો આત્મા ઉજ્જવળ બની જાય છે અને તે આ લોકમાં પણ પૂજનીય બની જાય છે. જે સાધક ગુરુની સેવા શુશ્રષામાં સતત જાગૃત રહે છે, ગુરુના ઉપદેશ અનુસાર આચરણ કરે છે, ઉંમરમાં નાના પણ દીક્ષામાં મોટા સાધુની પૂજ્ય ભાવથી વિનયભક્તિ કરે છે, જે નમ્ર છે, સત્યવાદી છે, ગુરુ સેવામાં રત છે, અજ્ઞાત ભિક્ષાચર્યા કરે છે; અલાભમાં ખિન્ન અને લાભમાં ખુશ થતાં નથી; જે સંતુષ્ટ, કંટકસમ કઠોર વચન સહિષ્ણુ, જિતેન્દ્રિય તેમજ અવર્ણવાદ વિમુખ હોય છે, નિષિદ્ધ ભાષાનો પ્રયોગ કરતાં નથી; રસલોલુપતા, ચમત્કાર પ્રદર્શન, પિશુનતા કે દીનભાવ વગેરેથી રહિત છે; જે અકુતૂહલી છે, સર્વ જીવોને આત્મવત્ માને છે; કોઈને તિરસ્કૃત કરતાં નથી, તેમજ ક્રોધથી દૂર રહે છે; યોગ્ય માર્ગદર્શક છે; પાંચ મહાવ્રતોમાં રત છે, ત્રિગુપ્તિથી ગુપ્ત, કષાયવિજયી તથા જિનાગમ નિપુણ છે. સૂત્રોક્ત આ બધા ગુણોથી જે સંપન હોય તે પૂજનીય બને છે. * ચોથા ઉદ્દેશકમાં મોક્ષના અનન્ય સાધનભુત સમાધિનું વર્ણન છે. સમાધિ એટલે આત્મહિત, આત્મસુખ અથવા આત્માની સ્વસ્થતા. તેની પ્રાપ્તિના ચાર કારણ છે– વિનય, શ્રત, તપ અને આચાર. સૂત્રકારે તે ચારે પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવાના ચાર–ચાર ઉપાયોનું દર્શન કરાવીને મુનિને માટે મોક્ષનો સરળ અને શુદ્ધ માર્ગ પ્રગટ કર્યો છે. * જે વિનયમાં નમ્રતા, સરળતા અને સેવાભાવ છે તે વિનયસમાધિ છે. જે જ્ઞાનથી એકાગ્રતા અને સ્થિરભાવ સિદ્ધ થાય તે જ શ્રત સમાધિ છે. જે તપમાં ભૌતિક વાસનાની ગંધ નથી, કીર્તિ કે પ્રશંસાની આકાંક્ષા નથી, માત્ર કર્મક્ષય માટે જેની આરાધના થાય તે તપ સમાધિ છે અને જે આચારમાં આત્મદમન, મૌન અને સમાધિભાવ હોય તે આચાર સમાધિ છે. * આ રીતે સાધનાનો પ્રારંભ વિનયથી થાય અને તેની પૂર્ણતા વિનયપૂર્વકની આચારવિશુદ્ધિ દ્વારા થાય છે. તેનું પરિણામ સહજ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી દશવૈકાલિક સૂત્ર નવમું અધ્યયન વિનય સમાધિ [પ્રથમ ઉદ્દેશક] આશાતનાનું દુષ્પરિણામ : थंभा व कोहा व मयप्पमाया, गुरुस्सगासे विणयं ण सिक्खे । सो चेव उ तस्स अभूइभावो, फलं व कीयस्स वहाय होइ ॥ છાયાનુવાદઃ સન્માદ શોધાઈ મલમલ, ગુરુ-શે વિનવં શિતા. स चैव तु तस्याऽभूतिभावः, फलमिव कीचकस्य वधाय भवति ॥ શબ્દાર્થ:- શંમા = અહંકારથી, માનસિક ઘમંડથી શોદ = ક્રોધથી મચ = આઠ પ્રકારના મદ નિમિત્તે પાયા = પ્રમાદથી, આળસથી ગુરૂ IIR = ગુરુદેવની સમીપે, ગુરુ પ્રત્યે વિષય = વિનયને, વિનયનું આચરણ સિ૩ = શીખે નહિં, કરે નહીં તો વેવ તે અવિનય જ તલ્સ = તે સાધુની અમૂડમાવો – જ્ઞાનાદિ સંપત્તિના નાશ માટે થાય છે, ગુણોની અનુપલબ્ધિ રૂપ અભાવ માટે થાય છે અર્થાત્ તે પોતાના ગુણોનો નાશ નોતરે છે ય = વાંસનું = ફળ વાવ = તેના જ નાશને માટે હો = હોય છે. ભાવાર્થ:- જે મુનિ ઘમંડથી, ગુસ્સાથી કે આઠ પ્રકારના મદથી અથવા આળસથી ગુરુદેવની સમીપે રહીને વિનયની શિક્ષા લેતો નથી અર્થાતુ ગુરુ પ્રત્યે વિનયનું આચરણ કરતો નથી, તે અવિનય જ તેના ગુણોના વિનાશ માટે હોય છે, જેમ કે વાંસનું ફળ વાંસના જ વિનાશ માટે હોય છે. जे यावि मंदित्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुए त्ति णच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा, करेंति आसायण ते गुरुणं ॥ છાયાનુવાદઃ જે વાપિ મન્દ્ર ફરિ ગુરુ લિલિત્વા, ‘ો ચં 'અત્નકૃત રિ જ્ઞાત્વા हीलयन्ति मिथ्या प्रतिपद्यमाना, कुर्वन्त्याशातनां ते गुरूणाम् ॥ શબ્દાર્થ – ને યાવિ = જે સાધુઓ ગુરું = ગુરુને મંદિત્તિ = આ મંદ છે, પ્રજ્ઞા વિકલ છે તેમ Page #445 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉર્દૂ.-૧ : વિનય સમાધિ છે વિત્તા – જાણીને દરે = અલ્પ વયસ્ક છે અપ્પન્નુ ત્તિ = આ અલ્પશ્રુત છે, તેમ પવ્વા = જાણીને દીસ્તૃતિ = ગુરુની અવહેલના કરે છેમિ∞ ડિવપ્નમાળા = ગુરુના આદેશથી વિપરીત આચરણ કરી ગુરુળ = ગુરુઓની આજ્ઞાયળ = આશાતના વૃત્તિ - કરે છે. ૩૮૫ ભાવાર્થ:- જે મુનિ ગુરુને "આ મંદ છે," "આ અલ્પવયસ્ક છે" અને "અલ્પશ્રુત છે," તેમ જાણીને, તેમના ઉપદેશ કે આદેશ–નિર્દેશને મિથ્યા માનીને કે તેમની આજ્ઞાથી વિપરીત આચરણ કરીને તેઓની અવહેલના કરે છે, તે ગુરુની આશાતના કરે છે. ३ पगईइ मंदा वि भवंति एगे, डहरा वि य जे सुयबुद्धोववेया । आयारमंता गुणसुट्ठिअप्पा, जे हीलिया सिहिरिव भास कुज्जा ॥ છાયાનુવાદ : પ્રત્યા મન્વા ઋષિ મવન્તિ છે, ડહા અપિ = યે શ્રુતબુદ્યપેતાઃ । आचारवंतो गुणसुस्थितात्मनो, ये हीलिताः शिखीव भस्म कुर्युः ॥ = = શબ્દાર્થ :- ડ્વે - કોઈ એક વયોવૃદ્ધ સાધુ પફ વિ - સ્વભાવથી જ, પ્રકૃતિથી મંવા વિ - મંદબુદ્ધિ– વાળા મતિ – હોય છે SFI વિ ય = અલ્પવયસ્ક પણ કોઈ સુચનુજોવવેયા - શ્રુત અને બુદ્ધિથીયુક્ત મવૃત્તિ – હોય છે, એવા કોઈપણ આચારમંતા – આચારવાનું અને મુળસુદ્ધિઅપ્પા = ગુણોમાં સ્થિર છે આત્મા જેનો ને – એવા, તે આચાર્ય કે ગુરુવર્યોની ફીલિયા = અવહેલના(તિરસ્કાર) = = = કરવામાં આવે તો સિદ્દિવ = અગ્નિની સમાન માસ = ગુણોને ભસ્મસાત્ જ્ન્મા = કરે છે. ભાવાર્થ:- કોઈ આચાર્ય વયોવૃદ્ધ હોવા છતાં સ્વભાવથી મંદ(પ્રજ્ઞાવિકલ) હોય છે અને કોઈ અલ્પવયસ્ક હોવા છતાં પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. તેવા કોઈપણ આચારવાન અને ગુણોમાં સુસ્થિતાત્મા આચાર્ય, વડીલ ગુરુવર્યોની અવજ્ઞા કરનારા (શિષ્યો)ની ગુણરાશિ, જેમ અગ્નિમાં સર્વ પદાર્થો ભસ્મીભૂત થઈ જાય છે; તેમ નષ્ટ થઈ જાય છે. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાંથી પહેલી ગાથામાં ગુરુની આશાતનાના કારણ દર્શાવીને અવિનયનું ફળ વાંસ ફળના દષ્ટાંતે, બીજી ગાથામાં આશાતનાનું સ્વરૂપ અને ત્રીજી ગાથામાં આશાતાનાનું ફળ અગ્નિના દષ્ટાંતે દર્શાવ્યું છે. थंभा व कोहा – શાસ્ત્રકારે આ પ્રથમ ગાથાના પ્રથમ ચરણમાં વિનય નહીં શીખવાના અર્થાત્ અવિનય કરવાના મુખ્ય ચાર કારણો રજૂ કર્યા છે. યથા– (૬) શ્ચંદ્= જે વ્યક્તિ સ્તંભની જેમ સ્વભાવથી અક્કડ, ઘમંડી, અહંકારી હોય, તે અહંભાવના કારણે ગુરુ પ્રતિ વિનયનું આચરણ કરી શકતા નથી ભલેને તે પોતે ગુણવાન હોય કે ગુણહીન હોય. (૨) જોહા = ક્રોધી વ્યક્તિ ક્રોધાવેશના કારણે ગુરુપ્રતિ વિનયનું Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮s શ્રી દશવૈકાલિક સૂત્ર આચરણ કરી શકતા નથી. (૨) મા = મદ. જે વ્યક્તિ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરે ગુણોથી સંપન્ન હોવાના કારણે પોતાને શ્રેષ્ઠ કે સર્વશ્રેષ્ઠ માને છે તે મદના કારણે ગુરુપ્રતિ વિનયનું આચરણ કરી શકતા નથી. મદ, માન, અહંકાર અવિનયનું મુખ્ય-પ્રધાન કારણ છે તે સૂચિત કરવા જ સૂત્રકારે થંભા' અને 'મય' આ બે પદ દ્વારા એક જ વાતનું બે અપેક્ષાએ કથન કર્યું છે. એકાર્થક જણાતા આ બંને શબ્દમાં ભિન્નતા એ છે કે માન વ્યાપક છે તેમાં ગુણી અવગુણી નિર્ગુણી સર્વનો સમાવેશ થાય છે જ્યારે જાતિ આદિ મદમાં ગુણ સંપન્ન વ્યક્તિનો જ સમાવેશ થાય છે. વ્યાખ્યાકારોએ ગંભ શબ્દના કારણે ભય પદને માયા શબ્દથી બનેલો સ્વીકારીને વિનય નહીં કરવામાં ત્રીજું કારણ માયાને કહ્યું છે. વિખવું લિવ - અહીં શિવ પદ શીખવાના અર્થમાં નથી પણ આચરણના અર્થમાં છે. વાંસના ફળનું જે દષ્ટાંત આપવામાં આવ્યું તે પણ વિનયની શિક્ષા ન શીખવા કરતા વિનયનું આચરણ ન કરવાની સાથે ઘટિત થાય છે. પwei a gીયસ - વાંસને પ્રાયઃ ફળ લાગતું નથી. જો ક્યારેક કોઈ વાંસને ફળ લાગે તો તે ફળ વાંસનું નાશક થાય છે. તેમજ ગુરુનો વિનય નહીં કરનારનો તે અવિનય તેના આત્મગુણોનો નાશક થાય છે. આ રીતે ગાથામાં વિનયનું આચરણ નહીં કરનારને વાંસના ફળથી ઉપમિત કર્યો છે. પવન વહેવાથી વાંસ અવાજ કરે, તેથી વાંસને કીચક કહેવાય છે. તે વાંસ ફળ આવતાં જ સુકાઈ જાય છે અને નષ્ટ થઈ જાય છે. અમૂડમાવો - ભૂતિ એટલે વૈભવ ઋદ્ધિ, તેનો અભાવ તે અભૂતિભાવ છે. સંપૂર્ણ મળીને અર્થ થાય કે ઋદ્ધિ અને વૈભવનો અભાવ. તેનો પર્યાયવાચી શબ્દ છે વિનાશભાવ. શિષ્યના આત્મવૈભવનો, આત્મગુણોનો નાશ થાય તે અભૂતિભાવ કહેવાય છે. ને યાવિ મત ત્તિહીનંતિ... - ગુરુ પ્રત્યે શિષ્ય વિનય કરવાના સ્થાને તેઓ પ્રતિ વિપરીત આચરણ કરતાં અવહેલના, આશાતનાની પ્રવૃત્તિ કરે, તેની પાછળ શિષ્યના ત્રણ પ્રકારના વિચાર(ભાવ) આ ગાથામાં દર્શાવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– (૧) આ ગુરુ તો બુદ્ધિહીન છે એનામાં કોઈ અક્કલ નથી. આ પ્રકારે હીલના–તિરસ્કાર કરે. (૨) આ(ગુરુ) તો મારાથી નાના છે, એના જેવડા તો મારે પુત્ર હતા. એમ માની વિનય ન કરતાં ઉલટા હીલના-તિરસ્કાર કરે. (૩) આ તો અલ્પશ્રુત છે, એ તો શાસ્ત્ર ભણ્યા જ નથી, કક્કો ય આવડતો નથી, આચાર્ય બની ગયા છે; એમ માની વિનય ન કરે પરંતુ વિપરીત ભાવ, વિપરીત વ્યવહાર રાખતાં સમયે સમયે આશાતના કરે. પ્રાય: આચાર્ય પદ વિશિષ્ટ બુદ્ધિ, જ્ઞાન સંપન્ન સાધુને જ દેવામાં આવે છે અને ગુરુ તો કોઈપણ થઈ શકે છે તે ઉપરાંત ક્યારેક અન્ય યોગ્ય સાધુના અભાવે પરિસ્થિત વશ આગમ અનુસાર કોઈ અલ્પબુદ્ધિ– વાળા સાધુ પણ સૌભાગ્ય વગેરે વિશિષ્ટતાઓના કારણે આચાર્ય પદને પામી શકે છે; તેથી ગાથામાં વર્ણિત બાબતો ઘટિત થઈ શકે છે. આશાતના:- ગુરુની કદર્થના કરવી; ગુરુની અવહેલના, અવજ્ઞા અથવા લઘુતા કરવાનો પ્રયત્ન કરવો; Page #447 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉકે-૧: વિનય સમાધિ ૩૮૭. તે આશાતના છે. ગુરુ કે આચાર્ય આદિ પ્રત્યે પ્રતિકૂલ આચરણ, ઉદંડતા, ઉદ્ધતતા, વિનયમર્યાદા રહિત વ્યવહાર કરવો, ગુરુવચન ન માનવું વગેરે પ્રવૃત્તિઓ આશાતના છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં ૩૩ ગુરુની આશાતનાઓ કહી છે. અન્ય પણ અનેક આશાતનાઓના ભાવ શાસ્ત્રોમાં છે. ખરેખર તો જેના ચિત્તમાં અવિનય પેસી જાય, આદર બહુમાનનો ભાવ ન રહે ત્યારે તે સેંકડો પ્રકારની આશાતનાઓ કરી શકે છે; તેની ગણના થઈ શકતી નથી. પાછું મા લિ અવંતિ :- મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની વિચિત્રતાએ કોઈને બુદ્ધિ મંદ હોય; શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપોપશમની વિચિત્રતાએ કોઈને શ્રુતજ્ઞાનની અલ્પતા હોય, આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનની બહુલતા કે અલ્પતાને લઈને ચારે ય ભંગ થઈ શકે છે. આ કારણે ગુરુ કે આચાર્ય પુણ્ય પ્રભાવે થઈ જાય પણ જ્ઞાન કે બુદ્ધિમાં શિષ્ય આગળ વધી શકે છે. તેમ છતાં ગુરુ તો ગુરુ જ રહ્યા. તેઓ પ્રતિ તો શિષ્યને જીવનભર વિનયશીલ રહેવું જ ઘટે. અન્યથા તેના પોતાનું જ કલ્યાણ અટકી પડે છે અને તે આશાતનાના દુષ્ફળનો ભાગી બને છે. લિથિરિવ મણ જ્ઞા - આચાર્ય સ્વયં કોઈનું અહિત કરતા નથી. પરંતુ આશાતના કરનાર શિષ્યના આશાતનાજન્ય પાપકર્મો જ તેના જ્ઞાનાદિગુણોને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. જેમ અગ્નિનો સ્પર્શ કરનાર પોતાના દોષથી જ દાઝે છે, અગ્નિમાં અન્યને દઝાડવાનો કોઈ ઈરાદો હોતો નથી. તેમ ગુરુનો અવિનીત શિષ્યનું અહિત કરવાનો આશય નથી હોતો, પણ તે અવિનયરૂપ અપરાધ કરનાર સ્વયં પોતાના અપરાધથી જ ગુણભ્રષ્ટ થાય છે. હિન્નતિ મિર્ઝ ડિવાના - બિરું = ખોટો, વિપરીત, ઉલટો. પડવનમાળા = થઈને, સ્વીકારીને, હીતિ = અવહેલના આશાતના કરનાર. આ રીતે આ વાક્યનો અર્થ થાય- ગુરુથી વિપરીત ભાવ રાખી, તેઓની આજ્ઞાથી વિરુદ્ધ આચરણ કરી તેઓની અવહેલના, નિંદા કરે તો તે શિષ્ય આશાતનાનો ભાગી થાય છે અને તે સાધક આત્મગુણોનો નાશ કરતાં કરતાં ક્રમશઃ મિથ્યાત્વને પ્રાપ્ત થઈને અનંત સંસાર પરિભ્રમણ કરે છે. ગુરુ આશાતનાના દુષ્પરિણામ દર્શક દષ્ટાંતો : जे यावि णागं डहरंति णच्चा, आसायए से अहियाय होइ । एवायरियं पि हु हीलयंतो, णियच्छइ जाइपहं खु मंदो ॥ છાયાનુવાદઃ અન્ના નાયક રિ જ્ઞાત્વા, આશાયેયુઃ તાદિતા ભવતિ | ___ एवमाचार्यमपि हीलयन्, निर्गच्छति जातिपथं तु मन्दः ॥ શબ્દાર્થ -ને યાવિ જે કોઈ અજ્ઞાની પુરુષ ના = સર્પને ૩૪૪ તિ = નાનુ બચ્યું છે એમ નવા = જાણીને આનાથ = તેની કદર્થના કરે છે તે = તે ખીજાયેલો સર્પ અથવા તે અવહેલના Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] શ્રી દશવૈકાલિક સૂત્ર ધ્યાય = અહિતને માટે હોદ્દ = હોય છે પર્વ = એ પ્રમાણે માય પિ = આચાર્યની પણ હીતયતો = અવહેલના કરનારો નવો = મૂર્ખ, અવિનીત નારૂપરું = જન્મ મરણ, એકેન્દ્રિયાદિ જાતિ પથમાં છ = જાય છે. ભાવાર્થઃ- કોઈ મૂર્ખ માનવ સર્પને નાનો જાણીને તેની કદર્થના કરે તો તે કદર્થના તેના માટે જ અહિતકારી થાય છે. તેવી જ રીતે આચાર્યની અવહેલના કરનાર સ્વયં વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. आसीविसो यावि परं सुरुट्ठो, किं जीवणासाओ परं णु कुज्जा । आयरियपाया पुण अप्पसण्णा, अबोहि आसायण णत्थि मोक्खो ॥ છાયાનુવાદ: સાવિખ્યા પરંતુષ્ટ, લિંક નીવિતનાશીન્યરંતુ કુર્યાત્ ? आचार्यपादाः पुनरप्रसन्नाः, अबोध्याशातनया नास्ति मोक्षः ॥ શબ્દાર્થ –પરું = અત્યંત સુંદો = કુપિત થયેલો માણીવિલો યાવિ = આશીવિષ સર્પ પણ નવાસા = પ્રાણનાશથી પ = અધિક જિં " સુન્ના = શું કરી શકે છે? પુખ = પરન્તુ મારિયા પૂજ્યપાદ આચાર્યોને મ ળી = અપ્રસન્ન કરવામાં આવે તો કવોદિ = ધર્મનો અભાવ, મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે માસીયા = તેમની આશાતનાથી મોરવો = મુક્ત, અલગ સ્થિ = થતો નથી, થઈ શકતો નથી. ભાવાર્થ - જો આશીવિષ સર્પ ક્યારેક કુપિત થાય તો પ્રાણનાશથી અધિક કંઈ કરી શકે નહિ. પરંતુ જો આશાતના વડે પૂજ્ય આચાર્ય ગુવદિને અપ્રસન્ન-ખિન્ન કરવામાં આવે તો શિષ્યને અબોધિ તથા આશાતનાની પ્રાપ્તિ થાય છે પરંતુ તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. जो पावगं जलियमवक्कमिज्जा, आसीवीसं वावि हु कोवइज्जा। जो वा विसं खायइ जीवियट्ठी, एसोवमासायणया गुरुण ॥ છાયાનુવાદઃ : પવવ વનિતનપામે, આશીવિષે વાર વતુ પત્ | यो वा विष खादति जीवितार्थी, एषोपमाशातनया गुरूणाम् ॥ શબ્દાર્થ -નો જે કોઈ ગતિ = પ્રજ્વલિત પાવ = અગ્નિનું નવનિના = અપક્રમણ કરે આપીવીd f = આશીવિષ સર્પને પણ જોવફન્ના = ક્રોધિત કરે કવિયઠ્ઠી = જીવનનો ઈચ્છુકવિસં = હલાહલ વિષને વીચ = ખાઈ જાય સોવી = આ ઉપમાઓ ગુણ = ગુરુવર્યોની આલાવાયા = આશાતના સાથે સંબંધ રાખનારી છે. ભાવાર્થ-જેમ કોઈ જીવનનો ઈચ્છુક વ્યક્તિ બળતી અગ્નિમાં પ્રવેશ કરે દષ્ટિવિષ સર્પને કોપાયમાન કરે; કે વિષનું ભક્ષણ કરે, તેવા અણસમજૂ(સમજણ વિનાના) કૃત્યની ઉપમા ગુરુની આશાતના કરનાર શિષ્યને લાગુ પડે છે. અર્થાત્ તે સર્વે ક્રિયાઓ જેમ જીવન માટે હાનિકારક છે, તેમ ગુરુની આશાતના પણ Page #449 -------------------------------------------------------------------------- ________________ | मध्य.-८, ९३.-१: विनय समावि । | ३८९ સંયમ જીવન માટે હાનિકારક છે. सिया हु से पावय णो डहेज्जा, आसीविसो वा कुविओ ण भक्खे । सिया विसं हालहलं ण मारे, ण यावि मोक्खो गुरुहीलणाए ॥ छायानुपा : स्यात्खलु स पावको नो दहेत्, आशीविषो वा कुपितो न भक्षयेत् । स्याद्विषं हालाहलं न मारयेत्, न चापि मोक्षो गुरुहीलनया ॥ शEार्थ:-सिया = हायित् से = ते पावय = प्रयऽ अनि णो डहेज्जा = ६४न ४२ नलि कुविओ = दुषित थयेर आसीविसो = माशीविष सपण भक्खे = ४२९ नलि से = ते हालहलं = IG नामर्नु ती विष ५५ ण मारे = भारे नलि परन्तु गुरुहीलणाए = गुरुनी सवडेसन। ४२वाथी ण यावि मुक्खो = मोक्ष ही भगतो नथी. ભાવાર્થ- કદાચિતુ વિદ્યા કે મંત્ર આદિના બળથી અગ્નિ બાળે નહિ, કોપાયમાન થયેલો દષ્ટિવિષ સર્પ કરડે નહિ; તેમજ હલાહલ વિષ પણ મારે નહિ; તેમ શક્ય બને, પરંતુ ગુરુની આશાતના રૂપ અપરાધથી મુક્તિ થવી શક્ય નથી. जो पव्वयं सिरसा भित्तुमिच्छे, सुत्तं व सीहं पडिबोहएज्जा । जो वा दए सत्तिअग्गे पहारं, एसोवमासायणया गुरूणं ॥ छायानुवाई : यः पर्वतं शिरसा भेत्तुमिच्छेत्, सुप्तं वा सिहं प्रतिबोधयेत् । यो वा ददीत शक्त्याग्रे प्रहारं, एषोपमाऽऽशातनया गुरूणाम् ॥ शार्थ:-जे = हे ओऽ पुरुष पव्वयं = पर्वतने सिरसा = मस्त थी भित्तुं = शेऽवानी २७।७३ सुत्तं = सूतबा सीहं = सिंडने पडिबोहएज्जा = प्रतिबोधित ४२, ४॥डे सत्तिअग्गे = शस्तिनी घार ५२, मादानी मा ५२ पहारं = डायपथी प्रहार दए = ४२ एसोवमा = ॥ ५मामी गुरूण = गुरुमओनी आसायणया = आशातना साथे संबंध धरावे छे. ભાવાર્થ - કોઈ મૂર્ખ વ્યક્તિ પોતાના મસ્તક વડે પર્વતને ભેદી નાંખવાની ઈચ્છા કરે તથા કોઈ સૂતેલા સિંહને જાગૃત કરવાની ઈચ્છા રાખે, તેમજ કોઈ ભાલાની અણી ઉપર હાથ–પગથી પ્રહાર કરે; તેવા સમજણ વિનાના કૃત્યોની ઉપમા ગુરુની આશાતના કરનાર શિષ્યને લાગુ પડે છે અર્થાત્ તે સર્વે ક્રિયાઓ જેમ જીવન માટે હાનિકારક છે, તેમ ગુરુની આશાતના પણ સંયમ જીવન માટે હાનિકારક છે. सिया हु सीसेण गिरि पि भिंदे, सिया हु सीहो कुविओ ण भक्खे । सिया ण भिंदेज्ज व सत्तिअग्गं, ण यावि मोक्खो गुरुहीलणाए । ८ Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર છાયાનુવાદ : સ્યાદા શીર્ષેન શિરિમપિ મિન્હાત, સ્યાદા સિંહઃ વ્રુષિતો ન ક્ષેત્ । स्यान्न भिन्द्याद्वा शक्त्यग्रं, न चापि मोक्षो गुरुहीलनया ॥ ૩૯૦ શબ્દાર્થ:- સિયા - કદાચિત્ લીમેળ = મસ્તકથી Řિ પિ = પર્વતને મિવે = ભેદી શકે વિઓ = કુપિત થયેલો સીન્હો - સિંહ ળ મત્તે = ભક્ષણ કરે નહિ ત્તિઅને = ભાલાની ધાર ૫ મિલિTM = હસ્તાદિને વિંધે નહિ, આ સર્વ વાતો કદાચિત્ બની જાય પરંતુ ખ યાવિ મોવો ગુરુદ્દીતળાÇ = ગુરુની અવહેલના કરનારનો મોક્ષ થતો નથી. ભાવાર્થ :- કદાચિત્ કોઈ(પોતાની શક્તિથી અથવા દૈવયોગે) મસ્તક વડે પર્વતને ભેદી નાખે, કોપેલો - સિંહ કદાચ ભક્ષણ કરે નહિ તથા ભાલાની અણી પણ કદાચ વિંધે નહિ પરંતુ ગુરુનો કરેલો તિરસ્કાર કે તેની અવગણના નિષ્ફળ જતી નથી અર્થાત્ તે સાધકના મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન કરે જ છે. आयरियपाया पुण अप्पसण्णा, अबोहि आसायण णत्थि मोक्खो । तम्हा अणाबाहसुहाभिकंखी, गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥ છાયાનુવાદ : ભાવાર્થવારા: પુનઃપ્રસન્ના:, अबोधिमाशातनया नास्ति मोक्षः । तस्मादनाबाधसुखाभिकाङ्क्षी, गुरुप्रसादाभिमुखो रमेत ॥ = શબ્દાર્થ:- આરિયપાયા - પૂજ્યપાદ આચાર્ય અવ્વસમ્બા= અપ્રસન્ન થયેલા હોય તો અવોહિ = અબોધિકારક થાય છે, તેથી નિશ્ચિત છે કે આસાયળઞ- આશાતનાથી મોવો- મોક્ષ સ્થિ = થાય નહિ તન્હા = તે માટે અળાવાહસુહામિહી= અવ્યાબાધ સુખના ઇચ્છુક ભવ્યાત્માએ ગુરુમ્બસાયાભિમુહો = - ગુરુની પ્રસન્નતાને કેળવતો રમિખ્ખા = વિનય, સંયમ–તપમાં લીન રહે, રમણ કરે. ભાવાર્થ:- ઉપરોક્ત ગુરુ આચાર્યાદિની અપ્રસન્નતા દ્વારા નિષ્પન્ન અબોધિ, આશાતના અને અનિર્વાણને જાણીને મોક્ષના અવ્યાબાધ સુખને ઇચ્છનાર સાધક સદા ગુરુનો કૃપાપાત્ર થાય; તેવા વિનય, સંયમ, તપના આચરણોમાં લીન રહે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે આશાતનાના દુષ્પરિણામોને સમજાવવા માટે કુલ આઠ ઉપમાઓ આપી છે. પહેલી અને બીજી ગાથામાં વાંસનું ફળ અને અગ્નિ એમ બે દષ્ટાંતો આપ્યા છે. સાધક જીવનમાં ગુર્વાશા પાલનનું અનેરું મહત્ત્વ છે. ગુરુકૃપા વિના અધ્યાત્મ વિકાસ શક્ય નથી. અહંકારાદિ કષાયનો નાશ ગુરુ ઉપાસનાથી સહજ થઈ શકે છે. આ રીતે આત્મ સાધનાના માર્ગમાં ગુરુ દેવ સહચારી ભોમિયા સમા છે. સાધક આશાતનાથી દૂર રહે તેવો શુભ હેતુ આ ગાથા દ્વારા વ્યક્ત થાય છે. તેના દૃષ્ટાંતો આ પ્રમાણે છે— Page #451 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ઉદ્દે-૧: વિનય સમાધિ | ૩૯૧ | સર્પ નાનો હોવા છતાં તે વિષધર હોય છે. તેને છંછેડીને કોપિત કરવો, તે પોતાના અહિત માટે જ છે. તેમ અલ્પવયસ્ક કે અલ્પકૃત આચાર્યની આશાતના પણ પોતાના અહિત માટે જ છે. (૧) અગ્નિનું અતિક્રમણ કરવું (૨) આશીવિષ સર્પને કોપિત કરવો અને (૩) વિષનું ભક્ષણ કરવું. આ ત્રણે કાર્ય કરીને જીવવાની ઈચ્છા રાખવી તે મૂર્ખતા છે. (૪) પર્વતને મસ્તકથી ભેદવો (૫) સૂતેલા સિંહને જગાડવો (૬) તીક્ષ્ણ ભાલાની ધાર પર હાથ કે પગ વડે પ્રહાર કરવો. આ ત્રણે કાર્ય પોતાના નાશ માટે જ છે. આ છએ દષ્ટાંતો વ્યક્તિના સ્વયંના અહિત માટે કે નાશ માટે જ છે. તે ઉપરાંત કદાચ કોઈક દૈવી પ્રયોગથી, મંત્ર-તંત્રના ચમત્કાર દ્વારા તેમાંથી બચી શકાય. અર્થાત અગ્નિનું ઉલ્લંઘન થઈ શકે; આશીવિષ સર્પનું ઝેર ન ચડે; આ રીતે અગ્નિ, વિષ વગેરે પ્રયોગો ક્યારેક નિષ્ફળ થઈ શકે છે. પરંતુ શિષ્ય માટે ગુરુની આશાતના ના પરિણામથી બચવું અતિદુષ્કર છે. પસ્થિ મોજ - (૧) જ્યાં સુધી આશાતનાનો ભાવ દૂર ન થાય, આશાતના જન્ય કર્મનો નાશ ન થાય ત્યાં સુધી તેનો મોક્ષ થાય નહીં. અહીં મોક્ષનો અભાવ નહીં સમજતાં મોક્ષની અતિદુષ્કરતા સમજવી જોઈએ. (૨) આશાતનાનું ફળ ભોગવ્યા વિના ન છૂટે. સ્યાદ્વાદમય વીતરાગ માર્ગમાં અસ્થિ મોજ, fી પળ જા રે વગેરે શબ્દ પ્રેરણાત્મક અને ઉપદેશાત્મક છે, તે એકાંતાત્મક હોતા નથી. કારણ કે ભવી જીવ તો મોક્ષગામી હોય છે અને પ્રતિક્રમણ પશ્ચાત્તાપ વગેરે એવા ઉપાયો છે કે જે ગંભીર અપરાધીને પણ પાપમુક્ત કરાવી શકે છે અને તેના કર્મ પહાડના ભક્કા બોલાવી દે છે. તાત્પર્ય એટલું જ છે કે અવ્યાબાધ સુખાભિલાષી સાધક આશાતનાઓ વડે સંયમ, તપની સાધનાઓને નિષ્ફળ ન થવા દે પરંતુ વિનય વિવેક વડે ગુરુ કૃપા પ્રાપ્ત કરી, કર્મક્ષય કરવાની સાધનામાં કટિબદ્ધ થઈ, શીધ્ર કર્મક્ષય કરી મોક્ષગામી બને. અવદિ આનાથળ પત્નિ મોહો :- આ વાક્યના વિવિધ રૂપ સ્વીકારતાં અનેક રીતે અર્થ થાય છે– (૧) અવધ આશાતના નાસ્તિ મોક્ષ = ગુરુને ખિન્ન કરનાર શિષ્યને અબોધિ(મિથ્યાત્વ)ની પ્રાપ્તિ થાય અને તે આશાતનાના ફળથી મુક્ત થાય નહીં (૨) પરંતુ તે શિષ્યને અબોધિ અને આશાતનાની પ્રાપ્તિ થાય તથા મોક્ષ ક્યારે ય થાય નહિ. (૩) આવોચ્યાશાતના = તે શિષ્યને અજ્ઞાનતા અને આશાતના વડે ક્યારે ય મોક્ષ મળે નહીં. (૪) આશીવિષ સર્પ તો એકવાર જીવનનો નાશ કરે પરંતુ ગુરુની અપ્રસન્નતાથી અબોધિ અને આશાતના થાય, તેથી ભવોભવની, જન્મ મરણની વૃદ્ધિ થાય અને મોક્ષ થાય નહિ (૫) ગુરુ અપ્રસન્ન થાય તો જ્ઞાન ઘટે, આશાતના વધે અને મોક્ષ અટકી જાય. શ્લોક બદ્ધતાના કારણે ક્રિયાપદની ઉણપ હોવાથી અને અવોહિ આસાયણ શબ્દમાંવિભક્તિના અભાવથી અર્થના વિકલ્પો થયા છે. તે સર્વ વિકલ્પોમાં શાસ્ત્રકારનો આશય સુરક્ષિત છે. વિનયશીલ શિષ્યની ગુરુ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા : जहाहिअग्गी जलणं णमंसे, णाणाहुईमतपयाभिसित्तं । ११ एवायरियं उवचिट्ठएज्जा, अणंतणाणोवगओ वि संतो ॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ | ३८२ | શ્રી દશવૈકાલિક સૂત્ર १२ छायानुवाद : यथाऽऽहिताग्निवलनं नमस्येद्, नानाहुतिमन्त्रपदाभिषिक्तम् । एवमाचार्यमुपतिष्ठेत्, अनन्तज्ञानोपगतोऽपि सन् ॥ शार्थ :- आहिअग्गी = मनिडोत्री प्राए णाणाहुईमंतपयाभिसित्तं = विविध प्रश्ना आधुतिमो अने मंत्र-होथी अभिषित ४२वी जलणं = भनिने णमंसे = नम२७४२ ४३ छ अणंतणाणोवगओ वि संतो = अनंत शनी 25 ४७ti ५५ शिष्य आयरियं = मायार्यन उवचिट्ठएज्जा = विनयपूर्व सेवा मति ४३. ભાવાર્થ-જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિમાં, ભિન્ન ભિન્ન પ્રકારના ઘી, મધ વગેરે પદાર્થોની આહુતિઓ આપી તથા વેદના મંત્રપદો વડે અભિષિક્ત કરી, હોમાગ્નિને નમસ્કાર કરે છે તેમ શિષ્ય અનંતજ્ઞાનને પામવા છતાં પણ વિનયપૂર્વક ગુરુદેવની ભક્તિ કરે. जस्संतिए धम्मपयाई सिक्खे, तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ, कायग्गिरा भो मणसा य णिच्चं ॥ छायानुवाद : यस्यान्तिके धर्मपदानि शिक्षेत, तस्यान्तिके वैनयिकं प्रयुञ्जीत । सत्कारयेत् शिरसा प्राञ्जलि: सन्, कायेन गिरा भो मनसा च नित्यम् ॥ शार्थ:- जस्संतिएनी समीपमा धम्मपयाई धर्मशास्त्री, धनोपोष, धर्म शिक्षा सिक्खे = शीणे, भेगवे, प्राप्त ३ तस्संतिए = ते गुरुहेवनी सभीचे शिष्य सहा वेणइयं = विनयनो पउंजे = प्रयोग३ भो शिष्य ! पंजलीओ = डायोडीन सिरसा = मस्त तथा कायग्गिरावयन भने शरीरथी मणसा = भनथी णिच्च = सह शिष्य, गुरुनो सक्कारए = सा२ ४३. ભાવાર્થ- શિષ્યનું કર્તવ્ય છે કે જે ગુરુની પાસેથી ધર્મ શાસ્ત્રના ગૂઢ રહસ્યો શીખ્યો હોય તે ગુરુનો યથાયોગ્ય વિનય કરે, મસ્તકે અંજલી જોડી તેમને પ્રણામ કરે, વચનથી તેમનો સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે; આ રીતે હંમેશાં મન, વચન અને કાયા, તે ત્રણે યોગોથી ગુરુનો સત્કાર કરે लज्जा दया संजम बंभचेर, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरू सययमणुसासयंति, ते हं गुरुं सययं पूययामि ॥ छायानुवाद : लज्जा दया संयम ब्रह्मचर्य, कल्याणभागिनः विशोधिस्थानम् । ये मां गुरवः सततमनुशासयंति, तानहं गुरून् सततं पूजयामि ॥ शार्थ:- कल्लाणभागिस्स = seया मागी साधुने लज्जा = 48°, होप सेवननो मय दया = ध्या, अनुपा संजम-संयम-पृथ्वीयाहि वोनी २६॥ तथा बंभचेरं - ब्रायर्य, में सर्वे विसोहिठाणं १३ Page #453 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉકે-૧: વિનય સમાધિ ૩૯૩ | = વિશુદ્ધિના સ્થાન, કર્મમલદૂર કરવાના સ્થાનને જે ગુર= ગુરુને મને સયં-નિરન્તર અણુસીતિ = હિત શિક્ષા આપે છે તે હું પુરું = તે ગુરુઓની હું - નિરન્તર પૂયયામિક પૂજા કરું છું. ભાવાર્થ - કલ્યાણકામી સાધુને માટે લજ્જા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય વિશુદ્ધિના સ્થાનો છે. જે ગુરુ મને તેની સતત શિક્ષા આપે છે; તેઓની હું સતત પૂજા કરું છું. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં ગુરુ પ્રત્યે શિષ્યના વિનયયુક્ત ભક્તિ ભાવો અભિવ્યક્ત કર્યા છે, જેમાં પ્રથમ ગાથામાં કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછીનો વિનયભાવ, બીજી ગાથામાં ઉપકારી ગુરુ પ્રત્યે વિનય ભક્તિની વિધિ તથા પ્રેરણા અને ત્રીજી ગાથામાં શિષ્ય દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞ ભાવનુ પ્રગટીકરણ છે. ન નનાં ઘરે :- પ્રસ્તુત અગિયારમી ગાથામાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દષ્ટાંતથી મોક્ષ સાધકના વિનય સિદ્ધાંતનું નિરૂપણ છે. જેમ બ્રાહ્મણ પોતાના વિધિવિધાન અનુસાર અગ્નિને દેવ માની જીવનપર્યત તેની પૂજા, ભક્તિ, આહુતિ, નમસ્કાર કરતો રહે છે. તેના માટે અગ્નિ ક્યારે ય અપૂજનીય થતો નથી તેમ મોક્ષાર્થી સાધક માટે ગુરુ ક્યારે ય અનમસ્કરણીય અસન્માનનીય થતા નથી. કેવળજ્ઞાની શિષ્ય પણ છાસ્થ ગુરુનો વિનય કરે; આ પ્રકારના કથનથી સૂત્રકારે વિનયનો અપાર મહિમા પ્રદર્શિત કર્યો છે. તે જાણી સામાન્ય જ્ઞાની શિષ્યોએ ગુરુને સર્વસ્વ માની તેની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ગુરુનો વિનય શિષ્યના આત્મવિકાસની નિસરણીનું પ્રથમ સોપાન છે. દેવ, ગુરુ અને ધર્મ તે ત્રણ તત્ત્વોમાં દેવ અને ધર્મ બંનેની ઓળખાણ કરાવનાર હોવાથી ગુરુ અધિક ઉપકારી છે. જે શિષ્ય ગુરુને પ્રસન્ન કરી શકતો નથી, તેના તપ-જપ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો સફળ થતાં નથી. દષ્ટાંતનો આશય એ છે કે બ્રાહ્મણ પર અગ્નિનો કોઈ ઉપકાર પણ હોતો નથી, માત્ર તેને દેવ માની લીધેલ હોય છે. છતાં નિર્વિકલ્પ, સ્થિર પરિણામે. તેની પ્રત્યે વિનયાવનત રહે છે. તો પછી સંસાર સાગરના મહાન દુઃખોથી ઉગારનાર, મોક્ષમાર્ગમાં જોડનાર ગુરુનો તો શિષ્ય પર અનંત ઉપકાર હોય છે તેથી શિષ્યની ગુરુ પ્રત્યે તો અપાર ભક્તિ હોવી નિતાંત આવશ્યક છે. સવાર... -બારમી ગાથામાં સૂત્રકારે ગુરુના સત્કાર માટે વિનયની ક્રમિક પદ્ધતિ બતાવી છે. (૧) સિરસા = મસ્તકથી નમસ્કાર કરવા તે કોઈના સત્કાર માટેના વિનયનું પ્રથમ અંગ છે. નમસ્કાર દ્વારા પૂજનીય વ્યક્તિની ગુરુતા અને સ્વયંની લઘુતા પ્રગટ થાય છે, અહંભાવ દૂર થાય છે. મનુષ્ય જ્યારે પોતાને નાનો સમજે ત્યારે જ મહાન વ્યક્તિ સમક્ષ તેનું મસ્તક ઝૂકી શકે છે. (૨) પનીઓ= બંને હાથ જોડવા. બન્ને હાથ અંજલીપૂર્વક જોડીને ગુરુને વંદના કરવામાં આવે છે. સિરાગિનીઓ = આ બન્ને પદોથી ચૂર્ણિકાર પંચાંગવંદન વિધિ સૂચિત કરે છે. બન્ને ગોઠણને ભૂમિ પર ટેકવીને બન્ને હાથને ભૂમિ પર રાખીને તેના પર પાંચમું અંગ માથું રાખીને નમન કરવું તે પંચાંગવંદન છે. (૩) વાવ = કાયાથી સેવા શુશ્રુષા કરવી. ગુરુ પધારે ત્યારે ઊભા થવું, ઉઠીને સન્મુખ જવું, તેના પગ પોંજવા, તેઓને આહાર પાણી લાવીને દેવા, રોગી અવસ્થામાં તેઓની સેવા કરવી વગેરે. (૪) જિરા = વચનથી સત્કાર કરવો, Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી દશવૈકાલિક સત્ર જેમ કે ઉપાશ્રય કે સ્થાનની બહાર જતાં કે, આવતાં સમયે વિનયપૂર્વક અભ્યપ વતન કહેવું, પ્રસંગ આવ્યે ગુરુના ગુણગ્રામ, સ્તુતિ, પ્રશંસા વગેરે કરવા. ગુરુદેવના શ્રીમુખે આજ્ઞા પ્રાપ્ત થાય અથવા તેઓ શિક્ષા વચન કહે ત્યારે વચન દ્વારા પ્રત્યુત્તરરૂપે "તહત્તિ" કહીને સ્વીકાર કરવો વગેરે. (૫) માણસા = મનથી વિનય કરવો. ગુરુ પ્રતિ પોતાના હૃદયમાં, મનમાં પૂર્ણ અવિચલ શ્રદ્ધા તેમજ ભક્તિભાવ રાખવો, ગુરુને પૂજયનીય વ્યક્તિઓમાં સર્વશ્રેષ્ઠ માનવા. તેને આપણા વ્યવહારથી કોઈપણ પ્રકારનો કલેશ ન થાય તેનું ધ્યાન રાખવું. "નિત્ય" શબ્દ દ્વારા સૂચિત થાય છે કે ગુરુ ભક્તિ ફક્ત શાસ્ત્રાધ્યયનના સમયમાં જ નહીં પરંતુ હંમેશાં પ્રત્યેક પરિસ્થિતિમાં કરવી જોઈએ. તન્ના હત્યા.. - પ્રસ્તુત તેરમી ગાથામાં ગુરુના ગુણપ્રદાન ઉપકારનું સ્મરણ કરીને શિષ્ય તેઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવપૂર્વક વિનય અને ભક્તિભાવ વ્યક્ત કરે છે. સાધના માર્ગમાં પાપના ભય રૂ૫ લજ્જા, સમસ્ત જીવો પ્રત્યે અનુકંપા, સર્વ વિરતિરૂપ સંયમ અને નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાલન આદિ આત્મવિશુદ્ધિના ઉત્તમ સાધનો છે. તેમાં લજ્જા-અકરણીય કાર્ય કરતા અટકાવે છે, દયા નામનો ગુણ હિંસક પ્રવૃત્તિ કરતા રોકે છે. સંયમ આશ્રવોને રોકે છે. બ્રહ્મચર્યથી આત્મ સ્વરૂપમાં રમણતા થાય છે. તેથી સાધનામાં તેજસ્વિતા આવે છે. આ રીતે આ ચારે ય સાધનોથી કર્મમલ દૂર થઈ આત્મા વિશુદ્ધ બને છે. તેવા સર્વ સાધનોની ઉપલબ્ધિ અને સિદ્ધિ શિષ્યને ગુરુની હિતશિક્ષાઓથી જ થાય છે. તેથી શિષ્ય વિચારે છે કે "જે ગુરુ મને સતત હિતશિક્ષા આપે છે, તેનો અનંત ઉપકાર છે. તેના માધ્યમથી જ મારો આત્મવિકાસ થઈ રહ્યો છે અને તેના દ્વારા જ હું પૂર્ણતા સુધી પહોંચી શકીશ." આવી દેઢ શ્રદ્ધાના ભાવો સાથે તે સતત ગુરુ ચરણોની સેવામાં તત્પર રહે છે; તેવા ભાવોની અભિવ્યક્તિ આ ગાથામાં નિહિત છે. - આ રીતે શિષ્યવિધિપૂર્વક ત્રણે યોગ દ્વારા ધર્મ પમાડનાર અને શિક્ષા આપનાર ગુરુ પ્રત્યે વિનયનો ભાવ રાખે, તેની પ્રેરણા આ ગાથામાં કરવામાં આવી છે. મહિમા -આહિતાગ્નિ. જે બ્રાહ્મણ પોતાના ઘરમાં અગ્નિ સતત પ્રજ્વલિત રાખે છે, વિવિધ મંત્રો અને આહુતિઓથી તેની પૂજા કરે છે, તે આહિતાગ્નિ–અગ્નિહોત્રી કહેવાય છે. -તપઃ - મંત્ર બોલીને અગ્નિમાં ઘી આદિ નાખવામાં આવે તેને આહુતિ કહે છે. ૩ નવે વા ઈત્યાદિ મંત્ર વાક્યો માટે મંત્ર પદ શબ્દનો પ્રયોગ થયો છે. ગુરુનો મહિમા : जहा णिसंते तवणच्चिमाली, पभासइ केवल भारहं तु । १४ एवायरिओ सुयसीलबुद्धिए, विरायइ सुरमज्झे व इंदो ॥ છાયાનુવાદઃ યથા નિશાને તપન્નર્વિકાલી, પ્રભાસતિ જેવા ભારત તુI एवमाचार्यः श्रुतशीलबुद्ध्या, विराजते सुरमध्ये इवेन्द्रः ॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૧: વિનય સમાધિ [ ૩૯૫] શબ્દાર્થ -નર = જેમ ખિતે = રાત્રિના અંતમાં તવશ્વમાન = પ્રકાશ કરતો સૂર્ય પોતાના કિરણોથી સેવા મા૨૬ = સમસ્ત ભારત વર્ષને પમાડ઼ = પ્રકાશિત કરે છે 4 = એ જ પ્રમાણે મારો – આચાર્ય સુરીવૃદ્ધિા = કૃત, શીલ અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશે છે રજકો = દેવો મધ્ય તો - ઇન્દ્રની જેમ આચાર્ય પણ માગી ઇન્દ્રની જેમ આચાર્ય પણ સાધુઓની મધ્યે વિરથ૬ = શોભા પામે છે. પશે ન્દ્ર १५ ભાવાર્થ - જેમ રાત્રિ વ્યતીત થાય ત્યારે ક્રમશઃ તપતો સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રમાં પ્રકાશ કરે છે, તેમ આચાર્ય દેવ પોતાના શ્રુતજ્ઞાનથી, સદાચારથી અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે અને જેમ દેવોમાં ઇન્દ્ર શોભે તેમ સાધુગણમાં તે શોભા પામે છે. जहा ससी कोमुइजोगजुत्तो, णक्खत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के, एवं गणी सोहइ भिक्खुमज्झे ॥ છાયાનુવાદઃ યથા શશી વૌમુલીયોન યુવા, ના ત્રતારાવૃતાતના I खे शोभते विमलेऽभ्रमुक्ते, एवं गणी शोभते भिक्षुमध्ये ॥ શબ્દાર્થ :- ગુરૂ = કૌમુદી, ચાંદનીના નાગુત્તો = તેના યોગથી યુક્ત guતારાપરિવુડપ્પા = નક્ષત્ર અને તારાઓના સમૂહથી પરિવૃત્ત રસી = ચંદ્રમાં અમકુ = વાદળાઓથી રહિત વિમત્તે = નિર્મળ, સ્વચ્છ ૩ = આકાશમાં સોદ = શોભા પામે છે પર્વ = આ પ્રમાણે ગઈ = આચાર્યfમજવુમો = ભિક્ષુઓની મધ્યમાં. ભાવાર્થ:- જેમ વિશિષ્ટ ચાંદની યુક્ત શરદ પૂર્ણિમાનો ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાગણના પરિવારથી ઘેરાયેલો વાદળાં રહિત સ્વચ્છ આકાશમાં અતિ સુંદર અને દેદીપ્યમાન દેખાય છે તેમ ગણને ધારણ કરનારા આચાર્ય પણ સંઘરૂપી નિર્મળ આકાશમાં પોતાના સુસાધુરૂપ પરિવારથી શોભા પામે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આચાર્યની વિશિષ્ટતા અને પૂજનીયતા ત્રણ ઉપમાઓ દ્વારા પ્રદર્શિત કરી છે. (૧) નહીં સિતે તવવિમાની. – રાત્રિનો અંત થવાથી પ્રભાતના સમયે પ્રકાશિત થતો સૂર્ય ઉદયાચલ ઉપર ઉદિત થઈને સમગ્ર ભરતખંડને પ્રકાશિત કરે છે, સૂતેલા લોકોને જગાડીને કાર્યોમાં ઉત્સાહ પૂર્વક જોડે છે. તેવી જ રીતે આગમજ્ઞાન, શ્રમણાચાર અને બુદ્ધિથી સંપન્ન આચાર્ય ભગવંત ઉપદેશ વડે જડ-ચેતન પદાર્થોના ભાવોને પ્રકાશિત કરે છે અને શિષ્યોને પ્રતિબોધિત કરીને આત્મશુદ્ધિના કાર્યમાં પૂરા ઉત્સાહથી પ્રેરિત કરે છે. (૨) સુરેમ જ છું... – એક જ ગાથામાં આ બીજી ઉપમા આપી છે. દેવલોકમાં બધા દેવોની Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર વચ્ચે સિંહાસન પર સ્થિત ઇન્દ્ર સુશોભિત લાગે છે તેમ મનુષ્ય લોકમાં નાના મોટા સર્વ સાધુઓની વચ્ચે પાટ ઉપર બિરાજમાન સંઘનાયક આચાર્ય સુશોભિત લાગે છે. ૩૯૬ -- (3) जहा ससी कोमुइजोगजुत्तो કૌમુદીયુક્ત શરદપૂર્ણિમાની વિમલ રાત્રિમાં વાદળાઓ રહિત નિર્મલ આકાશમાં નક્ષત્ર અને તારાગણથી ઘેરાયેલો ચંદ્ર શોભે છે. તે પોતાના અતિશુભ કિરણો વડે અંધકારથી આચ્છાદિત વસ્તુઓને પ્રકાશિત કરે છે, દર્શકોના ચિત્તને આવ્લાદિત કરે છે. તેવી જ રીતે ગણાધિપતિ આચાર્ય પણ સાધુઓની વચ્ચે બિરાજમાન થઈ દર્શકોના ચિત્તને આટ્લાદિત કરે છે, તેમજ વિશુદ્ધ શ્રુતજ્ઞાન દ્વારા ગૂઢ ભાવોને પ્રકાશિત કરે છે. પ્રસ્તુત ઉપમાઓ એકદેશીય છે. આચાર્ય તો તેનાથી અનેક ગુણ અધિક, વિશિષ્ટ હોય છે. કારણ કે સૂર્યમાં અને ચંદ્રમાં પોતપોતાના પૌદ્ગલિક ગુણ હોય છે, જ્યારે એક આચાર્યમાં અનેક ઉપમાઓ દ્વારા સૂચિત અનેક આધ્યાત્મિક ગુણો હોય છે. સૂર્યમાં ભીમ–પ્રચંડતા છે અને ચંદ્રમાં કાન્ત-સૌમ્યતા અને શીતળતા છે. જ્યારે આચાર્યોમાં ભીમ અને કાન્ત બન્ને ગુણો હોય છે. તેઓ ભીમગુણ = કઠોર અનુશાસનથી ભવ્ય પ્રાણીઓને અસંયમથી, દુરાચારથી બચાવે છે. કાન્તગુણ = તેઓ સંસારથી સંત્રસ્ત અને સંતપ્ત જીવોને સન્માર્ગે દોરી જાય છે; વિષયકષાયનું સમાર્જન કરી અને વિષય કષાયરૂપ સંસાર દાવાનલથી સદા–સદાને માટે ઉગારી લે છે. તેવા ઉપકારી આચાર્યો પ્રતિ શિષ્યોને પૂજ્ય ભાવ અને સમર્પણ ભાવ હોય તે સહજ છે. તેવા ભાવો શિષ્યને સ્વયંના કલ્યાણ માટે જ ઉપયોગી થાય છે. ગુરુ ઉપાસના અને તેનું સુફળ : १६ महागरा आयरिया महेसी, समाहिजोगे सुयसीलबुद्धिए । संपाविउ कामे अणुत्तराई, आराहए तोसइ धम्मकामी ॥ છાયાનુવાદ : મહારાન્ આચાર્યાન્ મહર્ષિળ:, સમાધિયોાસ્ય શ્રુતશીતવુાઃ । सम्प्राप्तुकामोऽनुत्तराणि, आराधयेत् तोषयेद्धर्मकामी ॥ = પ્રાપ્ત શબ્દાર્થ:- અનુત્તરાર્ફ = સર્વોત્કૃષ્ટ જ્ઞાનાદિ રત્નોને, અનુત્તર સુખોને સંપવિડામે કરવાની ઇચ્છાવાળા ધમ્મામી = ધર્માભિલાષી મુનિ મહTTT = જ્ઞાનાદિ રત્નોની ખાણ, ગુણોની ખાણ સમાધિનોને સુયલીતબુદ્ધિમ્ = સમાધિયોગ, શ્રુત, શીલ અને બુદ્ધિથી યુક્ત મહેલી - મહર્ષિ આયરિયા = આચાર્યોની આTEE = આરાધના કરે તથા તોસફ = વિનયાદિથી પ્રસન્ન કરે. ભાવાર્થ:· અનુત્તર મોક્ષ સુખોને પ્રાપ્ત કરવાના ઇચ્છુક ધર્માભિલાષી મુનિ, સમાધિ યોગ, શ્રુતજ્ઞાન, શીલાચાર અને બુદ્ધિ આદિ ગુણોની ખાણ સમાન મહર્ષિ આચાર્ય ભગવંતની(આજ્ઞાનું) પાલન કરે અને પોતાના વ્યવહારથી તેઓને પૂર્ણ સંતુષ્ટ કરે. Page #457 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૯, ઉર્દૂ.−૧ : વિનય સમાધિ सुच्चाण मेहावि सुभासियाई, सुस्सूसए आयरियप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे, से पावइ सिद्धिमणुत्तरं ॥ ति बेमि ॥ છાયાનુવાદ : શ્રુત્વા મેધાવી સુભાષિતાનિ, શુશ્રૂષયેવાવાર્થમપ્રમત્ત: | आराध्य गुणाननेकान् स प्राप्नोति सिद्धिमनुत्तराम् ॥इति ब्रवीमि ॥ १७ ૩૯૭ શબ્દાર્થ :- મેદાવી - બુદ્ધિમાન્ સાધુ સુભાસિયાŞ = સુભાષિત વચનોને સુવ્વા = સાંભળીને અપ્પમત્તો = પ્રમાદને ત્યાગીને આવરિય = આચાર્યની સુસ્તૂસદ્ – સેવા શુશ્રુષા કરે છે – તે સાધુ અખેને = અનેક મુખે = ગુણોની આRICT - આરાધના કરીને અણુત્તર = સર્વાત્કૃષ્ટ સિદ્ઘિ = સિદ્ધિને પાવડ્ = પામે છે. ભાવાર્થ :- બુદ્ધિમાન્ સાધક ઉપરનાં સુભાષિતોને, શિક્ષા વચનોને સાંભળીને; અપ્રમત્તપણે પોતાના આચાર્યદેવની સેવા શુશ્રુષા કરે. તે આ રીતે અનેક ગુણોને આરાધી, ઉત્તમ એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં મહાગુણોની ખાણ એવા આચાર્યોના વિશિષ્ટગુણો, તેની આરાધનાની રીત અને તેના મહાફળનું કથન કર્યું છે. મહારા આરિયા... :− આ ગાથામાં આચાર્ય માટે મહર્ષિ વિશેષણ છે અને તે આચાર્ય મહર્ષિને ચાર ગુણોની ખાણ એટલે ગુણ ભંડાર કહ્યા છે. તે ચાર ગુણ બે પદમાં છે.– (૧) સમહિનોને = આ સપ્તમી એક વચનનો પ્રયોગ છે (૨) સુવલીત બુદ્ધિ = આ ત્રણ ગુણોનો સમાસ યુક્ત એક શબ્દ છે અને આ પણ સપ્તમી એક વચનનો પ્રયોગ છે. આ બંને પદોને મહĪVRĪ શબ્દ સાથે અન્વય કરતાં અર્થ થાય છે કે— તે મહર્ષિ આચાર્ય (૧) સમાધિ યોગ (૨) શ્રુત (૩) શીલ અને (૪) બુદ્ધિની ખાણ સમાન હોય છે. મહાĪRT :– મોટી ખાણ. આચાર્ય જ્ઞાનાદિ ગુણરૂપ ભાવરત્નોની મહાન આકર–ખાણ સમ હોય છે. તેમના ગુણોનું કથન સૂત્રકારે સમહિનોને, સુસી વુદ્ધિ શબ્દો દ્વારા કર્યું છે. समाहिजोगे :– સમાધિયોગ એટલે સમાધિવંત યોગોવાળા. તેઓના મન, વચન અને કાયારૂપ ત્રણે ય યોગ પૂર્ણ સમાધિસ્થ હોય છે; કોઈ પ્રકારની અસમાધિ તેઓને હોતી નથી. સુયલીતબુદ્ધિમ્ :– આચાર્ય– (૧) શ્રુત સંપન્ન—શ્રુતજ્ઞાનના ભંડાર (૨) શીલ એટલે ચારિત્ર ગુણોના ભંડાર (૩) બુદ્ધિ નિધાન એટલે ચારે ય પ્રકારની બુદ્ધિના સ્વામી હોય છે. મહેથી ઃ– આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઋષિ મુનિઓમાં મહાન તે મહર્ષિ (૨) મહા સ્થાન Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી દશવૈકાલિક સૂત્ર એટલે મોક્ષ. તેના ઇચ્છુક એટલે મોક્ષાભિલાષી. आराहए, तोसइ :– આચાર્યની ઉપાસના સૂચક આ બે ક્રિયાપદો છે–(૧) આTTÇ = આચાર્યની સમસ્ત આજ્ઞાઓનું યથાર્થ પાલન કરે (૨) તોસદ્ = વિનય સેવા ભક્તિ શુશ્રુષા પૂર્વકના વ્યવહારથી આચાર્યને સંતુષ્ટ કરે. આ સોળમી ગાથામાં આચાર્યની આરાધના કરનાર શિષ્ય માટે પણ બે શબ્દોનો પ્રયોગ છે– (૧) સંપવિતાને અનુત્તરાË = શ્રેષ્ઠ ગુણોને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો, અનુત્તર એવા મોક્ષ સુખનો અભિલાષી. (૨) ધમ્માની = ધર્માર્થી. ધર્માભિલાષી, ધર્મની આરાધના કરનાર. સુજ્વાળ મેહાવિ... :– પ્રથમ ઉદ્દેશકની આ અંતિમ ગાથા છે. તેમાં વિષયનો પૂર્ણરૂપે ઉપસંહાર —સમાપન કરવામાં આવ્યું છે. ગાથાનો ભાવ સરલ અને સુગમ છે. પૂર્વાર્ધમાં શિક્ષા આદેશ વચન છે અને ઉત્તરાર્ધમાં તે ગુણોની આરાધનાનું અંતિમ ફળ સિદ્ધિનું બતાવ્યું છે. (1) મેહવિ– બુદ્ધિમાન. જે પોતાના હિતાહિતને ઉપાસના અને આશાતનાના ભાવોને જાણે છે તે મેધાવી કહેવાય છે. (૨) અબમત્તો અપ્રમત્તભાવે. આ શબ્દ આરાધનાના સાતત્યને સૂચિત કરે છે. અખંડભાવે લક્ષ્યસિદ્ધિ પર્યંત ગુરુની ઉપાસના તેને સફળ બનાવે છે અર્થાત્ અપ્રમત્તભાવ ક્રિયાને શીઘ્ર સફળ બનાવે છે. ॥ પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ ॥ = : આરાહફ્તાન મુખે મળેને – મોક્ષ પ્રાપ્તિ કોઈ એક ગુણની આરાધનાથી થતી નથી પરંતુ અનેકાનેક ગુણોની અર્થાત્ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યગ્ ચારિત્ર, તપ, વિનય, અનાશાતના, બ્રહ્મચર્ય સમાધિ, બુદ્ધિમત્તા, વિવેક વગેરેની આરાધનાઓથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ઉત્તરા. અ. ૧૯માં કહ્યું છે કે- મુળાળ તુ સહસ્સારૂં = હજારો ગુણ ભિક્ષુને ધારણ કરવાના હોય છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ | मध्य.-८, ९६.-२: विनय समावि ૩૯૯ નવમું અધ્યયન [लीले देश] વૃક્ષની ઉપમાથી ધર્મનું મૂળ અને ફળ : मूलाउ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा समुर्वेति साहा । साहप्पसाहा विरुहंति पत्ता, तओ सि पुष्पं च फलं रसो य ॥ छायानुवाद : मूलात् स्कन्धप्रभवो द्रुमस्य, स्कन्धात्पश्चात्समुपयन्ति शाखाः । शाखाभ्यः प्रशाखा विरोहन्ति पत्राणि, ततस्तस्य पुष्पं च फलं रसश्च ॥ शार्थ:- दुमस्स = वृक्षन। मूलाउ = भूतथी खंधप्पभवो = २४५ Gत्पन्न थायछे पच्छा = त्या२ पछी खंधाउ = २४थी साहा = मानो समुर्वेति = उत्पन्न थाय छ साहप्पसाहा = शापामाथी प्रमामो विरुहति = उत्पन्न थाय छ तओ = त्या२ पछी पत्ता = पत्र उत्पन्न थाय छ भने पछी सि = ते वृक्षने पुप्फ = पुष्प फलं = ३१ रसो = २४ 6त्पन्न थाय छे. ભાવાર્થ:- જેમ મુળથી વૃક્ષનું થડ, થડમાંથી શાખા, શાખામાંથી પ્રશાખાઓ, શાખા અને પ્રશાખાઓમાંથી પાંદડાઓ ઉત્પન્ન થાય છે અને પછી તે વૃક્ષમાં ક્રમશઃ ફૂલો, ફળો અને મધુર રસ ઉત્પન્ન થાય છે. एवं धम्मस्स विणओ, मूलं परमो से मोक्खो । जेण कित्तिं सुयं सिग्धं, णीसेसं चाभिगच्छइ ॥ छायानुवाद : एवं धर्मस्य विनयो, मूलं परमस्तस्य मोक्षः । येन कीर्ति श्रुतं श्लाघयं, निःशेषं चाधिगच्छति ॥ शार्थ :- धम्मस्स = ३५ वृक्षनु मूलं = भूण विणओ = विनय छे से = ते धर्म३५ वृक्षर्नु परमो = ५२५३०१, Gष्ट २५–युत ३॥ मोक्खो = मोक्ष से जेण = छैन। 43 विनयी शिष्य कित्ति = ति सुयं = श्रुतणीसेस = संपू, अपार सिग्घ = लाघाने, निशेषता अर्थात् भोक्षने अभिगच्छइ = प्राप्त छ. ભાવાર્થ:- આ જ રીતે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું પરમ ફળ મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી દશવૈકાલિક સૂત્ર દ્વારા વિનયી શિષ્ય આ લોકમાં કીર્તિ, શ્રુતજ્ઞાન અને શ્લાઘાને પામે છે. વિવેચન : પ્રસ્તુત બંને ગાથાઓમાંથી પ્રથમ ગાથામાં વૃક્ષના વિભાગોની ક્રમિક નિષ્પત્તિ દર્શાવીને બીજી ગાથામાં વિનયનું માહાત્મ્ય પ્રદર્શિત કરતાં તેને ધર્મરૂપ વૃક્ષનું મૂળ કહીને તેનું ફળ મોક્ષ દર્શાવ્યું છે. મૂલાક સંધાવો :- આ ગાથામાં વૃક્ષના ક્રમિક વિભાગ આ પ્રમાણે સંગ્રહિત છે– (૧) મૂલ (૨) સ્કંધ (૩) શાખા (૪) પ્રશાખા (૫) પત્ર (૬) પુષ્પ (૭) ફળ (૮) રસ અને ધર્મના ક્રમિક વિભાગોમાં (૧) ધર્મનું મૂળ વિનય (૨) અંતિમ-પરમ ફળ મોક્ષ અને (૩) તેની વચ્ચે વિનય ધર્મના પાલનથી દિશા–વિદિશા વ્યાપી કીર્તિ, શ્રુતજ્ઞાન અને ગુણાર્કીતન પ્રમુખ પ્રશંસા અને સુંદર પરિણામોની કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. વૃક્ષના વિભાગો ૧૦ હોય છે, તેમાંથી અહીં કદ અને કૂંપળ(ત્વ) બે વિભાગોનો ઉલ્લેખ નથી; તેનું કારણ અજ્ઞાત છે. તેમજ અંતિમ વિભાગ બીજ છે, તેના સ્થાને રસ શબ્દને પ્રાસંગિક રૂપે સ્વીકાર્યો છે. પૂર્વ ધમ્મમ્સ વિગો મૂર્ણ :- ધર્મનું મૂળ વિનય છે, સર્વ આત્મ ગુણોના વિકાસમાં અને મોક્ષ પ્રાપ્તિમાં વિનયની અનિવાર્યતા રહેલી છે, આ તત્ત્વને સમજાવવા માટે વૃક્ષના મૂલથી પ્રારંભીને તેની આગળની અવસ્થાઓની ઉત્પત્તિ અને વિકાસની ઉપમા આપી છે. વચ્ચેની સંખ્યાનો આગ્રહ શાસ્ત્રકારના આશયમાં નથી. તેનું કારણ પણ સ્પષ્ટ છે કે વિનયથી સીધા જ સર્વે ગુણો મોક્ષ પરમ ફળ સુધીના પ્રાપ્ત થઈ શકે છે, તેમાં કોઈપણ ગુણ પ્રતિબદ્ધતા વૃક્ષના વિભાગોની જેમ નથી. માટે એમ સમજવું કે જેમ વૃક્ષના મૂળથી જ ફળ સુધીની ઉપલબ્ધિ થાય છે તેમ વિનયથી જ આત્મ વિકાસના મોક્ષ પર્યંતના સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે. આત્મ વિકાસમાં ચોકકસ ગુણ સંખ્યા કે ગુણોનો ચોક્કસ ક્રમ હોતો નથી. યથા– મોક્ષ માર્ગના ચાર પ્રકાર કહ્યા છે– જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. અન્યત્ર મોક્ષના ચાર દ્વાર– દાન, શીલ, તપ અને ભાવનાને કહ્યા છે. તેની આરાધના ક્રમિક જ થાય તેવું એકાંતે નથી તે જ રીતે પાંચ આચાર, અનશન આદિ બાર તપ, ચૌદ ગુણસ્થાન, ક્ષમા આદિ દસ યુતિ ધર્મ કહ્યા છે. આ મોક્ષ માર્ગના સર્વ અનુષ્ઠાનો અને અપેક્ષાઓમાં ક્યાંય સંખ્યા કે ક્રમનો આગ્રહ નથી. જે ચૌદ ગુણસ્થાન ક્રમારોહ કહેવાય તેમાં પણ ક્રમ કે સંખ્યાનો આગ્રહ દરેક જીવ સાથે લાગતો નથી. યથા- કોઈ જીવ પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન જાય; બીજા, ત્રીજાનો આગ્રહ નથી. કોઈ ચોથાથી સીધો સાતમા ગુણસ્થાને જાય, વચ્ચેના પાંચમા, છઠ્ઠાનો આગ્રહ નથી. કોઈ જીવ નવ ગુણ સ્થાન પામીને પણ મોક્ષ ચાલ્યો જાય છે. અન્યાન્ય જીવો ઓછા વત્તા ગુણસ્થાન પામીને મોક્ષ પામે છે. ઈત્યાદિ કારણોથી અહીં વિનય ધર્મનું ફળ છે અને પરમ ફળ મોક્ષ છે, અન્ય ગુણો વિનયની મૌલિકતાથી પ્રાપ્ત થાય છે. કારણ કે ગુણોની પાત્રતામાં વિનયની મુખ્યતા કે અનિવાર્યતા છે. એક સંસ્કૃત નીતિ શ્લોકમાં પણ કહ્યું છે કે-વિનયાપ્ યાતિ પાત્રતામ્ = વિનયથી પાત્રતા મળે છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૨ઃ વિનય સમાધિ ૪૦૧] ને વિત્ત સુવં સિયં શિસ્તે – આત્માના કે સંયમના સામાન્ય વિશેષ સેંકડો હજારો ગુણો હોય છે. તેમાં અહીં માત્ર ઉદાહરણ રૂપે ત્રણ નામ આપ્યા છે. તેમાં આત્મગુણરૂપે એક શ્રુત = આગમ જ્ઞાનનું કથન છે; શેષ બે ઇહલૌકિક ગુણો છે. ખરેખર શ્રુતજ્ઞાનની મહત્તામાં સર્વ આત્મગુણોનો અર્થાત્ આધ્યાત્મિક કે પારલૌકિક ગુણોનો સમાવેશ સમજી લેવો જોઈએ. શર્સિ= ગુણ સમૂહનો યશ જે દિશાઓ વિદિશાઓમાં પ્રસરે છે, વ્યાપ્ત થાય છે, તેને કીર્તિ કહેવાય છે. પા = વ્યક્તિની સમક્ષ કે પાછળ જે ગદ્યમય કે પદ્યમય પ્રશંસા, ગુણકીર્તન બોલવામાં આવે, તેને શ્લાઘા કહેવાય છે. કીર્તિ અને શ્લાઘા, આ બંનેની ઉપલબ્ધિ, ગુણોની ખાણ જે માનવમાં હોય તેને જ થાય છે અને ગુણનો ભંડાર(ખજાનો) પણ માનવને વિનય થી પ્રાપ્ત થાય છે. જે અહીં ક્લેિર્સ = સંપૂર્ણ, શબ્દથી કહેવામાં આવ્યું છે. આ રીતે નેખ = ધર્મના મૂળ વિનય ગુણથી કીર્તિ, શ્રુતજ્ઞાન, ગ્લાધા વગેરે પ્રાપ્ત થવા યોગ્ય સમસ્ત ગુણોની પ્રાપ્તિ થાય છે તેમાં વિનયનું પરમ ફળ = સર્વોત્કૃષ્ટ ગુણ રૂપ ફળ મોક્ષ = સર્વ કર્મક્ષય છે. અહીં વ્યાખ્યાકારોએ વૃક્ષના દશ વિભાગોને લઈને ધર્મવિકાસનાં દશ ગુણોને સંયોજિત કર્યા છે તે આ પ્રમાણે છે ધર્મ વૃક્ષનું મૂળ-વિનય, કંદ–ધેર્ય, સ્કંધ-જ્ઞાન, ત્વચા-શુભભાવ, શાખા–અનુકંપા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય આદિ ગુણો; પ્રતિશાખા-મહાવ્રતની ઉત્તમ ભાવના, પલ્લવો-ધર્મધ્યાન અને શુક્લધ્યાન, પત્રો – નિર્લોભતા, નિર્વિષયતા, ક્ષમાદિગુણો; પુષ્પો-વાસનાનો નાશ, ફળ–મોક્ષ અને મધુર રસ–અવ્યાબાધ સુખ છે. જે વ્યક્તિ મૂળનું સિંચન કરે છે તેનું વૃક્ષ અવશ્ય પુષ્પિત અને ફલિત થાય છે. તેમ શિષ્ય પણ વિનય દ્વારા ધર્મવૃક્ષના મૂળનું સિંચન કરી ક્રમિક વિકાસ સાધી અંતિમ ફળ મોક્ષને પ્રાપ્ત કરે છે. વિનય દ્વારા તે આ લોકમાં કીર્તિ, શ્લાઘા, શ્રુતજ્ઞાન અનેકવિધ લબ્ધિ આદિને પ્રાપ્ત કરે છે; પરલોકમાં મોક્ષ અથવા ઉત્તમ દેવગતિ, સુકુળમાં જન્મ વગેરે પ્રાપ્ત કરે છે. સિકં -શ્લાઘા-પ્રશંસા. તેને શ્રુતના વિશેષણ રૂપે અથવા સ્વતંત્રગુણરૂપે માની શકાય છે. fણસે - તેના બે અર્થ થાય છે. (૧) નિઃશ્રેયસ્ = મોક્ષ () નિઃશેષ = સમસ્ત. અવિનીત : પ્રવાહમાં પડેલા કાષ્ટવત્ :__जे य चंडे मिए थद्धे, दुव्वाई णियडी सढे । वुज्झइ से अविणीयप्पा, कटुं सोयगयं जहा ॥ છાયાનુવાદ ચગ્ન પsો મૃા. તો, દુર્વાહી નિતિ : । उह्यते सो अविनीतात्मा, काष्ठं स्रोतोगतं यथा ॥ શબ્દાર્થ - વડે = તીવ્ર ક્રોધી, પ્રચંડ ક્રોધ કરનાર મા = અજ્ઞાની, મૂર્ખ, અણસમજૂ થ = Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી દશવૈકાલિક સૂત્ર અહંકારી, અક્કડ, ઘમંડી કુબ્બાર્ડ = તોછડું બોલનાર, કઠોર ભાષી છિયેલી = કપટી, માયાવી, જૂઠ કપટ કરનાર સ = લુચ્ચો, ઘૂર્ત, દગાબાજ વિષયપ્પા = અવિનીતાત્મા સોય!IN = જલ પ્રવાહ પતિત ૬ = કાષ્ઠ ગઈ = જેમ વહી જાય છે, ગોથાં ખાય છે તેમ કુફરું = સંસાર સાગરમાં વહી જાય છે. ભાવાર્થ:- જે ક્રોધી, અજ્ઞાની, અભિમાની, કઠોર ભાષી, કપટી, ઘૂર્ત હોય છે તે અવિનીતાત્મા જલ પ્રવાહમાં પડેલા અને ગોથાં ખાતા કાષ્ઠની જેમ સંસાર સાગરમાં ગોથાં ખાય છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં અવિનીતની થતી દુર્દશાનું ચિત્ર સદષ્ટાંત આલેખ્યું છે. અવિનીતનું સ્વરૂપ - સૂત્રકારે અવિનીતના છ લક્ષણ કહ્યા છે– (૧) વંદે = ક્રોધી. ગુરુ પર વારંવાર ક્રોધ કરીને રીસાઈ જાય તેવી પ્રકૃતિનો સાધુ. (૨) મિણ = મૃગની સમાન જે અજ્ઞાની હોય છે. મૃગ શબ્દ જંગલી પશુ અથવા સામાન્ય પશુઓના અર્થમાં વપરાય છે. અર્થાત્ પશુઓની જેમ વિવેક રહિત છે તે. (૩) થ = જાતિ આદિના મદથી ઉન્મત્ત અને ઉદ્ધત્ત હોય તે. (૪) ડુબ્બા = દુર્વાદી. ગુરુની સમક્ષ અથવા અન્ય વ્યક્તિઓની સમક્ષ અસભ્ય ભાષણ કરનાર. અથવા કઠોરભાષી. (૫) fuહી = માયાચારના સેવનમાં અથવા છળકપટ કરવામાં કુશળ. (૬) સ = શઠ, સંયમયોગની આરાધનામાં જે આદરહીન અથવા ઉદાસીન હોય તે. અગત્સ્ય ચૂર્ણિમાં વિહીને એક શબ્દ ગણીને તેનો અર્થ માયાપૂર્વક શઠતા કરવી, તેવો કર્યો છે. આ છ દુર્ગુણો સજ્જનતાના શત્રુઓ છે, તે વિનયભાવને પ્રગટ થવા દેતા નથી. આ દુર્ગુણોના ધારકને અવિનીત કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ અવિનીતના લક્ષણોમાં આ પ્રકારના ભાવોનું જ કથન છે. કું તોય વં ગ :- અવિનીત શિષ્ય પોતાના અવિનયપૂર્વકના વ્યવહારથી પરાધીન બની દુઃખ, ખેદ, શોક, વૈર વિરોધમાં જ સબડ્યા કરે છે. સૂત્રકારે તેના માટે દૃષ્ટાંત આપી સમજાવ્યું છે કે જલ પ્રવાહમાં વહેતું લાકડું પ્રવાહની દિશામાં પાણી સાથે વહી જાય છે, તેનું કોઈ નિશ્ચિત સ્થાન હોતું જ નથી. તેમ અવિનીત શિષ્ય સંસાર સાગરના પ્રવાહમાં કર્મના વહેણમાં વહ્યા કરે છે. તેને ક્યાંય શાંતિ કે સમાધિ પ્રાપ્ત થતી નથી. અવિનય : દંડાથી લક્ષ્મી કાઢવા સમાન : विणयं पि जो उवाएणं, चोइओ कुप्पइ णरो । दिव्वं सो सिरिमेजति, दंडेण पडिसेहए ॥ છાયાનુવાદઃ વિનયપિ ય ૩પાયેન, રતિઃ શુતિ નર: | दिव्यां स श्रियमायान्ती, दण्डेन प्रतिषेधयति ॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૯, ઉર્દૂ.—૨ ઃ વિનય સમાધિ = શબ્દાર્થ :- ળો - મનુષ્ય, માનવ વાણ્ = કોઈ ઉપાયથી વિળયં પિ = વિનય ધર્મ પ્રત્યે, સંયમ ધર્મ પ્રત્યે પોળો = પ્રેરિત કરાય તો ખ્વજ્ઞ = ક્રોધિત થાય છે છ્જ્ન્મતિ = આવતી વિધ્વં = દિવ્ય, અનુપમ લિřિ = લક્ષ્મીને વંડેળ = દંડથી ડિસેTC = પ્રતિષધિત કરે છે. ભાવાર્થઃ– વિનય માર્ગમાં કે સંયમ માર્ગમાં પ્રયત્નપૂર્વક પ્રેરિત કરવા છતાં જે સાધક કોપિત થાય છે તે ખરેખર આંગણે આવેલી દિવ્ય(અનુપમ) લક્ષ્મીને દંડા મારીને હાંકી કાઢવા સમાન કાર્ય કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં હિતશિક્ષાઓ ન માનનારની મૂર્ખતા દર્શાવી છે. વિધ્વં સિરિ : હે ડિલેહણ્ :- સામાન્ય રીતે સંસારી લોકો ધન માટે કે દિવ્ય સુખ માટે લાલાયિત હોય છે. તેના માટે આખી જીંદગી પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તે જ દિવ્ય સુખ, સંપત્તિરૂપ લક્ષ્મી સામે આવી જાય ત્યારે તેનો કોઈ ડંડાથી પ્રતિષેધ કરે, કાઢી મૂકે તો તે વ્યક્તિ મહામૂર્ખ કહેવાય છે. તે જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રે જે શિષ્ય ગુરુની હિતશિક્ષાનો અને વિનય માર્ગની પ્રેરણાનો સ્વીકાર ન કરતાં ગુરુ પર કોપિત થાય, વિનય ધર્મનું પાલન ન કરે તો તે મહાન આત્માગુણોનો પ્રતિષેધ કરે છે અને સ્વયં પોતે જ પોતાના આત્મ સુખનો વિનાશ નોતરે છે. વિનયી અવિનયી પ્રાણીઓનાં દૃષ્ટાંત : तहेव अविणीयप्पा, उववज्झा हया गया । दीसंति दुहमेहंता, आभिओगमुवट्ठिया ॥ ४०३ છાયાનુવાદ : તથૈવાવિનીતાત્મનઃ, ૩પવાઘા હૈયા ાનાઃ | દશ્યન્તુ દુઃસ્વમેધમાના:, મમિયો યમુપસ્થિતાઃ ॥ શબ્દાર્થ:- તદેવ - તેમજ વવા = સવારીના ઉપયોગમાં આવવા યોગ્ય અવિળીયબા અવિની– તાત્મા TT = અશ્વો ગયા = હાથીઓ જુમેહતા = દુ:ખ ભોગવતાં આમિઞોનુવક્રિયા - આભિયોગિક ભાવમાં, સેવક ભાવમાં જોડાયેલા રીતિ – દેખાય છે. ભાવાર્થ :- તેમજ જે સવારીને યોગ્ય અવિનીત એવા ઘોડા, હાથી વગેરે સેવકપણાને પામી દુઃખ ભોગવતાં દેખાય છે. ६ तव सुविणीयप्पा, उववज्झा हया गया । दीसंति सुहमेहंता, इड्डि पत्ता महायसा ॥ Page #464 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રી દશવૈકાલિક સત્ર छायानुवाद : तथैव सुविनीतात्मानः, औपवाह्या हया गजाः । दृश्यन्ते सुखमेधमानाः, ऋद्धिं प्राप्ता महायशसः ॥ शEार्थ :- सुविणीयप्पा = सुविनीतात्मा सुहमेहता = सुपी यता, सुप भगवता इड्पित्ता = द्वि पामेला महायसा = महायशवंत. ભાવાર્થ- તેમજ સવારીને યોગ્ય, વિનીત એવા ઘોડા, હાથી વગેરે ઋદ્ધિ(સારા સંજોગો) અને મહાન યશને પ્રાપ્ત કરી સુખનો અનુભવ કરતાં દેખાય છે. तहेव अविणीयप्पा, लोगंसि णरणारिओ । दीसंति दुहमेहता, छाया ते विगलिंदिया ॥ छायानुवाद : तथैवाविनीतात्मानः, लोके नरनार्यः । दृश्यन्ते दुःखमेधमानाः, छातास्ते विकलेन्द्रियाः ॥ शार्थ :- णरणारिओ = पुरुष मने स्त्रीमो छाया = या माहिना प्रारथी सो ४॥ शरीरवाणा विगलिंदिया = नासि वगेरे इन्द्रियोथी डीन, आन- कोरे पायेकी छन्द्रियवाण. ભાવાર્થ:- અવિનય કરનાર સ્ત્રી-પુરુષો આ લોકમાં ચાબુક આદિના પ્રહારથી સોળ પડેલા તેમજ નાક, કાન વગેરે કાપી નાંખવાથી વિક્લેન્દ્રિય બનીને, દુઃખ ભોગવતાં પ્રત્યક્ષ દેખાય છે. दंडसत्थपरिजुण्णा असब्भवयणेहि य । कलुणा विवण्णछंदा, खुप्पिवासाए परिगया ॥ छायानुवाद : दण्डशस्रपरिजीर्णाः, असभ्यवचनैश्च । करुणाव्यापनच्छन्दसः, क्षुत्पिपासयापरिगताः ॥ शार्थ :- दंडसत्थपरिजुण्णा = ६ अने शस्त्रोथी ४रित असब्भवयणेहि = असभ्य वयनोथी ताडित कलुणा = मतिहीन विवण्णच्छंदा = पराधीन खुप्पिवासाएपरिगया = (भूष भने प्यासथी पीडित दीसति = हेमाय छे. ભાવાર્થ:- અવિનીત પુરુષ દંડ અને શસ્ત્રથી ક્ષતવિક્ષત શરીરવાળા, અસભ્ય વચનોથી સર્વત્ર તિરસ્કૃત, કરુણાપાત્ર, પરાધીન જીવન વ્યતીત કરનારા તેમજ ક્ષુધા અને તૃષાની તીવ્ર અસહ્ય વેદના ભોગવનારા દેખાય છે. तहेव सुविणीयप्पा, लोगंसि णरणारिओ । दीसंति सुहमेहता, इढेि पत्ता महायसा ॥ Page #465 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૨: વિનય સમાધિ ૪૦૫ છાયાનુવાદ: તથૈવ સુનીતાત્માનઃ, તો નન: I ___ दृश्यन्ते सुखमेधमानाः, ऋद्धिं प्राप्ता महायशसः ॥ શબ્દાર્થ – કૂંપત્તા = ઋદ્ધિને પામેલાં મહાસ = મહાયશવંત. ભાવાર્થ:- આ લોકમાં જે સુવિનીત નરનારીઓ હોય છે તે મહાયશસ્વી અને મહાસંપત્તિવાન થઈને સુખ ભોગવતાં દેખાય છે. तहेव अविणीयप्पा देवा जक्खा य गुज्झगा। १० दीसंति दुहमेहता, आभिओगमुवट्ठिया ॥ છાયાનુવાદ: તવૈવાવિનીતાત્માનઃ, તેવા યજ્ઞ |T: . ___ दृश्यन्ते दुःखमेधमानाः, आभियोग्यमुपस्थिताः ॥ શબ્દાર્થ - જેવા = દેવ = યક્ષ ગુફા = ગુહ્યક, ભવનપતિ દેવ. ભાવાર્થ-જે દેવ(જ્યોતિષી–વૈમાનિક) યક્ષ(વ્યંતર) અને ભવનપતિ દેવ અવિનીત હોય છે તે દેવગતિમાં પણ ચાકરપણું પામીને દુઃખ ભોગવતાં દેખાય છે. तहेव सुविणीयप्पा, देवा जक्खा य गुज्झगा । दीसंति सुहमेहता, इड्डिंपत्ता महायसा ॥ છાયાનુવાદઃ તથૈવ સુવિનીતાનાન, તેવા યક્ષાગ્ર ગુહા ! दृश्यन्ते सखमेधमानाः, ऋद्धि प्राप्ता महायशसः ॥ શબ્દાર્થ - પત્તા = ઋદ્ધિ ભોગવતા મહાસા = મહાયશથી યુક્ત. ભાવાર્થ:- જે દેવ, યક્ષ અને ભવનપતિ સુવિનીત હોય છે તે દેવ મહાયશસ્વી તથા મહાઋદ્ધિમાનું થઈને સુખ ભોગવતાં દેખાય છે. વિવેચન : પ્રસ્તુત સાત ગાથાઓમાં અવિનીત અને સુવિનીત હાથી, ઘોડા અને માનવ તથા દેવના અવિનય વિનયના સારા નરસા પરિણામનું દિગદર્શન કરાવ્યું છે. વિળીયા - અવિનીત હાથી, ઘોડા વગેરે સેવકપણામાં જ સ્વામીના હાથે ચાબુકના માર ખાય છે, મનુષ્યો દાસવૃત્તિમાં જીવન વ્યતીત કરે છે. ઉપરાંત તેઓ ભૂખ, તરસ, દંડ અને શસ્ત્રના ઘા, અસભ્ય વચનથી તિરસ્કાર, પરાધીનતા અને વિકલાંગપણાને પ્રાપ્ત કરે છે. તે જીવો દેવગતિમાં પણ ઇન્દ્રનું ગુલામ Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર પણું, દાસપણું ભોગવીને જીવન વ્યતીત કરે છે. આ રીતે તે જીવો આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. સુવિળીયપ્પા :–જે ક્ષમાવાન, નમ્ર, સરળ, મિતભાષી આજ્ઞાકારી વગેરે ગુણ સંપન્ન હોય તેને સુવિનીત કહે છે. સુવિનીત હાથી, ઘોડા, નર–નારી કે દેવ—દેવી આ લોક અને પરલોકમાં પ્રસન્નતાને પામે છે; તે ઋદ્ધિ સંપન્ન અને મહાયશસ્વી બને છે. વિનયપૂર્વકના વ્યવહારથી સુવિનીત શિષ્ય પણ ગુરુની પ્રસન્નતાને પ્રાપ્ત કરીને પોતાના કાર્યને, સંયમી જીવનને સફળ બનાવે છે. ૪૦૬ વવા :– તેના બે રૂપ થાય છે.– ઉપવાહ્ય અને ઔપવાહ્ય. બંનેનો અર્થ આ પ્રમાણે છે– (૧) સામાન્ય રીતે સવારીના કામમાં આવનારા (૨) રાજા આદિની સવારીના કામમાં આવનાર વાહન, હાથી, ઘોડા આદિ. छाया ते विगलिंदिया – વૈકલ્પિક બે પાઠ અનુસાર ત્રણ પ્રકારે અર્થ થાય છે.– (૧) છાવા વિનતિલિયા = શોભા રહિત અથવા પોતાના વિષય ગ્રહણમાં અસમર્થ ઇન્દ્રિયવાળા– કાણા, અંધ, બહેરા, મૂંગા વગેરે. (૨) છાયા વિગણિતિવિયા = ભૂખથી અભિભૂત વિગલિત ઇન્દ્રિયવાળા અથવા દુર્બળ. (૩) છાયા = ચાબૂકના પ્રહારથી વ્રણયુક્ત શરીરવાળા અને વિનતિતિવિયા – જેની ઇન્દ્રિય વિકલ હોય, હીન હોય તેવા હાથ-પગ, નાક—કાન કપાયેલા. આમિયોનું વક્રિયાઃ- દાસનું કાર્ય કરનારા. જેને માત્ર સ્વામીની આજ્ઞામાં જ રહેવાનું હોય છે. જે સ્વામીના સેવક છે. જે પરાધીન છે તેને આભિયોગિક કહેવાય છે. લોકોત્તર વિનયનું ફળ ઃ १२ છાયાનુવાદ : ય આવાŽપાધ્યાયયો:, શુશ્રૂષાવવના: I तेषां शिक्षाः प्रवर्द्धन्ते, जलसिक्ता इव पादपाः ॥ શબ્દાર્થ:- આયરિયડવાયાળ = આચાર્યો અને ઉપાધ્યાયોની સુશ્રૂસાવયળા સેવા–શુશ્રુષા કરે છે અને તેમના વચનોને સ્વીકારે છે તેલિ = તે શિષ્યોની સિન્હા = શિક્ષાઓ ગતસિત્તા વ પાવવા = જલથી સીંચેલા વૃક્ષોની સમાન પવતિ = વૃદ્ધિને પામે છે. जे आयरिय उवज्झायाणं, सुस्सूसावयणंकरा । सिसिक्खा पवति, जलसित्ता इव पायवा ॥ ભાવાર્થ:- જે સાધકો આચાર્ય અને ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમની આજ્ઞાનુસાર વર્તે છે તેઓની શિક્ષા—જ્ઞાન પાણીથી સિંચાયેલા વૃક્ષોની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં લોકોત્તર વિનયનું ફળ પ્રદર્શિત કર્યું છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.—૯, ઉર્દૂ.—૨ ઃ વિનય સમાધિ જે રીતે પાણીના સિંચન કરવાથી વૃક્ષની વૃદ્ધિ થાય છે અને ન કરવાથી તે સૂકાઈ જાય છે, તે જ રીતે ગુરુ કે આચાર્ય ઉપાધ્યાયની વિનય સેવા, ભક્તિ અને આજ્ઞા પાલન કરવાથી શિષ્યની પણ પ્રગતિ થાય છે. વિનીત શિષ્ય ગુરુકૃપાનો પાત્ર બને છે. ગુરુ સાંનિધ્યે તેના જ્ઞાનમાં વૃદ્ધિ, શ્રદ્ધામાં દઢતા અને ચારિત્રમાં પરિપક્વતા થાય છે; આ રીતે વિનીત શિષ્યનો સર્વાંગીણ વિકાસ થાય. તેના સ્વયંનો ક્ષયોપશમ પણ સુંદર બનતો જાય છે અને ગુરુ આચાર્યાદિનો પણ તેને પૂરો સહકાર મળે છે. આગમોમાં દર્શાવેલી ચાર પ્રકારની બુદ્ધિમાં એક વૈનયિકી બુદ્ધિ છે, જે ગુરુનો વિનય કરતાં વૃદ્ધિ પામે છે. = શિવવા પવક્રુતિઃ-શિક્ષા – ગુરુની પાસે રહીને મેળવવાનું શિક્ષણ. આ શિક્ષા બે પ્રકારની હોય છે— (૧) ગ્રહણ શિક્ષા એટલે કર્તવ્ય–અકર્તવ્યનું જ્ઞાન (૨) આસેવનશિક્ષા અર્થાત્ તે જ્ઞાનનું આચરણ કરવાનો અભ્યાસ શીખવો. વિનીત શિષ્યને જ્ઞાન અને આચરણ આ બંને પ્રકારનો વિકાસ થાય છે. લોકોત્તર વિનયની સદૃષ્ટાંત અનિવાર્યતા સિદ્ધિ : १३ अप्पणट्ठा परट्ठा वा, सिप्पा णेउणियाणि य । गिहिणो उवभोगट्ठा, इहलोगस्स कारणा ॥ છાયાનુવાદ : આત્માર્થ પરાર્થે વા, શિલ્પાનિ નૈપુળ્યાનિ ૬ । गृहिण उपभोगार्थं, इहलोकस्य कारणम् ॥ શબ્દાર્થ:-નિષિળો - ગૃહસ્થ લોકો હતો।મ્સ = આ લોકના રળા = કારણે નવમોળકા - પરના માટે સિપ્પા = શિલ્પ કળાઓમાં ખેરુપિયાપિ = નૈપુણ્ય પ્રાપ્ત કરે, નિપુણ થાય, કળાઓને શીખે છે. ઉપભોગને માટે અપ્પળટ્ઠા = પોતાના માટે પકા = ४०७ ભાવાર્થ:- ગૃહસ્થો પોતાના જીવનનિર્વાહને માટે તથા પર–સગાસંબંધી કુટુંબ આદિના પાલન–પોષણને માટે ફક્ત આ લોકમાં જ સુખ સાધન એશઆરામને માટે વિવિધ પ્રકારની શિલ્પકળાઓમાં નિપુણતાને પ્રાપ્ત કરવા તે તે કલાઓના આચાર્યો પાસે જાય છે. १४ जेण बंघं वहं घोरं, परियावं च दारुणं । सिक्खमाणा णियच्छंति, जुत्ता ते ललिइंदिया ॥ છાયાનુવાદ : ચેન બન્ધ વર્ષ ઘોર, પરિતાપ = વાળમ્ । शिक्षमाणा नियच्छन्ति युक्तास्ते ललितेन्द्रियाः ॥ શબ્દાર્થ:- નેણ = કલાઓને શીખવામાં ગુત્તા = જોડાયેલા લલિવિયા - સુકોમળ શરીરવાળા તે – રાજકુમારાદિ શિવત્ત્વમાળા = કળા શીખતા થકા આચાર્યો વડે વય = બંધનને યોર્ = ભયંકર Page #468 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રી દશવૈકાલિક સૂત્ર વર્ષે = વધને વારુળ = કઠોર યિાવ – પરિતાપને યિઘ્ધતિ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- તે સુકોમળ શરીરવાળા હોવા છતાં આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતાં ઘોર બંધન, વધ અને દારુણ પરિતાપને પ્રાપ્ત કરે છે. १५ છાયાનુવાદ તેઽપિ ત ગુરુ પૂજ્ઞન્તિ, તસ્ય શિલ્પસ્થ વારગાય । सत्कुर्वन्ति नमस्यन्ति, तुष्टा निर्देशवर्त्तिनः ॥ वितं गुरुं पूयंति, तस्स सिप्पस्स कारणा । सक्कारेंति णमंसंति, तुट्ठा णिद्देसवत्तिणो ॥ = = = શબ્દાર્થ:- તે વિ - તે રાજકુમારાદિ છાત્રો શિવત્તિળો = ગુરુની આજ્ઞામાં રહેનારા તુકા સંતુષ્ટ રહેનારા તત્ત્વ સિપ્પલ્સ જાતળા = તે શિલ્પાદિ કળાઓ શીખવા માટે તેં – તે શિક્ષક ગુરું ગુરુની પૂવૃત્તિ = પૂજા કરે છે સવાતિ = સત્કાર કરે છે, તેમજ ગમંતિ = નમસ્કાર પણ કરે છે. ભાવાર્થ :- તે રીતે કષ્ટ પામવા છતાં પણ ગુરુની આજ્ઞાને અનુસરનાર અને તેમાં સંતુષ્ટ રહેનારા તે (રાજકુમારાદિ) શિલ્પાદિને માટે તે ગુરુની પૂજા કરે છે, સત્કાર કરે છે અને નમસ્કાર કરે છે. किं पुणं जे सुयग्गाही, अणंतहियकामए । आयरिया जं वए भिक्खू, तम्हा तं णाइवत्त ॥ १६ છાયાનુવાદ : વિર પુનર્વ: શ્રુતપ્રાહી, અનન્તહિતામુઃ । आचार्या यद्वदेयुः भिक्षुः, तस्मात्तन्नातिवर्तयेत् ॥ = શબ્દાર્થ:- ને - જે પુરુષ સુચનાહીં = શ્રુત ગ્રહણ કરનારા હોય તથા અખંતરિયામણુ - અનંત હિતની કામના કરનાર હોય ર્વિં પુળ = શું કહેવું ? તમ્હા = તે માટે તો આયરિયા - આચાર્ય f = જે વઘુ = કહે તેં – તે વચનને મિલ્લૂ = સાધુ ળાવત્તણ્ = ઉલ્લંઘન અતિક્રમણ ન કરે. = ભાવાર્થ:- જે આગમજ્ઞાન પ્રાપ્ત કરવામાં તત્પર હોય, અનંતહિત–મોક્ષના ઇચ્છુક હોય તેના માટે તો કહેવું જ શું ? તેથી ભિક્ષુ આચાર્યના આદેશનું ઉલ્લંઘન ન કરે. વિવેચન : પ્રસ્તુત ચાર ગાથાઓમાં લૌકિક ક્ષેત્રે વિનયની મહત્તા પ્રદર્શિત કરી લોકોત્તર ક્ષેત્રે વિનયની અનિવાર્યતા સમજાવી છે. અબળદા... :- આ ગાથામાં શિલ્પ કે કલાઓ શીખવાના ઉદ્દેશ્યોની સંકલના છે. પ્રાચીનકાલમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૨ઃ વિનય સમાધિ | ૪૦૯ | પુરુષોની ૭૨ કલા અને સ્ત્રીઓની ૬૪ કલા શીખવામાં આવતી હતી. તેમાં (૧) કેટલીક કલાઓ પોતાની સુરક્ષા માટેની થતી હતી (૨) કેટલીક બીજાઓની સુરક્ષા–સહાય માટે ઉપયોગી થતી. (૩) કેટલીક વિધાઓ કલાઓનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ અર્થે થતો હતો. આ રીતે તે સર્વ કલાઓ કે શિલ્પનો પ્રયોગ કે ઉપયોગ આ લોક માટે અર્થાત માત્ર મનુષ્ય જીવનના નિર્વાહ માટેનો જ હોય છે. ને વધું વાંચો... - ઇહલૌકિક સુખના લક્ષે શિલ્પકળા શીખવા માટે વિદ્યાર્થીને ગુરુનો વિનય, આજ્ઞાપાલન વગેરે કરવું જ પડે છે. તેમ કરતાં તેમને ક્યારેક માર–પીટ, બંધન કે દારુણ કષ્ટ પણ ગુરુશિક્ષકના સહન કરી લેવા પડે છે. એક જન્મમાં સુખી થવા માટેની કલા શીખવા તે કેટલાય કષ્ટો સહન કરીને પણ ગુરુનો સત્કાર સન્માન વગેરે અધિકાધિક કરતા જ રહે છે. પ્રાચીનકાળમાં ઘણાં સુકુમાર શરીર– વાળા રાજકુમાર, શ્રેષ્ઠી પુત્રો આદિ ગુરુકુળમાં ભણવા માટે ઉક્ત સમસ્ત કો યુક્ત ગુરુના કડક અનુશાસનનો સ્વીકાર કરતા હતા. વિંદ પુળ ને સુયાદી... – ઈહલૌકિક લાભ માટે પણ અનુશાસન સ્વીકારવાનું દષ્ટાંત આપી શાસ્ત્રકારે આ ગાથામાં મોક્ષ સાધકને નમ્ર બનવાની અને અર્પણતા રાખવાની પ્રેરણા કરી છે. મોક્ષના આત્યંતિક, અનંત સુખને મેળવનાર શિષ્ય ગુરુનું સર્વ અનુશાસન સહર્ષ સ્વીકારવું જ જોઈએ, તે સહજ સમજી શકાય તેવી વાત છે. વિનયનું આચરણ તેના જ હિત માટે થાય છે. કારણ કે ગુરુની આજ્ઞાના પાલન વિના અને ગુરુ ચરણના શરણ વિના મોહનીયકર્મનો નાશ દુષ્કર બની જાય છે. જ્યારે સાધનાનું લક્ષ્ય જ મોહકર્મ સહિત સર્વ કર્મોનો ક્ષય કરવાનું હોય છે. સિપ્પા M૩ળિયાજિ:- શિલ્પ = કુંભાર, સોની, સુથાર, લુહાર આદિની કાર્યકળા તેમજ ચિત્રકળા વગેરે લૌકિક કળાઓ. નિપુણતા = કુશળતા. તે સર્વ કલાઓમાં સિદ્ધહસ્ત (પારંગત) થવું. તિક્રિયા = જેની ઇન્દ્રિયો લાડ પ્યાર પામતી હોય, જેની ઇન્દ્રિયો સુંદર અને ક્રિીડાશીલ હોય છે, તે સુકોમળ શરીરવાળાને લલિતેન્દ્રિય કહેવાય છે. વિનય વિધિ : णीयं सेज्जं गई ठाणं, णीयं च आसणाणि य । १७ णीयं च पाए वंदिज्जा, णीयं कुज्जा य अंजलिं ॥ છાયાનુવાદઃ નીઃ શાં ર્તિ સ્થાન, નિર્વશ્વાસનનિ જા नीचैश्च पादौ वन्देत, नीचैः कुर्याच्चाञ्जलिम् ॥ શબ્દાર્થ -ળાય = ગુરુદેવથી નીચી સેન્ન = શય્યા ન = નીચી ગતિ, નમ્ર ગતિથી ટાઈ = નીચું સ્થાન આસાણિ = આસન શુન્ના = કરે, રાખે નીચું = સમ્યક પ્રકારથી નમ્ર થઈને સંગલિ = Page #470 -------------------------------------------------------------------------- ________________ ४१० શ્રી દશવૈકાલિક સત્ર अंदी शने नमन ४३ पाए = गुरुश्रीन। य२९॥ मयोमा वंदिज्जा = हन४२. ભાવાર્થ - શિષ્ય ગુરુ કરતાં નીચી શય્યા સ્વીકારે, ગુરુની પાછળ ચાલે, વિનયપૂર્વક પાછળ ઊભો રહે, નીચું આસન રાખે અને નીચે નમીને ગુરુદેવના ચરણકમલોમાં વંદન કરે તથા નમ્રતાપૂર્વક ગુરુને કર જોડીને નમન કરે. संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । | १८ खमेह अवराहं मे, वएज्ज ण पुणो ति य ॥ छायानुवाद : संघट्य कायेन, तथोपधिना अपि । क्षमस्वापराधं मे, वदेच्च न पुनरिति ॥ शार्थ:-काएणं = मायार्यन। शरीरने उवहिणामवि = 6५४२९ोने संघट्टइत्ता = स्पर्श 25 यतो शिष्य गुरुने वएज्ज = मगवन् मे = भारो अवराह = माअपराध खमेह = क्षमाउरो ण पुणो त्ति = पुनः मा प्रमाण नहीं . ભાવાર્થ-પોતાની કાયાથી અથવા ઉપકરણોથી અથવા અન્ય કોઈ પણ પ્રકારે આચાર્યનો સંઘો(સ્પર્શ) થઈ જાય તો શિષ્ય આ પ્રકારે કહે, "મારા અપરાધને ક્ષમા કરો, હું પુનઃ આ પ્રમાણે નહીં કરું." दुग्गओ वा पओएणं, चोइओ वहइ रहं । एवं दुबुद्धि किच्चाणं, वुत्तो वुत्तो पकुव्वइ ॥ छायानुवाद : दुर्ग वो प्रतोदेन, चोदितो वहति रथम् । एवं दुर्बुद्धिः कृत्यानां, उक्त उक्तः प्रकरोति ॥ शार्थ:- दुग्गओ = गणियो जगह पओएणं = वारंवार परोuथी अथवा शशथी चोइओ = तडित रातो रह = २थने वहइ = वडन ४२ छ दुबुद्धि = हुभुद्धि शिष्य वुत्तो वुत्तो = वारंवार डेवायेतो किच्चाणं = मायायोनडायोने पकुव्वइ = ४३ छे. ભાવાર્થ:- ગળિયો બળદ જેમ પરોણાનો(રાશનો) પ્રહાર થયા પછી જ રથને વહન કરે છે તેમ દુષ્ટ બુદ્ધિવાળો અવિનીત શિષ્ય ગુરુદેવના વારંવાર કહેવાથી જ કાર્ય કરે છે. आलवंते लवंते वा, ण णिसेज्जाए पडिस्सुणे । मोत्तूणं आसणं धीरो, सुस्सूसाए पडिस्सुणे ॥ छायानुवाद : आलपन्तं लपन्तं वा, न निषद्यायां प्रतिशृणुयात् । मुक्त्वा आसन धीरः, शुश्रूषया प्रतिशृणुयात् ॥ २० Page #471 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ઉદ્દે-ર: વિનય સમાધિ [૪૧૧ | શબ્દાર્થ - માનવતે = એકવાર બોલાવે તવંતે = વારંવાર બોલાવે થી = બુદ્ધિમાનું શિષ્ય જિતેન્ના = પોતાના આસન ઉપર બેસીને પડિક્ષુ = ન સાંભળે માસ = પરંતુ આસનને મોજૂખ = ત્યાગીને સુસૂલી = વિનયપૂર્વક પાકિસ્તુ = પર્થપાસના કરતાં, આદેશ સાંભળે અને તેનો યથોચિત ઉત્તર આપે. ભાવાર્થ:- ગુરુશ્રી કોઈ કાર્યને માટે એકવાર બોલાવે તથા વારંવાર બોલાવે ત્યારે શિષ્ય આસન ઉપર રહીને પ્રત્યુત્તર ન આપે. પરંતુ શીઘ્રતાથી આસન છોડીને વિનયપૂર્વક(સેવામાં નજીક જઈને) ગુરુદેવની વાત સાંભળે અને ત્યાર પછી વિનમ્રભાવે યથોચિત પ્રત્યુત્તર આપે. कालं छंदोवयारं च, पडिलेहित्ताण हेउहिं । २१ तेण तेण उवाएणं, तं तं संपडिवायए ॥ છાયાનુવાદ « ઇનોવવારં ૨, પ્રત્યુત્તે મિઃ | तेन तेनोपायेन, तत्तत्संप्रतिपाद्येत् ॥ શબ્દાર્થ –ાં શીતાદિકાલને છલોવયારે ગુરુશ્રીના અભિપ્રાયને તેમજ સેવાયોગ્ય ઉપચારોને દેહં - તર્કવિતર્કરૂપ હેતુઓ વડે પડિદિત્તા = જાણીને તેન તેજ = તે તે ૩વાળ = ઉપાય વડે ત ત = તે તે રીતે યોગ્ય કાર્યને સંપડિવાયા = સંપાદિત કરે, પૂર્ણ કરે. ભાવાર્થ - શિષ્ય શીતાદિકાલને, ગુરુના અભિપ્રાયને તથા હેતુઓને, તે મુજબ કાર્ય કરવાના ઉપાયોને જાણીને તે તે કારણો વડે, તે તે ઉપાયોને સમય પ્રમાણે આદરે, કાર્યાન્વિત કરે. વિવેચન : સૂત્રકારે પ્રસ્તુત ગાથામાં ગુરુ પ્રત્યેના વિનય, બહુમાન અને આદર-ભક્તિ ભાવને વચન અને કાયાની ક્રિયા દ્વારા પ્રગટ કરવાના ઉપાયો સ્પષ્ટ કર્યા છે. Mીય સેન્ન.... - જે શય્યા ગુરુની શય્યાથી અલ્પમૂલ્યવાળી, નીચે ભૂમિમાં પાથરેલી અને પ્રમાણમાં પણ ન્યૂન હોય, તે શમ્યા નીચી કહેવાય છે. શિષ્ય નમ્રભાવે શયન કરે તો તે પણ નીચી શય્યા કહેવાય છે. જય ડું :- શિષ્યને ગુરુ સાથે ચાલવાનો પ્રસંગ આવે ત્યારે ગુરુથી આગળ ન ચાલે, અત્યંત પાછળ ન ચાલે, અતિ સમીપ અને અતિ દૂર ન ચાલે. અતિ સમીપમાં ચાલવાથી રજ ઊડે છે અને અતિ દૂર ચાલવાથી પ્રત્યેનીકતા અને અશાતના થાય છે. તેથી શિષ્ય ગુરુની પાછળ-પાછળ રા રહિત નમ્ર ભાવે ચાલે, તે નીચી ગતિ કહેવાય છે. નોય ટાઇ – જ્યાં ગુરુ ઊભા રહ્યા હોય ત્યાં શિષ્ય તેનાથી નીચા સ્થાનમાં ઊભા રહે. આચાર્યની Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨] શ્રી દશવૈકાલિક સૂત્ર આગળ, પાછળ અને બાજુમાં અત્યંત નજીક ઊભા ન રહે. આ રીતે વિવેક સહિત તેમજ નમ્રતાપૂર્વક ઊભા રહેવાને નીચું સ્થાન કહેવાય છે. ળવં ૨ માસાનિ ય - ગુરુથી સદા નીચા આસને બેસવું. ક્યારેક કોઈ કારણે પાટ–પાટલા ઉપર બેસવું પડે તો ગુરુના આસનથી પોતાનું આસન ઊંચું ન થાય તેનું ધ્યાન રાખવું. ક્યારેક ગુરુના આદેશથી ઊંચે આસને બેસવું પડે તો સર્વ પ્રકારે વિવેક રાખીને બેસે; આ રીતે સર્વ પ્રકારના વિવેક સાથે બેસવાથી તે નીચું આસન કહેવાય છે. કારણ કે આસને બેસવામાં નમ્રતા અને અર્પણતા રહેલી છે. ચં ચં પણ વMT:-આચાર્ય આસન પર સ્થિત હોય અને શિષ્ય ઊભો હોય તો ઊભા-ઊભા વંદન ન કરે, કંઈક ઝૂકીને વંદન કરે. મસ્તકથી ચરણ સ્પર્શ કરીને, સન્માનપૂર્વક વંદન કરવા તે નમ્ર ચરણ વંદન કહેવાય છે. ચં સુન્ના અંલિ – પ્રશ્ન વગેરે પૂછવા હોય કે ગુરુ સન્મુખ મળી સામે મળી જાય ત્યારે મસ્તક નમાવી બંને હાથને અંજલિબદ્ધ કરીને, નમન કરવું તેને નમ્ર અંજલી કહે છે. આ રીતે ઊભા રહેવું, બેસવું વગેરે કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ અહંભાવથી રહિત બની, નમ્રભાવે કરવી તે બધા કાયિક વિનયના આચરણ છે. સંપત્તા :- શિષ્ય દ્વારા અવિવેક કે ભૂલથી ગુરુના શરીરનો કે તેના કોઈપણ ઉપકરણનો સ્પર્શ થઈ જાય તે ગુરુની આશાતના કહેવાય. તેથી તેવા સમયે શિષ્ય પોતાની શુદ્ધિના લક્ષ્ય ગુરુ સમક્ષ પોતાના દોષનો સ્વીકાર કરે– ઉમેદ અવરદં મે"હે ગુરુદેવ! મારા અપરાધને ક્ષમા કરો. પુનઃ આ પ્રકારનું આચરણ કરીશ નહીં." આ રીતે અહીં કાયાથી થયેલા અવિવેકની વચન દ્વારા શુદ્ધિ કરવાની વિધિ દર્શાવી છે. તેમાં ગુરુ પ્રત્યે બહુમાનભાવ તેમજ તેના શરીર તથા ઉપકરણો પ્રત્યે વિવેક અને સન્માનના ભાવ પ્રગટ થાય છે તેથી અહંકારનો નાશ થાય છે. કુના વા.. -આ ગાથામાં અવિનીત શિષ્યની અવિનીતતા ગળિયા બળદના દાંતે સમજાવી છે. ગળિયો બળદ પોતાની અયોગ્યતાના કારણે માલિકને કોપિત કરે છે. માલિક દ્વારા ચાબુકના વારંવાર પ્રહાર થયા પછી જ તે કાર્યશીલ બને છે. તે રીતે અવિનીત શિષ્ય પણ ગુરુના ઈગિત–આકારને સમજતો નથી; વારંવાર ગુરુની પ્રેરણા થયા પછી જ તે કાર્યાન્વિત બને છે. તેના માટે શાસ્ત્રકારે અહીં દુર્બુદ્ધિ વિશેષણનો પ્રયોગ કર્યો છે. કારણ કે તેની બુદ્ધિ સહજ સન્માર્ગમાં કાર્યાન્વિત થતી નથી. માનવતે નવતે – આ વીસમી ગાથામાં ગુરુના આદેશ–નિર્દેશને આસન છોડી વિનય વિવેકથી સાંભળવાની શિક્ષા છે. ગુરુની હિતશિક્ષા કે આદેશ–નિર્દેશ એકવાર કે અનેકવાર પ્રાપ્ત થાય ત્યારે શિષ્ય પોતાનું આસન છોડીને, ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત થઈને 'તહત્તિ' જેવા સ્વીકૃતિ સૂચક શબ્દનું ઉચ્ચારણ કરીને વિનયપૂર્વક અને સાવધાનીપૂર્વક ગુરુના આદેશ–સૂચનને સાંભળે અને તેનો સ્વીકાર કરે. વાત્ત છવયા.. – એકવીસમી ગાથામાં સાંભળેલ વચનોનો આશય સમજી, તેને કાર્યાન્વિત (સંપાદિત) કરવાની ઉત્તમ પદ્ધતિને સૂચિત કરી છે. વિનીત શિષ્ય ગુરુના ઇગિત-આકારને, ગુરુના Page #473 -------------------------------------------------------------------------- ________________ | અધ્ય.-૯, ઉદ્દે.-૨ઃ વિનય સમાધિ [૪૧૩] અભિપ્રાયને અને ઈચ્છાને તેમજ વર્તમાન પરિસ્થિતિને જાણીને ગુરુની ઇચ્છાના પ્રત્યેક કાર્યો પૂર્ણ કરે છે. કાળ અને અભિપ્રાય માટેના ઉદાહરણો આ પ્રમાણે છે (૧) શાd = આ કઈ ઋતુ છે? રાત છે કે દિવસ છે? ગુરુજીની કેવી પરિસ્થિતિ છે? ઉપયોગી સમય છે કે નહીં? ઇત્યાદિ બધું જાણે. શરદ આદિ ઋતુઓ અનુસાર અનુકૂળ ભોજન, શય્યા, આસન આદિ લાવે. (૨) છ૯ = ગુરુના અભિપ્રાયને જાણે કે ગુરુજી આ સમયે શું ઇચ્છે છે? તેને આ સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે? કઈ કાર્ય સિદ્ધિ માટે તેના હૃદયમાં વિચાર પ્રવાહ વહી રહ્યો છે. દેશકાળ અનુસાર રુચિ પણ વિભિન્ન હોય છે. જેમ કે કોઈને ઉનાળામાં છાશ પ્રિય હોય છે. ઠંડા પ્રદેશમાં ગરમ દૂધ અને ગરમ પ્રદેશમાં ઠંડુ પાણી અભિષ્ટ હોય છે. (૩) ૩યારં = ઉપચારના ત્રણ અર્થ છે– (૧) સેવાની વિધિઓ (૨) આરાધનાના પ્રકાર (૩) આજ્ઞા વિધિ-આજ્ઞાના પ્રયોજનને જાણીને, (૪) હેઠંગ તર્કવિર્તક, ઉહાપોહ, અનુમાન, સ્વયં ફરણાઓ આદિથી દેશ, કાળ, અભિપ્રાય અને સેવાના પ્રકારોને જાણે. ગુરુના હેતુઓને જાણે. તાત્પર્ય એ છે કે ગુરુના કહ્યા વિના જ વિનીત શિષ્ય તેના શરીરની દશા આદિથી અને પરિસ્થિતિ અનુસાર ગુરુના ભાવોને સમજીને કાર્ય કરે. જિગ્યામાં – આવાયfકના નિ વા તfમવત વાળા આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) આચાર્યાદિને અભિલષિત અથવા ઇષ્ટ કાર્યોને (૨) આચાર્યાદિ વંદનીય, પૂજનીય છે; શિષ્યો તેઓ પ્રતિ વંદન, પૂજનનું કાર્ય કરે છે. તેથી વંદન-પૂજનરૂપ કૃત્યો, એ દિવાખ નો અર્થ છે. (૩) વંદનીય, પૂજનીય આચાર્યાદિને જ વિરા (કૃત્ય) કહે છે. ચૂર્ણિકારે વિશ્વાના સ્થાને ક્વિીડું પાઠને વૈકલ્પિક રૂપે સ્વીકારીને અર્થ કર્યા છે. વિનીત-અવિનીતની ઉપલબ્ધિ :| ૨૨] विवत्ती अविणीयस्स, संपत्ती विणियस्स य । जस्सेयं दुहओ णायं, सिक्खं से अभिगच्छइ ॥ છાયાનુવાદઃ વિપત્તિરવિનીત, સઋતિર્વિજીતશ यस्यैतद् द्विधा ज्ञातं, शिक्षा सोऽभिगच्छति ॥ શબ્દાર્થ - અવળીયલ્સ = અવિનયી પુરુષને વિવી = વિપત્તિવિયર્સ = વિનીત પુરુષને સંપત્ત = સગુણરૂપી સંપત્તિની પ્રાપ્તિ થાય છે બસ = જેને ર્થ = આ ઉક્ત જુદો = બન્ને પ્રકારે હાનિ અને વૃદ્ધિની = જાણ છે, પીછાણ છે સ = તે પુરુષ લિવું = ઊંચી શિક્ષાને મચ્છડ઼ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- અવિનીતને વિપત્તિ અને સુવિનીતને સગુણોરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ બંનેને જે જાણે છે તે કલ્યાણકારિણી શિક્ષાને પ્રાપ્ત કરે છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર વિવેચન : પ્રસ્તુત ગાથા ઉદ્દેશકની પૂર્વ ગાથાઓના સંક્ષિપ્ત સારરૂપ છે. તેમાં વિનીત અને અવિનીત શિષ્યને પ્રાપ્ત થતી લાભ કે હાનિનું કથન છે. જીવને લાભ કે હાનિની દઢ પ્રતીતિ ન થાય ત્યાં સુધી તે હાનિથી દૂર રહેવાનો અને લાભ માટે પ્રયત્નશીલ રહેવાનો ઉદ્યમ કરતો નથી. જ્યારે વિનય-અવિનયના ફળને યથાર્થરૂપે જાણે ત્યાર પછી જ તેનામાં અવિનયનો ભય અને વિનયનો આદર પ્રગટ થાય છે અને તે યથાર્થ જ્ઞાન અને આચરણને પ્રાપ્ત કરે છે. २३ વિવરી વિનયસ - પ્રથમ અને દ્વિતીય ઉદ્દેશકમાં અવિનીતના કેટલાક ગેર લાભ અને વિપત્તિઓ દર્શાવવામાં આવી છે. તે આ લોકમાં વધ, બંધન, તિરસ્કાર આદિ વિપત્તિઓને પામે છે. તેના સમ્યગુદર્શનાદિ આત્મગુણરૂપ સંપત્તિ નાશ પામે છે અને અજ્ઞાનાદિ દુર્ગુણરૂપ વિપત્તિને પ્રાપ્ત કરે છે. સપત્ત વિજયસ – તે જ રીતે આ ઉદ્દેશકમાં સુવિનીતની અનેક ઉપલબ્ધિઓનું કથન છે. તેને સારી રીતે સમજી વિચારીને શિષ્ય ઉચ્ચતમ વિનીત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુની પાત્રતા-અપાત્રતા અને પરિણામ : जे यावि चंडे मइ इड्डिगारवे, पिसुणे णरे साहस हीणपेसणे । अदिट्ठधम्मे विणए अकोविए, असंविभागी ण हु तस्स मुक्खो ॥ છાયાનુવાદઃ ચશ્વા િવષ્નો મટિરિવઃ શિશુનો નર: સાહસિવ રીનષ: I अदृष्टधर्मा विनयेऽकोविदः, असंविभागी नैव तस्य मोक्षः ॥ શબ્દાર્થ -ને યાવિ = જે કોઈનરે = મનુષ્ય વડે = ક્રોધી છે મ રવું = ઋદ્ધિ આદિના ગર્વમાં જેની બુદ્ધિ નિમગ્ન છે ઉપમુખે = ચુગલીખોર છે સાદ = અયોગ્ય કાર્યમાં સાહસી હીંગ પર = ગુરુ આજ્ઞાથી ઓછું કરનારો, સંપૂર્ણ રીતે આજ્ઞાનું પાલન ન કરનાર વિદૂધને ધર્મને યથાર્થ નહીં પામેલો વિના જોવા = વિનયથી અજાણ છે તથા અવિનાશ = જે સંવિભાગી નથી ત« = તેનો જ દુ મુણો = કદાપિ મોક્ષ નથી. ભાવાર્થ:- જે સાધુ ક્રોધી છે, જેને બુદ્ધિ અને ઋદ્ધિનો ગર્વ છે, જે ચાડી-ચુગલી કરનાર, સાહસિક, સંપૂર્ણ રીતે ગુરુ આજ્ઞાનું પાલન ન કરનાર, ધર્મને યથાર્થ ન જાણનાર, વિનયધર્મથી અજાણ અને અસંવિભાગી છે, તેનો મોક્ષ થતો નથી. णिद्देसवित्ती पुण जे गुरूणं, सुयत्थधम्मा विणयम्मि कोविया । २४ तरित्तु ते ओघमिणं दुरुत्तरं, खवित्त कम्मं गइमुत्तमं गया ॥ त्ति बेमि ॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉકે-૨:વિનય સમાધિ [ ૪૧૫ ] છાયાનુવાદઃ નિરવર્તિનઃ પુનર્ચે પુરવણ, કૃતાર્થ વિનવે વિવાદ तीर्वा ते ओघमिमं दुरुत्तरं, क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः Imતિઘવીના શબ્દાર્થ -ને = જે શિષ્ય ગુણ = ગુરુદેવોની દ્િવત્તા = આજ્ઞામાં રહેનાર હોય છે સુયસ્થપન્મ = ધૃતાર્થ ધર્મના વિષયોમાં નિષ્ણાતુ વિનિ વોવિયા = વિનયધર્મમાં કોવિંદ કુતર = દુસ્તર ઓN = સંસાર સાગરને તરતુ = તરી જઈને મેં = કર્મનો હવ7 = ક્ષય કરીને ૩ત્તમ = સર્વોત્કૃષ્ટમડું = સિદ્ધ ગતિમાં ય = ગયા છે, જાય છે. ભાવાર્થ - જેઓ ગુરુની આજ્ઞામાં રહેનાર, શ્રુતજ્ઞાન તથા ધર્મના રહસ્યને જાણનાર, વિનયનું પાલન કરવામાં નિપુણ હોય છે; તેઓ દુસ્તર સંસાર સાગરને તરીને અર્થાતુ સકલ કર્મ નષ્ટ કરીને સર્વોત્તમ એવી સિદ્ધ ગતિને પામી ગયા છે, પામે છે અને પામશે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં મુમુક્ષુની પાત્રતા અને અપાત્રતાને સમજાવતાં તેના ગુણ-અવગુણોનું સંકલન કરીને તેનું અંતિમ ફળ દર્શાવ્યું છે. ને યાવિ વડે... - જે ક્રોધી છે, અવિનીત છે તે મોક્ષને માટે યોગ્ય નથી. તેઓમાં અવિનયના કારણભૂત અને કાર્યરૂપ અન્ય અનેક દુર્ગુણો પણ હોય જ છે. સૂત્રકારે તેના આઠ દુર્ગુણોનું આ ગાથામાં કથન કર્યુ છે. મફફિકર :- (૧) જે બુદ્ધિ દ્વારા ઋદ્ધિનો ગર્વ કરે છે, (૨) જે જાતિ આદિનો ગર્વ કરે છે અને ઋદ્ધિના ગર્વમાં પણ અભિનિવિષ્ટ છે. (દશવૈકાલિક ટીકા અને ચૂર્ણિ) (૩) જે મતિ–શ્રુતજ્ઞાન અને ઋદ્ધિ-ઐશ્વર્યનો ગર્વ કરે છે. (૪) જે ઋદ્ધિ ગૌરવની બુદ્ધિવાળો છે. સંક્ષેપમાં જે અભિમાની છે. સાહસ –જે વિચાર્યા વિના આવેશપૂર્વક કાર્ય કરે છે અર્થાત્ અકૃત્ય કરવામાં તત્પર હોય તેને સાહસિક કહે છે. પ્રાચીન સાહિત્યમાં આ શબ્દનો પ્રયોગ ચોર, હિંસક, શોષક આદિ અર્થમાં થતો હતો. પરંતુ કાલાન્તરમાં તેનો અર્થ શક્તિશાળી અથવા સંકલ્પવાન થયો છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં 'સાહસ' શબ્દને હિંસાનો પર્યાયવાચી શબ્દ માન્યો છે. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ અયોગ્ય કાર્ય કરવામાં તત્પર' તે પ્રમાણે થાય છે. હા રેસને – પેસણ–નિયોજન, કાર્યમાં પ્રવૃત્ત કરવું, આજ્ઞા આપવી. જે શિષ્ય પોતાના ગુરુની આજ્ઞાને હીન કરે છે અર્થાત્ યથાસમય તેનું પાલન કરતો નથી. આજ્ઞા પાલનમાં જે બેદરકાર રહે છે. તે હળસને કહેવાય છે. દિક્ષને – શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ જેણે જાણ્યો નથી કે અનુભવ્યો નથી. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] શ્રી દશવૈકાલિક સત્ર વિખરે ગોવિ:- વિનય કરવામાં જે અકોવિદ–અનિપુણ છે. વિનયવિધિથી જે અપરિચિત છે. તેને વિનયનું આચરણ વ્યર્થ(ભાર સમ) લાગે છે. સાંનિમજી :- પોતાને પ્રાપ્ત થયેલા વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી કે સ્થાન વગેરેનું અન્ય સહચારી સાધુઓમાં વિભાજન કરતો નથી. તે અસંવિભાગ કહેવાય છે. ઉપરોક્ત દુર્ગુણો મોક્ષમાર્ગના બાધક છે. તે સમ્યગુદર્શન આદિ ગુણોને પ્રગટ થવા દેતા નથી. તેથી તે જીવો મોક્ષ પ્રાપ્તિ માટે અયોગ્ય છે. શિબિરી પુખ ને સુખ – વિનીત સાધક પોતાના સ્વાર્થનો આગ્રહ ન રાખતાં ગુર્વાજ્ઞા પાલનમાં તત્પર રહે છે. ગુરુની આજ્ઞાના પાલનમાં સ્વચ્છંદનો નિરોધ થાય છે. તેથી ઇન્દ્રિય અને મનની ઘણી પ્રવૃત્તિઓ અટકી જાય છે. પરિણામે તે શુભમાર્ગે એકાગ્ર બને છે. આ રીતે અંતે તે જીવ કર્મનિર્જરા કરી ક્રમશઃ મોક્ષને પ્રાપ્ત કરે છે. સુત્થથખ્યા :- (૧) જે શ્રતધર્મના સૂક્ષ્મ રહસ્યોના જ્ઞાતા હોય તે (૨) જે શ્રુત અને તેના અર્થના જ્ઞાતા હોય (૩) જે ગીતાર્થ હોય. તેને સૂત્રાર્થ ધર્મા કહેવાય છે. વિણ િવવિયા = જે વિનય વિધિને યથાર્થરૂપે જાણીને તદનુસાર તેનું આચરણ કરનારા હોય, તે વિનયધર્મમાં નિપુણ કહેવાય છે. આવા ગુણસંપન્ન આત્મા મોક્ષને માટે યોગ્ય છે. તે ક્રમશઃ સર્વકર્મનો ક્ષય કરી સંસાર સાગરને તરી જાય છે અને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. બીજે ઉદ્દેશક સંપૂર્ણ Page #477 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ૯-૩: વિનય સમાધિ ૪૧૭. નવમું અધ્યયન | [તૃતીય ઉદ્દેશક] વિનીત સાધકની પૂજનીયતા : आयरियं अग्गिमिवाहियग्गी, सुस्सूसमाणो पडिजागरिज्जा । आलोइयं इंगियमेव णच्चा, जो छंदमाराहयइ स पुज्जो ॥ છાયાનુવાદઃ આ વાર્થમાનામવાદિતા, શુકૂપનાઃ તિલાવત્ | आलोकितमिङ्गितमेव ज्ञात्वा, यश्छन्दमाराधयति स पूज्यः ॥ શબ્દાર્થ:- આદિયા= અગ્નિહોત્રી બ્રાહ્મણ નિ = અગ્નિની આરાધના કરે છે મરિય = આચાર્યની સુસ્કૂલનાળો શુશ્રુષા કરતાડના રિજ્ઞા = પ્રત્યેક કાર્યમાં સાવધાન રહે આતોડ્યું = આચાર્યની દષ્ટિને ફયિમેવ = ચેષ્ટાનેવી = જાણીને છ = આચાર્યના અભિપ્રાયની આદિત્ય = આરાધના કરે છે તે = તે શિષ્ય પુળો = પૂજ્ય કહેવાય છે, પૂજ્ય બને છે. ભાવાર્થ – જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની સારી રીતે શુશ્રષાપૂર્વક ઉપાસના કરવામાં સાવધાન રહે છે તેમ શિષ્ય પોતાના ગુરુની સેવામાં સાવધાન રહે છે. આચાર્યની દષ્ટિ અને સંકેત ઉપરથી જ જે સાધક તેમની ઈચ્છાઓને સમજી જાય છે અને તે પ્રમાણે કાર્ય કરે છે, તે પૂજનીય બને છે. आयारमट्ठा विणयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं । जहोवइट्ट अभिकंखमाणो, गुरुं तु णासाययइ स पुज्जो ॥ છાયાનુવાદઃ આવારાર્થ વિનાં યુનીત, સુશ્રુષમાં વૃદ્ધ વાન્ ! यथोपदिष्टमभिकाङ्क्षन्, गुरुं तु नाशातयति स पूज्यः ॥ શબ્દાર્થઃ- આયારમટ્ટી = સંયમાચાર શીખવા માટે, આચાર અર્થે ગુરુનો વિષય વિનય પs = કરે છે સુસમાળો = પર્યપાસના, આજ્ઞા સાંભળવાની ઈચ્છા રાખતો વજa = તેમના વચનોનો = સ્વીકાર કરીને ગોવર્દ = યથોક્ત રીતિથી બહુમાળી કાર્ય કરવાની ઇચ્છાવાળો મુરું ખાલીયય = તથા ગુરુની આશાતના કરતો નથી. ભાવાર્થ:- જે શિષ્ય સંયમાચારની શિક્ષા પ્રાપ્ત કરવા માટે, તેમની આરાધના માટે ગુરુનો વિનય કરે. Page #478 -------------------------------------------------------------------------- ________________ | ૪૧૮ ] શ્રી દશવૈકાલિક સત્ર તેમની સેવા શુશ્રુષા કરતાં તેઓના આદેશ વાક્યોનો સ્વીકાર કરે તથા તે આદેશોની યથાર્થ પાલન કરવાની ઇચ્છા રાખતાં ક્યારે ય ગુરુદેવની અવજ્ઞા કે આશાતના કરે નહીં, તે પૂજનીય થાય છે. रायणिएसु विणयं पउंजे, डहरा वि य जे परियायजेट्ठा । _णीयत्तणे वट्टइ सच्चवाई, उवायवं वक्ककरे स पुज्जो ॥ છાયાનુવાદઃ ત્રિપુ વિનાં પ્રયુગ્ગીત, ડુંદર મ િવ ચે પયગ્યેષ્ઠા: I नीचत्वे वर्तते सत्यवादी, अवपातवान् वाक्यकरः स पूज्यः ॥ શબ્દાર્થ – ને = જે રાપણું = રત્નાધિકોને માટે પરિવાવને – દીક્ષામાં જયેષ્ઠ એવા ડુંદ૨ વિ = બાલ સાધુઓને માટે વિવું = વિનયનો પ૩ને = પ્રયોગ કરે છે એવાર્ડ = તેમજ સત્યવાદી છે ૩(ગો)- વાવ = ઉપાયપૂર્વક આચાર્યાદિની સેવામાં રહે, વંદના કરે વારે = આચાર્યના વચનને સ્વીકારનાર ખાયરો = ગુણાધિકને નમનારો. ભાવાર્થઃ- જે વયમાં નાના હોવા છતાં પણ દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ એવા પૂજનીય, રત્નાધિક સાધુઓનો વિનય કરે છે, નમ્ર વ્યવહાર કરે છે, જે સત્યવાદી છે, ગુરુની સમીપે રહે છે અને જે પ્રયત્નપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, તે પૂજનીય છે. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં વિનીત સાધકની પૂજનીયતાનું કથન કર્યું છે. નિમિવ આદિt :- જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની શુશ્રુષામાં સાવધાન રહે છે, તેમ આચાર્ય ગુરુદેવની સેવા માટે શિષ્ય પણ સાવધાન રહે છે. શાસ્ત્રકારે વિનય સેવા ભક્તિ માટે અગ્નિહોત્રી બ્રાહ્મણનો આદર્શ ઉપસ્થિત કરીને આ ગાથામાં અને પહેલાં પણ પ્રથમ ઉદ્દેશકની અગિયારમી ગાથામાં નાદિયા નન નરે; પદ દ્વારા સમજાવ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આગમ કાલમાં અગ્નિહોત્રી બ્રાહ્મણોની બહુલતા હતી અને તેઓની હવન વિધિ અને મંત્રોચ્ચારણ વગેરે વિધિ દ્વારા કલાકો સુધીની થતી પ્રવૃત્તિમાં અગ્નિ પ્રત્યે અસીમ અને અનુપમ ભક્તિ નજરે પડતી હતી. તે સમયે જન સામન્યનો આ અનુભવ ગમ્ય વિષય હતો. તે કારણે વિનય ભક્તિ, સેવા શુશ્રુષા, નમસ્કાર આદિની તલ્લીનતા કે સજાગતા માટે અગ્નિહોત્રી બ્રાહ્મણના આદર્શનું કથન કરવામાં આવ્યું છે. મનોચિં નિયમેવ બંન્વ – અહીં ગુરુના અભિપ્રાયને સમજવા માટે બે શબ્દ આપ્યા છે.(૧) બાતોડ઼ય = ગુરુની દૃષ્ટિ. ગુરુદેવ આંખોના ઈશારાથી જે ભાવ વ્યક્ત કરવા ઇચ્છે તેને જાણીને. (૨) વુિં = ગુરુના ઈશારા. ગુરુદેવ હાથ વગેરે શરીરવયવો દ્વારા સંકેત કરીને જે ભાવ વ્યક્ત કરવા ઇચ્છે તેને જાણીને. આ બંને પ્રકારે દષ્ટિથી અને અંગ ચેષ્ટાથી જાણી સમજીને તેઓની ઇચ્છા અભિલાષા(છંદ)ને પ્રાધાન્ય આપી, તેઓના ચિત્તની આરાધના કરનાર શિષ્ય. Page #479 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ૯-૩: વિનય સમાધિ ૪૧૯ ] સ પુષ્પો – અહીં ક્રિયા પદ ન હોવાથી તેના એક જ ભાવવાળા અર્થના અનેક પ્રકારે વાક્ય પ્રયોગ મળે છે. યથા– તે પૂજ્ય છે, તે પૂજ્ય થાય છે, પૂજ્ય હોય છે, તે પૂજ્ય બને છે, તેને પૂજ્ય કહેવાય છે; તેમજ તે જગતપૂજ્ય બને છે. તે પૂજ્યનીય થાય છે, તે જ પૂજ્ય કહેવાય છે, તે જ પૂજ્યનીય બને છે તે જ ખરેખર પૂજનીય બને છે વગેરે. આ સર્વ વાક્યોના ભાવોમાં કોઈ વિરોધ થતો નથી. ગુરુના અભિપ્રાયોને જાણવાના ઉદાહરણ- (૧) ગુરુદેવ શિષ્ય સામે જોઈ પછી કંબલ તરફ જોયું. તે જોઈને શિષ્ય તુરત જ જાણી લીધું કે ગુરુજીને ઠંડી લાગે છે; કંબલની જરૂર છે. (૨) ગુરુજીને કફનો પ્રકોપ થયો છે; વારંવાર ઉધરસ આવે છે; તે અંગચેષ્ટા જાણીને સૂંઠ આદિ ઔષધ લાવીને આપે. નીતિ શાસ્ત્રના શ્લોકમાં પણ અભિપ્રાય જાણવા વિષે આ પ્રકારે કથન છે– आकारै रिंगितै र्गत्या, चेष्टया भाषणेन च । નેત્રવત્ર વિશ્વ, ચડતાં મન: I – હિતોપદેશ) અર્થ– આકૃતિ, ઇગિત (ઇશારો), ગતિ, ચેષ્ટા, ભાષણ, આંખ અને મુખના વિકારોથી કોઈના આંતરિક મનોભાવોને જાણી શકાય છે. આ રીતે પ્રથમ ગાથા અનુસાર ગુરુ પ્રતિ અર્પણ અને વિચક્ષણ શિષ્ય વિકાસ પામતાં એક દિવસ સ્વયં ગુરુ આચાર્યની જેમ આદર્શ અને પૂજ્યનીય શ્રમણોની ગણતરીમાં પહોંચી જાય છે. નો છRTદય પુષ્પો – આ વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (૧) જે ગુરુના અભિપ્રાયને સમજીને તે અનુસાર સમયને યોગ્ય કાર્ય કરે છે. (૨) જે ગુરુની ઇચ્છાની આરાધના કરે છે, તે પૂજ્ય થાય છે. તેમજ ગુરુના આશયને સમજીને ગુરુની પ્રેરણા વિના સ્વયં કાર્ય કરનારા શિષ્ય લોકમાં ઉત્તમોત્તમ કહેવાય છે. ગુરુની પ્રેરણા પછી પણ પોતાનું હિત સમજીને કાર્ય કરનારા ઉત્તમ કહેવાય છે, ફરજ સમજીને કાર્ય કરનારા મધ્યમ કહેવાય છે; અનાદરપૂર્વક કાર્ય કરનારા અધમ કહેવાય છે અને ગુરુને કટુ શબ્દ કહેનારા અધમાધમ શિષ્ય કહેવાય છે. વિનયની ક્રિયા દેખાવમાં એક સમાન હોવા છતાં તેમના આશયભેદથી ફળમાં ભિન્નતા રહે છે. સાર એ છે કે પ્રસન્ન ચિત્તે, ગુરુના અભિપ્રાયની આરાધના કરનાર શિષ્ય પૂજનીય બને છે. આવા રમજ્ઞા.. - આ ગાથામાં પૂજ્યનીયતા પ્રાપ્ત કરવા માટે કૃતજ્ઞતા ગુણની આવશ્યકતા બતાવી છે. શિષ્ય જ્ઞાનાચાર આદિ પંચાચારની પ્રાપ્તિને માટે ગુરુના વચનોને સાંભળવા આતુર હોય છે. દુકાને બેઠેલો વ્યાપારી ઘરાકના વચન સાંભળવા આતુર હોય છે. તેમાં વ્યાપારીને પોતાનો લાભ પ્રત્યક્ષ દેખાય છે. તેનાથી અનંતગુણો અધિક લાભ શિષ્યને ગુરુના વચન શ્રવણ અને તદનુસાર આચરણમાં દેખાય છે. ગુરુના વચન-શ્રવણની આતુરતા તે વિનયનું પ્રથમ સોપાન છે. ગુરુનો આદેશ સાંભળી પ્રસન્નતાપૂર્વક, કૃતજ્ઞભાવે તે વચનનો સ્વીકાર કરવો અને તદનુસાર આચરણ કરવું અને પુનઃ પુનઃ ગુરુ વચન શ્રવણનો Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર અને ગુરુની આરાધનાનો અવસર આવે તેવી ભાવના રાખવી, વિનયધર્મની અનુમોદના કરવી તે વિનયની ઉત્તરોત્તર ભૂમિકા છે. આ રીતે ગુણાનુરાગ અને કૃતજ્ઞતા । જેનામાં હોય તે પૂજનીય બને છે. ૪૨૦ આ રીતે બીજી ગાથાનુસાર શ્રમણાચારની શુદ્ધ અને ઉચ્ચ આરાધનાના અભ્યાસ હેતુને અનુલક્ષી ગુરુ સાનિધ્યમાં રહી તેઓની આજ્ઞા આરાધનાર અને કોઈ પણ પ્રકારે આશાતના નહીં કરનાર શિષ્ય જગપૂજ્ય શ્રમણોની શ્રેણિમાં આવી જાય છે. રાયબિટ્ટુ વિનય... :− આ ગાથામાં દીક્ષા પર્યાયમાં વડીલ દરેક શ્રમણોના વિનયનું અને તેમની આજ્ઞાની આરાધનાનું કથન છે. વડીલ દીક્ષાવાળા શ્રમણ ઉંમરમાં, જ્ઞાનમાં, બુદ્ધિમાં, નાના મોટા કેવા પણ હોય તેઓની ગુરુ તુલ્ય આદર ભાવ સાથે, આત્મસાક્ષીએ, આરાધના કરનાર શ્રમણ એક દિવસ જિનશાસનના પૂજ્ય । સ્થાને અર્થાત્ મહાન શ્રમણોની શ્રેણિમાં આવી જાય છે. ઓવાયવ વા:– આ શબ્દોના અનેક પ્રકારે અર્થ થાય છે– (૧) ઓવાયવ શબ્દને વવરે શબ્દનું વિશેષણ માનીએ તો તેનો અર્થ આ પ્રમાણે થાય છે કે– ઉપાયપૂર્વક, પ્રયત્નપૂર્વક ગુરુ વચનોને કાર્યાન્વિત કરનાર (૨) ૩૫પાત્ત = સમીપ. ગુરુની સમીપે રહેનાર ગુરુની આજ્ઞાનું પાલન કરનાર (૩) અવપાત્ = વંદન, સેવા ઇત્યાદિ. ગુરુની વંદના અને સેવા ભક્તિ કરનાર વંદનશીલ સાધુ. આ રીતે (૧) વાવયં = ઉપાયવાન્ (૨) ઉપપાતવાન્ (૩) અવપાતવાન્ . ટીકાકારે ઓવાયવ ના જ બે અર્થ કર્યા છે. વંદનશીલ અને સમીપવર્તી. સંતોષી સાધકની પૂજનીયતા : अण्णायउंछं चरइ विसुद्धं, जवणट्ठया समुयाणं च णिच्चं । अलनुयं णो परिदेवइज्जा, लद्धुं ण विकत्थयइ स पुज्जो ॥ છાયાનુવાદ : આજ્ઞાતો ં રતિ વિશુદ્ધ, યાપનાર્થ સમુવાન પ નિત્યમ્ । अलब्ध्वा न परिदेवयेत्, लब्धवा न विकत्थते स पूज्यः ॥ ४ શબ્દાર્થ :- વિષુદ્ધ = દોષોથી રહિત સમુયાળ - સમુદાનિક ગોચરીથી પ્રાપ્ત ખિજ્યું = નિત્ય अण्णायउंछं = અજ્ઞાત કુળમાંથી થોડું થોડું ગ્રહણ કરીને લાવેલો આહાર વળÇાર્ = સંયમરૂપી યાત્રાના નિર્વાહ માટે પરફ્ = ભોગવે છે અર્જુય = આહાર ન મળે તો નો વેિવડ્બ્બા = દુઃખ કરે નહીં, કોઈની નિંદા કરે નહીં તન્દુ = આહાર મળે તો ૫ વિસ્ત્યયજ્ઞ = કોઈની સ્તુતિ કરે નહીં, પોતાની પ્રશંસા કરે નહીં. ભાવાર્થ:જે સાધુ સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશાં સામુદાનિક, વિશુદ્ધ અને અજ્ઞાત ઘરોમાંથી ગોચરી કરે છે, તેમ કરતાં જો આહાર પ્રાપ્ત ન થાય ત્યારે ખેદ કરે નહીં કે કોઈની નિંદા કરે નહીં અને આહાર પ્રાપ્ત થાય ત્યારે ખુશ થઈ પોતાની કે ગૃહસ્થની પ્રશંસા કરે નહીં; તે પૂજ્ય બને છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉદ્દે-૩:વિનય સમાધિ | ૪૨૧] संथारसिज्जासणभत्तपाणे अप्पिच्छया अइलाभे वि संते । जो एवमप्पाणभितोसएज्जा, संतोसपाहण्णरए स पुज्जो ॥ છાયાનુવાદ: સંતરરાવ્યસનમસ્તપીને, અલ્પેછતાંતિના ખેડપિ સતિ | य एवमात्मानमभितोषयेत्, सन्तोषप्राधान्यरतः स पूज्यः ॥ શબ્દાર્થ – અનામે = અતિલોભ તે વિ = થાય તો પણ સંથારસિMાસમત્તપા = સંસ્તારક, શય્યા ભક્ત અને પાણીના વિષયમાં પ્રથા = અલ્પ ઇચ્છા રાખનારા અપ્પા = પોતાના આત્માને તોરણMા = સદા સંતુષ્ટ રાખે છે તો પાછળ૨૫ = મુખ્યતયા સંતોષમાં રત, સંતોષ પ્રાધાન્ય પ્રકૃતિથી સંયમમાં લીન. ભાવાર્થ - જે મુનિ શય્યા, સંસ્તારક, આસન, ભોજન, પાણી વગેરેનો અતિ લાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઈચ્છા રાખે છે; આ રીતે જે દરેક વિષયમાં પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે; સંતોષ બહુલ પ્રકૃતિથી સંયમમાં લીન રહે છે, તે પૂજ્ય થાય છે. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં શુદ્ધ ગવેષણા અને સંતોષ વૃત્તિ રાખનાર સાધુની પૂજનીયતાનું નિરૂપણ છે. અપાય છે વર વિરુદ્ધ.. - ગળાવ શબ્દમાં ભિક્ષાના બે ગુણ સમાવિષ્ટ છે.– (૧) અજ્ઞાત ભિક્ષા (૨) અનેક ઘરોની ભિક્ષા. અજ્ઞાત ભિક્ષાનું તાત્પર્ય છે કે જે ઘરોમાં ભિક્ષુના ગોચરી માટે પ્રવેશ કર્યા પહેલાં તેને માટે કોઈ પ્રકારની પૂર્વ તૈયારી કરેલી ન હોય તેમજ ભિક્ષુના આવવાની જાણકારી પણ ન હોય; તેવા ઘરોમાં ગોચરી કરવી, તે અજ્ઞાત ભિક્ષા કહેવાય છે. સંક્ષિપ્તમાં પૂર્વ તૈયારી વગરના ઘર અજ્ઞાત કહેવાય છે. ૩૪ પદનું તાત્પર્ય એ છે કે અનેક ઘરોથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી. આ રીતે પ્રથમ ચરણનો અર્થ થાય છે કે પૂર્વ તૈયારી વગરના અનેક ઘરોથી ૪ર દોષ રહિત વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણ. વિશુદ્ધ:- ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દોષોથી રહિત પ્રાપ્ત થયેલી ભિક્ષા, વિશુદ્ધ ભિક્ષા કહેવાય છે. ભિક્ષાના તે દોષોનું વિવરણ પરિશિષ્ટમાં જુઓ. સંતોસપીewારણ સ પુષ્પો – જે મુનિ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્તારક આદિ પ્રત્યેક વિષયમાં અલ્પ ઇચ્છાવાળા હોય અથવા પ્રાપ્ત થયેલા પદાર્થોમાં અનાસક્ત હોય, સંતુષ્ટ હોય તે પૂજનીય બને છે. અલ્પ ઇચ્છા અથવા અલ્પ આવશ્યક્તા તે વૈરાગ્યનું પ્રથમ લક્ષણ છે. ત્યાગ વિના વૈરાગ્યનો આનંદ અનુભવી શકાતો નથી. વૈરાગી આત્મા ક્રમશઃ પોતાની જરૂરિયાતોને ઘટાડે છે. રાગી વ્યક્તિને Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] શ્રી દશવૈકાલિક સૂત્ર ભોગમાં અને વૈરાગીને ત્યાગમાં આનંદ આવે છે. જે પોતાની જરૂરિયાતોમાં ગૂંચવાયેલો રહે છે તે આહારની શુદ્ધ ગવેષણા કરી શકતો નથી. તેથી આહાર શુદ્ધિ અને સંતોષ વૃત્તિ બંને ગુણના ધારક પૂજ્યનીય બને છે. પૂજ્યતા પ્રાપ્ત કરાવનાર દર્શાવ્યા છે. રહેવફM – પરિદેવન કરવું. દુઃખી થવું, વિલાપ કરવો, કણસવું. હું કેટલો કમભાગી છું કે આજે મને ભિક્ષા જ ન મળી; આ ગામના લોકો સારા નથી; આ રીતે વિચારીને દુઃખી થવું. વિન્થ - વિશેષ કથન કરવું. પ્રશંસા કરવી, પોતાની બડાઈ હાંકવી કે હું કેટલો ભાગ્યશાળી છું મારા પુણ્યથી આવો આહાર મળ્યો છે. આક્રોશ પરીષહજયી સાધકની પૂજનીયતા : सक्का सहेडं आसाइ कंटया, अयोमया उच्छहया णरेणं । अणासए जो उ सहिज्ज कंटए, वईमए कण्णसरे स पुज्जो ॥ છાયાનુવાદઃ યાદ તોહું મારો ઉદવાડ, અયોની સમાન નરેના अनाशया यस्तु सहेत कण्टकान्, वचोमयान् कर्णसरान् स पूज्यः ॥ શબ્દાર્થ – ૩ચ્છદ = દ્રવ્યને માટે ઉદ્યમ કરનારા પર = પુરુષ આસાફ = દ્રવ્ય પ્રાપ્તિની આશાથી યોમયી = લોઢામય વટવા = કંટકોને સ૩ = સહન કરવાને માટે સT = સમર્થ થાય છે તો પણ = કાનોમાં બાણ જેવા તીક્ષ્ણ વE = વચનરૂપ કંટકોને કપાસ = કોઈ પણ જાતિની આશા વિના સહિw = સહન કરે છે. ભાવાર્થ - મનુષ્ય ધન કે તેવી કોઈ પણ સાંસારિક વસ્તુઓની આશાથી લોખંડના કાંટાઓને સહન કરે શકે છે પરંતુ જે કોઈ પણ પ્રકારની લૌકિક આશા રાખ્યા વિના કાનોમાં ખૂંચતા વચનરૂપી કંટકોને સહન કરે છે, તે ખરેખર પૂજનીય છે. मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ॥ છાયાનુવાદઃ મુહૂર્ત વાસ્તુ પત્ત વેટર, અયોમાતે તા: પૂર: 1 वाग्-दुरुक्तानि दुरुद्धराणि, वैरानुबन्धीनि महाभयानि ॥ શબ્દાર્થ - અશોમય = લોહમય વટ = કંટક મુહુરૂકુવા = અલ્પકાળ સુધી જ દુઃખ દેનારા હોય છે અને પછી તો = જે અંગમાં લાગ્યા હોય તે અંગમાંથી સુડા = સુખપૂર્વક કાઢી Page #483 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, -૩: વિનય સમાધિ ૪૨૩ ] શકાય છે પરંતુ વાયાકુત્તાળ = કટુવચનરૂપી કંટકકુળ = દુરુદ્ધર છે વેરા"વંધf = વૈર ભાવનો બંધ કરાવનાર છે તથા મદમાદિ = મહાભકારી છે. ભાવાર્થ :- લોખંડના કાંટાઓ તો મહર્ત માત્ર એટલે અલ્પ સમય સુધી જ દ:ખ આપે છે અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનરૂપી કંટકો સહજ રીતે કાઢી શકાતા નથી તથા તે વેરની પરંપરા વધારનાર અને મહાભયાનક હોય છે. समावयंता वयणाभिघाया, कण्णंगया दुम्मणियं जणंति । धम्मो त्ति किच्चा परमग्गसूरे, जिइंदिए जो सहइ स पुज्जो ॥ છાયાનુવાદઃ સમાવતન્તો વવનાવાતા:, વM ગત વર્ષનર્થ ગનન્તા धर्म इति कृत्वा परमाग्रशूरो, जितेन्द्रियो यः सहते स पूज्यः ॥ શબ્દાર્થ – સવિતા = એકઠા થઈને સામે આવેલા વળાવિયાય = કઠિન વચનરૂપી બાણના પ્રહાર વMય = કર્ણેન્દ્રિયમાં પ્રવેશતા જ લુખ્ખાય = દોર્મનસ્ય ભાવને નગતિ = ઉત્પન્ન કરે છે પરમાણૂર = પણ વીર પુરુષોમાં પરમાગ્રણી નિતિ = ઇન્દ્રિયોને જીતનારા ગો = જે પુરુષ સારું = તે વચનના પ્રહારોને સહન કરે છે. ભાવાર્થ - કઠોર વચનના પ્રહારો કાને સંભળાતા જ ચિત્તમાં વૈમનસ્ય ઉત્પન્ન કરે છે. જે શુરવીરોમાં અગ્રણી અને જીતેન્દ્રિય પુરુષ 'આ મારો ધર્મ છે.' તેમ માની સમભાવપૂર્વક તે વચન પ્રહારોને સહન કરે છે, તે જ પૂજનીય છે. વિવેચન : પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં કટુ તીક્ષ્ણ અને કંટક જેવા વચનોને સહન કરવાની મહત્તા પ્રદર્શિત કરી છે. સા રહેવું. - આ ગાથામાં વચનરૂપી તીક્ષ્ણ બાણના પ્રહારને સહન કરનારની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરી છે. કોઈ વ્યક્તિ ધન વગેરે ઈહલૌકિક સુખની પ્રાપ્તિના ઉત્સાહમાં કષ્ટ સહન કરે, કોઈ વિજય પ્રાપ્તિના ઉત્સાહમાં સમરાંગણમાં લોહમય તીક્ષ્ય બાણોને સહન કરે છે. પરંતુ જે વ્યક્તિ કોઈપણ પ્રકારના લાભની અપેક્ષા વિના વચનરૂપી તીક્ષ્ણ બાણના પ્રહારને સમભાવથી સહન કરે છે. તે જ પૂજનીય થાય છે. વરુણ ધારે પુષ્પો -Uારે શબ્દના બે અર્થ થાય છે. (૧) કાનમાં પ્રવેશ કરતાં (૨) કાન માટે તીક્ષ્ય બાણ જેવા. મુદત્ત ફુ ૩ દતિ વયા.... – આ ગાથામાં વચનરૂપી બાણને સહન કરનારની શ્રેષ્ઠતાનું કારણ સ્પષ્ટ કર્યું છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર લોખંડના તીક્ષ્ણ બાણ કાયાને વીંધી નાંખે છે. તેને શરીરમાંથી કાઢવા સહેલા છે. તેની પીડા સીમિત સમય સુધી જ રહે છે. જ્યારે વચનરૂપી બાણ હૃદયને વીંધી નાંખે છે. તેને અંતરમાંથી કાઢવા અત્યંત કઠિન છે. તેની વૈર પરંપરા દીર્ઘકાલ સુધી રહે છે. પરંતુ જે સાધક પોતાની સમજણથી વચનરૂપી બાણને સમભાવથી સહન કરે છે. તે પૂજનીય બને છે. સમાવયંતા વયળાભિષાયા... :- આ ગાથામાં વચનરૂપી બાણના પ્રહારને સહન કરવા માટે પ્રેરક બનતી વિધેયાત્મક વિચાર ધારાનું કથન છે. ૪૨૪ કોઈપણ પરિસ્થિતિને પ્રતિકાર કર્યા વિના સહન કરવી, સમભાવમાં સ્થિર થવું "તે મારો આત્મધર્મ છે, મારો સંયમ ધર્મ છે.” તેવી વિચારણથી જે પોતાના ચિત્તને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે તે પૂજનીય બને છે. જે સમભાવપૂર્વક સહન કરે છે તે કાયર નથી પરંતુ શૂરવીર છે. તેથી જ સૂત્રકારે તેના માટે પરમપૂરે પરમશૂર શબ્દનો પ્રયોગ કર્યો છે. લૌકિક ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરવા કરતાં આધ્યાત્મિક ક્ષેત્રે આક્રોશ પરીષહને જીતવો અતિ શ્રેષ્ઠ છે, તેથી જ તે પરમ શૂરવીર કહેવાય છે. વેરાળુબંધિળી :- અનુબંધ–સાતત્ય, નિરન્તરતા. કટુવચનથી વેરની પરંપરા વધે છે તેથી તેને વેરાનુંબંધી કહે છે. = પરમાસૂરે :– સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારના શૂરવીરનું કથન છે. યુદ્ધશૂર, તપશૂર, દાનશૂર અને ધર્મશૂર. તેમાં જે ધર્મશૂર છે તે ધર્મની શ્રદ્ધાથી કષ્ટને સહન કરે છે, તેને અહીં પરમાગ્ર શૂર કહ્યા છે. તાત્પર્ય એ છે કે જે પરમ એટલે મોક્ષરૂપી લક્ષ્યની સિદ્ધિમાં શૂરવીર છે, તે પરમાગ્ર શૂર કહેવાય છે. વચન વિવેકીની પૂજ્યનીયતા : अवण्णायं च परम्मुहस्स, पच्चक्खओ पडिणीयं च भासं । ओहारिणि अप्पियकारिणि च, भासं ण भासिज्ज सया स पुज्जो ॥ છાયાનુવાદ : અવર્ણવાનું ન પાડ્યુલસ્ય, પ્રત્યક્ષતઃ પ્રત્યેનીજાં ચ ભાષામ્ । अवधारिणीमप्रियकारिणीं च, भाषां न भाषेत सदा स पूज्यः ॥ શબ્દાર્થ :- સયા = સદાકાળ પરમ્મુહK = પીઠ પાછળ પત્ત્તવવો = સામે—પ્રત્યક્ષ અવળવાય = અવર્ણવાદ, નિંદા કિળીય વિરોધકારી ભાણું = ભાષાને ઓરિિ નિશ્ચયકારિણી અપ્પયનિિહૈં = અપ્રિયકારિણી ॥ માસિન્ન = બોલે નહિ. ભાવાર્થ:- જે સાધુ કોઈપણ મનુષ્યની પીઠ પાછળ તેના અવર્ણવાદ બોલે નહીં, પ્રત્યક્ષમાં વૈર વિરોધ = Page #485 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉકે-૩:વિનય સમાધિ [૪૨૫] થાય તેવી ભાષા બોલે નહીં તથા નિશ્ચયાત્મક અને કોઈનું અપ્રિય કરનારી ભાષા પણ બોલે નહીં, તે જ ખરેખર પૂજ્ય છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં વચન સંયમ, ભાષા વિવેક રાખનાર શ્રમણની પૂજનીયતા દર્શાવી છે. અહીં મુખ્યતયા ચાર પ્રકારના વચન માટે વિવેકનું સૂચન છે– (૧) પરોક્ષમાં નિંદા વચન (૨) પ્રત્યક્ષમાં વિરોધી વચન (૩) અજ્ઞાત અને સંદેહશીલ વિષયમાં અને ભવિષ્ય સંબંધી નિશ્ચયકારી વચન (૪) અપ્રિય, કટુ, પીડાકારી વચન. સાધુને માટે આ ચાર પ્રકારના વચનનો સર્વથા નિષેધ હોય છે. તેથી જે સાધક પૂર્ણ વિવેક રાખી તે ચારે ય પ્રકારના વચનોનો પૂર્ણ ત્યાગ કરે તે મહાત્મા ખરેખર પૂજ્યનીય કહેવાય છે. १० સમભાવી સાધકની પૂજનીયતા : अलोलुए अक्कुहए अमाई, अपिसुणे यावि अदीणवित्ती । णो भावए णो विय भावियप्पा, अकोउहल्ले य सया स पुज्जो ॥ છાયાનુવાદ: સોનુ: અકુદ: અમથી, પશુનગ્રાફીનવૃત્તિઃ | नो भावयेन्नोऽपि च भावितात्मा, अकौतुहलश्व सदा स पूज्यः ॥ શબ્દાર્થ - ૩ તોલુપ = અલોલુપી, જિલ્લા લોલુપ નથી, રસ લોલુપ નથી અes = મંત્ર, તંત્રાદિ ચમત્કાર કે કુતૂહલ ઉત્પન ન કરનાર અનાર્ડ = માયા, કપટ ન કરનાર પિયુને = ચાડી ચૂગલી ન કરનાર પ્રવીણવિર = અદીન વૃત્તિ રાખનાર નો ભાવ = બીજા પાસે પોતાની સ્તુતિ ન કરાવનાર ભાવિયખા = પોતાની પ્રશંસા ન કરનાર અવરોહસ્તે = અકુતૂહલી. ભાવાર્થઃ- જે સાધુ રસ લોલુપી ન હોય, હાથ ચાલાકીની વિદ્યા રહિત અર્થાત્ મંત્રજંત્રાદિ ઈદ્રજાળથી રહિત, નિષ્કપટી, પિશુનતારહિત અને અદીનવૃત્તિવાન છે અને જે સ્વયં પોતાની પ્રશંસા કરતા નથી તેમજ અન્યની પાસે પ્રશંસા કરાવતા નથી, તે જ ખરેખર પૂજ્ય છે. गुणेहिं साहू अगुणेहिं असाहु, गिण्हाहि साहूगुण मुंचऽसाहू । वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ॥११॥ છાયાનુવાદ: ગુૌઃ સધુરપુરસધુ, પૃહાન સાધુપુળાનું મુખ્ય માધુપુળાના विज्ञायआत्मानमात्मना, यो रागद्वेषयोः समः स पूज्यः ॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર = = શબ્દાર્થ:- મુળäિ = ગુણોથી સાદૂ = સાધુ અનુત્તેäિ - અગુણોથી અસાદું = અસાધુ હોય છે સાદૂનુળ = સાધુ યોગ્ય ગુણોને શિન્હાહિ = ગ્રહણ કરી લે અને અસાદું = અસાધુ યોગ્ય અવગુણોને મંત્ર = છોડી દે અવ્વĒ = પોતાના આત્મા દ્વારા જ અપ્પન = આત્માને વિયાળિયા = જાણીને બોધિત કરે છે રાનવોલેëિ = રાગ અને દ્વેષના વિષયોમાં સમો = સમભાવ રાખે છે. ૪૨૬ ભાવાર્થ :- અહો શિષ્ય ! વિનય વગેરે સદ્ગુણોથી વ્યક્તિ સાધુ કહેવાય છે અને અવિનય, ક્રોધાદિ અવગુણોથી વ્યક્તિ અસાધુ કહેવાય છે. માટે તું સાધુના ગુણોને જીવનમાં ગ્રહણ કર, વૃદ્ધિ કર અને અવગુણોને ત્યાગી દે. જે પોતાના જ આત્માથી(આત્મજ્ઞાનથી) પોતાના આત્માને જાણીને અર્થાત્ આત્માના ગુણ અને અવગુણોને કે કર્મબંધને જાણીને રાગદ્વેષના નિમિત્તોમાં જે સમભાવ જાળવી શકે છે, તે પૂજનીય હોય છે. १२ तहेव डहरं च महल्लगं वा, इत्थि पुमं पव्वइयं गिहिं वा । ही णो व खिसइज्जा, थंभं च कोहं च चए स पुज्जो ॥ છાયાનુવાદ : તથૈવ ડહર વા મહત્ત્તવ વા, સ્ત્રિય પુમાસ પ્રવ્રુનિત વૃત્તિળ વા । न हीलयति नो अपि च खिंसयति, स्तम्भं च क्रोधं च त्यजेत् स पूज्यः ॥ શબ્દાર્થ:- હર = બાલક महल्लगं - વૃદ્ધ સ્થિ = સ્ત્રી પુત્રં = પુરુષ પબ્લË = દીક્ષિતની નિર્જિં = ગૃહસ્થની ખો હીતદ્ = એકવાર હીલના ન કરે ખો વિસખ્ખા = પુનઃ પુનઃ હીલના ન કરે થમેં = અહંકારને જોö = ક્રોધને વઘુ = છોડી દે. = ભાવાર્થ:- બાલક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ અને દીક્ષિત કે ગૃહસ્થ, તે કોઈની પણ જે નિંદા કે તિરસ્કાર કરતા નથી તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોનો ત્યાગ કરે; તે પૂજ્ય છે. વિવેચન - પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં સાધકના અનેક આવશ્યક ગુણોનું કથન કરી તે ગુણોને ધારણ કરનારની પૂજનીયતાનું નિરૂપણ કર્યું છે. દસમી ગાથામાં આઠ અવગુણોના ત્યાગનું કથન છે. અગિયારમી ગાથામાં સમજાવ્યું છે કે ગુણ– ધારણથી જ વ્યક્તિ સાધુ થાય છે અને અવગુણી કે ગુણ ધારક ન કરનાર હોય તે અસાધુ કહેવાય છે. માટે આત્મસાધક શ્રમણ આત્માનાં ગુણોની વૃદ્ધિ કરે અને અવગુણો છોડી દે; અર્થાત્ અંતર્મુખી થઈ સ્વદોષ દષ્ટિ કેળવી, સ્વયં દોષોને જાણી તે અવગુણોને છોડી દે. આ રીતે આત્મનિરીક્ષણનો તથા આત્મ સંશોધનનો ઉપદેશ આ ગાથામાં છે. અંતે રાગ–દ્વેષ જનક સંયોગોમાં પણ આત્માભિમુખ બની સમભાવ રાખવાની પ્રેરણા છે. બારમી ગાથામાં નાના મોટા દરેક પ્રત્યે સૌમ્ય પરિણામ રાખવાનું વિધાન અને રાખી તેઓના Page #487 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉદ્દે.-૩ઃ વિનય સમાધિ [ ૪૨૭ ] તિરસ્કાર અપમાનનો નિષેધ કર્યો છે તથા ખાસ કરીને ગુસ્સો, ઘમંડ છોડવાની સાધુ માટે પ્રબલ પ્રેરણા છે. આ રીતે ત્રણ ગાથામાં કથિત વિભિન્ન ગુણોને ધારણ કરનાર અને તેના પ્રતિપક્ષી અવગુણોને છોડનાર શ્રમણ આદર્શ મહાન આત્મા થઈને જગપૂજ્ય થઈ જાય છે. અનg:- આહાર, વસ્ત્ર આદિ કોઈપણ વસ્તુમાં લુબ્ધ ન થનાર અને સ્વશરીરમાં પણ પ્રતિબદ્ધ ન રહેનાર. અav - યંત્ર, મંત્ર, તંત્ર આદિ ચમત્કારિક પ્રયોગ ન કરનાર અને હાથ ચાલાકીની વિદ્યાઓ એટલે જાદુ, મંત્ર વગેરેનો પ્રયોગ નહીં કરનાર. અલવિરા -દીનવૃત્તિ ન કરનાર. દીનવૃત્તિના બે અર્થ છે– (૧) અનિષ્ટસંયોગ અને ઈષ્ટ વિયોગ થવાથી દીન થવું. (૨) દીનભાવથી ગળગળા થઈ યાચના કરવી. નો માવા નો નિ ય માવિયખા - આ વાક્યના ત્રણ પ્રકારે અર્થ થાય છે–(૧) ભાવ ધાતુનો અર્થ વાસિત કરવું, ચિંતન કરવું, પર્યાલોચન કરવું. નો માવા = તેનો શાબ્દિક અર્થ છે કે બીજાને અકુશળ ભાવોથી ભાવિત, વાસિત ન કરવું અને પોતે પણ ભાવિત ન થવું. (૨) બીજા પાસે પ્રશંસા કરાવે નહીં અને પોતે પણ પોતાની પ્રશંસા કરે નહીં. (૩) બીજાને ડરાવે નહીં અને પોતે બીજાથી ડરે નહીં. નવો દત્તે – કુતૂહલના ત્રણ અર્થ છે.- (૧) ઉત્સુકતા કરવી, આશ્ચર્ય મગ્નતા (૨) હાંસી મજાક, ખેલ –તમાશા બતાવવા (૩) કોઈ આશ્ચર્યજનક વસ્તુ કે વ્યક્તિને જોવાની ઉત્કૃષ્ટ ઈચ્છા; આવી કુતૂહલવૃત્તિથી જે રહિત હોય તે અકુતૂહલી છે. વિવાણિયા અMINUM :- અણુ અપ્પા = આત્માને આત્માથી જાણીને. આ પદનો અર્થ છે સ્વદોષ દર્શન, આત્મનિરીક્ષણ. પ્રત્યેક છદ્મસ્થ વ્યક્તિમાં ગુણ દોષો હોય છે. સાધક પોતાના ગુણ દોષોને નજર સમક્ષ રાખી, ગુણી અવગુણી જગજીવો પ્રતિ સમભાવ રાખવાનું લક્ષ્ય રાખે. આ રીતે અભ્યાસ કરતાં સાધક રાગ-દ્વેષના પ્રસંગો કે નિમિત્તોમાં સદા સમભાવ રાખે. નો રીના નો વિ ય વિજ્ઞા :- હીંતર = બીજાને તેના દુશ્ચારિત્રનું સ્મરણ કરાવીને લજ્જા પમાડવી કે નિંદા કરવી.હિસન્ગ = ઈર્ષાવશ થઈ બીજાને ખરાબ વચન કહી દુઃખી કરવા, વારંવાર લજ્જિત કરવા કે કઠોર વચન કહેવા. મુનિ જગજીવોમાંથી નાના-મોટા, ગૃહસ્થ કે સાધુ કોઈપણ જીવની ક્રોધ કે અભિમાનથી નિંદા, અવહેલના કે તિરસ્કાર કરે નહીં પરંતુ તે સર્વ પ્રત્યે સમભાવને ધારણ કરે. ગુરુ ચરણોપાસકની પૂજનીયતા - जे माणिया सययं माणयंति, जत्तेण कण्णं व णिवेसयंति । ते माणए माणरिहे तवस्सी, जिइंदिए सच्चरए स पुज्जो ॥ १३ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] શ્રી દશવૈકાલિક સત્ર છાયાનુવાદઃ જે માનતા હતાં માનન્તિ, યત્નન ન્યાવિ નિવેરાત तान् मानयेत् मानार्हान् तपस्विनः, जितेन्द्रियान् सत्यरतान् स पूज्यः ॥ શબ્દાર્થ – જે = જે માળિયા = સન્માનીત-વિનય કરાયેલા જે ગુરુ શિષ્યોને ભણવાની પ્રેરણારૂપે સાય= સતત, સદા મથતિ = અધ્યયનાદિ ક્રિયાઓ દ્વારા સન્માનિત કરે છે નખ = યત્નથી વરખ વ = કન્યાની સમાન વેસતિ - શ્રેષ્ઠ સ્થાનમાં સ્થાપિત કરે છે માટે = સન્માન યોગ્ય આચાર્યોને તવસ્સી તપસ્વી નિવા-જીતેન્દ્રિય સવરપે= સત્યવાદી માણ-વિનયાદિથી સન્માન કરે છે. અન્વયાર્થયુક્ત શબ્દાર્થ– ને જે શિષ્ય સયં = નિરંતર માળિયા = માનનીય ગુરુદેવને નાપતિ = વિનય ભક્તિ દ્વારા સન્માનિત કરે છે તો ગલ્લેખ = ગુરુદેવ પણ તે શિષ્યને પરિશ્રમપૂર્વક શિવેતિ = યોગ્ય શિક્ષા અને શ્રત જ્ઞાન વડે ઉચ્ચ શ્રેણીમાં પહોંચાડી દે છે હavખ વ = જેમ એક પિતા પોતાની પુત્રીનો યોગ્ય ઉછેર કરી, યોગ્ય પતિ સાથે લગ્ન કરાવી, યોગ્ય કુલમાં પહોંચાડી દેછેતે = આવા, તે મારિ - ઉપકારી સમ્માનનીય ગુરુદેવની જે વિવિઘ - જિતેન્દ્રિય સખ્યર= સત્ય પરાયણ તવસ્સી તપસ્વી શિષ્ય માખણ = વિનય ભક્તિ દ્વારા સદા સન્માન આપે છે સ પુળો = તે પૂજ્ય છે. ભાવાર્થ - જેમ ગૃહસ્થ પોતાની કન્યાને પ્રયત્નપૂર્વક ઉછેરી, યોગ્ય પાત્ર શોધી પરણાવે છે, તે જ પ્રમાણે શિષ્યથી પૂજાયેલા ગુરુદેવ પણ શિષ્યને યત્નપૂર્વક જ્ઞાનાદિ સદ્ગણોની પ્રાપ્તિ કરાવી, ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચાડે છે. તેવા માનનીય, તપસ્વી, જિતેન્દ્રિય અને સત્યમાં સદા અનુરક્ત આચાર્યનું જે શિષ્ય સન્માન કરે છે, તે પૂજ્ય છે. तेसिं गुरूणं गुणसायराणं, सोच्चाण मेहावि सुभासियाई । चरे मुणी पंचरए तिगुत्तो, चउक्कसायावगए स पुज्जो ॥ છાયાનુવાદઃ તેવા ગુણ ગુણસાર, કૃત્વા મેધાવી સુભાષિતાનિ . चरेन्मुनिः पञ्चरतः त्रिगुप्तः, चतुष्कषायापगतः स पूज्यः ॥ શબ્દાર્થ – મેહવિ = બુદ્ધિમાન પંચર = પંચ મહાવ્રતોમાં લીન તિગુત્ત = ત્રિગુપ્તિ ધારી અને વડલાથાવાણ = ચારે કષાયોથી રહિત થાય છે ગુખસીયાઈ = ગુણસમુદ્રગુપ = ગુરુવર્યોના સુભાલિયાડું = સુભાષિત વચનોને સુવા = સાંભળીને ઘર = તદનુસાર આચરણ કરે છે. ભાવાર્થ- બુદ્ધિમાન સંયમી શિષ્ય સદ્ગણોના સાગર સમાન પરમોપકારી ગુરુવર્યોનાં સુભાષિત વચનોને સાંભળીને પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની, ચારે કષાયોનો ક્રમશઃ ત્યાગ કરે છે, તે પૂજ્ય બને છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શિષ્યને માટે ગુરુચરણોપાસનાનો મહિમા પ્રદર્શિત કર્યો છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ૯-૩: વિનય સમાધિ ૪૨૯ ] કરે છM વ વિસતિ = સૂત્રકારે અહીં ગુરુની શિષ્યપ્રતિ કર્તવ્યનિષ્ઠાને પિતા પુત્રીના દષ્ટાંતે સમજાવીને શિષ્યોને સમર્પણ ભાવ કેળવવાની પ્રેરણા આપી છે. પુત્રીનો પિતા પ્રત્યે સમર્પણ ભાવ તેના લાભ માટે છે. તે જ રીતે શિષ્ય દ્વારા દીક્ષા, શિક્ષા અને જ્ઞાન પ્રદાતા આચાર્ય ગુરુવર્યો પ્રતિ અતિશય આદર ભાવ અને વિનય ભક્તિભાવ રાખવા તે શિષ્યના લાભ માટે છે. જે શિષ્યને આ પ્રકારની શિક્ષા અંતરમાં અવધારીને ગુરુની સેવા ભક્તિમાં પોતાના જીવનને સમર્પિત કરી તપ સંયમમાં સત્યનિષ્ઠ થઈ જાય છે તે ખરેખર લોક પૂજ્ય થઈ જાય છે. આ તેરમી ગાથામાં સૂત્રકારે ગુરુ અને શિષ્ય બંનેના કર્તવ્યને પ્રદર્શિત કર્યા છે. વિનય કરવો જેમ શિષ્યનો ધર્મ છે, તે જ રીતે યોગ્ય શિષ્યને ગીતાર્થ બનાવી યોગ્યપદે સ્થાપિત કરવા તે ગુરુનો ધર્મ છે. આ રીતે સુયોગ્ય ગુરુ અને શિષ્યનો સંયોગ પરસ્પર હિતકારક અને પરંપરાએ મોક્ષ સાધક બને છે. તેસિં હ ળય{[... - પ્રસ્તુત ગાથામાં ગુણના સાગર સમ ગુરુના ઉપદેશને અને આદેશને પ્રાપ્ત કરનાર પુણ્યશાળી શિષ્યને પંચ મહાવ્રત પાલન, ત્રિગુપ્તિ આરાધન અને ચાર કષાય વિજય કરવાની પ્રેરણા છે. ગુરુદેવના વચનોના શ્રવણમાં અને તેના આચરણમાં સાધકનો જેટલો વિશેષ આદરભાવ પ્રગટ તેટલો તેને વિશેષ અને શીધ્ર શ્રુત, સંયમ અને તપનો લાભ થાય છે. ગુર્વાજ્ઞા પાલનથી જ શિષ્યમાં મહાવ્રતોના ભારને વહન કરવાનું સામર્થ્ય પ્રગટ થાય છે, મન, વચન અને કાયાને ગુપ્ત રાખવાની દઢતા ઉત્પન્ન થાય છે અને અંતે તે સંપૂર્ણ કષાય વિજેતા બની જાય છે. આ રીતે ગુરુ ચરણોપાસક દુષ્કર કાર્યોને સરળતાથી સંપન્ન કરી શકે છે અને દુર્લભ્ય ગુણોને સુલભ કરી શકે છે. ગુરુ સેવાથી સાધકની ક્રમશઃ મુક્તિ :___ गुरुमिह सययं पडियरिय मुणी, जिणमयणिउणे अभिगमकुसले । धुणिय रयमलं पुरेकडं, भासुरमउलं गई गओ ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ ગુદ સત્તાં વિર્ય મુનિ, બિનનિપુળો માનશતઃ धूत्वा रजोमलं पुरा कृतं, भास्वरामतुलां गतिं गतः ॥ શબ્દાર્થ - જિનમણિ૩ળે = જિન મતમાં નિપુણ, કુશલ, જિન ધર્મના તત્ત્વોને વિશિષ્ટ રીતે જાણનારો મામસને = વિવેક વ્યવહાર સમજવામાં કુશલ, સાધુઓની યોગ્ય સેવા ભક્તિમાં કુશલ મુનિ = સાધુગુ = ગુરુની દ = આ લોકમાં સાથે = નિરંતર પડિયા = પરિચર્યા, સેવા શુશ્રુષા કરીને પુજેવું = પૂર્વકૃત રથનાં કર્મરજને ધુfણય = ક્ષય કરીને માસુર = દિવ્યધામ-કેવળ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર જ્ઞાન જ્યોતિ સ્વરૂપ ગડd = સર્વોત્કૃષ્ટ વુિં = સિદ્ધ ગતિને ઓ= પ્રાપ્ત કરે છે ત્તિ વેનિ= આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ:- આ જિનશાસનને પ્રાપ્ત કરી જે મુનિ સતત ગુરુજનની સેવા કરીને જૈન દર્શનનું રહસ્ય જાણવામાં નિપુણ અને વ્યવહાર વિવેકમાં કુશળ અર્થાત્ સાધુઓની યોગ્ય સેવામાં કુશળ થાય છે તે પોતાના પૂર્વ કૃત કર્મ મલનો નાશ કરી કેવળજ્ઞાન રૂપ પ્રકાશવાળી અતુલ મોક્ષ ગતિને ભૂતકાળમાં પામ્યા છે અને પામે છે. વિવેચન : આ ઉપસંહાર ગાથામાં વિનયવાન સાધુની ક્રમશઃ સિદ્ધગતિની પ્રાપ્તિરૂપ ફલશ્રુતિ દર્શાવી છે. વિનયધર્મની આરાધના કરનાર ઉત્તમ સાધુ ઉત્તરોત્તર જિનમતનો પારગામી થવાની સાથે વ્યવહાર કુશળ પણ બની જાય છે. તે બાહ્ય ઔચિત્યને પણ અખંડપણે જાળવી રાખે છે. આંતર ભાવવિશુદ્ધિ અને બાહ્ય ઔચિત્યરૂપ શુદ્ધ વ્યવહારના યોગે તેના આત્મામાં સમાધિનું(ભાવ સામાયિકનું) બળ વધતું જાય છે. તે સાધક ક્રમશઃ સામાયિક ચારિત્રમાંથી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરીને, સર્વકર્મનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. પરિયઃ–પરિચર્યા–વિધિપૂર્વક આરાધના, સેવા-સુશ્રુષા, વિનય ભક્તિ અને સર્વ પ્રકારની શારીરિક સેવાનો પરિચર્યામાં સમાવેશ થાય છે. મામને - અભિગમ = જ્ઞાન, જાણવું, સમજવું, શિષ્ટાચાર, વ્યવહાર. આ રીતે તેના અનેક અર્થ અપેક્ષિત છે. તેમાં જે દક્ષ હોય, પ્રવીણ હોય તે અભિગમ કુશળ કહેવાય છે. આ ગુણ સંપન્ન સાધુ અતિથિ સાધુઓનો તથા આચાર્યોનો આદર સન્માન અને સેવા ભક્તિ કરવામાં દક્ષ હોય, લોકોત્તર વ્યવહારમાં કુશળ હોય. રયમ - કાર્મણ વર્ગણાના પુદ્ગલો જ્યારે આત્મા સાથે બદ્ધ થવા માટે આવે છે અર્થાત્ આશ્રવના સમયે કર્મને જ કહેવાય છે અને તે કર્મ બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત થઈ જાય ત્યાર પછી તેને મલ કહેવાય છે. | ત્રીજો ઉદ્દેશક સંપૂર્ણ | Page #491 -------------------------------------------------------------------------- ________________ अध्य.-८,.-४ : विनय समाधि | ४३१ નવમું અધ્યયન [यतुर्थ देश] ચાર પ્રકારની સંયમ સમાધિ :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिठाणा पण्णत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिठाणा पण्णत्ता? इमे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिठाणा पण्णत्ता। तजहा- विणयसमाहि, सुयसमाहि, तवसमाहि, आयारसमाहि । विणए सुए य तवे, आयारे णिच्चं पंडिया । अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिया ॥ छायानुवाद : श्रुतं मयाष्मयुमन् ! तेन भगवतैवमाख्यातम्- इह खलु स्थविरैर्भगवद्भिश्वत्वारि विनयसमाधिस्थानानि प्रज्ञप्तानि; कतराणि खलु तानि स्थविरैर्भगवद्भिश्वत्वारि विनयसमाधि- स्थानानि प्रज्ञप्तानि ? इमानि खलु तानि स्थविरैर्भगवद्भिश्चत्वारि विनयसमाधिस्थानानि प्रज्ञप्तानि, तद्यथा- विनयसमाधिः, श्रुतसमाधिः, तपःसमाधिः, आचारसमाधिः ॥ विनये श्रुते च तपसि, आचारे नित्यं पण्डिताः । अभिरामयन्ति आत्मानं, ये भवन्ति जितेन्द्रिया ॥१॥ AGEार्थ :- आउसं = हे आयुष्मान शिष्य ! मे = में सुयं = सामण्यु छ तेणं = ते भगवया = भगवाने एवं = 0 प्रमाणो अक्खायं = प्रतिपादन ४२ छ इह = निग्रंथ प्रवयनमा, ॥ हैनसनमां खलु = निश्चयथी भगवंतेहिं = (भगवतो थेरेहिं = स्थविरोभे, प्रौढ, अनुभवी श्रमोमे चत्तारि = या२ प्रा२ना विणयसमाहिठाणा = विनय समाधिन। स्थानो पण्णत्ता = प्रतिपाइन या छ कयरे = या इमे = मा विणयसमाहि = विनय समाधि सुयसमाहि = श्रुत समाधि तवसमाहि = त५ समाधि आयारसमाहि = माया२ समाधि. जिइंदिया = हिन्द्रिय साधु विणए = विनयमां सुए = श्रुतमां तवे = तपमा आयारे = Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર આચારમાં બિથ્થ = સદૈવ અય્યાનેં = પોતાના આત્માને અભિરામયંતિ – રમણ કરાવે છે તે પંકિયા - સાચા પંડિત છે. ૪૩ર ભાવાર્થ:- હૈ આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે આ જૈન શાસનમાં તે સ્થવિર ભગવંતોએ વિનય સમાધિનાં ચાર સ્થાનો નિરૂપ્યા છે. પ્રશ્ન- તે સ્થવિર ભગવંતોએ કયા ચાર સ્થાનો વર્ણવ્યાં છે ? ઉત્તર– તે સ્થવિર ભગવંતોએ ચાર વિનય સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ. ગાથાર્થ– જિતેન્દ્રિય અને પડિંત શ્રમણ હંમેશાં પોતાના આત્માને વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિમાં તન્મય કરે છે, તલ્લીન કરે છે. વિવેચન : આ સૂત્ર અને ગાથામાં વિષયનો પ્રારંભ કરતાં વિનય સમાધિના અર્થાત્ સંયમ આરાધનાના મુખ્ય ચાર કેન્દ્રબિંદુ દર્શાવ્યા છે. જેમ કે– (૧) વિનય (ર) શ્રુત (૩) તપ અને (૪) આચાર, વિનય :- આ શબ્દનો શાબ્દિક અને પ્રચલિત અર્થ છે— ગુરુ કે વડીલ પ્રત્યે નમ્રતાના ભાવ યુક્ત વ્યવહાર. તેમાં તેઓને વંદન, નમસ્કાર કરવા, આદર આપવો, સન્માન કરવું તેમજ તેઓની આજ્ઞા, ઇચ્છા પ્રમાણે કાર્ય કરવું વગેરે વિનયના ક્રિયાન્વિત રૂપ છે. પ્રસ્તુત પ્રસંગમાં વિનય શબ્દ સાથે સમાધિસ્થાન રાબ્દનો સંયોગ થયો છે અને શાસ્ત્રકારે તેના ચાર પ્રકાર દર્શાવ્યા છે તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે– વિશેષેપ નયતિ મોક્ષ પ્રતિ કૃતિ વિનયઃ = વિશેષ રીતે, તીવ્ર ગતિએ જે શાશ્વત સમાધિ સ્થાન રૂપ મોક્ષ તરફ સાધકને લઈ જાય તેવા સંયમ અને સંયમની સર્વ પ્રવૃત્તિને વિનય કહેવાય છે. પ્રસ્તુત અધ્યયનની જેમ ઉત્તરાધ્યયન સૂત્રના વિનયશ્રુત નામના પ્રથમ અધ્યયનમાં પણ વિનય શબ્દ સામાન્ય અને વિશેષ બંને અર્થમાં પ્રયુક્ત થયો છે. અર્થાત્ તે અધ્યયનનું નામ વિનય શ્રુત હોવા છતાં તેમાં સંયમાચારના અનેક વિષયોને વિનય સાથે આવરી લેવામા આવ્યા છે. સમાહિ વાળા:- સમાધિ શબ્દના અનેક પ્રકારે અર્થ થાય છે.– (૧) સમાધિ એટલે આત્માનું હિત, સુખ । અને સ્વાસ્થ્ય. વિનય, શ્રુત, તપ અને આચાર દ્વારા આત્માનું હિત થાય છે, આત્મા જન્મ-મરણના રોગથી મુક્ત થઈને સ્વસ્થ અને સુખી થાય છે, તેથી તે સમાધિરૂપ છે. (૨) સમાધિ એટલે સમારોપણ, ગુણોનું સમાધાન–સ્થિરિકરણ, ગુણ સ્થાપન. વિનય, શ્રુત આદિના સમારોપણથી આત્મગુણોનું સ્થાપન અથવા સ્થિરિકરણ થાય છે, તેથી તે સમાધિરૂપ છે. (૩) મનનું એકાગ્રતાપૂર્વક સમ્યક્ પ્રકારે સ્થિત થઈ જવું તે સમાધિ છે. (૪) આત્માની સ્વરૂપમાં સ્થિરતા તે સમાધિ છે. પ્રસ્તુતમાં સમાધિનો અર્થ છે– સંયમ આદિની સમ્યક્ આરાધના, સંયમ આદિની સફળતા, સંઘમ આદિની શુદ્ધિ, સ્વસ્થતા. Page #493 -------------------------------------------------------------------------- ________________ अध्य. - ९, ७६. - ४ : विनय सभाधि जिइंदिया, पंडिया :- समाधिमा रमा डरनार श्रमशोना विशेषए। ३ये खा मे गुशोनुं थन छे. ४ બે શ્રમણ ઈન્દ્રિય વિજેતા હોય અને હિતાહિતને સમજી શકે તેવા વિવેકયુક્ત અને બુદ્ધિ સંપન્ન પંડિત હોય, તે ચારે ય પ્રકારની સમાધિને પ્રાપ્ત કરી શકે છે, તેમાં રમણતા કરી શકે છે, તન્મય બની શકે છે. આ રીતે સમાધિની પ્રાપ્તિ તે સ્વપુરુષાર્થજન્ય છે પરંતુ વંશપરંપરાગત કે વારસાગત નથી. इह :- ख निर्ग्रथ प्रवयनमां, आ वैनशासनमां, आ ठैन सिद्धांतमां, आ संसारमां वगेरे अर्थ थाय छे. પ્રસ્તુતમાં આ નિગ્રંથ પ્રવચનમાં એ અર્થ ઉપયુક્ત છે. विनयसमाधि : ४३३ २ चउव्विहा खलु विणयसमाहि भवइ; तं जहा- अणुसासिज्जतो सुस्सूसइ, सम्मं संपडिवज्जइं, वेयमाराहइ, ण य भवइ अत्तसंपग्गहिए, चउत्थं पयं भवइ । भवइ य इत्थ सिलोगो । पेहेइ हियाणुसासणं, सुस्सूसइ तं च पुणो अहिट्ठए । ण य माणमएण मज्जइ, विणयसमाहि आययट्ठिए ॥ छायानुवा: : चतुर्विधः खलु विनयसमाधिर्भवति, तद्यथा अनुशास्यमानः शुश्रूषति, सम्यक् संप्रतिपद्यते, वेदमाराधयति, न च भवत्यात्मसंप्रगृहीतः, चतुर्थं पदं भवति, भवति चात्र श्लोकः ॥ स्पृहयति हितानुशासनं, शुश्रूषते तच्च पुनरधितिष्ठति । न च मानमदेन माद्यति, विनयसमाधावायतार्थिकः ॥२॥ AGEार्थ :- विणयसमाहि विनय समाधि चउव्विहा = यार प्रहारनी भवइ = होय छे तंजहा = ४भ } अणुसासिज्जतो = गुरु द्वारा अनुशासित रातो, अर्थभां प्रेरातो सुस्सूसइ = गुरुना વચનોને सांभणवानी ६२छ। ५रे सम्म = सभ्य प्रारथी गुरु वयनोने संपडिवज्जइ = स्वीडअरे वेयं = श्रुत ज्ञाननी आराहइ = आराधना डरे अत्तसंपग्गहिए = आत्मप्रशंसण भवइ = न थाय चउत्थं पयं = आ यतुर्थ यह भवइ = होय छे इत्थख ४ विषयमां, आ विनय समाधिना प्र२एमा सिलोगो = श्सोड, संग्राउड सोड भवइ = छे. = आययट्ठिए = भोक्षार्थी साधु, आत्मार्थी भुनि हियाणुसासणं हितारी अनुशासननी पेहेइ = तुखे, सांत्भणे, अपेक्षा राजे, प्रार्थना रे तं ते खायार्योत उपदेशने सुस्सूसइ = तथ्य३ ये प्रमाणभूत भएो अहिट्ठए- ठेवी रीते भएो तेवी रीते खायरा डरे परन्तु खायरा डरता विणयसमाहि = विनय- समाधिभां माणमएण = अभिमानना महंथी ण मज्जइ = उद्धत न थाय. = Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ:- વિનય સમાધિ ચાર પ્રકારની છે, જેમ કે- (૧) ગુરુ હિતશિક્ષા આપે કે આદેશ કરે તો તેને શ્રદ્ધા ભાવ યુક્ત થઈને સાંભળે. (૨) સાંભળેલા તે શિક્ષા આદેશ આદિને સમ્યક પ્રકારે સંપાદિત કરે, કાર્યાન્વિત કરે. (૩) શાસ્ત્રાજ્ઞાઓની સમ્યગુ આરાધના કરે, પરિપૂર્ણ પાલન કરે (૪) વિનય સંપન્ન તથા ચારિત્રનિષ્ઠ હોવા છતાં આત્માભિમાની કે સ્વગુણ પ્રશંસક ન બને. વિનય સમાધિના આ ચાર પ્રકાર ગધમય છે હવે અહીં આ પ્રમાણે તે વિષયનો શ્લોક કહે છે. ગાથાર્થ– મોક્ષાર્થી સાધક ગુરુની હિતશિક્ષા ધ્યાનપૂર્વક અને આદરપૂર્વક સાંભળે, ગુરુ વચનનું યથાર્થ પાલન કરે અને તે ગુણોના અભિમાનથી ક્યારે ય અહંકારી ન બને, તે જ વિનય સમાધિના આરાધક થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્ર અને શ્લોકમાં વિનય સમાધિનું સ્વરૂપ અને તેના પ્રકારનું નિરૂપણ છે. વિષય સાહિ:- પ્રથમ સુત્રના વિવેચનમાં વિનયના સામાન્ય અને વિશેષ રૂપે બે ભેદ સમજાવ્યા છે; તેમાંથી અહીં માત્ર સામાન્ય અને વ્યવહાર્ય એવા વ્યવહાર વિનય સમાધિના ચાર પ્રકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અર્થાત્ પ્રસ્તુત સૂત્રમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધાપૂર્વકના નમ્ર વ્યવહારનું કથન છે. સનું સંડિવન - ગુરુના સાંનિધ્યમાં રહી શિષ્ય વિનયધર્મના પાલનમાં તન્મય બની જાય. તેનાથી તેનું ઇહલૌકિક અને પારલૌકિક હિત થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વિનયનું સમ્યમ્ આચરણ સમાધિરૂપ બની જાય છે. તેવું આ :- વેદ = શ્રત, શાસ્ત્ર, આગમ. તેની આરાધના = આગમ પ્રત્યે ભક્તિ બહુમાન, શ્રદ્ધા નિષ્ઠા. આગમોનું અધ્યયન કરવું અને તેમાં નિર્દિષ્ટ આદેશો, સૂચનોનું શ્રદ્ધા ભાવે યથાર્થ પાલન કરવું, તે સર્વ તેની આરાધના કહેવાય. જેમ ગુરુની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું તે ગુરુની આરાધના કહેવાય અને તે બીજી વિનય સમાધિ છે. તેમજ આ ત્રીજી વિનય સમાધિમાં આગમની આરાધના માટે વેય આ દફ પાઠ છે. આ રીતે ત્રણે સમાધિનો સાર એ થયો કે ગુરુ આજ્ઞાની અને આગમ આજ્ઞાની સમ્યગુ આરાધના કરવી. ૫ મવ૬ અરસંપgિ :- વિનયધર્મની આરાધનાથી અભિમાનનો નાશ થાય, એ તેનું મુખ્ય પરિણામ છે. પરંતુ ક્યારેક અસાવધાની થતાં કોઈને અહંની વૃદ્ધિ થઈ જાય તો એ વિનયની અસમાધિનું રૂ૫ છે. તેવી સ્થિતિ શિષ્યની ન થાય તે માટે આ વિનયની ચોથી સમાધિમાં શાસ્ત્રકારે સહુ વિનયી શિષ્યોને જાગૃત કર્યા છે કે વિનયની પૂર્વોક્ત સમસ્ત આરાધના અને તેનાથી પ્રાપ્ત ગુણો ક્યારેક આત્મગર્વનું કારણ ન બની જાય. ખરેખર વિનયધર્મની આરાધના આત્માને ક્રમશઃ નમ્ર બનાવે અને સરળતા તથા સેવાભાવ પ્રગટાવે તો જ તે વિનય સફળ કહેવાય અને ત્યારે જ તે વિનય, સમાધિરૂપ બને છે. અરસંહિપ = જેનો આત્મા ગર્વથી સંગૃહીત હોય તેને સંપ્રગૃહીતાત્મા અર્થાત્ પોતાનો Page #495 -------------------------------------------------------------------------- ________________ अध्य.-८,6.-४ : विनय समाधि ४३५ આત્મોત્કર્ષ કરનાર કહેવાય છે. સાધકે "હું જ સર્વથી શ્રેષ્ઠ વિનીત છું. ગુરુનું કાર્ય હું જ સારી રીતે કરી શકું છે; બીજા બધા તો મારી તુલનામાં આવે જ નહીં." એવું વિચારવું તે આત્માકર્ષ છે. આ પ્રકારનો આત્મોત્કર્ષ વિનયની સમાધિ રૂપ નહીં પણ વિનયની અસમાધિ રૂપ થાય છે. તેના પર અંકુશ ન રાખતાં તે એક જ અવગુણ વિનયથી પ્રાપ્ત સેંકડો ગુણોને મહત્વહીન બનાવી દે છે. માટે વિનય સમાધિના ઈચ્છુક સાધકે એવા આત્મોત્કર્ષના વિચારોથી દૂર જ નહીં, સેંકડો ગાઉ દૂર રહેવું જોઈએ. આ રીતે સંક્ષેપમાં ગુરુના આદેશોને સમ્યગુ રીતે સાંભળવા, ગુરુની અને આગમની આજ્ઞાઓનું આરાધન કરવું અને તેનાથી પ્રગટ થતાં આત્મગુણોનું અભિમાન ન કરવું, તે વિનય સમાધિ છે. माणमएण:- भान मेले ममिमान भने भ६ मेट 6-भाद. ते संयुत १०६ ममिमाननी तीव्रताने સૂચિત કરે છે. आययट्ठिए :- ॥ शन। विभिन्न प्रा विभिन्न अर्थ थाय छ– (१) आयात + अर्थी = सायतार्थी- मोक्षार्थी. (२) आय + अट्ठिए = आत्म + अर्थिकः = आत्मार्था. (३) आयत + अर्थिक = भविष्याबीनमात्मसुमना छु, तेम ५ अर्थ थायछ.(४) आय एसोनी संप्राप्ति, आ४३५ संयमने आय उवाय, तेनो अर्थी भेटले संयभार्थी. (५) आयय + ट्ठिए = आयत + स्थितः = महमायत = aisी = ही लीन = पारलौटि = सोडोत्तर साधना, आराधनामा स्थित ते આયત સ્થિત કહેવાય છે. આ સર્વ અર્થ પ્રાસંગિક છે. श्रुतसमाधि: | ३ चउव्विहा खलु सुयसमाहि भवइ; तं जहा- सुयं मे भविस्सइ त्ति अज्झाइयव्वं भवइ, एगग्गचित्तो भविस्सामि त्ति अज्झाइयव्वं भवइ, अप्पाणं ठावइस्सामि त्ति अज्झाइयव्वं भवइ, ठिओ परं ठावइस्सामि त्ति अज्झाइयव्वं भवइ, चउत्थं पयं भवइ । भवइ य इत्थ सिलोगो । णाणमेगग्गचित्तो य, ठिओ य ठावयई परं । सुयाणि य अहिज्जित्ता, रओ सुयसमाहिए ॥ छायानुवाद : चतुर्विधः खलु श्रुतसमाधिर्भवति तद्यथा- श्रुतं मे भविष्यतीत्यध्येतव्यं भवति, एकाग्रचित्तो भविष्यामीत्यध्येतव्यं भवति, आत्मानंस्थापयिष्यामीत्यध्येतव्यं भवति, स्थितः परं स्थापयिष्यामीत्यध्येतव्यं भवति, चतुर्थं पदं भवति, भवति चात्र श्लोकः ॥ ज्ञानमेकाग्रचित्तश्व, स्थितः स्थापयति परम् । श्रुतानि चाधीत्य, रतः श्रुतसमाधौ ॥३॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ -સુયમદિ = શ્રુત સમાધિ ને = મને સુ= આચારાંગાદિ શ્રુતજ્ઞાન ભવિસરું = પ્રાપ્ત થશે રિતેથી મારૂં બં = અધ્યયન કરવું ઉચિત મવડું - છે શ્રુતજ્ઞાનથી પવિત્તો હું એકાગ્રચિત્તવાળો વિનિ = થઈશ અખા = એકાગ્ર ચિત્તથી મારા આત્માને ટાવફામિ = સંયમમાં સ્થાપિત કરી શકીશત્તિ = તેથી પણ દિવો = સ્વધર્મમાં સ્થિત થયેલો એવો હું પર = બીજાને, અન્યને, શિષ્યને ધર્મમાં વાવસાનિ = સ્થાપિત કરી શકીશ. ના = સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પવિત્ત = ચિત્ત એકાગ્ર થાય છે રિઓ = સ્વયં ધર્મમાં (મોક્ષ માર્ગમાં) સ્થિત થાય છે પરં= અન્યને પણ વયટ્ટ= ધર્મમાં સ્થિત કરે છે અને સુયોનિ = અનેક પ્રકારના શ્રુતજ્ઞાનનું વિશ્વના = અધ્યયન કરીને સુય સમાધિ = શ્રુત સમાધિના વિષયમાં ર =રત રહે છે. ભાવાર્થ:- શ્રત સમાધિ ચાર પ્રકારની છે. યથા– (૧) મને વાસ્તવિક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે; તેથી મારે અધ્યયન કરવું જોઈએ. (૨) મારું વિભાવમાં જતું ચંચળ ચિત્ત જ્ઞાનમાં એકાગ્ર થઈ જશે માટે મારે અધ્યયન કરવું જોઈએ. (૩) શ્રુતજ્ઞાનની લગામ વડે હું મારા આત્માને સન્માર્ગે(ધર્મમાં સ્થાપિત કરી શકીશ, માટે મારે અધ્યયન કરવું જોઈએ. (૪) ધર્મમાં સ્થિત થયેલો હું સ્વયં ક્યારેક બીજા ભવ્ય જીવોને પણ ધર્મમાં સ્થિર કરી શકીશ; આ કારણે પણ મારે કૃતનો અભ્યાસ કરવો જોઈએ. આ ચોથું શ્રુત સમાધિ સ્થાન થયું, આ વિષયક શ્લોક પણ છે– ગાથાર્થ– જે મુનિ શાસ્ત્રાધ્યયન કરે છે તેનું જ્ઞાન વિકસિત થાય છે અર્થાત્ તેના જ્ઞાનની નિરંતર અભિવૃદ્ધિ થાય છે; ચિત્તમાં એકાગ્રતા આવે છે, તે સ્વયં ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ ધર્મ માર્ગમાં સ્થિર કરે છે, આ હેતુઓથી મુનિ, શાસ્ત્રોનો અભ્યાસ-અધ્યયન કરીને શ્રુત સમાધિમાં અર્થાત્ શ્રુતારાધનામાં જ સદા તન્મય રહે, તલ્લીન રહે; પૂર્ણરૂપે અનુરક્ત રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્ર અને માથામાં શ્રુતસમાધિના સ્વરૂપનું નિરૂપણ ચાર પ્રકારે કરવામાં આવ્યું છે. સમાધિ :- અહીં શ્રતસમાધિના ચાર પ્રકાર કરીને શાસ્ત્રકારે જે પ્રમાણે વિષયનું નિરૂપણ કર્યું છે, તેના આધારે શ્રુતસમાધિનો અર્થ આ પ્રમાણે છે–શ્રુતની આરાધના, શાસ્ત્રોનું અધ્યયન, શાસ્ત્ર અધ્યયનના લાભ કે પ્રયોજનને જાણી, આગમનું સતત અધ્યયન કરવું, તે શ્રુતસમાધિ = શ્રુતની આરાધના કહેવાય છે. જ્ઞાનમાં એકાગ્રચિત્ત થવાથી સાધક સ્વયં જ્ઞાનાત્મામાં સ્થિર થાય છે, તે શ્રમસમાધિ છે. તાત્પર્ય એ છે કે સાધકે દ્વાદશાંગી ગણિપિટક આદિ શાસ્ત્રના અધ્યયન, અધ્યાપન, ચિંતન, મનનમાં એકાગ્ર બની જવું જોઈએ. તેવી એકાગ્રતાથી અન્ય અનેક અશુભ વિકલ્પોનો નિરોધ થાય છે, તેથી આશ્રવ ઘટે અને નિર્જરા વધે છે. જે આત્મકલ્યાણ સાધવાનું કારણ બને છે. આ રીતે શ્રતનું અધ્યયન એ જ શ્રુતસમાધિરૂપ છે. તેના ચાર પ્રકાર દર્શાવતા શાસ્ત્રકારે તેમાં શ્રુત અધ્યયનના ચાર પ્રયોજનોનું Page #497 -------------------------------------------------------------------------- ________________ ' અધ્ય.-૯, ઉદ્દે.-૪: વિનય સમાધિ ૪૩૭. વિશ્લેષણ કરી સાધકોને શાસ્ત્ર અધ્યયનની અનુપમ પ્રેરણા આપી છે. (૧) સુર્ય ને વિસ્ક ઉત્ત... – શાસ્ત્રોનું અધ્યયન હંમેશાં કરતા રહેવાથી સૈદ્ધાંતિક જ્ઞાન તથા આચાર વ્યવહારનું જ્ઞાન પરિપક્વ અને અસ્મલિત થઈ જાય છે. શાસ્ત્રીય અધ્યયન વિના સાધકોને જૈનધર્મના સિદ્ધાંત (તત્ત્વજ્ઞાન) અને આચાર વ્યવહારના રહસ્યો સારી રીતે સમજાતા નથી. ક્યારેક તે અન્ય ધર્મ સંબંધી સંસ્કારોના યોગે અથવા અન્યદાર્શનિકોના સંયોગે, સ્વયં વિપરીત કે એકાંતિક માર્ગે ખેંચાઈ જાય છે અને બીજાને પણ તે ઉન્માર્ગે લઈ જાય છે. માટે સંયમી જીવનમાં શ્રુતજ્ઞાનની, આગમજ્ઞાનની અભિવૃદ્ધિ થવી, પરમ આવશ્યક છે. માટે સાધકે સદા શ્રુતનું અધ્યયન કરતા રહેવું જોઈએ. (૨) IT વિત્ત વિક્ષ:- શ્રુતજ્ઞાનનું અધ્યયન એ ચિત્તની એકાગ્રતાનું આગમોક્ત મૌલિક સાધન છે. કેટલાક સાધકો ચિત્તની એકાગ્રતા માટે જંગલ, પહાડ કે ગુફાનો આશ્રય સ્વીકારે છે પરંતુ તે માત્ર ઔપચારિક સાધન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમાં અધ્યયનમાં જ્યારે કેશી શ્રમણ ગણધર ગૌતમ સ્વામીને પ્રશ્ન કરે છે કે આ મનરૂપી બેલગામ ઘોડાને તમે કેમ વશમાં રાખો છો? ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે- હું શ્રુતજ્ઞાન રૂપી લગામ(રસ્સી)થી આ મનરૂપી ચંચલ ઘોડાને વશમાં રાખું છું અને તે જ્ઞાનના માધ્યમે જ નિખરિત થતી ધર્મ શિક્ષાઓથી આ ચંચલ ચિત્તને સ્થિત રાખું છું. ખરેખર જે સ્વાધ્યાયમાં તલ્લીન થઈ જાય છે, તેને વાસ્તવિક રૂપે આનંદ અનુભવ થાય અને શાસ્ત્ર વાંચન શ્રવણમાં, પ્રશ્ન ચર્ચામાં કે થોકડાનું પરાવર્તન કરવામાં બે–ચાર કે આઠ–દસ કલાક પણ સાધકના વીતી જાય છે. આ પ્રકારની જ્ઞાનમાં તલ્લીનતા જ્યારે થાય ત્યારે ચિત્ત કોઈ બીજા વિષયને સ્પર્શે પણ નહીં. આ જ અનુભવ જ્ઞાનના આધારે અહીં બીજી સમાધિમાં સત્ય હકીકતની વાત કહી છે કે સાધક એમ વિચાર કરે કે– શ્રુત અધ્યયનથી મારું ચિત્ત એકાગ્ર થશે, આ કારણે મારે શ્રતનું અધ્યયન કરવું જોઈએ. (૩) અખા વફમ.. – જીવનમાં કોઈપણ પ્રકારના વૈરાગ્ય ભાવ અંકુરિત થતાં પુણ્યાત્માઓ ગુરુ સાંનિધ્યે દીક્ષા અંગીકાર કરે છે, સંયમ સ્વીકાર કરે છે. સંયમ સ્વીકાર પછી સાધકનું અને તેના ગુરુનું મુખ્ય અંતરંગ લક્ષ્ય એ અવશ્ય હોય છે કે જીવન પર્યત સંયમ સાધના આરાધનામાં ચિત્તની સ્થિરતા બની રહે અને તે સ્થિરતામાં વૃદ્ધિ થાય તેવી રીતે દરેક અભ્યાસ અને વિવેક વ્યવહાર રાખવામાં આવે છે. આ રીતે ચાલતાં ક્યારેક કોઈપણ સંયમ અંગમાં કચાસ આવે અને તે સમયે ચારિત્ર મોહ કર્મનો ઉદય થતાં ચિત્તની ચંચલતા સંયમના નિયમોપનિયમ પ્રત્યે પ્રવેશ કરવા લાગે. તે સમયે શાસ્ત્રનું જ્ઞાન, શ્રુતનું અધ્યયન, ચિત્ત શુદ્ધિ અને સ્થિરતા માટે અતિ ઉપયોગી સિદ્ધ થાય છે. કારણ કે શાસ્ત્રોની રચના સામાન્ય જ્ઞાનીઓની નથી; દરેક શાસ્ત્રોના રચનાકાર મૌલિક રૂપે ગણધર પ્રભુ છે અને તેઓના સંરક્ષક અને માર્ગદર્શક ત્રિકાલજ્ઞ, સર્વજ્ઞ, સર્વદર્શી સ્વયં તીર્થકર પ્રભુ છે. તે શાસ્ત્રોની શૈલીમાં, શબ્દોમાં ત્યાગ, વૈરાગ્ય, શિક્ષા, પ્રેરણાદાયક અદભૂત અમૃત રસ ભરેલા છે. તેને કંઠસ્થ કરી સ્વાધ્યાય, અનુપ્રેક્ષા, પરાવર્તના કરનાર સાધક તેના અનુભવ સિદ્ધ આનંદને સારી રીતે જાણે અને સમજે છે. આવા શાસ્ત્રોના નિરંતર Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર સ્વાધ્યાય કરતાં તેમાં તન્મય થઈ જતાં સાધક તો સંયમ ભાવોમાં મેરુ જેવા અડગ મનોબળવાળા થઈ જાય છે. તેઓને વિચારોના કોઈ પણ વાવાઝોડા કે તોફાન સંયમના વર્ધમાન પરિણામથી રંચ માત્ર પણ ચલિત કરી શકતા નથી. (૪) જિઓ પર વાવરૂ જ્ઞામિ :- શાસ્ત્રનું અધ્યયન સ્વયંને સંયમમાં સ્થિર કરે છે. તે જ રીતે બહુશ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના માધ્યમથી અન્યને પણ સંયમમાં સ્થિર કરી શકે છે. બહુશ્રુતજ્ઞાની ચંચળ બનેલા શિષ્યની ચંચળતાનું કારણ જાણે. તેના તર્ક-વિતર્કોને શાંતિથી સાંભળે ત્યાર પછી આગમ જ્ઞાન તથા પોતાના સંયમી જીવનના અનુભવના આધારે તેનું સમાધાન કરે અને શાસ્ત્રમાં વર્ણિત ચિત્તશુદ્ધિ માટેના ઉપાયોનું પાલન કરાવે છે અને તે ઉપાયોનો પ્રયોગ કરતા સાધકનું ચંચળ ચિત્ત શાંત બને છે. ક્યારેક તે બહુશ્રુતજ્ઞાનીના ઉપદેશ વિના જ તેઓની સ્વાધ્યાય, તપ ત્યાગમય જીવનચર્યાના અવલોકન માત્રથી પણ સાધકનું ચિત્ત શાંત બની જાય છે. આ રીતે અન્યને સંયમમાં સ્થિર કરવા માટે પણ શ્રતનું અધ્યયન ઉપયોગી થાય છે. સંક્ષેપમાં જ્ઞાન ગુણને પ્રગટ કરવા, ચિત્તને એકાગ્ર કરવા, તેમજ સંયમમાં સ્થિર બનવા કે અન્યને બનાવવા માટે શ્રતની આરાધના કરવી તે જ શ્રુતસમાધિ છે. આ ચારે ય શ્રુત સમાધિના શાસ્ત્રકારના આશયને સમજી પ્રત્યેક સાધકે શાસ્ત્રના અધ્યયનમાં રમણ કરી સંયમનો અનેરો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. શ્રુતજ્ઞાનના અપરંપાર મહિમાનું જીવંત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના અગિયારમાં અધ્યયનમાં કરવામાં આવ્યું છે. ત્યાં વિશાલ શ્રુતજ્ઞાની બહુશ્રુત શ્રમણની લોકમાં મહાનતમ ગણાતી ઈન્દ્ર, નરેન્દ્ર, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પર્વત, નદી વગેરે હસ્તિઓની ઉપમાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તે વર્ણનના ભાવોથી સ્પષ્ટ થાય છે કે તે શ્રુત પારગામી બહુશ્રુત ક્યાંય કોઈ બાબતમાં અચકાતા નથી, ક્યાંય અટકતા નથી અને ક્યાંય પણ ભટકતા નથી. તે સર્વત્ર સર્વથા અજેય યોદ્ધાની જેમ મોક્ષમાર્ગમાં વિજય પતાકા ફરકાવે છે. તેથી અધ્યયનના અંતે પણ સાધકને શ્રત અધ્યયનની પ્રેરણા કરતાં કહ્યું છે કે અપાઈ પરં વેવ સિદ્ધિ સંપાઉંઝાલિ = આ કૃતની સાધના આરાધના વડે સ્વ અને પર બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં પરનો મતલબ છે કે બહુશ્રુતના સાંનિધ્યમાં રહેનારને પણ આત્મસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ચારે સમાધિના આધારે એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે શ્રુત અધ્યયન, આરાધનામાં સંયમ સાધકોને ભૌતિક સ્વાર્થ સિદ્ધિ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે પ્રશંસાનું તેમજ ચમત્કાર કે લોકિક કર્મનું કોઈ લક્ષ્ય કે પ્રયોજન હોતું નથી. તપસમાધિ :| ४ चउव्विहा खलु तवसमाहि भवइ; तं जहा- णो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा णो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा, णो कित्तिवण्णसद्दसिलोगट्ठयाए तवमहिट्ठिज्जा, Page #499 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ૯-૪: વિનય સમાધિ ૪૩૯ | णण्णत्थ णिज्जरट्ठयाए तवमहिट्ठिज्जा, चउत्थं पयं भवइ, भवइ य इत्थ सिलोगो। विविहगुणतवोरए य णिच्चं, भवइ णिरासए णिज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तवसमाहिए ॥४॥ છાયાનુવાદઃ વાર્વિવઃ હા તપ સમાધિર્મવતિ, તાથા- ન દોવાઈ तपोऽधितिष्ठेत्, नो परलोकार्थ तपोऽधितिष्ठेत्, नो कीर्तिवर्णशब्दश्लाघार्थ तपोऽधितिष्ठेत्, नान्यत्र निर्जरार्थम् तपोऽधितिष्ठेत्, चतुर्थं पदं भवति, भवति चात्र श्लोकः ॥ विविधगुणतपोरतश्च नित्यं, भवति निराशो निर्जरार्थिकः । तपसा धुनोति पुराणपावकं, युक्तः सदा तपःसमाधिना ॥४॥ શબ્દાર્થ - તવસમાદિ = તપસમાધિ હતો કુવા = આ લોકને માટે તવંગ તપનું અનુષ્ઠાન નો અદિદિ = કરે નહિ પરત થઈ = પરલોકને માટે, સ્વર્ગના સુખ માટે વિત્તિવUસિનો કાપ = કીર્તિ, વર્ણ, શબ્દ અને પ્રશંસાને માટે પણ પત્થ = અન્યત્ર + ન= અન્ય ચિંતન નહીં કરે, તે સિવાયણિજ્જરદ્યાર = કર્મની નિર્જરા માટે તવં = તપ, તપસ્યા કરે. ગિર્વ =નિરંતર, સદા વિવિગુણ = વિવિધ પ્રકારના ભેદ-પ્રભેદ યુક્ત તોરણ = તપમાં અનુરક્ત રહેનારગિસ = આ લોક અને પરલોકની આશા નહિ રાખનારગિફિા =નિર્જરાનો અર્થી, નિર્જરા પ્રેક્ષી, નિર્જરાલક્ષી સંવ = હોય છે તેવા = તે તપ વડે પુરપાવ = પુરાતન પાપ કર્મોને ધુણ = નાશ કરે છે તવસમાહિર = તપસમાધિમાં સયા = સદા ગુનોયુક્ત રહે છે. ભાવાર્થ:- તપ સમાધિ પણ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે– (૧) સાધક આ લોકના સુખ માટે તપનું આચરણ કરે નહીં, (૨) સ્વર્ગાદિના સુખ માટે તપનું આચરણ કરે નહીં, (૩) કીર્તિ, વર્ણ(સ્લાઘા), શબ્દ કે પ્રશંસાને માટે તપનું આચરણ કરે નહીં, (૪) કર્મોની નિર્જરા સિવાય કોઈ પણ અન્ય પ્રયોજનથી તપનું આચરણ કરે નહીં. આ ચોથું તપ સમાધિ સ્થાન થયું, આ વિષયક શ્લોક આ પ્રમાણે છે ગાથાર્થ સદા વિવિધ ભેદ-પ્રભેદ યુક્ત બાર પ્રકારના તપમાં રત રહેનાર મુનિ પૌગલિક ફળની ઇચ્છા અભિલાષાથી રહિત હોય છે અને કેવળ નિર્જરાનો અર્થી હોય છે; આવો સાધક તપ દ્વારા પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને તપ સમાધિથી યુક્ત બની જાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્ર અને માથામાં ચતુર્વિધ તપસમાધિના આધારે તપની શુદ્ધિ માટે તેના શુદ્ધાશુદ્ધ હેતુનું નિરૂપણ છે. તેમાં તપસમાધિને પ્રાપ્ત કરવા માટે ભૌતિક પ્રયોજન વશ તપસ્યાનો નિષેધ કરીને એકાંત Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર કર્મક્ષયના ઉદ્દેશથી તપસ્યાનું વિધાન કરવામાં આવ્યું છે. તવસમાહિ- કોઈ પણ પ્રકારની આશા વિના આત્મવિશુદ્ધિ-કર્મ મુક્તિ માટે જે બાહ્ય અને આત્યંતર અનુષ્ઠાન કરવામાં આવે, જેનાથી કર્મો તપીને ભસ્મીભૂત થાય, આત્મા ઉજ્જવળ બને તેને તપ કહે છે. તેમજ ઇચ્છાનો નિરોધ તે પણ તપ છે. તપની આરાધનાથી પૂર્વકૃત કર્મોનો નાશ થાય છે. તપ કર્મ નિર્જરાનું તીક્ષ્મતમ શસ્ત્ર છે. તપની આરાધના આત્મસુખની ઉપલબ્ધિનું નિમિત્ત છે. તેથી તપની આરાધના સમાધિ રૂપ બને છે. તેના ચાર પ્રકાર દર્શાવતા સૂત્રકારે સાધકને તપશુદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું છે. નો ઇનકથા:- તપની આરાધના સાથે શ્રમણ ભિક્ષુએ ઇહલૌકિક તેજોલેશ્યા તથા આમાઁષધિ આદિ લબ્ધિ, ભૌતિકસિદ્ધિ અને વચનસિદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય તેવી કામના ન કરવી જોઈએ. તેવું મનો– ચિંતન રાખવું નહીં, આ ઇહલૌકિક પ્રથમ તપસમાધિ છે. શ્રમણોપાસકે તપસ્યાની આરાધના સાથે તે પુત્ર પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ તેમજ અન્ય સાંસારિક અભિલાષાઓની પૂર્તિ થવાના સંકલ્પો ન કરવા જોઈએ. તે ઇહલૌકિક તપસમાધિ એટલે તપની શુદ્ધિ છે; તે તપની શુદ્ધ આરાધના કહેવાય છે. નો પરોક્યા – પરલોકમાં દેવગતિ, દેવલોકનાં દિવ્યસુખો કે આગામી મનુષ્ય ભવસંબંધી ઋદ્ધિ, સુખ સુવિધા પ્રાપ્ત થશે, તેવી મનોકામનાઓ ભિક્ષુએ તપારાધના સાથે ન કરવી જોઈએ, આ બીજી પરલૌકિક તપસમાધિ છે. નો વિત્તવાસિનો થાણ - કીતિ = બીજા દ્વારા ગુણકીર્તન વડે સર્વ દિશામાં(વ્યાપક ક્ષેત્રમાં વ્યાપ્ત થશ. વર્ગ = એક દિશામાં(સીમિત પ્રાંત વગેરેમાં) વ્યાખ યશ. શબ્દ = સીમિત પાંચ પચ્ચીશ ગામ નગરોમાં વ્યાપ્ત યશ.શ્લોક = ખ્યાતિ. તે જ સ્થાનમાં(ગ્રામાદિમાં) મળનારો યશ, ગુણગ્રામ, સ્તુતિ, પ્રશંસા. આ ચાર પ્રકારની યશોવાંછાથી એટલે કે પદ, પ્રતિષ્ઠા, પદોન્નતિ, કીર્તિ, પ્રસિદ્ધિ, પ્રશંસા, સ્તુતિ, પ્રશસ્તિ આદિની કામનાઓ સાધકે તપસ્યા સાથે જોડવી નહીં, આ ત્રીજી તપસમાધિનું તાત્પર્ય છે. MUસ્થ ઝિર૬ તવહિટ્રિબ્બા – તપની આરાધના સમયે પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને આત્માને નિર્મળ અને શુદ્ધ બનાવવાનું એક માત્ર લક્ષ્ય રાખવું તે ચોથી તપસમાધિ છે. ઈહલૌકિક કે પારલૌકિક સુખની આકાંક્ષાથી પ્રેરિત થઈને તપની આરાધના કરે તો તેનાથી કદાચ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય પરંતુ સર્વકર્મના ક્ષયરૂપ લક્ષ્યની સિદ્ધિ થતી નથી. કોઈ પણ લૌકિક આશાથી તપ કરવાથી તે તપનું અવમૂલ્યન થાય છે, તેમજ તે તપ સમાધિનું નિમિત્ત બનતું નથી. આ રીતે તપની આ ચારે સમાધિમાં એકંદરે નિષેધ વચન દ્વારા વિધાનને સમજાવ્યું છે. ત્રણ સમાધિમાં નિષિદ્ધ ચિંતનનું સ્પષ્ટીકરણ છે અને ચોથી સમાધિમાં તે ત્રણ સિવાય અવશેષ સર્વ પ્રકારના ચિંતનોને તપ સાથે જોડવાનો નિષેધ છે પરંતુ તેમાં શાસ્ત્રકારે નિર્જરાર્થ ચિંતનને બાદ કર્યો છે અર્થાત્ કર્મનિર્જરા માટે તપ કરવાનું Page #501 -------------------------------------------------------------------------- ________________ अध्य. - ९, ७६. - ४ : विनय सभाधि ४४१ विधान र्युं छे. संक्षेपमां हो पाए। आशा देखाांक्षा विना खेड मात्र णिज्जरट्टयाए = अर्भ निर्भराना सक्षे ४ तप द्रुवुं भेर्धये. अण्णत्थ ण अन्य अर्ध प्रारनुं चिंतन न उखु ते ४ तपसमाधि छे. आयार समाधि : ५ चउव्विहा खलु आयारसमाहि भवइ; तं जहा - णो इहलोगट्ठयाए आयारमहि- ट्ठिज्जा, णो परलोगट्ठयाए आयारमहिट्ठिज्जा, णो कित्तिवण्णसद्दसिलोगट्टयाए आयारमहिट्ठिज्जा, गण्णत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिट्ठिज्जा, चउत्थं पयं भवइ, भवइ य इत्थ सिलोगो । जिणवयणरए अतिंतिणे, पडिपुण्णाययमाययट्ठिए । आयारसमाहिसंवुडे, भवइ य दंते भावसंधए ॥५॥ छायानुवा: : चतुर्विधः खल्वाचारसमाधिर्भवति, तद्यथा- न इहलोकार्थमाचारमधितिष्ठेत्, नो परलोकार्थमाचारमधितिष्ठेत्, नो कीर्तिवर्णशब्दश्लाघार्थमाचारमधितिष्ठेत्, नान्यत्र आर्हतेभ्यो हेतुभ्य आचारमधितिष्ठेत्, चतुर्थं पदं भवति, भवति चात्र श्लोकः ॥५॥ जिनवचनरतो ऽतिन्तिणः, प्रतिपूर्ण आयतमायार्थिकः । आचारसमाधिसंवृत्तो, भवति च दान्तो भावसन्धकः ॥५॥ AGEार्थ :- आयारसमाहि = आयार समाधि इहलोगट्ठयाए आयारं = आ सोडने भाटे खयारने णो अहिट्ठिज्जा = न खयरे आरहंतेहिं हेऊहिं अण्णत्थ = अर्हत हेवोखे इरभावेसा हेतुजो सिवाय आयारं ण अहिट्टिज्जा = जीभ हेतुखोथी खायारनुं पालन न रे जिणवयणरए = [ठिन वयनोभां रत रहेनार अतिंतिणे = तनतनार नहीं डरनार पडिपुण्ण सूत्रोने पूर्श३पथी भागनार आययं = अतिशय, अत्यंत, निरंतर, परम, महान आययट्ठिए संयभार्थी, आत्मार्थी, भोक्षार्थी दंते = भन अने न्द्रियोने वशमां राजनार आयारसमाहिसंवुडे आयार समाधिथी युक्त, परिवृत्त भावसंधए = भावोनी पवित्रताने, शुभ परिणामोने निरंतर राजनार, નિકટ મોક્ષગામી થાય છે. ભાવાર્થ:- આચાર સમાધિ પણ ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સાધકે આચાર પાલનમાં ઐહિક સુખનું લક્ષ ન રાખવું; (૨) આચારપાલનમાં પરલૌકિક સુખની આશા ન રાખવી; (૩) કીર્તિ, વર્ણ, શબ્દ શ્લોકની પ્રાપ્તિનો હેતુ આચારપાલનમાં ન રાખવો; (૪) અર્હત દેવોએ ફરમાવેલા આગમોક્ત હેતુઓ સિવાયના કોઈ પણ હેતુ આચાર પાલન માટે ન રાખવો આ ચોથું સમાધિ સ્થાન થયું. તેનો શ્લોક Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રી દશવૈકાલિક સૂત્ર આ પ્રમાણે છે.. ગાથાર્થ– જિનવચનોમાં તન્મય રહેનાર, તનતનાટ નહીં કરનાર, શાસ્ત્ર જ્ઞાનમાં પરિપૂર્ણ, નિરંતર સંયમના લક્ષ્યમાં રહેનાર, ઇન્દ્રિય અને મનનું દમન કરનાર તથા ભાવોની વિશુદ્ધતાને કાયમ રાખનાર અણગાર આચાર સમાધિથી સંવૃત્ત(યુક્ત) બને છે. વિવેચન : પ્રસ્તુત સૂત્ર અને ગાથામાં ચતુર્વિધ આચાર સમાધિના આધારે આચાર નિયમોની શુદ્ધિ માટે તેના શુદ્ધાશુદ્ધ હેતુનું પ્રતિપાદન છે. = = આાર સમાહિ:- આચાર - જીનાજ્ઞાનુમત આચરણ; સંયમાચારના સમસ્ત વિધિ નિયમો. સમાધિ તે આચારોનું અખંડરૂપે પાલન, શુદ્ધ લક્ષ્ય અને શુદ્ધ વિધિથી સંયમાચારનું પાલન કરવું તે આચાર સમાધિ છે. પ્રસ્તુતમાં નિષેધાત્મક વાક્યાવલિ છે; માટે આચારના દરેક નિયમોનાં પાલનમાં અશુદ્ધ લક્ષ્ય ન રાખવું તે આચારની સમાધિરૂપ છે. જૈનદર્શનમાં આચાર વિશુદ્ધિનું અત્યંત મહત્ત્વ છે. જિનકથિત હિતકારક આચારના યથાર્થ પાલનમાં તલ્લીનતા તે જ સાધકની આચારસમાધિ છે. પબિહા હતું આવાસમષ્ટિ :- તપસમાધિની જેમ આચાર સમાધિના પણ ચાર ભેદ છે, તે ચારમાંથી ત્રણ પ્રકારની આચારસમાધિનું સ્વરૂપ તપસમાધિની સમાન જ છે અર્થાત્ પ્રારંભના જે ત્રણ પ્રયોજન તપ માટે અયોગ્ય છે; તેવી જ રીતે આચારના પાલન માટે પણ તે જ અયોગ્ય છે. માટે સાધકે આચાર સંબંધી કોઈ પણ નિયમ પાલનમાં આ લોક, પરલોક અને યશકીર્તિનું લક્ષ્ય રાખવું નહીં. આરહતે હેત અપ્નસ્થ આયર ગ અશિક્રિષ્ના :- આર્હત હેતુ - અરિહંત ભગવાનના હેતુઓથી, શાસ્ત્રાજ્ઞાના હેતુઓથી મળત્ત્વ = તે સિવાયના કોઈ પણ હેતુથી ન આવાર અહિદુિગ્ગા = આચારનું પાલન ન કરવું. આ ચોથી આચાર સમાધિમાં અને ચોથી તપ સમાધિના શબ્દોથી ભિન્નતા છે તપનું આચરણ માત્ર નિર્જરા હોય છે, કારણ કે તે નિર્જરાનો જ પ્રકાર છે. સૂત્રમાં તેને માટે એકાંતિક અને એક વચનના પ્રયોગ સાથે માત્ર નિર્જરાનું કથન છે. પરંતુ સંયમાચારની વિવિધ પ્રવૃત્તિઓના આશય ભિન્ન હોય છે. યથા– સંયમાચારની કોઈ પ્રવૃત્તિઓ સંવર માટે, કોઈ નિર્જરા માટે, કોઈ શરીર નિર્વાહ માટે, કોઈ વિવેક વ્યવહાર માટે, કોઈ વિશેષ પરિસ્થિતિમાં સેવા સહયોગ માટે, સંઘ વ્યવસ્થા માટે, સંકટ નિવારણ માટે વગેરે વિવિધ પ્રવૃત્તિઓ વિવિધ આશયથી થાય છે શાસ્ત્રમાં જે જે પ્રવૃત્તિઓનું જે જે પ્રયોજન કહ્યું હોય ઉત્સર્ગ અને અપવાદ માર્ગના નિયમોના જે જે આશય હોય તેને યથાર્થ રૂપે સમજીને તે તે ક્રિયાઓનું આચરણ તે જ આશયથી કરવું જોઈએ. સાધકે શાસ્ત્ર નિર્દિષ્ટ હેતુ કે જિનેશ્વર અરિહંત પ્રભુ દ્વારા નિર્દિષ્ટ હેતુ સિવાય અન્ય કોઈપણ Page #503 -------------------------------------------------------------------------- ________________ અધ્ય-૯, ઉ.-૪:વિનય સમાધિ ૪૪૩. મનકલ્પિત હેતુઓ તે આચારો સાથે જોડવા જોઈએ નહીં. આ ચોથી સમાધિમાં આ પ્રકારના વિસ્તૃત અને ગંભીર આશય છે. ને આઈહિં હં એવા બે બહુવચન યુક્ત શબ્દોથી સ્પષ્ટ છે. નિવયા રા..- ગાથામાં સૂત્રકારે આચાર સમાધિ પ્રાપ્ત કરવા માટે સાધકોની યોગ્યતાનું કથન કર્યું છે. તેમાં છ ગુણ દર્શાવ્યા છે નિવય જ ૨૫ = જિનવચન = જિનેશ્વર પ્રભુના વચન, આપ્તવાણી, આગમોક્ત તત્ત્વ, આગમના આદેશ, નિર્દેશ, પ્રેરણા, શિક્ષા, ઉપદેશ, આચાર, વિચાર, કથા, તત્ત્વ, ભંગ, ગણિત વિષય, ખગોળ, ભૂગોળ, લોક, અલોક વગેરેથી સંબંધિત જે વચન છે, તે સર્વ પ્રકારના જિનવચનોના શ્રવણ, વાંચન, મનનમાં અને તેના આદેશ પાલનમાં જે તન્મય હોય તેવા અંતર બાહ્ય જિનવચનાનુરાગી સાધક સંયમાચારની સમ્યગુ આરાધના કરી, આચાર સમાધિને પ્રાપ્ત કરી શકે છે. (૨) તિંતિ = તનતનાટ ન કરનાર, કચકચ ન કરનાર, કઠોર વચન ન બોલનાર. તનતનાટ શબ્દનો ભાવાર્થ એ છે કે- કોઈની ઉપર ચીડાઈ જઈ વિવેક કે વિચાર વિના બોલવું, બડબડાટ કરવો, પ્રલાપ કરવો; અસંતુષ્ટ, વ્યાકુળ ચિત્તે જેમ-તેમ બોલવું; તનતનાટ કરવાથી પોતાની તથા બીજાની સુખશાંતિ અને સમાધિનો ભંગ થાય છે, તનતનાટની પ્રકૃતિ અન્ય અનેક ગુણોનો નાશ કરે છે. તેથી તનતનાટનો ત્યાગ કરી શાંત ચિત્ત રાખીને શુદ્ધ આચારનું પાલન કરનાર સાધક સમાધિને પ્રાપ્ત કરી શકે છે. તેમજ તનતનાટની પ્રકૃતિવાળા સાધક પ્રકૃષ્ટતમ તપ સંયમની આરાધના કરતા હોય તોપણ તેઓ સંયમાચારની સાચી સમાધિ આનંદ, સુખશાંતિને મેળવી શકતા નથી. તે ઉપરાંત પોતાના વચન અને વ્યવહાર સંબંધી અવિવેકના કારણે તે સાધક પોતાની અને બીજાની સુખશાંતિને ભંગ કરનાર હોય છે. આ હેતુથી શાસ્ત્રકારે આચારની સમાધિ મેળવવા માટે, અહીં શ્રમણના છ વિશેષણોમાં લૈંતિ નો સમાવેશ કર્યો છે. હિપુખ = પ્રતિપૂર્ણ શબ્દ વિશેષણ રૂપ હોવાથી તેના અનેક અર્થ થાય છે.– શ્રુતજ્ઞાનથી પ્રતિપૂર્ણ, શ્રદ્ધાથી પ્રતિપૂર્ણ; બ્રહ્મચર્યમાં, સંયમમાં, તપમાં, વિનય વગેરે ગુણોમાં પ્રતિપૂર્ણ. પરંતુ અહીં શાસ્ત્ર જ્ઞાનમાં પ્રતિપૂર્ણ અર્થ અપેક્ષિત છે. આચારની સફળતા માટે શાસ્ત્રજ્ઞાન મહાન આલંબન રૂપ છે; પ્રતિપૂર્ણ શાસ્ત્રજ્ઞાનવાળો સાધક આચાર સમાધિને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. (૪) કાયયયયપિ = ગાયત + ગાયટ્ટા આયત = દીર્ઘ, અતિશય, અત્યંત પરમ, નિરંતર, મહાન વગેરે યથાપ્રસંગ અર્થ થાય છે. આ ફિvપદની વિસ્તૃત વ્યાખ્યા વિનયસમાધિ સૂત્રમાં કરી છે. તેનું તાત્પર્ય- મોક્ષાર્થી, આત્માર્થી, સંયમાર્થી વગેરે છે. અહીં તેની સાથે આયત શબ્દનો સંયોગ થતાં મહાન આત્માર્થી, પરમ સંયમી, નિરંતર મોક્ષની ઈચ્છા રાખનાર વગેરે અર્થ થાય છે. સંક્ષેપમાં નિરંતર મોક્ષની ઈચ્છા રાખનાર મહાન આત્માર્થી સાધક જિનેશ્વર કથિત આચારની સમ્યક પ્રકારે આરાધના કરીને આચારસમાધિને પ્રાપ્ત કરી શકે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર (૧) તે = મન તથા ઈદ્રિયોને વશમાં રાખનાર. જે સાધક મન અને ઈદ્રિયોને અધની બની જાય તો તેની આચાર નિષ્ઠા કે આચારના નિયમ પાલનની દઢતા રહી શકે નહીં, માટે આચાર સમાધિના ઇચ્છુક સાધકે દમિતેન્દ્રિય થવું જરૂરી છે. (૬) ભાવાંધણ = આ શબ્દના પણ અનેક અર્થ થાય છે.– (૧) શુદ્ધભાવોનું અનુસંધાન કરનાર () ભાવ એટલે મોક્ષને સાધનાર, મોક્ષને નિકટ કરનાર, નિકટ મોક્ષગામી. ભાવોની શુદ્ધિ એ સમગ્ર સંયમાચારનો પ્રાણ છે. તેના વિના સંયમાચારની સર્વ આરાધના નિઃસાર બને છે. જેમ ફૂલની કિંમત તેના રસથી, મોતીની કિંમત તેના પાણીથી થાય છે, તેમ આચારની કિંમત ભાવવિશુદ્ધિથી થાય છે. માટે દરેક સાધકે આચારની આરાધના સાથે ભાવશુદ્ધિ રાખવાની કળા શીખવી અત્યંત જરૂરી છે. જીવનના અનેકાનેક સંયોગોમાં શુદ્ધ ભાવોની સ્થિરતા રહે ત્યારે જ આચારની સાચી આરાધના થાય છે. ચતુર્વિધ સમાધિફળ : __अभिगम चउरो समाहिओ, सुविसुद्धो सुसमाहियप्पओ । विउलहियं सुहावहं पुणो, कुव्वइ सो पयखेममप्पणो ॥ છાયાનુવાદઃ મિચ વાર: સમાધીન, સુવિશુદ્ધઃ સુમાહિતાનંદ | विपुलहितं सुखावहं पुनः, करोति स पदं क्षेममात्मनः ॥ શદાર્થ:- સુવિશુદો - પરમ વિશુદ્ધ સુનારિયળ્યો - સંયમમાં સારી રીતે પોતાને સ્થિર રાખનાર તો = તે સાધુ વકરો = ચારે યસમાદિ = સમાધિઓને નામ = જાણીને આપ્યો = પોતાના વિડr = વિપુલ–પૂર્ણ હિય = હિતકારી સુહાવદ = સુખદાયક હેમં = કલ્યાણકારી = નિર્વાણ પદને ધ્વ = સિદ્ધ કરે છે. પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-જે સાધુ પૂર્વોક્ત ચારે ય પ્રકારની સમાધિને જાણી, પૂર્ણ વિશુદ્ધ સંયમનું પાલન કરી, આત્માને સર્વ સમાધિથી સંપન્ન કરે છે તે પરમ હિતકારી, સુખકારી અને કલ્યાણકારી મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરે છે. जाइमरणाओ मुच्चइ, इत्थंथं च चयइ सव्वसो । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्डिए ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ નાતિમરામ્ભવ્ય, અત્રચ્છે ઘ ચનતિ સર્વશઃ | सिद्धो वा भवति शाक्ततः, देवो वा अल्परजो महर्द्धिकः ॥ II તિ વારિ II શબ્દાર્થ -નારાણો = જન્મ અને મરણથી મુક્વડું છૂટી જાય છે ત્યંથ( બ્લ્યુ) = આ Page #505 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૯, ઉદ્દે.-૪: વિનય સમાધિ ૪૪૫. સંસારમાં થતી સમસ્ત અવસ્થાઓ સબસો = સર્વ પ્રકારથી વય = છોડી દે છે સાસણ = શાશ્વત સિદ્ધ = સિદ્ધ ઇવરુ = થાય છે અM૨૫ = અલ્પ કર્મજ રહેવાના કારણે મદgિs = મહર્તિક દેવે = દેવ હવ૬ = થાય છે. ભાવાર્થ:- તે ચારે ય સમાધિના આરાધક જન્મ મરણના ચક્રથી સર્વથા મુક્ત થઈ જાય છે, અર્થાતુ આ લોક પરલોકની સર્વ નરકાદિ અવસ્થાઓને પૂર્ણતઃ છોડી દે છે. આ રીતે તે કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અને જો અલ્પ પૂર્વકર્મ શેષ રહી જાય તો મહાનઋદ્ધિશાળી ઉત્તમ કોટિનો દેવ બને છે. વિવેચન : આ બે ગાથાઓમાં ચારે ય સમાધિનો ઉપસંહાર કરતાં તે ચાર સમાધિથી સમૃદ્ધ મહાત્માની સગતિ રૂપ અનંતર અને પરંપર ફળનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છઠ્ઠી ગાથામાં સાધકની યોગ્યતા માટે ત્રણ ગુણ વાચક ત્રણ શબ્દોનો પ્રયોગ છે– (૧) ચારે ય સમાધિને જાણનાર (૨) તેનું પૂર્ણ વિશુદ્ધ પાલન કરનાર (૩) સુસમાધિવત આત્મા અર્થાત્ સૂત્રોક્ત સમાધિઓથી આત્માને પૂર્ણ સમાધિસ્થ કરનાર. આ ત્રણ ગુણ સંપન્ન સાધકને જે ઉપલબ્ધિ થાય તે આ પ્રમાણે છે.- (૧) તે વિપુલ હિતકર, સુખકર અને ક્ષેમકર મોક્ષપદ પ્રાપ્ત કરે છે. (૨) જન્મ-મરણથી મુક્ત થાય છે. (૩) આ સંસારની સર્વ આપદાઓથી, નરકાદિ અવસ્થાઓથી સર્વથા છૂટી જાય છે. (૪) શાશ્વત સિદ્ધ થાય છે. (૫) અલ્પકર્મ શેષ રહે તો મહર્તિક દેવ બને છે. ભંથ :- રહ્યું. આ સંસારમાં થતી જીવની સમસ્ત અવસ્થાઓને. સદ્ગત વય = પૂર્ણતઃ છોડી દે છે. સંસ્કૃત અગ્રસ્થ શબ્દના પ્રાકૃત ભાષામાં બે રૂપ થાય છે.–ફલ્થલ્ય અને લ્યુથ. આ બંનેના અર્થ સમાન છે. -: પરમાર્થ :માનકષાયથી મુક્ત થવાનો જબરદસ્ત ઇલાજ છે વિનય અને તેનું પરિણામ છે સમાધિ. વિનય વડીલો પ્રત્યે અને રત્નાધિક મહાપુરુષો પ્રત્યે સમર્પણ ભાવે કરાય છે. વિનય કરવાથી પાત્રતા પ્રાપ્ત થાય છે. પાત્રતા પ્રગટ થયા પછી રત્નાધિકોની કૃપાપૂર્વકની વાત્સલ્ય વર્ષા થતાં વ્યાકુળતાનો વિનાશ થાય છે અને તેથી વિનય સમાધિ પ્રગટે છે, બોધી બીજ અંકુરિત થાય છે, જિજ્ઞાસાના, મુમુક્ષુતાના મૂળ દઢ બને છે. શ્રદ્ધાપૂર્વક શ્રુતજ્ઞાન ભિક્ષાની યાચના કરતાં સદ્ગુરુની ઉપદેશરૂપ દેશના લબ્ધિ પ્રગટ થાય છે, ચિત્ત સ્થિર થઈ જાય છે, એકાગ્રતાની વૃદ્ધિ થાય છે, વિચારોની વિદ્ધિ થતાં શ્રુત સમાધિ પ્રગટે છે. તે દેશના લબ્ધિના ઉપાયનો ઉપયોગ સ્વરૂપમાં ઢળે છે ત્યારે સ્વછંદતાનો નાશ કરી, શિષ્ય વિનયની પરાકાષ્ટાએ પહોંચી, સંપૂર્ણ સમર્પિતભાવે સગુરુમય બની જાય છે. ઇચ્છા માત્ર રોકાઈ જવાથી શિષ્યને તપસમાધિ પ્રગટે છે. તે જ તપસમાધિ દ્વારા આ લોક, પરલોકની વાસનાના બંધન તૂટી જાય છે. કીર્તિની કામના, પ્રસિદ્ધિની નામના છૂટી જતાં નિરંજન, નિરાકાર થવાનો શુદ્ધ આચાર Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રગટે છે. તે જ આચાર સંપૂર્ણ ચારિત્રમોહનો નાશ કરી, આઠ કર્મનો ક્ષય કરાવે છે. આખરમાં આકુળ તાનો નાશ કરી આચાર સમાધિ પ્રગટાવે છે. તે જ સમાધિ સિદ્ઘાલયની શાશ્વતી સુખમય સિદ્ધદશા પ્રગટ કરાવે છે. વિનય વિશુદ્ધિ લાવે, વૈરાગ્ય લાવે, વિરતિ લાવે, સંસારનો વિનાશ લાવે, વિરામ લાવે અને વીતરાગતા પ્રગટાવે છે. પરમાર્થ એ જ છે કે વિનય કરવો જોઈએ. ૪૪૬ ।। ચોથો ઉદ્દેશક સંપૂર્ણ || ॥ અધ્યયન-૯ સંપૂર્ણ ॥ ܩ Page #507 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦: સ ભિક્ષ ૪૪૭. દશમું અધ્યયન પરિચય જે જે * આ અધ્યયનનું નામ સ ભિક્ષુ છે. * નામની સાર્થકતા -દશવૈકાલિક સૂત્ર સાધ્વાચારને જ પ્રદર્શિત કરે છે. પૂર્વના નવ અધ્યયનમાં સાધુના વિવિધ આચારો, ધર્મની વ્યાખ્યા, અણગાર ધર્મ, સાધુની ભિક્ષાવૃત્તિ, તેના દોષો, સુવાક્ય શુદ્ધિ, ક્ષુલ્લકાચાર, મહાચાર અને આ સર્વ આચારના બીજભૂત વિનયનું વિસ્તૃત વિવેચન છે. આ રીતે સૂત્રકારે નવ અધ્યયનોમાં સાધુતાનું સર્વાગીણ વર્ણન કર્યું છે. ત્યારપછી આ અધ્યયનમાં તે સર્વ વિષયોનું સંક્ષિપ્તમાં કથન કરીને, ઉત્તમ સાધુના ગુણો જેનામાં હોય તેને ભિક્ષ કહેવાય, તે સૂચન કરવા પ્રત્યેક ગાથાના અંતે સfબહુ પદ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અધ્યયનનું નામ બિgછે. * સ = સ૬, ભિક્ષુ શ્રેષ્ઠ સાધુ. તેની ઓળખાણ આ અધ્યયનમાં આપી હોવાથી તેનું નામ બહુ છે. * ભિક્ષાજીવી, ભિક્ષાશીલ હોય તેને ભિક્ષુ કહે છે. તેઓ કોઈપણ વસ્તુ ખરીદીને અથવા અગ્નિ વગેરેમાં પકાવીને તેનું સેવન કરતાં નથી. તેઓ ભિક્ષા દ્વારા જ જીવન નિર્વાહ કરે છે તેમજ ભિક્ષા દ્વારા જ આવશ્યક ઉપકરણ તથા ઉપધિને પ્રાપ્ત કરે છે. આ વ્યાખ્યાથી આદર્શ ભિક્ષુની સંપૂર્ણ ઓળખ થઈ શકતી નથી. તેમાં સર્વ પ્રકારના ભિક્ષુનો સમાવેશ થઈ જાય છે જે ભિક્ષાથી જ જીવન વ્યવહાર તો ચલાવે છે પરંતુ ત્રણ-સ્થાવર જીવોની હિંસાથી મુક્ત થયા ન હોય, કોઈ પણ નિયમ ઉપયનિયમોનું પાલન કરતા ન હોય, કંચન-કામિનીના બંધનથી બંધાયેલા હોય છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ કહેવાય નહીં. * નામ અને રૂપ એક સરખા હોવા છતાં જેમ કસોટી પર કસતાં અસલી અને નકલી સોનાની પરખ થઈ જાય છે, તેમજ ભિક્ષણશીલ શ્રમણોમાં ભિક્ષા રૂપ સમાનતા હોવા છતાં ગુણરૂપી કસોટીથી સભિક્ષની પરખ થઈ જાય છે. હિંદુ ગુણવાન સાધુ જ સ ભિક્ષુ = શ્રેષ્ઠ ભિક્ષુ કહેવાય છે. * નિયુકિતકારે સંક્ષેપમાં એક જ ગાથા દ્વારા સભિક્ષુની વ્યાખ્યા કરી છે. जे भावा दसवेआलिम्मि, करणिज्ज वण्णिआ जिणेहिं । तेसिं समावणमिति, जो भिक्खु मन्नइ स भिक्खु ॥ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર * પૂર્વોક્ત નવ અધ્યયનોમાં વર્ણિત આચારનિધિનું પાલન કરવા માટે તથા અહિંસક જીવનનિર્વાહને માટે જે ભિક્ષાવૃત્તિ કરે છે તે સભિક્ષુ છે; કેવળ ઉદરપૂર્તિ માટે ભિક્ષાચરી કરનારા સભિક્ષુ નથી; આ અધ્યયનનો આ જ પ્રતિપાધવિષય છે. આ પરિભાષાથી ભિખારી અને ભિક્ષુ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઈ જાય છે. * અધ્યયનમાં વર્ણિત ભિક્ષુના સંક્ષિપ્ત પરિચાયક લક્ષણો આ પ્રમાણે છે- જે સાધુ જિનવચનમાં અનુરક્ત હોય; વૈરાગ્યપૂર્વક સર્વ સંગનો, વિષય-કષાયનો પરિત્યાગ કરી આત્મરક્ષા અને જગજીવોની રક્ષા માટે સાવધાન હોય; આહારાદિમાં, ઉપકરણોમાં કે સ્થાનાદિમાં મૂર્છા કે ગૃદ્ધિના ભાવથી રહિત તેમજ મધ્યસ્થભાવ યુક્ત હોય; સમભાવની સાધના માટે સર્વ પ્રકારના પ્રપંચોથી, વેર વિરોધજનક કથાઓથી, પૂજા-પ્રતિષ્ઠા કે માન-સન્માનથી સર્વથા દૂર હોય; અજ્ઞાત કુળમાંથી નિર્દોષ આહારને પ્રાપ્ત કરી, સંગ્રહના ભાવ વિના સાધર્મિક સાધુઓ સાથે સંવિભાગ કરી, અનાસક્ત ભાવે ઉદરપૂર્તિ કરતા હોય; ઉપસર્ગો અને પરિષહોને સમભાવથી સહન કરતા હોય; વિવિધ પ્રકારના સદાચારના પાલન દ્વારા સ્વધર્મમાં સ્થિત હોય અને અન્યને સ્થિત કરતા હોય તે સ ભિક્ષુ કહેવાય છે. * ઉચ્ચકોટિનો ત્યાગ પણ વૈરાગ્ય વાસિત ન હોય ત્યાં સુધી તે ત્યાગનો આનંદ અનુભવી શકાતો નથી. ત્યાગ વૈરાગ્યને પ્રગટાવે અને વૈરાગ્ય ત્યાગનો આનંદ આપે છે. આ રીતે ત્યાગ અને વૈરાગ્ય દ્વારા જ પરમોચ્ચદશાને પ્રાપ્ત કરી શકાય છે. * સંક્ષેપમાં જે ત્યાગ અને વૈરાગ્યના ભાવથી સભર હોય તે જ સ ભિક્ષુ કહેવાય છે. * ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫માં અધ્યયનનું નામ પણ "સ ભિક્ષુ" છે. ત્યાં પણ આ અધ્યયનની જેમ પ્રત્યેક ગાથાના અંતે "સ ભિક્ષ" શબ્દનો પ્રયોગ છે. બંને અધ્યયનમાં ગાથાઓની શબ્દ રચના ભિન્ન છે અને ભાવો પણ ભિન્ન રીતે રજુ કરવામાં આવ્યા છે. પરંતુ શ્રેષ્ઠ ભિક્ષના લક્ષણો પ્રગટ કરવા રૂપ ધ્યેય એક જ છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦: સ ભિક્ષ ૪૪૯ દસમું અધ્યયન સ ભિક્ષુ(શ્રેષ્ઠ સાધુ) સંયમ-બ્રહ્મચર્યમાં સ્થિર ચિત્ત શ્રેષ્ઠ સાધુ - णिक्खम्म माणाइ य बुद्धवयणे, णिच्चं चित्तसमाहिओ हविज्जा । इत्थीण वसं ण यावि गच्छे, वत णो पडियायइ जे स भिक्खू ॥ છાયાનુવાદ: નિચ માયા ૨ વુવને, નિત્યં સમાધનો ભવેત્ | स्त्रीणां वशं न चापि गच्छेत्, वान्तं न प्रत्यापिबति यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- માણારૃ = ભગવાનની આજ્ઞાથી બિનg— = દીક્ષા લઈને જુવો = સર્વજ્ઞના વચનોમાંfપવું = સદાજિત્તાહિક = ચિત્તથી પ્રસન્ન વિષ્કા = હોય છે ત્થા વસં = સ્ત્રીઓના વશમાં જ યાવિ છે = આવતો નથી વંત = વમન કરેલાવિષય ભોગોને નો પડિયારું = ફરી ઇચ્છતો નથી સ = તે જfબજÇ = આદર્શ સાધુ છે, શ્રેષ્ઠ સાધુ છે. ભાવાર્થ:- જે સાધક જિનેશ્વર ભગવંતના ઉપદેશને સાંભળી, ગૃહવાસનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરીને તેમની આજ્ઞા પ્રમાણે આચરણ કરે છે; હંમેશાં સમાધિ ભાવમાં રહે છે. તેઓ કદાપિ સ્ત્રીઓને આધીન થતાં નથી તેમજ ત્યક્ત ભોગોનું પુનઃ સેવન કરતા નથી; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : શ્રેષ્ઠ ભિક્ષુના ગુણોનું નિરૂપણ કરતાં અધ્યયનની આ પ્રથમ ગાથામાં સંયમના પ્રાણ સમા બ્રહ્મચર્યા પરિણામોની સ્થિરતાનું સૂચન છે. ભિક્ષુઃ- જે ભિક્ષાચરીથી નિર્વાહ કરે છે તે ભિક્ષુ કહેવાય છે. પરંતુ શ્રેષ્ઠ ભિક્ષની ભિક્ષાચરીની રીત વિશિષ્ટ પ્રકારની હોય છે. પ્રથમ અધ્યયનમાં ભ્રમરની ઉપમાથી ભિક્ષની ભિક્ષાચરીને સમજાવી છે. તેના મૂળમાં અહિંસા મહાવ્રત સમાયેલું છે. પ્રસ્તુત અધ્યયનમાં પણ ભિક્ષુના અહિંસા ગુણને પ્રાધાન્ય આપી આ પછીની ગાથાઓમાં દર્શાવ્યું છે કે– મુનિ છકાય જીવોને આત્મસમ જાણી તેની હિંસા ન કરે, તેની રક્ષા માટે સાવધાન રહે, તે જ શ્રેષ્ઠ ભિક્ષુ કહેવાય છે. તે ઉપરાંત – જિનવચનમાં અનુરક્તતા, ચિત્ત પ્રસન્નતા, બ્રહ્મચર્ય, પંચમહાવ્રતનું પાલન, પાંચ આશ્રવનો ત્યાગ વગેરે ગુણો પણ તે ભિક્ષુની શોભા છે. યુદ્ધવિયો :- જેને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેને બુદ્ધ કહે છે. તીર્થકરો, ગણધરો આદિ બુદ્ધ પુરુષ છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર તેના વચનોને બુદ્ધવચન કહે છે. ઉપલક્ષણથી દ્વાદશાંગી ગણિપિટક બુદ્ધ વચન કહેવાય. પ્રસ્તુતમાં યુદ્ધવિયો નો તીર્થકરનો ઉપદેશ આ અર્થ પ્રાસંગિક છે. નિત્તરાદિઓ :- સમાહિત ચિત્તના વિવિધ અર્થ થાય છે– (૧) જેનું ચિત્ત સમ્યગુ રીતે પ્રકારે સ્વાધ્યાયાદિમાં સમ્યગૂ રીતે આહિત–લીન હોય તેને સમાહિત ચિત્ત કહે છે. (૨) શાંત એકાગ્ર ચિત્તને પણ સમાહિત ચિત્ત કહેવાય છે. (૩) સંયમમાં સદા પ્રસન્ન રહેનાર સાધક સમાધિમય ચિત્તવાળા કહેવાય | २ છકાય રક્ષક શ્રેષ્ઠ સાધુ :| पुढवि ण खणे ण खणावए, सीओदगंण पिए ण पियावए । अगणिसत्थं जहा सुणिसियं, तंण जले ण जलावए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ પૃથ્વ ન રહુનેસ્ રવાના, શીતો ન વેત જ પાયેત્ | अग्निः शस्त्रं यथा सुनिशितं, तं न ज्वलेत् न ज्वलयेद् यः स भिक्षुः ॥ શબ્દાર્થ:-પુક્કલ = પૃથ્વીકાયને ઉ = સ્વયંખોદે નહિ જ ઉગાવા બીજા પાસે ખોદાવે નહિ સમોવ = સચિત્ત પાણી ન પ = સ્વયં પીએ નહિ પિયાવા = બીજાને પીવડાવે નહિ સુનિસિથે - તીક્ષ્ણ સન્થ = શસ્ત્રની નહીં = સમાન અખિ = અગ્નિને કરે = સ્વયં પ્રજ્વલિત ન કરે લવણ = પ્રજ્વલિત ન કરાવે. ભાવાર્થ:- જે સ્વયં પૃથ્વીને ખોદે નહીં, બીજા પાસે ખોદાવે નહીં; સચિત્ત પાણી સ્વયં પીએ નહીં, અન્યને પીવડાવે નહીં; અત્યંત તીક્ષ્ણ શસ્ત્રરૂ૫ અગ્નિને સ્વયં પ્રજ્વલિત કરે નહિ, બીજા દ્વારા પ્રજ્વલિત કરાવે નહીં, તે શ્રેષ્ઠ સાધુ છે. अणिलेण ण वीए ण वीयावए, हरियाणि ण छिदे ण छिंदावए । बीयाणि सया विवज्जयंतो, सचित्तं णाहारए जे स भिक्खू । છાયાનુવાદઃ નિજોન જ વ્યસ્ત બનચેત, રતાનિ ન છિન્યાહૂ ન છેત્ बीजानि सदा विवर्जयन्, सचित्तं नाहारेत् यः स भिक्षुः ॥ શબ્દાર્થ – ગિલ્લેખ = વાયુ વ્યંજક પંખાદિથી ન વ = સ્વયં પવન નાખે નહિ જ વીયાવ = અન્ય પાસે પવન નંખાવે નહિ દરિયાળિ = હરિતકાયનું, વનસ્પતિકાયનું જ છિદ્દે = સ્વયં છેદન ન કરે fછવાવ = બીજા પાસે છેદન કરાવે નહિ વીયા = બીજ, પત્ર પુષ્પાદિવાળા માર્ગને સયા = સદાશિવતો = છોડીને ગમન કરે સચિત્ત = સચિત્ત પદાર્થનો બાહરણ = આહાર કરે નહિ. Page #511 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ : સ ભિક્ષુ ભાવાર્થ :- જે સ્વયં પંખા વગેરે સાધનથી પવન નાંખે નહિ, બીજા પાસે નંખાવે નહિ; વનસ્પતિઓનું સ્વયં છેદન કરે નહિ, અન્ય પાસે છેદન કરાવે નહિ; તેમજ માર્ગમાં સચેત બીજ વગેરે પડયાં હોય તો તેને બચાવીને ચાલે (તેના ઉપર પગ મૂકતો ન ચાલે) અને સચિત્ત ભિક્ષા ગ્રહણ કરે નહિ; તે શ્રેષ્ઠ સાધુ છે. वहणं तस-थावराण होइ, पुढवीतणकट्ठणिस्सियाणं । तम्हा उद्देसियं ण भुंजे, णो वि पए ण पयावए जे स भिक्खू ॥ છાયાનુવાદ : હનનં ત્રાસ્થાવાળા મવત્તિ, પૃથિવીતૃષ્ણાષ્ઠ નિ:શ્રિતાનામ્। तस्मादौदेशिकं न भुङ्क्ते, नाऽपि पचति न पाचयति यः स भिक्षुः ॥ ૪ ૪૫૧ - = શબ્દાર્થ:- પુનીતળ કબિસ્તિયાળ = પૃથ્વી, તૃણ, કાષ્ઠને આશ્રિત રહેલા તલાવરાળ ત્રસ અને સ્થાવર જીવોનો વહળ = વધ થાય છે તન્હા તેથી દ્દસિય = ઔદ્દેશિક દોષવાળા પદાર્થોનું, સાધુ માટે બનાવેલા પદાર્થોનું પ મુંને = સેવન કરે નહિ ગોવિ પ૬ = સ્વયં આહારને પકાવે નહિ, રાંધે નહીં છ પયાવર્ = બીજા પાસે રંધાવે નહિ. ભાવાર્થ:- આહારાદિ તૈયાર કરવામાં પૃથ્વી, ઘાસ, કાષ્ઠ અને તેને આશ્રયે રહેલા અન્ય જીવોની હિંસા થાય છે. માટે મુનિ તે ઔદેશિક દોષોવાળા પદાર્થોને ગ્રહણ કરે નહિ, ભોજન સ્વયં બનાવે નહીં, અન્ય પાસે બનાવડાવે નહીં; તે શ્રેષ્ઠ સાધુ છે. रोइय णायपुत्तवयणे, अत्तसमे मण्णेज्ज छप्पि काए । पंच य फासे महव्वयाई, पंचासवसंवरे जे स भिक्खू ॥ છાયાનુવાદ : રોયિત્વા જ્ઞાતપુત્રવચન, આત્મસમાન મન્યતે ષડપિ ાયાન્ पञ्च च स्पृशेत् महाव्रतानि, पंचाश्रवान् संवृणुयात् यः स भिक्षुः ॥ શબ્દાર્થ :- ખાયપુત્તવયને = જ્ઞાતપુત્રના વચનોને, પ્રભુ મહાવીરની આજ્ઞાને રોફ્ટ - રુચિ કરીને, સમજીને, સ્વીકારીને પંચાસવસંવરે = પાંચે ય આશ્રવોનો નિરોધ કરે છે છષ્મિ ગણ્ = છકાય જીવોને અત્તતમે = પોતાના આત્માની સમાન મળેન્દ્ર = માને છે પન્ન = પાંચ મહયારૂં = મહાવ્રતોને શે = પૂર્ણરૂપથી પાળે છે. = ભાવાર્થ:- જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરના વચનોને રુચિપૂર્વક સ્વીકાર કરીને અર્થાત્ સંયમ સંગ્રહ કરીને જે સાધક છકાયના જીવોને આત્મસમાન માને છે, પંચ મહાવ્રતોનું પાલન કરે છે અને પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, રોકે છે; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં પૃથ્વી આદિ છકાય જીવોની અનુકંપા સાથે તે જીવોની હિંસા ન કરનારને Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રેષ્ઠ સાધુ રૂપે ઓળખાવ્યા છે. પુષિ જ હવે છ હવા - મુનિ ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા વગેરેના ત્યાગી હોય છે. તેથી અહીં કરવા, કરાવવાના નિષેધ સાથે અનુમોદનાનો નિષેધ પણ સમજી લેવો જોઈએ. તેમજ ગાથામાં પૃથ્વીને ખોદે નહીં, ખોદાવે નહીં તેમ કથન છે. તેમ છતાં ઉપલક્ષણથી પૃથ્વીકાયની હિંસા થાય તેવી સમસ્ત પ્રવૃત્તિ વિષે નિષેધ સમજી લેવો જોઈએ. અહીં પાંચ સ્થાવરોની હિંસા કરવા, કરાવવાનો સંક્ષેપમાં નિષેધ કરવામાં આવ્યો છે. વિસ્તૃત વર્ણન ચોથા અધ્યયનમાં છે. વાસ્તવમાં છ કાયના જીવોથી સંબંધિત કોઈ પણ હિંસાત્મક ક્રિયા કરે નહીં, તે શ્રેષ્ઠ સાધુ કહેવાય. સત્તાને અન્ન :- છકાય જીવોને આત્મસમ માને છે. જેમ મને દુઃખ અપ્રિય અને સુખ પ્રિય છે, તે જ રીતે સર્વ જીવોને દુઃખ અપ્રિય અને સુખ પ્રિય છે. આવી ઉમદા ભાવનાથી જે કોઈ પણ જીવોની હિંસા કરતા નથી, તે સર્વ જીવોને આત્મસમ માનનાર છે. માત્મવત્ સર્વભૂતપુની વિશાળ ભાવનાના આધારે જ અહિંસા સ્થાપિત થાય છે. Dારે :- પાલન કરે છે. સામાન્ય રીતે સ્પર્શ શબ્દનો અર્થ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરવો તેમ થાય છે પરંતુ પ્રસ્તુતમાં આ શબ્દ મહાવ્રતોના પાલન માટે પ્રયુક્ત છે. પંપાસવસંવરે – પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, આશ્રવોને રોકે છે. પાંચ આશ્રવ કહેવાથી મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચ આશ્રવ છે. વિસ્તારની અપેક્ષાએ આશ્રવના અને સંવરના ૨૦-૨૦ પ્રકાર છે. શ્રમણચર્ચામાં જાગૃત શ્રેષ્ઠ ભિક્ષુ : चत्तारि वमे सया कसाए, धुवजोगी हवेज्ज बुद्धवयणे । अहणे णिज्जायरूवरयए, गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ વારો વત્ સવા પાયાન, ધૃવનો ભવતિ યુદવને . अधनो निर्जातरूपरजतः, गृहियोग परिवर्जयेत् यः स भिक्षुः ॥ શબ્દાર્થ – સાપ = કષાયોને વ = ત્યાગે છે વૃદ્ધ વયળ = શ્રી તીર્થકર દેવોના વચનોમાં યુવનોft = ધ્રુવયોગી જ્ઞ = હોય છે અને = ધનથી રહિત છે, અકિંચન છે રાવણ = ચાંદી અને સુવર્ણના પિwાય = ત્યાગી છે, રહિત છે ગિરિનો = ગૃહસ્થના કાર્યોને, ગૃહસ્થોની સાથે અધિક સંસર્ગને પરિવMા = ત્યાગે છે. ભાવાર્થઃ- જે ક્રોધ, માન, માયા, લોભનું સદા વમન કરતો રહે છે; તીર્થકર પ્રભુની આજ્ઞામાં(સંયમમાં) Page #513 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ : સ ભિક્ષુ ચિત્તને સ્થિર રાખે છે; ધન અને સોનું ચાંદી આદિ રાખતા નથી અને ઘર ગૃહસ્થ જેવા કાર્યો કરતા નથી, તેમાં ભાગ લેતા નથી; તે શ્રેષ્ઠ સાધુ છે. ૪૫૩ सम्मट्ठी सया अमूढे, अत्थि णाणे तवे संजमे य । तवसा धुणइ पुराणपावगं, मणवयकायसुसंवुडे जे स भिक्खू ॥ છાયાનુવાદ : સમ્યગ્દષ્ટિ: સવા અમૂ:, अस्ति खलु ज्ञानं तपः संयमश्च । तपसा धुनोति पुराणपापकं मनोवाक्कायसुसंवृतो यः स भिक्षुः ॥ ७ શબ્દાર્થ:- સમ્મદ્દિકી - સમ્યગ્દષ્ટ સયા અમૂઢે = ચતુર, સદા સાવધાન રહે ગાળે = જ્ઞાનમાં તવે - તપમાં સંક્રમે = સંયમમાં અસ્થિ = રહે છે મળવયાયસુસંવુડે - મન, વચન અને = કાયાથી સંવૃત્ત છે તવસા = તપથી પુરાળપાવન = પૂર્વકૃત પાપ કર્મોને ધુળરૂ = નષ્ટ કરે છે. ભાવાર્થ:- જે સમ્યગ્દર્શી છે, જ્ઞાન, તપ અને સંયમમાં સદા સાવધાન રહે છે; તપથી પૂર્વકર્મોને ક્ષય કરે છે તથા મન, વચન અને કાયાએ ત્રણે ય યોગ સંવૃત્ત રાખે છે અર્થાત્ નવીન કર્મ બંધ કરતા નથી; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત । બે ગાથાઓમાં શ્રમણચર્યાના જાગૃતિ મૂલક ગુણોનું વર્ણન કરી, તે ગુણધારક શ્રમણને શ્રેષ્ઠ સાધુ રૂપે દર્શાવ્યા છે. આત્મવિશુદ્ધિ માટે જે શ્રમ કરે છે તેને શ્રમણ કહે છે. તેની સિદ્ધિ માટે તે સતત સાવધાન રહે છે. તે શ્રમણચર્યાનું યથાર્થ પાલન કરે છે. સૂત્રકારે અહીં ભિક્ષુના બાહ્ય અને આત્યંતર ત્યાગનું કથન કર્યું છે. ચાર કષાયરૂપ આપ્યંતર પરિગ્રહ અને ધન, સોનું, રૂપુ, ઘર, ગૃહસ્થ સંબંધ આદિ બાહ્ય પરિગ્રહનો ત્યાગ, જિનકથિત સંયમયોગમાં નિશ્ચલતા; સમ્યગ્દર્શનની પ્રાપ્તિ; જ્ઞાન, સંયમ તપની આરાધનામાં મૂઢતાનો ત્યાગ, તપ દ્વારા પૂર્વકૃત કર્મોનો નાશ કરવાની પ્રયત્નશીલતા, ત્રણ યોગના આશ્રવનો નિરોધ; તે આદર્શ ભિક્ષુની ઓળખાણ છે. યુવનોff:– ધ્રુવયોગીના વિવિધ અર્થ થાય છે– (૧) જેણે પોતાના મન, વચન અને કાયાના યોગોને જિનાજ્ઞાપાલનમાં નિશ્ચલતાથી જોડી દીધા હોય તે ધ્રુવયોગી છે. (૨) પ્રતિલેખન આદિ આવશ્યક કાર્યોને જે નિયમિતરૂપે કરતા હોય તે ધ્રુવયોગી છે. (૩) જિન વચનરૂપ દ્વાદશાંગીના અધ્યયનમાં જે નિશ્ચલ યોગ યુક્ત હોય તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત હોય તે ધ્રુવયોગી છે. િિહનો નં:- ગૃહસ્થના કાર્યો. પચન–પાચન, ક્રય–વિક્રય આદિ ગૃહસ્થ યોગ્ય ક્રિયાને ગૃહીયોગ(ગૃહસ્થ યોગ) કહે છે. મૂર્છા વશ ગૃહસ્થના અતિ સંબંધ પણ ગૃહીયોગ કહેવાય છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર અમૂકે:- મૂર્ખતા ન કરનાર, કુળશતાથી રહેનાર, પોતાના ગુણોમાં સાવધાન. (૧) મિથ્યાદષ્ટિઓના વૈભવાદિ જોઈને મૂઢતા ન લાવનાર (૨) દેવ ગુરુ અને ધર્મ, આ તત્ત્વત્રયીમાં દઢ વિશ્વાસ રાખનાર તે સંબંધમાં મૂઢતા–ગફલત ન કરનાર (૩) શાસ્ત્ર મૂઢતાથી જે દૂર રહેનાર હોય; તે અમૂઢ કહેવાય છે. અ0િ g નાખે તને સંગને – હેય, શેય, ઉપાદેય પદાર્થોને જણાવનાર જ્ઞાન છે. કર્મમલને શુદ્ધ કરવા માટે જળસમાન બાહાત્યંતર તપ છે અને નવા કર્મના બંધનો વિરોધ કરનાર સંયમ છે. આ જ્ઞાન, તપ, સંયમમાં મુનિ દઢ આસ્થા રાખે, મૂઢતા ન કરે. અહીં મૂકે શબ્દ દેહલી દીપક ન્યાયથી સમ્યગુદષ્ટિ સાથે પણ જોડાય અને જ્ઞાન, તપ, સંયમ સાથે પણ થાય છે. ત્યારે ગાથાના પૂવાદ્ધનો અર્થ આ પ્રમાણે થાય છે– સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્રમાં પૂર્ણ સાવધાની રાખનાર, કોઈ પ્રકારે મૂર્ખતા(બેદરકારી) ન કરનાર. મન-વ-વાય સુસંધુદે - મન, વચન, કાયાથી સુસંવૃત. મનથી સુસંવૃત = અકુશળ મનનો નિરોધ અને કુશલ મનની ઉદીરણા કરનાર(તેનો પ્રયોગ કરનાર) વચનસુસંવત = અપ્રશસ્ત વચનનો નિરોધ કરી પ્રશસ્ત વચનોની ઉદીરણા કરનાર અથવા મૌન રાખનાર. કાય સુસંવૃત-શાસ્ત્રોક્ત નિયમાનુસાર સમિતિપૂર્વક કાયિક ચેષ્ટાઓ કરનાર અને શેષ આકરણીય ક્રિયાઓ ન કરનાર. આ રીતે આ શબ્દથી સાધકને ત્રણ યોગના આશ્રવ ત્યાગનો સંકેત છે. આહારમાં નિઃસ્પૃહ શ્રેષ્ઠ ભિક્ષુ : __ तहेव असणं पाणगं वा, विविहं खाइमं साइमं लभित्ता । होही अट्ठो सुए परे वा, तं ण णिहे ण णिहावए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ તથૈવ માન પાન વા, વિવિધું સ્વાદ્ય વાદ્ય તથ્વી ! भविष्यत्यर्थः श्वः परस्मिन्वा, तन्न निधत्ते न निधापयति यः स भिक्षुः ॥ શબ્દાર્થ – અ = અન પણ = પાણી વિવિદ = વિવિધ પ્રકારના વામ = ખાદિમ સાફ = સ્વાદિમ સ્વાદ્ય પદાર્થોને મત્તા = પ્રાપ્ત કરીને સુ = કાલે પરે = પરમ દિવસે અકો રોહી = પ્રયોજનાર્થે, કામ આવશે, એમ વિચારીને તેં તે પદાર્થોને ન foણે = વાસી રાખે નહિ ન શિવ = તથા બીજા પાસે વાસી રખાવે નહિ. ભાવાર્થ:- તેમજ વિવિધ પ્રકારનાં આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમ વગેરે સુંદર ભિક્ષા મેળવીને કાલે કે પરમ દિવસે ઉપયોગમાં આવશે, એમ માનીને જે સાધક સંચય કરે નહિ; કરાવે નહિ; તે શ્રેષ્ઠ સાધુ છે. तहेव असणं पाणगं वा, विविहं खाइमं साइमं लभित्ता । छंदिय साहम्मियाण भुंजे, भुच्चा सज्झायरए जे स भिक्खू ॥ L Page #515 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ : સ ભિક્ષુ છાયાનુવાદ : તથૈવ અશન પાનાં વા, વિવિધ સ્વાધ સ્વાદ્ય જથ્થા । छंदयित्वा साधर्मिकान् भुञ्जीत, भुक्त्वा स्वाध्यायरतः यः स भिक्षुः ॥ શબ્દાર્થ :- સાહસ્મિયા = સ્વધર્મી સાધુઓને છવિય = આમંત્રણ કરીને ત્તે = ભોજન કરે भुच्चा = ભોજન કર્યા પછી સન્નાયરÇ = સ્વાધ્યાયમાં લીન થઈ જાય. ૪૫૫ ભાવાર્થ :- તેમજ વિવિધ પ્રકારનાં આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમ વગેરે આહાર મેળવીને પોતાના સહવર્તી સાધુઓને બોલાવીને, નિમંત્રણ આપી તેની સાથે ભોજન કરે; આહાર કર્યા પછી સ્વાધ્યાય આદિમાં લીન(તન્મય) રહે છે; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આહાર પ્રત્યે પૂર્ણ સાવધાન રહેનારને શ્રેષ્ઠ ભિક્ષુરૂપે દર્શાવ્યા છે. ભિક્ષુ નિર્દોષ ભિક્ષાચરીથી જ નિર્વાહ કરે છે પરંતુ પ્રાપ્ત થયેલી નિર્દોષ ભિક્ષામાં પણ જો તેને આસક્તિ જાગે તો તેને આહારના સંગ્રહની ઈચ્છા થાય છે અને સ્વાદિષ્ટ ભોજનનો અન્ય સાધર્મિક સાધુઓ સાથે સંવિભાગ કરવાની ઈચ્છા થતી નથી. આ બંને ક્રિયા નિર્દોષ ભિક્ષાને દોષિત બનાવે છે, સાધુપણાનો નાશ કરે છે. તેથી જ સૂત્રકારે આહારનો સંચય ન કરવાનું અને સાધર્મિકમાં આહારાદિનો સંવિભાગ કરવાનું કથન કરીને, મુનિને આહાર પ્રત્યે અનાસક્તભાવે રહેવાની પ્રેરણા આપી છે. આહારાદિમાં અનાસક્તભાવ તે સર્વ ગુણોનું બીજ છે. જેવી રીતે પક્ષી ભૂખ લાગે ત્યારે શોધ ખોળ કરી પોતાની પ્રકૃતિને યોગ્ય ભોજન મેળવીને પેટ ભરી લે છે, ભવિષ્ય માટે તે કોઈપણ પ્રકારનો સંગ્રહ કરતા નથી, તેવી રીતે ભિક્ષુ પણ ભિક્ષાચર્યાથી જે કાંઈ નિર્દોષ આહાર મળે, તેનાથી ક્ષુધા નિવૃત્તિ કરી લે છે પણ ભવિષ્ય માટે સંગ્રહ કરતા નથી. સૂત્રોમાં સાધુને પ્રથમ પ્રહરમાં લાવેલા આહાર પાણીને ચોથા પ્રહરમાં રાખવાનો પણ નિષેધ છે. તે પણ સંગ્રહવૃત્તિના નિષેધ માટે જ છે. જૈવિય સાહસ્મિયાળ ભુંને... :– સાધુએ સાધર્મિકોને આમંત્રણ કરીને અને તેમની ઈચ્છા અનુસાર આહારનો સંવિભાગ કરીને પછી આહાર કરવો જોઈએ. સાધર્મિકનો અર્થ છે સમાન ધર્મી સાધુ. જેનો વેશ, ક્રિયા, ચર્યા તેમજ નિયમ, ઉપનિયમ સમાન હોય તેને સાધર્મિક કહે છે. જિનદાસચૂર્ણિ અનુસાર "મારા પર અનુગ્રહ કરો" એવું કહીને સાધુ પોતાના સાધર્મિક સાધુને નિયંત્રિત કરે અર્થાત્ આપશ્રી આપની ઇચ્છા અનુસાર ગ્રહણ કરો. આવી રીતે પોતાની સાથે રહેલા સંતોને આહારાદિ લેવા માટે અનુરોધ કરે. જો કોઈ સાધર્મી સાધુની ઇચ્છા હોય તો તેને આપીને પછી જ આહાર કરવો જોઈએ. આ પ્રકારના નિયંત્રણ અને સંવિભાગ કરવામાં સ્વાર્થ વૃત્તિનો ત્યાગ થાય છે પરાર્થભાવ કેળવાય છે, દષ્ટિ વિશાળ બને છે અને પરસ્પરમાં પ્રેમભાવ વધે છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫૬ શ્રી દશવૈકાલિક સત્ર १० મોરવા સાથ :- આ કથન સાધુના અપ્રમત્ત જીવનને પ્રગટ કરે છે. તાત્પર્ય એ છે કે સાધુ અત્યંત જરૂરી અને મર્યાદિત આહાર કરે. તે પ્રમાણે આહાર કરવાથી પ્રમાદ ન આવે અને આહારથી નિવૃત્ત થતાં જ તે જ્ઞાન ધ્યાનમાં લીન બની જાય છે. ક્લેશ કષાય વગેરેના ત્યાગી શ્રેષ્ઠ ભિક્ષુ - ण य वुग्गहियं कहं कहेज्जा, ण य कुप्पे णिहुईदिए पसंते । संजमे धुवजोगजुत्ते, उवसंते अविहेडए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ ર ર વૈહિ વથ થા, ન જ લુચ્ચત્ નિવૃઃિ પ્રશાન્તઃ | संयमे ध्रुवं योगेन युक्तः, उपशान्तोऽविहेठको यः स भिक्षुः ॥ શબ્દાર્થ - કુદિયં = કલેશ ઉત્પન્ન કરનારી વર = કથા વા ય વરિષ્ના = કદાપિ કરે નહિ જ ય જુવે = કોઈ ઉપર ક્રોધ કરે નહીં કે ક્યારે ય ક્રોધ કરે નહિfબદુલિપ = પોતાની ઇન્દ્રિયોને ચંચલ થવાદે નહિ પરંતે = તેમજ સદા પ્રશાંત રહે સંગને યુવાનોનુજે = સંયમમાં ત્રણે ય યોગને દઢતાપૂર્વક જોડે ૩વસંતે = ઉપશાંત રહે અર્થાત્ કષ્ટદાયક પરિસ્થિતિમાં આકુળવ્યાકુળ ન થાય વિહેડા = ઉચિત કાર્યનો અનાદર કરે નહિ, અન્યનો તિરસ્કાર કરે નહીં. ભાવાર્થ:- જે મુનિ ક્લેશ કંકાશ થાય તેવી કથા ન કહે; નિમિત્ત મળવા છતાં કોઈપર કોપ ન કરે; ઈન્દ્રિયોને નિશ્ચલ રાખે; મન શાંત રાખે; સંયમ યોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈનો પણ તિરસ્કાર કરે નહીં; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શાંત ભાવોને પુષ્ટ કરનાર શ્રમણને શ્રેષ્ઠ સાધુ કહ્યા છે. સંયમી જીવનમાં બાધક બને તેવી કથા-વાર્તાને વિકથા કહે છે. વિકથા કરનાર સાધુ સંયમી જીવનના અન્ય આવશ્યક કાર્યો કરી શકતો નથી, તેની ઇન્દ્રિય અને મન ચંચળ બની જાય છે, વિકથાના પાત્રો પ્રત્યે રાગ-દ્વેષ અને વૈર-વિરોધના ભાવ જાગૃત થાય છે અને તેથી તે કષાયોને ઉપશાંત કરી શકતો નથી. આ રીતે વિકથા અનેક દુર્ગણોનું પોષણ કરે છે અને વિકથાનો ત્યાગ સદ્ગુણોના પ્રગટીકરણમાં નિમિત્ત બને છે. તેથી સાધુએ વિકથાનો ત્યાગ કરવો જોઈએ. કુરિયં વ = વિગ્રહ = કલહ, યુદ્ધ, વિવાદ. (૧) જે કથા-વાર્તાથી વિગ્રહ ઉત્પન્ન થાય તેને વૈગ્રહિક કથા કહે છે. (૨) અમુક રાજા, દેશ કે કોઈ વ્યક્તિ સારી કે ખરાબ છે; આ પ્રકારનું કથન કરવું તે વૈગ્રહિતી કથા છે. કોઈપણ વ્યક્તિના વિષયમાં પ્રત્યેકનો અભિપ્રાય જુદો હોય છે. તેનું કથન કરતાં અન્ય વ્યક્તિ તેનો વિરોધ કરે અને વિવાદ વધી જાય છે. આ શબ્દોનો સીધો અને સરળ અર્થ છે 'કલહ Page #517 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ : સ ભિક્ષુ પ્રતિબદ્ધ કથા' મુનિ કરે નહીં. સંક્ષેપમાં આ શબ્દનું તાત્યર્પ છે કે કલહ, વિવાદ જનક અથવા સંયમી જીવનમાં બાધક કોઈ પણ કથા સાધુ ન કરે. णिहुइदिए: – જેની ઇન્દ્રિયો વિનીત, નિશ્ચલ, અનુદ્ઘત અથવા અચંચળ છે, તે નિભૃતેન્દ્રિય છે. જે કઠોર નિયંત્રણથી ઇન્દ્રિયોને સંયમ મર્યાદાથી બહાર જવા દે નહિ, તે નિભૃતેન્દ્રિય છે. ૪૫૭ અવિલ્હેડર્ = આ શબ્દના ત્રણ અર્થ છે—(૧) વિગ્રહ–વિકથાદિના પ્રસંગોમાં પણ તાડના તર્જના દ્વારા બીજાને તિરસ્કૃત ન કરનાર (૨) ઉચિત કાર્યનો અનાદર ન કરનાર અર્થાત્ ઉચિત સમયે સ્વયોગ્ય કાર્ય કરવામાં પ્રમાદ ન કરનાર. (૩) વિષય કષાયનો પરિહાર કરનાર. કષ્ટ સહિષ્ણુ શ્રેષ્ઠ ભિક્ષુ ११ : जो सहइ हु गामकंटए, अक्कोसपहारतज्जणाओ य । भयभेरवसद्दसप्पहासे, समसुहदुक्खसहे य जे स भिक्खू ॥ છાયાનુવાદ : ય: સહતે હજુ પ્રામષ્ટાન, માòશપ્રહરાતનુંનાશ્વ । भयभैरवशब्दसप्रहासान्, समसुखदुःखसहश्व यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- મટÇ = તન અને મનમાં કંટક સમાન દુઃખ રૂપ અોસપહારતાળાઓ - આક્રોશ, પ્રહાર અને તર્જનાદિને સહર્ = સહન કરે છે ભવભેરવસદ્દસબદાસે = અત્યંત ભયને ઉત્પન્ન કરનારા વૈતાલાદિના અટ્ટહાસ્યાદિ ઉપસર્ગો આવવા પર પણ સમસુદવુવવસદે - સુખ અને દુઃખને સમભાવપૂર્વક સહન કરનાર. = ભાવાર્થ:- જે કાંટા સમાન દુઃખકારી એવા આક્રોશ વચન પ્રહારો અને અયોગ્ય ઉપાલંભોને સહન કરે, જ્યાં ભયંકર અને પ્રચંડ ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં રહી વૈતાલાદિના શબ્દોને, અટ્ટહાસ્યાદિ ઉપસર્ગોને તેમજ અન્ય સુખ–દુઃખોને સમભાવપૂર્વક સહન કરે છે; તે શ્રેષ્ઠ સાધુ છે. १२ पडिमं पडिवज्जिया मसाणे, णो भीयए भय भेरवाई दिस्स । विविहगुणतवोरए य णिच्चं, ण सरीरं चाभिकंखए जे स भिक्खू ॥ છાયાનુવાદ : પ્રતિમાં પ્રતિપઘ સ્મશાને, નો વિભૂતિ મયભૈરવાનિ દા । विविधगुणतपोरतश्च नित्यं, न शरीरं चाभिकाङ्क्षते यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- મસાણે = સ્મશાનમાં ડિમેં = પડિમાને, પ્રતિમાને, તપશ્ચર્યા યુક્ત અભિગ્રહ વિશેષ વિબ્નિયા = અંગીકાર કરીને ત્યાં મયભેવાડું = અતિભય ઉત્પન્ન કરનાર વૈતાલિક દેવોના રૂપને વિલ્સ = જોઈને ખો ભીય૬ = ભયભીત થાય નહિ ખિત્ત્વ = સદાકાળ વિવિધ મુળ તવોર્ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ | શ્રી દશવૈકાલિક સત્ર = અનેક પ્રકારના સંયમ ગુણોમાં અથવા તપમાં અનુરક્ત શરીર = શરીરની મ = સ્પૃહા ન કરે, આકાંક્ષા કરે નહીં. ભાવાર્થ:- જે સાધુ સ્મશાનમાં પડિમા ધારણ કરીને, ત્યાં અત્યંત ભય ઉત્પન્ન કરે તેવા ભૈરવ વગેરે યક્ષોને જોઈને ડરે નહિ તથા નિરંતર વિવિધ સંયમ ગુણોમાં અને તપશ્ચરણમાં અનુરક્ત રહે. આ રીતે સાધનાઓ કરતાં પોતાના દેહનું ભાન પણ ભૂલી જાય; તે શ્રેષ્ઠ સાધુ છે. असइ वोसट्ठचत्तदेहे, अकुढे व हए व लूसिए वा।। पुढवि समे मुणी हवेज्जा, अणियाणे अकोउहल्ले जे स भिक्खू ॥ છાયાનુવાદ: સેન્ચુ ભુત્વવેત્તવેદક, ગાષ્ટો વા તો વા જૂષિતો વા ! पृथिवीसमो मुनिर्भवेत्, अनिदानोऽकौतूहलो यः स भिक्षुः ॥ શબ્દાર્થ – સ$ = જે વારંવાર, સર્વકાળમાં વોસદુર = શરીરનું વ્યુત્સર્જન કરીને તેના મમત્વ(સાર- સંભાળ)નો પૂર્ણ ત્યાગ કરીને રહે અફે= કોઈ તુચ્છતા ભર્યા વચનોથી અપમાનિત કરે હા-દંડાદિથી હણે લિપ-તલવારાદિથી ઘાયલ કરે તો પણ યુદ્ધવિરામે પૃથ્વીની સમાન હવેના = તટસ્થ રહે છે ળિયાને = કોઈ જાતનું નિદાન(વિરોધ ભાવનો સંકલ્પ) કરતો નથી એ@ોફેદત્તે = કુતૂહલ રહિત. ભાવાર્થ:- જે મુનિ સાધના કરતાં વારંવાર શરીરનું વ્યુત્સર્જન(ત્યાગ) કરી કાયોત્સર્ગ કરે અને શરીરની સાર-સંભાળનો પણ ત્યાગ કરીને રહે. કોઈ કઠોર વચનોથી તાડન, તર્જન કરે; દંડ આદિથી માર મારે, તલવારાદિ શસ્ત્રોથી છેદન–ભેદન કરે તે સમયે મુનિ પૃથ્વીની સમાન નિર્વિકલ્પ રહીને સર્વ સહન કરી લે છે; પરંતુ કોઈપણ વિરોધ ભાવનો સંકલ્પ કરે નહીં અને આશ્ચર્ય પામવા રૂપ કુતુહલ ભાવ પણ કરે નહીં; તે શ્રેષ્ઠ સાધુ છે. अभिभूय काएण परीसहाई, समुद्धरे जाइपहाओ अप्पयं । विइत्तु जाईमरणं महब्भयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ છાયાનુવાદ: અમૂય વાવેન પરીષદાન, સમુદ્ધરેત્ નાતિપથાવાત્માનમ્ | विदित्वा जातिमरण महाभय, तपसि रतः श्रामण्ये यः स भिक्षुः ॥ શબ્દાર્થ - Uિ = શરીરથી પરીવાડું - સંયમના બાવીસ પરીષહોને, અણધાર્યા આવી પડેલા સંકટોને મૂર્યજીતીને, સહન કરીને ગપ્પાં = પોતાના આત્માનોનારૂપાનો જન્મ-મરણના પથમાંથી, સંસાર ભ્રમણમાંથી સરે= ઉદ્ધાર કરે છે. ઉગારી લે છે નાકર = જન્મ-મરણને મદભર્યું = મહાભયકારી વિસ્તુ= જાણીને તામણિ = શ્રામણ્યમાં, સંયમમાં તવે = તપમાં ર= રત રહે છે. ભાવાર્થ:- જે કાયાથી એટલે મન, વચન અને શરીરથી બાવીસ પરીષહોને જીતીને જન્મ-મરણ १४ Page #519 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦: સ ભિક્ષ [૪૫૯] મહાભયના સ્થાન છે, તેમ જાણીને સંયમ અને તપમાં તલ્લીન બની, પોતાના આત્માને જાતિ પથમાંથી (સંસાર ભ્રમણથી) ઉગારી લે છે; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં અતિશય સહનશક્તિ દ્વારા પરીષહ અને ઉપસર્ગોને સહન કરનાર શ્રમણને શ્રેષ્ઠ સાધુ કહ્યા છે. સાધક જીવનમાં અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થાય; ઉપસર્ગ અને પરીષહ આવે; વિવિધ વ્રત–નિયમના પાલનમાં કષ્ટ થાય; શબ્દાદિ પાંચે ય ઇન્દ્રિયોના ઇષ્ટ–અનિષ્ટ વિષયોનો સંયોગ થાય તે પ્રત્યેક પરિસ્થિતિમાં સાધુએ પ્રતિકાર કર્યા વિના તેમજ રાગ-દ્વેષ કર્યા વિના, પ્રસન્નભાવ રાખવાનો હોય છે. આવા પ્રસંગોમાં સહનશીલતા તે જ સાધુતાની કસોટી છે, તે કસોટી જ સાધકને જન્મ-મરણથી શીધ્ર મુક્ત કરાવનાર નીવડે છે. નામ :- ગ્રામ શબ્દ ઇન્દ્રિય સમૂહ માટે રૂઢ છે. તેથી ગ્રામકંટકનો અર્થ છે કે- જે ઇન્દ્રિયોને કંટકની સમાન ખટકે છે, ખૂંચે છે, તેને ગ્રામકંટક કહે છે. જે રીતે શરીરમાં ખૂંચેલો કાંટો દુઃખ ઉત્પન્ન કરે છે, તે રીતે બીજા દ્વારા બોલાતા અનિષ્ટ શબ્દાદિ પણ આત્માને કાંટાની સમાન દુઃખદાયી થાય છે. તેથી પ્રતિકૂળ(અમનોજ્ઞ) શબ્દ, સ્પર્શ આદિ વિષયો ગ્રામકંટક કહેવાય છે. અતોસપહારતqIો – અવરોલ = આક્રોશ–ગાળ દેવી, ખીજાવું, શુદ્રવચન બોલવા, પદાર = ચાબુક આદિથી મારવું, તન્ના = તર્જન કરવું; ભ્રમર ચઢાવી; અંગૂઠો, આંગળી કે વેત વગેરે દેખાડીને ખીજાવું અથવા તેનાથી મારવું; આ સર્વાવટા ના ઉદાહરણો છે. તેથી સંલગ્ન રૂપે ગાથાના પૂર્વાર્ધનો અર્થ આ પ્રમાણે થાય કે જે સાધુ આક્રોશ, પ્રહાર અને તાડના તર્જના રૂ૫ ગ્રામકંટકોને, ઇન્દ્રિય માટેના પ્રતિકૂળ સંયોગોને સહન કરે. બઇ એરવ સ :- ભય ભૈરવ શબ્દ = અત્યન્ત ભય ઉત્પન્ન કરનાર શબ્દો. સંપ્રહાસ = વિતાલ વગેરેના અટ્ટહાસ્ય. સંપૂર્ણ વાક્યનો અર્થ થાય કે અત્યંત રૌદ્ર, ભયજનક અટ્ટહાસ્ય સહિતના શબ્દ. ડિમે વિશ્વથામાને - કર્મોની મહાન નિર્જરા કરવા માટે મુનિ સ્મશાન વગેરે વિકટ, નિર્જન અને ઉપદ્રવ યુક્ત સ્થાનોમાં જાય છે અને ત્યાં નિયત સમયની પ્રતિજ્ઞા સાથે કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત થાય છે. ત્યાં મનુષ્ય, દેવ કે પશુ સંબંધી જે કષ્ટ આપત્તિઓ આવે તેને વીરતાપૂર્વક સહન કરે છે. તેવા મુનિઓને આ ગાથામાં શ્રેષ્ઠ સાધુ કહ્યા છે. અસ વોસદુ વતદે = વોસ૬ = વ્યુત્સર્ગ અને વર = ત્યાગ કર્યો હોય. વ્યુત્સર્ગ અને ત્યાગ અને સમાનાર્થક હોવા છતાં પણ અહીં તે વિશેષ અર્થમાં પ્રયુક્ત છે. (૧) વ્યુત્કૃષ્ટ કાય = અભિગ્રહ અને પ્રતિમા સ્વીકાર કરીને જેણે શારીરિક ક્રિયાનો ત્યાગ કરી દીધો છે તે (૨) ત્યક્ત દેહ = મર્દન, સ્નાન, Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રી દશવૈકાલિક સૂત્ર વિભુષા વગેરે શારીરિક પરિકર્મનો જેણે પરિત્યાગ કરી દીધો છે તે. જે ભિક્ષ વારંવાર દેહનો વ્યુત્સર્ગ કરનાર હોય છે અર્થાત્ ઉપસર્ગ સહન કરવા માટે જે કાયોત્સર્ગ અભિગ્રહ કરતાં રહે છે; તે શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. પુદવી સને મુળ વેજ્ઞા – જેમ પૃથ્વી જગતના લોકોના સમસ્ત વ્યવહારોને ખમે છે. તેમજ મુનિએ પણ આક્રોશ વચન, માર–પીટ વગેરેને ક્ષમાભાવથી સહન કરવા જોઈએ. | મુનિ પૃથ્વી સમાન નિર્વિકલ્પ(સંકલ્પ રહિત) રહે. સહનશીલતા માટે પૃથ્વીનો દષ્ટાંત ઉત્કૃષ્ટ કોટિનો ગણાય છે. કારણ કે પૃથ્વી પર વિવિધ પ્રકારના કાર્યો થાય તો પણ તે તેનો કોઈ પ્રતિકાર કે પ્રતિભાવ પ્રદર્શિત કરતી નથી; સર્વનો સ્વીકાર કરે છે. તે જ રીતે સાધુ પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ પ્રકારના સંકલ્પ-વિકલ્પ કે રાગ-દ્વેષ કર્યા વિના સમભાવથી સહન કરે. એનાર્ય મુનિ, નંદક ઋષિ વગેરે તેના જ્વલંત ઉદાહરણ છે, તેવા સહનશીલ સાધુને શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. ળિયાને અ ડદને - તપ-સંયમના ફળ સ્વરૂપે ઇહલૌકિક કે પારલૌકિક ફળની કામના ન કરવાને અનિદાન કહે છે. આ જૈન સાહિત્યનો પારિભાષિક શબ્દ છે. અહીં તેનો અર્થ છે કે સાધક કષ્ટો આપનારનો પ્રતિકાર કે વિરોધ ન કરે અને તે કષ્ટો પ્રતિ કે કષ્ટ આપનાર પ્રત્યે કોઈ આશ્ચર્ય કે કુતૂહલ વૃત્તિ પણ ન કરે તે શ્રેષ્ઠ મુનિ કહેવાય છે. મુથ alખ:- શરીર દ્વારા પરીષહોને જીતીને. પરીષહો આવે ત્યારે મુનિ મનથી આર્તધ્યાન ન કરે અને વાણી દ્વારા દીનવચન ન બોલે. તેમજ કાયા દ્વારા પરીષહોનો પરાભવ કરી પરીષહ વિજયી બને છે. ઘણા પરીષહો પ્રાયઃ કાયા દ્વારા સહન કરવા યોગ્ય હોય છે તેથી સૂત્રકારે કાયાની મુખ્યતાથી વાપ શબ્દ પ્રયોગ કર્યો છે. પરીવાડું:- સંયમ માર્ગમાં ઉત્પન્ન થતી અનુકૂળ અને પ્રતિકુળ સ્થિતિઓને પરીષહ કહેવાય છે. તેને મુનિ સહજ ભાવે સ્વીકારી સહન કરે છે. તે ક્ષુધા આદિ બાવીસ પરીષહ છે. તેને સહન કરવાથી મુનિ કર્મોની નિર્જરા કરે છે. બાપા - અહીં જન્મ-મરણ માટે એક જતિપથ શબ્દનો પ્રયોગ છે. તેનો અર્થ થાય છે– જન્મ મરણનો માર્ગ એટલે ભવભ્રમણનું સ્થાન = સંસાર; પરીષહવિજેતા મુનિ ભવ ભ્રમણના સ્થાનરૂપ સંસારથી પોતાના આત્માનો ઉદ્ધાર કરી લે છે. તવે રણ સમાપ:- અહીં ૫ણ શબ્દ દેહલી દીપક ન્યાયથી તપ અને શ્રમણ્ય બંને શબ્દો સાથે સંયુક્ત થાય છે અર્થાતુ મુનિ તપ અને સંયમમાં લીન બને, તલ્લીન થઈ જાય; તે શ્રેષ્ઠ શ્રમણ છે. ચતના પ્રધાન ગુણોથી સમૃદ્ધ શ્રેષ્ઠ સાધુ : हत्थसंजए पायसंजए, वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहियप्पा, सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥ १५ Page #521 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ : સ ભિક્ષુ છાયાનુવાદ : હસ્તસંવતઃ પાવસંવતઃ, વાૠયતઃ સંયતેન્દ્રિયઃ । अध्यात्मरतः सुसमाहितात्मा, सूत्रार्थं च विजानाति यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- હૃત્યસંગQ = હાથ સંયત છે વાયસંગQ = પાદ સંયત છે વાયસંગQ = વચન સંયત છે સંગવિક્ = ઇન્દ્રિયો સંયત છે અાવ્પરણ્ = અધ્યાત્મમાં રત છે સુક્ષમાહિયા - ગુણોમાં દઢતા હોવાથી સુસમાહિતાત્મા છે પુત્તસ્થં = સૂત્રાર્થને યથાર્થ રૂપથી વિયાગર્= જાણે છે. ૪૬૧ ભાવાર્થ:- જે સૂત્ર તથા તેના રહસ્ય જાણીને હાથ, પગ, વાણી અને ઇન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે છે, જે અધ્યાત્મ રસમાં જ મસ્ત રહે છે અને પોતાના આત્માને શ્રેષ્ઠ સમાધિ ભાવોમાં રાખે; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં મુનિ માટે હાથ-પગ વગેરે સર્વ શરીર સાધનોને(અંગોપાંગોને) યત્નાપૂર્વક રાખવાની પ્રેરણા કરી, શ્રેષ્ઠ શિષ્ટાચાર શીખવ્યો છે અને તેમ કરનાર શ્રમણોને શ્રેષ્ઠ સાધુ કહ્યા છે. ચોથા અધ્યયનમાં ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું આ છ એ પ્રવૃત્તિને સાવધાનીથી, જયણાથી કરવાનું વિધાન છે, તે સંપૂર્ણ કાય પ્રવૃત્તિ પ્રધાન જયણા વિધાન છે અને અહીં શરીરાવયવ રૂપ સાધનને યતનાપૂર્વક પ્રવર્તાવવાનું વિધાન છે. संज :– સંયત = સમ્યગ્+યત્ન = પૂર્ણ જયણાએ. યોગોની પ્રવૃત્તિઓ મુનિ અત્યંત સાવધાની પૂર્વક કરે. સંયમ ગ્રહણ કરનાર મુનિને સંયત કહેવાય છે; તેને માટે આ ગાથામાં ચાર શબ્દો વડે સંપૂર્ણ શરીરાવયવોની યતના દર્શાવી છે. મુનિ તે સર્વ યતનાનું સમ્યક્ પાલન કરે, ત્યારે જ તેનું સંવત એ નામ સાર્થક થાય છે. हत्थ संज ઃ– ગમનાગમન, સૂવું, બેસવું, ઊભા રહેવું, પ્રવચન, વાર્તાલાપ વગેરે કોઈપણ ક્રિયા કરવાના સમયે હાથનું હલનચલન થાય છે. સાધક હાથનું આ સંચાલન પૂર્ણ વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વક કરે. સાધુ ગમનાગમન કે શયન વગેરે સમયે હાથનું સ્થાનાંતર દિવસે જોઈને, રાત્રે પોંજીને કરે. પ્રવચનાદિ સમયે મુનિ હાથનું સંચાલન, વાયુકાયની હિંસા થાય કે ગુર્વાદિકની આશાતના થાય, તેમ તીવ્ર ગતિએ અવિવેકથી ન કરે. પાયસંગÇ :– હાથની જેમ પગનું સંચાલન પણ મુનિ જ્યારે જરૂર હોય ત્યારે વિવેક પૂર્વક કરે. તેમાં પણ વાયુકાયની વિરાધના તથા ત્રસ જીવોની વિરાધના ન થાય અને સામે વાળી વ્યક્તિની તેમજ ગુર્વાદિકની આશાતના ન થાય તેમ જોવા મૂંજવાનો વિવેક વગેરે સંપૂર્ણ કથન સમજી લેવું જોઈએ. વાયસંગÇ :– મુનિ બોલવારૂપ વાચિક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરે. વાયુકાયની વિરાધનાથી બચવા માટે મુનિ મુખ પર મુખવસ્ત્રિકા બાંધી જ રાખે છે, તેમ છતાં ભોજનાદિ સમયે મુખવસ્ત્રિકા બાંધેલી ન હોય ત્યારે બોલવામાં પૂર્ણ વિવેક રાખવો જોઈએ, ઉઘાડે મોઢે બોલવું નહીં. મુખવસ્ત્રિકા હોય તો પણ અનાવશ્યક Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ઘણા મોટા અવાજે બોલવું નહીં, કારણ કે તેમ બોલવાથી વાયુકાયની વધારે વિરાધના થાય, સાંભળનારને કષ્ટ થાય, સાધુનો અવિવેક દેખાય; તેમજ સ્વર ભેદ થતાં ગળાની તકલીફ થઈ જાય વગેરે દોષો થાય છે. મુનિએ બોલતા સમયે ગરદન સહિત મસ્તકને કે સંપૂર્ણ શરીરને અતિ સંચાલિત કરવું નહીં, પ્રવચન સમયે પણ શરીરને વધારે હલાવવું નહીં ઇત્યાદિ વચન પ્રયોગ સમયે શરીરની પ્રવૃત્તિનો વિવેક રાખવો, તે વાવના કહેવાય છે. સનાિ :- હાથ, પગ અને વચન પ્રવૃત્તિના કથન પછી આ ઓધિક શબ્દ દ્વારા અવશેષકાય પ્રવૃત્તિનું સૂચન છે. તેમાં આંખોના સંચાલન વગેરેનો વિવેક, કમ્મર અને ગરદન સંચાલનનો વિવેક કે આખા શરીરથી કૂદવા, નાચવા વગેરેની પ્રવૃત્તિ ન કરવા રૂપ વિવેકનું સૂચન આ શબ્દ દ્વારા સમજી લેવું જોઈએ તથા સૂત્રમાં નિષિદ્ધ દર્શનીય સ્થલ જોવા ન જવું, શબ્દ સાંભળવા ન જવું વગેરે ઈન્દ્રિય વિષયોની આસક્તિમાં સંયમ રાખવાનું કથન પણ આ શબ્દ દ્વારા સમજી લેવું જોઈએ. આ રીતે ગાથાના પૂર્વાદ્ધમાં મુનિના સયત નામની પૂર્ણ સાર્થકતાના ગુણોનો નિર્દેશ છે કે મુનિ હસ્ત સંયત હોય, પાદ સંયત હોય, વાક સંયત હોય અને સર્વેન્દ્રિય(આખા શરીરથી) સંયત હોય; તેને શ્રેષ્ઠ સાધુ કહેવાય છે. બાપ્પા :- મુનિ આધ્યાત્મમાં, પોતાની આત્મ સાધનામાં, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનાર સંયમ સાધનામાં લીન રહે, આત્મ સાધનાની મસ્તીમાં જ આનંદ માણતો રહે. સુરમરિયપ્પા :- સુસમાધિત = પૂર્ણ શાંત, પ્રશાંત, પ્રસન્ન. અખા = ચિત્ત. મુનિ કોઈપણ સાધનામાં લીન હોય, તેને ચિત્તની સ્વસ્થતા, મનની સમાધિ રાખવાનો પણ સફળ અભ્યાસ હોવો જોઈએ. ગમે તેવા સંયોગોમાં, કર્મોના ઉદયમાં, અનુકૂળ કે પ્રતિકૂળ ઈન્દ્રિય વિષયના સંયોગોમાં, અવનવા દશ્યોમાં, શબ્દોમાં, રસમાં કે સ્પર્શમાં મુનિ આકુળ-વ્યાકુળ થાય નહીં, તેના માટે કોઈ સંકલ્પ વિકલ્પ કરે નહીં પરંતુ તે સર્વ સંયોગોને આત્માથી ભિન્ન માનીને પોતાના આત્મભાવમાં સ્થિર થાય, સંપૂર્ણ રીતે શાંત અને પ્રશાંત રહે તેને સુસદિયા કહેવાય છે. સુન્નત્યં ચ વિપટ્ટ - સાધુની સાધના કેટલાય ઊંચે દરજે પહોંચી જાય; તેના હાથ, પગ અને શરીર બધા પૂર્ણ સંયત થઈ જાય, તે આધ્યાત્મ યોગી થઈ જાય અને તેનું ચિત્ત પણ શાંત-સમાધિસ્થ થઈ જાય, તેમ છતાં સાધકના સમસ્ત જીવનના મૂલ આધાર જે આગમ શાસ્ત્ર છે, તેનું સન્માન એના જીવનમાં ઓછું થવું જોઈએ નહીં. માટે ગાથાના અંતિમ ચરણમાં કહ્યું છે કે મોક્ષ સાધક મુનિ સૂત્ર અને તેના અર્થને જાણે; જાણતો જ રહે, વિચારતો જ રહે અર્થાત્ જીવનભર સાધુને સ્વાધ્યાય અને તેની અનુપ્રેક્ષા રૂપ ધ્યાન વગેરે કરવાનું આવશ્યક કર્તવ્ય હોય છે. ગૌતમ સ્વામી જેવા સર્વોચ્ચ સાધક પણ આગમ સ્વાધ્યાય કર્યા પછી જ તપશ્ચર્યાના પારણે ગોચરી લેવા જાય; તેવા શાસ્ત્ર વર્ણન સાધુને સૂત્રાર્થ જાણવાની અને ફેરવવાની પ્રબળ પ્રેરણા દાયક છે. સર્વ સાધનાનો આધાર આગમજ્ઞાન છે. સૂત્ર અને અર્થના જ્ઞાનથી જ સાધુ સંયમ જીવનના આચાર Page #523 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ઃ સ ભિક્ષ ૪૬૩ વિચારને શીખે છે, આગમજ્ઞાનથી જ સંયમી જીવનમાં પરિપક્વતા, દઢતા અને સ્થિરતા આવે છે. તેથી સાધક ગમે તે ગુણની આરાધના કરે, પરંતુ તેના જીવનમાં આગમની વાંચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષણારૂપ સ્વાધ્યાય અત્યંત આવશ્યક છે. સાધુ સમાચારીમાં સ્વાધ્યાયનું અનોખું સ્થાન છે. તેથી જ સૂત્રકારે અન્ય અનેક ગુણોનું કથન કર્યા પછી પુનઃ સુર€ ૨ વિયાણરૂ શબ્દનો પ્રયોગ કર્યો છે. અમૂછ પ્રધાન ગુણોથી સમૃદ્ધ શ્રેષ્ઠ સાધુ : उवहिम्मि अमुच्छिए अगिद्धे, अण्णायउंछं पुलणिप्पुलाए । कयविक्कयसण्णिहिओ विरए, सव्वसंगावगए य जे स भिक्खू ॥ છાયાનુવાદઃ ૩૫થી અમૂચ્છિત: અમૃદ્ધ, અજ્ઞાતોશ્વ પુત્તનિષ્ણુના જ ! कयविक्रयसनिधितो विरतः, सर्वसङ्गापगतश्व यः स भिक्षुः ॥ શબ્દાર્થ-ડવાગ્નિ = પોતાની ઉપધિમાં અમુચ્છ = અમૂચ્છિત આ = આસક્તિ રહિત અUMય૩ = અજ્ઞાત કુળમાંથી અલ્પ ઉપકરણ લેનાર પુત્તળિપુતાણ = સામાન્યથી સામાન્ય ઉપકરણ રાખનાર, ચારિત્રને અસાર કરનારા દોષોથી રહિત વયવિચારિણો = ક્રય વિક્રય અને સંગ્રહથી વિર૫ = વિરક્ત રહે છે સવ્વસાવાઈ = સર્વ પ્રકારના સંગથી મુક્ત હોય છે. ભાવાર્થ:- જે સંયમના ઉપકરણોમાં અને ભોજન વગેરેમાં મૂચ્છ અને આસક્તિ રાખે નહીં, અજ્ઞાત ઘરોમાંથી પરિમિત ઉપકરણ ગ્રહણ કરીને સંયમ જીવનનો નિર્વાહ કરે, ચારિત્રમાં ક્ષતિ થાય તેવા દોષોથી દુર રહે. ક્રય-વિક્રય અને સંગ્રહ વગેરે અસંયમમય વ્યાપારોથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિના બંધનથી રહિત થાય; તે શ્રેષ્ઠ સાધુ છે. अलोल भिक्खू ण रसेसु गिज्झे, उंछ चरे जीवियं णाभिकंखे । इष्टुिं च सक्कारण पूयणं च, चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥ છાયાનુવાદઃ અત્તો બધુને પૃદ, ૩ષ્ઠ વત્ નીવિત નામો . ऋद्धिं च सत्कारणं पूजनं च, त्यजति स्थितात्मा अस्नेहः यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- અત્તોલ = લોલુપતા રહિત છે રસેલુ = રસમાં જ ન = ગૃદ્ધ નથી ૩૪ વરે = અનેક ઘરોમાં થોડા થોડા આહાર માટે જાય છે, સામાન્ય-તુચ્છ આહાર ગ્રહણ કરે છે ગાવિયું = અસંયમ જીવનને વિષે = ઇચ્છતો નથી ચિપ્પા = જ્ઞાનાદિના વિષયમાં પોતાના આત્માને સ્થિત રાખે છે ગઈ = સ્નેહથી રહિત છે, રાગભાવથી રહિત છે = ભૌતિક સમૃદ્ધિ, ઠાઠમાઠ સવારણ = સત્કારને પૂથળ = પૂજાને ૨૫ = છોડે છે. १७ Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ:- જે મુનિ લોલુપતાથી રહિત છે, રસોમાં ગૃદ્ધ નથી, અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લેતા ગોચરી કરે છે અથવા સામાન્ય આહાર ગ્રહણ કરે છે, પરંતુ અસંયમી જીવનની આકાંક્ષા ક્યારે ય કરતાં નથી; ટાઠમાઠ, ઋદ્ધિ, સત્કાર-સન્માન અને પૂજા પ્રતિષ્ઠાનો ત્યાગ કરે અર્થાત્ તેની આકાંક્ષા કરે નહીં પોતાના આત્મભાવમાં સંયમમાં સ્થિર રહે છે. તે સિવાય કોઈ પણ પદાર્થમાં સ્નેહ–રાગભાવ કરે નહિ; તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : ૪૬૪ પ્રસ્તુત બે ગાથાઓમાં ઉપકરણ, આહાર અને યશ-કીર્તિમાં અનાસક્ત રહેનાર મુનિને શ્રેષ્ઠ સાધુ દર્શાવતાં તેની બાહ્ય અને આત્યંતર બંને પ્રકારની અપરિગ્રહિતાની પુષ્ટી કરી છે. ગાથા ૧૭માં ઉપકરણ સંબંધી અનાસક્તિનું નિરૂપણ છે અને ગાથા ૧૭માં આહાર વગેરે સંબંધી નિરૂપણ છે. વદિમ્મિ અમુદ્િ અશિ≠ :– સંયમ અને શરીરના નિર્વાહ માટે મુનિ શાસ્ત્રાજ્ઞા અનુસાર અને ગચ્છની પરંપરાનુસાર ઉપકરણ ગ્રહણ કરે અને તેને ધારણ કરે. તેનાથી અતિરિક્ત કોઈપણ વસ્તુ સાધુને ઇચ્છા થવા માત્રથી કે દાતાના આગ્રહ માત્રથી લેવી કે રાખવી યોગ્ય નથી. શાસ્ત્રાજ્ઞા યા ગુરુ આજ્ઞા વિનાની વસ્તુ લેવી અને રાખવી તે ઉપકરણ સંબંધી મૂર્છા કહેવાય છે. તે ઉપરાંત આજ્ઞાથી લેવાતાં ઉપકરણોમાં મૂર્છાના ભાવો ન થઈ જાય તે માટે ગાથાના બીજા ચરણમાં બે વિશેષણ આપ્યા છે કે (૧) મુનિ ઉપકરણની ગવેષણા પણ, તેના માટે પૂર્વ તૈયારી ન હોય તેવા ઘરોથી કરે અને એક જ ઘરેથી સર્વ આવશ્યક ઉપકરણ ન લેતા જુદા જુદા ઘરેથી લે, તે મળ્વય ૐૐ નો આશય છે. (૨) જે ઉપકરણો મુનિને ગ્રહણ કરવા છે, તેમાં સારા, કિંમતી, આકર્ષક વગેરે કોઈપણ પ્રકારના ઉપકરણ દાતા આપે તો પણ ન લે પરંતુ મુનિ સામાન્યથી સામાન્ય કે જેનાથી સંયમ અને શરીરનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જાય, તેવા ઉપકરણ લે; ત્યાં મનની ઇચ્છાને મુખ્યતા ન આપે; આ પુષિપુર્ નો આશય છે. પુલ નો અર્થ છે નિસ્સાર અને પુત્તપિપ્પુત નો અર્થ છે નિસ્સારથી નિસ્સાર, હલકાથી હલકો, સામાન્યથી સામાન્ય. આ પ્રમાણે આગમ આશાનો વિવેક રાખનાર શ્રમણ ઉપકરણ સંબંધમાં અમૃતિ, અશુદ્ધ કહેવાય છે. મૂર્છા, વૃદ્ધિ એકાર્થક જેવા દેખાતા શબ્દોમાં અર્થ ભિન્નતા પણ હોય છે. આગમમાં આ પ્રકારના ચાર ચાર શબ્દોનો એકીસાથે પ્રયોગ મળે છે મુઘ્ધિ, શિદ્ધે, નહિ૫, અન્ગ્રોવવો. તેના અર્થ માટે જુઓ [સ્થાનાંગ સૂત્ર- ૪/૩/૪૯ ] - ય વિજ્ય સિિહઓ વિરણ :- પદાર્થો—ઉપકરણોની ક્રય–વિક્રય કે સંગ્રહ કરવાની પ્રવૃત્તિ આસક્તિ કે વૃદ્ધિના કારણોમાં નિમિત્તભૂત થાય છે. માટે ગાથાના ઉત્તરાર્ધમાં ખરીદવાની પ્રવૃત્તિ ન કરનાર, સંગ્રહ વૃત્તિ ન કરનાર અર્થાત્ તે સર્વ પ્રવૃત્તિઓથી વિરત રહેનારને શ્રેષ્ઠ શ્રમણ કક્ષા છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦: સ ભિક્ષ. | ૪૬૫ ] પ્રશ્નવ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રો(ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ, સૂયગડાંગ, ભગવતી આદિશાસ્ત્રો)માં સાધુને ક્રય- વિક્રય અને સંગ્રહ પ્રવૃત્તિનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે. સંગ્રહ વૃત્તિ આ આસક્તિનું નિમિત્ત કારણ છે છતાં ય તેના કરતાં તે આસક્તિનું ખાસ પરિણામ પણ છે. કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે આસક્તિ વધે ત્યારે આ વસ્તુ ક્યારે, ક્યાં મળશે" એવા અધ્યવસાયોથી તે વસ્તુનો સંગ્રહ કરવાના ભાવ જાગૃત થાય છે. સવ્વસાવા :- ગાથામાં દર્શાવેલ સમસ્ત વિષયના પદ દ્વારા ઉપસંહાર રૂ૫ કથન છે કે જે મુનિ આ રીતે ઉપરોક્ત (ગાથાના ત્રણ ચરણમાં ઉક્ત) સર્વ વિવેક રાખીને સમસ્ત સંગો = આસક્તિઓ, પરિગ્રહો કે કર્મબંધોથી દૂર રહે છે; તે શ્રેષ્ઠ સાધુ છે. આ રીતે ઉપકરણ સંબંધી મૂચ્છનો અને તેના સંબંધી ક્રય-વિક્રય કે સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરે. મનોજ બિહૂ રહે જિ લઈ વરે.... - સોળમી ગાથામાં ૩૪ પદ ઉપકરણ માટે છે અને સત્તરમી ગાથામાં આ શબ્દપ્રયોગ આહાર માટે છે. આહારની અનાસક્તિ વગેરે વિષયનું વિશ્લેષણ અધ્ય. ૮, ગાથા-ર૩ અને અધ્ય. ૯૩/૪માં છે. તે શબ્દ બહુવચન પ્રયોગ હોવાથી અન્ય શબ્દ, રૂપ વગેરેની આસક્તિનો નિષેધ પણ અહીં સમજી લેવો જોઈએ. ગીરવયં નામ :- જીવનની આકાંક્ષા તો દરેક પ્રાણીને હોય જ છે પરંતુ અહીં તેનો નિષેધ અસંયમ જીવન કે દોષયુક્ત સંયમ જીવનની અપેક્ષાએ છે અર્થાત્ શ્રેષ્ઠ શ્રમણ ક્યારે ય સંયમ જીવનમાં દોષ લગાડીને જીવવા ઈચ્છે નહીં. અન્ય અપેક્ષાએ જીવનનો આધાર આહાર છે, તેથી તેને પણ જીવન કહેવાય છે, તે અપેક્ષાએ અર્થ થાય છે કે-૩૪ વરે વિયં ગામશરણે = મુનિ ૩૪ = તુચ્છ–સામાન્ય આહાર કરે પરંતુ સદોષ આહારની ઈચ્છા ક્યારે ય કરે નહીં. છું ર સવરણ પૂય ર ર – શુદ્ધ સંયમનું પાલન કરતાં જો સાધુનું માન-સન્માન, લોકોનું આવાગમન અને પૂજા પ્રતિષ્ઠા વધે તો સાધુ તેની ક્યારે ય ચાહના ન કરે અને મનમાં તેની ખુશી પણ ન કરે કે– મારો આટલો બધો પ્રભાવ છે કે આવી મારી અદ્ધિ છે. સૂયગડાંગ સૂત્રમાં સાધુને આ વિષયમાં સાવધાન કરતાં શિક્ષા આપી છે. તે ગાથા આ પ્રમાણે છે અમદા સિવ(કીચડ) નાળિય, નાવિ વ વવા પૂયા રૂ I सुहुमे सल्ले दुरुद्धरे, विउमंता पयहेज्ज संथवं ॥ અર્થ– હે વિદ્વાન મુનિ ! આ લોકમાં જે કંઈ વંદના, પૂજા થાય છે તેને તું મહાન કીચડ સમજીને ચાલજે. કારણ કે આ પૂજા પ્રતિષ્ઠા, માન સન્માન વગેરે અત્યંત સૂક્ષ્મ(તીક્ષ્ણ) કાંટા છે અને તેનો નિકાલ કરવો પણ બહુજ મુશ્કેલ છે. માટે ધ્યાન રાખજે કે એ સૂક્ષ્મ શલ્ય ક્યાં ય ખૂંચી જાય નહીં. જો સંયમ પાલન કરતાં ઋદ્ધિ = ઠાઠમાઠ, સત્કાર = માન-સન્માન, પૂજા = પ્રતિષ્ઠા, આદેય વચન વગેરે ન મળે તો મુનિ તેની ચાહના ન કરે, મનથી તેને છોડી દે. દિવાખા :- આત્મામાં સ્થિત રહેવાનો મતલબ છે- આત્મ ભાવમાં, સંયમ ભાવમાં, જ્ઞાન દર્શન Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રી દશવૈકાલિક સૂત્ર ચારિત્ર તપ રૂપ જિનોપદિષ્ટ સંપૂર્ણ સંયમ યાત્રામાં સ્થિર રહેવું. તેવા ગુણયુક્ત શ્રમણને સ્થિતા કહે છે. અખિદે :- આ શબ્દ અહીં સાધુનું વિશેષણ છે, આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધમાં પણ આ શબ્દ સાધુના વિશેષણ રૂપે પ્રયુક્ત છે. આ શબ્દનો અર્થ છે– મુનિ કોઈપણ બાહ્ય ભાવમાં કે બાહ્ય સંયોગોમાં સ્નેહ કે આસક્તિ પરિણામ કરે નહીં. આ પહેલાં આઠમી ગાથામાં આહાર સાથે નો ઉપદે શબ્દ પ્રયોગ છે, ત્યાં તે આહારના સંગ્રહ અર્થમાં પ્રયુક્ત છે અને અહીં નો ઉપદે થી આ પદે શબ્દ ભિન્ન છે. તેનો પ્રાસંગિક અર્થ સ્નેહ ન કરે તે પ્રમાણે થાય છે. આ રીતે આહારાદિની લોલુપતા કે માન-સન્માનની ઈચ્છા ન રાખનાર અને સર્વ પ્રકારના સ્નેહ ભાવોનો ત્યાગ કરનાર મુનિ શ્રેષ્ઠ સાધુ કહેવાય છે. અનોન બિહૂ = જે અપ્રાપ્ત રસ આદિની ઇચ્છા–લાલસા કરતા નથી તે અલોલ કહેવાય છે અને પ્રાપ્ત સરસ પદાર્થોમાં મજા માણવી તે ગૃદ્ધિ કહેવાય છે. પદાર્થોની પ્રાપ્તિ પહેલાં કે પદાર્થોના ત્યાગ કર્યા પછી પણ જેના અંતરના ઊંડાણમાં તે પદાર્થોની લાલસા અભિલાષા હોય તે લોલુપતા કહેવાય છે. લોલુપતાનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. માટે મુનિ સર્વ પ્રકારની અર્થાત્ આહાર કે ઉપકરણો સંબંધી લોલુપતાનો ત્યાગ કરે છે. આત્મોત્કર્ષ અને જાત્યાદિ મદત્યાગી શ્રેષ્ઠ સાધુ: ण परं वइज्जासि अयं कुसीले, जेणं च कुप्पिज्ज ण तं वइज्जा। | १८ जाणिय पत्तेयं पुण्णपावं, अत्ताणं ण समुक्कसे जे स भिक्खू ॥ છાયાનુવાદઃ પ વધે અ સુશીલતા, ચેનાજઃ કુષ્યત્ર તત્વવેત્ ज्ञात्वा प्रत्येक पुण्यपाप, आत्मानं न समुत्कर्षति यः स भिक्षुः ॥ શબ્દાર્થ - પ = બીજાને ૩ય = આ રીતે = દુશ્ચરિત્રી છે, કુશીલ શિથિલાચારી છે જ નgબ્બા = એમ કહે નહિ ને રાખો) = અને જેનાથી. જેનાથી અન્યને ઋષિષ = ક્રોધ થાય તે = તેવા વચનને જ વળ્યા = બોલે નહિ પુજાપવું = જે પુણ્ય અને પાપ પરેય = પ્રત્યેક જીવ ગાય એમ જાણીને ગપ્પા = પોતાના આત્માને સમુદ્ર = ગર્વથી પ્રશંસા ન કરે. ભાવાર્થ:- પ્રત્યેક જીવના પુણ્ય અને પાપ પૃથક–પૃથક છે અર્થાત્ કર્મોના ઉદય વિચિત્ર છે, તેમ જાણીને સાધુ બીજાને "આ કુશીલ-શિથિલાચારી છે" તેમ ન કહે, તેમજ જેનાથી અન્યને ક્રોધ થાય તેવા વાક્ય પણ ન બોલે, પોતાનો ઉત્કર્ષ ન કરે, અતિશય બડાઈ ન કરે; તે શ્રેષ્ઠ સાધુ છે. ण जाइमत्ते ण य रूवमत्ते, ण लाभमत्ते ण सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, धम्मज्झाणरए जे स भिक्खू ॥ Page #527 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ઃ સ ભિક્ષ ૪૬૭ | છાયાનુવાદઃ ન ગારિકત્તો ન જ પત્ત, ન મમત્તો ઋતેન મત્ત: | मदान् सर्वान् विवर्ण्य, धर्मध्यानरतो यः स भिक्षुः ॥ શબ્દાર્થ –ા નાફત્તે = જાતિનો મદ કરે નહિ જ ય રવમત્તે = રૂપનો મદ કરે નહિ જ ગુણ જ મને શ્રુતનો મદ કરે નહિ સવ્વાણ = સર્વ પ્રકારના મથાપિ = મદોને, અહંકારોને વિવશ્વત્તા = છોડી દઈને ધમ્માણ ૨૫ = ધર્મધ્યાનમાં રત રહે છે. ભાવાર્થ:- જે જાતિ, રૂપ, લાભ, જ્ઞાન આદિનો મદ કરે નહિ, સર્વ પ્રકારના મદોને છોડી ધર્મ ધ્યાનમાં લીન રહે છે તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : આ અધ્યયનની ૧ થી ૧૭ સુધીની ગાથાઓમાં શ્રેષ્ઠ સાધુના એક એકથી ચઢિયાતા ગુણોનું પ્રેરણાત્મક કથન છે. જ્યારે પ્રસ્તુત ગાથાઓમાં તેને શ્રેષ્ઠ સાધુ કહેવા સાથે ટકોર કરવા રૂપે નિરૂપણ છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે સાધક જ્યારે સાધના દ્વારા અનેક આદર્શ ગુણોની આરાધનામાં સફળ થઈ જાય, તો પણ સર્વ સાધનાની ટોચે પહોંચેલા તે સાધકમાં ક્યારે ય સ્વની પ્રશંસા અને પરની અપકર્ષતા(હીનતા) અર્થાત્ આપસ્થાપના અને પરઉત્થાપના કરવાની વૃત્તિ જાગે નહીં અને તે સર્વોચ્ચ ગુણિયલ સાધક દ્વારા જાણે-અજાણે પણ આવી પ્રવૃત્તિ થઈ ન જાય, તે સમજાવવા માટે શાસ્ત્રકારે અહીં ભિન્ન ક્રમ સ્વીકાર્યો છે, અર્થાત્ અઢારમી ગાથામાં પરાપકર્ષનુંનિષેધ કરતું સૂચન કે માર્ગદર્શન આપી, પછી ઓગણીસમી ગાથામાં સ્વોત્કર્ષના નિષેધ માટે જાતિ આદિ સર્વ પ્રકારના મદ નહીં કરવાનું સૂચન કર્યું છે. માન કષાયની પ્રબળતા બે પ્રકારે પ્રગટ થાય છે. આત્મોત્કર્ષ–આત્મપ્રશંસા અને પરનિંદા. અભિમાનના નિમિત્તભૂત જાતિ આદિ આઠ પ્રકારની ઉત્તમતા પ્રાપ્ત થતાં અભિમાન ઉત્પન્ન થાય અને અભિમાનના કારણે સાધક આત્મપ્રશંસા કરે અને આત્મપ્રશંસાની સાથે તેનામાં પરનિંદાનો ભાવ સહજ રીતે આવી જાય. પરનિંદાના ભાવથી તે અન્યને 'આ કુશીલ છે. તેવા અપ્રિય કે પીડાકારી વચનો પણ કહે; આ રીતે સાધકમાં બંને દોષોનું સર્જન થાય છે. માટે જે સાધક આત્મપ્રશંસા અને પરનિંદા રૂપ બંને પ્રકારે માન કષાયનો ત્યાગ કરે તે જ સંયમ જીવનની શ્રેષ્ઠતાને પામી શકે છે. જ પરં કફજ્ઞાતિ મયં સને – પૂર્વ ગાથાના અંતમાં જે શબ્દથી સ્નેહ–રાગભાવ કરવાનો નિષેધ છે. તે અનુલક્ષીને અહીં, સાધક દ્વેષ પરિણામોમાં ન ચાલ્યો જાય, તેવી ટકોર કરી છે. જ્યારે સાધકમાં શ્રેષ્ઠ ગુણોની વૃદ્ધિ થાય અને તેનું સુપરિણમન થાય તો જગતના સર્વ જીવો પ્રત્યે સમભાવ, તટસ્થભાવ, વિવેકભાવ અને અનુકંપા ભાવ જાગૃત થાય છે તથા જગતના પાપી, ધર્મ કે અધર્મી(કુધર્મી) સર્વ વ્યક્તિ માટે પરમ ઉદાર ભાવો ઉત્પન્ન થાય છે. તે મહાન આત્માનો સ્વભાવ અને વ્યવહાર વીતરાગ તુલ્ય થઈ જાય છે. પરંતુ જ્યારે સાધકમાં શ્રેષ્ઠ ગુણોની વૃદ્ધિ સાથે સ્વરમણતાની જગ્યાએ પર દષ્ટિ મુખ્ય થઈ જાય ત્યારે તે અન્ય પ્રાણીઓના દૂષણોને અને પોતાના સગુણોને પચાવી શકે નહીં. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] શ્રી દશવૈકાલિક સત્ર તેથી ગંભીરતાની જગ્યાએ તોછડાપણું નિષ્પન્ન થાય છે. તેથી બીજા માટે લઘુતા સૂચક કુશીલિયા કે શિથિલાચારી જેવા શબ્દો તેમજ બીજાને ક્રોધ ઉત્પન્ન થાય એવા અવિવેક કે આક્ષેપ યુક્ત શબ્દો તેના મુખમાંથી નીકળી જાય છે. ક્યારેક કર્મોના ઉદયે કોઈક સાધુ શિથિલાચારનું સેવન કરે અને અન્ય સાધુને તે સ્પષ્ટ જણાય તેમ છતાં સાધુ તેને શિથિલાચારી કહે નહીં, આ શાસ્ત્રાજ્ઞા છે. આ પ્રકારનો ભાષાપ્રયોગ પરપીડાકારી છે તેમ જ તે બોલનાર સાધુની જ બહિવૃત્તિનું પરિણામ છે. તથા પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન છે. પરનિંદા અને આત્મશ્લાઘા તે મહાદોષ છે. તેનાથી નીચગોત્ર, અશાતા વેદનીય, અનાદેય નામ કર્મ વગેરે પાપકર્મનો બંધ થાય છે; ભવભ્રમણ વધી જાય છે. તેથી મુનિએ તે દોષોથી દૂર રહેવું જોઈએ. સાધકના અંતરમાં જ્યારે ઉપરોક્ત માનસંજ્ઞાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે તેનું નિવારણ કરી કર્મ બંધથી અને આત્મ અવનતિથી બચી શકે તે માટે શાસ્ત્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં ઉપાય પણ દર્શાવ્યો છે. નાળિય પત્તાં પુખ પર્વ - સાધકના મનમાં જ્યારે કોઈના પ્રત્યે વિષમ ભાવ જાગે ત્યારે જ તેણે પ્રત્યેક જીવોના કર્મની વિચિત્રતાનો વિચાર કરીને પરદોષ પ્રત્યે ઉપેક્ષા ભાવ કેળવવો જોઈએ. ૧૭ પ્રકારના સંયમમાં પણ ઉપેક્ષા સંયમ નું કથન છે. આ વિષયમાં શાસ્ત્રકાર આત્મચિંતન રૂ૫ સરલ માર્ગદર્શન આપે છે કે- દરેક વ્યક્તિના પુણ્ય કર્મ, પાપ કર્મ ભિન્ન ભિન્ન હોય છે; કર્મોના ઉદય અનુસાર જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનું સર્જન થાય છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમ અને ઉદય પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી કોઈના પ્રત્યે વિષમ ભાવો કરવા યોગ્ય નથી. તીર્થકરોના સમયમાં પણ ગોશાલક, જમાલી જેવા અને અન્ય પણ ચારે ય ગતિમાં ભ્રમણ કરનારા જીવો હોય છે; તેઓ પોતપોતાના કર્મ ઉદય પ્રમાણે વર્તે છે. શ્રમણ નિગ્રંથોની અપેક્ષાએ પણ લોકમાં સદા સંયમના મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષ સેવન કરનારા સાધક અનેક સો કરોડ શાશ્વત હોય જ છે. માટે મારે ભાવ, ભાષા કે વ્યવહાર કોઈ પ્રત્યે અશુદ્ધ કરી, સ્વપરના કર્મબંધકારક કામ કરવા નથી; એ જ મારી સમભાવની સાધનાનો સાચો માર્ગ છે. આ રીતે ચિંતન કરી, સાધક પોતાના, પરદોષ દષ્ટિથી ઉત્પન્ન થતા ભાવોનું પરિવર્તન કરીને સમભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે. પર નિંદાના, પર તિરસ્કારના ભાવોને નિષ્ફળ કરે. જ નાફ મત્તે મિજવુઃ- અઢારમી ગાથાના અંતે આત્મોત્કર્ષ ન કરવાનો એટલે પોતે પોતાની બડાઈ ન હાંકવાનો ઉપદેશ છે તેમજ આ ઓગણીસમી ગાથાના અંતે ધર્મધ્યાનમાં, આત્મ સાધનામાં લીન, તલ્લીન રહેવાનો ઉપદેશ છે. તે બંને ઉપદેશ વાક્યોનો સાર એ છે કે પોતાનું માન અને બીજાનું અસન્માન બંને દષ્ટિ છોડી, પર દોષ પ્રતિ ઉપેક્ષા સંયમ કરીને માત્ર પોતાના કલ્યાણ માટે ધર્મધ્યાનમાં લીન થઈ જવું જોઈએ. તેમ કરનાર શ્રમણ આ જગતમાં શ્રેષ્ઠ સાધુ કહેવા યોગ્ય થાય છે. માનિ સવ્વા િવિવMા :- આવશ્યક સૂત્ર વગેરે શાસ્ત્રોમાં મદના આઠ પ્રકાર કહ્યા છે. તેમાંથી અહીં ચાર મદનાં નામ છે, શેષ માટે સંક્ષિપ્ત પાઠ દ્વારા સર્વ પ્રકારના મદ(અહંભાવ) ન કરવાનું સૂચન છે. સાધુ આત્મપ્રશંસા અને પરનિંદાના નિમિત્તભૂત જાતિમદ, કુલમદ આદિ સર્વ પ્રકારના મદનો Page #529 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦: સ ભિક્ષ ૪૬૯ ત્યાગ કરે. લબ્ધિ, સંપત્તિ કે ગુણોને પામીને તેનો મદ કરવાથી ભવિષ્યમાં તે ભાવો પ્રાપ્ત થતા નથી. અભિમાની વ્યક્તિનો વિકાસ રુંધાઈ જાય છે સાથે જ તેના સંગ્રહિત કરેલા ગુણો પણ ધીરે ધીરે અવગુણોમાં બદલાઈ જાય છે. આ રીતે મદને આત્મપતનનું કારણ જાણી સાધુ તે સર્વ પ્રકારના મદનો ત્યાગ કરે, નમ્રભાવ કેળવી ધર્મધ્યાનમાં તલ્લીન રહે. २० સ્વ-પર તારક શ્રેષ્ઠ સાધુ :___ पवेयए अज्जपयं महामुणी, धम्मे ठिओ ठावयइ परं पि । णिक्खम्म वज्जेज्ज कुसीललिंग, ण यावि हासंकुहए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ પ્રવેત્ આર્યપ મહામુનિ, ધ સ્થિતઃ સ્થાપતિ પરમાર निष्क्रम्य वर्जयेत् कुशीललिङ्गं, न चापि हास्यं कुहको यः स भिक्षुः ॥ શબ્દાર્થ - મહામુળ = મહામુનિ અન્નપN = જિનવચન, આર્ય પદ, શુદ્ધ ઉપદેશ, ધર્મોપદેશ પયા = પ્રરૂપણા કરે છે, કહે છે ને = સ્વયં ધર્મમાંહિ = સ્થિત થઈને પર પિ = બીજાને પણ ઢાવયક્ = સ્થાપિત કરે છે, જોડે છે, સ્થિર કરે છે fo@ષ્ણ = નિષ્ક્રમણ કરીને, સંયમ ગ્રહણ કરીને, સંસારથી નીકળીને સીલિi = શિથિલાચાર વજ્ઞિw = છોડી દે છે હાસં = હાસ્યને કરનારી = કુચેષ્ટાઓ ન = કરતો નથી. ભાવાર્થ - જે મહામુનિ જિનેશ્વર ભાષિત તત્ત્વોની પ્રરૂપણા કરે છે અર્થાત્ સદ્ધર્મનો ઉપદેશ આપે છે; પોતે ધર્મમાં સ્થિર રહીને બીજાને પણ સ્થિર કરે છે; સંયમ ગ્રહણ કરીને ક્યારે ય શિથિલાચારનું સેવન કરે નહીં અને હાંસી મજાક ઉત્પન્ન કરનારી કુચેષ્ટા પણ કરે નહીં, તે શ્રેષ્ઠ સાધુ છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શ્રમણોને જિનશાસનની પ્રભાવના માટે અર્થાત્ લોકોને ધર્મમાં જોડવા માટે ધર્મોપદેશ દેવાનો ભાર સોંપવામાં આવ્યો છે. તેમજ પોતાની સંયમ સાધનાના નાના કે મોટા સર્વ નિયમોને અચૂક પાળવાનો સંદેશ પણ સૂચિત કર્યો છે. ગાથા ૧૮–૧૯માં પરદષ્ટિથી ઉપર ઊઠી, આત્મરમણ કરતાં જગતજીવો પ્રત્યે ઉદાસીન થઈ વીતરાગ દશા સન્મુખ થવાની પ્રેરણા છે, જ્યારે આ ગાથામાં પર કલ્યાણ માટે પરોપદેશના વિચાર અને લક્ષ્ય રાખવાની પ્રેરણા છે. આ બંને આદેશ સાપેક્ષ છે. સાધક સંયમ સાધનામાં જેમ જેમ દઢ થતો જાય, તેમ તેમ જગજીવો પ્રતિ તેનો કરુણાભાવવિકસિત થાય છે. તેથી સર્વ જીવોને ધર્મ માર્ગમાં સ્થિર કરવા તે સહજ રીતે ઉપદેશ આપે છે. ધર્મોપદેશ આપવો અને શાસન પ્રભાવના કરવી તે સાધુ જીવનનું એક મુખ્ય અંગ છે. તેના દ્વારા મુનિને કર્મોની નિર્જરા થાય છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦] શ્રી દશવૈકાલિક સૂત્ર શાસન પ્રભાવના કરતા સાધક સર્વથા બહિર્મુખી બની જાય તો તેનામાં અનેક દૂષણો પ્રવેશ કરી જાય છે. તેથી સૂત્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં મુનિને સાવધાન કર્યા છે કે ઉપદેશની સાથે મુનિ સ્વાધ્યાય અનુપ્રેક્ષાથી સ્વાત્મ અનુશાસન પણ બરોબર રાખે. કોઈપણ લક્ષ્ય મુનિ સ્વયંના આચારમાં શિથિલ થાય નહીં અને આગમકારના શબ્દોમાં કુશીલ બિરુદવાળો બને નહીં. અર્થાત્ મહાવ્રત સમિતિ ગુપ્તિ વગેરેનું બરોબર સંરક્ષણ કરે, તેમજ નાના મોટા દરેક નિયમોનું પૂર્ણ પાલન કરતાં હાંસી, મજાક, વિકથા, કુચેષ્ટાઓ કે મંત્ર-તંત્ર અને ચમત્કાર વગેરેમાં પડે નહીં. આ રીતે આ ગાળામાં શાસ્ત્રકારે જનકલ્યાણ અને સ્વ અનુશાસન તેમ બને મુખ્ય બિંદુઓની કુશલતાપૂર્વક સૂચના કરી છે. :- જ શબ્દ ૬ ધાતુથી બન્યો છે. તેનો અર્થ છે- વિસ્મય ઉત્પન્ન કરનારી ઐન્દ્રજાલિક વગેરે ચમત્કારિક પ્રવૃત્તિઓ કરવી. સંયમ સાધક મુનિ આ પ્રકારની અને હાસ્ય પ્રેરક કુતૂહલ પ્રવૃત્તિઓનો તેમજ ચેષ્ટાઓનો ત્યાગ કરે. ઉપરોક્ત દૂષિત પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાથી જ સાધુની સાધુતા ઉજ્જવળ બને છે. ઉપસંહાર : ગુણ સંપન્ન શ્રેષ્ઠ સાધુની મુક્તિ : तं देहवासं असुइं असासयं, सया चए णिच्चहियट्ठियप्पा । छिदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ॥ त्ति बेमि । છાયાનુવાદઃ તં રેહવાનં અશુદ્ધિ માખ્યાં, સલા ચને નિત્યહિતઃ સ્વિતાત્મા छित्त्वा जाति-मरणस्य बन्धनं, उपैति भिक्षुः अपुनरागमां गतिम् ॥ II રૂતિ વારિ II શબ્દાર્થ – ગિન્નષ્ક્રિય = નિત્યહિતરૂપ સમ્યક દર્શનાદિમાં સુસ્થિત રહેનાર અસુ = અશુચિમય સલાયં = અશાશ્વત, નશ્વરતં તે વેદવાકં = દેહવાસને સયા = હંમેશાં ૨૫ = છોડી દે છે કારણક્સ = જન્મ મરણના વંથd = બંધનને છિદિg - છેદન કરીને અપુણાગા= = અપુનરાગમન નામની પાછું = ગતિને ૩ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – તે શ્રેષ્ઠ સાધુ હંમેશાં કલ્યાણ માર્ગમાં આત્માને સ્થિર રાખીને, નશ્વર અને અપવિત્ર દેહવાસને = શરીરના મમત્વને નિરંતર દૂર કરીને તથા જન્મ-મરણનાં બંધનોને સર્વથા ઉચ્છેદ કરીને, જ્યાંથી પુનઃ આગમન થતું નથી એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથા આ શાસ્ત્રના તથા અધ્યયનના ઉપસંહારરૂપે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ અધ્ય.-૧૦ઃ સ ભિક્ષ ૪૭૧] આ સમગ્ર શાસ્ત્રમાં સાધ્વાચારનું જ નિરૂપણ છે. તે સાધ્વાચારના પાલનનું સાધન આ માનવ દેહ છે. તેમ છતાં અનેક પ્રકારના કર્મબંધના કે સાધનાથી શ્રુત થવાના નિમિત્તોમાં પણ દેહનો મોટો ફાળો છે. આ દ્વિવિધ લક્ષણ યુક્ત શરીરનું સાધકે માત્ર સંરક્ષણ કરવાનું છે પણ તેને પોષણ કરવાનું નથી. આ માટે ગાથાના પૂર્વાર્ધમાં આ શરીરને અશુચિમય અને અશાશ્વત કહીને સતત તેના પ્રતિ મમત્વના ત્યાગનો ઉપદેશ છે, યથા- (૧) જ્યારે આ શરીર ગંદકીનો ભંડાર છે તો એની સફાઈ માટે સંયમનો નાશ ક્યારે ય કરવો નહીં (૨) આ શરીર છૂટી જ જવાનું છે તો એને પુષ્ટ કરવા માટે પણ સંયમનો નાશ કરવો નહીં. તાત્પર્ય એ છે કે મારે શરીર માટે કંઈ પણ આશ્રવ કે કર્મબંધ કરવા નહીં. માત્ર સંયમ વિધિ અને પ્રભુ આજ્ઞાપાલન જેટલું જ એનું સંરક્ષણ નિર્મોહ ભાવે કરવાનું છે. તે પણ ધર્મ બુદ્ધિ રાખીને; અર્થાત્ જ્યાં સુધી આ શરીર તપ સંયમમાં સહયોગી થાય ત્યાં સુધી જ એનું ધ્યાન રાખવું અને જ્યારે તે સંયમમાં સહાયક ન રહે અને તેવી આશા પૂર્ણ છૂટી જાય તો સાધુએ વિવેકપૂર્વક એનું સંરક્ષણ છોડી, તપ અને અનશનથી આત્મ કલ્યાણ સાધવું જોઈએ. આ રીતે કરનાર સાધક સર્વથા કર્મક્ષય કરી, જન્મ મરણનો અંત કરી શાશ્વત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. તં રેહવાસં અણુ અલી ... – અણુ = આ દેહ અશુચિ પૂર્ણ છે, અશુચિથી ઉત્પન્ન થયેલો છે. અસાથે = આ શરીર અશાશ્વત, અનિત્ય, વિનાશશીલ તેમજ ક્ષણભંગુર છે. તે હાડકા અને સ્નાયુઓથી યુક્ત ચામડાથી ઢંકાયેલ છે. તેની અંદર આંતરડા, પેટ, યકૃત, બસ્તિ, હૃદય, ફેફસા, નાકનો મેલ, લાળ, પસીનો, લોહી, પિત્ત અને ચરબી વગેરે અશુચિમય પદાર્થો જ ભર્યા છે. આ શરીરનાં નવદ્વારોથી હંમેશાં ગંદકી નીકળતી રહે છે. જેમ કે નાકથી શ્લેષ્મ, મુખથી પિત્ત અને કફ તથા શરીરથી પરસેવો વગેરે નીકળે છે. આ રીતે આ શરીર અશુચિથી જ ઉત્પન્ન થયેલું અને અશુચિપૂર્ણ છે. આ દેહ, પાણીના પરપોટાની જેમ અધ્રુવ છે, વીજળીની ચમકની જેમ અશાશ્વત છે, ઘાસની અણી પર રહેલા જલબિન્દુની જેમ અનિત્ય છે. દેહમાં જીવરૂપી પક્ષીનો અસ્થિરવાસ છે. અંતે તેને છોડ્યા વિના છૂટકો નથી. માટે આદર્શ ભિક્ષુ દેહવાસને અશાશ્વત અને અશુચિપૂર્ણ માનીને તેનું મમત્વ છોડી દે છે અને અંતે આજીવન અનશન દ્વારા તેનો પૂર્ણ ત્યાગ કરે છે. fણદરિયા = સાધક દેહભાવ છોડીને આત્મભાવમાં સ્થિત થાય છે. આત્મભાવ શાશ્વત છે તેમજ સ્વભાવરૂપ છે, તેમાં જ આત્માનું હિત અને સુખ છે. તેથી સાધુ હંમેશાં પોતાના હિતરૂપ આત્મ- ભાવમાં જ સ્થિત થાય છે. આ પ્રકારના આચરણથી તે જન્મ-મરણની પરંપરાનો અંત કરીને અંતિમ લક્ષ્ય-સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક આચાર પાલનનું અંતિમ લક્ષ્ય આ જ છે અને તે જ સાધનાની પૂર્ણતા છે, સફળતા છે. -: પરમાર્થ:અઢાર પાપના સ્થાનનો પરિત્યાગ કરી, પ્રજ્યાનો પ્રવાસી બની, નિરવધે આજીવિકા મેળવવા ભ્રમરની જેમ ભ્રમણ કરી, કોઈને આંતરિક, માનસિક, શારીરિક પીડા પહોંચાડ્યા વિના, પૃથ્વી સમી Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર સહનશીલતા કેળવી, માર મળે કે આહાર મળે તેમાં સમભાવ રાખી, પૂર્ણ અહિંસાદિ ધ્રુવ ધર્મનો ધર્મી બની, સદ્ગુણાલયમાં વાસ કરી, પુલપિંડના સહયોગી સાધન દ્વારા કર્મક્ષય કરવાનો આત્માનો સપુરુષાર્થ પ્રવર્તાવી, હાથ–પગ વગેરેનો સંયતી બની; મન, વચનથી સુવાક્ય અને સુવિચારણાનો ચારો ચરતો રહી, કર્મના ધારાપ્રવાહને તોડવા જિનાજ્ઞા પ્રમાણે આરાધના કરતો વિચરે; તે જ સાચા અર્થમાં શ્રેષ્ઠ ભિક્ષુ છે. II અધ્યયન-૧૦ સંપૂર્ણ | Page #533 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧ : રતિવાક્યા પ્રથમ ચૂલિકા પરિચય ★ ૪૭૩ આ ચૂલિકાનું નામ રતિવાક્યા છે. * ચૂલિકા શબ્દનો અર્થ છે– ચોટી, શિખર, અગ્રભાગ કે શિખરસ્થ વિભાગ, પર્વતનો ઉપરી ભાગ શિખર કહેવાય, માનવના મસ્તક પર કેશ સમૂહ ચોટી કહેવાય; શિખર અને ચોટી એક કે અનેક પણ હોય છે. આ રીતે અહીં દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયન પછીના બે અધ્યયનને 'ચૂલિકા' કહેવાય છે. અર્થાત્ આ સૂત્રની બે ચૂલિકા છે. ★ જે રીતે શિખર પર્વતની શોભાને વધારે છે, તે જ રીતે દશવૈકાલિક સૂત્રની આ બંને ચૂલિકા તેના સંયમ સાધના રૂપ વિષયને વિશેષ સુશોભિત કરે છે. ★ જેમ શિખર, ચોટી ક્રમશઃ પર્વત અને માનવનું અભિન્ન અંગ હોય છે; તેમ સૂત્રની ચૂલિકા વિભાગ પણ તેનું જ અભિન્ન અંગ છે. * જેમ પર્વતના શિખર અને માનવના વાળની રચના એની સાથે પ્રારંભથી જ હોય છે તેમ ચૂલિકાની રચના પણ સૂત્રની સાથે જ હોય છે. દૃષ્ટિવાદ નામના બારમા અંગ સૂત્રમાં પણ તેના પાંચ વિભાગોમાં ચૂલિકા વિભાગ છે, તે તેની સાથે જ છે. * સંયમમાં રતિ ઉત્પન્ન કરનાર ઉપદેશક વિષયનો સંગ્રહ હોવાથી આ ચૂલિકાનું રતિવાક્યા નામ સાર્થક છે * સંયમ સ્વીકાર કર્યા પછી કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં સાધકને સંયમી જીવનમાં અરિત ઉત્પન્ન થઈ જાય, સાધકનું ચિત્ત ચંચળ બની જાય, સંયમી જીવન છોડીને ગૃહવાસ સ્વીકારવાની ઇચ્છા થઈ જાય તેવી સ્થિતિમાં સાધુની ગૃહવાસની રતિને દૂર કરી સંયમી જીવન પ્રત્યે રતિ ઉત્પન્ન કરવા માટે આ ચૂલિકામાં સૂત્રકારે અઢાર સ્થાનનું વર્ણન કર્યું છે. તેનું ગંભીર ચિંતન અને મનન સાધુને સ્થિર કરી શકે છે. તેથી તેનું રતિવાક્યા નામ સાર્થક છે. ★ આ ચૂલિકાની રચના ગદ્ય અને પદ્ય બંને રીતે થઈ છે. તેના પ્રારંભમાં ગદ્યરૂપે સૂત્ર પાઠ છે અને ત્યાર પછી તે જ ભાવને અનુસરતી ગાથાઓ છે. ★ જેમ ઘોડાને લગામ અને હાથીને અંકુશ, જહાજને સ્થિર બનાવવામાં નિમિત્ત બને છે તેમ ચંચળ ચિત્તની સ્થિરતાના નિમિત્તભૂત અઢાર સ્થાનોનું વર્ણન આ ચૂલિકામાં છે. જેમાં પ્રાયઃ ગૃહસ્થાશ્રમની Page #534 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર અનુપાદેયતા, ક્લેશકારકતા, સાવદ્યમયતા અને બંધનકારકતાનું તેમજ સંયમી જીવનની ઉપાદેયતા, ક્લેશરહિતતા, નિષ્પાપતા અને સ્વતંત્રતાનું મહત્ત્વપૂર્ણ નિરૂપણ સંક્ષિપ્ત સૂત્ર વાક્યો દ્વારા કરવામાં આવ્યું છે. * આ ચૂલિકામાં સૂત્રકારે સંયમથી પતિત થનાર સાધકની દુર્દશાનું આબેહુબ વર્ણન કર્યું છે, જે પ્રત્યેક સાધકને માટે પ્રેરક છે. તેવી દુર્દશા ન ઇચ્છનાર સાધકે આ અધ્યયનનું યથા સમયે સ્વાધ્યાય સાથે મનન, ચિંતન અવશ્ય કરવું જોઈએ. * સંયમમાં રુચિ રાખનારને સંયમ દેવલોક સમ અને અરુચિ રાખનારને નરકસમ પ્રતીત થાય છે. આ સ્યાદ્વાદાત્મક પદ્ધતિથી સૂત્રકારે સંયમમાં રમણ કરવાનો જે ઉપદેશ આપ્યો છે તે સહજ, સરળ અને સરસ છે, જીવમાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરે છે અને રફ હું જ દુ ધમાસ શરીરને છોડીશ પણ ધર્મશાસનને નહીં.' તેવા પરિણામોને દઢ કરે છે. * જીવ ગમે ત્યાં જાય, સંયમ છોડીને ગૃહવાસમાં જાય ત્યાં પણ તેના કર્મો તો તેની સાથે જ છે. સ્વકૃત કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. આ પ્રકારની સમજણ કર્મના અવ્યાબાધ સિદ્ધાંતના સહારે જ સાધકમાં ઉત્પન્ન થાય છે અને તેથી તે પ્રત્યેક પરિસ્થિતિનો સમભાવથી સ્વીકાર કરી શકે છે. "નરકના અતિદીર્ઘ કાળના દુઃખોની અપેક્ષાએ સંયમી જીવનમાં સહન કરવાનું દુઃખ અત્યંત અલ્પ અને ઘણી ઓછી અવધિવાળું હોય છે" આ ચિંતન સુત્ર સાધકને સંયમી જીવનના કષ્ટોને સહન કરવાની, ભોગ પિપાસાથી વિરક્ત થવાની તથા સંયમમાં સ્થિર થવાની પ્રેરણા આપે છે. માટે આ ચિંતન સૂત્ર સાધકને મહાન સબલ રૂપ અને અવલંબન રૂપ છે. આ રીતે સમગ્ર દષ્ટિથી આ ચૂલિકા અધ્યાત્મ વિકાસ માટે ઉત્તમ સોપાન છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧ઃ રતિવાક્યા ૪૭૫ પ્રથમ ચૂલિકા રતિવાક્યા રતિવાક્યો માટે ત્રણ ઉપમા - | १ इह खलु भो ! पव्वइएणं उप्पण्णदुक्खेणं संजमे अरइसमावण्णचित्तेणं, ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव, हयरस्सि गयंकुस पोयपडागाभूयाई, इमाई अट्ठारसठाणाई सम्मं संपडिलेहियव्वाइं भवंति; तं जहाછાયાનુવાદઃ રૂદ વજુ કોઃ પ્રવૃનિન, સત્પન્નદુ:શ્લેન સંયને અરતિમાપક્સેન, अवधावनोत्प्रेक्षिणा अनवधावितेन चैव हयरश्मि गजाङ्कुश पोतपताकाभूतानि, इमानि अष्टादश स्थानानि सम्यक् संप्रेक्षितव्यानि भवन्ति, तद्यथा -- શબ્દાર્થ – કો = હે મુમુક્ષુઓ!, હે શિષ્યો! ૩MUMદુહો = દુઃખ ઉત્પન થવાથી સંનને - સંયમમાં ગરમાવજ = જેનું ચિત્ત અરતિ પામેલું છે રાજુઑહિ = જે સંયમને ત્યાગવાની ઇચ્છા રાખે છે પરન્તુ ગોહફા = હજુ સુધી સંયમ છોડ્યો નથી પન્ના = આવા દીક્ષિત સાધુને માટે રૂદ = આ જૈન શાસનમાં ઇયરશ્મિ યેસ પોયડા મૂયાડું = અશ્વને લગામ, હાથીને અંકુશ અને જહાજને ધ્વજાની સમાન રૂમાડું = આ વાક્યમાણ અટ્ટાર વાળાડું = અઢાર સ્થાનકો સખ્ત = સમ્યક પ્રકારે સંપડિદિયવ્હારું = આલોકનીય-વિચારણીય મવતિ = હોય છે તે નહીં તે આ પ્રમાણે છે. ભાવાર્થ - હે મુમુક્ષુઓ ! આ જૈનશાસનમાં પ્રવ્રજિત, છતાં ય કોઈ ઉત્પન્ન થયેલા દુઃખથી સંયમમાં અરુચિ પ્રાપ્ત ચિત્તવાળા સાધક સંયમ છોડવાના વિચારો કરતાં હોય, પરંતુ સંયમ છોડી દીધો ન હોય; તેવા દુઃખગર્ભિત વ્યગ્રતાથી ઘેરાયેલા સાધકને અશ્વ માટે લગામ, હાથી માટે અંકુશ અને જહાજ માટે સઢ સમાન આ અઢાર સ્થાનો સમ્યક પ્રકારે ચિંતન કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે છેવિવેચન : પ્રસ્તુત સુત્રમાં સંયમ ભાવને નવપલ્લવિત કરવાના કારણ ભૂત અઢાર સ્થાનોની ત્રણ ઉપમા દ્વારા મહત્તા પ્રદર્શિત કરી છે. હ૬ હજુ :- જિનશાસનમાં આત્મ કલ્યાણની સર્વોચ્ચ સાધનારૂપે જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે Page #536 -------------------------------------------------------------------------- ________________ | ૪૭૬ શ્રી દશવૈકાલિક સૂત્ર છે, તે પ્રવ્રયાની મહાનતા, વિશાલતા, અનુપમતા તેમજ શાશ્વત સુખ પ્રદાયકતાના જ્ઞાન સાથે તેના સામાન્ય વિશેષ નિયમોની કઠિનતા, અતિ કઠિનતા, દુષ્કરતા જગ જાહેર છે. તે જૈન સાધુ-સાધ્વીજીઓના ખુલ્લી ચોપડી જેવા જીવનથી સ્પષ્ટ નજરે જોવાય છે. મુનિ જીવનના બાવીસ પરીષહો તો પ્રસિદ્ધ છે. તેનું વિસ્તૃત વર્ણન જિજ્ઞાસુઓને સમયે સમયે સાંભળવા વાંચવા ઉપલબ્ધ થાય છે. આ રીતે મોક્ષ પ્રદાયી જૈન શ્રમણાચારના કષ્ટો અને દુઃખો છુપાવ્યા પણ છુપાવી શકાય નહીં. પલ્વરૂખ :- મુમુક્ષ સાધક સંયમના સમસ્ત કોને જાણવા છતાં વૈરાગ્ય વાસિત અંતઃકરણે, પ્રબળ ઉત્સાહ, અનાદિ જન્મ મરણના પ્રપંચોથી મુક્ત થવાની ઉત્કટ ભાવનાએ પ્રવ્રજ્યા સ્વીકાર કરે છે. યુદ્ધના મોરચે જતાં શૂરવીર યોદ્ધાની જેમ વીર રસથી વાસિત અંતકરણે મૃત્યુ જેવા સંકટોને ભૂલથી નહીં પણ સહર્ષ સ્વીકારે છે તેમ સંયમ જીવનના કષ્ટોને સાધક પરાણે નહીં પણ સ્વેચ્છાથી સ્વીકારે છે. ૩MUT કુલ્લેખ :- સ્વેચ્છાએ ગ્રહણ કરેલી તે સંયમ સાધનામાં સમય વ્યતીત થતાં સાધકોના સંવેગ ભાવનો પ્રવાહ જ્યારે ઓસરી જાય, વૈરાગ્યભાવ ઘટી જાય, કોઈ પ્રબળ કર્મોનો ઉદય થઈ જાય ત્યારે સંયમી જીવનની કઠિનાઈઓ તેના જીવનમાં માનસિક દુઃખ અને ખિન્નતા ઉત્પન્ન કરે છે અને સાધક તે દુઃખમાં અધિકાધિક ઘેરાઈ જાય છે. ૨ ૦૧ 9, સંગને અરડૂ સમાવUખ :- સંયમી જીવનમાં ઉત્પન્ન થતાં કેટલાય શારીરિક, માનસિક દુઃખો સમય જતાં સમાપ્ત થઈ જાય છે. કેટલાક દુઃખોને સાધક સમજણપૂર્વક પ્રસન્ન ચિત્તે સહન કરે છે અને ક્યારેક કર્મનો ઉદય તીવ્રતમ હોય, સાધકની સહનશક્તિ અને સમજણમાં કંઈક ઉણપ રહે ત્યારે તે દુઃખ અપ્રસન્ન ચિત્તે પણ સહન કરે છે. આવા ચઢાવ-ઉતાર વચ્ચે પણ સાધક સાધના પથમાં ગતિ-પ્રગતિ કરતો રહે છે, તેમાં ગુરુનું સાંનિધ્ય આગમ સ્વાધ્યાય સહાયક બને છે. ગમે તે પરિસ્થિતિમાં ગ્રહણ કરેલા સંયમને તે ટકાવી રાખે છે. પરંતુ સેંકડો હજારો સાધકોમાં ક્યારેક સાધકે જ્યારે સહાયક સાધનોનો આધાર છોડી દીધો હોય અને તેના નિકાચિત કર્મોનો ઉદય હોય ત્યારે તે સાધકની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે. તેને સંયમી જીવનમાં રુચિ રહેતી નથી તેમાં અરતિ ઉત્પન્ન થઈ જાય છે. મોદીજુ દિન ગોરાફળ - સંયમી જીવનમાં ઉત્પન્ન થયેલો અરતિભાવ પ્રબળ બની જાય, તેને દૂર કરવાનો કોઈ પણ ઉપાય સફળ ન થાય તેવા ઉદયાધીન સાધુ સંયમ જીવનનો ત્યાગ કરવા મનથી તૈયાર થઈ ગયા હોય પરંતુ પોતાના વિચારને જેણે આચરણમાં ન મૂક્યા હોય, સાધુ જીવનનો ત્યાગ કર્યો ન હોય, તેવી અવસ્થાને શાસ્ત્રકારે રાજુહિના અગોરાફળ શબ્દ દ્વારા પ્રગટ કરી છે. તાત્પર્ય એ છે કે સંયમથી પલાયન કરવાના સંકલ્પવાળા સાધકે જ્યાં સુધી પલાયન કર્યું નથી ત્યાં સુધી ઉન્માર્ગે જવા તત્પર મનને પરિવર્તિત કરવા માટે આ ચૂલિકામાં નિરૂપિત ચિંતન બિંદુઓ પર પોતે વિચાર કરવો જોઈએ અથવા તો ગુરુ આચાર્યાદિ એ જેની પાસે પણ તે પોતાના વિચાર રજુ કરે તે મહામુનિ એ આ ચિંતન બિંદુઓને આધારે તેના હિત માટે પ્રયત્ન કરવો જોઈએ. Page #537 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-૧ઃ રતિવાક્યા ૪૭૭ ] રન્સિ, યંજુલ, પોપડા મૂયા.. - જેણે સંયમ ત્યાગનો સંકલ્પ કર્યો છે પરંતુ સંયમનો ત્યાગ કર્યો નથી તેવા સાધકના માનસિક પરિર્વતન માટે સૂત્રકારે અઢાર ચિંતન સૂત્રો આપ્યા છે. સૂત્રકારે તેની મહત્તા ત્રણ દષ્ટાંત દ્વારા પ્રદર્શિત કરી છે, ત્રણે દષ્ટાંતો સહજ અને અનુભવગમ્ય છે. કુશળ સંચાલક ઘોડાને લગામથી, હાથીને અંકુશથી અને જહાજને સઢથી વશમાં રાખે છે. તે જ રીતે સૂત્રોક્ત ચિંતન સૂત્રોના ચિંતન મનન અને પરિણમન દ્વારા સાધકની માનસિક સ્થિતિને અવશ્ય પરિવર્તન કરી શકે છે. તેને માટે શાસ્ત્રકારે સન્મ સંપત્તિદિગ્ગા શબ્દ પ્રયોગ કર્યો છે. અઢાર ચિંતન બિંદુઓ માટે આ ત્રણે વિશેષણો દર્શાવી શાસ્ત્રકારે સાધકને તે ચિંતન બિંદુઓ પર શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો ઉપક્રમ કર્યો છે. કારણ કે કોઈપણ પ્રકારની અશાંતિ માટે શાંતિના ઉપાયોના અનેક અંગ હોય છે. ચિકિત્સાવિધિના પણ અનેક અંગ હોય છે, તેમાં સહુથી પ્રથમ અને મુખ્ય અંગ શ્રદ્ધાનું હોય છે તેથી શાસ્ત્રકારનો આ પ્રથમ સૂત્ર વર્ણિત શ્રદ્ધા માટેનો સંપૂર્ણ ઉપક્રમ યથાસ્થાન છે. આગળના સૂત્રમાં જે અઢાર ચિંતન બિંદુઓ કહેવાશે, તેની સૂચના પણ આ સૂત્રના અંતે કરીને શાસ્ત્રકારે સાધકને ભલામણ આપી છે કે આ આગળ દર્શાવતાં બિંદુઓને સારી રીતે સમજી. તેના ઉપર ઊંડાણથી અને દીર્ઘ દૃષ્ટિથી વિચારવાનું છે. તેના માટેના મૂળ શબ્દો છે– મારું સટ્ટારર વાળા सम्म संपडिलेहियाइं भवति । ભો ! - આ સંબોધન સૂચક શબ્દ છે અને આગળના સૂત્રમાં હું ભો ! તેમ સંબોધન છે. આ બંને સંબોધન ઉપદેશ પાત્ર કોઈપણ વ્યક્તિ માટે આદર સુચક સંબોધન છે. ક્યારેક આવા સંબોધનો પોતાના આત્માને માટે પણ થાય છે. સંચમમાં સ્થિરીકરણનાં અઢાર સૂત્રો :| २ हं भो ! दुस्समाए दुप्पजीवी ॥१॥ लहुसगा इत्तरिया गिहीणं कामभोगा ॥२॥ भुज्जो य साइबहुला मणुस्सा ॥३॥ इमे य मे दुक्खे ण चिरकालोवट्ठाई भविस्सइ ॥४॥ ओमजणपुरक्कारे ॥५॥ वंतस्स य पडिआयणं ॥६॥ अहरगइवासोवसंपया ॥७॥ दुल्लहे खलु भो ! गिहीणं धम्मे, गिहीवासमज्झे वसंताणं ॥८॥ आयंके से वहाय होइ ॥९॥ संकप्पे से वहाय होइ ॥१०॥ सोवक्केसे गिहवासे, णिरुवक्केसे परियाए ॥११॥ बंधे गिहवासे, मोक्खे परियाए ॥१२॥ सावज्जे गिहवासे, अणवज्जे परियाए ॥१३॥ बहुसाहारणा गिहीणं कामभोगा ॥१४॥ पत्तेयं पुण्णपावं ॥१५॥ अणिच्चे खलु भो ! मणुयाण जीविए, कुसग्गजलबिंदुचंचले ॥१६॥ बहुच खलु भो! पावं कम्मं पगडं ॥१७॥ पावाणं च खलु भो कडाणं कम्माणं पुब्बि दुच्चिण्णाणं दुप्पडिकंताणं, वेयइत्ता मोक्खो, णत्थि अवेयइत्ता, तवसा वा झोसइत्ता। अट्ठारसमं पयं भवइ । भवइ य इत्थ Page #538 -------------------------------------------------------------------------- ________________ | ४७८ શ્રી દશવૈકાલિક સૂત્ર सिलोगो-- छायानुवाद : हं भो दुष्षमायां दुष्पजीविनः (१) लघुस्वका इत्वरिका गृहिणां कामभोगाः (२) भूयश्च सातिबहुला मनुष्याः (३) इदं च मे दुःखं न चिरकालोपस्थायि भविष्यति (४) अवमजनपुरस्कारः (५) वान्तस्य प्रत्यादनम् (६) अधोगतिवासोपसंपदा (७) दुर्लभः खलु भो! गृहिणां धर्मो गृहपाशमध्ये वसताम (८) आतङ्कस्तस्य वधाय भवति (९) संकल्पस्तस्य वधाय भवति (१०) सोपक्लेशो गृहवासः, निरुपक्लेशः पर्यायः (११) बन्धो गृहवासः, मोक्षः पर्यायः (१२) सावधो गृहवासः, अनवद्यः पर्यायः (१३) बहुसाधारणा गृहिणां कामभोगाः (१४) प्रत्येक पुण्यपापं (१५) अनित्यं खलु भो ! मनुष्याणां जीवितं कुशाग्रजलबिन्दुचञ्चलम् (१६) बहु च खलु भो ! पापकर्म प्रकृतम् (१७) पापानां च खलु भो ! कृतानां कर्मणां, पूर्व दुश्वीर्णानां दुष्प्रतिक्रान्तानां वेदयित्वा मोक्षः, नास्ति अवेदयित्वा, तपसा वा शोषयित्वा, (१८) अष्टादशं पदं भवति, भवति चात्र श्लोकः-- शार्थ:-ह भो - सात्मन! दुस्समाए हु:षभ आसमां दुप्पजीव ન પૂર્વક જીવન व्यतीत राय छ, मालविडा :५पूर्व ४३ छ गिहीणं = गृहस्थ सोडीन कामभोगा = म भोग लहुसगा = स्वल्पसारवा, असार ७, तु२७ छे इत्तरिया = साक्षीनछ भुज्जो य = तेम४ हुषमालीन मणुस्सा = मनुष्य साइबहुला विशेष७१-342 ४२ना२छे इमे या दुक्खे = हु:५ मे = भने चिरकालोवट्ठाई = Min समय सुधा 25॥२ ण भविस्सइ = थशे नहि ओमजणपुरक्कारे = संयमछोऽवा ५२, संसारमा निम्न स्तरनामोआनुसन्मान ४२५ऽशे, वंतस्स = स्थावास स्वी॥२ ४२वो त वमन ४२वाने पडियायणं = ३री पान ४२१। सम छ अहरगइवासोवसंपया = अधोगति निवासनो स्वी२ छ भो = हे मात्मन् गिहवासमझे = वासमा वसंताणं = वसता गिहीणं = स्थाने धम्मे = धर्म दुल्लहे = हुर्सम छ आयंके = विशूयिह रोग से = धडित गृस्थीने वहाय =qधने भाटे, विनाशने माटे होइ = डोय छे संकप्पे = प्रिय वियोगसने मनियन। संयोगथी संs८५ पन्नथायछते गिहवासे = वास सोवक्केसे = पेशथी युत परियाए = यास्त्रि णिरुवक्केसे = वेशथी २डित छे बंधे = (नाबंधन स्थान छ मोक्खे - धनथी छोऽवना२ छ, भुक्ति छ सावज्जे = पापस्थान छ अणवज्जे = पापथी रहित छ कामभोगा - आमभोग, सुप बहुसाहरणा = यो२, १२ महिनने माटे साधा२५॥ छ पुण्णपावं = पुष्य मने पा५ पत्तेयं = सर्ववोन। पृथ-पृथइ छ मणुयाण = मनुष्योनुं जीविए =®वन कुसग्गजलबिंदुचंचले = ईशनाममा ५२२३॥ यंयसनालिन्दु समान अणिच्चे = अनित्य छे बहुं च खलु = वे घu ४ पावं कम्मं = पार्भा पगडं - यछि ठेथी भारी Page #539 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧: રતિવાણા [૪૭૯ ] બુદ્ધિવિપરીત થઈ રહી છે. જો હે આત્મવૂિળTM = દુષ્ટ-ભાવોથી આચરેલાડુડતાળ = મિથ્યાત્વ આદિ ભાવોથી ઉપાર્જન કરેલા પુત્ર ઇંડા = પૂર્વકૃત પીવાન સ્મા = પાપકર્મોના ફળને વેચત્તા = ભોગવ્યા પછી જ મોજો છુટકારો થાય છે અને ફત્તા = ભોગવ્યા વિના સ્થિ = છૂટકો નથી તવસા = તપ વડે ફોફતા = ક્ષય કરવાથી સારસ = આ અઢારમું પડ્યું = પદ, બોલ વ = છે = અને હવે ત્થ = આ વિષયકલિતોનો = શ્લોક છે, જે નવ = આ પ્રમાણે છેભાવાર્થ - (૧) હે આત્માનું! ઓહ! આ પાંચમા આરામાં લોકો ઘણી મુશ્કેલીથી જીવન નિર્વાહ કરે છે. (૨) ગૃહસ્થોના કામભોગો(સુખ) તુચ્છ કોટિના અને ક્ષણિક જ હોય છે. (૩) સંસારી મનુષ્યો બહુ કપટવાળા હોય છે. (૪) આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કાંઈ ચિરકાળ ટકવાનું નથી. (૫) ગૃહસ્થાશ્રમમાં નિમ્ન કોટિના મનુષ્યોની પણ ખુશામત કરવી પડે છે. (૬) ગૃહસ્થાશ્રમ સ્વીકારવો તે વમેલી વસ્તુને પુનઃ ગ્રહણ કરવા યોગ્ય છે. (૭) સંયમ છોડી ગૃહસ્થ જીવનમાં જવું તે અધોગતિ સ્વીકારીને રહેવા સમાન છે. (૮) ઓહ! (હે આત્મ7) ગુહસ્થાશ્રમમાં રહેનારા ગૃહસ્થોને ધર્મ આરાધના કરવી ઘણી કઠણ છે, અતિ દુર્લભ થઈ જાય છે. (૯) ગૃહસ્થ જીવનમાં અનેક રોગાતંક દુઃખદાયી થાય છે. (૧૦) અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો પણ દુઃખદાયી થાય છે. (૧૧) ગૃહવાસ બહુ ક્લેશમય છે, સંયમ પર્યાય ક્લેશ રહિત શાન્તિમય છે. (૧૨) ગૃહવાસ કર્મબંધનું સ્થાન છે, સંયમ પર્યાય કર્મમુક્તિનું સ્થાન છે. (૧૩) ગૃહસ્થ જીવન પાપમય છે, સંયમીનું જીવન નિષ્પાપ છે. (૧૪) ગૃહસ્થોના સુખ બહુજન વિભાજ્ય છે અર્થાત્ તેમાં ઘણા ભાગીદાર હોય છે. (૧૫) પુણ્ય-પાપ દરેક જીવના પોત-પોતાના જુદા જુદા હોય છે. (૧૬) માનવનું જીવન ખરેખર તૃણની અણી પર લટકતા જલબિન્દુની જેવું ક્ષણિક છે. (૧૭) ઓહ! મેં પૂર્વ જન્મમાં ઘણા જ પાપકર્મ કર્યા છે. (૧૮) હે આત્મન્ ! ખરેખર પૂર્વભવે દુષ્ટ આચરણ અને ખોટા પરાક્રમ દ્વારા ઉપાર્જિત કરેલાં પાપકર્મોને ભોગવી લેવાથી જ છુટકારો થશે; તે કર્મોને ભોગવ્યા વિના છુટકારો થવાનો નથી. હા ! તપસ્યા દ્વારા તે કર્મોનો ક્ષય કરી શકાય છે. આ અઢારે સ્થાન પૂર્ણ થયા, હવે આ જ વિષયને સ્પષ્ટ કરતી ગાથાઓ છેવિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પૂર્વસૂત્રમાં નિર્દિષ્ટ ચિંતનય, મનનીય, વિચારણીય અઢાર સ્થાનોનું એકી સાથે નિરૂપણ છે. (૧) કુલ્સનાડુનીવી – આ દુષમકાળ એટલે પાંચમા આરામાં પ્રાયઃ ભારે કર્મી જીવો જ હોય છે. તેઓ ઘણી જ મુશ્કેલીથી આજીવિકા ચલાવે છે. જેની પાસે પુણ્યના અભાવે ગૃહસ્થ યોગ્ય પુષ્કળ સામગ્રી હોતી નથી. તેઓ ગૃહસ્થનાસમાં વિટંબણાં જ ભોગવતા હોય છે અને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરે છે. આ રીતે ગૃહસ્થ જીવન ઘણું જ દુઃખદાયી છે. (૨) દુIT ફરિયા - ગૃહસ્થોના સાંસરિક સુખો તુચ્છ અને ક્ષણિક હોય છે. સાધકને જો Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર કામભોગની લાલસાથી સંયમ ત્યાગની ઈચ્છા થઈ હોય તો તે ઉચિત નથી. કારણ કે ચારિત્ર પાલનથી પ્રાપ્ત થનારા દેવલોકના દિવ્ય સુખો સુંદર અને સાગરોપમો સુધી ટકે તેવા હોય છે. તેની અપેક્ષાએ મનુષ્યોના સુખો અત્યધિક તુચ્છ, નિઃસાર અને ક્ષણિક હોય છે. ૪૮૦ (૩) સાવધુલા :- ગૃહસ્થ જીવનમાં સ્વજન કે પરજન પરસ્પર વિશ્વાસુ હોતા નથી; તે ગમે તેમ દગા પ્રપંચ અને સ્વાર્થની રમત રમતા જ હોય છે. તો હે આત્મન્ ! તું ત્યાં જઈને સુખી કેવી રીતે થઈશ ? સાફ શબ્દ જ્ઞાતા સૂત્ર અને સૂયગડાંગ સૂત્રમાં માયા અર્થમાં પ્રયુક્ત છે અને પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં તે શબ્દ અસત્યના પર્યાયવાચી શબ્દોમાં સંકલિત છે. ત્યાં તેનો અર્થ અવિશ્વાસ કર્યો છે. તેથી અહીં સારૂં વહુતા મનુસ્યા શબ્દનો અર્થ છે– આ સંસારમાં ઘણા લોકો જૂઠ, કપટ કરનારા અને પ્રપંચી હોય છે. હે આત્મન્! ત્યાં તારે જીવવું મુશ્કેલ થઈ જશે. (૪) ને ય મે કુવલ્લે ન વિરાતોવકાર્ફ :-ઉપસર્ગ પરીષહના કષ્ટો જીવનમાં ક્યારેક આવે છે, તે પણ મર્યાદિત કાલ માટે જ હોય છે, જીંદગીભર રહેતા નથી. તે સમયે ધીરજ રાખવાથી તે દુઃખ સ્વતઃ સુખમાં પલટાઈ જાય છે. ઉપસર્ગો અને પરીષહોને સમભાવે સહન કરવાથી અનંત કર્મોની નિર્જરા થાય છે અને તેના પરિણામે આત્મા હળુકર્મી થઈ દિવ્ય દેવગતિ અથવા મોક્ષગતિમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રદાયી અત્યંત દુર્લભ એવા સંયમ જીવનને, અલ્પકાલીન કષ્ટોથી ગભરાઈને છોડી દેવાથી તો કર્મોની અને દુઃખની પરંપરા વધે છે. આ રીતે સંયમ છોડવાથી શાંતિ કે સુખ મળતા નથી. (૫) ઓમનળપુરવારે :– સંયમના પ્રભાવે રાજા, મહારાજા, ધનાઢ્ય વગેરે કેટલાય લોકો સાધુનો સત્કાર સન્માન કરે, ભક્તિ ભાવપૂર્વક ચરણોમાં મસ્તક નમાવી વંદના નમસ્કાર અને ગુણગ્રામ કરે અને સાધુને પોતાના ઘરે કે ગામમાં આવ્યા જોઈને ખુશ ખુશ થઈ જાય છે. પરંતુ ગૃહવાસમાં જવાથી તો હલકાથી હલકા(સામાન્ય) લોકોની પણ ખુશામત, સેવા વગેરે કરવા પડે છે તેમજ તે લોકોના અસહ્ય વચનોને પણ સહન કરવા પડે છે. (૬) વંતસ્ય ય પડિબાયળ ઃ— જે ગૃહસ્થ જીવનનો અને સંસારના સુખ ભોગોનો હું ત્યાગ કરી ચૂક્યો છું તે ગૃહવાસનું કે ત્યાંના સુખોનું ફરી આસેવન કરવું, તે શ્રેષ્ઠ પુરુષનું કાર્ય નથી. વમન કરેલી વસ્તુનું પુનર્ભક્ષણ તો નિમ્ન દરજ્જાના પ્રાણી કૂતરા વગેરે પશુ જ કરે છે. હું તો માનવ જ નહીં પરંતુ સંયમનો સ્વીકાર કરીને મહામાનવ કે શ્રેષ્ઠ માનવ બન્યો છું. હવે મારે સંયમ છોડી સંસારમાં જવું કોઈ પણ રીતે ઉચિત નથી. (૭) અહરાવાસોવસંપા :– ખરેખર સંયમી જીવનનો ત્યાગ કરવો, તે નીચ ગતિમાં જઈ વસવા જેવું છે. તેમજ ગૃહસ્થ જીવનની પાપમય દિનચર્યા અને વિષયાસક્તિમય જીવન કર્મબંધ અને દુર્ગતિના આવાસને જ નિમંત્રણ આપવા સમાન છે. (૮) પુત્ત્તત્તે વસ્તુ ભો ! શિદ્દીનેં ધર્મો :– સાધુજીવન છોડીને ગૃહસ્થાવાસમાં ગયા પછી તેની સ્થિતિ ધોબીના કૂતરા જેવી થઈ જાય છે. તે ઘરનો કે ઘાટનો ક્યાંયનો રહેતો નથી. ગૃહસ્થ જીવનના નહીં અનુભવેલા કેટલાય પ્રપંચમય પ્રસંગોમાં ધર્મનું આચરણ કરવું બહુ દુષ્કર થઈ જાય છે. ગૃહસ્થ જીવનમાં પોતાની શાન માટે, પદ–પ્રતિષ્ઠા માટે માયાકપટનું આચરણ કરવું પડે છે, તેમજ ત્યાં વિવિધ પ્રકારની Page #541 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-૧ઃ રતિવાક્યા [ ૪૮૧ | પાપકારી પ્રવૃત્તિ અને રાગદ્વેષમય વાતાવરણમાં ધર્મશ્રવણ કે ધર્મનું આચરણ અત્યંત દુર્લભ બની જાય છે અને વિપરીત સંસ્કારના સંયોગે કેટલાકની ધર્મ શ્રદ્ધા પણ પલટાઈ જાય છે. (૯) આયં સે વહીવે રોડ – જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી સહુ સ્વજનો સંબંધ રાખે છે. પરંતુ જ્યારે કોઈ મહારોગ ઉત્પન્ન થાય ત્યારે ગૃહસ્થની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. સ્વાર્થની સિદ્ધિ ન થતાં સ્વજનો દૂર થઈ જાય છે. આ રીતે શારીરિક પીડાની સાથે સાંયોગિક, આર્થિક વગેરે અનેક કઠિનાઈઓને સહન કરવી પડે છે. તે સમયે આર્તધ્યાન અને અસમાધિના ભાવો જીવના આત્મગુણોનો વધ કરે છે, અનંત ભવપરંપરાને વધારે છે; આ રીતે ગૃહસ્થ જીવનમાં રોગાતક વધને માટે થાય છે. (૧૦) સંખે રે વહાય દોડ઼ - રોગાતંક જેવી બીજી પણ કેટલીય પરિસ્થિતિઓ ઊભી થતાં જીવ સંકલ્પ વિકલ્પોમાં ગૂંચવાઈને ઘણો દુઃખી થાય છે. ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ વગેરે ક્ષણેક્ષણના વિચિત્ર દુઃખોથી ગૃહસ્થો બિચારા હંમેશાં હેરાન, પરેશાન થયા જ કરે છે. વલય = ક્યારેક કોઈ વ્યક્તિ ઉપર મોટી માનસિક આફત ઊભી થાય તેવો કોઈ દુર્વ્યવહાર કરે ત્યારે તેના શબ્દ નીકળે કે "અરે મને તો મારી નાખ્યો છે, પરંતુ ખરેખર તે મર્યો હોય નહીં. આ જ અપેક્ષાએ અહીં વહય શબ્દ પ્રયોગ છે. અર્થાત્ તે રોગાતંક અને સંકલ્પોથી વાસ્તવિક રીતે વધે થતો નથી. પરંતુ તે સમયનું દુઃખ અત્યંત કષ્ટપ્રદ હોવાથી તે વધને માટે હોય" તે પ્રમાણે શાસ્ત્રકારે કથન કર્યું છે. વાસ્તવમાં રોગાતંક અને સંકલ્પો મહા દુઃખદાયી થાય છે, મરણ તુલ્ય થાય છે; તેમ ભાવ સમજવો જોઈએ. (૧૧) સોવ તે હવાલે કરવો તે પરિવાર - ખેતી–વેપાર, પશુપાલન, આશ્રિતોનું ભરણપોષણ વગેરે અનેક ચિંતાઓને કારણે ગૃહવાસ કલેશોનો ભંડાર છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ તથા આજીવિકા સંબંધી માનસિક સંતાપના કારણે પણ ગૃહવાસ મહા ઉપાધિનું સ્થાન છે. શ્રમણ જીવન તો આ બધી ચિંતાઓ અને કલેશોથી દૂર જ નહીં પરંતુ અતિ દૂર હોય છે. આવી એકે ય ચિંતા ત્યાં હોતી જ નથી. માટે તે કલેશ મુક્ત છે. પરિયાણ = સંયમ પર્યાય, મુનિ જીવન, દીક્ષા આદિ. વધે દિવસે મોણે રિયાપ:- ગૃહવાસ બંધનરૂપ છે. તેમાં જીવ કરોળિયાની જેમ સ્વયં સ્ત્રી-પુરુષ પરિવાર વગેરેની મોહજાળ બનાવે છે અને પછી તેમાં જ સ્વયં ફસાય છે ગૃહસ્થ જીવનમાં અવિરતિના ભાવથી પ્રત્યેક પ્રવૃત્તિમાં કર્મનો બંધ થાય છે. તેથી તે જીવોને અનંતાનંત કર્મોની વૃદ્ધિ થયા કરે છે. જ્યારે સંયમી જીવનમાં વિરતિ ભાવથી કોઈપણ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બનતી નથી. તે ઉપરાંત તેમાં સ્વાધ્યાય, વિનય, ગુરુસેવા, તપસ્યા, બ્રહ્મચર્ય વગેરે કેટલાય નિયમ ઉપનિયમોના પાલનથી મહાન કર્મક્ષય થાય છે. માટે સંયમ મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. (૧૩) સાંવષે જાદવારે ગણવન્ને પરિયા - ગૃહવાસમાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને સંગ્રહ- પરિગ્રહ વગેરે બધા પાપસ્થાનોનું સેવન થયા જ કરે છે. ગૃહસ્થ જીવનમાં આશ્રવના દ્વાર સદા ખુલ્લા જ હોય છે. ડગલેને પગલે ગૃહવાસમાં છ કાય જીવોની વિરાધના થાય છે. જૂઠ, કપટ વગર તો જાણે Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ત્યાં કોઈનું જીવન ચાલતું જ ન હોય! જ્યારે સંયમ પર્યાયમાં તો આ બધા પાપના રસ્તા સર્વથા બંધ જ હોય છે; મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને સર્વ પ્રવૃત્તિઓ ત્યાં યતના, દયા અને વિવેક ભરેલી હોય છે. એવું નિષ્પાપ સંયમ જીવન દુનિયામાં ક્યાંય જોવા શોધવાથી પણ મળવાનું નથી. (૧૪) હસીહરિ હી વાનમો- ગૃહસ્થોના કામભોગ બહુજન સાધારણ છે. તેમાં રાજા, ચોર, સરકારી કર્મચારી, નોકર, ચાકર, પુત્ર પરિવાર, સ્વજન સ્નેહી વગેરે કેટલાય ભાગીદાર હોય છે. તેથી ઉપલબ્ધ સુખ સંપત્તિનો એકલા જ ઉપયોગ કરી શકાય નહીં. આ કારણે ગૃહસ્થને ભોગપભોગની ગમે તેટલી સંપત્તિ હોય તોપણ તે ઓછી જ પડે છે અને તેના માટે પગથી માથા સુધી લોહીનો પરસેવો કરવો પડે છે. સર્વ રીતે વિચારતાં ગૃહસ્થ જીવનમાં પાછું જવું, કંઈ જ સાર ભૂત નથી. (૧૫) પત્તેયં પુણવં – સર્વ પ્રાણી પોતપોતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ સ્વયં ભોગવે છે. કોઈના કરેલા કર્મોનું ફળ કોઈ બીજા ભોગવી શકતા નથી. સ્ત્રીપુત્રાદિના નિમિત્તે કરેલાં કર્મોનું ફળ ભોગવવામાં પણ તે કોઈ ભાગ લઈ શકતા નથી. તો મારે ગૃહસ્થવાસમાં જવામાં શું લાભ; સંસારમાં કેટલાક લોકો સુખી દેખાય છે પરંતુ તે પોતાના કર્મથી સુખી હોય છે. મારા પુણ્ય અને પાપ મારી સાથે રહેવાના છે. ગૃહસ્થનાસમાં કે સંયમી જીવનમાં મારા કર્મો મારે ભોગવવાના છે. તો જ્યાં છું ત્યાં જ સંતોષ અને ધીરજ રાખું, તે જ શ્રેષ્ઠતમ ઉપાય છે. (૧) બન્ને હા છે ! મyયાળ નવિ - વર્તમાને મનુષ્યોનું આયુષ્ય પ્રાયઃ સોપક્રમી હોય છે. ગમે તે નિમિત્તથી, અકસ્માતથી આયુષ્ય તૂટી શકે છે. ડાભ પર રહેલું લટકતું જલબિંદુ અલ્પ સમય જ રહે છે, રહેવાનું છે વાયુના ઝપાટે તે ક્યારે નીચે પડી જાય. તે કંઈ નક્કી નથી તેમજ મનુષ્યનું આયુષ્ય પણ અણધાર્યું તૂટી જાય તેવું અનિત્ય છે. ભવિષ્યની એક ક્ષણ પણ જાણતા ન હોય તેને માટે ભવિષ્યના મનોકલ્પિત સુખની આશા કરવી નકામી છે. (૧૭) વધું જ પાવં – મેં પૂર્વે ઘણા પાપકર્મો બાંધ્યા છે તેથી જ મહામૂલ્યવાન સંયમી જીવન છોડી દેવાની ઈચ્છા મને થાય છે. મોહનીય કર્મના ઉદયે જ આ દુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. વેશ કે સ્થાનના પરિવર્તનથી અશુભકર્મના ઉદયમાં કોઈ પરિવર્તન થતું નથી. સંયમ છોડવાથી દુઃખ ઘટતું નથી, વધે છે, તેથી મારા દુઃખને સમભાવે ભોગવી લઉં, સંયમ ત્યાગની ઈચ્છાને નિષ્ફળ બનાવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે. (૧૮) પીવાનું જ કામો ! વેલા વેસ્મા -ત્તિ MTM = મધપાન, અશ્લીલ વચન ઉચ્ચારણ, ચોરી, મૈથુન વગેરે દુરાચરણ. દુડિતાઈ = બીજાને મારવા, બાંધવા વગેરે પરપીડાકારી પ્રવૃત્તિ. આવી અનેક પ્રવૃત્તિથી કરેલા પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. કર્મોનું ફળ ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. કર્મોના ઉદયમાં આર્તધ્યાન કરવાથી નવા કર્મોનો બંધ થાય છે. માટે ઉદયમાં આવેલા કર્મોને સમભાવથી ભોગવવા અથવા કર્મો ઉદયમાં આવે તે પહેલાં જ તપ દ્વારા તેનો નાશ કરવો તે જ શ્રેષ્ઠ માર્ગ છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ યુલિકા-૧: તિવાળા [ ૪૮૩ | જૈન સિદ્ધાંત અનુસાર બાંધેલા કર્મોની મુક્તિના બે માર્ગ છે– (૧) ઉદયમાં આવેલા કર્મો ભોગવવાથી (૨) ઉદયમાં નહીં આવેલા કર્મોને તપસ્યા આદિ દ્વારા ઉદીરણા કરીને ક્ષય કરવાથી. સામાન્ય રીતે કર્મો પોતાની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે જ ફળ આપે છે પરંતુ તપ દ્વારા કર્મોની ઉદીરણા કરી તેની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં પણ કર્મ ભોગવી શકાય છે અને ક્યારેક તપથી કર્મોની ફળશક્તિ મંદ થઈ જાય છે. આ રીતે કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ અન્વેષણ કરી ઉત્કૃષ્ટ તપ દ્વારા જ સાધકે કર્મક્ષયના માર્ગમાં પ્રયત્નશીલ બની જવું જોઈએ જીવ કોઈપણ સ્થાને જાય, કર્મ અને મૃત્યુ તો તેની સાથે લાગેલા છે, તો પછી સંલેખના સંથારો જ સ્વીકાર કરીને મરણને પંડિતમરણ બનાવી લેવું એ જ માનવ જીવનનો અને સંયમ પામવાનો લ્હાવો કહેવાય. આ રીતે પ્રસ્તુત અઢાર ચિંતનીય અને મનનીય સ્થાનો જ્ઞાનીઓએ દર્શાવ્યા છે. તેના ચિંતનમનનથી ખરેખર સાધકનું ચંચળ ચિત્ત સ્થિર થાય છે. સંસાર તરફ કે કામભોગ તરફ વળેલી તેની વૃત્તિ ત્યાગ માર્ગે વળાંક લઈ લે છે, દષ્ટિ અંતર્મુખી બને છે, પ્રવૃત્તિ પરિવર્તન પામે છે અને સાધક પુનઃ સ્વધર્મમાં સ્થિર થઈ જાય છે. ભોગ માટે યોગનો ભોગ કરનાર અજ્ઞાની : जया य चयइ धम्म, अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बालो, आयई णावबुज्झइ ॥ છાયાનુવાદઃ થવા ચારિ ધન, અનાર્યો મોરિણIRI. स तत्र मूच्छितो बालः, आयतिं नावबुद्धयते ॥ શબ્દાર્થ - નથી જ્યારે મળો = અનાર્ય બુદ્ધિવાળો સાધુ શોાિર = ભોગોના કારણથી ધનું ચારિત્ર ધર્મને વય = છોડે છે તલ્થ = તે કામ ભોગોમાં મુચ્છિા = મૂચ્છિત થયેલો છે તે વાતો = અજ્ઞાન દશાને પ્રાપ્ત સાધુ નાયડું = ભવિષ્યને નવગુફા = સમજતો નથી. ભાવાર્થ - અનાર્ય બુદ્ધિવાળા શ્રમણ જ્યારે ભોગને માટે ચારિત્ર ધર્મને છોડી દે છે અને ભોગોમાં આસક્ત થઈ જાય છે ત્યારે આસક્તિના કારણે તે અજ્ઞાની પોતાના ભવિષ્યનો વિચાર કરી શકતો નથી. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ભોગાસક્તિના કારણે સંયમ છોડનારની અજ્ઞાનતા પ્રદર્શિત કરી છે. ગણmો મોવર – જેનો વ્યવહાર મ્લેચ્છ વગેરે અનાર્ય પુરુષોની જેમ વિવેક રહિત હોય છે તેને અનાર્ય કહે છે. તેમજ ભોગોની કામનાથી ભવિષ્યનો વિચાર કર્યા વિના અલભ્ય એવા સંયમનો ત્યાગ કરવો કોઈ આર્ય બુદ્ધિ તો નથી જ પરંતુ તે ખરેખર અનાર્ય બુદ્ધિ જ છે; માટે તે સાધકને અહીં અનાર્ય કહેવામાં આવ્યો છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર મારું બાવકુફાફ – પાપકર્મના તીવ્ર ઉદયથી ભારે થયેલો તે સાધક મોહકર્મમાં કે ભોગાસક્તિમાં ફસાઈ જાય છે. કદાચ પાપાનુબંધી પુણ્યના ઉદયે તેને ભોગસામગ્રી ઉપલબ્ધ થઈ જાય પરંતુ તે પોતાના સ્થાનના ગૌરવનો, આત્મહિતનો કે ભવિષ્યનો વિચાર કરી શકતો નથી. પરિણામે ભોગરૂપ કીચડમાંથી બહાર નીકળવું તેના માટે અશક્ય બની જાય છે તેની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે; તે ભોગોમાં ડૂબી જાય છે. તેને માટે દુઃખ, ખેદ કે નિરાશાના શબ્દોમાં શાસ્ત્રકાર કહે છે કે– (૧) તે આર્ય છતાં સંયમ છોડવાની બુદ્ધિથી અનાર્ય કર્તવ્યોના કારણે અનાર્ય કહેવા લાયક થઈ જાય છે (૨) થોડાક કોઈ પાપાનુંબંધી પુણ્ય સંયોગોના કારણે ઉપલબ્ધ ભોગોમાં આંધળો થઈ જતાં ઉંમરવાળો અને વિદ્વાન છતાં ય તે અણસમજુ બાલક જેવો થઈ જાય છે ત્યારે તે આગમ ભાષામાં બાલ અને સંસારી ભાષામાં મૂર્ખ કહેવા લાયક થઈ જાય છે. બાળક મુખમાં કોઈપણ અખાદ્ય વસ્તુ નાંખી દે કે કોઈપણ અયુષ્ણ પદાર્થમાં હાથ પટકી દે છે. તેમ કરતાં તે તેમાં મજા જ માણે છે; પરંતુ બાળ ભાવે તે તેના ભવિષ્ય પરિણામને હજુ વિચારવા લાયક થયો નથી. તેની જેમ જ તે ભોગાસક્ત જીવ પુનઃ બાલ થઈ જતાં ભવિષ્યનો વિચાર કરી શકતો નથી. ભૂતકાળના અનુભવોથી અને ભવિષ્યના હિત વિચારથી વર્તમાનમાં વર્તવું તે બુદ્ધિમાની છે. કેવળ તાત્કાલિક પ્રાપ્ત થતાં સુખ-દુઃખનો વિચાર કરનાર, ભૂતકાળના અનુભવોનો અનાદર કરનાર અને ભવિષ્યને ભૂલી જનાર વ્યક્તિ જગતમાં બુદ્ધિહીન કહેવાય છે અને તે કદાપિ સન્માર્ગને પામી શકતી નથી. તેના માટે સંસાર ભ્રમણનો રસ્તો જ અવશેષ રહે છે. વર્તમાનના સુખને જ જોનારા સાધક ધીરે ધીરે ઇન્દ્રિય વિષયોમાં મૂચ્છિત થતાં જાય છે અને ઉત્તરોત્તર મોહકર્મમાં ફસાતા જાય છે. તેથી તેઓનું ચિત્ત સંયમથી ડામાડોળ થઈ જાય છે. ત્યારે તે ભાન ભૂલીને સંયમમાર્ગને છોડવાની ઈચ્છાને મુખ્યતા આપી ગૃહસ્થ થઈ જાય છે. બાયડું = આ શબ્દના વ્યાખ્યામાં ત્રણ અર્થ ઉપલબ્ધ છે– (૧) ભવિષ્યકાળ (૨) આત્મહિત (૩) ગૌરવ. આ ત્રણે ય અર્થ અહીં ભોગાસક્ત વ્યક્તિ માટે પ્રાસંગિક છે. સંયમ પ્રતિતના પરિતાપની ચાર ઉપમા : __ जया ओहाविओ होइ, इंदो वा पडिओ छमं । सव्वधम्मपरिब्भट्ठो, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ ય અવધાવતો ભવતિ, ફક્તો ના પતિતઃ કમાન્ ! सर्वधर्मपरिभ्रष्टः, स पश्चात् परितप्यते ॥ શબ્દાર્થ – છ = પૃથ્વી પર પડિયો = પતિત થયેલા, આવીને રહેલા રો વ = ઇન્દ્રની સમાન ગયા = જ્યારે કોઈ સાધુ દાવો = ચારિત્ર ધર્મમાંથી પલાયન કરી ગૃહસ્થ હોર્ = થઈ જાય છે Page #545 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-૧ઃ રતિવાક્યા | ४८५ त्यारे से = ते सव्वधम्मपरिब्भट्ठो = सर्व विराति ३५ संयमधर्भमाथी परिभ्रष्ट थ६ गया ५७ पच्छा = पाथी परितप्पइ = परिताप पामेछ. ભાવાર્થ - જે રીતે દેવલોકના વૈભવથી શ્રુત થઈને પૃથ્વી પર આવેલા ઇન્દ્ર પરિતાપને પામે છે. તે જ રીતે સર્વધર્મથી ભ્રષ્ટ થઈને અર્થાતુ ચારિત્ર ધર્મ છોડીને ગૃહવાસમાં આવેલા સાધુ સમય જતાં પાછળથી પરિતાપને પામે છે. जया य वंदिमो होइ, पच्छा होइ अवदिमो । देवया व चुया ठाणा, स पच्छा परितप्पइ ॥ छायानुवाद : यदा च वन्द्यो भवति, पश्चाद् भवति अवन्द्यः । देवतेव च्युता स्थानात्, स पश्चात् परितप्यते ॥ शार्थ:-वंदिमो = वहनीय अवंदिमो = महनीय, ति२२४।२ने पात्र ठाणा = पोताना स्थानथी चुया = व्युत थये। देवया व = हेवी, ईन्द्राशीनी समान. ભાવાર્થ:- દીક્ષા છોડનાર વ્યક્તિ પહેલાં(મુનિ અવસ્થામાં) તો વિશ્વનો વંદનીય હોય છે અને પછી અવંદનીય બને છે, ત્યારે તે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલી દેવીની જેમ પરિતાપ પામે છે, પશ્ચાત્તાપ કરે છે. जया य पूइमो होइ, पच्छा होइ अपूइमो । राया व रज्जपब्भट्ठो, स पच्छा परितप्पइ ॥ छायानुवाद : यदा च पूज्यो भवति, पश्चाद् भवति अपूज्यः । राजेव राज्यप्रभ्रष्टः, स पश्चात् परितप्यते ॥ शार्थ :- रज्जपब्भट्ठो = २४य भ्रष्ट राया व = शनी हेम. ભાવાર્થ - પ્રથમ તે મહાપુરુષોનો પણ પૂજ્ય હોય છે અને પછી તે અપૂજ્ય બને છે ત્યારે રાજ્યથી પદભ્રષ્ટ થયેલા રાજાની સમાન તે પરિતાપ પામે છે. जया य माणिमो होइ, पच्छा होइ अमाणिमो । सेट्ठिव्व कब्बडे छूढो, स पच्छा परितप्पइ ॥ छायानुवाद : यदा च मान्यो भवति, पश्चाद् भवति अमान्यः । श्रेष्ठीव कर्बटे क्षिप्तः, स पश्चात् परितप्यते ॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] શ્રી દશવૈકાલિક સત્ર શબ્દાર્થ – નાળિો = માન્ય હોય છે અને અમાળનો = અમાન્ય થઈ જાય છે તે = અત્યંત શુદ્ર ગ્રામમાં છૂઢો = પરિત્યક્ત સદ્દિવ્ય = શ્રેષ્ઠીની સમાન. ભાવાર્થ :- દીક્ષા છોડનાર વ્યક્તિ પહેલાં(મુનિ અવસ્થામાં) તો માન-સન્માન પામે છે અને પછી અમાનનીય-અનાદરણીય થઈ જાય છે. ત્યારે રાજા દ્વારા નાના ગામમાં મૂકાયેલા શ્રેષ્ઠીની જેમ તે સાધુ પણ પરિતાપ પામે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સંયમ છોડનાર સંયમ છોડનાર ભોગાસક્ત વ્યક્તિનો કંઈક સમય પસાર થયા પછી તેને કેવો પરિતાપ-પશ્ચાત્તાપ થાય છે, તે અવસ્થાને શાસ્ત્રકારે ચાર ઉપમા દ્વારા દર્શાવ્યું છે. સ પછી પતિખ૬ - વીતરાગ શાસનમાં આવ્યા પછી કોઈક સાધુ ગૃહસ્થ જીવનના સ્નેહના અનુરાગથી કે ભોગની આસક્તિથી અથવા નિકાચિત અશુભ કર્મના ઉદયથી મહામૂલા સંયમી જીવનનો ત્યાગ કરી નિઃસાર ગૃહસ્થ જીવનનો સ્વીકાર કરે છે. કદાચ થોડો સમય તેની તીવ્ર લાલસાની પૂર્તિ થવાથી તે ક્ષણિક આનંદનો અનુભવ કરે છે પરંતુ સમય વ્યતીત થતાં વાસ્તવિકતા પ્રગટ થાય છે અને પોતાની ભૂલનું તેને ભાન થાય છે. ત્યારે સંયમી જીવનની મહત્તા અને ગૃહસ્થ જીવનની હીનતા તેને પ્રત્યક્ષ અનુભવાય છે અને માનસિક ખેદ તથા સંતાપને પામે છે. સૂત્રકારે તે સ્થિતિને પ્રદર્શિત કરવા પછી પરિખ પદનો પ્રયોગ ચાર ઉપમામાં કર્યો છે, તે ચારે ઉપમા અને ઉપમેય આ પ્રમાણે છેઉપમા ઉપમેય સ્થાનભ્રષ્ટ વ્યક્તિ સંયમભષ્ટ સાધુ ૧. સ્થાન ભ્રષ્ટ ઈદ્રનો પરિતાપ સંયમથી પલાયન કરી ગૃહવાસી થયો તેનો પરિતાપ વિશ્વવંદ્યતા ગુમાવવાનો પરિતાપ સ્થાનભ્રષ્ટ ઈદ્રાણીનો પરિતાપ ૨. ૩. રાજ્યભ્રષ્ટ રાજાનો પરિતાપ ૩. લોક પૂજ્યથી અપૂજ્ય થવાનો પરિતાપ ૪. દેશ નિકાલ કે નગર નિકાલ પામેલો શેઠ | ૪. અપમાનિત જીવનનો પરિતાપ (૧) ફુલો વા ડઓ છi - દેવલોકના વૈભવથી યુત થઈને પૃથ્વી પર આવેલા ઈન્દ્રની જેમ પરિતાપને પામે છે. કર્માધીન જીવોની વિચિત્રતાથી આ સંસારમાં અજબ-ગજબની ઘટનાઓ ઘટિત થાય છે. પંચ Page #547 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧: રતિવાક્યા ૪૮૭ પરમેષ્ઠી પદમાં સ્થાન પામેલા સાધુ પણ કર્મના ઉદયે પદ ભ્રષ્ટ થઈ જાય તો દેવ, દાનવ કે સામાન્ય માનવ તો શું વિસતામાં? ઈન્દ્ર કે ઈન્દ્રાણી સામાન્ય દેવ કે દેવી ક્યારેક માનવીય ભોગની આસક્તિમાં દેવલોકનો ત્યાગ કરે છે. ક્યારેક ઈન્દ્ર પોતાની ઈન્દ્રાણી વગેરેને કોઈ ગુનાના કારણે દેવલોકમાંથી કાઢી મૂકે છે. જ્ઞાતા સુત્રમાં વર્ણિત રયણાદેવી માનવ લોકમાં નિવાસ કરતી હતી. તે માનવની ભોગાસક્તિએ દેવલોકથી નિર્વાસિત હતી. સંગમ દેવે નિરંતર છ મહિના ભગવાન મહાવીરને ઘોર કો આપ્યા ત્યારે ક્રોધિત થયેલા શક્રેન્દ્ર તેમને સદાને માટે દેવલોકથી કાઢી મૂક્યો હતો. આ રીતે સૂત્રકારે ઇન્દ્રની પલાયન વૃત્તિ સાથે સાધુની પલાયનવૃત્તિને સમજાવી છે. અહીં સાધુના પલાયનમાં ભોગાંધતા છે અને ઈન્દ્રના પલાયનમાં ક્રોધાંધતા છે. ક્યારેક કોઈ સાધુ ક્રોધાંધતાથી સંયમનો ત્યાગ કરે છે અને કોઈ ઇન્દ્ર પણ ભોગાંધતાથી દેવલોકનો ત્યાગ કરે છે. તેમજ અન્ય કોઈ પણ આવેગમાં સ્થાનનો ત્યાગ કરે છે. (૨) વેવા ય વૃથા કાળT:- સંયમ ત્યાગનારને પૂર્વની વંદનીયતા અને વર્તમાનની અવંદનીયતાના કારણે પરિતાપ થાય છે, તે પરિતાપને સૂત્રકારે ત્રીજી ગાથામાં દેવલોકની દેવીના પરિતાપથી ઉપમિત કર્યો છે. દેવલોક છોડીને મૃત્યુલોકમાં આવીને વસેલી દેવી કે ઇન્દ્રાણી, સમય જતાં દેવલોકના અસંખ્ય દેવોના સ્વામી ઈન્દ્રની મહારાણી અવસ્થાની ઋદ્ધિને સાહબીને યાદ કરી મૃત્યુલોકના ખુણામાં પડેલી પોતાની દશાનો વિચાર કરીને પરિતાપ પામે છે. (૩) Rયા વ રત્ન પૂછમકો :- સંયમ છોડનારને ક્યારેક પૂર્વની પુજનીયતા અને પછીની અપુજનીયતાની મનમાં તુલના થાય ત્યારે તેને પરિતાપ થાય છે. સુત્રકારે તેને રાજભ્રષ્ટ રાજાના પરિતાપની ઉપમા દીધી છે. પરસ્પરના આક્રમણથી કે પોતાના અવગુણથી અથવા કોઈપણ કર્મ સંયોગે રાજ્ય ભ્રષ્ટ રાજા પોતાની પૂર્વ અવસ્થાની પૂજનીયતા યાદ આવતાં પરિતાપ પામે છે. જેમ કે પદ્મરથ ભોગાસક્તિથી, પરસ્ત્રી લંપટતાના કારણે રાજ્ય ગુમાવી દીધું હતું. (૪) ફિબ બ્લડે છૂકો – સંયમ છોડનારને જ્યારે પૂર્વની સન્માનિત દશા અને પછીની અસન્માનિત દશાના ભેદનો પરિતાપ થાય તે પરિતાપને સૂત્રકારે નાના ગામમાં મૂકાયેલા શ્રેષ્ઠીના પરિતાપથી ઉપમિત કર્યો છે. ક્યારેક કોઈ નગરશેઠના અક્ષમ્ય અપરાધના કારણે રાજા તેને રાજ્યમાંથી નિર્વાસિત કરે છે, દેશ નિકાલની સજા કરે છે. ક્યારે રાજધાનીમાંથી નાના ગામડામાં કાઢી મૂકે છે. તે શેઠ પોતાના શહેરી સન્માનને યાદ કરીને પરિતાપ પામે છે તેમ સંયમ છોડનારને પણ પરિતાપ થાય છે. સંસારી પ્રાણી તે ભલેને દેવ હોય કે માનવ હોય તેઓ પ્રાયઃ 'અપ્રાપ્તપ્રિય' હોય છે. પોતાની પ્રાપ્ત અવસ્થામાં તેને સંતોષ રહેતો નથી. તેઓ અપ્રાપ્તની લાલચમાં પ્રાપ્તને પણ છોડી દે છે. પરિણામે દરેકને જુદી જુદી રીતે પશ્ચાત્તાપ થાય છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર હાવિ = સંયમ છોડી જનાર સબ ઉન્ન પટ્ટો = સર્વ વિરતિ ધર્મથી પરિભ્રષ્ટ વલિન = આવર્તન યુક્ત વંદના, અંજલિ યુક્ત નમસ્કાર પૂરૂન = પૂર્નીય. સાધુની અપેક્ષાએ આહારાદિ ખાદ્ય સામગ્રી, વસ્ત્રાદિ ઉપકરણ; રાજાની અપેક્ષાએ–વસ્ત્રાભૂષણ વગેરેની ભેટ મfમો = માનનીય. આદર સત્કાર–સામે જવું, વધાવવું, આસન આપવું, ખુશી પ્રકટ કરવી વગેરે. વ ડેઃ - તેના ત્રણ પ્રસિદ્ધ અર્થ છે.– (૧) ઘણા નાના ઘર અથવા નાના ગામડા (૨) કુનગર- જ્યાં ખરીદ વેચાણ થતું નથી. (૩) જ્યાં નાની એવી બજાર હોય છે, તેવું ગામડું. લી:- તેના ત્રણ અર્થ છે.– (૧) લક્ષ્મીની છાપવાળી પાઘડી બાંધવાની રાજાજ્ઞા જેને મળી હોય. (૨) વણિક–ગામનો પ્રધાન (૩) રાજમાન્ય નગર શેઠ. વૃદ્ધાવસ્થામાં થતો પરિતાપ : जया य थेरओ होइ, समइक्कंतजुव्वणो । मच्छुव्व गलं गिलित्ता, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ ય ર સ્થવિરો મવતિ, સમરિશ્ચન્તયૌવનઃ मत्स्य इव गलं गिलित्वा, स पश्चात् परितप्यते ॥६॥ શબ્દાર્થ -સમફતગુથ્વો = યુવા અવસ્થા વ્યતીત થાય ત્યારે ઘેરો = સ્થવિર થઈ જાય છે ન = ગલને, લોહ કાંટા ઉપર રાખેલા માંસને નિત્તા = ગળીને 4 = જેમ મલ્લુ = મત્સ્ય, માછલી પશ્ચાત્તાપ કરે છે, તેની જેમ. ભાવાર્થ:- ભોગેચ્છાથી સંયમધર્મને તરછોડી ગૃહસ્થ જીવનમાં ગયેલો સાધક યૌવન વય વ્યતીત થયા પછી વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે ત્યારે માંસની લોલુપતાને કારણે લોખંડના કાંટામાં ફસાયેલ માછલાની જેમ ખૂબ પીડા પામે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં જુવાનીના નશામાં સંયમી જીવનનો ભોગ દેનારની વૃદ્ધાવસ્થા તરફ અંગુલી નિર્દેશ કરેલ છે અને મચ્છની આહાર સંજ્ઞાના પરિતાપ સાથે, મૈથુન સંજ્ઞાએ સંયમમાંથી પલાયન કરનારના પરિતાપની તુલના દર્શાવી છે. માછીમારો જલાશયમાંથી માછલા પકડવા માટે દોરીની જાળમાં ગૂંથેલા લોખંડના અણીદાર કાંટાઓમાં માંસના ટુકડા ભરાવે છે. માંસની લાલચથી માછલીઓ તેમાં મોટું નાંખે છે. પરંતુ માંસનો ક્ષણિક સ્વાદ તેને ત્યાં જ ફસાવી દે છે અર્થાતુ લોખંડના કાંટાથી તેનું તાળવું વિંધાય જાય છે અને તે Page #549 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-૧ઃ રતિવાક્યા | ૪૮૯ ] પરિસ્થિતિનું દુઃખ અનુભવતાં તેને માંસની ક્ષણિક આસક્તિ માટે ત્યાં આવવાનો ઘણો પરિતાપ થાય છે. પરંતુ હવે તે ત્યાંથી છૂટી શકતી નથી, માછીમારના પંજામાં ફંસાઈને મૃત્યુ પામે છે. તે જ રીતે સાધુ સંયમી જીવનમાં સ્વાધ્યાય અને ધ્યાનની મસ્તીને છોડીને ભોગવિલાસના ક્ષણિક આનંદમાં ફસાઈને સંયમી જીવનનો ત્યાગ કરે છે. પરંતુ તે વૃદ્ધાવસ્થામાં ભોગ માટે અયોગ્ય બની જતાં દુઃખી થાય છે, ત્યારે સંયમી જીવનના નિરપેક્ષ આનંદને યાદ કરીને તે મહા પરિતાપને પામે છે. સ્વજનોની વિડંબનામાં થતો પરિતાપ : जया य कुकुडुंबस्स, कुतत्तीहिं विहम्मइ । हत्थी व बंघणे बद्धो, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ ય ટુક્કલ્સ, ડુપ્તવંદન્યતે | __ हस्तीव बन्धने बद्धः, स पश्चात् परितप्यते ॥ શબ્દાર્થ - ગુડુંવસ = દુષ્ટ કુંટુંબની તત્તઉં = દુષ્ટ ચિંતાઓથી વિદગ્ગડું = પ્રતિહત થાય છે ગંખે વો = વિષયની લાલચથી બંધનમાં બાંધેલા સ્થી વ = હાથીની જેમ. ભાવાર્થ – સંયમ તરછોડી ગૃહવાસને પ્રાપ્ત થયેલો સાધક જ્યારે સામાન્ય કુટુંબની દુઢિંતાઓથી ઘેરાઈને અત્યંત દુઃખી થાય છે ત્યારે તે બંધનમાં બંધાયેલા હાથીની જેમ પરિતાપ પામે છે. पुत्तदारपरिकिण्णो मोहसंताणसंतओ। पंकोसण्णो जहा णागो, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ પુત્રકાર પરિલી, મોહનાનસન્નતઃ पावसन्नो यथा नागः, स पश्चात् परितप्यते ॥ શબ્દાર્થ -પુરવારવાળો = પુત્ર અને સ્ત્રીથી ઘેરાયેલો ગોદiતાળસંતો - મોહ જાળમાં ગૂંથાયેલો પંજોગો = કીચડમાં ફસાયેલો ગાળો = હાથીની. ભાવાર્થ - સંયમ તરછોડી ગૃહસ્થી બનેલો સાધક જ્યારે સ્ત્રી, પુત્ર, પરિવારથી ઘેરાઈને, મોહકર્મની પરંપરામાં ગૂંચવાઈ જાય છે, ત્યારે કાદવમાં ખૂંચેલા હાથીની જેમ પરિતાપને પામે છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં બંધનમાં બંધાયેલા અને કીચડમાં ફસાયેલા એમ હાથીના બે દષ્ટાંતોથી સંયમી જીવનનો ત્યાગ કરનારની સ્થિતિને સમજાવી છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] શ્રી દશવૈકાલિક સૂત્ર દલ્હી ય વંથળે વોઃ - હાથીને નિયંત્રણમાં કરનાર કુશળ માનવ જંગલમાં હાથીના આવાગમનના માર્ગમાં તે હાથીની ઊંચાઈથી વધારે ઊંડો, લાંબો અને પહોળો ખાડો કરી, તેને ઉપરથી ઘાસ વગેરે દ્વારા આચ્છાદિત કરી, પછી તેના ઉપર એક કૃત્રિમ હાથણીને ઊભી રાખી દે છે. વિષય ભોગમાં આસક્ત હાથી હાથણીને જોઈને ત્યાં દોડી જાય છે અને પોલાણવાળા ઊંડા ખાડામાં પડી જાય છે છૂપાયેલા માણસો આવી તે ગજરાજને મોટા દોરડા કે સાંકળો વડે બાંધી લે છે અને પછી તેનું પોષણ શિક્ષણ કરી પૂર્ણ આધીન કરી લે છે. ભોગની લાલચથી અજ્ઞાનપણે પકડાઈને પરવશ બનેલા હાથીને સમય જતાં તેનો માલિક મજૂરી કરાવે, લાકડા વગેરે હલકી ચીજો ઉપડાવે, ગધેડાની જેમ ભાર ભરે, પૂરું ખાવા ન આપે અને તે સર્વ પરિસ્થિતિઓને પરવશ પણે સહન કરી તે ગજરાજ પીડિત થાય છે પરંતુ બંધનથી મુક્ત થઈ શકતો નથી. ગજરાજતો દગાથી પરવશપણે બંધનને પામી દુખી થાય છે પરંતુ સાધુ તો ભોગાસક્તિમાં ફસાઈને સ્વેચ્છાથી અમૂલો સંયમ માર્ગ છોડી પતનના માર્ગે જઈ શારીરિક, માનસિક દુઃખોથી પરિતપ્ત થાય છે. આ રીતે આ દાંતમાં સાધક માનવની સ્થિતિ પશુ(હાથી)થી પણ હીન દર્શાવી છે. કારણ કે માનવ પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થતાં હાથે કરી સુખનો માર્ગ છોડી સુખાભાસમાં લોભાઈને દુખી થાય છે. તેના માટે આ હાથીની ઉપમા પણ ઓછી પડે છે. ભોગાસક્તિની અપેક્ષાએ તુલના કરેલ છે તેથી આ દષ્ટાંત બરોબર છે. પરોસો નહિ પાળો... - આ આઠમી ગાથામાં સ્ત્રી પુત્ર પરિવારની મોહ જાળમાં ફસાયેલા સંયમ ભ્રષ્ટ માનવ માટે સૂત્રકારે કીચડમાં ફસાયેલા હાથીનું દષ્ટાંત આપ્યું છે. ભયંકર ગરમીના દિવસોમાં જ્યારે જલાશયોમાં પાણી ઓછું હોય અને કીચડ વધારે હોય ત્યારે તરસથી પીડિત હાથી સરોવર સમીપે પહોંચી, પાણી દૂર હોવા છતાં ત્યાં પહોંચવાની આશાથી તે કીચડમાં ઉતરે છે અને કીચડમાં ફસાઈ જાય છે. હવે બહાર કિનારે આવી શકતો નથી અને પાણી સુધી પહોંચી પણ શકતો નથી વચ્ચે જ કીચડમાં ફંસાયેલો તે તરસ્યો જ રહીને દુઃખી થાય છે અને મૃત્યુ પામે છે. તે જ રીતે ગૃહસ્થ થયેલો પતિત સાધક સ્ત્રી, પુત્ર પરિવારના લાલન પાલનમાં, સાર-સંભાળ વગેરે રૂપ મોહ કીચડમાં ફસાઈ જાય છે. સંયમ અને ધર્માચરણને જાણતાં, સમજતા અને ઈચ્છા હોવા છતાં પણ તે કરી શકતો નથી અને ધર્માચરણ વિના જ મૃત્યુ થાય ત્યારે ખૂબ પરિતાપ પામે છે. આ રીતે અહીં એક ગાથામાં કૌટુમ્બિક દુઃખોનો પરિતાપ નિરૂપિત છે અને બીજી ગાથામાં મોહરૂપી કીચડમાં ફસાઈ જવાનો પરિતાપ કે પશ્ચાત્તાપ વર્ણિત છે. આ બંનેમાં હાથીનું દષ્ટાંત હોવા છતાં વિષયનો તફાવત સ્પષ્ટ છે. સંયમોન્નત દશાની કલ્પનાથી મનોવેદના : अज्जाहं गणी हुँतो, भावियप्पा बहुस्सुओ। जइ हं रमंतो परियाए, सामण्णे जिणदेसिए ॥ Page #551 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧: રતિવાણ્યા [૪૯૧] છાયાનુવાદઃ આદ્યા શાળા રમવષ્ય, ભાવિતામાં વહુશ્રુતઃ | यद्यहमरमिष्यं पर्याये, श्रामण्ये जिनदेशिते ॥ શબ્દાર્થ –ાન = આજે માં હુંકળ = આચાર્ય હુતો હોત ખરું = જો = હું ભાવિયા = ભાવિતાત્મા અને વસ્તુઓ = બહુશ્રુત થઈને નિગતિ = જિનોપદેશિત સામો = સાધુ સંબંધી પરિવાર = ચારિત્રમાં રમતો = રમણ કરતો. ભાવાર્થ:- જો મેં જિનેશ્વર કથિત શ્રમણ પર્યાયનું આજ સુધી યથાર્થ પાલન કર્યું હોત તો આજે હું બહુશ્રુત શ્રમણ અને ભાવિતાત્મા આચાર્ય બની ગયો હોત. વિવેચન : પ્રસ્તુત ગાથામાં તે સંયમ જીવનને છોડનાર(પડિવાઈ) વ્યક્તિની મનોકલ્પનાનું દિગ્દર્શન છે. ગૃહવાસના સ્વીકાર કર્યા પછી તે પડિવાઈ સાધુને પૂર્વ બે ગાથાનુસાર ગૃહસ્થ જીવનની કઠિનાઈનો અને સ્નેહપાશની ભયંકરતાનો અનુભવ થાય છે અને તેના સારરૂપે "મને આજીવનમાં કોઈ લાભ થયો નથી," તેવી વાસ્તવિકતા સમજાય જાય છે. ત્યારે તેને પોતાના કરેલા કૃત્યોના ખેદપૂર્વક સંયમી જીવનની યાદ આવે છે. અંતરના ઊંડાણથી તેને સાધુ જીવનની નિશ્ચિતતા અને શાંતિ સાંભરે છે. જો સંયમ જીવનમાં રહ્યો હોત તો સંયમના મહાપ્રભાવે મારું સ્થાન અને સન્માન અનેરું હોત. મેં મારા જીવનમાં કાચના ચળકાટમાં અંજાઈને બહુમૂલ્યવાન હીરાને છોડી દીધો છે; આ રીતે તે ખેદ પામે છે. ૧૦ તન્મય-અતન્મય શ્રમણ : देवलोगसमाणो उ, परियाओ महेसिणं । रयाणं अरयाणं तु, महाणरयसारिसो ॥ છાયાનુવાદઃ રેવતો માનતુ, જયો મહfણામ્ | रतानामरतानां च, महानरकसदृशः ॥ શબ્દાર્થ -રાઈ = સંયમરત મસિ = મહર્ષિઓને રિયા = ચારિત્ર દેવનોબાળો = દેવલોક સમાન લાગે છે અરયાઈ = સંયમમાં રતિ નહિ રાખનારાઓને ચારિત્ર મહાપરયસારિત = મહાનું નરકની સમાન લાગે છે. ભાવાર્થ:- સંયમ પર્યાયમાં તલ્લીન ચિત્તવાળા મહર્ષિઓને સંયમ દેવલોકની સમાન સુખપ્રદ લાગે છે પરંતુ સંયમ ક્રિયાઓમાંથી વિચલિત ચિત્તવાળા સાધકને અર્થાતુ સંયમમાં અતન્મય સાધકને સંયમ મહાનરકની સમાન દુઃખપ્રદ લાગે છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી દશવૈકાલિક સત્ર अमरोवमं जाणिय सुक्खमुत्तमं, रयाणं परियाए तहा अरयाणं । णरओवमं जाणिय दुक्खमुत्तमं, रमिज्ज तम्हा परियाय पंडिए । છાયાનુવાદઃ અમરોપમં જ્ઞાત્વા સોશ્વમુત્તમ, રતાનાં પચે તથાઇરતીનીમ્ | नरकोपमं ज्ञात्वा दु:खमुत्तम, रमेत तस्मात् पर्याये पण्डितः ॥ શબ્દાર્થ - = પંડિત સાધુ રિયાપ = ચારિત્રમાં ચાઈ = રત રહેનારને અમરોવાં - દેવતા સરખું ૩ = ઉત્તમ સુવું = સુખને નાળિય = જાણીને અરયા = સંયમમાં રત નહિ રહેનારને પરોવ = નરકની સમાન ૩ = ઉત્કૃષ્ટ કુલવું = દુઃખને નાળિય = જાણીને પરિયાય = સંયમ પર્યાયમાં મિક્સ = રમણ કરે. ભાવાર્થ- સંયમમાં તલ્લીન મહર્ષિઓના દેવતુલ્ય શ્રેષ્ઠ સુખોને તથા સંયમ પર્યાયથી વિચલિત ચિત્તવાળા સાધકોના નરક તુલ્ય ઘોર દુઃખોને જાણીને પંડિત મુનિ સંયમમાં સદા તન્મય બની રહે. વિવેચન : પ્રસ્તુત બે ગાથામાં સંયમ સાધનામાં દત્તચિત્ત સાધકના સુખને અને સંયમ અનુષ્ઠાનોથી વિચલિત ચિત્તવાળા સાધકના દુઃખને ક્રમશઃ દેવલોક અને નરકના સુખ દુઃખની ઉપમા દ્વારા સમજાવ્યા છે. તેવો સનાળો રિયાઓ :- જે સાધુ સદા સંયમમાં તન્મય રહે છે; પ્રતિપળ અપ્રમત્તભાવે તે સંયમની દરેક પ્રવૃત્તિમાં આનંદ માને છે; રાત-દિન આગમ અને ગુરુ આજ્ઞામાં જ વ્યસ્ત ચિત્ત રહે છે; તેના માટે મુનિપર્યાય દેવલોક સમાન સુખપ્રદ છે. જે રીતે દેવતા દેવલોકમાં થતાં નૃત્ય, ગીત, વાદ્ય આદિ મનોજ્ઞ વિષયોમાં જોવામાં મગ્ન રહે છે અને હંમેશાં પ્રસન્નતાથી સમય વ્યતીત કરે છે. તે જ રીતે સંયમી સાધક પણ આગમની સ્વાધ્યાય, અનુપ્રેક્ષા, પ્રતિક્રમણ, પ્રતિલેખન, ધર્મોપદેશ તેમજ ધ્યાન, મૌન વગેરે અનુષ્ઠાનોમાં નિમગ્ન રહે છે તે સંયમના વિવિધ પરિષહ કે કષ્ટોના સમયે પણ સદા પ્રસન્ન ચિત્ત તેમજ આનંદ વિભોર રહે છે. તેના માટે આ સંયમ દેવલોકથી પણ અધિક સુખકર હોય છે. યથા- ગજસુકુમાર મુનિ. જેઓ સંયમભાવમાં દત્તચિત્ત બની ગયા હતા. તેથી એક જ દિવસની સંયમ પર્યાયમાં ધગધગતા અંગારાના મારણાંતિક ઉપસર્ગને સમભાવથી સહન કરીને અલ્પ સમયમાં મોક્ષગામી થઈ ગયા હતા. આ રીતે સિદ્ધ થાય છે કે સંયમમાં જેનું ચિત્ત તલ્લીન છે, તેને માટે સંયમ દેવલોક સમ સુખોની ખાણ જ છે. સંયમી જીવનનો આનંદ આત્મસ્વરૂપ હોવાથી નિરુપાધિક છે. દેવલોકનો આનંદ સંયોગજન્ય હોવાથી સોપાધિક છે. શ્રી ભગવતી સૂત્રમાં સંયમ પાલનથી પ્રાપ્ત થતાં આત્માના આનંદનું વર્ણન કરતાં કહ્યું છે કે એક માસની દીક્ષાપર્યાયવાળા સાધુના સંયમી જીવનનો આનંદ વાણવ્યંતર દેવોના આનંદથી અનેક ગુણો અધિક છે. ત્યાર પછી ક્રમશઃ વધતાં એક વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુના સંયમી જીવનનો આનંદ અનુત્તર વિમાનવાસી દેવોના આનંદથી પણ અનેક ગણો અધિક હોય છે. આ કથન સામાન્ય વિકાસના Page #553 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-૧ઃ રતિવાક્યા ૪૯૩. અનુક્રમે સમજાવ્યું છે. વિશેષ વિકાસમાં તો ચારિત્ર પર્યાયો અક્રમિક વધતાં તે ચારિત્રનિષ્ઠ શ્રમણ અલ્પ સમયમાં પણ વિચાર શ્રેણીની પરમ પવિત્રતા અને નિર્મળતા પામી મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે. દેવલોકના દિવ્ય સુખ આયુષ્ય પૂર્ણ થતાં પૂર્ણ થાય છે, જ્યારે ચારિત્ર પર્યાયનું સ્વભાવજન્ય સુખ શાશ્વત થઈ જાય છે. આ રીતે ખરેખર તો સંયમના સુખની તુલના દૈવી સુખ સાથે થઈ શકે તેમ નથી; તે અનુપમ છે. તેમ છતાં લોક વ્યવહારમાં કે સંસારમાં દેવી સુખ સર્વોપરી ગણાય છે. તેથી સુત્રકારે સંયમી જીવનના સુખની તુલના દૈવી સુખ સાથે કરી છે. અરયાઈ મદારરિસો:- જેના વિચારો સંયમ જીવનથી વિચલિત થઈ ગયા છે. સંયમના આચાર– વિચાર, વ્રત-નિયમો પ્રતિ શ્રદ્ધા-નિષ્ઠા અસ્થિર બની ગઈ છે, જેને સંયમી જીવનમાં અંતર રુચિ રહી નથી, તેને સંયમી જીવન નરકસમ ભાસે છે. જેને ભોગવિલાસનું આકર્ષણ થઈ ગયું છે, સ્વજનોનો રાગ પ્રધાન થઈ ગયો છે, જે સર્વ પ્રકારની અનુકુળતાઓને જ ઝંખે છે. તેને સંયમી જીવનના સામાન્ય કષ્ટ, ઉપસર્ગ કે પરીષહ પણ નરકની વેદના સમ લાગે છે. તે નૈરયિકોની જેમ અહર્નિશ અશાંત અને ભોગ સુખો માટે આકુળ વ્યાકુળ રહે છે. આ રીતે વ્યક્તિની પાત્રતા અને રુચિના આધારે સંયમી જીવનના અનુભવમાં તરતમતા હોય છે. રમM તખ્ત પરિચય પંડિv – ઉપરોક્ત બંને પ્રકારની માનસિકતાનું સ્પષ્ટ ચિત્ર ઊભું કર્યા પછી શાસ્ત્રકારે આ પદમાં મુમુક્ષુ સાધક આત્માને પંડિત એવા બિરુદના ઉચ્ચારણ સાથે આદેશ યુક્ત શિક્ષા ફરમાવી છે કે આ બંને તત્ત્વોનો વિચાર કરી પંડિત પુરુષ તજજો સંયમ ભાવમાં રમણ કરે. ધર્મ છોડી અધર્મી થનારની અવદશા : धम्माउ भटुं सिरिओववेयं, जण्णग्गिविज्झायमिवप्पतेयं । हीलंति णं दुव्विहियं कुसीला, दाढुड्डियं घोरविसं व णागं ॥ છાયાનુવાદઃ ધર્મા પ્ર પ્રિય વ્યવેત, યજ્ઞાનિ વિધ્યામાં જ્યનમ્ | हीलयन्ति एनं दुर्विहितं कुशीलाः, उद्धृतदंष्ट्रं घोरविषमिव नागम् ॥ શબ્દાર્થ – લીલા = કુત્સિત શીલવાળા લોકો પણ સિરોવવેચંગે તપોરૂપ લક્ષ્મીથી રહિત કુવ્વાહિયં દુર્વિહિત સાધુને અયથાર્થ રીતે સંયમ પાલનારને, દુષ્ટ વ્યાપાર કરનારને ધમાલ ભટ્ટ = ધર્મથી ભ્રષ્ટવિા બુઝાયેલી પ્રચં- તેજ રહિત ગામિવ યજ્ઞની અગ્નિ સમાન વાહુલિંક દાઢ કાઢી નાખી છે તેવા પોરવસં = રૌદ્ર વિષવાળા ન વ = સર્પની સમાન હીનંતિ = અવહેલના પામે છે. ભાવાર્થ:- જેમ દાઢો ખેંચી લીધેલા મહાવિષધર સર્પની સાધારણ લોકો પણ અવહેલના કરે છે. તેમજ ધર્મથી ભ્રષ્ટ, તપસંયમરૂપી લક્ષ્મીથી રહિત, ઠરી ગયેલા યજ્ઞના અગ્નિની જેમ નિસ્તેજ અને વિહિત (આચારવાળા) તે મુનિની સામાન્ય અને દુરાચારી લોકો પણ અવહેલના કરે છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] શ્રી દશવૈકાલિક સૂત્ર ર બીજી રીતે અર્થ- જે રીતે ઠરી ગયેલા યજ્ઞની નિસ્તેજ અગ્નિની અને દાઢો ખેંચી લીધેલા મહાવિષધર સર્પની અવહેલના થાય છે, તે જ રીતે ધર્મથી ભ્રષ્ટ, તપસંયમરૂપી લક્ષ્મીથી રહિત, દુર્વિહિત સાધુની સામાન્ય લોકો અને દુરાચારી લોકો પણ અવહેલના કરે છે. इहेव धम्मो अयसो अकित्ती, दुण्णामधिज्जं च पिहुज्जणम्मि । चुयस्स धम्माउ अहम्मसेविणो, संभिण्णवित्तस्स य हे?ओ गई ॥ છાયાનુવાદઃ દૈવ અથડચોવર્સિ, યુનનવં પૃથક્ બને . च्युतस्य धर्मादधर्मसेविनः, संभिनवृत्तस्य चाधस्ताद्गतिः ॥ શબ્દાર્થ - થમ્પી૩ = ધર્મથી ગુપ્ત = પતિત અદમ્પવિળો = અધર્મનું સેવન કરનાર સમિUM- વિક્ષ = વ્રતોને ખંડિત કરનારા દેવ = આ લોકમાં અખો = અધર્મી કહેવાય છે યસ = અપયશ કવિર = અપકીર્તિ પામે છે દુ = સાધારણ લોકોમાં કુણાધિન્ન = બદનામ થાય છે, અપમાનિત થઈ જાય છે દુઓ ન = નીચ ગતિઓમાં જાય છે. ભાવાર્થ - ધર્મથી શ્રુત, અધર્મ સેવી અને ખંડિત ચારિત્રવાળા સાધુને આ મનુષ્ય જીવનમાં જ અધર્મ (પાપચરણ), અપયશ તથા અપકીર્તિની પ્રાપ્તિ થાય છે અને સામાન્ય લોકોમાં પણ તે બદનામ થાય છે; તેમજ તેની અધોગતિ થાય છે. ભોગાસક્ત પુરુષની દુર્ગતિ અને અબોધિ : भुंजित्तु भोगाइं पसज्झ चेयसा, तहाविहं कटु असंजमं बहु । गई च गच्छे अणहिज्झियं दुहं, बोही य से णो सुलहा पुणो पुणो ॥ છાયાનુવાદઃ મુરજ્હા મોજાન પ્રસહ ચેતના, તથાવિષં સ્વાતંયનં વહુન ! गतिं च गच्छेदनभिध्यातां दुखां, बोधिश्च तस्य नो सुलभा पुनः पुनः ॥ શબ્દાર્થ-પ રેયસ = દચિત્તથી, આસક્તિપૂર્વક, આસક્ત ચિત, તીવ્ર આસક્તિના પરિણામે મોડું = ભોગોને, વિષય ભોગોને, કામભોગોને મુનિનુ = ભોગવીને, આસેવન કરીને તદવિાં = તથા વિધ વ૬ = ઘણા અનH = અસંયમના કાર્યો, પાપચરણો વર્લ્ડ = કરીને કુ€ = દુઃખ દેનારી સાહિણિ = અનિષ્ટ ના = ગતિમાં છે = જાય છે વોહી = બોધિતત્ત્વ પુણો પુણો = વારંવાર, અનેક ભવમાં પણ ગો સુતરા = સુલભ થતું નથી, દુર્લભ થાય છે. ભાવાર્થ – સંયમને તરછોડી ગૃહસ્થ થયેલા તે સાધક આસક્ત ચિત્તે વિષય ભોગોનું આસેવન કરી તેમજ તત્સંબંધી પ્રચુર પાપાચરણો કરીને અનિષ્ટ તથા દુઃખ પૂર્ણ ગતિમાં જાય છે અને વારંવાર(અનેક) १४ Page #555 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧: રતિવાણ્યા [૪૯૫ | જન્મ મરણ કરવા છતાં પણ તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે સંયમથી પતિત થયેલા સાધુની દુર્દશાનું બે દષ્ટાંતો દ્વારા સ્પષ્ટ ચિત્રાંકન કર્યું છે. ધમ્માલ મÉસિરિગોવયં-શાસ્ત્રકારે સંયમ ભ્રષ્ટ અને પોલક્ષ્મીથી રહિત વ્યક્તિની નિસ્તેજતા અને અવહેલનાની તુલના યજ્ઞની બુઝાયેલી અગ્નિ તથા કાઢી લીધેલી દાઢવાળા વિષધર સર્પ સાથે કરી છે– (૧) યજ્ઞની અગ્નિ જ્યાં સુધી પ્રજવલિત રહે છે ત્યાં સુધી લોકો તેમાં મધ–ઘી વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ આહુતિ રૂપે નાંખે અને તેને હાથ જોડીને પ્રણામ કરે છે. તે અગ્નિ બુઝાય જાય પછી તેની પૂજા થતી નથી અને તેનું સંપૂર્ણ તેજ નિસ્તેજ બની જાય છે. તેમ સંયમમાં વિચરણ કરનાર સાધુ મહાતેજસ્વી, તપોધની કે મહાજ્ઞાની અને લબ્ધિધારી હોય; જગતમાં પૂજાતો હોય, પણ ધર્મભ્રષ્ટ થઈ ભોગાસક્તિના કારણે જ્યારે સંયમને છોડી ગૃહસ્થ થઈ જાય ત્યારે તેના તે મહાન ગુણો અને સંયમ પ્રભાવ વગેરે નિસ્તેજ થઈ જાય છે. (૨) સર્પના મોઢામાં રહેલી દાઢમાં વિષ હોય છે, તે જ તેના જીવનનો પ્રભાવ છે, તેના કારણે સામાન્ય વ્યક્તિ તેની સામે આવતી નથી કે તેનો તિરસ્કાર કરતી નથી. પરંતુ જ્યારે તે દાઢમાંથી વિષ નીકળી જાય ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો તિરસ્કાર કરે છે નાના બાળકો પણ તેના મોઢામાં લાકડી નાખે કે તેને હેરાન કરે છે. તે જ રીતે સંયમસારથી નિઃસાર બનેલો તે પડિવાઈ સાધુ ગૃહસ્થ જીવનમાં રહેતાં સામાન્ય જનથી પણ તિરસ્કૃત થઈને મનમાં ને મનમાં દુઃખી થાય છે. કુ0ામથi – 'દુનો અર્થ છે નરસું અને નાનધિન્ન = નામ નો અર્થ છે નામવાળા. સંપૂર્ણ શબ્દનો અર્થ છે–બદનામ. સંયમ પતિત વ્યક્તિ લોકોમાં બદનામ થઈ જાય છે. તેનું નામ સાંભળ તાં જ લોકોના મનમાં ઘણા થાય છે કે અરે ! તેણે તો સાધુપણું છોડી લગ્ન કરી લીધા છે. આ રીતે તેનું નામ સાંભળતાં જ લોકો ધિક્કારે છે. મિUણ નિત્તરૂ ય ક ા - સંયમી જીવનનો ત્યાગ કરનાર ભોગાસક્ત વ્યક્તિ વ્રત નિયમોને ખંડિત કરી અધર્મનું આચરણ કરે છે. અધર્માચરણથી લોકમાં તેનો અપયશ અને અપકીર્તિ ફેલાય છે. લોકો તેને ધર્મભ્રષ્ટ, કાયર વગેરે તુચ્છ સંબોધનોથી બોલાવે છે. આ રીતે આ લોકમાં તેની બદનામી, તિરસ્કાર વગેરે થાય છે અને આયુષ્ય પૂર્ણ થતાં તે નીચ ગતિઓમાં ભ્રમણ કરે છે. વોહી જે તે જે સુના પુળો પુળો – ભોગની લાલસાથી જ જેણે ગૃહવાસ સ્વીકાર્યો છે તેવા તેઓ પાંચે ઈન્દ્રિયોના વિષયોનું આસક્તિપૂર્વક સેવન કરે છે અને તેના માટે અન્ય અનેક પ્રકારે પાપકારી પ્રવૃત્તિઓ કરે છે. તેથી તેના ભોગના સંસ્કારો દઢ, દઢતમ બનતા જાય છે અને તે દીર્ઘકાલ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે અને અનેક ભવોમાં પણ તેને સમ્યગુ ધર્મબોધની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. ક્ષણિક એવા વિષય સુખો માટે અમૂલ્ય સંયમનો પરિત્યાગ કરવો તેને માટે મહા અપરાધ તુલ્ય બની જાય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] શ્રી દશવૈકાલિક સૂત્ર કુવ્વર - જેનું આચરણ દુષ્ટ = અયથાર્થ હોય તેને દુર્વિહિત કહે છે. ખાસ કરીને સંયમ સમાચારીનું વિધિવત્ પાલન કરનાર સાધુને સુવિહિત અને વિધિવત્ પાલન ન કરનાર સાધુને દુર્વિહિત સાધુ કહેવાય છે. સમUMવિસ :- વત્ત = પ્રવૃત્તિ, આચાર, શીલ અને ચારિત્ર. જેના સંયમાચાર ખંડિત થઈ ગયા હોય તેને સંભિન્નવૃત્ત કહે છે. સંયમમાં સ્થિરતા માટે પ્રેરણા : इमस्स ता णेरइयस्स जंतुणो, दुहोवणीयस्स किलेसवत्तिणो । ___ पलिओवमं झिज्जइ सागरोवमं, किमंग पुण मज्झ इमं मणोदुहं ॥ છાયાનુવાદઃ તાવનાર કન્તો, દુરોપની ફ્લેશઃ . पल्योपमं क्षीयते सागरोपमं, किमङ्ग पुनर्ममेदं मनोदुःखम् ॥ શબ્દાર્થ -રડ્ડયજ્ઞ = નરકમાં ગયેલો દુહોવળીય = દુઃખથી યુક્ત થયેલો વિતેસવત્તિનો = એકાંત કલેશ વૃત્તિવાળો ફક્સ = મારો આ નાનો = જીવનું જ્યારે નરક સંબંધી પરિબોવ = પલ્યોપમ સરોવન = સાગરોપમનું આયુષ્ય પણ ફાફ = સમાપ્ત થઈ જાય છે અને = હે જીવ! મ = મારું = આ મોડુ = મનોદુઃખ લિંક = શું વિસાતમાં છે? કંઈ નથી. ભાવાર્થ :- કલેશમાં રહેલા અને દુઃખમાં જ સબડતા નારક જીવોનું પલ્યોપમ અને સાગરોપમનું આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે, તો મારું આ મનોદુઃખ કેટલા કાલનું છે? અર્થાત્ અલ્પકાલનું જ છે. ण मे चिरं दुक्खमिणं भविस्सइ, असासया भोगपिवास जंतुणो। १६ __ण चे सरीरेण इमेण अविस्सइ, अविस्सइ जीविअप्पज्जवेण मे ॥ છાયાનુવાદઃ ર ને ચિરં દુમિદં વરિ, અજીતી બોવાસા ગન્તો न चेच्छरीरेणानेनापैष्यति, अपैष्यति जीवितपर्ययेण मे ॥ શબ્દાર્થ – કુવંર દુઃખરિંગ ચિરકાળ સુધી વસ્તક્ = રહેશે નહિ સંતુળો = જીવની મોfપવાસ ભોગચ્છા, ભોગપિપાસા અથાક અશાશ્વત છે = આ રીતે શરીરથી વિરૂ = દૂર નહિ થાય તો તે = મારા ગોવિયપwવેગ = જીવનના અંતમાં તો અવિરૂકું = અવશ્ય દૂર થશે. ભાવાર્થ - (સાધુએ અરતિના સમયે એવો વિચાર કરવો જોઈએ કે) આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેવાનું નથી અને પ્રાણીઓની વિષયવાસના-ભોગાકાંક્ષા ક્ષણિક જ હોય છે, શાશ્વતી રહેતી નથી. જો Page #557 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧: રતિવાક્યા આ ભોગપિપાસા કદાચ મારું શરીર છે ત્યાં સુધી ન જાય તોપણ જીવનના અંતે તો અવશ્ય સમાપ્ત થવાની જ છે. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં દુઃખમય પરિસ્થિતિથી સંયમભાવમાં ડામાડોળ થતાં સાધકો માટે હૃદયગ્રાહી પ્રેરણા કરવામાં આવી છે. વિમા પુળ મઝા રુ મળવુદં – આ સૂત્ર પદ વ્યક્તિને સ્વચિંતન માટે છે કે– અનંત ભવોમાં પરવશપણે ભોગવેલા અનંત દુઃખોને વિચારતાં મારું આ સંયમ જીવનવર્તી મનોદુઃખ શું વિસાતમાં છે? અનંત સંસાર પરિભ્રમણમાં આ જીવે નરક ગતિના મહાઃખમય, ક્લેશમય જન્મ મરણ અનંતવાર કર્યા છે. ત્યાં પલ્યોપમ અને સાગરોપમ જેટલા (અસંખ્ય કરોડો વર્ષો) દીર્ઘકાલ પર્યત અસહ્ય શારીરિક અને માનસિક વેદનાનું વેદન કર્યું છે. તેની તુલનામાં આ અલ્પાયુવાળા સંયમ જીવનનું સ્વેચ્છાથી સ્વીકારેલું દુઃખ અત્યંત અલ્પ છે. જો આ અલ્પ દુઃખમાં ધૈર્ય ગુમાવી દેશું તો તેના પરિણામે અનેક દુર્ગતિઓના દુઃખો સહન કરવા પડશે? માટે અહિંયા જ જ્ઞાન સાથે સંયમનું ઉત્સાહપૂર્વક પરિપાલન કરી લેવામાં જ મારું હિત છે. આ રીતે આ ગાથા તર્ક પ્રમાણ અને ગણિત પ્રમાણથી સાધકને સુમાર્ગમાં સ્થિર થવાનું માર્ગદર્શન આપે છે. ને નિરંકુનિ વિરુ - કોઈપણ દુઃખથી સંયમમાં અરતિ ઉત્પન થાય ત્યારે સાધુ વિચારે કે મને જે આ દુઃખ આવ્યું છે તે લાંબાકાળ સુધી રહેવાનું નથી. કારણ કે શાતા અશાતારૂપ કર્મોના પરિવર્તન થયા જ કરે છે. દુઃખ પછી સુખ આવે જ છે; તેમ છતાં શરીર નાશથી વધારે તો કંઈ થવાનું નથી, આત્મા તો અજર અમર છે. આ રીતે વિચારીને મુનિ દુઃખને સમભાવે અને સંયમ પરિણામે સહન કરી લે. તે ઉપરાંત જો સાધકને ભોગપિપાસાના કારણે મન સંયમથી ચલિત થયો હોય તો સાધુ વિચારે કે ભોગવિલાસ અને ભાગાકાંક્ષા પણ અશાશ્વત છે, ક્ષણિક છે, તેની અધિકતા યૌવન વય સુધી જ રહે છે, ત્યાર પછી તે અવશ્ય મંદ થાય છે. કદાચ આ બંને પરિસ્થિતિઓ- દુઃખ અને ભોગાકાંક્ષા લાંબા સમય સુધી રહે તોપણ મૃત્યુના સમયે તો તે અવશ્ય છૂટી જવાની છે. જ્યારે આ શરીર સ્વયં અનિત્ય છે તો દુઃખ અને ભોગપિપાસા નિત્ય કેમ રહી શકે? આ રીતે સર્વ સુખ દુઃખ અસ્થિર અને અનિત્ય છે. તો પછી ક્ષણિક સુખ માટે અનંત કલ્યાણકારી સંયમનો ત્યાગ કરવો યોગ્ય નથી. આ રીતે આ બંને ગાથા સંયમભાવથી વિચલિત થયેલા સાધુને માટે ચિંતનીય અને મનનીય છે જેના દ્વારા આત્મચિંતન કરીને સાધુ સ્વયં સંયમભાવમાં સ્થિર થઈ શકે છે. વિસ્ત૬ ગવિયપmળ :- જીવન પર્યવ જીવન પર્યાય. જીવન પર્યય આ સર્વ એકાર્થક છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ] શ્રી દશવૈકાલિક સૂત્ર અહીં પર્યવ' શબ્દનો અર્થ 'અંત થાય છે. જીવિતનો પર્યવ અર્થાત્ જીવનનો અંત એટલે મરણ. વિરૂદ્દ = આ પદ ગાથા ૧૬માં બેવાર પ્રયુક્ત છે અને ભવિફશબ્દ એકવાર છે. પવિત્ર થશે, રહેશે, વિસ્તફ = છૂટી જશે, નષ્ટ થઈ જશે, નીકળી જશે. આ રીતે બંને શબ્દોના પ્રયોગ અને અર્થ ભિન્ન ભિન્ન છે. દેહના ભોગે સંયમ રાખવાની દઢતા : जस्सेवमप्पा उ हविज्ज णिच्छिओ, चइज्ज देहं ण हु धम्मसासणं । १७ तं तारिसं णो पइलेति इंदिया, उर्वत वाया व सुदंसणं गिरिं ॥ છાયાનુવાદઃ યૌવનાત્મ તુ સિત, ચને ન તુ ધર્મશાસનમ્ | तं तादृशं नो प्रचालयन्तीन्द्रियाणि, उत्पतद्वाता इव सुदर्शनं गिरिम् ॥ શદાર્થ - ૩ઃ જેના આત્મામાં આ પ્રમાણે ઈચ્છો દઢ નિશ્ચય વિજ્ઞ હોય છે કે જેરું = શરીરને વફન્ન = છોડી દઈશ પણ ન દુ = છોડીશ નહીં થમ્મસાતળ = જિનાજ્ઞાને, આગમાજ્ઞાને, શાસ્ત્રાજ્ઞાને ૩વંત વાયા = વેગ પૂર્વક આવતો મહાવાયુસુવંસ (mરિં= મેરુ પર્વતને ચલિત કરી શકતો નથી તેમ ફેરિયા = ઇન્દ્રિયો પણ તાસિં = મેરુ સમાન દઢ, સાધકને જ પૉંતિ = ચલિત કરી શકતી નથી. ભાવાર્થ:- જે સાધુના આત્મ પરિણામ આવા દઢ નિશ્ચલ હોય કે "હું પ્રસંગ આવ્યે શરીરનો ત્યાગ કરી દઈશ પણ ધર્મ શાસનનું અર્થાતુ શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન ક્યારે ય કરીશ નહીં." તેવા દેઢ પ્રતિજ્ઞ સાધુને ઇન્દ્રિય વિષય ક્યારે ય ચલાયમાન કરી શકતા નથી. જેમ કે– સુદર્શન મેરુ પર્વતને મહાવેગથી આવતો પ્રચંડ વાયરો ચલિત કરી શકતો નથી. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આત્મશક્તિ અને સંકલ્પશક્તિની મહત્તા પ્રદર્શિત કરી છે. જેણે સંયમ જીવનની સુખ પ્રદાન કરવાની શક્તિને જાણી છે, તેમજ ભોગવિલાસના પરિણામ સ્વરૂપ અનંત દુઃખમય નરક અને નિગોદજેવી દુર્ગતિને પણ જાણી છે, તેવા સાધકનો આત્મા ચારિત્રભાવમાં અત્યંત દઢતમ બની જાય છે. તે સાધકને ક્યારેક કોઈ વિકટ પરિસ્થિતિમાં ભયંકર કષ્ટ સહન કરવું પડે તેમજ કદાચ શરીર ત્યાગનો અવસર આવી જાય તો તે સ્વેચ્છાથી શરીર છોડવા માટે તૈયાર રહે છે. અર્થાતુ અનશન દ્વારા સમાધિ મરણનો સ્વીકાર કરે છે. પરંતુ જિનાજ્ઞાને છોડતા નથી; સંયમાચારથી ચલિત થતાં નથી. તે દઢ મનોબલી સાધકોને શરીરની ચિંતા હોતી નથી કારણ કે એક શરીરના બદલે બીજું નવું શરીર તો મળવાનું જ હોય છે. પરંતુ સંયમની વિરાધના થાય તો તેને ફરી પ્રાપ્ત કરવું મુશ્કેલ હોય છે. આ પ્રકારના દઢ નિશ્ચયી મુનિની ચંચળ ઇન્દ્રિયો પણ તેને ધર્મપથથી ડગાવીને વૈષયિક સુખોમાં લોભાવી શકતી નથી. જેમ કે પ્રલયકાળનો પ્રચંડ વાયુ પર્વતરાજ સુમેરુને કંપાયમાન કરી શકતો નથી. Page #559 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-૧ : રતિવાક્યા આત્માની અનંત શક્તિ અને દઢ નિશ્ચયની સામે દુન્યવી સર્વ શક્તિઓ પરાજિત થાય છે માટે આત્માર્થી મુનિનો દઢ સંકલ્પ તેને સંયમી જીવનમાં સફલ બનાવે છે. બુદ્ધિમાન સાધકને અંતિમ શિક્ષા ઃ १८ ૪૯૯ इच्चेव संपस्सिय बुद्धिमं णरो, आयं उवायं विविहं वियाणिया । कारण वाया अदु माणसेणं, तिगुत्तिगुत्तो जिणवयणमहिट्टिज्जासि ॥ ત્તિ ભિા : છાયાનુવાદ : ત્યેવં સંપ્રેક્ષ્ય બુદ્ધિમાન્નરઃ, આયમુપાયં વિવિધ વિજ્ઞાય | कायेन वाचाऽथ मानसेन, त्रिगुप्तिगुप्तो जिनवचनमधितिष्ठेत् ॥ શબ્દાર્થ – બુદ્ધિમં - બુદ્ધિમાન્ ળરો – મનુષ્ય ફત્તેવ - આ પ્રમાણે સંસ્સિય = વિચાર કરીને વિવિë = વિવિધ આય = આત્મ લાભ, જ્ઞાનાદિ લાભ ડેવાય = સંયમ સુરક્ષાના ઉપાયોને વિયાળિયા = જાણીને ગણ્ = કાયાથી વાયા = વચનથી અવુ = અથવા માળસેળ = મનથી ત્તિવૃત્તિપુત્તો = ત્રિગુપ્તિથી ગુપ્ત થઈને બિળવયળ = જિન વચનનો મહિફ઼્રિજ્ઞાપ્તિ = આશ્રય કરે, અર્થાત્ જિન વચનાનુકૂળ ક્રિયા કરીને સ્વકાર્ય સિદ્ધ કરે. ભાવાર્થ:- બુદ્ધિમાન્ સાધક ઉપરોક્ત સર્વ વિષયોની સમ્યક્ સમીક્ષા કરીને, સંયમ ગુણની વૃદ્ધિ અને સંયમ સુરક્ષાના ઉપાયોને જાણીને, મન–વચન અને કાયાના યોગથી તેમજ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનાજ્ઞાનું યથાવત્ પાલન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શિક્ષા વચન દ્વારા સંપૂર્ણ વિષયનો ઉપસંહાર છે. પ્રત્યેક સાધક પોતાના લાભ અને નુકસાનને સ્વયં જાણીને, વિચારીને મહાપુરુષોના સમ્યગ્ માર્ગે પ્રયાણ કરીને પોતાના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે છે. આયં વાય :– સંયમના લાભની અર્થાત્ સંયમને પુષ્ટ કરનારી સંપૂર્ણ અધ્યયનમાં આવેલી શિક્ષાઓનું કથન અહીં આય શબ્દથી કર્યું છે અને સંયમથી અસ્થિર થયેલા પરિણામોને સ્થિર કરવા માટે જે જે ઉપાયોનું કથન કર્યું છે. તેને વાય કહેવામાં આવે છે. આય વાય = લાભ અને તેના ઉપાયોને. –ઃ પરમાર્થ : 'રતિવાક્યા' નામની ચૂલિકામાં સંગૃહિત નિગ્રંથ પ્રવચનના અઢાર ટંકોત્કીર્ણ થયેલા પ્રકીર્ણક સૂત્રો અષ્ટ પ્રવચન માતાની ગોદ સમાન છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી દશવૈકાલિક સત્ર રત્નત્રયમાં રમણ કરનાર અણગારને ક્યારેક મોહનો ઉદય પરેશાન કરે અને અઢાર પાપસ્થાનમાં લઈ જવા માટે બળાત્કાર કરે, ત્યારે તે મોહાધીન અણગારની પડતી વૃત્તિને સ્થિર કરવા રતિવાક્યા રૂપ માતા તેને પોતાની ગોદમાં સમાવી લે છે. પછી તે અણગારને પરમ પુરુષાર્થમાં સ્થાપિત કરી, અનુપ્રેક્ષાનો સહારો આપી, વિશ્વદર્શન કરાવી, ગૃહસ્થ જીવન કેવું દુઃખમય છે તેનું ભાન કરાવી, ઉપાયોથી રત્નત્રયમાં રતિ જાગૃત કરાવી, અખંડ ચેતન પ્રાણધારાને સંયમિત કરાવી પામરમાંથી પરમાત્મા બનવા માટે ચેતનમાં સમાહિત કરવાની પ્રેરણા બક્ષે છે. નામ જ આનું ચૂલિકા છે. ખુદ જ પરમાર્થ છે. નીચે ગબડતા લોકોને લોકાગ્રે પહોંચાડી વાસ્તવિક સુખના ભોક્તા બનાવી દે છે. જ્યાંથી પાછું ફરવાનું હોતું નથી. II ચૂલિકા-૧ સંપૂર્ણ II Page #561 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિ ચર્યા [૫૦૧] [ બીજી ચૂલિકા | જ પરિચય : * આ ચૂલિકાનું નામ વિવિક્ત ચર્યા છે. * વિવિક્ત શબ્દના અનેક અર્થ છે- અલગ, વિવેકયુક્ત, પવિત્ર, શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી અસંસક્ત, વિજન-જનસંપર્કથી શુન્ય, પ્રચ્છન્ન(ગુપ્ત), એકાન્ત વગેરે. ચર્યા શબ્દના પણ અનેક અર્થ છે– આચરણ, વિચરણ, વ્યવહાર, ચારિત્ર, જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચાર. * પ્રસ્તુતમાં સંસારથી અલગ થઈને કે ગચ્છથી અલગ થઈને સાધના કરનાર શ્રમણના આચારવિચાર એટલે સંયમ ચર્યા સંબંધી મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન છે. તેથી આ ચૂલિકાનું નામ વિવિક્ત ચર્યા સાર્થક છે અને તેમાં શિરોસ્થાનીય શિક્ષાઓ છે; માટે તેને ચૂલિકારૂપે સ્થાન પ્રાપ્ત છે. * સંસારમાં બે પ્રકારના જીવ હોય છે– (૧) અનુશ્રોતગામી (૨) પ્રતિશ્રોતગામી. * અનુ = અનુસાર, સોત = પ્રવાહ, ગામી = ગમન કરનાર. જે પ્રવાહના અનુસાર ગમન કરે તે અનુશ્રોતગામી કહેવાય છે. * પ્રતિ = વિપરીત, સોત = પ્રવાહ, ગામી–ગમન કરનાર; જે પ્રવાહની વિપરીત દિશામાં ચાલે તેને પ્રતિસોત ગામી કહેવાય છે. * પ્રસ્તુતમાં સંસાર પ્રવાહને અનુસરનારાને અનુશ્રોતગામી કહ્યા છે. સંસારી લોકોનો શરીરલક્ષી કે ઈન્દ્રિયલક્ષી જે જીવન વ્યવહાર હોય છે તથા સ્ત્રી, પુત્ર, પરિવાર, મોજશોખ અને એશ-આરામરૂપ જે જીવન વ્યવહાર હોય છે તેને સંસાર પ્રવાહ કહે છે; તે પ્રવાહને અનુસરનારા સર્વ સંસારી જીવો અનુશ્રોતગામી કહેવાય છે. * વ્રત-પ્રત્યાખ્યાન, ઇન્દ્રિય નિગ્રહ, તપ-ત્યાગ. સંયમ સાધના આદિ પ્રવત્તિઓ સંસાર પ્રવાહથી વિપરીત છે, માટે તે પ્રવૃત્તિઓને સ્વીકારનાર શ્રમણોને પ્રતિશ્રોતગામી કહેવાય છે. * જેમ નદીમાં જળના પ્રવાહ અનુસાર ચાલવું કે તરવું સુગમ હોય છે તેમ સંસાર પ્રવાહમાં ચાલવું સરલ અને સહજ હોય છે. તેથી અન શ્રોતગમન સરલ છે. જેમ પાણીના પ્રવાહની સામે ચાલવું અતિ કઠિન હોય છે તેમ સંસાર પ્રવાહથી વિપરીત એવા વ્રત, નિયમ, તપ ત્યાગ વગેરે સાધનામય જીવન કઠિન છે. તેથી પ્રતિશ્રોત ગમન કઠિન છે. * સરલ છતાં અનુશ્રોત ગમનનું પરિણામ જન્મ મરણની વૃદ્ધિ છે અને પ્રતિશ્રોત ગમન કઠિન Page #562 -------------------------------------------------------------------------- ________________ | ૫૦૨ શ્રી દશવૈકાલિક સૂત્ર છતાં ય તેનું પરિણામ જન્મ મરણથી મુક્તિ છે. * પ્રતિસ્રોત ગમનમાં જાગૃતિ, વિવેક, વિચાર, બૌદ્ધિક ચિંતન, મનન, અંતઃનિરીક્ષણ, પરિક્ષણ, આત્મશક્તિના વિકાસ વગેરે માટેના પ્રયત્નો આવશ્યક હોય છે. જ્યારે અનુશ્રોત ગમનમાં એવા કોઈ પ્રયત્નની આવશ્યકતા હોતી નથી, કારણ કે પ્રવાહની સાથે જ ચાલવાનું હોય છે. * પ્રસ્તુત ચૂલિકામાં અનિયતવાસ, સામુદાનિક ભિક્ષા, અલ્પપધિ, આકીર્ણ-અવમાન ભોજન ત્યાગ, ક્લેશ-કષાય ત્યાગ, મત્સર ત્યાગ, સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીનતા, નિર્મમત્વભાવ, અપ્રતિબદ્ધતા, સદા જાગૃતિ, ગુણવાન પુરુષોનો જ સંગ વગેરે વિષયોનું નિરૂપણ છે. * સાધુ જીવનમાં પોતાની સંયમ સાધનાની સુરક્ષા માટે આગમ શાસ્ત્રો પ્રતિ બહુમાન અને તેમાં પારાયણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. તે ઉપરાંત જિનાજ્ઞાનુસાર પ્રત્યેક વ્યવહાર કરવાની પ્રેરણા માટે આ ચૂલિકામાં પ્રેરક વાક્યો છે– (૧) સુરક્સ મોબ વન fમલ્લુ = સાધુએ સૂત્રોનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ સૂત્રોના ભાવો વિશાળ હોય છે, માટે કહ્યું છે કે– (૨) સુલ અલ્યો કદ આવેઠું = સૂત્રનો અર્થ જે રીતે આજ્ઞા આપે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ. * સંયમ સાધક હંમેશાં આત્મનિરીક્ષણ કરીને પોતાના દોષોને જુએ અને તે દોષમુક્ત થવા આત્માનુશાસન કરે તેમજ પોતાના ઇન્દ્રિય અને મનને નિયંત્રિત કરે. સૂત્રકારનું આ કથન સાધકને સતત સાવધાન અને પુરુષાર્થશીલ બનાવે છે. * સદા આત્માનું જ રક્ષણ કરવું જોઈએ. તે અશુભકર્મોથી બંધાઈને નરકાદિ દુર્ગતિમાં ન જાય તેના માટે જાગૃત રહેવું જોઈએ. અરક્ષિત આત્મા સંસાર પરિભ્રમણ કરે છે અને રક્ષિત આત્મા બંધનથી મુક્ત થાય છે. * આ રીતે પ્રસ્તુત ચૂલિકા સાધુની આત્મલક્ષી, સ્વાવલંબી સાધનાને ઉજાગર કરે છે અને સાધકને સ્વયં આત્મનિરીક્ષણ કરી જીવન સંશોધિત કરવાની પ્રેરણા આપે છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા—૨ : વિવિક્ત ચર્ચા ઉત્થાનિકા : બીજી ચૂલિકા વિવિક્ત ચર્ચા = चूलियं तु पवक्खामि, सुयं केवलिभासियं । जं सुणित्तु सपुण्णाणं, धम्मे उप्पज्जए मई ॥ છાયાનુવાદ : વૃત્તિમાંં તુ પ્રવક્ષ્યામિ, શ્રુતાં જેવલિમાષિતામ્ । यां श्रुत्वा सपुण्यानां धर्मे उत्पद्यते मतिः ॥ ૫૦૩ શબ્દાર્થ:- વલિમાસિય = કેવળીભાષિત સુક્ષ્ય - સાંભળેલી વૃત્તિય - ચૂલિકાને પવવસ્વામિ કહીશ સુખિત્તુ = સાંભળીને સુપુળાળ = પુણ્યશાળી જીવોને ધર્મો = ધર્મમાં મ = શ્રદ્ધા કમ્બખ્તર્ = ઉત્પન્ન થાય છે. = ભાવાર્થ:હું કેવલજ્ઞાની ભગવાન દ્વારા ફરમાવેલી અને પ્રત્યક્ષ સાંભળેલી ચૂલિકાને કહીશ. જેના શ્રવણથી પુણ્યશાળી જીવોને ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. વિવેચન : પ્રસ્તુત ગાથા આ ચૂલિકાની ઉત્થાનિકા રૂપે છે. જેમાં સૂત્રકારે વર્ણ વિષયની પ્રતિજ્ઞા કરી છે અને તેના શ્રવણના મહાન ફળને પ્રદર્શિત કર્યું છે. સુર્ય જેવલિમાલિય :– આ બંને શબ્દોથી સ્પષ્ટ થાય છે કે આ ગાથાના રચનાકારે સ્વયં કેવલી ભગવાન દ્વારા આ ચૂલિકાના વર્ણિત વિષયને સાંભળ્યો છે. સૂત્રોના મૌલિક રચનાકાર ગણધર પ્રભુ છે. તેઓની રચિત દ્વાદશાંગીના આધારે કાલ ક્રમે અનેક આગમો સંકલિત, સંપાદિત અને ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. તેમાં તે બહુશ્રુત આચાર્યો પોતાના લક્ષ્ય અનુસાર અધ્યયનો ગાથાઓ અને સૂત્રોને યથા યોગ્ય સ્વ અપેક્ષિત ક્રમથી ગોઠવણી કરી ઉત્કાલિક સર્વ આગમોનો મૂળભૂત આધાર દ્વાદશાંગી જ હોવાથી સર્વ આગમના ભાવો કેવળી ભાષિત છે તે પ્રમાણે કથન થાય છે તે માટે આ ગાથા ગણધર રચિત હોવાથી તેના અર્થ ભાવની સંગતિ સમજાય જાય છે. વ્યાખ્યાકારોએ આ ગાથાના શબ્દો માટે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિભિન્ન વિચારણાઓ કરી છે; તે ઈતિહાસ મર્મજ્ઞો માટે Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી દશવૈકાલિક સૂત્ર વિચારણીય છે. ધર્મો પન્નૂફ મર્ફે :— સ્વયં શાસ્ત્રાકારે આ અઘ્યયનના શ્રવણનું મહત્ત્વ આ શબ્દોમાં દર્શાવ્યું છે. આ અધ્યયનમાં ધર્મનું સ્વરૂપ, સંયમ ધર્મનું સ્વરૂપ તેમજ આત્મનિરીક્ષણનું સ્વરૂપ સચોટ અને અનુભવપૂર્ણ છે. તેનું ચિંતન મનન પૂર્વકનું શ્રવણ ખરેખર સંયમ સાધકોની સંયમ પ્રત્યેની બુદ્ધિને પુષ્ટ કરે છે અને નવા સાધકોમાં સંયમ ધર્મને સ્વીકારવાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. पुण ઃ– શાસ્ત્ર અને પ્રવચન કેટલાય પ્રભાવક હોય પણ તેની અસર સર્વ જીવોના હૃદયમાં થાય તેમ શક્ય નથી. માટે અહીં સ્પષ્ટ કર્યું છે કે પુણ્યવાન, ભાગ્યશાળી જીવોને ધર્મબોધ કે આત્મબોધ થાય છે. જોકે સંસારમાં પાપી કે ધર્મી દેખાતાં કોઈ પણ પ્રાણી બોધ પામી જાય છે; તત્કાલ જીવન પરિવર્તિત કરીને સંયમ પણ સ્વીકાર કરે છે. ખરેખર તે બોધ પામનાર જીવોને મહાન પુણ્યકર્મોનો સંયોગ થાય છે અને તેથી જ તે મહાપાપી દેખાતા જીવો પણ ધર્મી બનીને આત્મ કલ્યાણ સાધી લે છે. સંક્ષેપમાં મોક્ષ પ્રદાયી ઉત્તમ સાધનો પુણ્યના ઉદયે જ મળે છે. અનુસોત-સંસાર : પ્રતિસ્રોત-સંયમ : अणुसोयपट्ठिए बहुजणम्मि, पडिसोयलद्धलक्खेणं । पडिसोयमेव अप्पा, दायव्वो होडकामेणं ॥ છાયાનુવાદ : અનુસ્રોતઃ પ્રસ્થિતે વધુનને, પ્રતિસ્રોતો તપતક્ષેપ । प्रतिस्रोत एव आत्मा, दातव्यो भवितुकामेन ॥ - = શબ્દાર્થ:- દુનમ્મિ = મોટા ભાગના મનુષ્યો અનુસોયટ્વિટ્ = સંસાર પ્રવાહમાં ચાલનારા છે ડિસોયલાતવ વેળ = સંસાર પ્રવાહથી વિપરીત ચાલવાનું લક્ષ્ય રાખનારે હોન્ડામેળ મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા રાખનાર અપ્પા = પોતાના આત્માને પડિતોયમેવ - વિષય પ્રવાહથી પરાઙમુખ જ વાયવ્યો = કરવો જોઈએ. ३ ભાવાર્થ: :– મોટાભાગના લોકો અનુસ્રોત ગમન કરે છે અર્થાત્ ઇન્દ્રિય વિષયોનું અનુસરણ કરે છે પરંતુ જે મુક્તિનો ઈચ્છુક છે અને જેને સંસાર પ્રતિસ્રોતરૂપ સંયમનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે, તે સંયમ સાધક પોતાના આત્માને પ્રતિસ્રોતમાં જ સ્થાપિત કરે. अणुसोयसुहो लोगो, पडिसोओ आसवो (मो) सुविहियाणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥ છાયાનુવાદ : અનુસ્રોત: સુવો તો, પ્રતિસ્રોત ઞાશ્રય: (મ:) સુવિહિતાનામ્ । અનુસ્રોતઃ સંસાર, પ્રતિસ્રોતસ્તોત્તારઃ ॥ Page #565 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા—૨ : વિવિક્ત ચર્ચા શબ્દાર્થ:- અનુસોયસુહો - અનુસ્રોત સુખકારી છે તોઓ = સામાન્ય જનોને ડિસોઓ પ્રતિસ્રોત ગમન, પ્રવાહની વિપરીત દિશામાં ગમન આસવો = આશ્રય સ્થાન છે, સ્વીકારવા યોગ્ય છે (आसमो = આશ્રમ છે, રહેવાનું સ્થાન છે) સુવિધિયાળ - સુવિહિત સાધુઓને શુસોો - પ્રવાહની દિશામાં ગમન કરવું તે સંસારો = સંસાર ભ્રમણ રૂપ છે પહિયોો = પ્રતિસ્રોત ગમન તફ્સ - તેનાથી, સંસારથી કત્તા) = પાર પામવું છે. = ૫૦૫ = ભાવાર્થ :- જન સાધારણને અનુશ્રોત સુખરૂપ લાગે છે, પરંતુ સુવિહિત સાધુને તો પ્રતિસ્રોત–સંયમ, સ્વીકારવા યોગ્ય લાગે છે. અનુસ્રોત ગમન સંસાર છે અર્થાત્ જન્મ-મરણનું કારણ છે અને પ્રતિસ્રોત ગમન તેનો ઉતાર છે અર્થાત્ સંસારને પાર પામવાનું સાધન છે. ૪ तम्हा आयारपरक्कमेणं, संवरसमाहिबहुलेणं । चरिया गुणा य णियमा य, हुंति साहूण दट्ठव्वा ॥ છાયાનુવાદ : તસ્માવાચારપત્રામેળ, સંવરસમાધિવહુશેન । चर्या गुणाश्व नियमाश्व, भवन्ति साधूनां द्रष्टव्याः ॥ શબ્દાર્થ:- તન્હા = તેથી આયાપર મેળ = આચાર પાલનમાં પરાક્રમી સંવરસમાહિબહુભેળ - સંવર અને સમાધિમાં જ રહેનાર સાહૂળ = સાધુઓએ દરિયા = પોતાની સંયમ ચર્યાને મુળા વિનયાદિ ગુણો અને ળિયા = અનેક નિયમોપનિયમોને વધુવ્વા હુંતિ = જોવા જોઈએ, લક્ષ્ય રાખવું જોઈએ, પાલન કરવું જોઈએ. = = ભાવાર્થ:- આ કારણે આચાર પાલનમાં પરાક્રમી અને સંવર સમાધિથી યુક્ત સાધુઓએ પોતાની વિશુદ્ધ સંયમ ચર્ચાનું, વિનયાદિ ગુણોનું અને સંયમના નિયમોપનિયમોનું જ પાલન કરવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સંસાર અને સંયમના સ્વરૂપને અનુસ્રોત અને પ્રતિસ્રોતની ઉપમા દ્વારા સમજાવીને, પ્રતિસ્રોત ગમનની પ્રેરણા આપી છે. અનુસોઓ :– સ્રોત = પ્રવાહ; અનુ = અનુકૂળ. અનુસ્રોત = પ્રવાહને અનુસરવું, પ્રવાહની પાછળ —પાછળ જવું. આ પ્રવાહના બે પ્રકાર છે– દ્રવ્ય અને ભાવ. (૧) નદીમાં પડેલા લાકડા આદિ પાણીના પ્રવાહ સાથે વહે છે, તેને અનુસ્રોત ગમન કહે છે; આ દ્રવ્ય અનુસ્રોત છે. (૨) ઇન્દ્રિય વિષયોના સુખોપભોગને અનુસરવું તે ભાવ અનુશ્રોત છે. સંસારના જીવો સદા ઇન્દ્રિય સુખોમાં લીન રહે છે, સંસારની અનાદિકાલીન પ્રવૃત્તિ– ઓમાં સુખ માનીને તલ્લીન રહે છે; તે ભાવ અનુશ્રોત ગમન કહેવાય છે. અનુસોય મુદ્દો તોઓ :– જેમ નદીના પ્રવાહ પ્રમાણે ચાલવું સરલ હોય છે તેમ સંસારના સર્વ Page #566 -------------------------------------------------------------------------- ________________ | ૫૦૬ શ્રી દશવૈકાલિક સત્ર સામાન્ય લોકોને ભાવ અનુશ્રોત ગમન(સંસાર પ્રવાહમાં ચાલવું) સરલ હોય છે; કારણ કે તે જીવને અનાદિના અભ્યાસનો માર્ગ છે અને તેમાં કોઈ પણ પ્રયત્નની કે આત્મ નિયંત્રણની આવશ્યકતા હોતી નથી. કિસો આવો(નો) સુવિદિયા – જેમ નદીના પ્રવાહ સામે ચાલવું પ્રત્યેક પ્રાણી માટે કઠિન હોય છે તેમ ભાવ પ્રતિશ્રોતરૂપ તપ સંયમ સાધના માર્ગ પણ સાધકો માટે દુષ્કર હોય છે. તેમાં જીવને અનાદિ સંસાર સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી હોય છે. છતાં ય તે માર્ગ સુવિદાઇ સુવિહિત શ્રમણો દ્વારા માસવો = સ્વીકાર્ય, સેવ્ય હોય છે. અથવા આસનો = નિવાસ કરવા યોગ્ય, રહેવા યોગ્ય છે. તાત્પર્ય એ છે ભાવ પ્રતિશ્રોત માર્ગ રૂપ સંયમ દુષ્કર હોવા છતાં સુવિહિત શ્રમણ તે સંયમ માર્ગમાં જ વિચરણ કરે છે અને અનુશ્રોતરૂપ સંસાર માર્ગનો ત્યાગ કરે છે. તેનું કારણ પણ આ ગાળામાં સ્પષ્ટ કર્યું છે. યથાઅજુનો સંસારે ડિસ્તો તાસ ૩ત્તારો – ભાવ અનુશ્રોતગમન સરલ હોવા છતાં તે કર્મબંધનો માર્ગ છે. તેથી જીવને જન્મ મરણ રૂપ સંસાર ભ્રમણની પ્રાપ્તિ થાય છે. જ્યારે ભાવ પ્રતિશ્રોત ગમનરૂપ સંયમ માર્ગ કઠિન હોવા છતાં પણ તેમાં કર્મોની મહાન નિર્જરા થાય છે અને તેના પરિણામે આત્મા સંસાર ભ્રમણથી મુક્ત થાય છે. પલિયમેવ અખા લાયબ્ધો :- આ વાક્યમાં શાસ્ત્રકારે સાધકને પ્રેરણા કરી છે કે સાધકે પોતાના આત્માને ભાવ પ્રતિશ્રોત રૂપ સંયમ માર્ગ(મોક્ષ માર્ગ)માં જ જોડવો જોઈએ. ની નવે – જેણે પોતાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે અર્થાત્ વિષયભોગનો ત્યાગ કરવાનું અને સંયમમાં સ્થિત થવાનું જેનું લક્ષ્ય છે તેવા જીવો. ડેજાનેf -વિષયભોગથી વિરક્ત થઈને સંયમની ઈચ્છાવાળા, મુક્ત થવાની ઈચ્છાવાળા, મોક્ષાર્થી, મુમુક્ષુ પ્રાણી. સુવિદ્યિા – સુવિહિત સાધુ. સાધુ સમાચારી અનુસાર વર્તન કરનારને સુવિહિત કહે છે. માયાર પરવેવનેષ – આચારમાં જેનું પરાક્રમ છે તેને આચાર પરાક્રમી કહે છે અર્થાત્ જ્ઞાનાદિ પંચાચારમાં સતત પરાક્રમ કરનાર. સંવરસાદ વહુન્નેનું - સંવર = ઇન્દ્રિય અને મનનો સંવર. સમાધિ = સંયમ ભાવ, આત્મ શાંતિ, એકાગ્રચિત્ત. (૧) સંવરમાં જેની સમાધિ અધિક હોય છે તે સાધક સંવરસાદ વહુત કહેવાય છે. (૨) સંવરરૂપ સંયમ અને તેની સમ્યફ પાલના રૂપ સમાધિ; તેનાથી જે સંયુક્ત તે સંવરમાદિ વહુત કહેવાય છે. વરિયા નુ ચણિયા-ચર્યા = સંયમ ધર્મના સાધનભૂત અપ્રતિબદ્ધ વિહાર આદિ ચર્યાનુગ = વિનય આદિ ગુણો તેમજ મૂળ અને ઉત્તરગુણો. ળિયT = વિવિધ પ્રકારના નિયમો-અભિગ્રહ વગેરે. સાર - મોક્ષાર્થી સાધક લક્ષ્યપૂર્વક સંસારના પ્રતિસોત રૂપ તપ સંયમમય મોક્ષ માર્ગમાં ગમન કરે છે. તે Page #567 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિક્ત ચર્યા ૫૦૭. સામા પૂરમાં ચાલવા સમાન કઠિન છે છતાંય મોક્ષ પ્રદાયક છે. જેમ કડવું ઔષધ પરિણામે આરોગ્યદાયક હોય છે, તેમ પ્રતિસોતની પ્રતિકૂળતા પરિણામે અનંત સુખદાયક હોય છે. અનુસ્રોત ગમન કષ્ટ રહિત અને અનુકૂળ હોવાથી સામાન્ય જનને પ્રિય લાગે છે પરંતુ કિંપાક ફળની સમાન તેનું પરિણામ દારુણ હોય છે. તેથી મોક્ષાર્થી સાધકે અનુશ્રોત ગમનનો ત્યાગ કરવો જોઈએ અને પ્રતિસ્રોત ગમનનો જ સ્વીકાર કરવો જોઈએ. તા આથાર પવનેષ :- પ્રતિસોત ગમન કરનાર સાધકે સદાચાર પાલન માટે માનસિક સામર્થ્ય કેળવી, સંયમ અને સંવરમાંચિત્તને સ્થાપિત કરી, મહાપુરુષો દ્વારા કથિત સાધુચર્યાનું, પંચાચારનું પાલન કરવું જોઈએ. પંચાચારના પાલનથી વિષયો પ્રત્યે વિરાગ જન્મે છે, વૈરાગ્ય ભાવથી જ સંયમ અને સંવરની આરાધના એટલે ચારિત્રનું પાલન થઈ શકે છે. આ રીતે પ્રત્યેક ગુણો પરસ્પર સાપેક્ષ છે, એક ગુણની આરાધના બીજા ગુણને પ્રગટાવે છે. સાધુ ચર્ચામાં અનિયત વાસ આદિ પ્રશસ્ત ગુણો : अणिएयवासो समुयाण चरिया, अण्णायउंछं पइरिक्कया य । अप्पोवही कलहविवज्जणा य, विहारचरिया इसिणं पसत्था ॥ છાયાનુવાદ: નિયત (નિત) વાર: સમુદાનવ, અજ્ઞાતોષ્ઠ નિરિતા ઘા अल्पोपधिः कलहविवर्जना च, विहारचर्या ऋषीणां प्रशस्ताः ॥ શબ્દાર્થ -ળપવાનો = એક સ્થાને હંમેશાં ન રહેવું સમુથીરિયા = અનેક ઘરોથી ભિક્ષા ગ્રહણ કરવી અ થડછ = પૂર્વ તૈયારી કે જાણકારી રહિત, એવા અજ્ઞાત કુલોમાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરવો પરિવજયા = એકાત્ત સ્થાનમાં નિવાસ કરવો ખોવાહી = અલ્પ ઉપાધિ રાખવી, અલ્પ ઉપકરણ વજનદવિવMા = કલહનો ત્યાગ કરવો ફોન = ઋષિઓની વિદ૨વરિયા = વિહાર ચર્યા, આ પ્રકારની સંયમ જીવન ચર્યા પત્થા = પ્રશસ્ત છે. ભાવાર્થ:- મુનિએ સદા વિચરણ કરતા રહેવું પરંતુ નિયત સ્થાનમાં ન રહેવું; નિર્ધન ધનવાન ઘરોમાં સમ પરિણામે ભિક્ષાર્થ જવું; પૂર્વ તૈયારી રહિત અજ્ઞાત અને અનેક ઘરોમાંથી અલ્પ આહારાદિ ગ્રહણ કરવા; સંયમી જીવનમાં બાધા ન પહોંચે તેવા એકાંત સ્થાનમાં રહેવું ; ઉપકરણો અલ્પ રાખવા અને કલહનો ત્યાગ કરવો. મહર્ષિઓની આ પ્રકારની પ્રશસ્ત સ્વયં વિહારચર્યા છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે સાધુચર્યાના અપેક્ષિત પ્રશસ્ત ગુણોને દર્શાવ્યા છે અને શ્રમણોને આ પ્રશસ્ત ગુણોને ધારણ કરવાની પ્રેરણા આપી છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી દશવૈકાલિક સત્ર વિહારવરિયા :- આ શબ્દનો સામાન્ય અર્થ પદ યાત્રા થાય છે પરંતુ અહીં પ્રસંગોનુસાર સાધુ જીવનની સમસ્ત આચાર ચર્યાને તેમજ ગાથામાં દર્શિત ગુણ સંયુક્ત આચરણને વિહાર ચર્યા કહી છે. તાત્પર્ય એ છે કે ગાથામાં સંકલિત ગુણો કે આચરણો સંયમ જીવન માટે પ્રશસ્ત છે, સુંદર છે, હિતાવહ છે. તેને પ્રત્યેક શ્રમણ પૂર્ણ રીતે પાલન કરે તો તેનું જીવન પ્રશસ્ત અને લક્ષ્ય સિદ્ધિવાળું થઈ જાય છે. વાતો :- નિકેત શબ્દનો અર્થ છે ઘર, મકાન, મઢ, આશ્રમ અને વાસ શબ્દનો અર્થ અહીં નિવાસ કે સ્થાયી નિવાસ છે તથા 'અ' શબ્દ નિષેધ અર્થમાં છે. તેથી સંપૂર્ણ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે– શ્રમણ કોઈપણ સ્થાનમાં સ્થાયી નિવાસ ન કરે, સદા વિચરણશીલ રહે. તે ઉત્સર્ગ માર્ગ–રાજમાર્ગ છે; મુનિ જીવનનો સામાન્ય નિયમ છે. પરંતુ વૃદ્ધાવસ્થા શારીરિક અસામર્થ્ય આદિ પરિસ્થિતિઓમાં વિશિષ્ટ નિર્ણય અને વિવેક સાથે મુનિ એક સ્થાન પર રહે તો તે આગમ સમ્મત અપવાદ માર્ગ કહેવાય છે. સમુયાપ વરિયા :- સામુદાનિક ભિક્ષાવૃત્તિને અહીં સમુદાનચરિયા કહી છે. તદનુસાર ધનાઢ્ય કે નિર્ધનના ભેદભાવ વિના સહજ રીતે સર્વ સામાન્ય ઘરોમાં ગૌચરી કરવી, તે સમુદાનચરિયા છે. પરિયા :- એકાંત શાંત અને સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત એવા કલ્પનીય સ્થાનમાં મુનિ રહે પરંતુ ગીચ સ્થાનમાં રહેવું નહીં. અખોવદિ – નિષ્પરિગ્રહી મુનિ કેવળ શરીર અને સંયમના નિર્વાહ માટે આગમોક્ત વસ્ત્ર પાત્ર આદિ સીમિત ઉપકરણ રાખે; તેના માટે અહીં અલ્પપધિ શબ્દ છે. શ્રમણને પોતાના ઉપકરણોનું સવાર સાંજ પ્રતિલેખન કરવાનો નિયમ હોય છે અને પોતાના સર્વ ઉપકરણો સ્વયં ઉપાડીને ગ્રામાનુગ્રામ પાદ વિહાર કરવાનો ધ્રુવ આચાર છે. આ કારણે વધારે ઉપધિ તેનાથી રખાય નહીં; તેથી જૈન શ્રમણ પાસે અલ્પ ઉપધિ હોય છે. જનવિવાળ - કલેશ કદાગ્રહ વગેરેથી શાંતિનો ભંગ થાય છે; રાગદ્વેષ અને કર્મબંધની વૃદ્ધિ થાય છે તથા સંયમનો અત્યધિક નાશ થાય છે તેમજ સાધુને કલહ કરતાં જોનાર કે સાંભળનાર લોકોમાં ધર્મ પ્રત્યે તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય છે. માટે કર્મબંધથી મુક્ત થવાના લક્ષે મુનિ ક્લેશ કંકાસ રહિત જીવન જીવે છે. પરિહાર્ય અપરિહાર્ય ગોચરી : आइण्णओमाणविवज्जणा य, ओसण्णदिट्ठाहडभत्तपाणे । संसट्ठकप्पेण चरिज्ज भिक्खू, तज्जायसंसट्ठ जई जएज्जा ॥ છાયાનુવાદઃ આવવમાનવિયર્નના ૨, ૩ન્નદાહૃતમસ્તાનમ્ | संसृष्टकल्पेन चरेद् भिक्षुः, तज्जातसंसृष्टो यतिर्यतेत ॥ શદાર્થ-બિનઉ = ભિક્ષ આgણ = જનાકીર્ણ સંખડી, હજારોનો સમુદાય ભેગો થયો હોય, તેવો Page #569 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિક્ત ચર્યા [૫૦૯] મોટો જમણવાર ઓના = અવમાન સંખડી, નાની સંખડી, નાનો જમણવાર વિવશ્વ = ત્યાગ કરે કોઈ = પ્રાયઃ રિદિ૬ = લાવતાં નજરે દેખાય તેવા મત્તા = આહાર–પાણી વગેરે ગ્રહણ કરે સંતકુખે = સંસ્કૃષ્ટ હસ્તાદિ દ્વારા આહાર લેતાં વરિષ્ણ = ગોચરી કરે તન્ના લક્ = તેમાં તે જ પદાર્થથી સંસ્કૃષ્ટ ખરડાયેલા હસ્તાદિથી આહાર ગ્રહણ કરે ન = યતિ, આ રીતે મુનિ ના ના = આહાર ગ્રહણ કરવા સંબંધી યતના કરે. ભાવાર્થ:- સાધુ મોટા જમણવાર અને નાના જમણવાર બંનેનો ત્યાગ કરે, પ્રાયઃ નજરે દેખાય તેમ લાવતા અને અપાતા આહાર–પાણી ગ્રહણ કરે તથા અચિત્ત પદાર્થથી ખરડાયેલ હાથ, કડછી વગેરેથી આહાર આદિ ગ્રહણ કરે અને ક્યારેક તે જ જાતના પદાર્થથી ખરડાયેલ ભાજન, કડછી, હાથ વગેરેથી આહારાદિ ગ્રહણ કરવા સંબંધી યતના કરે, નિયમ કરે, અભિગ્રહ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આહાર ગ્રહણ કરવા સંબંધી વિધિ નિષેધોનું નિરૂપણ છે. આપના વિવાદ- અહીં બે પ્રકારના ભોજન સમારંભનું કથન છે. પ્રાચીનકાળમાં સંખડી રૂ૫ મોટી જમણવારી બે પ્રકારની થતી હતી (૧) આકીર્ણ સંખડી = સેંકડો હજારો લોકોનું જમણ (૨) અવમાન સંખડી = ભોજન સામગ્રી ઓછી હોય અને જમનારા માણસો વધારે આવ્યા હોય. આ બંને પ્રકારની જમણવારીમાં મુનિ ગોચરી જવાનું વર્જન કરે, ત્યાગ કરે. કારણ કે આ બંને પ્રકારની સંખડીમાં જનાકીર્ણતા હોય છે, તેમાં મુનિની સંયમચર્યાના નિયમોનું યથાર્થ પાલન થાય નહીં. તેવા ભોજન સમારંભમાં અનેક સ્ત્રી, પુરુષોની ભીડમાં ચાલવામાં અને ઊભા રહેવામાં ધક્કામુક્કી કે સંઘટ્ટો(શરીર સ્પર્શ) થઈ જાય છે. તેમજ કોઈક વાર તેવી ભીડમાં સાધુ પડી જાય તો સ્વની અને પર જીવોની વિરાધના થાય છે. તેથી સાધુ આકર્ણભોજન અને અવમાન ભોજનનો ત્યાગ કરે. સUMવિકાદમત્તા :- ઓસ00 = પ્રાયઃ કરીને. ગવેષણાની શુદ્ધિ માટે મુનિ જોઈ શકાય તેવા સ્થાનેથી લાવેલી વસ્તુ ગ્રહણ કરે છે. તેમ છતાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં જોઈ ન શકાય તેવા સ્થાનેથી લાવેલી વસ્તુ પણ મુનિ ગ્રહણ કરી શકે છે. યથા– (૧) કેટલાક શુચિ ધર્મી કુલોમાં સાધુને જવા માટેની ભૂમિની મર્યાદા હોય છે. તેવા ઘરોમાં રસોઈ ઘરમાં કે તેના અતિ નજીકમાં સાધુને આવવાની મનાઈ હોય છે. તે સમયે ન દેખાતી વસ્તુની ગવેષણા કરીને વિવેકપૂર્વક મુનિ ગ્રહણ કરી શકે છે. તે માટે અહીં સUM શબ્દ છે તેનું તાત્પર્ય છે કે પ્રાયઃ કરીને તો મુનિ દેખાતા આહારને જ ગ્રહણ કરે. જે ગુહસ્થ સાધુના ગૌચરીના નિયમોને યથાર્થ રીતે જાણતા હોય, સાધુને પણ તેની ગવેષણા શુદ્ધિ માટે પૂર્ણ વિશ્વાસ હોય અને સાધુને ઔષધાદિ કે અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો તે વિવેકપૂર્વક ઉપર કે નીચેથી નહીં દેખાતી વસ્તુ ગ્રહણ કરી છે. કોઈ કાપડની દુકાનમાં આગળના સંપૂર્ણ વિભાગમાં સ્થાયી જાજમ, ગાદલા વગેરે પાથરેલા Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી દશવૈકાલિક સૂત્ર હોય, જેના પર ચાલવું સાધુને કલ્પતું ન હોય, તેવી પરિસ્થિતિમાં બીજા, ત્રીજા ઓરડામાંથી કાપડ લાવીને આપે તો સાધુ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. આ રીતે વિશેષ પરિસ્થિતિમાં સાધુ વિવેકપૂર્વક નિર્ણય કરીને આહારાદિ ગ્રહણ કરે છે. ગાથામાં સોસUT = પ્રાયઃ, શબ્દપ્રયોગનું સૂત્રકારનું આ જ પ્રયોજન છે. સંસ૬ વેળ, તન્નાથ સંસ૬ –આ શબ્દોના બે રીતે અર્થ થાય છે– (૧) મુનિ ખરડાયેલા હાથ વગેરેથી અપાતી અને તેમાં પણ તે જ વસ્તુથી ખરડાયેલા હાથ વગેરેથી અપાતી ભિક્ષા ગ્રહણ કરે. (૨) મુનિ ક્યારેક ખરડાયેલા હાથ વગેરેથી અપાતી વસ્તુ ગ્રહણ કરવાનો નિયમ, અભિગ્રહ કરે અને ક્યારેક તે જ વસ્તુથી અપાતી વસ્તુ ખરડાયેલા હાથ વગેરેથી ગ્રહણ કરવાનો નિયમ, અભિગ્રહ કરે. સંસ૬, અસદુ અને તwાય સકુ આ ત્રણે પ્રકારના અભિગ્રહ આગમ સમ્મત છે. સામાન્ય શ્રમણ અભિગ્રહ વિના પણ આ ત્રણે ય પ્રકારે આહાર ગ્રહણ કરી શકે છે, પણ તેમાં પશ્ચાત્ કર્મ દોષ ન લાગે તેનો વિવેક રાખવો જરૂરી હોય છે. પરિહાર્ય ગ્રાહ્ય સાધ્વાચાર : अमज्जमंसासि अमच्छरीआ, अभिक्खणं णिव्विगइंगया य । अभिक्खणं काउसग्गकारी, सज्झायजोगे पयओ हविज्जा ॥ છાયાનુવાદઃ મઘમાસાણી અમીરીવા, અધીક્ષ્ય નિર્વિવૃત્તિ अभीक्ष्णं कायोत्सर्गकारी, स्वाध्याययोगे प्रयतो भवेत् ॥ શબ્દાર્થ:- મન નાસિ અમચ્છીમા = મધ માંસ અને મત્સ્યનો ત્યાગી, દ્વેષથી રહિત મgs = વારંવાર નિબિડું ય = વિગયો રહિત આહાર કરનાર મgu @IBITI@ારી = વારંવાર કાયોત્સર્ગ કરનાર સાધુ સાયબો = સ્વાધ્યાય ધ્યાન આદિ સંયમ યોગોમાં પથ = પ્રયત્નવાન, સદા પ્રયત્નશીલ વિશ્વ = થાય. ભાવાર્થ :- મધમાંસ અને મત્સ્ય રૂ૫ અભક્ષ્ય ભોજનનો સર્વથા ત્યાગ કરનાર(ષથી રહિત મુનિ) વારંવાર દૂધ-દહીં આદિ વિગય રહિત આહાર કરનાર, વારંવાર કાયોત્સર્ગ કરનાર ભિક્ષુ સ્વાધ્યાય ધ્યાન આદિ સંયમ યોગોમાં સદા પ્રયત્નશીલ રહે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આહારનો ત્યાગ, વિનયનો વિવેક અને કાયોત્સર્ગ પ્રધાન્ય જીવનવાળા શ્રમણોને સ્વાધ્યાય ધ્યાનમાં પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા કરી છે. અમછરીવા :- અમછરીયા શબ્દની બે સંસ્કૃત છાયા થતી હોવાથી તેના અમાત્સર્ય અને અમસ્ય Page #571 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા-ર: વિવિક્ત ચર્યા [૫૧૧ ] એવા બે અર્થ સંભવે છે. અમાત્સર્ય એટલે દ્વેષ, ઈર્ષા, માનરહિત ટીકાદિમાં આ અર્થ પ્રચલિત છે. અમસ્ય એટલે મત્સ્ય ત્યાગી. આ અર્થ પ્રાસંગિક છે. સાધુ મધ, માંસ તથા મત્સ્યરહિત શુદ્ધ નિર્દોષ આહારવૃત્તિવાળા હોય છે. આ રીતે અર્થ કરવાથી ગાથાના પૂર્વાદ્ધમાં મહાવિગય અને વિગય ત્યાગના વિષયનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. મg frશ્વાણું ય ર :- શ્રમણ વારંવાર વિગયોનો ત્યાગ કરે છે. વારંવાર અર્થાત્ મહીનામાં ૧૦, ૨૦, રપ વગેરે દિવસ યથાશક્ય વિગયનો ત્યાગ કરે. વિગયોના ત્યાગથી આહારની આસક્તિ ઓછી થાય છે, ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહમાં વિગય ત્યાગ બહગુણકારી બને છે અને રસ પરિત્યાગ તપસ્યાનો લાભ થાય છે, તેથી મહાન કર્મોની નિર્જરા થાય છે. મજઉં પર છારી:- શ્રમણની સંયમ જીવનની દિનચર્યા વારંવાર કાયોત્સર્ગ પ્રધાન હોય છે. દેહનું મમત્ત્વ છોડવા માટે અને ચિત્તની એકાગ્રતા માટે જિનશાસનમાં કાયોત્સર્ગનું વિધાન છે. સાધુની સમગ્ર સાધનાનું લક્ષ્ય દેહભાવને છોડીને આત્મભાવમાં સ્થિર થવાનું છે. તેથી જ તેઓની જીવનચર્યામાં કોઈપણ પ્રવૃત્તિના અંતે કાયોત્સર્ગ કરવાનો હોય છે. યથા- ગૌચરી, પ્રતિલેખન, સ્વાધ્યાય કે માર્ગ ગમનાગમન વગેરે તે તે ક્રિયાની શુદ્ધિને અર્થે મુનિ કાયોત્સર્ગ કરે છે. આ સર્વ કાયોત્સર્ગ વિધાનોથી યુક્ત મુનિ ચર્યા હોય છે, માટે તેને અહીં બહુ સારી = વારંવાર કાયોત્સર્ગ કરનાર કહ્યા છે. સાયનોને પણ હવેના:- સ્વાધ્યાય ધ્યાન આદિ સંયમ યોગોમાં જ મુનિ સદા લીન અને પ્રયત્ન શીલ રહે છે તે અન્ય કોઈ સંયમ કે સ્વાધ્યાય વિધાતક પ્રવૃત્તિ કે વિકથામાં સમય વ્યતીત કરે નહીં. આ રીતે આ ગાથાના ચાર ચરણોમાં મુનિના ચાર ગુણ કહ્યા છે. તેનો બે પ્રકારે અર્થ થાય છે કે(૧) મુનિ આ ગુણવાળા દવેના = હોય છે. (૨) મુનિએ આ ગુણોને ધારણ કરવા જોઈએ. બીજી રીતેત્રણ ચરણમાં મુનિના વિશિષ્ટ ગુણ કહી ચોથા ચરણમાં તે ત્રણ ગુણ સહિત મુનિને સ્વાધ્યાય આદિ સંયમ યોગોની વૃદ્ધિ કરવાની પ્રેરણા કરી છે. મુનિની અપ્રતિબદ્ધ વિહાર ચર્યા : ण पडिण्णवेज्जा सयणासणाई, सेज्जं णिसेज्जं तह भत्तपाणं । गामे कुले वा णगरे व देसे, ममत्तभावं ण कहिंपि कुज्जा ॥ છાયાનુવાદઃ ન તિજ્ઞાપત્ય નાનાનિ, સવ્ય નિષઘ તથા બાપાનમ્ | ग्रामे कुले वा नगरे वा देशे, ममत्वभावं न क्वचित् कुर्यात् ॥ શબ્દાર્થ - લયસારું = સંસ્કારક અને આસન સેન્ન = વસતિ, મકાન જિતેન્ન = સ્વાધ્યાય ભૂમિ મત્તા = અન્નપાણી માટે જ પડugવેજ્ઞા = કોઈપણ પ્રકારની આસક્તિ યુક્ત પ્રતિજ્ઞા, પ્રતિબદ્ધતા ન કરે ને ગામમાં પરે= નગરમાં વેસે દેશમાં = કુળમાં વહં પિ= કોઈપણ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર સ્થાન પર મમત્તાવં મમત્વ ભાવ જ સુન્ના = ન કરે. ભાવાર્થ – ભિક્ષુ, શયન, આસન, મકાન અને સ્વાધ્યાય ભૂમિ તથા આહાર, પાણી વગેરે પદાર્થો પ્રતિ આસક્તિ વશ કોઈ પણ પ્રકારે પ્રતિજ્ઞા બદ્ધ થાય નહીં. તેમજ કોઈપણ ગામ, ઘર, નગર કે દેશ ઉપર મમત્વ ભાવ કરે નહીં. गिहिणो वेयावडियं ण कुज्जा, अभिवायणं वंदणपूयणं वा । असंकिलिटेहिं समं वसेज्जा, मुणी चरित्तस्स जओ ण हाणी ॥ છાયાનુવાદઃ પૃથ્રિ વૈયાવૃત્ત્વ ન કર્યા, વીનવત્વપૂન વા ! असंक्लिष्टैः समं वसेद्, मुनिश्वारित्रस्य यतो न हानिः ॥ શબ્દાર્થ:-મુળ = સાધુ ળિો = ગૃહસ્થની વેચાવયં વૈયાવૃત્ય ભવાયા વંતા પૂથ = અભિવાદન, વંદન અને પૂજનાદિ સત્કાર ના = ન કરે છે જેનાથી વરિરસ = ચારિત્રની દાળ = હાનિ પ = ન થાય એવા બ્રિતિહિં = સંકલેશ રહિત સાધુઓની સમ = સાથે વળિ = નિવાસ કરે. ભાવાર્થ:- મુનિ ગૃહસ્થોની વૈયાવૃત્ય અને તેનું અભિવાદન, વંદન કે નમન કરે નહીં. ચારિત્ર્યવાન સાધુના સંગમાં રહે છે જેના સંસર્ગથી ચારિત્રની હાનિ ન થાય. વિવેચન : પ્રસ્તુત બે ગાથાઓમાં મુનિની અપ્રતિબદ્ધ વિહારચર્યાનું નિરૂપણ છે. સાધુ અપ્રતિબદ્ધ વિહારી હોય છે, તેને કોઈ ક્ષેત્રનું, સ્થાનનું, વ્યક્તિનું કે વસ્તુનું બંધન હોતું નથી. મમત્વભાવ એક પ્રકારનું બંધન છે, આ કારણે મુનિ સર્વ પ્રકારના મમત્વભાવથી દૂર રહે છે. જ પUિવેળા તથા સગાડું - સાધુ શયન, આસન, વસ્ત્ર, પાત્ર કે આહાર–પાણીમાં મમત્વભાવ ન રાખે. પરંતુ વિચરણ કરતાં જ્યાં જેવા શયન, વસ્ત્રાદિનો સંયોગ મળે તેમાં સંતોષ માની સંયમ ભાવ અને સમભાવમાં રહે."અમુક અને તેવા જ ઉપકરણ મારે જોઈએ" એમ મુનિ કોઈ પદાર્થમાં પ્રતિબદ્ધ ન બને. કારણ કે પ્રતિબદ્ધતાથી નિર્મમત્વભાવનો નાશ થાય છે, પરિગ્રહ વિરમણ મહાવ્રતની વિરાધના થાય છે અને તેનાથી વિવિધ દોષો જન્મે છે. તેથી સાધુ ઉપકરણોમાં અપ્રતિજ્ઞ રહે. II ને વા રે વ રે - મુનિ કોઈપણ ગામ નગર, પ્રાંત કે ક્ષેત્ર વિશેષમાં પણ પ્રતિબદ્ધ ન બને પરંતુ સંયમ નિર્વાહ થાય તે પ્રમાણે અનેક ગામ, નગર, દેશ વિશેષમાં વિચરણ કરી ધર્મ પ્રભાવના Page #573 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિક્ત ચર્યા ૫૧૩ કરે. આ રીતે વિચરણ કરવાથી કોઈ સ્થાનમાં કે તે સ્થાનમાં રહેતી વ્યક્તિઓમાં મમત્વ ભાવનું બંધન થતું નથી. આ રીતે આ સુત્રપદ સાધુને કોઈ પ્રાંત કે ક્ષેત્રના આગ્રહ વિના વિચરણ કરવાની પ્રેરણા આપે છે. માટે છતી શક્તિ સાધુએ એક જ શહેર કે પ્રાંતથી પ્રતિબદ્ધ ન રહેવું જોઈએ અને ક્યાં ય મારા ક્ષેત્ર, મારા ગામ, મારા શ્રાવક એવું મમત્વ ન બાંધવું જોઈએ. િિો યાવવુિં જ્ઞા :- સાધ ગુહસ્થોની સેવા ન કરે. રાજા, મહારાજા, નેતા કે ધનાઢય કોઈ પણ ગૃહસ્થ તો ગૃહસ્થ જ છે; સાધુનું પદ તો તેનાથી શ્રેષ્ઠ જ છે; માટે સાધુએ કોઈ પણ પ્રવાહમાં કે ભાવુકતામાં આવી ગૃહસ્થો સાથે સૂત્રોક્ત વિનય વૈયાવૃત્યની પ્રવૃત્તિ કરવી ન જોઈએ. ગૃહસ્થોની સેવા કરવાથી સાધુને અવિરતિનું પોષણ, પ્રશંસા, અનુમોદના થાય છે. ગૃહસ્થોના ઉપકારના કાર્યો કરવા તે પણ સાધુને માટે એક પ્રકારનું બંધન છે. સાધુ તેનો ત્યાગી હોય છે. અરવિહિં સમું વસિષ્ણા - મુનિ સંક્લેશ રહિત ઉત્તમ સાધુઓની સાથે જ રહે. જ્યાં રહેવામાં કોઈ પણ પ્રકારની સંકલેશની સ્થિતિ હોય ત્યાં મુનિ પહેલાં પોતાના આત્માનું દમન કરી સંકલેશથી દૂર રહેવાનો પ્રયત્ન કરે, તેમ શક્ય ન હોય તો બીજા અંકલેશ રહિત સ્થાનનો નિર્ણય કરે. મનુષ્યો જેના સંસર્ગમાં રહે છે તેના આંદોલનની અસર વ્યક્ત કે અવ્યક્તપણે તેના જીવન પર થાય છે. તેથી જ જ્ઞાનીઓએ સત્પુરુષોના સંગમાં રહેવાની પ્રેરણા આપી છે. માટે મુનિ ફ્લેશ રહિત ઉત્તમ પુરુષના સાંનિધ્યમાં રહે છે જેથી તેના સંયમ પર્યાયોની વૃદ્ધિ થતી રહે. સહચારી શ્રમણના અંતરાયે એકાકી વિહાર: ___ण वा लभेज्जा णिउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा । एक्को वि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ છાયાનુવાદ: નવા નખેત નિપુર્વ સદા, ગુણાધિ વા કુતિઃ સનં વા .. एकोऽपि पापानि विवर्जयन्, विहरेत् कामेषु असज्यमानः ॥ શબ્દાર્થ -પુનાદિય = ગુણોમાં અધિક ગુણો મ = ગુણોમાં તુલ્યf૩ = સંયમ પાલનમાં નિપુણ કોઈ સહયં સહાયક સાધુજ તમે જ્ઞાન મળે તો સાધુ પાવા પાપ કર્મોને વિલાયતો = છોડતો નેણું = કામ ભોગોમાં અન્નનળો = આસક્ત ન થતો જો વિ = એકલો જ વિરિષ્ઠ = વિચરે. ભાવાર્થ - કોઈ મુનિને પોતાના અંતરાય કર્મસંયોગે જો ગુણાધિક કે ગુણ સમ એટલે સમાન આચાર વિચારવાળા અથવા વિશિષ્ટ આચાર નિષ્ઠ શ્રમણનો સુયોગ ન મળે તો તે પાપોનું પૂર્ણ રીતે વર્જન કરતાં અને ક્યાંય ઇન્દ્રિય વિષયોમાં આસક્ત ન થતાં, સાવધાનીપૂર્વક એકાકી વિચરે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં મુનિ માટે સપરિસ્થિતિક એકલ વિહારનું સૂચન છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧૪] શ્રી દશવૈકાલિક સત્ર વિશિષ્ટ શક્તિ સંપન્ન અને યોગ્યતા સંપન્ન સાધક વિશિષ્ટ અભિગ્રહ કે પડિમા ધારણ કરવા માટે ગુરુ આજ્ઞાપૂર્વક અલ્પકાલીન અથવા જીવન પર્યંતની એકલ વિહાર ચર્યા ધારણ કરે છે. તે વિશિષ્ટ સાધક તપસ્વી, પડિમાધારી અને જિનકલ્પી શ્રમણ હોય છે; તે આચાર્યની સંપદામાં ગણાય છે. સામાન્ય સાધક સમૂહમાં રહીને જ સંયમ સાધના કરે, તેમાં જ તેના સંયમની સુરક્ષા અને સફળ તા રહે છે. સમૂહથી છૂટા પડી એકાકી વિચરણ બહુ જ જોખમ ભરેલું હોય છે. તે સાધક એકલા નિરંકુશ થવાથી સંયમાચારમાં, બ્રહ્મચર્યમાં કે શ્રદ્ધા વિચારણામાં કોઈ પણ સ્થળે શિથિલ થઈ જાય કે ડગમગી જાય, તેવી પૂર્ણ શક્યતા રહે છે. તેમ છતાં સૂત્રકારે આ ગાથામાં અને ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩ર/પ માં અનિવાર્ય સંયોગોમાં સાધુના માટે એકાકી વિહારનું કથન કર્યું છે. સાધકનું લક્ષ્ય સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના જ છે. જે સંયોગોમાં લક્ષ્યની સિદ્ધિ ન થાય, તથા પ્રકારના કર્મના ઉદયે સંયમી જીવનને પોષક સહયોગીઓ ન મળે તો તે સાધક સૂત્રોક્ત સર્વ સાવધાનીપૂર્વક એકલો જ વિચરણ કરી સંયમ ભાવમાં લીન રહે. પ્રથમ ચૂલિકામાં સંયમ છોડી ગૃહસ્થ ન થવાનો ઉપદેશ છે અને સંયમમાં જ રમણ–રતિ કરવાની પ્રેરણા છે; તેથી તે ચૂલિકાનું નામ રતિવાક્યા છે અને આ ચૂલિકાની આ ગાથામાં પણ આવા જ ભાવ છે કે સમાધિકારક સહચારીઓનો સંયોગ ન મળે તો પણ મુનિ સંયમ છોડવાનો વિચાર ન કરે પરંતુ એકલો જ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરે. આ ગાથાના વિષયની મુખ્યતાએ આ ચૂલિકાનું નામ રતિવાક્યાના અનુસંધાનમાં વિવિક્ત ચર્યા છે. કલ્પમર્યાદા અને સૂત્રાજ્ઞા પાલન શિક્ષા : संवच्छरं वावि परं पमाणं, बीयं च वासं ण तहिं वसेज्जा । सुत्तस्स मग्गेण चरेज्ज भिक्खू, सुत्तस्स अत्थो जह आणवेइ ॥ છાયાનુવાદ: સંવારં વાર પરં પ્રમાાં, દિતાત્રે ૨ વર્ષ ન તત્ર વો ! सूत्रस्य मार्गेण चरेद् भिक्षुः, सूत्रस्यार्थो यथाऽऽज्ञापयति ॥ શબ્દાર્થ -પ૨ = ઉત્કૃષ્ટ સંવછર = એક વર્ષમાં પ્રમાણ વાવિ સુધી તfહં તે જ સ્થાને વયં ચ = એક વાર કલ્પકાલ રહ્યા પછી બીજીવાર વાસં = આવીને નિવાસ વસેના = ન રહે સુસ = સૂત્રના સભ્યો = અર્થ કદ = જેવી રીતે આવે = આજ્ઞા કરે, તેવી રીતે મિÇ = સાધુ મન = માર્ગથી વરિન = ચાલે. ભાવાર્થ – ભિક્ષુ જે ક્ષેત્રમાં માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ રહ્યા હોય. ત્યાં પાછા બીજીવાર(જઘન્ય બે માસ) ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી(ચાતુર્માસ કલ્પ રહ્યા હોય તે અપેક્ષાએ) આવીને નિવાસ ન કરે અર્થાત્ રહેવા માટે ન આવે. આ રીતે સૂત્રનો અર્થ જે આજ્ઞા કરે તે તે સૂત્રાજ્ઞાઓ અનુસાર સંયમ માર્ગમાં વિચરણ કરે. Page #575 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિ ચર્યા [૫૧૫] વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાધુને એક જ જગ્યા રહેવા સંબંધી કલ્પમર્યાદાનું કથન છે. સંવછ વાવ પરં પAT:- સાધુ જે પ્રામાદિમાં ચાતુર્માસ કલ્પ રહ્યા હોય, તે પ્રામાદિમાં પરમ = ઉત્કૃષ્ટ એક વરસ પ્રમાણ કાળ પર્યત, તે સાધુઓને ત્યાં આવીને રહેવું કલ્પતું નથી. સાધુના ગ્રામાદિમાં રહેવાના બે કલ્પ છે– (૧) માસક૫ અને (૨) ચાતુર્માસ કલ્પ. બૃહકલ્પમાં તેની કલ્પ મર્યાદા બતાવવામાં આવી છે. કલ્પમર્યાદા :- માસક૫– ગ્રીષ્મ અને શીતકાળમાં સાધુ પ્રામાદિમાં માસકલ્પ અર્થાતુ ૨૯ દિવસ અને સાધ્વીજી ૫૮ દિવસ રહી શકે છે. ચાર્તુમાસ કલ્પ– ચોમાસામાં સાધુ-સાધ્વી પ્રામાદિમાં ચાર મહિના રહે છે. આચારાંગ કથિત સાધ્વાચારના નિયમ પ્રમાણે સાધુ-સાધ્વી ગ્રામાદિમાં માસિકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહ્યા પછી ત્યાંથી વિહાર કરી અન્યત્ર વિચરતાં વિચરતાં ઓછામાં ઓછો બમણો સમય વ્યતીત થયા પછી જ તે ગ્રામાદિમાં રહેવા માટે આવી શકે છે. સાધુ જે પ્રામાદિમાં માસિકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહે પછી તેથી બમણો કાળ વ્યતીત ન થાય ત્યાં સુધી તે પ્રામાદિમાં આવીને રહેવું તેને કહ્યું નહીં. બૃહક્કલ્પ સૂત્રથી માસકલ્પ અને ચાતુર્માસ કલ્પની કલ્પમર્યાદા સ્પષ્ટ થાય છે. (૧) શેષકાળમાં સાધુ જે પ્રામાદિમાં માસિકલ્પ(ર૯ દિવસ) અને સાધ્વીજી પ૮ દિવસ રહ્યા હોય, ત્યાં સાધુને બે મહિના(૨૮ દિવસ) પર્યત અને સાધ્વીજીને ૧૧૬ દિવસ પર્યત આવીને રહેવું કહ્યું નહીં. બે મહિના પછી કે ૧૧૬ દિવસ પછી પુનઃ તે ત્યાં આવીને રહી શકે છે. (૨) સાધુ જે ગ્રામાદિમાં ચાતુર્માસકલ્પ(ચોમાસાના ચાર મહિના) રહ્યા હોય તે પ્રામાદિમાં આઠ મહિના પર્યત આવીને રહેવું સાધુને કહ્યું નહીં અને આઠ મહિના પછી બીજો ચાતુર્માસ કલ્પ શરૂ થઈ જાય છે. સાધુ માટે ચાતુર્માસમાં વિહાર વજ્ય હોવાથી ૮+૪ = ૧૨ મહિના એક વર્ષ પર્યત તે ક્ષેત્રમાં તેઓ જઈ શકતા નથી. એક વર્ષ પછી તે ગ્રામાદિમાં સાધુ જઈને રહી શકે છે. આ અપેક્ષાએ જ ગાથાના પૂર્વાર્ધમાં એક વર્ષ પ્રમાણ કાળનું કથન છે. વયં 7 વાસં ન ર્તીદં વસિષ્ણ = આ પદથી એ પણ ફલિત થાય છે કે મુનિ કલ્પ મર્યાદાનો બમણો સમય વ્યતીત થાય પહેલાં ત્યાં નિવાસ ન કરે અર્થાતુ રહેવા માટે ત્યાં ન આવે પરંતુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જતાં આવતાં માર્ગમાં તે ગ્રામાદિ આવી જાય તો ત્યાં ૧-૨ રાત્રિ વિશ્રાંતિ માટે રહી શકાય છે પરંતુ વિચારવાની કે રહેવાની દષ્ટિએ મુનિ ત્યાં આવે નહીં. સુત્ત મોબ વરેન બઘુકુત્તર અર્થે નદ આવે – ભિક્ષુએ સૂત્રાનુસાર સંયમ માર્ગમાં વિચરણ કરવું જોઈએ તેમજ સૂત્રના અર્થ પરમાર્થે જે જે નિયમ સિદ્ધ થાય તે સર્વ નિયમોનું યથાર્થ પાલન કરવું જોઈએ. Page #576 -------------------------------------------------------------------------- ________________ ( ૫૧૬ શ્રી દશવૈકાલિક સૂત્ર આગમોક્ત આ કલ્પ મર્યાદા પાછળ શાસ્ત્રકારના મુખ્ય બે હેતુ સમજાય છે– (૧) શ્રમણોને કોઈ ક્ષેત્ર, વ્યક્તિના પરિચયની સંલગ્નતા વધારે ન રહે, પરિવર્તિત થતી રહે. જેથી તે કોઈ ક્ષેત્ર કે વ્યક્તિથી પ્રતિબદ્ધ ન થઈ જાય અને નિર્મમત્વી નિર્મોહી નિષ્પરિગ્રહી સાધનામાં અખલિતપણે વિચરતા રહે (૨) સાધુ-સાધ્વી નવા નવા ગ્રામ નગર કે રાજ્યાદિમાં વિચરણ કરતા રહે તો જ જિનશાસનની પ્રભાવના થતી રહે તથા અનેક જીવો ધર્મ બોધને પામી આત્મ કલ્યાણ કરતા રહે. તે સિવાય પણ શ્રમણોની વિહાર ચર્યા બ્રહ્મચર્યની સમાધિ, શરીર સ્વાથ્યની સમાધિ વગેરે અનેકાનેક લાભનું કારણ બને છે. સ્વદોષ દર્શન અને સ્વાનુશાસન :१२ जो पुव्वरत्तावररत्तकाले, संपेहए अप्पगमप्पएणं । किं मे कडं किं च मे किच्चसेसं, किं सक्कणिज्जंण समायरामि ॥ किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलियं ण विवज्जयामि । इच्चेव सम्मं अणुपासमाणो, अणागयं णो पडिबंध कुज्जा ॥ છાયાનુવાદઃ યઃ પૂર્વયાત્રાપાત્રવાજો, સાતે માત્માનમાત્મન किं मया कृतं किंच मे कृत्यशेष, किं शक्यं न समाचरामि ॥१२॥ किं मे परः पश्यति ? किं वात्मा, किंवाऽहं स्खलितं न विवर्जयामि । इत्येवं सम्यगनुपश्यन्, अनागतं नो प्रतिबन्धं कुर्यात् ॥१३॥ શબ્દાર્થ –ને મેકિં = શું વિવું = કરવા યોગ્ય કાર્ય ૬ = કર્યું છે તથા = મારુંf = ક્યું જિન્ન = કત્ય સં = શેષ. બાકી છે જિ = ક્યા સવપિન્ન = શક્ય કાર્યના સમાચાર - આચરણ નથી કરતો, આ પ્રમાણે નો = જે સાધુ પુષ્યરત્તાવારવા = રાત્રિના પ્રથમ પ્રહર અને ચરમ પ્રહરમાં, સૂતાં– ઊઠતાં ગપ્પા = પોતાના આત્માને = પોતાના આત્મા દ્વારા જ સંવેદ૨ = સમ્યક્ પ્રકારથી જુએ છે, આત્મ વિચારણા કરે છે. પર = અન્ય પુરુષ ને મારી જિં- કઈવનિયં- અલનાને, ભૂલોને, દોષોને પાસ = જુએ છે અMા = હું સ્વયં મારા પ્રમાદને વિ = કેવી રીતે જોઉં છું ગઈ = હુંવિંદ = શા માટે કઈ = નથી વિશ્વામિત્ર છોડતો ડૂબ્લેવ= આ રીતે સમે = સમ્યક પ્રકારે અપાસમાળો= વિચાર કરતાં સાધુ = ભવિષ્ય કાલના, આગળ માટે પડવંજ = અસંયમના રાગને, તે ભૂલોનો આગ્રહ ps = ન કરે. ભાવાર્થ - ભિક્ષ, રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં અર્થાત્ સૂતાં અને ઊઠતાં પોતાના આત્મા દ્વારા આત્માની સમ્યક પ્રકારે વિચારણા કરે અર્થાત્ આત્માનુપ્રેક્ષણ કરે કે સંયમ તપમાં કે જ્ઞાનમાં મેં આજે શું Page #577 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિ ચર્યા ૫૧૭. પુરુષાર્થ કર્યો છે? અને મારે શું કરવાનું બાકી છે? મારાથી શક્ય હોવા છતાં કયા જ્ઞાન ધ્યાન અને સંયમ તપનું આચરણ હું કરતો નથી? મારી કઈ અલનાઓને અન્ય લોકો જુએ છે? અને કઈ અલનાઓને હું જોઉં છું? તેમજ હું મારી કઈ અલનાઓને જોવા છતાં છોડતો નથી? આ પ્રમાણે ભલી-ભાંતિ વિચાર કરતા મુનિ ભવિષ્યમાં તે ભૂલોને પકડી રાખે નહીં અર્થાતુ ફરી તે દોષ લગાડે નહીં પરંતુ તેને છોડી દે અને જ્ઞાન ધ્યાન તપ સંયમ સંબંધી પુરુષાર્થ કરવામાં વિલંબ કરે નહીં. जत्थेव पासे कइ दुप्पउत्तं, काएण वाया अदु माणसेणं । १४ तत्थेव धीरो पडिसाहरेज्जा, आइण्णओ खिप्पमिव क्खलीणं ॥ છાયાનુવાદઃ યત્રેવ પડ્યેત્ વલ્કુયુત્ત, વાવેન વાવાડથ માનસેન ! तत्रैव धीरः प्रतिसंहरेत्, आकीर्णकः क्षिप्रमिव खलिनम् ॥ શબ્દાર્થ -રત્યેવ - જે કોઈ વિષયમાં, સંયમના પરિણામમાં કે અનુષ્ઠાનાદિમાં વIM = કાયાથી વાયા = વચનથી દુ= અથવા માતે મનથી પોતાને જદુપત્તિ દુષ્યયુક્ત, પ્રમાદયુક્ત પાસે - જુએ તો ધીર- વૈર્યવાનું સાધુ તત્થવ = ત્યાં જ, તે સમયે જ ડિસા રન્ના = શીઘ્રતાથી સંભાળી લે, હટાવી લે માફvો વ= જેમ જાતિવાન અશ્વ વિM = શીધ્ર હરીખ = લગામથી વશ થાય છે. ભાવાર્થ- વૈર્યવાન સાધુ, જ્યાં જે સમયે મન, વચન અને કાયાથી આત્માને દુષ્પવૃત્ત જુએ તે જ સમયે તેને શીઘ્રતાથી હટાવી લે, દુષ્પવૃત્તિથી દૂર કરી લે. જેમ ઉત્તમ અશ્વ લગામથી તુરંત વશ થઈ જાય છે, તેમ પોતાના આત્માને વશ કરી સન્માર્ગે વાળી લે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં શ્રમણ નિગ્રંથોને ગુણોની વૃદ્ધિ અને દોષોના ત્યાગ માટે આત્મનિરીક્ષણ અને આત્માનુશાસન કરવાની પ્રેરણા આપી છે. સંદિપ બનHUM :- બારમી ગાથામાં ગુણ વર્ધન માટેના ત્રણ ચિંતન છે અને તેરમી ગાથામાં અવગુણ નિરસન માટેના બીજા ત્રણ ચિંતન છે, તે આ પ્રમાણે છે– (૧) મેં આ સંયમ જીવનમાં કયા-કયા કાર્યો કર્યા છે? (૨) કયા કયા કાર્ય કરવાના બાકી છે? (૩) કયા કાર્યો કરવાની મારામાં શક્તિ હોવા છતાં પ્રમાદ વશ તેને હું ક્રિયાન્વિત કરતો નથી (૪) મારા કયા દોષો બીજા લોકોને નજરે પડે છે (૫) કયા દોષો મને સ્વયંને દેખાય છે (૬) કયા દોષોને જાણવા છતાં પણ હું તેને છોડતો નથી. ગણ વૃદ્ધિ વિચારણા - સંયમ ગ્રહણ કર્યા પછી સંયમ ચર્યાના સમસ્ત વ્યવહારી આચરણો ઉપરાંત સમયાવકાશ અને ક્ષમતા પ્રમાણે મુનિને બે ગુણોની વૃદ્ધિ કરવાની હોય છે– શ્રુતજ્ઞાન અને તપસ્યા. (૧) Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ | શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રુતજ્ઞાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોનું વાંચન અને કંઠસ્થ ધારણ. મુનિ શાસ્ત્ર કંઠસ્થ કરવામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા જ રહે; સૂત્રાર્થની વાચણી ગુરુ, વડીલ પાસેથી ગ્રહણ કરે; વાચણી કરેલા શાસ્ત્રોને સ્વયં અનુપ્રેક્ષા પૂર્વક વ્યાખ્યાઓના આધારે પુનઃ પુનઃ વાંચન કરે. તે શાસ્ત્રોના મર્મ ભરેલા થોકડાઓ જે ઉપલબ્ધ છે, તેને સમજીને કંઠસ્થ કરે. (૨) તપસ્યામાં– નવકારસી, પોરસી, એકાસના, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ વગેરે માસખમણ સુધીના તપ, વરસી તપ અને અન્ય પણ આગમોક્ત પ્રચલિત તપ તથા અભિગ્રહ, આ સર્વ તપસ્યાઓનો મુનિ અભ્યાસ કરી, યથાશક્તિ તપારાધના કરી, સંયમ જીવનને તે તપસ્યાઓથી વિકસિત તથા સુશોભિત કરતા રહે. આ રીતે આ બે વિશિષ્ટ કર્તવ્યોના વિષયમાં મુનિ બારમી ગાથા કથિત ત્રણે ય ચિંતન કરી તેના વિકાસ કરવા માટે કટિબદ્ધ બને. અવગુણ અવલોકન – પ્રશ્ન થાય છે કે સંયમ જીવન તો સેંકડો હજારો ગુણોનો ભંડાર છે, તેમ છતાં તે સંયમ જીવનમાં અવગુણો શું જોવાના? સમાધાન સરલ છે કે તે જ હજારો ગુણોમાં પ્રમાદ કે અજ્ઞાન વશ જે અલનાઓ થતી હોય તેને જ જોવાની અને શોધવાની હોય છે તથા શોધીને સુધારવાની હોય છે, તેમજ ફરી તે અલનાઓ થાય નહીં તેવી કાળજી રાખવાની હોય છે. મુખ્યતયા- વિષય અને કષાય, અવિનય અને આશાતના, આળસ અને પ્રમાદ, નિદ્રા અને વિકથા, મહાવ્રત અને સમિતિ ગુપ્તિના અતિચરણ વગેરે અનેકાનેક સ્થાન છે કે તે સંબંધી નાની-મોટી અલનાઓ થઈ જાય તેની મુનિ શોધ કરી શુદ્ધ કરે; આ અવગુણ અવલોકનનું તાત્પર્ય છે. ૩ળાયં પડિવથ નો મુન્ના..:- સાધુને આત્મનિરીક્ષણ કરતાં પોતાની અલનાઓ જણાય તો તેનું નિવારણ કરવા તે તરત જ તૈયાર થઈ જાય છે. અનાગત-ભવિષ્યકાલ પર તે વાતને ન છોડે. સાધુ મન, વચન, કાયાથી થતાં પોતાના દોષોને જ્યારે જુએ ત્યારે તરત જ તે સાવધાન થઈને ત્યાંથી જ પાછો વળી જાય છે. જેમ જાતિવંત અશ્વ લગામ ખેંચવા માત્રથી સન્માર્ગે આવી જાય છે. તે જ રીતે ઉત્તમ સાધુ પણ ગુર્યાદિના આદેશ કે ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પોતાના આત્માની રક્ષા માટે પોતાના દોષને દૂર કરવા સ્વયં કટિબદ્ધ થઈ જાય. આ જ આત્માનુશાસન છે. સાધુ તેના દ્વારા પોતાના આત્માને શિક્ષિત અને સંસ્કારિત બનાવે. પૂર્વોક્ત ગુણધારક પ્રતિબુદ્ધ જીવી શ્રમણ :१५ __ जस्सेरिसा जोग जिइंदियस्स, धिईमओ सप्पुरिसस्स णिच्चं । तमाहु लोए पडिबुद्धजीवी, सो जीवइ संजमजीविएणं ॥ છાયાનુવાદઃ વચ્ચેદી યોગા જિતેન્દ્રિય, ધૃતિમત: સત્પષ નિત્યમ્ | __ तमाहुलॊके प्रतिबुद्धजीविनं, स जीवति संयमजीवितेन ॥ શબ્દાર્થ –નિવયજ્ઞ = ઇન્દ્રિયવિજેતા ઉધન = વૈર્યવાનું નસ્ય = જે સંપુરિસ્સ: Page #579 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિ ચર્યા ૫૧૯ ] સપુરુષોને, મુનિઓને ગોરા = મન, વચન, કાયયોગળ્યું = સદા રિલા = આ પ્રકારના હોય છે તે તેને તોહ - લોકમાં પડવુગીવી = જાગૃતિપૂર્વકના જીવનવાળા, જ્ઞાનયુક્ત જીવનવાળા, જ્ઞાન પામેલા, પ્રતિબદ્ધજીવી આદુ = કહે છે તે સંગમનવિણ = સંયમ જીવનથી નવજીવે છે. ભાવાર્થ:- જે જિતેન્દ્રિય છે, ધૈર્યવાન છે અને જેના મન, વચન તથા કાયયોગ હંમેશાં વશમાં હોય છે, તેવા પુરુષોને (મુનિઓને) આ લોકના વિદ્વજનો પડિબુદ્ધજીવી(જાગૃતિપૂર્વક જીવન જીવનાર) કહે છે, કારણ કે તેઓ સંયમમય જીવન વ્યતીત કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સાધુચર્યાનું યથાર્થ પાલન કરનારને પ્રતિબુદ્ધ જીવીનું બિરુદ આપવામાં આવ્યું સાધુચર્યા એક વિશિષ્ટ ચર્યા છે. સામાન્ય લોકો તેનો સ્વીકાર કે પાલન કરી શકતા નથી પરંતુ પ્રતિસોત (સંસાર પ્રવાહ)ની સામે ગમન કરવાનું સામર્થ્ય જેનામાં હોય તે વીર અને વીર પુરુષ સંયમચર્યાનું પાલન કરવા કટિબદ્ધ થાય છે અને તે જ ઇન્દ્રિય સંયમ તથા કષાય વિજયની સાધના દ્વારા સંયમની આરાધનામાં આગળ વધે છે. ડિવુદ્ધ જીવી – આ શબ્દના અનેક અર્થ થાય છે– શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ક્રિયાનું પાલન કરનારા સમન્વિત જીવનવાળા, જ્ઞાની આત્મા, જાગૃત આત્મા. પ્રતિબુદ્ધ જીવીની પાત્રતા માટે શાસ્ત્રકારે આવશ્યક ગુણો દર્શાવ્યા છે– (૧) ઇન્દ્રિય વિજય (૨) ધૈર્ય (૩) સન્દુરુષ, સજ્જન પુરુષ, શ્રેષ્ઠ પ્રકૃતિ અને સુંદર વ્યવહારવાળા (૪) સંયમ જીવનથી જીવનાર. તાત્પર્ય એ છે કે આ ગુણોથી યુક્ત જ્ઞાનમય જીવન જેવું હોય તે જ આત્મ કલ્યાણ સાધી શકે છે; અજ્ઞાની જીવનવાળા સાધક આત્મ કલ્યાણ સાધવા માટે અયોગ્ય હોય છે. સુરક્ષિત અને અરક્ષિત આત્માની ગતિ : अप्पा खलु सययं रक्खियव्वो, सव्विदिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥ liત્તિ નેમિ || છાયાનુવાદ: માત્મા હજુ સતત રક્ષા, સવૈિઃ સુરતૈ: . अरक्षितो जातिपन्थानमुपैति, सुरक्षितः सर्वदुःखेभ्यो विमुच्यते ॥ II રૂતિ ગવામિ ! શબ્દાર્થ -બંવિર્દ સુમાહિfë = સમગ્ર ઇન્દ્રિયો દ્વારા સુસમાહિત મુનિ દ્વારા મા = Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ શ્રી દશવૈકાલિક સૂત્ર આત્મા = હંમેશાં સહયબ્બો = રક્ષણીય છે કારણ કે અરવિ = અરક્ષિત આત્મા ગાપદ = જાતિ પથને, એકેન્દ્રિય આદિ વિવિધ જાતિઓમાં જન્મ મરણના પથને ૩ = પ્રાપ્ત થાય છે અને સુરકિરવો = સુરક્ષિત આત્મા સવ્વલુહાણ = સર્વ દુઃખોથી મુખ્ય = મુક્ત થાય છે. ભાવાર્થ- સર્વ ઈન્દ્રિય અને મનને સમાધિમાં એટલે આત્મવશમાં રાખતા સુસમાધિવત મુનિએ હંમેશાં પોતાના આત્માની રક્ષા કરવી જોઈએ. કારણ કે અરક્ષિત આત્મા જન્મ-મરણને પ્રાપ્ત કરે છે અને સુરક્ષિત આત્મા જ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. વિવેચન : પ્રસ્તુત ચૂલિકાની આ અંતિમ ગાથામાં દર્શાવ્યું છે કે ઇન્દ્રિય અને મનની સમાધિ વડે આત્મ સુરક્ષા કરનાર સંયમીને સંસારથી મુક્તિની પ્રાપ્તિ તથા આત્મ રક્ષા ન કરનારને જન્મમરણની પ્રાપ્તિ થાય છે. જે જીવો વિષય પ્રવાહના વહેણમાં જ વહ્યા કરે છે તે જીવો અનંત જન્મ-મરણ કરે છે. કર્મબંધન દ્વારા તેઓના આત્મગુણોનો નાશ થાય છે. તે આત્માની અરક્ષા છે. પરિણામે તેઓની દુઃખની પરંપરા ચાલુ જ રહે છે. પરંતુ પ્રતિબુદ્ધ જીવી આ પરંપરાને તોડી નાંખે છે. અખા ઉ[ સંય નિયષ્યો - સાધકનું લક્ષ્ય સદાને માટે આત્મરક્ષાનું જ હોય છે. આત્મગુણોના આવરણને હટાવી, દૂર કરી અને ગુણોને પ્રગટાવી સાધકે જન્મ-મરણની પરંપરાને તોડવી અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી તે આત્મરક્ષા છે. સુરક્ષિત થયેલો આત્મા શારીરિક અને માનસિક સર્વદુઃખોથી મુક્ત થાય છે અને અરક્ષિત આત્મા એકેન્દ્રિયાદિ તુચ્છ જાતિઓમાં જન્મમરણ કરે છે અને ત્યાં અસહ્ય દુઃખ ભોગવે છે. શરીર એ આત્મસાધના કરવાનું સાધન હોવાથી કેટલાક લોકો દેહ રક્ષાને સર્વોપરિ માને છે. પરંતુ અહીં સૂત્રકારે આત્મરક્ષાને સર્વોપરિ માની છે. સાધુ-સાધ્વીજીએ મહાવ્રતના ગ્રહણ કાળથી પ્રારંભી મૃત્યુ પર્યત દરેક ક્ષણ, દરેક પળ સાવધાનીપૂર્વક હંમેશાં આત્મરક્ષામાં લીન રહેવું જોઈએ. આત્મ દ્રવ્ય અજર-અમર છે. તેમ છતાં અવસ્થાભેદે તેના આઠ પ્રકાર છે. તેમાંથી અહીં સંયમના અનુલક્ષે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આત્માની રક્ષાનું કથન છે. બધી ઇન્દ્રિયોની બહિર્મુખી વૃત્તિને રોકીને આત્માની પરિચર્યામાં ચિત્તને એકાગ્ર કરવાથી સંયમનું ઉર્વારોહણ થાય છે. -: પરમાર્થ : જિનેશ્વરના શ્રીમુખમાંથી પ્રવાહિત થયેલું, પરમાર્થથી ભરેલું, વિર ભગવંતોએ ઝીલેલું, વિવિક્ત ચર્યાના રૂપમાં પ્રસરેલું આ નવનીત રૂપ વાક્ય મંદ પરિણામી સાધકને સંયમમાં સ્વાનુશાસને Page #581 -------------------------------------------------------------------------- ________________ | ચૂલિકા-રઃ વિવિ ચર્યા પ૨૧ | પુરુષાર્થ શીલ બનાવી, લોકેષણા છોડાવી, પશ્ચાત્તાપની પાવન ગંગામાં ઝબોળી, વિવિધ પ્રકારના સદાચરણોથી અંગોને પ્લાવિત કરે છે, તે ઉપરાંત સંયમચર્યાની હિતશિક્ષાઓને ગ્રહણ કરી સાધક અજ્ઞાત કુળની ગોચરી કરતો, પોતાની અનુપ્રેક્ષા કરતો, સ્વરૂપમાં સમાહિત થવા જગતમાંથી ઉપર ઊઠી જવાના અમોઘ ઉપાય અજમાવતો પરમોત્કૃષ્ટ ભાવની પરાકાષ્ટાએ પહોંચી જાય છે. આ ચૂલિકાના ભાવો ઊંડાણમાં ઉતરી જાય તો આત્મા શીધ્ર સ્વરૂપાનંદી બની ભાવ પ્રાણમાં ઝુલે અને શાશ્વત સુખનો સ્વામી બને છે. I ચૂલિકા-ર સંપૂર્ણ in દશવૈકાલિક સૂત્ર સંપૂર્ણ Page #582 -------------------------------------------------------------------------- ________________ | ५२२ । શ્રી દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ-૧ વિચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા વિષય અધ્યગાથા પૃષ્ટ ૧૫૧ ૨૯૨ ४४३ ૪૨૭ ૪૨૭ ૨૧૨. ४२७ ४५ ૧૮૯ ૧૧ १०८ 30 ૧૦ર ४३ ૩૫૮ 4०८ રર0 વિષય અધ્ય. ગાથા પૃષ્ટ अत्तहियट्ठयाए ४ सू. १७/ & अतिंतिणे ८ | २८ ३४७ अतिंतिणे અદતા દાન ८४ अदीणवित्ति અનશન અનિસૃષ્ટ अप्पत्तियं जेण सिया अप्पं वा बहु वा अप्पाणं वोसिरामि अप्पोवही अभिगम कुसले अभिहडाणि अभूइभावो अमच्छरीया ૫૧૦ अमूढे ૪૫૪ अमोह दंसिणो अयावयट्ठा | अयंपिरं ७ अरसं विरसं वावि ૨O૧ अलाभो ति ण सोएज्जा २०७ अलीणगुत्तो णिसीए १४ अविस्सइ जीवियपज्जवेण अविहेडए (4)| अइभूमि अकक्कसं अनुहए अकोउहले अग्गलं फलिहं अचियत्तं अच्वंबिलं अजयं अज्जोयर अट्ठावए य णालीए અઢાર હજાર શીલાંગગુણોની ગણનાવિધિ अणुसिणं अण्णत्थ सत्थ परिणएणं अण्णाय उंछं चरइ विसुद्धं अणाययणे अणिएयवासो अणियाणे अकोउहले अणिव्वुडे सचित्ते आमए अणिहे अणुण्णए अणुव्विग्गो अणुव्विग्गं अणुसोओ अत्तसंपग्गहिए ४30 ૪૨૧ १४० ५०८ ४० ૨૮૬ ૨૦૬ 8၄၄ ૧૩૩ 359 ૪૦૫ ४३४ ૪૫૭ Page #583 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ વિષય असई वोसटु चत्तदेहे असणं पाणं वा असंभत्तो असंविभागी अहागडे रीयंते અિિખડ અહિંસા अनुषा धोयं पिराधीयं अपोवलितं उल्लं (આ) આપ એમાળ વિવજ્ઞળા ચૂ.૨ आउरस्सरणाणि આચાર आजीववतिया આતાપના आभिओगं आयई आययही आयारगोयरो आयार पण्णत्ति धरं आयार पणिही लद्धुं આપતા ના.. અધ્ય. ગાથા પૃષ્ટ ૧૦ ૧૪ ૨૪૫૯ ૪ |સૂ. ૧૨ ૮૯ ૫૧ ૨ ૧૩૨ ૯૨ | ૨૪ ૪૧૬ ૧ ૪ ૧૨ ૪ |સૂ. ૩ E ૧ ૧ ૪ આશાતના आहई आहिअग्गी (ઈ) | T ૬♠ ♠ જ હું ^ ^ & ♠ ♠ ” “ ચૂ.૧ આરાધના आलोइयं इंगियमेव पच्चा ५/३ आसंदी ૮૧ ૧૮૬ ૫૧ | ૨૨ ૯/૧ | S ૯|૨ | ૧૧ S ૨ પાર | ૩૫ જ ર ન હૈં જ ર ન ર છ = ” છું ? - ૧૪૮ ૫૬ ૫૦૯ ४८ ૨૪૩ ૪૭ ૫૫ ૪૦૬ ૪૮૪ ૨૨૮ ૨૪૩ ૩૬૨ ૩૨૭ ૨૯ ૧૨૮ ૪૧૧ ૩૮ इहलोगट्ठयाए इंदो वा पडिओ छ |(ઉ) | ાવયં उच्चार भूमि संपण्णं ૧૩ | ૩૯૪ વિષય उच्छोलणा पहोअस्स ૪૪૨ |(એ) એષણા ૪૩૩ उज्जुदंसिणो उज्जुणो उज्जुमइ ઉડી HTT उलिंग पणगेसु ઉનિંગ સૂક્ષ્મ उदग दोण्णिणं उद्देसियं ઉભિન્ન દોષ उयरे दंते उववज्जा उस्सक्किया उसिणोदगतत्त फासुयं ઔદ્દેશિક ૧૭૨ (ક) પ્પિયં અપ્પિય एषणा रए ओवायं કલ્પમર્યાદા—માસકલ્પ અધ્ય. ગાથા પૃષ્ટ ૯૪ ચૂ.૧ ૫ × ” ૐ × × ર ર જે કરું ? - ૫૧ ૧ ८ ૪૬ × ૪ ૫૧ ૪ ઓસળ વિટ્ટાહડમત્તપાળે ચૂ.૨ ૯૪૨ ૦ ” ૫૧ પરહ ૧ ૬ ૦ ય ૩ “ ચૂ.૧ SO ૩૭૩ ૫ ૪ ? હૈં છ ×× ૐ ૐ ૐ ૧૧ ૪ ૨૬ ç ૩૫ | ૩૧૦ ૧૭૧ ç ૪૪૦ ૨ ૪૮ મ ર ર ૧૮૫ ચૂ.૨ ૧૧ ૧૨૬ ૫૪ ૧૯૬ ૧૨૬ S ૩૩૩ ૧૭૬ ૨૫|૩૪૩ ૩૩૫ ૧૬૬ ૩૪૮ ૪૦૬ ૧૭૬ ૩૩૨ ૧૦ ૨૨૨ ૧૩૬ ૫૦૯ ૩૯ ૧૫૪ ૪૮૮ ૫૧૫ Page #584 -------------------------------------------------------------------------- ________________ | ५२४ । શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્ય. ગાથા પૃષ્ઠ ૧૮૬ ४० ૩૪૧ ૧૯૮ ४१३ ११० ૨૫૦ उ40 ४33 कंते पिए २८० વિષય અધ્યગાથા પૃષ્ટ વિષય कामे चिराधोयं કાયક્લેશ छाया ते विगलिंदिया कासवेणं | जग णिसिए किच्चाणं जयं अपरिसाडियं कित्ति वण्ण सहसिलोगट्ठयाएल/४ जयं चरे कित्ति सुयं सिग्धं जाइपहाओ कीयगडं जाणं अजाणं कुहए जाणम जाणं કોષ્ટક ત્રિકાલિક ભાષા પ્રયોગ जायतेयं tes [नश्चय-अनिश्चय cru जावज्जीवाए કોષ્ટકસંયમભ્રષ્ટસાધુની ઉપમાઓ जिइंदिया कंदमूले य जिइंदिया पंडिया जियं कुंडमोएसु जोगसा ક્રીતકૃત ठियप्पा ક્રોધ હનન ઉપાય |ठियप्पाणो (4)| खेत्तकालं (e) | णाणदंसण संपण्णं | खेमं ૩૨૦ णिउणा (1) | गणि ૨૪૩ णिगाम साइस्स गहणेसु 333 णिग्गंथाणं | गामकंटए ૪૫૯ णियडिं गोयरग्ग ૧૩૩ णियाग | गोयरी [[मायरीनाम] णिव्विदए भोए | घट्टेज्जा ૪ સૂ. ૧૪ ૯૭ णिस्सेसं घोरं णिहुओ । घोरं असिणाणं णिहुइंदिए (4)| चित्तसमाहिओ णीम | चियत्तं कुलं णीयं गई ૧૪૫ o ૧૨૬ ३८ ४० ૧૨૧ ૪૦૧ ૨૫૪ ૨૪૫ ૪૫૭ ૨૨૦ ૪૧૧ Page #585 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૫૨૫ વિષય અધ્યગાથા | પૃષ્ટ ૧૬s विषय અધ્યગાથા પૃષ્ટ दंतस्स ४ |८ | ११४ धम्मत्थकामाणं णिग्गंथाणं धम्मपण्णत्ति . . . . ધર્મ धीरा | णीसाए (a) | तत्तणिव्वुडं तत्ताणिव्वुड भोइत्तं तवतेणे ताइणं तिगुत्ता तिरिच्छ संपाइमेसु तिलं पप्पडगं तिविहं तिविहेणं तेगिच्छं तेणे धुयमोहा . 43 <28 ५१ ૩પ૯ . . . . ત્રસકાય < < <2 ત્રસકાયનો લક્ષણ . ૩૮૫ ૧૯૧ १४४ ૧૪૫ ૫૧૯ ६ १६६ धुवजोगी धुवणेत्ति धुवसीलयं ધ્યાન | નિંદા અને ગર્તામાં તફાવત | पच्चक्खामि पच्छाकम्म पडिक्कमामि जिंदामि गरिहामि ४ सू. पडिच्छण्णम्मि संवुडे पडिकुटुं कुलं पडिबुद्धजीवी पडिलहिज्जा पडिसोयं पडिलीणा पणगं पण्णवं पणियट्ट પનક સૂક્ષ્મ पमायं પરકાય શસ્ત્ર परमाहम्मिआ परलोगट्ठयाए ત્રસ જીવોના પ્રકાર (थ) | थंभा व कोहा | दगभवणाणि दग वारेण पिहियं दव दवस्स ण गच्छेज्जा दाणट्ठा पुणट्ठा दारुण कक्कसं दारं कवाडं | दिटुं मियं दुग्गंधं सुगंध ૧૪૨ ૩૩૮ ૧૬૯ પ૦૬ उ४४ ૨૧૨ . 33४ ર૯૯ २०४ ૩૧૩ दुरासयं २.६१ 335 देह दुक्खं महाफलं | दंत पहोयणा दंता दंतवण्णे - ann . . . . . . Page #586 -------------------------------------------------------------------------- ________________ પર વિષય પરિગ્રહ परिद्वप्य पडिक्कम्मे परिठावेजा परिसहाई पलियंकए पाणाइवायाओ वेरमणं पाय संजए पावकम्मं ण बंध पावगं पावगं पिट्ठिमंसं ण खाएज्जा पिंडपायम् पुइ पिण्णागं પુષ્પ સૂક્ષ્મ पुरओ जुगमायाए पुरेकम्मेण पोग्गलाणं परिणामं पांसुखार पिंड सेज्जं પ્રતિસંલીનતા प्राणी सूक्ष्म પ્રાચિન || પતિ (બ) વતં થામ ય પેહાર્ बहु उज्झिय धम्मए बिडं उम्मेहमं लोणं બીજ સૂક્ષ્મ અધ્યગાથા પૃષ્ટ ç ^ " જ × ô × ૐ હ્ર ૫૧ ૮૧ ૧૮૮ ૫૧ | છૂટ ૫૧ ૨૨ ૨૫૭ ૪ | સૂ. ૭| ૭૯ કુંભ - ૧ ૭ ૧ ♠ ♠ ૧૬ ૩૩૮ ૫૧| ૯૬ E ८ ? ” ” છ છ 9 બ્રન ૐ ૨ બ ૫૧ ८ ૧૧૦ ૫૧| પ ૧૭૧ પાર | ૨૪ ૨૨૦ ४५० (५) भगवया भत्तपाणं ૪૬ FO ૪૧ ૧ ૫૧| ૭૪ ૧૧૬ ૨૬ ૩ ૧૯૬ ૧૬ ૩૩૫ ८ ૫૧ ૧૩૪ ભિક્ષુ भीमं दुरहिट्ठियं भूयाहिगरणं भेयाययण वजिणो भेसजं भोए ૧૫૮ भंते ૩૭૬ |(મ) | મખ્ખ પમાય મદન કામ महुघयं व भुंजिज्ज महेसिणं महेसी ૨૭૨ ૭ ૩૩૫ ૭ ૩૫ ૩૧૦ ૩૬ | ૩૫૩ ૧૮૨ बुद्ध वय बुद्धा બ્રહ્મચર્ય ૨૫૮ ૩૩૬ વિષય भावए, भावियप्पा ભાવ મંગલ भावसंध ભાવ હિંસા કાચાં माण मएण मामगं माण सम्माण मायण्णे मालोहड मियं શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્ય. ગાથા પૃષ્ટ ૧૦ નર થ્રુ જ છું ન ર ન ન ન કરું છું છ o આ જ ૧ S ૪ |સૂ. ૩ ૫૧ ૯૦૩૧ ૧૨ ૧ ૯૪ ૧ ૧ Òô. S Ç ૩ ૐ ૐ ૐ ૐ ? ? ? o ૐ ૫૧ ૨ પર | ૩૫ ૮ પર | ૨૬ ૫૧ | ૬૯ ૪૫૦ ૐ ૐ ૧૩ ૨૫૪ 99 ૧૩૩ ૪ |સૂ. ૬| ૭૬ પર | ૪૧ ૨ ૧ ૫૧ | ૯૯ ૧ ૯૧ | ૧૭ ૪૨૭ ८ ૪૪૪ ૪ > 8 8 % % % છ ૪૪૯ ૨૫૪ ૩૯૭ ૪૩૫ ૧૭૮ ૩૬૭ Page #587 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૫૨૭ વિષય અધ્યગાથા પૃષ્ટ વિષય અધ્યગાથા પૃષ્ટ उ४८ ૨૯૦ ૪૬૧ ૧૮૬ ४० ૩૬૧ मियासणे મિશ્ર ભાષા मिहो कहाहिं मुहाजीवी मुहाजीवी मुहादायी २०१ ૪૩૨ ४३४ मुहालद्धं 39 ૧૨૮ १४० મૃષાવાદવિરમણ મેધાવી મૈથુન સંજ્ઞા मंगलं मंच कीलं च पासायं | मंत्र, यंत्र, तंत्र, विद्या (२) | २स परित्याग रहस्सारक्खियाणि રાજપિંડ रायणिएसु रायणिएसु रुढा बहु संभूया रुव तेणे (a) लिप्तोष . . . 8 - 25t ... -2558 ४२४ वाय संजए वार घोयणं विगलिंदिया विणय विणय समाहि વિનય वियडं वा तत्तणिव्वुडं वियं વિરાધના विसोत्तिया वीयणे वेयं आराहयइ वेस सामंते વૈયાવૃજ્ય वोसट्ठ चत्तदेहे વ્યવહાર ભાષા વ્યુત્સર્ગ શંકિત દોષ सण्णिरं सत्थ परिणएणं सद्धाए सपुण्णाणं सपिंडपायम् सबीया समणट्ठा समणा समणुजाणेज्जा समणुजाणामि | समणेणं ४२० ૧૫ उ१० १८० ૨૩૬ . . ૧૫૮ 3७८ उ४ | लुहवित्ति પ૦૪ ર૫૭ ૧૯૬ . 335 | लोहस्सेसमणुफासे वणिमट्ठा | વનસ્પતિ સૂક્ષ્મ वमणे वत्थिकम्म विरेयणे वयतेणे वहे वहो ૨૩૬ < < • ૨૭૯ Page #588 -------------------------------------------------------------------------- ________________ | ५२८ શ્રી દશવૈકાલિક સૂત્ર વિષય અધ્યગાથા પૃષ્ટ વિષય અધ્યગાથા ૧૫૫ ૨૦૬ 3८७ ४८८ ૪૩ ૧૨૩ ર૯૨ ૫૦ ૩૧૨ ૨૨૧ સૂ. ૧૯ ૧૦૬ ४११ N समद्दमाणी समाहिजोग समाहिठाणा समुप्पेहं समुयाण चरिया समुयाणं चरे सव्वओ सव्वओ वि दुरासयं सव्वत्तगं ससक्खं साइबहुला साणी पावार सावज्ज सिएण सिज्जायर पिंड सिणाणे सिणाणं अदुवा कक्कं सिलेसेण सिवं सुद्ध पुढविं सुय समाहि सुविणियप्पा सुविहियाणं सुसमाहियप्पा सुहरे सेज्जा णिसीहियाए પર सेट्ठी सेलेसि सोवच्चले संखडिं संघायमावज्जेज्जा संजए संजइंदिए संणिहिं संणिही संपुच्छणा संबाहणा संबुद्धा, पंडिया, पवियक्खणा | સંયમ संलुचिया समहिया संवच्छरं वा वि परं पमाणं ४८० ૧૪૬ ૩૧૬ ૧૦૩ ૫૧૫ સંવર ૧૨૨ १६ સ્નેહ સૂક્ષમ સ્વકાય શસ્ત્ર સ્વાધ્યાય हत्थ संजए हव्ववाहो હિંસા हीलए, खिसइज्जा ४६ ४०१ ૫૦૬ ૪૨૭ ૪૬૨ उ४३ सुहसायगस्स ૧૨૫ *** | सुहुमं वा बायरं Page #589 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ર ૫૨૯ પરિશિષ્ટ-ર ચૂિલિકાની રચના વિષયક ઇતિહાસ, શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકા વિષયક ભિન્ન ભિન્ન ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેનો સંયોજિત ભાવ આ પ્રમાણે છે. યથા(૧) દશવૈકાલિક સૂત્રની નિયુક્તિમાં મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધર સ્વામીની પાસેથી ચૂલિકા પ્રાપ્ત થઈ હોય તેવો કોઈ ઉલ્લેખ નથી. (૨) આચાર્ય અગત્યસિંહ સૂરી કૃત ચૂર્ણિમાં ચૂલિકાની રચના મૂળસૂત્રની સાથે શયંભવાચાર્ય દ્વારા જ થઈ છે તે પ્રમાણેનો ઉલ્લેખ છે. (૩) જિનદાસગણી આચાર્ય કૃત ચૂર્ણિમાં ચૂલિકા મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધર સ્વામી પાસેથી પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે. (૪) શ્રી આચારાંગ સુત્રની જિનદાસગણી કત ચૂર્ણિમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસેથી બે અધ્યયન પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે અને ત્યાર પછી શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના ગ્રંથમાં સીમંધર સ્વામી પાસેથી ચાર અધ્યયન પ્રાપ્ત થવાનું સૂચન કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી ચૂલિકાની પ્રાપ્તિવિષયક કથાનક - એકદા આચાર્ય સ્થૂલિભદ્રના બેન સાધ્વી યક્ષાએ પોતાના લઘુ બંધુ મુનિ શ્રીયકને ઉપવાસ કરવાની પ્રબળ પ્રેરણા આપી. શ્રીયક મુનિ તપની આરાધના કરી શકતા ન હતા. તેમ છતાં બેન સાથ્વીના આગ્રહથી ઉપવાસથી આરાધના કરી. યોગાનુયોગ તે ઉપવાસના દિવસે જ શ્રીયક મુનિ કાલધર્મ પામ્યા. આ નિમિત્તથી સાધ્વી યક્ષાને હાર્દિક દુઃખ થયું. લઘુ બંધુ મુનિના મૃત્યુનું નિમિત્ત પોતાને માનીને તે અત્યંત ખિન્નતા અનુભવતી હતી. તે કૃત્યના પ્રાયશ્ચિત્ત માટે શ્રી સંઘને વિનંતી કરી. ગીતાર્થ મુનિઓએ અને સંઘે તેમને નિર્દોષ જાહેર કર્યા. પરંતુ યક્ષાને સંતોષ થયો નહીં. તેમની ભાવનાથી શ્રી સંઘે શાસન દેવીની સાધના કરી. દેવીની સહાયતાથી સાધ્વી યક્ષા મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના સાંનિધ્યમાં પહોંચી ગઈ. યક્ષાએ પોતાના મનોભાવ તીર્થકર સમક્ષ અભિવ્યક્ત કર્યા. શ્રી સીમંધર સ્વામીએ પણ તેમની નિર્દોષતા પ્રગટ કરી અને વાચના રૂપે ચાર અધ્યયન આપ્યા. યક્ષાએ એક જ વાચનામાં તેને ધારણ કરી લીધા અને દેવીની સહાયતાથી પુનઃ સ્વક્ષેત્રમાં આવી ગઈ. શ્રી સંઘ સમક્ષ તે ચારે અધ્યયન યથાવત્ સંભળાવ્યા. શ્રી સંઘે 'ભાવના અને 'વિમુક્તિ' નામના બે અધ્યયન શ્રી આચારાંગ સૂત્રની ચૂલિકારૂપે અને 'રતિવાક્યા અને 'વિવિક્તચર્યા' નામના બે અધ્યયન દશવૈકાલિકની ચૂલિકા રૂપે જોડી દીધા છે. શ્રી આચારાંગ સૂત્રની ચૂર્ણિમાં એવો ઉલ્લેખ છે કે સ્થૂલિભદ્રના બેન સાધ્વી યક્ષા મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના દર્શનાર્થે ગયા હતા અને ત્યાં તીર્થકરે તેમને ભાવના' અને 'વિમુક્તિ' આ બે અધ્યયન આપ્યા હતા. આવશ્યક ચૂર્ણિમાં પણ આ જ બે અધ્યયનનું કથન છે. જ્યારે સ્થાનાંગ સૂત્ર સ્થાન–૧૦અનુસાર ભાવના અને વિમુક્તિ આ બંને ય, બંધ દશા સૂત્રના સાતમા અને આઠમા અધ્યયના નામ છે. આ વિભિન્ન તત્ત્વો ઈતિહાસ અન્વેષકો માટે અન્વેષણીય છે. સંક્ષેપમાં સંપૂર્ણ સૂત્ર અને ચૂલિકા જિન ભાષિત, ગણધર રચિત શાસ્ત્રનું જ અંગ છે અને મહાવિદેહ ક્ષેત્રથી પ્રાપ્ત થવાના ઉલ્લેખ વ્યાખ્યા ગ્રંથોમાં છે. ખરેખર તે અધ્યયન મોક્ષ સાધકોના જીવન માટે નિતાંત ઉપયોગી છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ પરિશિષ્ટ-૩ ગોચરી સંબંધી : દોષ-નિયમ [આગમ અને ગ્રંથથી સંકલિત] શ્રી દશવૈકાલિક સૂત્ર એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ધ છે તે માટે પિંડ નિયુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે— 'આપાવામ' સિય,'પૂર્ણમ્પ'મીયાપુ ૫ | "ठवण पाहुडियाए, 'पाओअर कीय पामिच्चे ॥१॥ '°ીિયટ્ટિય''અભિકે, મળે' માતોહવે । १४ आच्छिज्जे "आणिसिट्ठे, १६ अज्झोयरए सोलसमे ॥२॥ 'धाई दूई णिमित्तं, 'आजीवे वणीम तिगिच्छाए । જો માળે માયા તોમે, વંતિ વલ ૫૬ રૂ| ''પુધ્ધિપુામંથન, વિજ્ઞા' મંત ચુળનોને ય । ૩બાયખાફ ડોસા, સોજસને મૂલમ્મે ॥૪॥ 'संकिय' मक्खिय' णिक्खित्त, पिहिय' साहरिय' दाग उमिस्से । પરિખવ નિત નય, મળ વોમા વસતિ ॥ અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દશ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં પ્રાપ્ત થાય છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિયુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છે— ઉદ્ગમના ૧૬ દોષ– આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે. (૧) (2) (૩) હાઘ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ઘ આહારમાં મળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. (૪) (૫) એક યા અનેક સાધુ સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આધાર્મી હોય છે. કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે, આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે. ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે એવા મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રાત દોષ કહેવાય છે. ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે જ્યારે સાધુ-સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ (૬) ૭ ૭ (૧૧) (૧૨) પ૩૧ સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાઇડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. ટક સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિહત દોષ છે. સાધુ-સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈપણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્યુ દોષ છે. પૈક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન્ન દોષ કહેવાય છે. પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) દાતા પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને ઊંચે નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢી શકાય તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે માલોહડ દોષ છે. (૧૪) દાના કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઈચ્છા વિના તેની વસ્તુ કે આહારસિંદ વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછ્યા વિના વહોરાવે, તે અનિસૃષ્ટ દોષ છે. આ એક પ્રકારે અદત્ત દોષ છે. (15) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે, તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે– (૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે. (૧૮) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બનાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૧) મુનિ ભિખારીની જેમ દીનતાપૂર્વક માંગી માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળ આશી વંચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનીપક દોષ છે. (રર) મુનિ ગૃહસ્થને ઔષધ, ભૈષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિતા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ર | શ્રી દશવૈકાલિક સૂત્ર (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે– "હું ભિક્ષા લઈને જ રહીશ" એમ કહી પછી - ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાની પૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે. (૨૫) રૂપ કે વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈપણ પ્રકારે માયા કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઈચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા ઈચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પક્ષાત્ સસ્તવ દોષ છે. (૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (ર૯) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩ર) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહણષણાના) ૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે(૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ સંઘટ્ટો થયો કે નહીં? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શકિત દોષ (૩૪) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ય વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ-મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમ્બર, ઓળા અને અર્ધપક્વ ખાદ્ય પદાર્થ તથા ઘોવણ પાણી કે ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ-૩ | પ૭૩ | (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી આદિ પૃથ્વીકાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેનાથી ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે આહાર કોઈપણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે (૪૩) આજ્ઞા લીધા વગર અદ્ધ ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેના સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ થાય, તે મંડીપાહડિયા દોષ છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે બલિ પાહુડિયા દોષ છે. (૪૭) ઉતાવળમાં કે ભૂલથી કોઈપણ અકલ્પનીય વસ્તુ વહોરાવી દે, તે સહસાકાર દોષ છે. (૪૮) દાતા નહીં દેખાતા સ્થાનથી પદાર્થ લાવીને વહોરાવે, તે અદષ્ટ આહત દોષ છે. (૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ ફેંકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરહે તો તે પરિસ્થાનિકા દોષ છે. (૫૦) માંગી–માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે અવભાસણ દોષ છે. [આ ૪૨ દોષ માંહેનો વનીમગ દોષ છે.] ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને અધ્ય. ર૬માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે. (૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે– (૧) સુધાવેદનીયના ઉપશમ માટે (૨) આચાર્યાદિની સેવા માટે (૩) ઈર્ષા સમિતિના શોધન માટે (૪) સંયમ નિર્વાહ માટે (૫) દસ પ્રાણોને ધારણ કરવા માટે (૬) ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર કરવાનું છોડી દે (૧) વિશિષ્ટ રોગાતક થાય ત્યારે (૨) ઉપસર્ગ આવે ત્યારે (૩) બ્રહ્મચર્યની પાલના-સુરક્ષા માટે (૪) જીવ દયા માટે (૫) તપશ્ચર્યા કરવા માટે (૬) અનશન–સંથારો કરવા માટે આહારનો ત્યાગ કરે. આચારાંગ સૂત્ર શ્ર.-૨, અ.–૧માં એષણા શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેનું વિશેષ વિધાન આ પ્રમાણે છે(૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ દાન દેવાય જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈ શકાય (૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્થોભાગ, ચોથાઈ ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (પ) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં ત્યાં જનાકીર્ણતા હોય ત્યાં ગોચરી ન જવું. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રી દશવૈકાલિક સૂત્ર (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, તેથી ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે સૂઝ દોષ છે. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તેવી દોષ છે. ભગવતી સૂત્ર શતક-૭, ઉદ્દેશા–૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગેષણા સંબંધી દોષો આ પ્રમાણે છે(0) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈગાલ દોષ (અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણ અંગારા સમાન થઈ જાય. (૧). મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવી; આંખ, મુખ વગેરે બગાડી; મનમાં ખિન્ન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે છે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમ ગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. (૨) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યક્તા કરતાં વધારે આહાર કરે, ઠાંસી ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિકાત દોષ છે. (૪) સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તે ક્ષેત્રાતિકાંત દોષ છે. (૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે તે કાલાતિકાંત દોષ છે. (6) વિહાર વગેરેના પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર પાણી લઈ જાય અને વાપરે, તે માગતિકાંત દોષ છે. (૬૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો દુષ્કાળ ભક્ત આહાર ન લેવો. (૬૮) દીન દુખીઓ માટે બનાવેલો કિવિણ ભક્ત આહાર ન લેવો. (૯) બીમારો માટે બનાવેલો કે અપાતો ગિલાણ ભક્ત આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો અનાથ પિંડ આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો બલિયા ભક્ત આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલો કે પીસીને, મથીને તૈયાર કરેલો આહાર, રચિત દોષવાળો કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતરિત કરીને આપે તે પણ રચિત દોષ છે. (૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણપિંડ દોષ છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિ નિષેધ અને નિયમ દર્શાવ્યા છે તેમાંથી વિશિષ્ટ વિધિ નિષેધ આ પ્રમાણે છે(૭૪) ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે.– આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭૬) આહાર કરતા પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. Page #595 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ . [ પ૩૫ ] (૭૯) આહાર કરતાં મુખથી ચવચવ કે સુડ–સુડનો અવાજ કરે અર્થાત્ સબડકા લઈ આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સુચન આ પ્રમાણે (૮૦) આ વાસણમાં શું છે? પેલા વાસણમાં શું છે? તેમ પૂછી પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે. તો પ્રાયશ્ચિત્ત. (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૨) મુનિ પહેલાં કંઈ પણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની પાછળ જઈ ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત. (૮૪) મુનિ પાસત્કા-શિથિલાચારી સાધુને આહાર દે અને તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત. (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુણિત અને નિંદિત ગહિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત. (૮૬) મુનિ શય્યાદાતા(રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલીનો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયો સેવન કરે તો પ્રાયશ્ચિત્ત. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુત દશવૈકાલિક સત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે (૮૮) મુનિ, વરસાદ વરસતો હોય, ધુંઅર પડતી હોય ત્યારે ગૌચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય. (૮૯) જે ગૃહસ્થ પોતાના ઘરે આવવાની ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે સણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૨) ફૂલ બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનો લીંપેલું આંગણુ હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૫) શુચિધર્મી(ચોખ્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. (૯) વહોરાવતા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સંઘટ્ટો કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૯૦) ગોચરી વહોરાવવાના નિમિત્તે પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વ કર્મ અને પશ્ચાત્ કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેક પૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાલનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતાં મૂકીને ગોચરી વહેરાવે તો તેના હાથે મુનિ ગોચરી ન લે. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. ૫૩ (૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, ને દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદુ તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. –દશવૈ. –૫/૧/૭૦, (૧૦૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા પદાર્થ વહોરવા નહીં, તે બહુઉજિન્નત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે. પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે (૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઉલ્લંધીને ગોચરી ન જવું અને તેની સામે ઊભા પણ ન રહેવું. [અધ્ય.-૫] (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ નિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે. [અધ્ય.- ૫/૨] (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરી લે, ગાયના ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે. [અધ્ય.-૯] (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. [અધ્ય.—૧૦] (૧૧૧) ભિક્ષુ મધુ માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.[ચૂલિકા–૨/૭] *** Page #597 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ ૫૩૭ પરિશિષ્ટ-૪ મહા આદિ દસ પ્રકારની જીવ વિરાધના (૨) અમદા:- સામા આવતા જીવોને હણ્યા હોય યથા-કીડી વગેરે ક્ષુદ્ર જીવો આવી રહ્યા છે તેને આહત કર્યા હોય ચોટ પહોંચાડી હોય. (૨) વરિયT:-ગમનાગમન કરવામાંવિવેકનરહેવાથી માર્ગમાં આવતાં પ્રાણીઓને ધૂળે કરી ઢાંક્યા હોય. (૩) સિયા -ત્ર સ્થાવર જીવોના શરીરના અવયવોને મળ્યા હોય. (૪) સંયા :- કોઈપણ પ્રવૃત્તિ વડે જીવોને એકઠા કર્યા હોય. (૯) સંપટ્ટિયા- કાયિક પ્રવૃત્તિ કરતાં ત્રણ સ્થાવર જીવોનો સામાન્ય સ્પર્શ કે અથડાવવા રૂપ વિશેષ સ્પર્શ થયો હોય. (૬) પરિયાવિયા - પરિતાપ-સ્પષ્ટરૂપેઅલ્પકષ્ટ પહોંચાડ્યો હોય, માનસિક પીડા પહોંચાડી હોય. (૭) વિનામિયા - કિલામનાવિશેષ પીડા પહોંચાડી હોય. (૮) ૩૬વિયા – જીવોને ઉપદ્રવિત કે ત્રાસિત કર્યા હોય અર્થાતુ ધ્રાસકો પાડ્યો હોય. મરણ તુલ્ય કર્યા હોય. (૨) રાણા વા સંવાનિયા - પ્રાણીઓને એક સ્થાનથી બીજે સ્થાને સંક્રાંત કર્યા હોય. (૨૦) કવિયાઓ વવવિયા – જીવનથી રહિત કર્યા હોય અર્થાત્ કોઈપણ પ્રવૃત્તિમાં ત્રણ સ્થાવર પ્રાણી મૃત્યુ પામ્યા હોય. આ સર્વ ઐયાપથિકી સંબંધી ક્રિયા છે. અર્થાત્ હલન-ચલન કે ગમનાગમન પ્રવૃત્તિમાં થતી અતિચારરૂપ જીવ વિરાધનાના પ્રકાર છે તેમાં સૂક્ષ્મ અને સ્થૂલ સર્વ પ્રકારની જીવ વિરાધનાનો સમાવેશ છે. = = Page #598 -------------------------------------------------------------------------- ________________ પહા પરિશિષ્ટ-પ દંત મંજન શ્રી દશવૈકાલિક સૂત્ર વ્યાવહારિક જીવનમાં દંતમંજનને શરીર સ્વસ્થતાનું એક અંગ કર્યું છે જ્યારે આગમિક દષ્ટિકોણથી અદંત ધોવન—દાંતને ધોવા નહીં તે સંયમનું એક અંગ છે. પ્રસ્તુત આગમમાં અધ્યયન ત્રીજામાં સાધુના બાવન અનાચારમાં તપહોય-દાંતને ધોવા કે દ્વૈતવળે = દાંતને રંગવા. તે બંનેની ગણના થઈછે. ઉપરોક્ત આગમ વચનને વિચારતાં સ્પષ્ટ થાય છે કે સાધુની સમગ્ર સાધના દેહભાવને છોડીને આત્મભાવમાં સ્થિર થવા માટે છે. તેથી સાધુ દેહની આસક્તિથી દાંતને રંગે નહીં કે વિભૂષાને માટે દાંત સાફ કરે નહીં. પરંતુ સાધુ આહાર કર્યા પછી પોતાનું મુખ સંપૂર્ણ રીતે સાફ કરી લે જેથી આહારના કણ દાંતમાં ભરાઈ ન જાય. આહારના કણ જો દાંતમાં જ ભરાયેલા રહે તો સાધુને રાત્રિભોજનનો દોષ લાગે છે. તે ઉપરાંત આહારના કણ દાંતમાં રહેવાથી, દાંતનો સડો વગેરે દાંતના અનેક રોગ થવાની સંભાવના રહે છે. તેથી સાધુએ તે વિષયમાં સજાગ અને સાવધાન રહેવું જોઈએ. યથા— (૧) દાંતને નુકસાન થાય તેવા પદાર્થો ખાવા નહીં. (2) ભોજન કર્યા પછી પાત્ર ધોઈને પાણી પીવું. આ પ્રમાણે કરવાથી સહજ રીતે દાંત પણ પાણીથી ધોવાઈ જાય છે. સાધ્વાચારનો આ નિયમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. (૩) આહાર કર્યા પછી મુખમાં એકાદ બે ઘૂંટડા પાણી ભરીને તેને મુખમાં જ ખૂબ હલાવી હલાવીને પીવું. જેથી મુખશુદ્ધિ થઈ જાય છે. (૪) ઉણોદરી તપ અને અઠવાડિયામાં એકાદ ઉપવાસ દાંતના નિરોગીપણામાં સહાયક બને છે. આ રીતે સંપૂર્ણ શ્રદ્ધા અને સાવધાનીપૂર્વક સાઘ્વાચારના પ્રત્યેક નિયમોનું પાલન કરવાથી સંયમની સુરક્ષા થાય અને શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે. પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે દંતમંજન ન કરવું એ જૈન શ્રમણનો ધ્રુવાચાર છે અને તે આચાર પ્રત્યે આદર અને નિષ્ઠાના અભાવે લોક સંજ્ઞાથી દંત મંજનની પ્રવૃત્તિ કરવી તે અનાચાર છે. તે જાણી સંયમ સાધક દંત મંજનની પ્રવૃત્તિથી મુક્ત રહી શકે, તેવા વિવેક સાથે વર્તન કરવું જોઈએ. *** Page #599 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ | ૫૩૯ | પરિશિષ્ટ-૬ સાધ્વાચારની પ્રવૃત્તિ સંબંધી વિધિ વિવેક (૧) પ્રતિલેખન વિવેક : (૧) એક વસ્ત્રના ત્રણ વિભાગ કરીને આગળ, પાછળ બંને બાજુ ફેરવીને પ્રતિલેખન કરવું. એક વિભાગમાં ઉપર, વચ્ચે અને નીચે તેમ ત્રણ વાર દષ્ટિ નાંખીને જોવું. (૩) એકાગ્ર ચિત્ત રાખવું. બીજા વિચારો ન કરવા. ઉતાવળ ન કરવી. શાંતિથી પ્રતિલેખન કરવું. (૬) હાથ અને વસ્ત્ર ધીમે ધીમે હલાવવા, વધારે પડતા હલાવવા નહીં. (૭) જીવ તો નથી ને? તેવી અન્વેષણ બુદ્ધિ રાખવી. જીવ રક્ષા માટે સતત ઉપયોગ રાખવો. (૮) પ્રતિલેખના વખતે વાતો કરવી નહીં, મૌન રાખવું, સ્થિર આસને બેસવું. (૯) પ્રતિલેખના કરતી વખતે વસ્ત્રનો આજુબાજુની વસ્તુ સાથે કે જમીન સાથે સ્પર્શ થવો નહીં. (૧૦) કપડું નીચે મૂકતી વખતે જમીનને તપાસવી. (૧૧) પ્રતિલેખિત અને અપ્રતિલેખિત વસ્ત્રાદિ અલગ અલગ રાખવા. (૧૨) પ્રતિલેખના પૂર્ણ થઈ ગઈ છે એવો ઉપયોગ રાખીને, વિચારીને પછી ત્રીજા શ્રમણ સૂત્રનો કાયોત્સર્ગ કરવો. (ર) ગોચરી ગમન અને આહાર વિધિ : (૧) ગોચરી જતાં પહેલાં મુહપતિ, જોળી તથા પાતરાનું પ્રતિલેખન કરવું. કાયોત્સર્ગ કરીને ગોચરીના સંબંધમાં ચિંતન(સંકલ્પ) કરવું– ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા થવા દેવી નહીં૨.મંદ ગતિએ ચાલવું, શાંતિ રાખવી, ઉતાવળ કરવી નહીં ૩. ગવેષણામાં પ્રમાણિકતા રાખવી, બેદરકારી કરવી નહીં ૪. આહાર સંબંધી વિશિષ્ટ ત્યાગ, નિયમ અથવા અભિગ્રહ કરવો. જે કર્યો હોય તો તેને સ્મૃતિમાં રાખવો. ગુરુ આદિની આજ્ઞા લેવી. "આવસહી આવસ્યહી" તે પ્રમાણે બોલતા ઉપાશ્રયની બહાર નીકળવું. (૪) ગોચરી લઈને ઉપાશ્રયમાં આવતા "નિરૂહિ નિસ્સહિ” તે પ્રમાણે બોલીને ઉપાશ્રયમાં વિનયપૂર્વક પ્રવેશ કરવો. ભૂમિ પ્રમાર્જન કરીને આહારના પાતરા નીચે રાખવા અને ગુરુદેવને આહાર બતાવવો. (૬) જોળીનું પ્રતિલેખન કરવું. (૩) Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ | શ્રી દશવૈકાલિક સૂત્ર (૭) આવશ્યક સામગ્રી તથા આસન અને ભાજન લઈને બેસવું. (૮) તસ્યઉત્તરી'નો પાઠ બોલીને ઈરિયાવહિનો કાર્યોત્સર્ગ કરવો તથા ઉપયોગપૂર્વક ગોચરીના ઘરોમાં થયેલા અતિચારોનું ક્રમશઃ ચિંતન કરવું. (૯) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૦) "ગોયરષ્ણ ચરિયાના પાઠનું(બીજા શ્રમણ સૂત્રનું ઉચ્ચારણ કરવું. (૧૧) "તસ્સ ઉત્તરી"નો પાઠ બોલીને મતો નિહિં સાવઝા ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૨) કાયોત્સર્ગ પૂરો કરીને "લોગસ્સ" નો પાઠ પ્રગટ બોલવો. (૧૩) સ્વાધ્યાય કરવો. (૧૪) વિશ્રાંતિ કરતાં કરતાં ભાવપૂર્વક અન્ય મુનિવરોને આહાર માટે નિમંત્રણ આપવું. કોઈ મુનિવર નિમંત્રણ સ્વીકારી આહાર લેવા તૈયાર થાય તો તેને સહર્ષ આહાર આપવો. (૧૫) જ્ઞાતાસૂત્રમાં કહેલા દષ્ટાંતોનું ચિંતન કરીને આહાર કરવો- ૧. પિતાએ ભયંકર જંગલમાં ફસાઈ જવાથી પોતાના પ્રાણ રક્ષણાર્થે મૃત પુત્રીના શરીરનો આહાર કરતાં જેવી ગ્લાની અને ઉદાસીનતા અનુભવી તેવી ગ્લાની અને ઉદાસીનતાથી શરીર રક્ષણાર્થે આહાર કરવો. આહાર કરવામાં જરા પણ રાગભાવ ન કરવો, પૌદ્ગલિક આનંદ ન માનવો. ૨. પુત્ર ઘાતક ચોરને પોતાના આહારમાંથી ભાગ આપવા સમાન પૂર્ણ લાચારી અને વિવશતાપૂર્વક આહાર કરવો. (૧૬) માંડલાના દોષો ટાળવા માટે નીચે મુજબ યાદ રાખવું– ૧. સ્વાદ વૃદ્ધિ માટે ખોરાકની એક વસ્તુ સાથે બીજી વસ્તુનો સંયોગ ન કરવો. ૨. આહારની પ્રશંસા કે નિંદા ન કરવી. ૩. આહારના નિમિત્તથી હર્ષ કે શોક ન કરવો. ૪. ભૂખથી ઓછું ખાવું. ૫. અતિ ધીરે કે અતિ ઉતાવળથી જમવું નહીં. દ. સુખાસનમાં બેસવું. ૭. આહાર નીચે ભૂમિ પર ન પડવા દેવો. ૮. જમતાં જમતાં મુખથી ચપ-ચપ અવાજ થાય કે સુડ–સુડ સબકડા લઈ આહાર કરવો નહીં. ૯. ખાદ્ય પદાર્થોને પૂર્ણ ચાવવા અને મુખમાં રસ થઈ જાય પછી ગળે ઉતારવા. અર નિરd વિ અને અનોખે ન જે દ્ધિ આ બે ગાથાઓનું ઉચ્ચારણ અને મનન કરીને પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર બોલવા. પછી મૌનપૂર્વક આહાર કરવો. (૧૮) આહાર કર્યા પછી નમસ્કાર મંત્ર સહિત સાગારી પચ્ચખાણ કરવા. (૧૯) ભોજન પૂર્ણ થયા પછી આહારના સ્થાન અને પાતરાને સાફ કરવા. (૨૦) સવારે અને સાંજે ગોચરીમાં સમયની અલ્પતાને કારણે ઉપરોક્ત સર્વ વિધિ સંક્ષિપ્તમાં કરવી. (૧૭) રર (૩) વિહાર વિધિ(ગમનાગમન વિધિ) : સાધુએ ઈર્યાસમિતિપૂર્વક ગમન કરવાનું હોય છે. ઈર્યાસમિતિની શુદ્ધિ માટે નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-s [ ૫૪૧] (૩) (૧) છકાય જીવોની રક્ષા માટે સતત ઉપયોગ રાખવો. માર્ગમાં પથ્થરના ટુકડા, પથ્થરના કોલસા, મીઠું, સચેત માટી આદિ પૃથ્વીકાયના જીવો હોય તો તેનો વિવેક રાખવો. નળ, કૂવા, નદી આદિનું પાણી વહેતું હોય, વરસાદ વરસતો હોય તે તથા કોઈ પણ પ્રકારનું સચેત કે મિશ્ર પાણી હોય, તો ત્યાં ન ચાલવું. અગ્નિનો અથવા વિદ્યુત સંચાલિત સાધનોનો સ્પર્શ ન થઈ જાય તેની કાળજી રાખવી. વાયુકાયના જીવની રક્ષા માટે કપડા, પાત્ર કે શરીરને વધારે પડતા હલાવવા નહીં. લીલું ઘાસ, લીલ ફૂગ, સેવાળ, અનાજના દાણા, શાકભાજી કે તેનો કચરો, ફૂલ, પાન આદિ વેરાયેલા પડ્યા હોય તો ત્યાં યતનાપૂર્વક પગ મૂકવા. (૭) કીડી, મકોડા, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવોને જોઈને ચાલવું. (૮) રસ્તામાં ચાલતી વખતે સ્ત્રી કે પુરુષનો(વિજાતીયનો) સ્પર્શ ન થઈ જાય તે માટે સાવધાન રહેવું. (૯) પોતાના શરીરથી આગળની પુરુષ પ્રમાણ ભૂમિને જોઈને ચાલવું. (૧૦) ચંચળતાપૂર્વક ચારે તરફ જોવું નહીં. (૧૧) ચિત્તની એકાગ્રતા પૂર્વક ચાલવું. (૧૨) નિરર્થક વાર્તાલાપ ન કરવો, યથાશક્ય મીન રહેવું. (૧૩) રરે મજુવો મંદ ગતિથી અને કોઈ પણ પ્રકારના ઉદ્વેગ રહિત ચાલવું. (૧૪) ચાલતા સમયે તેમાં જ ઉપયોગને તન્મય બનાવીને ચાલવું. આ રીતે વિધિપૂર્વક ગમન કરવાથી આત્મરક્ષા, સંયમરક્ષા અને જીવરક્ષા થાય છે. (૪) નિહાર વિધિ : [૧] લઘુનીત સંબંધી વિધિઃ ૧) લઘુનીતની હાજત થાય ત્યારે પ્રસવણ પાત્રમાં કરવું. આવાગમન રહિત સ્થાનમાં ઉકડા આસને બેસવું. (૩) અવાજ ન થાય તેમ પાત્રમાં મૂત્રનું વિસર્જન કરવું. (૪) યોગ્ય અચિત્ત ત્રણ સ્થાવર જીવ રહિત ભૂમિમાં વિસ્તૃત સ્થાનમાં ફેલાવીને પરઠવું. (૫) એક જ જગ્યાએ સઘનરૂપે ન પરઠવું. (૬) પરઠતાં પૂર્વે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લેવી, ભૂમિ તપાસવી અથવા પ્રમાર્જન કરવું. ૭) પરઠવા જતાં "આવસ્યહી આવરૂહી" બોલવું; પરણ્યાં પછી 'વોસિરે વોસિરે' એમ બોલવું; Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રી દશવૈકાલિક સૂત્ર પરઠીને "નિસહી નિસહી" બોલતાં સ્થાનકમાં આવીને તસ્સ ઉત્તરીનો પાઠ બોલવાપૂર્વક ઈરિયાવહિનો કાઉસગ્ગ કરવો. [૨] વડીનીત સબંધી વિધિઃ (૧) વડનીતની હાજત(દબાણ) થાય ત્યારે જો અનુકૂળતા હોય તો ગામની બહાર જવું. (૨) રસ્તામાં અથવા લીલી વનસ્પતિ, અંકુરા, કીડી, મંકોડા આદિ જીવજંતુ હોય ત્યાં ન બેસવું. (૩) લોકોનું આવાગમન ન હોય તેવા સ્થાને જવું. લોકોને તકલીફ ન પડે તેવા સ્થાનમાં બેસવું, વસ્ત્રના ટૂકડાથી અંગશુદ્ધિ કરવી પછી પાણીથી શુદ્ધિ કરવી. વધારે પડતું પાણી ન વાપરવું. મળથી દૂર જઈને શુદ્ધિ કરવી. શેષ વિધિ પૂર્વવત્ જાણવી. (૫) વડીનીતની હાજતનું દબાણ વધારે હોય અથવા બહાર જવાની શરીરની અનુકૂળતા ઓછી હોય, તેમજ પરઠવાના સ્થાન જીવ વિરાધના થાય તેવા હોય, લોકોના આવગમન રહિત સ્થાન ન મળે, તો ઉપાશ્રયના કોઈ એકાંત સ્થાનમાં પોતાના ઉચ્ચારમાત્રકમાં શૌચનિવૃત્તિ કરવી, પછી યોગ્ય સ્થાનમાં પરઠવી દેવું. - - - Page #603 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૭ ૫૪૯ પરિશિષ્ટ-૭ (વિભૂષા એક વિશ્લેષણ આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિ મ. સા.E પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં વિભૂષાને અનાચાર રૂપે દર્શાવ્યું છે અને છઠ્ઠા અધ્યયનમાં વિભૂષાના ત્યાગને આચારસ્થાન કહ્યું છે. ત્રીજા અધ્યયનમાં અનાચાર રૂપે સંક્ષિપ્ત, અતિ સંક્ષિપ્ત નિર્દેશ માત્ર છે જ્યારે છટ્ટા અધ્યયનમાં તેના ત્યાગ ઉપર વિશેષ ભાર મૂકવા માટે તેનો વિસ્તૃત સ્વરૂપ સમજાવતાં તે સંબંધી દોષોને ઉજાગર કર્યા છે. ત્યારપછી આઠમા અધ્યયનમાં વિભૂષાને વિષની ઉપમા આપી સંયમ જીવનના વિનાશક રૂપે સ્વીકાર્યું છે. વિભૂષાનો અર્થ છે શરીરને વિભૂષિત કરવું, શણગારવું, અલંકૃત કરવું. ખરેખર તો વિભૂષા ગૃહસ્થનો વિષય છે, સાધુનો નહીં. કારણ કે સાધુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ દેહ પ્રત્યેના મૂચ્છભાવને ઘટાડવા માટે હોય છે. તેનું લક્ષ્ય એકાંતે આત્મશુદ્ધિનું જ હોય છે. વિભૂષા કે અલંકારના ચાર પ્રકાર છે– (૧) કેશાલંકાર (૨)વસ્ત્રાલંકાર (૩) માલાલંકાર (૪) આભૂષણાલંકાર. જૈન શ્રમણાચારમાં લોચને કારણે પ્રાયઃ વાળ નાના જ હોય છે; વળી કેશ સંવારવા માટે તેઓ પાસે કોઈ સાધન હોતું નથી. વસ્ત્ર તો તેઓ પાસે સીમિત અને રંગ વિનાના હોય છે. માળા અને અલંકાર તેઓને અગ્રાહ્ય છે; આ રીતે શ્રમણોને વિભૂષાની પૂર્ણ અશક્યતા હોવા છતાં આ અઢારમાં આચાર સ્થાનમાં શ્રમણને વિભૂષા ત્યાગ માટે વજુદવાળા શબ્દોમાં સાવધાન કર્યા છે, તે ખરેખર વિચારણીય છે. શ્રમણોને વિભૂષા શું? અને શી રીતે ?- શ્રમણાચાર સંબંધી જિનાજ્ઞાઓનું પાલન કરનાર શ્રમણને શરીર અને વસ્ત્ર બંનેના માધ્યમે મેલ પરીષહ સહન કરવાનો હોય છે. તો મલિન દેહે અને મલિન વસ્ત્રોથી તેઓ કોઈપણ પ્રકારે વિભુષા કરી શકે તેમ નથી. શ્રમણાચારની આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પૂર્વના સંસ્કાર જાગૃત થતાં, સંસર્ગ દોષ થતાં કે ચારિત્ર મોહકર્મના ઉદયની પ્રધાનતા અને સંયમની અસાવધાનતા થતાં સાધકના ચિત્તમાં વિભૂષા વૃત્તિ, સ્થાન પામી જાય છે. અહીં વિભુષા વૃત્તિનો અર્થ એટલો જ છે કે હું કઈક સારો દેખાઉં. આ પ્રકારના ભાવોને વિભૂષા વૃત્તિનું માનસ કહેવાય છે. આ ધીરે ધીરે પુષ્ટ થતાં સાધકનું માનસ કેટલાય માર્ગ ખોળી કાઢે છે. જેમ કે સામાન્ય વસ્ત્રોની જગ્યા બહુમૂલા અને ચમકીલા વસ્ત્ર રાખે; મેલ પરીષહ જીતવાનો છોડી શરીર અને વસ્ત્રને સ્વચ્છ રાખવા લાગે; પાવડર, વિલેપનના પદાર્થોનો ઉપયોગ શરૂ કરે; ઉપકરણો વધારી દે; મન ઇચ્છિત ચીજો રાખવા લાગે; નખ અને કેશ પ્રસાધનના સાધનો Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી દશવૈકાલિક સૂત્ર રાખવા લાગે; લોંચ કરવો છોડી દે કે વર્ષમાં એક જ વાર કરે; નખ સંવારે, કેશ સંવારે, સ્નાન કરે ઈત્યાદિ; આ રીતે અસીમિત માર્ગ તેને મળી જાય છે. કારણ કે વિભૂષા મનોવૃત્તિની પ્રખલતાએ તેને શાસ્ત્રાજ્ઞાની અટક-ખટક રહેતી નથી. આ પ્રકારની વિભૂષા વૃત્તિના કરનારા શ્રમણ પ્રારંભમાં શાસ્ત્રકારની ભાષામાં બકુશ નિગ્રંથ શ્રમણ કહેવાય છે અને આગળ વધતાં અતિ સ્વચ્છંદતાના કારણે તેઓ શિથિલાચારી શ્રમણ કહેવાય છે. ત્યારપછી ક્રમિક અવનતિને પામતા તે નિગ્રંથપણાથી સર્વથા રહિત થઈ વેશ માત્ર રહેતાં અને બીજા પણ દોષોની વૃદ્ધિ થતાં તેમજ લોકાપવાદ થતાં એક દિવસ તેને સંયમવેશથી પણ મુક્ત થવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. આ સર્વ સ્થિતિની પરંપરા વૃદ્ધિ, બેરોકટોક માનસ અને સ્વચ્છંદ માનસમાં થાય છે. પરંતુ જે સાધકો પર ગુરુઓની નિયંત્રણ વ્યવસ્થા હોય અને ગુરુ નિયંત્રણને તે સ્વીકાર કરે તેવા નિગ્રંથો માટે આ પ્રસ્તુત શાસ્ત્રનો ઉપદેશ છે. તેને તેઓ સમજી પોતાની રહી સહી વિભૂષાનો યથા શક્ય ત્યાગ કરે અને નિગ્રંથાચારની આરાધકતાને પ્રાપ્ત કરે; આવો હેતુ આ ગાથાઓમાં સમાયેલો છે. શ્રમણોમાં વિભુષા વૃત્તિ એ કોઈ ક્ષેત્ર અને કાલના આઠે ચાલે તેમ જરૂરી નથી. પાંચમા આરાના શ્રમણો પણ વિભુષા વૃત્તિ કર્યા વિના આરાધના કરી શકે છે અને તીર્થંકરોના સમયમાં એટલે ચોથા આરામાં કે મહાવિદેહ ક્ષેત્રમાં પણ વિભૂષા વૃત્તિ કરનારા વિભિન્ન પ્રકારના સાધક હોઇ શકે છે. માટે પોતપોતાને પ્રભુ આજ્ઞાથી અને શાસ્ત્રાજ્ઞાથી સુસજ્જ કરી નિગ્રંથાચારની આરાધના કોઈ પણ, ક્યારે ય પણ અને ક્યાં ય પણ કરી શકે છે. પ્રસ્તુત ગાથાઓ શ્રમણો માટે તેઓના વિભૂષા વૃત્તિ ત્યાગના માનસને પુષ્ટ કરવામાં બહુ કામયાબ છે; જરૂર માત્ર આ ગાથાઓને હૃદયમાં જમાવવાની અને ચિંતન કરી જાગરૂક બનવાની છે. જાગરૂકતા શુ ? :– (૧) નિગ્રંથ મુનિ ગુરુ આજ્ઞા સંસ્કારથી જે રીતે પ્રવૃત્તિ કરે તેમાં ક્યાંય એવો ભાવ ન થવા દે કે હું સારો દેખાઉં, મારા કપડા સારા દેખાય, મારા ઉપકરણ જોવામાં સુંદર લાગે, આ રીતે સુંદર કે સારા દેખાવના વિચારોથી મુનિ દૂર રહે. (૨) શરીર પ્રત્યે કે તેના સંસ્કાર કરવા પ્રત્યે મોહના વિચારોને મુનિ આદર ન આપે, પરંતુ વૈરાગ્ય ભાવમાં લીન રહે. જે વૈરાગ્ય ભાવ મુનિને ઘરબાર છોડી દીક્ષા લેવામાં હતો તે જ વૈરાગ્ય ભાવની સ્વાધ્યાય આદિથી વૃદ્ધિ કરે પણ ઘટાડે નહીં. (૩) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, ઉપકરણ મર્યાદા અને અત્યંત આવશ્યક વસ્તુઓનો જ ઉપયોગ, વગેરે શાસ્ત્રાજ્ઞાઓનું જ્ઞાન વધારીને મુનિ તેને ઉલ્લંઘન કરવાના વિચારો ઉત્પન્ન ન થાય, તેવી સાવધાની રાખે. આ પ્રકારની જાગરૂકતા રાખતા મુનિ વિભૂષા વૃત્તિથી બચી શકે છે. સિગાળ અયુવા વાવ :- આ ગાથામાં શરીરના સુંદર દેખાવ માટે અને સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયના પોષણ માટે લગાવવામાં આવતાં વિવિધ પાવડર, સુગંધી ચૂર્ણ કે લેપ્ટ દ્રવ્યોના નામો દેશ કાલના પ્રચલન અનુસાર છે, જ્યારે આજના પ્રસાધન સાધનોના નામ બધા પરિવર્તિત છે, છતાં તે સંભવિત દરેક દ્રવ્યોનો સમાવેશ અહીં સમજી લેવો જોઈએ. સ્નાન આદિ સૂત્રોક્ત દ્રવ્યોનું Page #605 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૫૫ તાત્પર્ય પ્રસ્તુત ગાથાના શબ્દાર્થ અને ભાવાર્થમાં સ્પષ્ટ કરેલ છે. ચૂર્ણ ટીકાકારે કરેલા શિખાણું. આદિ શબ્દોના અર્થ આ પ્રમાણે છે– સખાઓં - અંગ પ્રક્ષાલન = તેલની ચીકાશને દૂર કરવા આંબળા કે પીસેલી દાળનું સુગંધિત ઉબટન. લોક લોધ્ર પુષ્પનો પરાગ, મુખ ઉપર કાંતિ લાવવા તથા પરસેવાને સૂકવવા માટે પ્રયોગ કરાતો પઠાણી લોધ; વૃક્ષની છાલનું ચૂર્ણ. પડમાળ - પાકેશર, કુંકુમયુક્ત વિશેષ સુગંધિત દ્રવ્ય. શિળસ્સ વાવ.... આ ગાથા ૫માં સાધુના ત્રણ વિશેષણો પર ભાર મૂકી તેને વિભૂષાની અનાવશ્યકતા સ્પષ્ટ કરી છે. તે ત્રણે વિશેષણ સાપેક્ષ છે તેને એકાંતિક રૂપે ન સમજવા જોઈએ. (૧) નાળા નમ્ન અચેલ. આ શબ્દની સાપેક્ષતા આ પ્રમાણે છે– ભગવાનની ઉપસ્થિતિમાં ઘણા સાધુ અચેલ—નગ્ન પણ રહેતા હતા; કેટલાક માત્ર એક વસ્ત્ર કે બે વસ્ત્ર ધારણ કરતા હતા, તેઓ જીર્ણ થતાં વસ્ત્રને પરઠી દેતા અને બીજા વસ્ત્રને ગ્રહણ કરવાના ત્યાગ રાખતા હતા. આ રીતે તે સમયે નગ્ન કે અર્ધનગ્ન શ્રમણો વિચરણ કરતા હતા. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયયન– ૨૩ અનુસાર ભગવાન પાર્શ્વનાથના શ્રમણોનો સચેલ ધર્મ હતો, ત્યારે ભગવાન મહાવીરના શાસનના શ્રમણો વસ્ત્ર છતાં અપવસ્ત્રના કારણે અચેલ ધર્મવાળા કહેવાતા હતા. આ રીતે સ્પષ્ટ થાય છે કે અહીં પણ શ્રમણો માટે નગ્નતાનું વિશેષણ સાપેક્ષ છે. = = (૨) મુઽસ્સ = મુંડિત એટલે મસ્તક પર વાળ ન રાખનાર, લોચ કરનાર; તો પણ છ માસ સુધી વાળ એકઠા થાય જ છે ત્યારે સાધુ વાળ યુક્ત મસ્તકવાળો પણ રહે છે. છતાં ય કેટલાક સમય લોચ યુક્ત મસ્તકવાળો પણ રહે છે. આ કારણે મુડિત શબ્દ પણ સાપેક્ષ છે. (૩) દીર્ઘ રોમ નખવાળા = શ્રમણ ગૃહસ્થની જેમ દરરોજ કે જલ્દી જલ્દી દાઢી-મૂછ કરનાર, દર મહીને મસ્તકના વાળ કપાવનાર તેમજ નિયમિત મર્યાદિત અવધિથી નખોને કાપનાર હોતા નથી. તેઓ દાઢી મૂંછનો લોચ દોઢ, બે કે ત્રણ મહીને કરે છે; મસ્તકનો લોચ પ્રાયઃ છ મહીના પછી કરે છે અને નખ કાપવાની તેઓને કોઈ નિયમિતતા હોતી નથી; જયારે વધારે થતા નખ કોઈ પણ પ્રવૃત્તિમાં બાધક થાય અને તેને કાપવો અત્યંત આવશ્યક થઈ જાય, ત્યારે જ તેઓ નખને કાપે છે; અન્યથા નાના મોટા જેમ થાય તેમ જોઈને નિરપેક્ષ રહે છે. આ રીતે કેટલાક સમય દાઢી મૂંછ વાળ કે નખ વધેલા રહે અને કેટલાક સમય ન રહે તેની કોઈ પરવાહ મુનિને રહેતી નથી. તેવા નિરપેક્ષ સાધુઓને માટે આ ગાથામાં દીર્ઘ રોમ નખવાળા એવું વિશેષણ આપ્યું છે, તેની પણ સાપેક્ષતા સ્પષ્ટ છે. આ રીતે જ્યારે કેશ દાઢી, મૂછ કે નખ માટે પણ સાધુ નિરપેક્ષ રહી તેની સજાવટ કરે નહી અને બ્રહ્મચર્યમાં લીન રહી મૈથુન ભાવ કે મોજશોખથી દૂર રહે છે તો પછી તેઓને વિભૂષાથી કોઈ પ્રયોજન રહેતું નથી, તે સહજ સિદ્ધ થાય છે; તેમ શાસ્ત્રકારનો કહેવાનો આશય છે. વૃત્તિકારે નગ્ન શબ્દના બે લક્ષણ આપ્યા છે– નિરૂપચરિતનગ્ન અને ઔપચારિક નગ્ન. (૧) જે નિર્વસ્ત્ર રહે છે, વસ્ત્ર અથવા અન્ય કોઈપણ ઉપકરણથી શરીરને આવૃત્ત કરતા નથી, તે નિરૂપચરિતનગ્ન કહેવાય છે; તે જિનકલ્પિક શ્રમણ છે. (૨) સ્થવિર કલ્પિક મુનિ જે વસ્ત્ર પહેરે Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૪s શ્રી દશવૈકાલિક સત્ર છે છતાં તેઓના વસ્ત્ર પ્રમાણોપેત તથા અલ્પમૂલ્યના હોય છે. એટલે તેને અચેલવાન કે ઔપચારિક નગ્ન કહેવાય છે. મુ સ = મુંડિત. વાળના કારણે વ્યક્તિ સૌંદર્યશીલ દેખાય છે. મસ્તક મુંડિત થવાથી સાધુ રૂપવાન લાગતો નથી. પછી શરીરને સજાવવાનો શું મતલબ? વીંદરમાસિનો = દીર્ઘરોમ નખવાનું. કાંખ, દાઢી આદિમાં લાંબા રોમવાળા તથા હાથમાં વધેલ નખવાળા. વિભૂલીવત્તિયં બિહૂ વન્મ નંધ વિરુ..- બે ગાથાઓમાં મુનિને વિભૂષા વૃત્તિથી દૂર રહેવાનું માર્ગ દર્શન, પ્રેરણા અને આદેશ, નિર્દેશ કર્યા પછી શાસ્ત્રકારે આ ઇમી ગાથામાં શ્રમણોને વિભૂષા વૃત્તિથી અટકાવવા માટે તે પ્રવૃત્તિનું દુષ્પરિણામ હૃદયને વીંધી નાખે તેવા વેધક શબ્દના પ્રયોગ દ્વારા દર્શાવ્યું છે. જેમ કે– વિભૂષા કરનાર ચીકણા કર્મો બાધ છે; ઘોર અને દુસ્તર સંસાર સાગરમાં પડે છે. આવા દુષ્પરિણામના કારણો આ પ્રમાણે સમજવા- (૧) દેહલક્ષીવૃત્તિ અને તીવ્ર મોહજન્ય પરિણામથી વિભૂષા થાય છે તેમજ વિભૂષા કરવાથી જિનાજ્ઞા ભંગ રૂપ દોષ થાય છે. (૨) વિભૂષાથી ક્રમશઃ દેહભાવની વૃદ્ધિ થાય છે, આત્મભાવ અને સંયમ ભાવ ઉપેક્ષિત થાય છે, આવશ્યક્તાઓ વધે છે; તેથી સંયમ પાલનમાં શિથિલતા વધે છે. (૩) વિભૂષાના સંકલ્પ-વિકલ્પથી ચિત્ત બ્રાંત રહે છે અને તેથી સ્વાધ્યાય, ધ્યાન આદિ આવશ્યક ક્રિયાઓમાં અલના થાય છે. (૪) વિભૂષા માટે અનેક આરંભ- સમારંભયુક્ત સાધનોનો ઉપભોગ કરવાથી હિંસાજન્ય અનેક પાપકારી પ્રવૃત્તિ કરવી પડે છે. તેથી વિભૂષા પ્રવૃત્તિને સૂત્રકારે સાવધ બહુલ કહી છે. (૫) વિભૂષા અન્યને આકર્ષણ થવાનું કારણ છે તેથી વિભૂષા દ્વારા બ્રહ્મચર્ય વિરાધનાનું નિમિત્ત સર્જાય છે. આ રીતે વિભૂષા કરનાર શ્રમણ ઉત્તરોત્તર સંયમ વિપરીત પ્રવૃત્તિઓની બહુલતા થતાં અત્યંત ચીકણા કર્મો બાંધે છે અને તે કર્મબંધના પરિણામે દીર્ઘકાલ પર્યત ઘોર સંસાર સાગરમાં પડે છે; તેવું શાસ્ત્રકારનું કથન યથાર્થ, પ્રસંગાનુકૂલ અને સમજવામાં આવે તેમ છે. વિમૂલાર્વત્તિય રેય.-- મી ગાથામાં વિભૂષાની પ્રવૃત્તિના જે દુષ્પરિણામ દર્શાવ્યા છે તેનું જ આ ૭મી ગાથામાં માત્ર વિભૂષા વૃત્તિના માનસ માટે પુનરાવર્તન કર્યું છે કે વિભૂષાની પ્રવૃત્તિની જેમ વિભૂષાની ચિત્ત વૃત્તિ, વિભૂષાના વિચાર માત્ર પણ તેવા જ પાપકારી છે અને તેના પણ એવા જ દુષ્પરિણામ છે. માટે છકાય રક્ષક શ્રમણ તેવા વિભૂષાના વિચારોને પણ આદર ન આપે. કારણ કે વિભૂષા પ્રવૃત્તિના મૂળ તો તે વિચાર જ છે અને તે વિચાર પ્રબલ થતાં સંયોગ મેળવી પ્રવૃત્તિને ઊભી કરે છે. આ રીતે શરીરની પણ ઉપેક્ષા કરનાર સાધુ માટે વિભૂષા કરવી ઉપયુક્ત નથી. સ્નાનની જેમ વિભુષા પણ બ્રહ્મચર્યની ઘાતક છે. તેથી સાધુએ તેનો ત્યાગ કરવો એ શાસ્ત્રકારનું તાત્પર્ય છે. માટે બહિરાત્મભાવ ત્યજીને અંતરાત્મ દશામાં રમતા સાધુને સ્નાન, વિલેપન કે વિભૂષા સર્વ અકરણીય છે. મસ્ત યોગીને તો સંયમના ગુણો જ સાચા અલંકારો છે એમ સમજતો સાધુ બાહ્ય વિભૂષાને કદી પણ ન ઈચ્છે. * * * Page #607 -------------------------------------------------------------------------- ________________ એ 3 ને એ ગર પ્રાણ આગમ બત્રીસીના ત સહધ્યોગી દાતાઓ : પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી સુતાધાર મુંબઈ U.S.A. આકોલા U.S.A. મુંબઈ • માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ) શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના U.S.A. રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ Page #608 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ મુંબઈ મુંબઈ • મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ચેમ્બર માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા, શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર કલકત્તા કલકત્તા કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ કલકત્તા વડોદરા કલકત્તા કલકત્તા Page #609 -------------------------------------------------------------------------- ________________ U.S.A. U.S.A. આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ મુંબઈ કલકત્તા કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી મુંબઈ મુંબઈ વાશી (મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા Page #610 --------------------------------------------------------------------------  Page #611 -------------------------------------------------------------------------- ________________ //////elc7/ 22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ a l મી રહી aude છે //ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re. WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.'' Page #612 -------------------------------------------------------------------------- ________________ Трепа 2ncl2 22112 211 2112 ile 201212 2 112 212 212 12lea ..KAME TRIM 72 Picle 27E dhe ne 22 10 12712 h 2 211212 212 dcl 2277212 2 h 22 Page #613 -------------------------------------------------------------------------- ________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org