________________
૩૩૦]
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદઃ ૩૬મામ: યં, નૈવ પ્રોગ્ઝન ન સંતોત્
समुत्प्रेक्ष्य तथाभूतं, नैनं संघट्टयेत् मुनिः ॥ શબ્દાર્થઃ-૩૬૩ત્ત = સચિત્ત જલથી ભીંજાયેલી અપ્પો = પોતાની કાયાને નેવ પુછે = લૂછે નહિ સંલિ = ઘસે નહિ તન્યૂયં = તેવા ભીંજાયેલા દેહને મુખેદ = જોઈને = તેનો નો સંવદૃ = સ્પર્શ વગેરે કરે નહીં. ભાવાર્થ - મુનિ પાણીથી ભીંજાયેલા પોતાના શરીરને લૂછે નહીં કે હાથ વગેરેથી ઘસે નહીં અને તેવા(ભીંજાયેલા) શરીરને જોઈને તેનો સ્પર્શ પણ ન કરે.
इंगालं अगणिं अच्चि, अलायं वा सजोइयं ।
ण उंजेज्जा ण घट्टेज्जा, णो णं णिव्वावए मुणी ॥ છાયાનુવાદ: અરનિર્વ, અનીત વા સભ્યોતિઃ |
नोत्सिञ्चेत न् घट्टयेत्, नैनं निर्वापयेत् मुनिः ॥ શબ્દાર્થ:- = અંગારા, જ્વાલા રહિત અગ્નિને અલિ = લોહપિંડગત અગ્નિને ન્દ્ર = અર્ચિ, ત્રુટિત જ્વાળાની અગ્નિને સોફઘં- જ્યોતિ સહિત અગ્નિ, જ્વાળામુક્ત અગ્નિ સતાવં ઉંબાડાની અગ્નિ જ્ઞા= સળગાવે નહિ પટ્ટના સ્પર્શ આદિ કરે નહિ ને ઉલ્લાવર = બુઝાવે નહિ. ભાવાર્થ:- મુનિ વાલા રહિત અંગારા, લોહપિંડની અંદર વ્યાપ્ત થયેલી અગ્નિ, ટૂટતી જ્વાલાવાળી અગ્નિ, ઉંબાડાની અગ્નિ અને જ્યોતિ(જ્વાલા) સહિત અગ્નિ ઇત્યાદિ અગ્નિને પ્રજ્વલિત કરે નહીં, સ્પર્શ કરે નહીં અને બુઝાવે નહીં.
तालियंटेण पत्तेण, साहाविहुयणेण वा ।
ण वीएज्ज अप्पणो कायं, बाहिरं वावि पुग्गलं ॥ છાયાનુવાદઃ તાલવૃન્તન પોળ, શાણા-વધૂવનેન વા ..
न व्यजेदात्मनः कायं, बाह्यं वाऽपि पुद्गलम् ॥ શબ્દાર્થ – અપૂળો = પોતાના વાય = શરીરને વીદિર = બહારના પુત્તિ વિ = પુગલોને, ઉષ્ણ દૂધ આદિ પદાર્થોને તાલિયટે = તાલવૃક્ષના પંખાથી પત્તા = પાંદડાથી સાફ = વૃક્ષની શાખાથી વિદુયોગ = મોરપીંછના પંખાથી વ = વીંઝે નહિ. ભાવાર્થ:- પ્રજ્ઞાવાન મુનિ તાલવૃક્ષના પંખાથી, પાંદડાથી, વૃક્ષની શાખાઓથી તથા મોરપીંછના પંખાથી