________________
અધ્ય.૬ : મહાચાર કથા
धम्मत्थकामाणं णिग्गंथाणं ઃ– ધર્મના અર્થ–પ્રયોજનભૂત મોક્ષની કામના કરનારા. જે વ્યક્તિને અન્ય કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી, એક માત્ર મોક્ષની જ કામના છે, તે આચારરૂપ ધર્મનું પાલન કેવળ મોક્ષના લક્ષે જ કરે છે. તેવા બાહ્ય અને આત્યંતર ગ્રંથીથી રહિત શ્રમણ નિગ્રંથો આ નિગ્રર્થાચારના અધિકારી છે.
આટલી ઉત્થાનિકા—ભૂમિકા છ ગાથાઓમાં બાંધ્યા પછી હવે વિષય સ્વરૂપ સાતમી ગાથાથી આચાર્ય મહારાજ કહે છે.
અઢાર આચાર સ્થાન :
दस अट्ठ य ठाणाइं, जाई बालोवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताओ भस्सइ ॥
છાયાનુવાદ : શાષ્ટૌ ચ સ્થાનાનિ, યાનિ વાતોઽપરાતિ । तत्रान्यतरे स्थाने, निर्ग्रथत्वाद् भ्रश्यति ॥
૨૪૭
=
શબ્દાર્થ:- વલ અદુ- અઢાર ગળાડું = આચાર સ્થાન, નિગ્રંથાચાર જ્ઞરૂં = જેમાં વાતો – બાલ સાધક નબળા સાધક, અજ્ઞાની પ્રાણી અવરન્દ્ગદ્ = વિરાધના કરે, વિપરીત આચરણ કરે તત્ત્વ = તે અઢાર સ્થાનમાંથી અળયરે ઢાળે - કોઈપણ આચાર સ્થાનની બિનંથત્તાઓ - સંયમથી, નિગ્રંથપણાથી મસ્તક્ = ભ્રષ્ટ થાય છે, સ્ખલિત થાય છે.
=
ભાવાર્થ:- નિગ્રંથાચારના અઢાર સ્થાનો છે. તેમાંથી કોઈપણ આચાર સ્થાનની વિરાધના કરનાર બાલ સાધક સંયમથી સ્ખલિત થાય છે અર્થાત્ તેનો સંયમ અતિચાર કે અનાચાર દોષ યુક્ત થઈ જાય છે.
वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक णिसेज्जा य, सिणाणं सोहवज्जणं ॥ છાયાનુવાદ : વ્રતષ જાયષ, અલ્પો વૃત્તિમાનનમ્ । पर्यङ्को निषद्या च, स्नानं शोभावर्जनम् ॥
८
શબ્દાર્થ:- વયછ = છ વ્રત યછ = ષટ્કાય અપ્પો = અકલ્પનીય પદાર્થ, દોષયુક્ત પદાર્થ િિહમાયળ = ગૃહસ્થોના પાત્રોમાં ભોજન કરવું લિવં = પલંગ પર બેસવું પિક્ષેન્ના - ગૃહસ્થના ઘેર બેસવું સિગાળ = સ્નાન સોહવપ્ન" = શરીરની શોભાનો સર્વથા ત્યાગ કરવો.
=
ભાવાર્થ:- તે અઢાર સ્થાનો આ પ્રમાણે છે– (૧–૬) પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિભોજન ત્યાગ. તેમ છ વ્રતોનું પાલન કરવું, (૭–૧૨) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયરૂપ ષટ્કાય