SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા ૨૦૭ યોગ્ય કાલમાં મુનિ ગોચરીએ જાય. अकाले चरसि भिक्खू, कालं ण पडिलेहसि । __ अप्पाणं च किलामेसि, सण्णिवेसं च गरिहसि ॥ છાયાનુવાદઃ સવારે વસિ બિ , પત્ત રતિનિસિT आत्मानं च क्लामयसि, संनिवेशं च गर्हसे ॥ શબ્દાર્થઃ-fમહૂ = હે મુને ! તું તે = અકાલમાં વરસ = ગોચરી માટે જઈશ ા - ભિક્ષાના કાલને ન પડજોદસિ = જોઈશ નહિ તો આખા = પોતાના આત્માને વિનાનેતિ = પીડા આપીશ, દ:ખી થઈશ = = અને ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને gિi = ગામની પણ રિણિ = નિન્દા કરીશ. ભાવાર્થ- હે મુનિ! વિભિન્ન ક્ષેત્રોના ગોચરી મળવાના સમયને જાણ્યા જોયા વિના જો તું ભિક્ષાર્થે જઈશ અને સમયનું ધ્યાન રાખીશ નહિ તો તારા આત્માને તું દુઃખી કરીશ અને આહાર ન મળવાથી તે વસતિની પણ નિંદા કરીશ. सइ काले चरे भिक्खू , कुज्जा पुरिसकारियं । अलाभो त्ति ण सोएज्जा, तवो त्ति अहियासए ॥ છાયાનુવાદ: સતિ વાને વરેfમલ્સ, કુર્યાત્ પુરુષારમ્ | अलाभ इति न शोचेत् , तप इत्यधिसहेत् ॥ શબ્દાર્થ –fમજવૂ ભિક્ષુ વા? = ભિક્ષા યોગ્ય કાળ સ = થાય ત્યારે ઘરે = ભિક્ષા માટે જાય પુરિસારિવું = પુરુષકાર–પરાક્રમ ના = કરે અનામો ત્તિ = અલાભ થવા પર, આહાર લાભ ન થાય તો પણ સોન્ગ = શોક ન કરે તેવો ત્તિ = અનશનાદિ તપ થશે, એવો શુભ વિચાર કરીને આદિવાસા = ક્ષુધાદિ પરીષહને સહન કરે. ભાવાર્થ – ભિક્ષાના યોગ્ય સમયે નીકળવા છતાં અને યોગ્ય પ્રયત્ન કરવા છતાં જો ભિક્ષુને ભિક્ષા ન મળે તો શોક ન કરે, પરંતુ આજે સહજ તપ થયો, એમ માનીને તે અલાભને તથા ક્ષુધા વેદનીયને સમભાવે સહન કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં યથા સમયે ગોચરી જવાનું વિધાન કરીને અસમયે ગોચરી જવાથી થતી હાનિનું નિરૂપણ છે. ભિક્ષા કાલ સંબંધી વિચારણા શાસ્ત્રોમાં બે દષ્ટિએ થઈ છે– (૧) આગમ દષ્ટિએ (૨) ક્ષેત્ર દષ્ટિએ.
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy