________________
અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
૨૦૭
યોગ્ય કાલમાં મુનિ ગોચરીએ જાય.
अकाले चरसि भिक्खू, कालं ण पडिलेहसि ।
__ अप्पाणं च किलामेसि, सण्णिवेसं च गरिहसि ॥ છાયાનુવાદઃ સવારે વસિ બિ , પત્ત રતિનિસિT
आत्मानं च क्लामयसि, संनिवेशं च गर्हसे ॥ શબ્દાર્થઃ-fમહૂ = હે મુને ! તું તે = અકાલમાં વરસ = ગોચરી માટે જઈશ ા - ભિક્ષાના કાલને ન પડજોદસિ = જોઈશ નહિ તો આખા = પોતાના આત્માને વિનાનેતિ = પીડા આપીશ, દ:ખી થઈશ = = અને ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને gિi = ગામની પણ રિણિ = નિન્દા કરીશ. ભાવાર્થ- હે મુનિ! વિભિન્ન ક્ષેત્રોના ગોચરી મળવાના સમયને જાણ્યા જોયા વિના જો તું ભિક્ષાર્થે જઈશ અને સમયનું ધ્યાન રાખીશ નહિ તો તારા આત્માને તું દુઃખી કરીશ અને આહાર ન મળવાથી તે વસતિની પણ નિંદા કરીશ.
सइ काले चरे भिक्खू , कुज्जा पुरिसकारियं ।
अलाभो त्ति ण सोएज्जा, तवो त्ति अहियासए ॥ છાયાનુવાદ: સતિ વાને વરેfમલ્સ, કુર્યાત્ પુરુષારમ્ |
अलाभ इति न शोचेत् , तप इत्यधिसहेत् ॥ શબ્દાર્થ –fમજવૂ ભિક્ષુ વા? = ભિક્ષા યોગ્ય કાળ સ = થાય ત્યારે ઘરે = ભિક્ષા માટે જાય પુરિસારિવું = પુરુષકાર–પરાક્રમ ના = કરે અનામો ત્તિ = અલાભ થવા પર, આહાર લાભ ન થાય તો પણ સોન્ગ = શોક ન કરે તેવો ત્તિ = અનશનાદિ તપ થશે, એવો શુભ વિચાર કરીને આદિવાસા = ક્ષુધાદિ પરીષહને સહન કરે. ભાવાર્થ – ભિક્ષાના યોગ્ય સમયે નીકળવા છતાં અને યોગ્ય પ્રયત્ન કરવા છતાં જો ભિક્ષુને ભિક્ષા ન મળે તો શોક ન કરે, પરંતુ આજે સહજ તપ થયો, એમ માનીને તે અલાભને તથા ક્ષુધા વેદનીયને સમભાવે સહન કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં યથા સમયે ગોચરી જવાનું વિધાન કરીને અસમયે ગોચરી જવાથી થતી હાનિનું નિરૂપણ છે. ભિક્ષા કાલ સંબંધી વિચારણા શાસ્ત્રોમાં બે દષ્ટિએ થઈ છે– (૧) આગમ દષ્ટિએ (૨) ક્ષેત્ર દષ્ટિએ.