________________
| ચૂલિકા-રઃ વિવિ ચર્યા
૫૧૯ ]
સપુરુષોને, મુનિઓને ગોરા = મન, વચન, કાયયોગળ્યું = સદા રિલા = આ પ્રકારના હોય છે તે તેને તોહ - લોકમાં પડવુગીવી = જાગૃતિપૂર્વકના જીવનવાળા, જ્ઞાનયુક્ત જીવનવાળા, જ્ઞાન પામેલા, પ્રતિબદ્ધજીવી આદુ = કહે છે તે સંગમનવિણ = સંયમ જીવનથી નવજીવે છે. ભાવાર્થ:- જે જિતેન્દ્રિય છે, ધૈર્યવાન છે અને જેના મન, વચન તથા કાયયોગ હંમેશાં વશમાં હોય છે, તેવા પુરુષોને (મુનિઓને) આ લોકના વિદ્વજનો પડિબુદ્ધજીવી(જાગૃતિપૂર્વક જીવન જીવનાર) કહે છે, કારણ કે તેઓ સંયમમય જીવન વ્યતીત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુચર્યાનું યથાર્થ પાલન કરનારને પ્રતિબુદ્ધ જીવીનું બિરુદ આપવામાં આવ્યું
સાધુચર્યા એક વિશિષ્ટ ચર્યા છે. સામાન્ય લોકો તેનો સ્વીકાર કે પાલન કરી શકતા નથી પરંતુ પ્રતિસોત (સંસાર પ્રવાહ)ની સામે ગમન કરવાનું સામર્થ્ય જેનામાં હોય તે વીર અને વીર પુરુષ સંયમચર્યાનું પાલન કરવા કટિબદ્ધ થાય છે અને તે જ ઇન્દ્રિય સંયમ તથા કષાય વિજયની સાધના દ્વારા સંયમની આરાધનામાં આગળ વધે છે. ડિવુદ્ધ જીવી – આ શબ્દના અનેક અર્થ થાય છે– શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ક્રિયાનું પાલન કરનારા સમન્વિત જીવનવાળા, જ્ઞાની આત્મા, જાગૃત આત્મા. પ્રતિબુદ્ધ જીવીની પાત્રતા માટે શાસ્ત્રકારે આવશ્યક ગુણો દર્શાવ્યા છે– (૧) ઇન્દ્રિય વિજય (૨) ધૈર્ય (૩) સન્દુરુષ, સજ્જન પુરુષ, શ્રેષ્ઠ પ્રકૃતિ અને સુંદર વ્યવહારવાળા (૪) સંયમ જીવનથી જીવનાર. તાત્પર્ય એ છે કે આ ગુણોથી યુક્ત જ્ઞાનમય જીવન જેવું હોય તે જ આત્મ કલ્યાણ સાધી શકે છે; અજ્ઞાની જીવનવાળા સાધક આત્મ કલ્યાણ સાધવા માટે અયોગ્ય હોય છે.
સુરક્ષિત અને અરક્ષિત આત્માની ગતિ :
अप्पा खलु सययं रक्खियव्वो, सव्विदिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥
liત્તિ નેમિ || છાયાનુવાદ: માત્મા હજુ સતત રક્ષા, સવૈિઃ સુરતૈ: . अरक्षितो जातिपन्थानमुपैति, सुरक्षितः सर्वदुःखेभ्यो विमुच्यते ॥
II રૂતિ ગવામિ ! શબ્દાર્થ -બંવિર્દ સુમાહિfë = સમગ્ર ઇન્દ્રિયો દ્વારા સુસમાહિત મુનિ દ્વારા મા =