________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૩૩.
સ્વાભાવિક ઉષ્ણ પાણીમાં શ્રી ભગવતી સૂત્ર-ર/૫ અનુસાર ઉષ્ણયોનિક જીવો અને પુદ્ગલો ઉત્પન્ન થાય છે. તેથી તે પાણી સચિત્ત છે; અચિત્ત નથી. ૩૬૩ન્ત - ભીંજાયેલું. મુનિ ગૌચરીએ જાય કે વિહાર કરે ત્યારે અચાનક વરસાદ આવી જાય અથવા
ક્યારેક નદી પાર કરે ત્યારે તેનું શરીર ભીંજાય જાય છે, તેને માટે અહીં ૩૬૩i Mોય આ વાક્યનો પ્રયોગ છે. છેવ પુછે જ પતિદે:- પાણીથી ભીંજાયેલ શરીરને વસ્ત્રથી લૂંછવું તેને પ્રાંછન કહે છે અને આંગળી, હાથાદિથી શરીરને લૂંછવું તેને સંલેખન કહે છે. વાદિર પોd – બાહ્ય પુદ્ગલ. પોતાના શરીર સિવાયના ગરમ પાણી, ગરમ દૂધ, ખીચડી વગેરે કોઈ પણ બાહ્ય પુદ્ગલ. તારુજ – ઘાસ શબ્દથી અહીં બધા પ્રકારના ઘાસ તથા વૃક્ષ શબ્દથી ખજૂર તાડ, નારિયેલ, સોપારી વગેરે બધા પ્રકારનાં વૃક્ષો તેમજ નાના છોડ(ગુચ્છ) ગુલ્મ વગેરેને ગ્રહણ કરવામાં આવ્યા છે.
દર:- વલોથી છવાયેલા પ્રદેશોમાં અથવા વન નિકોમાં. આવા સ્થાને જવાથી ત્યાં હાલવા ચાલવાથી વૃક્ષની ડાળી વગેરેના સ્પર્શની સંભાવના રહે છે. માટે ત્યાં ઊભા રહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૩નાન્મિ - ઉદક પર. ઉદક શબ્દના બે અર્થ થાય છે– પાણી અને ઉદક નામની વનસ્પતિ. પન્નવણા સુત્રમાં અનંતકાયિક વનસ્પતિના પ્રકરણમાં ઉદકનામની વનસ્પતિનું નિરૂપણ છે. પાણીમાં થતી હોવાથી તેનું નામ ઉદક છે. આ અનંતકાયિક વનસ્પતિ છે. ૩ત્તિ :- ઉનિંગનો અર્થ શાસ્ત્રોમાં "કીડીઓના દર" પ્રસિદ્ધ છે. તેમ છતાં વ્યાખ્યાકારે સર્પચ્છત્ર
મુત્તા અર્થ પણ કર્યો છે. વરસાદના દિવસોમાં જે કીડીના વિશિષ્ટદર થાય છે તેને પણ કુરમુરા કહેવાય છે.
- ઉદગમિ અને ઉનિંગ શબ્દના વૈકલ્પિક અર્થ મળવા છતાં આ ગાથામાં વનસ્પતિ પરક અર્થ કરવો પ્રાસંગિક જણાય છે. જ વિફિM :– ઊભા ન રહેવું. તેમ છતાં અહીં ઉપલક્ષણથી બેસે નહીં, સૂવે નહીં વગેરે ક્રિયાઓનું ગ્રહણ થાય છે. વિવિ૬:- વિવિધ. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. કર્મ પરતંત્રતાને કારણે નરક આદિ ગતિઓમાં ઉત્પન્ન થતા વિભિન્ન પ્રકારના જીવ. આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોની રક્ષા :| = અટ્ટ સુહુમાડું પેહાપ, ગાડું ગાળિg સંગg I
दयाहिगारी भूएसु, आस चिट्ठ सएहि वा ॥