________________
| ૬૦ |
શ્રી દશવૈકાલિક સત્ર
કમ
નામ
અર્થ
અનાચારનું કારણ
૨૩ શય્યાતરપિંડ
| જે ગૃહસ્થ રહેવા માટે આશ્રય આપ્યો હોય, એષણા દોષ તેનું ભોજન લેવું તે, આજ્ઞા આપનારનો આહાર લેવો.
૨૪ |આસંદીનો
પોલાણવાળી, સ્પ્રીંગવાળી, જાળીવાળી | છિદ્રમાં રહેલાં જીવોની વિરાધના, સુખશીલતા ઉપયોગ આરામ ખુરશી વગેરે બેસવાના સાધન
આદિનો ઉપયોગ કરવો. ૨૫|પર્ધકનો ઉપયોગ પલંગ, ઢોલિયો, સ્પ્રીંગવાળા હિંડોળા ખાટ | છિદ્રસ્થજીવોની વિરાધના તથા બ્રહ્મચર્ય ભંગની આદિનો ઉપયોગ કરવો.
સંભાવના ૨૬ ગૃહાન્તરનિષદ્યા ગૃહસ્થને ઘેર બેસી રહેવું.
બ્રહ્મચર્યમાં આશંકા આદિ દોષ ૨૭ ગાત્ર ઉદ્વર્તન શરીર પર પીઠી, ઉબટન આદિ લગાવવા વિભૂષા
માલિશ આદિ કરાવવું. | ૨૮|ગૃહિવૈયાવૃજ્ય ગૃહસ્થોની શારીરિક સેવા કરવી અધિકરણ, આસક્તિ
અથવા લેવી. ૨૯ આજીવવૃત્તિતા | શિલ્પ આદિથી આજીવિકા ચલાવવી. | આસક્તિ, પરિગ્રહ ૩૦ તપ્તાનિવૃત્ત | પૂર્ણતયા શસ્ત્ર અપરિણત, આહાર પાણી | જીવ હિંસા, સચિત્તાવાર ભોજિત્ત્વ
લેવા (કાચા-પાકા) આતુર સ્મરણ રોગ અથવા સુધાની પીડા ઉત્પન દીક્ષા ત્યાગની સંભાવના, સંયમથી અથવા આતુર થવા પર પ્રિયજનોનું સ્મરણ અથવા વિચલિત થવું.
શરણ ચિકિત્સાલયનું શરણ લેવું. ૩૨ સચિત્ત મૂલક | સચિત્ત મૂળા લેવા
વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૩ સચિત્ત શૃંગબેર | સચિત્ત આદું લેવું
વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૪ સચિત્ત ઈક્ષખંડ | સચિત્ત શેરડીનો ઉપયોગ કરવો. | વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૫ સચિત્ત કંદ સૂરણ, બટેટા, ડુંગળી, લસણાદિ કંદ લેવા | વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૬ સિચિત્ત મૂળ વૃક્ષના સચિત્ત મૂળિયાદિ લેવા
વનસ્પતિકાયિક જીવોનો વધ. ૩૭|સચિત્ત ફળ આગ્રાદિ ફળ લેવા
વનસ્પતિકાયિક જીવોનો વધ.
વનસ્પતિકાયિક જીવોનો વધ.
૩૮ સચિત્ત બીજ | ઘઉં આદિ અનાજના સચિત્ત દાણા
વગેરે લેવા.