________________
ચૂલિકા-૧ઃ રતિવાક્યા
૪૭૫
પ્રથમ ચૂલિકા રતિવાક્યા
રતિવાક્યો માટે ત્રણ ઉપમા - | १ इह खलु भो ! पव्वइएणं उप्पण्णदुक्खेणं संजमे अरइसमावण्णचित्तेणं,
ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव, हयरस्सि गयंकुस पोयपडागाभूयाई, इमाई अट्ठारसठाणाई सम्मं संपडिलेहियव्वाइं भवंति; तं जहाછાયાનુવાદઃ રૂદ વજુ કોઃ પ્રવૃનિન, સત્પન્નદુ:શ્લેન સંયને અરતિમાપક્સેન, अवधावनोत्प्रेक्षिणा अनवधावितेन चैव हयरश्मि गजाङ्कुश पोतपताकाभूतानि, इमानि अष्टादश स्थानानि सम्यक् संप्रेक्षितव्यानि भवन्ति, तद्यथा -- શબ્દાર્થ – કો = હે મુમુક્ષુઓ!, હે શિષ્યો! ૩MUMદુહો = દુઃખ ઉત્પન થવાથી સંનને - સંયમમાં ગરમાવજ = જેનું ચિત્ત અરતિ પામેલું છે રાજુઑહિ = જે સંયમને ત્યાગવાની ઇચ્છા રાખે છે પરન્તુ ગોહફા = હજુ સુધી સંયમ છોડ્યો નથી પન્ના = આવા દીક્ષિત સાધુને માટે રૂદ = આ જૈન શાસનમાં ઇયરશ્મિ યેસ પોયડા મૂયાડું = અશ્વને લગામ, હાથીને અંકુશ અને જહાજને ધ્વજાની સમાન રૂમાડું = આ વાક્યમાણ અટ્ટાર વાળાડું = અઢાર સ્થાનકો સખ્ત = સમ્યક પ્રકારે સંપડિદિયવ્હારું = આલોકનીય-વિચારણીય મવતિ = હોય છે તે નહીં તે આ પ્રમાણે છે. ભાવાર્થ - હે મુમુક્ષુઓ ! આ જૈનશાસનમાં પ્રવ્રજિત, છતાં ય કોઈ ઉત્પન્ન થયેલા દુઃખથી સંયમમાં અરુચિ પ્રાપ્ત ચિત્તવાળા સાધક સંયમ છોડવાના વિચારો કરતાં હોય, પરંતુ સંયમ છોડી દીધો ન હોય; તેવા દુઃખગર્ભિત વ્યગ્રતાથી ઘેરાયેલા સાધકને અશ્વ માટે લગામ, હાથી માટે અંકુશ અને જહાજ માટે સઢ સમાન આ અઢાર સ્થાનો સમ્યક પ્રકારે ચિંતન કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે છેવિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સંયમ ભાવને નવપલ્લવિત કરવાના કારણ ભૂત અઢાર સ્થાનોની ત્રણ ઉપમા દ્વારા મહત્તા પ્રદર્શિત કરી છે. હ૬ હજુ :- જિનશાસનમાં આત્મ કલ્યાણની સર્વોચ્ચ સાધનારૂપે જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે