________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
[ ૧૮૯]
८२
८३
આ રીતે ધોવણ પાણીની ગવેષણા સંબંધી મહત્વપૂર્ણ સંક્ષિપ્ત જાણકારી આ સાત ગાથાઓમાં દર્શાવી છે; તેમ છતાં અન્ય અનેક વિધિ વિધાનોનું વિશ્લેષણ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં શાસ્ત્રકારે સ્વયં કરેલ છે. અન્યૂબિ - બહુ ખાટું. અત્યંત અમનોજ્ઞ(અણગમતા) સ્વાદવાળું. જવોદક, તુષોદક તેમજ લોટ વગેરેના ધોવણ પાણી સમય વ્યતીત થતાં અમનોજ્ઞ સ્વાદવાળા થઈ જાય છે અને તેમાં અમનોજ્ઞ ગંધ પણ આવે છે. તે પાણી તીક્ષ્ણ, કટુ, ખાટા કે બેસ્વાદવાળા થઈ જાય છે. તેવા પાણીને અહીં સર્વાવિત્ત શબ્દથી દર્શાવેલ છે. આપવાદિક આહાર વિધિ :
सिया य गोयरग्गगओ, इच्छेज्जा परिभोत्तुयं । कुट्ठगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फासुयं ॥ अणुण्णवित्तु मेहावी, पडिच्छण्णम्मि संवुडे ।
हत्थगं संपमज्जित्ता, तत्थ भुंजिज्ज संजए ॥ છાયાનુવાદઃ વાક્ય વાતો, કૃષ્ણન્ પરિભોવનુના
कोष्ठक भित्तिमूल वा, प्रतिलेख्य प्रासुकम् ॥८२॥ अनुज्ञाप्य मेधावी, प्रतिच्छन्ने संवृते ।
हस्तकं संप्रमृज्य, तत्र भुञ्जीत संयतः ॥८३॥ શબ્દાર્થ -નોકરો = ગોચરી ગયેલો સાધુસિયા = કદાચિત્ પરિમોનુN = ભોજન કરવા
છેH = ઇચ્છે ય= તો = ઓરડામાંfમત્તિમૂર્વ = ભીંતના આશ્રયે, દિવાલના મૂળમાં, કોઈ મકાનના પાછળના ભાગમાં સુ= જીવ રહિત સ્થાનની પડિદિરા = પ્રતિલેખના કરીને મેદાવી = બુદ્ધિમાન સંગ = સાધુ સગુણવત્ત = ગૃહસ્થની આજ્ઞા લઈને પડછvળગ્નિ = ઉપરથી ઢાંકેલા સ્થાનમાં હલ્થ = હાથને, હથેળીને સંપન્ન = સમ્યક્ પ્રકારથી પ્રમાર્જન કરી, સાફ કરીને સંવુડે ચારેય બાજુએથી ઘેરાયેલા સ્થાનમાં તલ્થ = ત્યાં, તે જગ્યામાં મુનિ = મુનિ આહાર કરે. ભાવાર્થ – ગોચરી ગયેલો સાધુ તપશ્ચર્યા કે રોગાદિ કોઈપણ કારણથી ત્યાં જ ભોજન કરવાને ઇચ્છે તો ગૃહસ્થના ઘેર તેના કોઈ રૂમમાં કે કોઈ ભીંતના મૂળ પાસે(દીવાલના આશ્રયે) જીવ રહિત સ્થાનનું પ્રતિલેખન કરે. ઉપરથી ઢાંકેલા અર્થાત્ છતવાળા અને ચારે ય બાજુથી ઘેરાયેલા તે સ્થાનને યોગ્ય જાણી મેધાવી મુનિ તેના માલિકની આજ્ઞા લઈને, હાથનું પ્રમાર્જન કરીને પછી ત્યાં આહાર કરે. ll૮૨-૮૩ll
तत्थ से भुंजमाणस्स, अट्ठियं कंटओ सिया । तणकट्ठसक्करं वावि, अण्णं वावि तहाविहं ॥
८४