________________
અધ્ય.—૨ : શ્રામણ્યપૂર્વક
તન્દ્રે વિ પિઠ્ઠિ જ્વર્ઃ આ વાક્યના અર્થ બે પ્રકારે થાય છે– (૧) ભોગો પ્રાપ્ત થવા છતાં તેની તરફ પીઠ કરી દે છે અર્થાત્ પાછળ કરી દે છે તેની વળગણા છોડી દે છે. (૨) વિવિધ દષ્ટિકોણથી પદાર્થનું ક્ષણ– ભંગુર સ્વરૂપ જાણીને, અનુભવીને વેગળો થઈ જાય છે; વિમુખ બને છે અર્થાત્ ઉદાસીન ભાવવાળો બની જાય છે.
૨૫
વાસના નિવારક ઉપાયો :
समाइ पेहाइ परिव्वयंतो, सिया मणो णिस्सरइ बहिद्धा । ण सामहं णोवि अहं पि तीसे, इच्चेव ताओ विणएज्ज रागं ॥ છાયાનુવાદ સમયા પ્રેક્ષયા પરિવ્રજ્ઞ(તસ્ય), મ્યાન્મનો નિઃપત્તિ હિફ્તાન્। न सा मम नाऽप्यहमपि तस्याः, इत्येव तस्या विनयेद् रागम् ॥ શબ્દાર્થ:- સમાફ - સમ્યક્ રીતે પેહ્રાફ = ધ્યાનપૂર્વક પરિબ્વયંતો-વિચરતા સાધુનું મળો - મન સિયા - કદાચિત્ વહિા = સંયમ પથથી કે બ્રહ્મચર્યના ભાવોથી બહાર ખિસ્સરર્ = નીકળી જાય તો સT = તેણી મદ્ ન = મારી નથી અન્હેં વિ= હું પણ તીસે – તેણીનો જો વિ - નથી ક્ન્વેવ = આ રીતે તાઓ - તે સ્ત્રી ઉપરથી ર7 = રાગને વિળજ્ઞખ્ત = દૂર કરે.
૪
ભાવાર્થ:સમ્યક્ સાવધાની પૂર્વક વિચરતા સાધુનું મન કદાચિત્ સંયમ-બ્રહ્મચર્યના પરિણામોથી બહાર નીકળી જાય તો સાધુ "તે સ્ત્રી આદિ મારી નથી અને હું પણ તેણીનો નથી" આ પ્રકારની વિચારણાથી તે સ્ત્રી ઉપરથી રાગ અને આસક્તિના ભાવોને દૂર કરે.
आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमियं खु दुक्खं । छिंदाहि दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपराए ॥ છાયાનુવાદ : આતાપય ત્યજ્ઞ સૌમાર્યું, ામાન્ મ ાં વુ દુઃલમ્ । छिन्धि द्वेषं विनयेद् रागं, एवं सुखी भविष्यसि सम्पराये ॥ શબ્દાર્થ:- આયાવયાહી = આતાપના લે સોળમાઁ = સુકુમારતાને વય = ત્યાગ જામે કામભોગોનું માદી - અતિક્રમણ કર કુવાં - દુઃખ મિયં છુ - નિશ્ચયથી અતિક્રાંત થઈ જાય વોલ = દ્વેષને છિવાહિ = છેદી નાખ નેં = રાગને વિળજ્ગ = દૂર કર f = આ પ્રમાણે સંપાર્ - સંસારમાં સુદી હોહિલિ = સુખી થઈશ.
–
=
ભાવાર્થ:- હે શિષ્ય ! ''આતાપના લે, સુકુમારતાને છોડ, કામોનું અતિક્રમણ કર. કામભોગને છોડવાથી નિશ્ચિતરૂપે દુઃખ દૂર થઈ જાય છે. તું દ્વેષનું છેદન કર, રાગને દૂર કર. આ પ્રમાણે કરવાથી સંસારમાં તું