________________
અધ્ય.-૭ : સુવાક્ય શુદ્ધિ
છાયાનુવાદ : તેં વાર્થમન્ય વા, યસ્તુ નામત્તિ શાહતમ્ । सा भाषा सत्यामृषाऽपि, तामपि धीरो विवर्जयेत् ॥
શબ્દાર્થ:- ણં ચ અઠ્ઠું = આ અર્થ છે કે અળ વા = અન્ય અર્થ છે, આ વાતનું ખં તુ = જે ભાષા સાલય = નિર્ણય ખામેરૂ = ન કરાવી શકે જ્ઞ = તે સન્મમોસ ૨-મિશ્ર મારું = ભાષા પિ = તેનો પણ થીરો = ધૈર્યવાન, શ્રમણ વિવાદ્ = પૂર્ણ ત્યાગ કરે, ન બોલે.
૨૯૩
ભાવાર્થ:- જે ભાષાથી આશય સ્પષ્ટ ન થાય, વિષયનો નિર્ણય ન થાય અથવા જે મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય, તેવી મિશ્ર ભાષા બુદ્ધિમાન સાધુ ન બોલે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વિષયનો સ્પષ્ટ નિર્ણય ન થાય તેવી અસ્પષ્ટ—–મિશ્ર ભાષા પ્રયોગનો નિષેધ છે.
ગાથામાં પ્રયુક્ત ળમેક્ અને સાલય જેવા ગૂઢાર્થ અને અનેકાર્થવાળા શબ્દોના કારણે આ ગાથાના બે રીતે અર્થ થાય છે. (૧) જેનાથી વસ્તુ તત્ત્વનો, વિષયનો સ્પષ્ટાર્થ સમજી ન શકાય તેવી અસ્પષ્ટ મિશ્ર ભાષાનો મુનિ વર્જન કરે, ન બોલે. (૨) જેનાથી મોક્ષ માર્ગ કે સંયમ માર્ગમાં વિરોધ થાય તેવી મિશ્ર ભાષા પણ મુનિ ન બોલે. પ્રથમ અર્થ ભાષા પ્રકરણને લગતો છે જ્યારે બીજો અર્થ વિપરીત પ્રરૂપણ સંબંધી છે.
નં તુ ખામેરૂ સાસયં... :- આ વાક્યના વિભિન્ન અર્થ થાય છે– (૧) જે શાશ્વત અર્થ પ્રકાશિત ન કરે (૨) જે મોક્ષમાર્ગમાં બાધક હોય (૩) જે ભાષા દ્વારા આશય સ્પષ્ટ ન થતો હોય (૪) જે શબ્દ પ્રયોગ અનેકાર્થક હોવાથી શ્રોતાને સંશયમાં નાંખી દે. આ રીતે અસ્પષ્ટ કે મિશ્ર ભાષાથી શ્રોતા ભ્રમિત થાય છે. જેમ કે– અશ્વત્થામા હણાયો ! વગેરે. સાધુ તેવી ભાષા ન બોલે. સાધુની ભાષા સરળતાયુક્ત અને સ્પષ્ટ હોવી જોઈએ. ભ્રમથી અસત્ય ભાષણમાં પણ પાપ ઃ
वितहं पि तहामुत्ति, जं गिरं भासए णरो । तम्हा सो पुट्ठो पावेण, किं पुणं जो मुसं वए ॥
છાયાનુવાદ : વિતથામપિ તથામૂર્તિ, યાં ર્િ માષતે નરઃ । तस्मात् स स्पृष्टः पापेन, किं पुनर्यो मृषा वदेत् ॥
શબ્દાર્થ:- ખરો = જે મનુષ્ય, જે શ્રમણ વિતöપિ = અન્ય વસ્તુને પણ, વેશથી વિપરીત વ્યક્તિને તદ્દામુર્ત્તિ - વેશ અનુસાર f = જો fi = શબ્દપ્રયોગ માલણ્ = કરે, અર્થાત્ સ્ત્રીનો વેશ દેખી પુરુષને સ્ત્રી કહે તન્હા = તેથી, તેવા વચનપ્રયોગથી પણ અે = બોલનાર વક્તા પવેળ = પાપ વડે