________________
४१०
શ્રી દશવૈકાલિક સત્ર
अंदी शने नमन ४३ पाए = गुरुश्रीन। य२९॥ मयोमा वंदिज्जा = हन४२. ભાવાર્થ - શિષ્ય ગુરુ કરતાં નીચી શય્યા સ્વીકારે, ગુરુની પાછળ ચાલે, વિનયપૂર્વક પાછળ ઊભો રહે, નીચું આસન રાખે અને નીચે નમીને ગુરુદેવના ચરણકમલોમાં વંદન કરે તથા નમ્રતાપૂર્વક ગુરુને કર જોડીને નમન કરે.
संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । | १८
खमेह अवराहं मे, वएज्ज ण पुणो ति य ॥ छायानुवाद : संघट्य कायेन, तथोपधिना अपि ।
क्षमस्वापराधं मे, वदेच्च न पुनरिति ॥ शार्थ:-काएणं = मायार्यन। शरीरने उवहिणामवि = 6५४२९ोने संघट्टइत्ता = स्पर्श 25 यतो शिष्य गुरुने वएज्ज = मगवन् मे = भारो अवराह = माअपराध खमेह = क्षमाउरो ण पुणो त्ति = पुनः मा प्रमाण नहीं . ભાવાર્થ-પોતાની કાયાથી અથવા ઉપકરણોથી અથવા અન્ય કોઈ પણ પ્રકારે આચાર્યનો સંઘો(સ્પર્શ) થઈ જાય તો શિષ્ય આ પ્રકારે કહે, "મારા અપરાધને ક્ષમા કરો, હું પુનઃ આ પ્રમાણે નહીં કરું."
दुग्गओ वा पओएणं, चोइओ वहइ रहं ।
एवं दुबुद्धि किच्चाणं, वुत्तो वुत्तो पकुव्वइ ॥ छायानुवाद : दुर्ग वो प्रतोदेन, चोदितो वहति रथम् ।
एवं दुर्बुद्धिः कृत्यानां, उक्त उक्तः प्रकरोति ॥ शार्थ:- दुग्गओ = गणियो जगह पओएणं = वारंवार परोuथी अथवा शशथी चोइओ = तडित रातो रह = २थने वहइ = वडन ४२ छ दुबुद्धि = हुभुद्धि शिष्य वुत्तो वुत्तो = वारंवार
डेवायेतो किच्चाणं = मायायोनडायोने पकुव्वइ = ४३ छे. ભાવાર્થ:- ગળિયો બળદ જેમ પરોણાનો(રાશનો) પ્રહાર થયા પછી જ રથને વહન કરે છે તેમ દુષ્ટ બુદ્ધિવાળો અવિનીત શિષ્ય ગુરુદેવના વારંવાર કહેવાથી જ કાર્ય કરે છે.
आलवंते लवंते वा, ण णिसेज्जाए पडिस्सुणे ।
मोत्तूणं आसणं धीरो, सुस्सूसाए पडिस्सुणे ॥ छायानुवाद : आलपन्तं लपन्तं वा, न निषद्यायां प्रतिशृणुयात् ।
मुक्त्वा आसन धीरः, शुश्रूषया प्रतिशृणुयात् ॥
२०