________________
અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
૨૦૯
કામમાં હોવાને કારણે ગોચરી વહોરાવવા માટે યોગ્ય ન હોય. તે સમયે તે ક્ષેત્રો, ઘરો માટે અકાળ ગણાય.
૩. બપોરનું ભોજન તૈયાર થઈ જવાનો સમય) ૩. જે ક્ષેત્ર કે ઘરોમાં આહાર પૂર્ણ નિપજવાનો
અને જમવાનો સમય જ્યાં જે ક્ષેત્ર, ઘરોમાં | સમય ૧ર૧/રકે ૧પછીનો હોય, ત્યાં૧૦/૧૧ ક્રમશઃ ૧૦/૧૧/૧ર/૧ વાગ્યાનો હોય તો તે વાગ્યેનો કાળ અકાળ ગણાય. ક્ષેત્ર ઘરોનો ક્રમશઃ તે તે સમય ગોચરી જવા માટેનો કાળ છે.
૪. બપોર પછી પણ જ્યાં આહાર પાણી |૪. બપોર પછી લોકો સૂઈ જતા હોય; શાક કે
વ્યવસ્થિત રહેતા હોય, જ્યાં પ્રત્યેક સમયે ધાન્ય વગેરે સચેત પદાર્થોને સુધારવા, સાફ સાધુને વ્યવસ્થિત રીતે ઉત્સાહપૂર્વક આહાર કરવામાં લાગી જતા હોય; જમ્યા પછી મળતો હોય ત્યાં તે સર્વ કાળ છે.
ભોજન ફ્રીજ આદિમાં અથવા અકલ્પનીય રીતે રાખી મૂકતા હોય તો તે અપેક્ષાએ તે
અકાળ છે. સાંજ સમયે જ્યાં દિન છતાં જમવાનો રિવાજ | ૫. જે લોકો રાત્રિમાં જ ખાવાનું બનાવતા હોય, હોય;ખાદ્ય પદાર્થ તૈયાર રાખતા હોય; ઘરમાં રાત્રિભોજન કરતા હોય કે ઘરે પણ રાત્રિએ અન્ય કોઈ પણ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ જ આવતા હોય અથવા સૂર્યાસ્ત સમયે રહેતી હોય તો તે અપેક્ષાએ ગોચરીનો કાળ રસોઈ કરવાની તૈયારી કરતા હોય તો
ગોચરી માટે ત્યાં જવું અકાળ ગોચરી ગમન કહેવાય.
[નોંધ: ઉપરની વિગતો સામાન્યતયા માર્ગદર્શક છે; વિશેષ તો સાધુ-સાધ્વીજીના અનુભવ, વિવેક અને ગુરૂગમ જ્ઞાન પર નિર્ભર છે.]
ક્ષેત્રદષ્ટિએ કાળમાં ગોચરી જવાથી દાતા અને ભિક્ષ બંનેને આનંદ થાય તેમજ અકાળમાં જવાથી ભિક્ષુને અંતરાયથી અસમાધિ ઉપજે અને ગૃહસ્થને ખેદ, સંકોચ કે દુઃખ થાય છે.
પ્રસ્તુત ગાથાઓમાં આગમિક ગૌચરી કાલનો વિચાર ન કરતાં ક્ષેત્રદષ્ટિએ ગોચરીના કાળ સંબંધી વિચારણા કરી છે. ગાથાઓનો વિષય સ્પષ્ટ છે કે મુનિ સમયે જ ગોચરી જાય, અસમયે ગોચરી ન જાય અને સમયે જ ગોચરીથી પાછો ફરી જાય. તે ઉપરાંત ભિક્ષાકાળ વ્યતીત થયા પછી પણ ફરવાથી શાસનની લઘુતા થાય છે. માટે સાધુએ પ્રત્યેક ક્રિયા વિવેકપૂર્વક કરવી જોઈએ. અનમો રિ પ તપળા– ભિક્ષાચર્યાના સમયે ભિક્ષા માટે પુરુષાર્થ કરવા છતાં પણ જો અંતરાય