________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
| ૩૩૯ |
વસતુ પ્રવેશ કરીને નવું = યત્નાથી જિદ્દે ઊભો રહે મિયં = પરિમિત, મર્યાદિત, સીમિત મારે = બોલે વેણુ = સુન્દર કે મનોહર રૂપોમાં મળ = મન રે = ચલાયમાન ન કરે. ભાવાર્થ- સંયમી સાધુ આહારાદિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે યત્નાપૂર્વક ઊભા રહે, મર્યાદિત બોલે, તેમજ ઘરમાં રહેલી સ્ત્રી આદિના સૌંદર્ય ઉપર મન મુગ્ધ ન કરે.
बहुं सुणेहि कण्णेहिं, बहुं अच्छीहिं पिच्छइ । २०
ण य दिलृ सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥ છાયાનુવાદ: વહુ કૃતિ , વંદુ અક્ષf pક્ષd I
न च दृष्टं श्रुतं सर्वं, भिक्षुराख्यातुमर्हति ॥ શબ્દાર્થ-બિહૂ = ભિક્ષુ વહિં = કાનોથી હું = ઘણું સુદિ = સાંભળે છે પછીર્દિ = આંખોથીfપચ્છ = જુએ છેfઠું = દેખેલા દશ્યો સુર્ય = સાંભળેલા શબ્દો સળં તે સર્વ કરવાનું = પ્રકટ કરવાને માટે, કથન કરવાને માટે પણ મરદ = યોગ્ય હોતા નથી. ભાવાર્થ - ભિક્ષુ પોતાના કાનેથી ઘણું સાંભળે છે તથા આંખોથી ઘણું જુએ છે પરન્તુ જોયેલું કે સાંભળેલું બધું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી.
सुयं वा जइ वा दिटुं, ण लवेज्जोवघाइयं ।
ण य केणइ उवाएण, गिहिजोगं समायरे ॥ છાયાનુવાદઃ કૃત વા ય વા દષ્ટ, નાનપેલીપથાતિવમૂI.
न च केनचिदुपायेन, गृहियोगं समाचरेत् ॥ શબ્દાર્થ-જુ વ = સાંભળેલું ર૬ જોયેલું વાદ્ય - જે અન્યને ઉપઘાત કરનાર હોય તો જ વિM = સાધુ કોઈને કહે નહિ ૩વાણ = કોઈપણ ઉપાયે ઉહિનો = ગૃહસ્થના કૃત્યોનું જ ય સમીયર = ક્યારે ય આચરણ ન કરે. ભાવાર્થ – સાંભળેલું કે જોયેલું જે કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય, તેવું વચન મુનિ કદી બોલે નહીં તેમજ ગૃહસ્થોચિત વ્યવહારનું(પ્રવૃત્તિનું) કોઈપણ ઉપાય, કોઈના પણ કહેવાથી ક્યારે ય આચરણ કરે નહીં.
२१
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે ચારિત્રાચારની વિશુદ્ધિ માટે ગૃહસ્થના ઘેર ગયેલા સાધુનો વિવેક