________________
( ૫૧૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
આગમોક્ત આ કલ્પ મર્યાદા પાછળ શાસ્ત્રકારના મુખ્ય બે હેતુ સમજાય છે– (૧) શ્રમણોને કોઈ ક્ષેત્ર, વ્યક્તિના પરિચયની સંલગ્નતા વધારે ન રહે, પરિવર્તિત થતી રહે. જેથી તે કોઈ ક્ષેત્ર કે વ્યક્તિથી પ્રતિબદ્ધ ન થઈ જાય અને નિર્મમત્વી નિર્મોહી નિષ્પરિગ્રહી સાધનામાં અખલિતપણે વિચરતા રહે (૨) સાધુ-સાધ્વી નવા નવા ગ્રામ નગર કે રાજ્યાદિમાં વિચરણ કરતા રહે તો જ જિનશાસનની પ્રભાવના થતી રહે તથા અનેક જીવો ધર્મ બોધને પામી આત્મ કલ્યાણ કરતા રહે. તે સિવાય પણ શ્રમણોની વિહાર ચર્યા બ્રહ્મચર્યની સમાધિ, શરીર સ્વાથ્યની સમાધિ વગેરે અનેકાનેક લાભનું કારણ બને છે.
સ્વદોષ દર્શન અને સ્વાનુશાસન :१२
जो पुव्वरत्तावररत्तकाले, संपेहए अप्पगमप्पएणं । किं मे कडं किं च मे किच्चसेसं, किं सक्कणिज्जंण समायरामि ॥ किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलियं ण विवज्जयामि ।
इच्चेव सम्मं अणुपासमाणो, अणागयं णो पडिबंध कुज्जा ॥ છાયાનુવાદઃ યઃ પૂર્વયાત્રાપાત્રવાજો, સાતે માત્માનમાત્મન
किं मया कृतं किंच मे कृत्यशेष, किं शक्यं न समाचरामि ॥१२॥ किं मे परः पश्यति ? किं वात्मा, किंवाऽहं स्खलितं न विवर्जयामि ।
इत्येवं सम्यगनुपश्यन्, अनागतं नो प्रतिबन्धं कुर्यात् ॥१३॥ શબ્દાર્થ –ને મેકિં = શું વિવું = કરવા યોગ્ય કાર્ય ૬ = કર્યું છે તથા = મારુંf = ક્યું જિન્ન = કત્ય સં = શેષ. બાકી છે જિ = ક્યા સવપિન્ન = શક્ય કાર્યના સમાચાર - આચરણ નથી કરતો, આ પ્રમાણે નો = જે સાધુ પુષ્યરત્તાવારવા = રાત્રિના પ્રથમ પ્રહર અને ચરમ પ્રહરમાં, સૂતાં– ઊઠતાં ગપ્પા = પોતાના આત્માને = પોતાના આત્મા દ્વારા જ સંવેદ૨ = સમ્યક્ પ્રકારથી જુએ છે, આત્મ વિચારણા કરે છે.
પર = અન્ય પુરુષ ને મારી જિં- કઈવનિયં- અલનાને, ભૂલોને, દોષોને પાસ = જુએ છે અMા = હું સ્વયં મારા પ્રમાદને વિ = કેવી રીતે જોઉં છું ગઈ = હુંવિંદ = શા માટે કઈ = નથી વિશ્વામિત્ર છોડતો ડૂબ્લેવ= આ રીતે સમે = સમ્યક પ્રકારે અપાસમાળો= વિચાર કરતાં સાધુ = ભવિષ્ય કાલના, આગળ માટે પડવંજ = અસંયમના રાગને, તે ભૂલોનો આગ્રહ ps = ન કરે. ભાવાર્થ - ભિક્ષ, રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં અર્થાત્ સૂતાં અને ઊઠતાં પોતાના આત્મા દ્વારા આત્માની સમ્યક પ્રકારે વિચારણા કરે અર્થાત્ આત્માનુપ્રેક્ષણ કરે કે સંયમ તપમાં કે જ્ઞાનમાં મેં આજે શું