________________
અધ્ય-૯, ૯-૩: વિનય સમાધિ
૪૧૭.
નવમું અધ્યયન |
[તૃતીય ઉદ્દેશક]
વિનીત સાધકની પૂજનીયતા :
आयरियं अग्गिमिवाहियग्गी, सुस्सूसमाणो पडिजागरिज्जा ।
आलोइयं इंगियमेव णच्चा, जो छंदमाराहयइ स पुज्जो ॥ છાયાનુવાદઃ આ વાર્થમાનામવાદિતા, શુકૂપનાઃ તિલાવત્ |
आलोकितमिङ्गितमेव ज्ञात्वा, यश्छन्दमाराधयति स पूज्यः ॥ શબ્દાર્થ:- આદિયા= અગ્નિહોત્રી બ્રાહ્મણ નિ = અગ્નિની આરાધના કરે છે મરિય = આચાર્યની સુસ્કૂલનાળો શુશ્રુષા કરતાડના રિજ્ઞા = પ્રત્યેક કાર્યમાં સાવધાન રહે આતોડ્યું = આચાર્યની દષ્ટિને ફયિમેવ = ચેષ્ટાનેવી = જાણીને છ = આચાર્યના અભિપ્રાયની આદિત્ય = આરાધના કરે છે તે = તે શિષ્ય પુળો = પૂજ્ય કહેવાય છે, પૂજ્ય બને છે. ભાવાર્થ – જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની સારી રીતે શુશ્રષાપૂર્વક ઉપાસના કરવામાં સાવધાન રહે છે તેમ શિષ્ય પોતાના ગુરુની સેવામાં સાવધાન રહે છે. આચાર્યની દષ્ટિ અને સંકેત ઉપરથી જ જે સાધક તેમની ઈચ્છાઓને સમજી જાય છે અને તે પ્રમાણે કાર્ય કરે છે, તે પૂજનીય બને છે.
आयारमट्ठा विणयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं ।
जहोवइट्ट अभिकंखमाणो, गुरुं तु णासाययइ स पुज्जो ॥ છાયાનુવાદઃ આવારાર્થ વિનાં યુનીત, સુશ્રુષમાં વૃદ્ધ વાન્ !
यथोपदिष्टमभिकाङ्क्षन्, गुरुं तु नाशातयति स पूज्यः ॥ શબ્દાર્થઃ- આયારમટ્ટી = સંયમાચાર શીખવા માટે, આચાર અર્થે ગુરુનો વિષય વિનય પs = કરે છે સુસમાળો = પર્યપાસના, આજ્ઞા સાંભળવાની ઈચ્છા રાખતો વજa = તેમના વચનોનો
= સ્વીકાર કરીને ગોવર્દ = યથોક્ત રીતિથી બહુમાળી કાર્ય કરવાની ઇચ્છાવાળો મુરું ખાલીયય = તથા ગુરુની આશાતના કરતો નથી. ભાવાર્થ:- જે શિષ્ય સંયમાચારની શિક્ષા પ્રાપ્ત કરવા માટે, તેમની આરાધના માટે ગુરુનો વિનય કરે.