________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
૩૧૧
વૃદ્ધિ પામે તેને ઉત્કૃત કહે છે. (૫) મથક તે છોડનો પૂર્ણ વિકાસ થાય પરંતુ કૂંડા ન આવ્યા હોય તે અવસ્થાને ગર્ભિત કહે છે. (૬) પસૂયા = ડૂડા આવી જાય તે અવસ્થાને પ્રસૂત કહે છે. (૭) સલારામ = સારભૂત દાણા–બીજ આવી જાય તે અવસ્થાને સસાર કહે છે.
સાધુએ ફળોના વિષયમાં આરંભ સમારંભજનક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. કારણ કે સાધુના મુખથી આ ફળ ખાવા યોગ્ય છે કે ખાવા જોઈએ વગેરે વચન સાંભળીને ગૃહસ્થ તે સંબંધી સાવધ પ્રવૃત્તિ કરે અથવા સાધુના અવિવેકની નિંદા કરે; આ રીતે અનેક દોષ થવાની સંભાવના રહે છે. સખડી આદિ વિષયક ભાષા વિવેક :
तहेव संखडिं णच्चा, किच्चं कज्जं ति णो वए । ३६
तेणगं वावि वज्झे त्ति, सुतित्थ त्ति य आवगा ॥ છાયાનુવાદઃ તથૈવ વહિં જ્ઞાત્વા, નૃત્ય નિતિ નો વવેત્ |
स्तेनकं वाऽपि वध्य इति, सुतीर्था इति च आपगाः ॥ શબ્દાર્થ-તદેવ = તેમજ સંવ = કોઈને ત્યાં જમણવારી છે એમ બન્ના = જાણીને વિશ્વ = આ પણનું કાર્ય sai ત્તિ = કરવા યોગ્ય છે તે = ચોર વો ત્તિ = વધ કરવા યોગ્ય છે આવI = આ નદીઓ સતિત્વ ત્તિ = સરળતાથી તરવા યોગ્ય છે નો વા = ન બોલે. ભાવાર્થ- કોઈને ત્યાં જમણવારી હોય તો તેને જોઈને, "આ કરવા યોગ્ય પુણ્યકાર્ય છે, સુંદર કાર્ય છે." એમ ન કહે. ચોરને જોઈને 'આ ચોર વધ કરવા યોગ્ય છે' એમ પણ ન કહે. નદીઓને જોઈને "આ સુતીર્થઅંદર ઉતરવાના સુંદર માર્ગવાળી છે," "આ નદીઓ સહેલાઈથી કરી શકાય તેવી છે," મુનિ એવી સાવધે ભાષા ન બોલે.
संखडिं संखडि बूया, पणियट्ठ त्ति तेणगं । ३७
बहुसमाणि तित्थाणि, आवगाणं वियागरे ॥ છાયાનુવાદ: સં સંકિ દૂધાત, પ્રતાર્થ તિ તેન...!
बहुसमानि तीर्थानि, आपगानां व्यागृणीयात् ॥ શબ્દાર્થ - ૯ = જમણવારીને સંકિં = જમણવારી છે તેખi = ચોરને જોઈનયત્તિ = પોતાના પ્રાણને કષ્ટમાં નાખીને પણ કાર્ય સાધનાર છે ગૂથ = એમ કહે આવITM = આ નદીઓનાં તિસ્થાપિ = કાંઠાઓ વહુસમાપ રિ = બહુ સમ છે એમ વિચારે = વિચારીને બોલે. ભાવાર્થ - (પ્રયોજનવશ) બોલવું પડે તો મુનિ જમણવારીને જમણવારી કહે, ચોરને ધન માટે સંકટ