________________
૩૧૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
સહન કરીને કાર્ય કરનાર છે, તેમ કહે તથા આ નદીઓના કાંઠા બહુ સમતલ છે; આ પ્રમાણે વિચારીને
બોલે.
तहा णईओ पुण्णाओ, कायतिज त्ति णो वए । ३८
णावाहिं तारिमाओ त्ति, पाणिपेज्ज त्ति णो वए ॥ છાયાનુવાદઃ તથા નઃ પૂળ, વાયતા તિ નો વI
नौभिस्तार्या इति, प्राणिपेया इति नो वदेत् ॥ શબ્દાર્થ – = આ નદીઓ પુણા = જલથી પૂર્ણ ભરેલી છે વતિષ ત્તિ = ભુજાઓ દ્વારા તરી શકાય છે, એમ વાર્દિ = આ નાવ દ્વારા તારિHTો ત્તિ = તરવા યોગ્ય છે એમ પાણિપિન્ન = પ્રાણીઓ વડે કિનારા ઉપરથી પાણી પીવા યોગ્ય છે ત્તિ નો વા= તેમ ન બોલે. ભાવાર્થ:- નદીઓને જલથી પૂર્ણ ભરેલી જોઈને મુનિ આ નદીઓ તરવા યોગ્ય છે, નાવ દ્વારા ઉતરવા લાયક છે કે તેનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે. ઈત્યાદિ સાવધ વચન બોલે નહીં.
बहु वाहडा अगाहा, बहुसलिलुप्पिडोदगा ।
बहुवित्थडोदगा यावि, एवं भासेज्ज पण्णवं ॥ છાયાનુવાદઃ બંદુકમૃતા અTધા, વહુતિનોત્પીડોવવાદ |
बहुविस्तीर्णोदकाश्चापि, एवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ -પખવું = પ્રજ્ઞાવાનું સાધુ નદીઓને જોઈને વહુવાદ = પ્રાયઃ ઘણા પાણીથી ભરેલી છે અTI = ઊંડી છે, અગાધ છે વહુતિનુબ્રતો(ડો) IT = અન્ય નદીઓના પ્રવાહને પાછળ હઠાવનારી છે અથવા પાણી ફેલાઈને ઉન્માર્ગે વહે છે યાવિ = તથા આ નદી વહુવિત્થડો = ઘણા વિસ્તારવાળી છે.
३९
ભાવાર્થ :- પ્રયોજનવશ બોલવાનો પ્રસંગ આવે તો પ્રજ્ઞાવાન મુનિ "આ નદીઓમાં ઘણું પાણી છે, અગાધ પાણી છે. પાણી ફેલાઈને બહાર વહે છે, તેનું વહેણ ઘણું પહોળું છે." આ પ્રમાણે નિર્દોષ વચનો બોલે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં જમણવાર, ચોર, નદી આદિના વિષયમાં ભાષાનો વિવેક સમજાવ્યો છે.
હિં - તેના બે અર્થ થાય છે– (૧) સાઉથને ગિનામાજિ યસ્યાં ક્રિયા સા સંહડી | જે ક્રિયામાં ઘણા જીવોના આયુષ્યનો નાશ થાય છે અર્થાતુ ઘણા જીવોની વિરાધના થાય છે; તે