________________
अध्य.-४७ ®वनिय
१०७
शार्थ:- अजय = अयतनाथी चरमाणो य = यासतो पाणभूयाई = प्राणी-पेन्द्रियाह त्रस वो भने भूत-न्द्रियाहि स्था१२ वोनी हिंसइ = डिंसा ४३छ पावयं = नाव२९हि पाप कम्म = भने बंधइ = Mi छे तं से = d तेना भाटे कडुयं फलं = ४४३५ मापनाष्टायी परि॥म होइ = थाय छे. ભાવાર્થ:- અયતનાથી અર્થાતુ ઉપયોગ રહિત ચાલનાર સાધક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે; તેથી તે પાપકર્મનો બંધ કરે છે પછી તેનું પરિણામ કષ્ટદાયી થાય છે અર્થાત્ કર્મ તેને કટુ ફળ આપે છે.
अजयं चिट्ठमाणो य, पाणभूयाइं हिंसइ ।
बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाई : अयतं तिष्ठंतस्तु, प्राणभूतानि हिनस्ति ।
___ बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ AGEार्थ:-चिट्ठमाणो = Scमो २४॥२. ભાવાર્થ- અયતનાથી ઊભો રહેનાર સાધક, ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કટુ ફળ આપે છે.
अजयं आसमाणो य, पाणभूयाइं हिंसइ ।
बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाद : अयतमासीनस्तु, प्राणभूतानि हिनस्ति ।
बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ शार्थ :- आसमाणो असनार व्यक्ति. ભાવાર્થ:- અયતનાથી બેસનાર સાધક, ત્રસ સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કડવું ફળ આપે છે.
अजयं सयमाणो य, पाणभूयाइं हिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुपा : अयतं स्वपंतस्तु, प्राणभूतानि हिनस्ति ।
बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥