________________
૩૧૮ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદઃ હવ ડસાધવ, તો ચત્તે સાધવઃ
__न लपेदसाधु साधुरिति, साधु साधुरित्यालपेत् ॥ શબ્દાર્થ - વેદવે = ઘણા રૂપે = આ અસાદું = અસાધુઓ તોપ = સંસારમાં સાદુળો = સાધુ ઘુવંત્તિ = કહેવાય છે પરન્તુ અસાદું = અસાધુને સાદુર = સાધુ છે એમા તને ન કહે સાદું = સાધુને જ સ૬ ત્તિ = આ સાધુ છે એમ માનવે = કહે. ભાવાર્થ - આ લોકમાં ઘણા અસાધુઓને સાધુ કહેવાય છે. મુનિ અસાધુઓને સાધુ ન કહે પરંતુ સાધુને જ સાધુ કહે.
णाणदसणसंपण्णं, संजमे य तवे रयं ।
एवं गुणसमाउत्तं, संजय साहुमालवे ॥ છાયાનુવાદઃ જ્ઞાનવર્ણનસમન્ન, સંયને જ ત િરતન્.
एवंगुणसमायुक्तं, संयतं साधुमालपेत् ॥ શબ્દાર્થ -બળવંસળસંપ = જ્ઞાન અને દર્શનથી સંપન તથા સંગમે = સંયમમાં ત = તપમાં ર = પૂર્ણ અનુરક્ત પર્વ = આવા પ્રકારના ગુણસમા = ગુણોથી યુક્ત સંશય = સાધુને જીરું = સાધુ આવે = કહે. ભાવાર્થ- સમ્યગુજ્ઞાન અને સમ્યગુ દર્શનથી સંપન તથા સંયમ અને તપમાં અનુરક્ત, એવા ગુણોથી યુક્ત સંયમીને સાધુ કહે છે. વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં સૂત્રકારે અસાધુને સાધુ કહેવાનો નિષેધ કરીને સાધુને સાધુ કહેવાનું વિધાન કર્યું છે. તેમજ સાધુની ઓળખ પણ દર્શાવી છે. જ તવે અલીહું સાહુત્તિ. - જે શ્રમણમાં સાધુના ગુણો કે સાધુતા યોગ્ય પ્રગટ વ્યવહાર પણ ન જણાતો હોય તેમ છતાં તેને સાધુ કહેવું એ ભાષાની સત્યતા નથી, તે અસત્યવચન છે; માટે બીજી ગાથામાં કહેલાં ગુણોનો પૂર્ણ વિચાર કરીને મુનિએ ભાષાપ્રયોગ કરવો જોઈએ અને જ્યાં સુધી કોઈના વિષયમાં જાણકારી ન થાય ત્યાં સુધી તેના વિષે નિશ્ચિત શબ્દનો પ્રયોગ ન કરવો. પર્વ ગુણ સમીત્ત.. - સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સંયમ અને તપ આ ચારે ય ગુણ સાધુતાની ઓળખ કરાવનાર છે. આ ગુણો હોય તેને સાધુ કહેવાય છે.