________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૭૭
છાયાનુવાદ: ગબ્બરવિન પર્ત, પ્રાણા કુતિને એT I
आसन्दी पर्यङ्कश्च, एतदर्थं विवर्जिताः ॥ શબ્દાર્થ -W= એ સર્વે આસન બીવિષય = અપ્રકાશમય છિદ્રોવાળા, પોલાણવાળા હોય છે પણ = સૂક્ષ્મ પ્રાણી કુપૂડિત્વેદ દુષ્પતિલેખ્ય છે યમદું - તેથી વિવર્જાિયી વિવર્જિત છે. ભાવાર્થ - ખુરસી, માંચી, પલંગ વગેરે આસનો ઊંડા છિદ્રોવાળા(પોલાણવાળા) હોય છે. તેથી તેમાં રહેલા પ્રાણીઓનું પ્રતિલેખન દુઃશકય હોય છે. તેથી મુનિ તેવા આસનો પર બેસવાનો કે સૂવાનો ત્યાગ કરે.
બીજી રીતે– જિનાજ્ઞાનુસાર આચરણ કરનારા નિગ્રંથો જેનું બરાબર પ્રતિલેખન શક્ય ન હોય તેવા માંચી, પલંગ, નેતરની ખુરશી વગેરે આસનો પર બેસે કે સૂએ નહીં. વિવેચન :
શાળ
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં પલંગ આદિ પર સૂવા-બેસવાનો નિષેધ અને તેના કારણની વિચારણા કરી છે.
પલંગ આદિ સર્વ ઉપરોક્ત આસન–શયન પોલાણવાળા કે છિદ્રવાળા હોય છે. તેના પ્રત્યેક વિભાગો સારી રીતે જોઈ શકાતા નથી, તેના છિદ્રો પ્રકાશ રહિત હોય છે. તેથી ત્યાં રહેલાં જીવજંતુનું પ્રતિલેખન થતું નથી. તે ઉપરાંત તે આસનો સુખાકારી હોવાથી પ્રમાદજનક પણ હોય છે. ગૃહસ્થના આસનો સાધુને માટે શોભાસ્પદ પણ નથી. તેથી શ્રમણોએ તે સાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
અપવાદ માર્ગે ક્યારેક રાજકુલ આદિમાં ધર્મકથાદિ માટે જવું પડે તો તે આસનો પર વ્યવસ્થિત પ્રતિલેખન કરીને બેસી શકાય છે, તે પ્રમાણે વ્યાખ્યાકારો કથન કર્યું છે.
સોળમું આચાર સ્થાન ઃ ગૃહનિષધા વર્જન :५७
गोयरग्गपविट्ठस्स, णिसिज्जा जस्स कप्पइ ।
इमेरिसमणायारं, आवज्जइ अबोहियं ॥ છાયાનુવાદ: ગોવરાવિષ્ટશ, નિષધ થશે ન્યતે |
एतादृशमनाचारं, आपद्यते अबोधिकम् ॥ શબ્દાર્થ -પોયરાવિકુસંગોચરી માટે પ્રવિષ્ટ બસ જે સાધુ ગૃહસ્થના ઘરોમાંસિક્કા
ખ્ય બેસે છે રૂરિ = તેને આ, આગળ કહેવાશે એવા અવોદિયંગ અબોધિ ફલદાયક ગણાયાર = અનાચારની ભાવનડું = પ્રાપ્તિ થાય છે.