________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
વાસણો તો કાંસા, પીતળ, સ્ટીલ, સોના, ચાંદી વગેરે ધાતુના હોય છે અને તે વાસણો થાળી, કટોરી, ગ્લાસ આદિ રૂપે હોય છે; તે સાધુને અગ્રાહ્ય છે.
પંદરમું આચાર સ્થાન : પલંગ આદિનો ત્યાગ :
५४
आसंदी पलियंकेसु, मंचमासालएसु वा । अणायरियमज्जाणं, आसइत्तु सइत्तु वा ॥
છાયાનુવાદ : આસન્વીપર્યષુઃ, મન્વાશાલોર્ડા 1 अनाचरितमार्याणां, आसितुं शयितुं वा ॥
૨૭૬
શબ્દાર્થ:- મખ્ખાળ - આ આર્ય ભિક્ષુઓને, શ્રમણોને માસવી - ખાટલી, માંચી પત્તિયંસુ
=
- પલંગ ઉપર મંત્ત્વ = ખાટ મસાલÇ = સિંહાસન, આરામ ખુરસી ઉપર આસત્તુ = બેસવું સત્તુ - સૂર્વ ગળાયિં = અનાચારણીય છે.
=
ભાવાર્થ:- નાની માંચી, પલંગ અને ખાટ તથા નેતરની આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે શ્રમણો માટે અનાચારણીય છે.
५५
णासंदीपलियंकेसु, ण णिसिज्जा ण पीढए । ગિનંથા (અ)પડિલેહાણ, બુદ્ધવુત્તમહિકા ॥ છાયાનુવાદ : નાસન્વીપર્યો:, ન નિષઘાયાં ન પીજે1 નિદ્રા (અ)પ્રતિતેલ્વે, યુદ્ધોવત્તાધિષ્ઠાતાર: ||
શબ્દાર્થ:- બુદ્ધવુત્તમહિકા = સર્વજ્ઞ દેવોના વચનોને માનનારા, જિનાજ્ઞાનુસાર આચરણ કરનારા णिग्गंथा - નિગ્રંથો પડિલેહાર્ - પ્રતિલેખન વિષે આસંવીલિયંસુ = માચી અને પલંગ ઉપર પીજર્ = બાજોઠ ઉપર ૫ બિસિગ્ગા = બેસવા માટે પાથરેલા ચટાઈ, શેતરંજી વગેરે.
=
ભાવાર્થ :– નિગ્રંથો પ્રતિલેખનના વિષયમાં તીર્થંકરની આજ્ઞાનુસાર આચરણ કરનારા હોય છે. તેથી તેઓ માંચી, પલંગ, ખાટલો, નેતરની ખુરસી, શેતરંજી, ચટાઈ વગેરેમાં પ્રતિલેખન કરવાનું દુષ્કર હોવાથી તે આસનો પર બેસે કે સૂવે નહીં.
५६
गंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा । आसंदी पलियंका य, एयमद्वं विवज्जिया ॥