________________
| २७८
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ-ગોચરી માટે ગયેલા જે સાધુ ગૃહસ્થને ઘેર બેસે છે તેને આ પ્રકારના અબોધિદાયક અનાચારોની પ્રાપ્તિ થાય છે.
विवत्ती बंभचेरस्स, पाणाणं च वहे वहो । ५८
वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ॥ छायानुवाद : विपत्तिर्ब्रह्मचर्यस्य, प्राणानाञ्च वधे वधः ।
वनीपकप्रतिघातः, प्रतिक्रोधोऽगारिणाम् ॥ शार्थ :- बंभचेरस्स = ब्रह्मययनो विवत्ती = नाश थाय पाणाणं = प्राशीमोनो वहे = 44 थाय तेथी, थवाथी वहो = संयमनोधात ५ थाय वणीमगपडिग्घाओ = [मायरोन विन३५ अनाय अगारिणं = डस्थीमोने, घरना पीसी सभ्योन। पडिकोहो = ओधनुं ॥२५॥ थाय छे. ભાવાર્થ:- ગૃહસ્થના ઘેર બેસવાથી બ્રહ્મચર્ય સંબંધી વિપત્તિઓ ઊભી થાય; પ્રાણીઓનો વધ થવાથી સંયમનો પણ નાશ થાય; ભિક્ષાચરોને વિન્ન થાય અને ઘરના કોઈપણ સભ્યના ક્રોધનું કારણ બને છે.
अगुत्ती बंभचेरस्स, इथिओ यावि संकणं ।
कुसीलवड्ढण ठाण, दूरओ परिवज्जए ॥ छायानुवाई : अगुप्तिब्रह्मचर्यस्य, स्त्रीयाश्वापि शङ्कनम् ।
कुशीलवर्धनं स्थानं, दूरतः परिवर्जयेत् ॥ शGEार्थ:-बंभचेरस्स- ब्रह्मययन अगुत्ती अप्ति थायछ,नाउनु पावन न थाय इथिओ वि = स्त्रीओने ५ संकणं = 5 Gपन्न थाय छे कुसीलवड्डणं = दुशील ठाणं = स्थानने दूरओ = (२थी ४ परिवज्जए = त्यागा है. ભાવાર્થ - ગૃહસ્થને ઘેર બેસવાથી બ્રહ્મચર્યની નવ વાડનું પાલન થતું નથી, ઘરની સ્ત્રીઓને પણ શંકા થાય અર્થાત્ તેઓને પોતાના શીલ પર આપત્તિ આવવાની શંકા થાય. અથવા સ્ત્રીઓને સાધુના ચારિત્ર પ્રત્યે શંકા થાય, માટે મુનિ આવા કુશીલ વર્ધક સ્થાનને દૂરથી જ છોડી દે અર્થાત્ ગૃહસ્થને ત્યાં બેસે જ નહિ.
तिण्हमण्णयरागस्स, णिसेज्जा जस्स कप्पइ । ६०
जराए अभिभूयस्स, वाहियस्स तवस्सिणो ॥ छायानुवाई : त्रयाणामन्यतरस्य, निषद्या यस्य कल्पते ।
जरयाऽभिभूतस्य, व्याधितस्य तपस्विनः ॥६०॥