________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
હું કહીશ. (૨) આચાર પ્રણિધિને પ્રાપ્ત કરવા માટે ભિક્ષુએ જે પ્રમાણે વર્તન કરવાનું હોય, તે હું કહીશ. છકાય જીવો પ્રત્યે સંયમ બોધ :
३२८
पुढवि दग अगणि मारुय, तणरुक्ख सबीयगा । तसा य पाणा जीवत्ति, इइ वुत्तं महेसिणा ॥
छायानुवाह : पृथिव्युदकाग्निमारुताः तृणवृक्षाः सबीजकाः । त्रसाश्व प्राणिनो जीवा इति, इति प्रोक्तं महर्षिणा ॥
शGEार्थ :- पुढवि = पृथ्वी डाय दग= अष्डाय अगणि= अग्निडाय मारुय = वायुडाय तणरुक्ख सबीयगा = तृएा, वृक्ष खने जी सहित सर्व वनस्पतिडाय तसा पाणा = त्रस प्राशी जीव त्ति ̈व छे इइ = ञे प्रभाो महेसिणा = महर्षिखोजे वृत्तं = ऽधुं छे.
ભાવાર્થ:- પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય તથા તૃણ, વૃક્ષ અને બીજ સહિત સર્વ વનસ્પતિકાય, તે પાંચ સ્થાવરકાય છે અને બેઇન્દ્રિય આદિ સર્વ ત્રસકાય છે. આ રીતે ત્રસ અને સ્થાવર સર્વે જીવ છે, એમ महर्षिखोखे ( सर्वज्ञ प्रमुखे ऽधुं छे.
तेसिं अच्छणजोएण, णिच्चं होयव्वयं सिया । मणसा कायवक्केण, एवं हवइ संजए ॥
छायानुवा: : तेषामक्षणयोगेन नित्यं भवितव्यं स्यात् । मनसा कायवाक्येन, एवं भवति संयतः ॥
AGEIर्थः- मणसा = भनथी वक्केण = वयनथी काय डायाथी तेसिं= पूर्वोऽत छडायलवोनी साथे णिच्चं = नित्य अच्छणजोएण = अहिंसऽ वृत्तिथी ४ होयव्वयं सिया = वर्तन कुंभेोि संजए = संयभी साधु हवइ = थवाय छे.
४
=
ભાવાર્થ :– તે જીવો પ્રત્યે નિત્ય અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, વાણી, કાયાથી અહિંસક રહે છે તે સાધક આદર્શ સંયમી બને છે.
पुढविं भित्तिं सिलं लेलुं, णेव भिंदे ण संलिहे । तिविहेण करणजोएण, संजए सुसमाहिए ॥
छायानुवाद : पृथिवीं भित्तिं शिलां लेष्टुं नैव भिन्द्यात् न संलिखेत् । त्रिविधेन करणयोगेन, संयतः सुसमाहितः ॥